________________
ગૃહસ્થયેગની તૈયારી – ૨
ગુણવ્રત એટલે ગૃહસ્થનાં અણુવ્રતોને ગુણકારક – ઉપયોગી –
એવાં વ્રત. પ્રથમ ગુણવત “દિગિરતિ” છે. દિગ્વિતિ ત્રા મુળવતો : એટલે દશે દિશાઓમાં અમુક ક્ષેત્રમાં જ પ્રવૃત્તિ ૨. વિવિરત કરવાની મર્યાદા નક્કી કરવી તે. ગૃહસ્થ તપેલા
લોઢાના ગેળા જે છે તે હંમેશાં આરંભ અને પરિગ્રહ-યુક્ત રહેતે હેવાથી જ્યાં જ્યાં જાય છે, ખાય છે, સૂવે છે કે કાંઈ પણ પ્રવૃત્તિ કરે છે, ત્યાં જીવહિંસા કરે જ છે. પરંતુ, તે પિતાની પ્રવૃત્તિને દિશાઓની અપેક્ષાએ મર્યાદિત કરે, તે તેટલા ભાગથી બહાર જીવહિંસાદિ પાપ તેનાથી થતાં અટકે. જે માણસ “દિવિરતિ વ્રત લે છે, તે આખા જગતનું આક્રમણ કરવા ધસતા લેભસમુદ્રને જાણે કે નિરોધ કરે છે. [૩/૧-૩] બીજે ગુણવ્રત “ભોગપભોગમાન” કહેવાય છે. એક જ વાર
- જોગવી શકાય તેવા અન્ન, માલ્ય વગેરે પદાર્થો ૨. મોજમાન “ભેગ” કહેવાય છે; અને વારંવાર ભોગવી શકાય કે
તેવા ઘર, શયન, આસન વગેરે પદાર્થો “ઉપભોગ” કહેવાય છે. તે બધા ભોગો ભેગના પદાર્થોનું પરિમાણ નક્કી કરવું તે ભગપભેગમાન” કહેવાય. તેમાં પણ સમજવાનું એ કે, ભોગવવા
ગ્ય પદાર્થોનું જ પરિમાણ નક્કી કરવાનું હોય છે; પરંતુ ભોગવવાને અયોગ્ય પદાર્થોને તો ત્યાગ જ કરવાનું હોય છે. તેવા ત્યાગવા ગ્ય પદાર્થો આ પ્રમાણે છે: મઘ, માંસ, માખણ, મધ, ઉંબરે વગેરે પાંચ
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org