________________
યેગશાસ
૧૩. અસતીપોષણુ : સારિકા, પોપટ, બિલાડાં, કૂતરાં, કૂકડાં, મેાર વગેરે પાળવાં વેચવાં, તથા દાસી વગેરેને વ્યભિચારની આવક માટે પાષવાં તે.
સ
૧૪. દવદાન : ખાલી વ્યસન ખાતર કે, પુણ્યબુદ્ધિથી દવ સળગાવવા તે.
૧૫. સરઃશાય : ધાન્ય વાવવા માટે સરોવર, નદી, ધરા તળાવ વગેરેમાંથી પાણી કાઢી નાંખવું તે. [ ૩/૯૮–૧૧૩]
અનથ દડવિરતિવ્રતના અતિચારે। આ પ્રમાણે છે : સુ યુક્તાધિકરણુત્વ,' એટલે કે ખાંડણિયા-સાંબેલું, ગાડુ ધાંસરું, ધનુષ–માણુ એ પ્રમાણે હિંસાનાં સયુક્ત સાધના રાખવાં તે;૨ ઉપભાગાતિરિક્તતા, એટલે કે પાતા માટે આવશ્યક હોય તે ઉપરાંત કપડાં, ઘરેણાં, તેલ ચંદન આદિ રાખવાં તે; · મૌખયં,' એટલે કે નિલજ્જપણે સબંધ વિના બહુ બકયા કરવું તે; કૌત્કચ્ય,' એટલે કે ભાંડ જેવી ચેષ્ટાએ કરવી અથવા ખીજા હસે અને આપણી ઠેકડી થાય તેવી ચેષ્ટાઓ કરવી તે ( કોકુચ્છ ); તથા ‘કંદ,' એટલે કે મહેદ્રેક થાય તેવા કામપ્રધાન વાક્ઝયેાગ [ ૩/૧૧૪ ]
.
*
સામાયિકત્રતના અતિચારે। આ પ્રમાણે છે : કાયદુપ્રણિધાન,’ એટલે કે હાથ, પગ વગેરે અગાનુ નકામું અને सामायिक ० ० ना ખોટી રીતે સંચાલન; વચનદુપ્રણિધાન,' એટલે કે अतिचारो શબ્દ-સંસ્કાર વિનાની, અર્થ વિનાની તેમજ હાનિકારક ભાષા મેલવી; મનેાદુપ્રણિધાન,' એટલે કે ક્રોધ, દ્રોહ આદિ વિકારને વશ થઈ ચિંતન આદિ મનેવ્યાપાર કરવા;
अनर्थदंड०ना
अतिचारो
૧. મરણ પછવાડે પુણ્યબુદ્ધિથી દીપમાળાઓ કરાવે; કે ગાયાને ચારવા શ્વાસ થાય તે માટે ચરા વગેરેમાં ઝાંખરાં વગેરે સળગાવી મૂકે.
૨. કારણ કે, બીજા માગવા આવે તેા ના ન પાડી શકાય; અને આપ્યાથી હિસા થાય. —આ વિચારની અસામાજિક્તા ઇ॰ અંગેની ચર્ચા માટે જીએ પુસ્તકને છેડે પૂર્તિ નં ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org