________________
સુભાષિતા
२०५
તે
જે માલુસ કામભાગથી કામજ્વરના ઉપાય કરવા, ઇચ્છે છે, અગ્નિને ઘી હામીને ઓલવવા ઇચ્છે છે. [૨-૮૧]
प्राणभूतं चरित्रस्य परब्रह्मक कारणम् । समाचरन् ब्रह्मचर्यं पूजितैरपि पूज्यते ॥ ચારિત્રના પ્રાણભૂત અને મેક્ષના એકમાત્ર કારણ બ્રહ્મચય ને જે આચરે છે, તે પૂછ્યોના પણુ પૂજ્ય છે. [૨-૧૦૪]
चिरायुषः सुसंस्थाना दृढसंहनना नराः । तेजस्विनो, महावीर्या भवेयुर्ब्रह्मचर्यतः ॥
બ્રહ્મથી માણસા દીર્ઘાયુષી, સુંદર આકૃતિવાળા, દૃઢ બાંધાવાળા, તેજસ્વી અને મહાવીય શાલી થાય છે. [૨-૧૦] અપરિથહ
असंतोषमविश्वासमारंभं दुःखकारणम् । मत्वा मूर्छाफलं कुर्यात् परिग्रह्नियंत्रणम् ।।
દુઃખના કારણુરૂપ અસ ંતાય, અવિશ્વાસ . અને સપાપ પ્રવૃત્તિ — એ બધાં આસક્તિનાં ફળ છે, 'એમ જાણી પરિગ્રહનું' નિય ત્રણ કરવુ. [૨.૧૦૬]
परिग्रहममत्वाद्धि मज्जत्येव भवाम्बुधौ । महापोत इव प्राणी त्यजेत्तस्मात्परिग्रहम् ॥
પરિગ્રહ ઉપર મમતાને લીધે પ્રાણી ભવસાગરમાં અતિ ભાર લાદેલા વહાણની પેઠે ડૂબી જાય છે. માટે · પરિગ્રહના ત્યાગ કરવેશ. [૨-૧૦૭]
त्रसरेणुसमोऽप्यत्र न गुणः कोऽपि विद्यते । दोषांस्तु पर्वतस्यूलाः प्रादुष्पन्ति परिग्रहे ।
ચા-૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org