SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૪૨ ભિક્ષાદાખે [પા. ૯ માટે] નીચેના ૧૬ દોષો - ઉદ્ગમદોષા ' એટલે કે ભિક્ષા આપનાર ગૃહસ્થને લગતા દોષો છે : ૧. આધાકમ : એટલે કે સાધુને ખ્યાલમાં રાખી આહાર તૈયાર કરવા તે. ૨. ઉદ્દેશ ઃ પહેલેથી તૈયાર કરેલ આહારને સાધુને ઉદ્દેશી દહી ગાળ વગેરેથી સ્વાદુ કરવા. ૩. સંમિશ્ર : શુદ્ધ હોવા છતાં આધાકમિ ક વગેરે અશાથી મિશ્રિત. ૪. મિશ્ર પહેલેથી જ પેાતાને તેમજ સાધુને માટે જે ભેગુ રાંધવામાં આવે તે. ૫. સ્થાપના : સાધુએ માગેલા દૂધ વગેરેને જુદું રાખી મૂકવું તે. ૬. પ્રાકૃતિકા : પેાતાને ત્યાં વિવાહ વગેરે પ્રસંગો, ઘેાડા વખત ખાદ આવવાના હોય, પરંતુ સાધુઓ હમણાં જ આવી પહોંચ્યા હોય તે તેમને પણ કામ આવે એમ માની, એ પ્રસંગે નજીક આવા તે; અથવા સાધુએ મેાડા આવવાના હોય તો તે માટે નજીક આવેલા પ્રસંગા દૂર ધકેલવા તે. ૭. પ્રાદુષ્કરણું : અંધારામાં મૂકેલા દ્રવ્યને પ્રકાશ વગેરે કરી કે અહાર લાવી પ્રગટ કરવું તે. ૮. ક્રીત : સાધુને માટે ખરીદેલું. ૯. પ્રામિત્યક : સાધુને અથે ઊછીનું આણીને આપેલું. ૧૦. પરિવર્તિત : પોતાનું આપી બદલામાં નવું લાવીને આપેલું. ૧૧. અભ્યાદ્ભુત ઃ ધર અથવા ગામથી સાધુને માટે આણેલું. ૧૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004996
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy