SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ८ સગર રાજાની કથા [પાન ૨૬ માટે] અયાયાના ચક્રવર્તી રાજા સગરને ૬૦,૦૦૦ પુત્રો હતા. તેમાંને મેાટા જનુકુમાર એક વખત પિતાના દિવ્ય દંડ લઈ, ભાઈ એ સાથે પૃથ્વીપટન કરવા નીકળ્યેા. ક્રૂરતાં કરતાં અષ્ટાપદ પર્વત ઉપર ભરતે કરાવેલું ચૈત્ય જોઈ, તેને વિચાર આભ્યો કે, ભરત જેમ આ ચૈત્યથી અમર થઈ ગયા છે, તેમ આપણે તેની આજુબાજુ અપૂર્વ ખાઈ બનાવીને અમર થઈએ. તેથી તેણે પિતાના દિવ્ય દંડ છૂટા મૂકયો. તે દરે પૃથ્વીને નાગાનાં ભુવન જેટલી ઊંડી ખેાદી નાખી. આથી બધા નાગે જ્વલનપ્રભ નામના પોતાના રાજાને શરણે ગયા. તેણે આવી સગરના પુત્રોને ખૂમ ધમકાવ્યા. પેલાએ ભૂલથી થયેલા અપરાધની ક્ષમા માગી, તેથી તેણે તેમને જવા દીધા. હવે તેમણે વિચાર કર્યાં કે, આટલી ઊંડી ખાઈ ઉધાડી રહેશે તેા કાલક્રમે પુરાઈ જશે. તેથી તેમણે પેલા દંડ વડે ગંગા નદીને ખેંચી આણીને તે ખાઇમાં વાળી દીધી. તેથી નાગલેકાનાં ભુવનેામાં પાણી પેસી ગયું. આ જોઈ નાગરાજ જ્વલનપ્રભે ગુસ્સે થઈ તે ૬૦,૦૦૦ પુત્રોને બાળી નાખ્યા. સગરરાજાને તે ખબર મળતાં, દુઃખથી અભિભૂત થઈ, તેણે જન્નુના પુત્ર ભગીરથને ગાદીએ બેસાડી અજિતનાથ પાસે પ્રત્રજ્યા લીધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004996
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy