________________
૬. આત્મજ્ઞાનનાં સાધન
આ સંસારરૂપી ર`ગભૂમિ ઉપર પ્રાણી નટની પેઠે કાઈ વાર વેદવિત્ શ્રાત્રિય થાય છે, તો કેઈ વાર ચાંડાળ થાય છે; કાઈ વાર શેઠ અને છે, તાકાઈ વાર કર અને છે; કાઈ વાર પ્રજાપતિ બ્રહ્મા અને છે, તેા કાઈ વાર ક્ષુદ્ર કીડા થાય છે. સંસારી જીવ ભાડાની
૨. સંસાર
भावना
ફાટડીની માફક કઈ યોનિમાં નથી જતા અને કઈ યાનિમાંથી નથી નીકળતા ? આ સમસ્ત લાકાકાશમાં વાળની અણી જેટલું પણ કા સ્થાન બાકી નથી કે જ્યાં જીવ પોતાનાં કર્મને લીધે ગયા ન હાય. [૪/૬૫-૭]
વ એકલે જ ઉત્પન્ન થાય છે, એકલા જ મરણુ પામે છે, અને કરેલાં કર્યાં પણ એકલા જ ભાગવે છે. તેણે ભેગુ કરેલું દ્રવ્ય ખીન્ન જ ભેગા થઈને ભાગવે છે, પરંતુ તે પોતે તે નરકમાં જઈ પોતાનાં કર્મોનાં ફળ જ ભેગવે છે. [૪/૬૮-૯]
૪. एकत्व -
भावना
જે માણુસ ૧. અન્યત્વ
भावना
ટીકામાંથી વિશેષ વિવરણ અન્યત્વ એટલે ભેદ વિલક્ષણતા. આત્મા અને દેહ વગેરેમાં અન્ય ઉધાડુ દેખાય છે. દેહ વગેરે ઇંદ્રિયગ્રાહ્ય છે; પરંતુ આત્મા તે અનુભવગાચર છે. તેમાં અનન્યત્વ કેવી રીતે સભવે? જેમને દેહ અને આત્મા ભિન્ન છે એવું જ્ઞાન છે, તેમને પછી દેહાર્દિ નિમિત્તે કેવી રીતે
+
દેહ, ધન અને બંધુઓથી પોતાના આત્માને ભિન્ન ભિન્ન જુએ છે, તેને પછી શાકખાણુ કયાંથી લાગવાનાં ? [ ૪/૭૧]
૧ આકાશના જે ભાગમાં જીવ-અજીવ દ્રવ્યેા રહેલાં છે, તે ભાગ ‘લાક’ અથવા લેાકાકા! કહેવાય છે. તેથી બહાર · અલાકાકાશ છે. જીએ આ માળાનું અંતિમ ઉપદેશ ’ પુસ્તક, પા. ૧૬ર. (ત્રીજી આવૃત્તિ.)
›
6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org