Book Title: Samachari Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/005548/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ લઘુહરિભદ્ર શ્રી યશોવિજયજી ઉપાધ્યાય વિરચિતા સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન : ભાગ-૨ : વિવેચક : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ || ૐ શ્રીં નમઃ || ॐ ह्रीं श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । છે તે નમઃ || સામાથાણીપ્રણ શબ્દશઃ વિવેચન (ભાગ-૨) મૂળ ગ્રંથકાર તથા ટીકાકાર લઘુહરિભદ્રસૂરિ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા આશીર્વાદદાતા પરમપૂજ્ય વ્યાખ્યાવાચસ્પતિ, શાસનપ્રભાવક આચાર્યદિનેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા ષડ્રદર્શનવિદ્ પ્રાવચનિકપ્રભાવક સ્વ. પરમ પૂજ્ય મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા તથા વર્તમાન શ્રતમર્મજ્ઞાતા વિદ્વવિભૂષણ પરમપૂજ્ય ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજા વિવેચનકાર પંડિતવર્યશ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા +સંકલન-સંશોધનકારિકા પ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજના આજ્ઞાતિની સાધ્વીજી સુરેન્દ્રશ્રીજી મહારાજના શિષ્યા સાધ્વીજી બોધિરત્નાશ્રીજી * પ્રકાશક * ગાતા પરિણા , )[P સંસ્થાના જ્ઞાનખાતામાંથી આ પુસ્તક જ્ઞાનભંડારીશ્રીસંઘને ભેટ આપેલ છે. Rટ આવેલ છે. ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફ્રેહપુરા રોડ, પાલડી, અ સાંતાઈ: ... .. For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ .: વિવેચનકાર : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. રપ૩૦ વિ. સં. ૨૦૬૦ આવૃત્તિઃ પ્રથમ નકલ : ૫૦૦ મૂલ્ય : રૂ. ૭પ-૦૦ : મુખ્ય પ્રાપ્તિસ્થાન : માતા . ૩) ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુર રોડ, પાલડી, અમદાવાદ-૭. : મુદ્રક : મુદ્રેશ પુરોહિત સૂર્યા ઓફસેટ, આંબલી ગામ, સેટેલાઈટ-બોપલ રોડ, અમદાવાદ-૫૮. For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ આ પ્રાપ્તિસ્થાન છે * અમદાવાદ : ગીતાર્થ ગંગા ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦0૭. (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૦૯ ૧૧૪૭૧ શ્રી નટવરભાઈ એમ. શાહ (આફ્રિકાવાળા) ૯, પરિશ્રમ બેંક ઓફ ઈન્ડિયા સોસાયટી, વિજયનગર ક્રોસિંગ પાસે, અમદાવાદ-૩૮૦૦૧૩. 8 (૦૭૯) ૨૭૪૭૮૫૧૨ મુંબઈ : શ્રી નિકુંજભાઈ આર. ભંડારી વિષ્ણુ મહલ, ત્રીજે માળે, ગરવારે પેવેલીયનની સામે, ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦૨૦. 8 (૦૨૨) ૨૨૮૧૪૦૪૮ શ્રી ચીમનભાઈ ખીમજી મોતા ૯/૧, ગજાનન કોલોની, જવાહરનગર, ગોરેગામ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૧૨. 8 (૦૨૨) ૨૮૭૩૪પ૩૦ પૂના : Shri Maheshbhai C. Patwa 1/14, Vrindavan Society, B/h. Mira Society, Nr. Anand Marg, Off. Shankar Sheth Road, Pune-411037. ૧ (020) 2643 6265 શ્રી લલિતભાઈ ધરમશી ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, જવાહરલાલ નહેરૂ રોડ, સર્વોદય પાર્શ્વનાથ નગર, જૈન દેરાસરની પાછળ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦. 8 (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૯૦૩૦ સુરતઃ ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુનિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧ (૦૨૬૧) ૨૪૭૧૩૨૮ બેંગલોર: Shri Vimalchandji C/o. J. Nemkumar & Co. Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-560053. ૧ (080)-(0) 22875262, (R) 22259925 રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ જામનગર : શ્રી ઉદયભાઈ શાહ C/o. મહાવીર અગરબત્તી વર્ક્સ, C-૭, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર. 8 (૦૨૮૮) ર૬૭૮૫૧૩ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ છે . પ્રકાશકીય ? ? “ગીતાર્થ ગંગા"નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. સા., પ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મ. સા. આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થી તત્ત્વોનાં રહસ્યોનું તય, વિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાગી બોધમાં સહાયતા મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે, ઘણા સાધુસાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યા છે, શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સૌ સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યા છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. દરમ્યાન શ્રીસંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષુઓ તથા શ્રાવકો-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે, પૂ. મુનિરાજશ્રી મોહજિતવિજયજી મ. સા. તથા પૂ. ગણિવર્યશ્રી યુગભૂષણવિજયજી મ. સા. નાં અપાયેલાં જુદા જુદા વિષયો પરનાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટે નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચનોના વિષયો અંગેનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મૂળ લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી તેમજ અતિ માંગને કારણે ઉપર્યુક્ત વિનંતી લક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે. તત્ત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત - ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વ્યાખ્યાનના ગ્રંથો વ્યાખ્યાનકાર :- પ. પૂ. મુનિરાજ શ્રી મોહજિતવિજયજી (મોટા પંડિત મ. સા.) ૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર ૧. આશ્રવ અને અનુબંધ વ્યાખ્યાનકાર :- ૫. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત મ. સા.) ૧. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૩. શાસન સ્થાપના ૫. ભાગવતી પ્રવ્રજ્યા પરિચય ૭. દર્શનાચાર ૯. યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૧. મનોવિજય અને આત્મશુદ્ધિ ગુજરાતી ૧૩. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ, વિનિયોગ) ૨. ચિત્તવૃત્તિ ૪. हिन्दी કર્મવાદ કણિકા ૬. પ્રશ્નોત્તરી ૮. સદ્ગતિ તમારા હાથમાં ૧૦. અનેકાંતવાદ ૫. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત મ. સા.) સંપાદિત ૧. શ્રાવકનાં બારવ્રતોના વિકલ્પો ૧૨. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૪. લોકોત્તર દાનધર્મ “ અનુકંપા” વ્યાવ્યાનગર :- ૫. પૂ. ગળિવર્ય શ્રી યુગમૂજળવિનયની (નાના પંડિત મ. સા.) १. जैनशासन स्थापना २ . चित्तवृत्ति ३. श्रावक के बारह व्रत एवं विकल्प For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વિવેચનના ગ્રંથો (ગુજરાતી) | | વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન (અપ્રાપ્ય) ૨. અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. ફૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ak , ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત , ૩s inn પુસ્તકોની યાદી ૧. ધર્મતીર્થ ભાગ-૧ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ ભાગ-૨/પ્રાસ્તાવિક ‘સામાથારી પ્રsણ’ગ્રંથ-શબ્દશઃ વિવેચનભાગ-૨ના સંક્લન-સંપાદનની વેળાએપ્રાસ્તાવિક ઉપકારીઓના ઉપકારનું સ્મરણ ઃ -: येन ज्ञानप्रदीपेन निरस्याभ्यंतरतमः । ममात्मा निर्मलीचक्रे तस्मै श्रीगुरवे नमः ।। : ‘સ્વાન્તઃ સુલાય’ - આરંભ કરેલ, ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ દ્વારા સ્વોપજ્ઞ ટીકાયુક્ત ‘સામાચારી પ્રકરણ’ ગ્રંથ શબ્દશઃ વિવેચન ભાગ-૧ પ્રકાશિત થયા પછી ટૂંક સમયમાં યોગમાર્ગ સંદર્શક ગુરુવર્યોની સતત વસતી દિવ્ય કૃપાવૃષ્ટિ અને નિર્મળ અમીદૃષ્ટિથી ‘સામાચારી પ્રકરણ’ ગ્રંથ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ‘ગીતાર્થ ગંગા’ સંસ્થાના ઉપક્રમે પ્રકાશિત થઈ રહ્યો છે, જે આનંદનો વિષય છે. મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજની સ્વનિર્મિત સ્વોપજ્ઞવૃત્તિયુક્ત અદ્ભુત કૃતિરૂપ આ ‘સામાચારી પ્રકરણ’ ગ્રંથ છે. ચારિત્ર મોહનીયકર્મનો હ્રાસ થવાથી પ્રાપ્ત સંયમજીવનમાં દવિધ સામાચારી તે સાધુજીવનનો પ્રાણ છે. વસ્તુતઃ સામાચારી અને સંયમ અવિનાભાવી છે. આ ગ્રંથરત્નના પ્રથમ ભાગમાં ગાથા-૧ થી ૫૦ની સંકલના કરેલ છે અર્થાત્ ‘ઈચ્છાકા૨ સામાચારી'થી ‘આપૃચ્છા સામાચારી’ પર્યંતની છ સામાચારીનો સંગ્રહ કરેલ છે, અને આ દ્વિતીય ભાગમાં ગાથા-૫૧ થી ગાથા-૧૦૧ સુધી પાછળની ‘પ્રતિપૃચ્છા સામાચારી’થી ‘ઉપસંપદા સામાચારી' સુધી ચારેય સામાચારીનો સંગ્રહ કરેલ છે. તેમાં (૧) પ્રતિપૃચ્છાના સ્થળે આપૃચ્છા કરવાથી કાર્યસિદ્ધિ ન થાય, (૨) પ્રતિપૃચ્છા એ પૃચ્છારૂપ નથી, (૩) છંદના સામાચારીના અસ્વીકારમાં અનુમોદનાજન્ય ફળની અપ્રાપ્તિ, (૪) મોક્ષની ઈચ્છા રાગરૂપ નથી, (૫) મોક્ષેચ્છુએ સદા અપ્રમત્ત થવું, (૬) મોક્ષેચ્છુને ઉપાયની ઈચ્છા અવિચ્છિન્ન હોય, (૭) ‘નમુત્યુ થં’ સૂત્રમાં ઉત્કૃષ્ટ નમસ્કારની પ્રાર્થના, (૮) નિમંત્રણા વગેરેમાં ગુર્વજ્ઞાની આવશ્યકતા, (૯) જ્ઞાનગ્રહણ વિધિ, (૧૦) ગુરુ માટે રોગી અવસ્થામાં પણ અર્થનો અનુયોગ આપવો એ કર્તવ્યરૂપ, (૧૧) અનુયોગના આરંભે પૃથક્ મંગલાચરણનું રહસ્ય, (૧૨) નાના પણ અનુયોગદાતા મોટાથી વંદનીય, (૧૩) જ્ઞાનદાતાને વંદન અંગે નિશ્ચય અને વ્યવહારનું કથન, (૧૪) જ્ઞાન-દર્શન-ચારિત્ર ઉપસંપર્દૂ, (૧૫) ક્ષપક ઉપસંપર્, (૧૬) ગૃહસ્થ ઉપસંપર્ ઈત્યાદિ વિષયોનો સંગ્રહ થયેલ છે; અને અંતે રાગ-દ્વેષ વિલીન થાય તેના માટે સારભૂત ઉપદેશ સંગ્રહીત છે. જ્યારે જંઘાબળ ક્ષીણ થતાં મારે અમદાવાદ મુકામે સ્થિ૨વાસ કરવાનું થયું અને જ્ઞાનધન, સૂક્ષ્મપ્રજ્ઞાસંપન્ન, સુશ્રાવક પંડિત શ્રી પ્રવીણભાઈ પાસે સંવેગવર્ધક યોગગ્રંથોનું અધ્યયન કરવાની પુણ્ય તક પ્રાપ્ત થઈ ત્યારે અધ્યયન કરતાં કરતાં તેમની સતત પ્રેરણા અને કૃપાથી તે તે ગ્રંથોનું લેખનકાર્ય પણ સાથે જ ચાલુ રહ્યું, જેના ફળસ્વરૂપે આવા બૃહત્કાય ગ્રંથોનું સર્જન થયું. વસ્તુતઃ તો યોગમાર્ગજ્ઞ, સમ્યગ્નાનના નિરંતર વહેતા ઝરણા જેવા પં. શ્રી પ્રવીણભાઈએ જે જૈનશાસનના જ્ઞાનનિધિને અજવાળવાનું કામ ચાલુ કર્યું અને યોગગ્રંથોમાં જે યોગમાર્ગ બતાવ્યો છે તેને જગત સમક્ષ વહેતો For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ ભાગ-૨/પ્રાસ્તાવિક મૂક્યો, તેને સંકલના કરવારૂપે હું તો માત્ર નિમિત્ત જ બની છું. એટલું જ નહીં, આવા મહાઉપકારક યોગગ્રંથોની સંકલનાની પ્રવૃત્તિથી મારી નાદુરસ્ત તબિયતમાં સતત પ્રસન્નતા જળવાઈ રહી, સંવેગની વૃદ્ધિ થઈ અને અશાતાવેદનીય કર્મના ઉદયમાં ઊભા થતા શારીરિક પ્રશ્નોમાં આર્તધ્યાનથી બચી શકી અને સ્વાધ્યાયમાં મનને સતત સ્થિર રાખી સંવેગના માધુર્યનો રસાસ્વાદ માણી શકી છું. મારા જીવનમાં ચિત્તની પ્રસન્નતા માટે સ્વાધ્યાયરૂપ સંજીવનીએ ઔષધનું કાર્ય કરેલ છે. આ ગ્રંથના પ્રૂફ સંશોધનના કાર્યમાં તથા ભાષાકીય સુધારા-વધારા વગેરે માટે અનેક પ્રશ્નો કરીને ગ્રંથ સુવાચ્ય બને તેના માટે મૃતોપાસક, શ્રુતભક્તિકારકસુશ્રાવક શાંતિભાઈનોવિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે અને તેઓએ પણ પોતાને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયની અને વાંચનની અમૂલ્ય તક સાંપડી તે બદલ ધન્યતા અને ઉપકૃતતાની લાગણી અનુભવેલ છે અને સાધ્વીજી આર્જવરત્નાશ્રીનોઆ ગ્રંથના સર્જનમાં સુંદર સહાયકભાવ પ્રાપ્ત થયો છે. ગુરુકૃપા, શાસ્ત્રકૃપા અને ગ્રંથકારશ્રીની કૃપાથી આ બૃહત્કાર્યરૂપ ગ્રંથરચનાનો પ્રયાસ સફળ થયો છે, અને આ ગ્રંથનિર્માણ દ્વારા ઈચ્છું છું કે, મારા જીવનમાં “આ સામાચારીના સેવનથી ચિત્તનું એવું નિર્માણ થાય કે જગતનાં નિમિત્તો ઉપદ્રવ ન મચાવી શકે અને મન-વચન-કાયાના યોગો સુદઢપણે આજ્ઞાનુસાર પ્રવર્તે તેનું વીર્ય ઉસ્થિત થાય, અને આ લેખન અનુભવમાં પલટાય કે જેથી આત્મગુણોની અનુભૂતિમાં રમણતા કરું.” આ બૃહત્કાય ગ્રંથના વિવરણમાં કે સંકલન-સંશોધનાદિ કાર્યમાં સર્વજ્ઞકથિત પદાર્થોનું ક્યાંય અવમૂલ્યન ન થઈ જાય તે માટે પૂરો પ્રયત્ન કરેલ હોવા છતાં છદ્મસ્થતાને કારણે કોઈ ત્રુટિ રહી હોય અગર તરણતારણ શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારના આશયવિરુદ્ધ ક્યાંય પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો મિચ્છા મિ દુક્કર્ડ” માંગુ અને શ્રુતવિવેકીજનો તેનું પરિમાર્જન કરે એમ ઈચ્છું છું. પ્રાંતે સ્વઅધ્યાત્મની નિર્મળતા માટે કરાયેલ આ પ્રયાસ સ્વપર ઉપકારક બને અને મને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયની જે તક મળી, તેના દ્વારા જે પુણ્યોપાર્જન થયું હોય તેના પ્રભાવે, ભવ્ય મુમુક્ષુ સાધકો આ ગ્રંથનું પઠન-પાઠન-શ્રવણ-ચિંતન-મનન-નિદિધ્યાસન કરી સામાચારીના યથાશક્ય પાલન દ્વારા સંયમજીવનમાં સામાચારી આત્મસાત્ કરે, તેમાં અનુરક્ત બને અને ઉત્તરોત્તર અધ્યાત્મભાવને વિકસાવી, આંતરિક માર્ગને ઉઘાડી, વહેલી તકે પરમાનંદપદને પ્રાપ્ત કરી અક્ષય અનંતગુણના સ્વામી બને, એ જ સદાની શુભકામના. પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ ૧૦૦મી ગાથામાં સારભૂત સ્વલ્પ ઉપદેશ આપતાં કહ્યું કે, “વધારે કહેવાથી શું? સામાચારીપાલનની ક્રિયામાં જે જે રીતે રાગ-દ્વેષ શીધ્ર વિલીન થાય, તે તે રીતે પ્રયત્ન કરવો જોઈએ, આ જિનેશ્વરોની આજ્ઞા છે.” આ લક્ષ્યને સામે રાખી રાગ-દ્વેષના ક્ષયનું કારણ બને તે રીતે સામાચારીમાં યત્ન કરી હું પણ બોધિબીજને પ્રાપ્ત કરું, એ જ અભ્યર્થના. ‘શુમં મવતુ’ પોષ વદ-૭, વિ. સં. ૨૦૬૦ વૈરાગ્યવારિધિ ૫. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર તા. ૧૪-૧-૨૦૦૪ ગચ્છાધિપતિ પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તિની સાધ્વીજી ૩૦૨, વિમલ વિહાર, જય-લાવણ્ય-હેમશ્રીજી મ. સા.ના શિષ્યા તપસ્વીરત્ના, સ્વાધ્યાયપ્રિયા, સરસ્વતી સોસાયટી, પાલડી, ૫. પૂ. સા. સુરેન્દ્રશ્રીજી મ. સા.ના શિષ્યા સાધ્વીશ્રી બોધિરત્નાશ્રીજી અમદાવાદ-૩૮૦૦૦૭ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ ભાગ-૨/પદાર્થોની સંક્ષિપ્ત સંકલના સામાચારી પ્રકરણ’ ગ્રંથ શબ્દશઃ વિવેચન ભાગ-૨ના પદાર્થોની સંક્ષિપ્ત સંકલના સામાચારી પ્રકરણના પ્રથમ ભાગમાં દશવિધ સામાચારીમાંથી છ સામાચારીનું વર્ણન કરાયું. હવે બાકીની ચાર સામાચારીનું વર્ણન બીજા ભાગમાં કરેલ છે. (૭) પ્રતિપૃચ્છા સામાચારી: સંયમી સાધુ હંમેશાં ગુણવાનને પરતંત્ર હોય છે, તેથી કોઈપણ કાર્ય કરવું હોય તો ગીતાર્થને પૂછીને કરે છે. ગીતાર્થને પૂછ્યા પછી તે કાર્ય તરત કરવાનું હોય તો તે પ્રમાણે કરે; આમ છતાં, કોઈક એવા સંયોગમાં તરત તે કાર્ય ન થાય અને વિલંબનથી તે કાર્ય કરવું પડે તેમ હોય તો ફરી તે કાર્ય વિષે ગુરુને પૃચ્છા કરે છે, તે પ્રતિપૃચ્છા સામાચારી છે. વળી, કોઈ કાર્ય ગુરુએ અમુક કાળ પછી કરવાનું કહ્યું હોય તો તે કાર્ય કરતાં પહેલાં ગુરુને તે કાર્ય વિષે ફરી પણ પૃચ્છા કરે, તે પણ પ્રતિપૃચ્છા સામાચારી છે. વળી, કોઈક કાર્ય ગુરુએ કરવાનું કહ્યું હોય અને તે કાર્ય કરવા અર્થે મંગલપૂર્વક જવા માટે તૈયાર થાય અને કોઈ અમંગળસૂચક પ્રસંગે ઉપસ્થિત થાય તો ફરી બીજી વખત મંગલ કરે. આમ છતાં અમંગલ ઉપસ્થિત થાય ત્યારે તે કાર્ય વિષયક ફરી ગુરુને પૃચ્છા કરવામાં આવે છે, તે પણ પ્રતિપૃચ્છા સામાચારી છે. (૮) છંદના સામાચારી : સાધુ સંયમની વૃદ્ધિ અર્થે આહારદિલાવ્યા હોય, ત્યારે ગુણવાનની ભક્તિ કરવા અર્થે ગુરુની આજ્ઞા લઈને, સાધુઓની યોગ્યતાના અતિક્રમ વગર, તે આહારાદિ ગ્રહણ કરવા માટે તેમને નિમંત્રણ કરે તે છંદના સામાચારી છે. છંદના સામાચારીના વર્ણનમાં, પોતાના લાવેલા આહારમાંથી કયા અધ્યવસાયથી અન્ય સાધુઓની ભક્તિ કરનાર છંદકને નિર્જરા પ્રાપ્ત થાય, કયા અધ્યવસાયથી ભક્તિ સ્વીકારનાર છંઘને પણ નિર્જરા પ્રાપ્ત થાય, વળી કયા અધ્યવસાયથી ભક્તિ કરનાર છંદકને કર્મબંધ થાય અને કયા અધ્યવસાયથી ભક્તિ સ્વીકારનાર છંદ્યને પણ કર્મબંધ થાય તે છંદના સામાચારીના વર્ણનમાં યુક્તિથી બતાવેલ છે. તેથી નિર્જરા માટે કયા પ્રકારના અધ્યવસાય આવશ્યક છે તેનો બોધ થાય છે, અને તે અધ્યવસાય ન હોય તો ઉત્તમ એવી છંદના સામાચારીનું પાલન પણ કઈ રીતે કર્મબંધનું કારણ બને છે, તેનો પણ બોધ થાય છે. એટલું જ નહિ, એ નિયમ મુજબ અન્ય પણ સર્વ સામાચારી વિવેકપૂર્વકની હોય તો નિર્જરાનું કારણ બને છે અને બોધના અભાવના કારણે અવિવેકવાળી થવાથી તે સામાચારી કર્મબંધનું કારણ બને છે, તેનો પણ બોધ છંદના સામાચારીના વર્ણનથી પ્રાપ્ત થાય છે. (૯) નિમંત્રણા સામાચારી:નિમંત્રણા સામાચારી છંદના સામાચારી જેવી છે. તેમાં સમાનતા એ છે કે આ બન્ને સામાચારીમાં આહારાદિ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ ભાગ-૨/પદાર્થોની સંક્ષિપ્ત સંકલના માટે અન્ય સાધુઓને નિમંત્રણ કરાય છે. જ્યારે આ બન્ને સામાચારી વચ્ચે ભેદ એટલો છે કે, નિમંત્રણા સામાચારીમાં આહારાદિ લાવ્યા પહેલાં ગુરુને પૂછીને અન્ય સાધુઓ માટે આહારાદિ લાવી આપવા માટે નિમંત્રણા કરાય છે; જ્યારે છંદના સામાચારીમાં આહારાદિ લાવ્યા પછી ગુરુની આજ્ઞા લઈને ગુણવાનની ભક્તિ કરવા માટે આહારાદિ ગ્રહણ કરવા માટે નિમંત્રણ કરાય છે. સાધુને સંયમવૃદ્ધિ માટે અત્યંત અપ્રમાદ કરવાનો છે, અને જે સાધુ સ્વાધ્યાય આદિ દ્વારા સંયમને અનુકૂળ ભાવોની વૃદ્ધિ કરી શકે છે, તે સાધુ સ્વાધ્યાય આદિમાં યત્ન કરીને ગ્રાન્ત થયેલા હોય ત્યારે તે સ્વાધ્યાય આદિ કૃત્ય દ્વારા અપ્રમાદની વૃદ્ધિ કરી શકતા નથી, તોપણ અપ્રમાદની વૃદ્ધિ અર્થે ગુણવાન એવા સાધુઓની વૈયાવચ્ચ કરીને અપ્રમાદની વૃદ્ધિના અભિલાષવાળા બને છે. તેવા સાધુ આહારાદિ લાવ્યા પહેલાં ગુરુને પૃચ્છા કરીને જે સાધુઓની સંયમવૃદ્ધિમાં પોતે નિમિત્ત બની શકે તેવું જણાય, તેમની વૈયાવચ્ચ અર્થે આહારાદિ લાવી આપવા નિમંત્રણ કરે છે, તે નિમંત્રણા સામાચારી છે. આ સામાચારીના પાલનથી ગુણવાનની ભક્તિનો અધ્યવસાય ઉલ્લસિત થાય છે અને તેનાથી પોતાના સંયમના કંડકોની વૃદ્ધિ થાય છે. સ્વાધ્યાય આદિથી થાકેલા સાધુને વૈયાવચ્ચમાં ઉદ્યમ કરવાનો અભિલાષ કેમ થાય છે ? અને સાધુને અવિચ્છિન્ન મોક્ષની આકાંક્ષા કેમ ટકેલી હોય છે ? અને મોક્ષના ઉપાયને છોડીને અન્ય કોઈ ઉપાયની પ્રવૃત્તિ સાધુ કેમ કરતા નથી ? અને પ્રતિ ક્ષણ મોક્ષના ઉપાયને સેવીને સંયમના કંડકોની વૃદ્ધિ કેમ કરી શકે છે ? એ બધી વાત યુક્તિથી ગાથા-૯૩માં બતાવેલ છે. સાધુને કયા પ્રકારનો ઉપદેશ સ્થિરભાવરૂપે પરિણમન પામેલો છે, જેના કારણે અવિચ્છિન્ન મોક્ષની ઈચ્છા વર્તે છે? જેથી એક ક્ષણ પણ પ્રમાદ કર્યા વિના યાવત્ જીવન અસ્મલિત મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરી શકે છે ? એ વાત ગાથા-૬૪-૬૫ થી બતાવેલ છે. વળી, અવિચ્છિન્ન મોક્ષની ઈચ્છાવાળા અપ્રમાદી સાધુને પણ કયા મોક્ષના ઉપાયમાં ઈચ્છા ઉચિત છે? અને કયા મોક્ષના ઉપાયમાં ઈચ્છા ઉચિત નથી ? તે વાત યુક્તિથી ગાથા-૬૭માં બતાવેલ છે. (૧૦) ઉપસંપ સામાચારી - સ્વગચ્છમાં ઉપલબ્ધ જ્ઞાન ભણી લીધું હોય તેવા ગીતાર્થ સાધુને અધિક જ્ઞાનની પ્રાપ્તિ અર્થે કે દર્શનશાસ્ત્રના ગ્રંથો ભણવા અર્થે અન્ય આચાર્યનો આશ્રય કરવામાં આવે છે, અને તે અન્ય આચાર્યની નિશ્રામાં રહીને નવા જ્ઞાનને ભણવા માટે રહે કે દર્શનશાસ્ત્રો ભણવા માટે રહે, ત્યારે તેટલા કાળ માટે જે નવા આચાર્યનું આશ્રયણ કરે, તે જ્ઞાનઅર્થક અને દર્શનાર્થક ઉપસંપદ્ સામાચારી છે. વળી, સ્વગચ્છમાં પ્રમાદી સાધુઓ હોય તો તેઓની વૈયાવચ્ચ કરવી ઉચિત નથી. તેથી વૈયાવચ્ચમાં કુશળ એવા સાધુ નિર્જરા અર્થે, જે ગચ્છ સંયમમાં અપ્રમાદી છે તેવા ગચ્છની વૈયાવચ્ચ કરવા માટે અન્ય આચાર્યનો આશ્રય કરે તે “ચારિત્ર ઉપસંપદ્ સામાચારી” છે. વળી, વિશેષ પ્રકારના તપ અર્થે કે અનશન અર્થે સાધુ અન્ય આચાર્યનો આશ્રય કરે, જેથી તે ગચ્છમાં For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ ભાગ-૨/પદાર્થોની સંક્ષિપ્ત સંકલના રહીને તપ દ્વારા પોતે વિશેષ નિર્જરા કરી શકે અને તે ગચ્છના સાધુઓ પણ આ મહાત્માની વૈયાવચ્ચ કરીને નિર્જરા પ્રાપ્ત કરી શકે, તે માટે અન્ય ગચ્છના આચાર્યનું આશ્રયણ કરવું, તે પણ “ચારિત્ર ઉપસંપદ્ સામાચારી” છે. વળી, સાધુઓ પાંચ મહાવ્રતધારી છે, તેમાં ત્રીજું મહાવ્રત અદત્તાદાન વ્રત છે. તે ત્રીજા મહાવ્રતના રક્ષણ માટે સાધુએ કોઈપણ સ્થાનમાં વસવું હોય કે ક્ષણભર ઊભા રહેવું હોય તોપણ તે સ્થાનનો સ્વામી પાસે યાચના કર્યા વિના ઊભા રહે કે બેસે તો ત્રીજા મહાવ્રતમાં દોષ લાગે. તેના પરિવાર અર્થે સાધુ જે ગૃહસ્થ પાસે વસતિની યાચના કરે છે, તે “ગૃહસ્થ ઉપસંપદ્ સામાચારી” છે. આથી એ પ્રાપ્ત થાય કે, જ્ઞાનવૃદ્ધિ માટે અન્ય આચાર્યનું આશ્રયણ કરે તે “જ્ઞાન ઉપસંપ સામાચારી” છે, દર્શનશાસ્ત્ર ભણવા માટે અન્ય આચાર્યનું આશ્રયણ કરે તે “દર્શન ઉપસંપ સામાચારી” છે અને વૈયાવચ્ચ કરવા અર્થે કે વિશિષ્ટ તપ કરવા અર્થે કે અનશન કરવા અર્થે અન્ય આચાર્યનું આશ્રયણ કરે, તે “ચારિત્ર ઉપસંપ સામાચારી” છે. ત્રીજા મહાવ્રતના રક્ષણ માટે વસતિની યાચના કરીને ગૃહસ્થની વસતિમાં સાધુ રહે તે “ગૃહસ્થ ઉપસપ સામાચારી” છે. જે સાધુ આધ્યાત્મિકભાવોને પ્રગટ કરવા અર્થે અત્યંત યત્નવાળા હોય, તેવા સાધુ આ દશવિધ સામાચારીનું પાલન કરીને સંયમના કંડકોની વૃદ્ધિ કઈ રીતે કરે છે, અને આવા અપ્રમાદી સાધુ ક્યારેક અનાભોગવાળા હોય, ત્યારે તેઓની સામાચારીની પ્રવૃત્તિ કઈ રીતે લક્ષ તરફ જાય છે, અને આ સામાચારીનું પાલન શુકુલધ્યાનનું કઈ રીતે કારણ બને છે, તેની યુક્તિઓ ગાથા-૯૯માં બતાવેલ છે, જે જિજ્ઞાસુએ ત્યાંથી જાણવા યત્ન કરવો. ૧૦૦મી ગાથામાં દસે સામાચારીઓના પાલનનું સારભૂત રહસ્ય શું છે, તે બતાવીને કઈ રીતે સામાચારીમાં યત્ન કરવાથી કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય, તે બતાવેલ છે. અંતે ૧૦૧મી ગાથામાં આ ગ્રંથની રચના કરીને અને આ ગ્રંથરચના દ્વારા શ્રી વીર ભગવાનની સ્તુતિ કરીને, ગ્રંથકારશ્રી વીર ભગવાન પાસે પોતાને જે ફળ ઈષ્ટ છે તેની પ્રાર્થના કરે છે. મારાથી છદ્મસ્થતાને કારણે પ્રસ્તુત લખાણમાં વીતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કાંઈ પણ લખાયું હોય તો તે બદલ ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડ' માંગું છું. છે ‘શુમં મuતુ છે - પ્રવીણચંદ્ર ખીમજી મોતા મહા વદ-૧૦, વિ. સં. ૨૦૬૦ તા. ૧૫-૨-૨૦૦૪ ૩૦૨, વિમલ વિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ ભાગ-૨/અનુક્રમણિકા પાના નં. ૨૭૭-૩૧૦ ૨૭૯-૨૮૧ ૨૮૧-૨૮૩ ૨૮૪-૨૯૬ ૨૯-૩૦૧ ૩૦૧-૩૧૦ ૩૧૧-૩૪૯ ૩૧૧-૩૧૪ ૩૧૪-૩૧૮ ૩૧૮-૩૨૩ અનુક્રમણિકા , ગાથા વિષય ૫૧-૫૪.| પ્રતિપૃચ્છા સામાચારી. (i) પ્રતિપૃચ્છા સામાચારીનું લક્ષણ. (ii) પ્રતિપૃચ્છા સામાચારીના પાલનથી થતા લાભો. પર.| પ્રતિપૃચ્છા સમાચારીનો અન્ય પ્રકાર. ૫૩. પ્રતિપૃચ્છાના સ્થળે માત્ર આપૃચ્છાથી કાર્યસિદ્ધિનો અભાવ. ૫૪. લક્ષણનો ભેદ અને કાર્યનો ભેદ હોવાથી પ્રતિકૃચ્છા એ આપૃચ્છા નથી. પપ-૧૧.| છંદના સામાચારી. પપ. છંદના સામાચારીનું લક્ષણ. ૫૬.| છંદના સામાચારીના અધિકારીનું સ્વરૂપ. પ૭. છંદના સામાચારી અર્થે નિમંત્રણ કરવા છતાં સાધુ આહાર ગ્રહણ ન કરે તોપણ છંદના સામાચારીના પાલનજન્ય નિર્જરાની પ્રાપ્તિ. ૫૮-૬૦.| છંદના સામાચારીના પાલનકાળમાં છંદકના અધ્યવસાયો અને છંદ્યના અધ્યવસાયો જો વિવેકમૂલક હોય તો નિર્જરાના કારણ બને અન્યથા કર્મબંધના કારણ બને, તે અંગે વિસ્તૃત વિચારણા. | (i) સોપાધિક ઈચ્છા અને નિરુપાધિક ઈચ્છાનો ભેદ. (ii) અનભિજ્વગરૂપે મોક્ષની ઈચ્છાનો રાગરૂપે અસ્વીકાર. ઉ૧.| છંદના સામાચારીના સમ્યક પાલનમાં અપેક્ષિત છંદક અને છંદ્યના ગુણોનું સ્વરૂપ. ૬૨-૬૮. | નિમંત્રણા સામાચારી. ૧૨. (i) નિમંત્રણા સામાચારીનું લક્ષણ. (ii) સ્વાધ્યાયાદિથી ગ્રાન્ત સાધુને અપ્રમાદભાવની વૃદ્ધિ અર્થે નિમંત્રણા સામાચારી કર્તવ્ય. અપ્રમાદભાવવાળા સાધુઓને મોક્ષની ઈચ્છા અને મોક્ષના ઉપાયની ઈચ્છાનો સદા અવિચ્છેદ કેમ વર્તે છે, તેની યુક્તિ. ૧૪. મોક્ષની ઈચ્છાના અવિચ્છેદને અનુકૂળ સારભૂત ઉપદેશ. ૩૨૬-૩૪૫ ૩૪૦-૩૪૪ ૩૪૪-૩૪૫ ૩૪૫-૩૪૯ ૩૫૦-૩૮૦ ૩૫૦-૩૫ર ૩૫૨-૩૫૩ ૩પ૩-૩૫૬ ૩૫૩-૩૫૯ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ ભાગ-૨/અનુક્રમણિકા પાના . ૩૫૯-૩૬૨ ૩૬૨-૩૬૯ ૩૬૯-૩૭૫ ૩૭૫-૩૮૦ ૩૮૧-૫૧૯ ૩૮૧-૩૮૯ ૩૮૯-૩૯૬ ૩૯-૩૯૮ [ ગાથા વિષયો ફી ની મારી જાત , ઉ૫. અવિચ્છિન્ન મોક્ષની ઈચ્છાવાળાને તેના ઉપાયની ઈચ્છાના અવિચ્છેદનું દષ્ટાંતથી સમર્થન. ઉક. મોક્ષના ઉપાયભૂત વૈયાવચ્ચાદિમાં યત્ન કર્યા પછી પણ ફરી ફરી તેની ઈચ્છા સંભવે તેની યુક્તિ, જેમ ભાવનમસ્કાર કરનારા મુનિને પણ “નમુત્યુ ણ” સૂત્રમાં ઉત્કૃષ્ટ ભાવનમસ્કારની પ્રાર્થના. ક૭. પોતાની યોગ્યતાને અનુરૂપ એવા મોક્ષના ઉપાયમાં ઈચ્છા ઉચિત છે, અન્યથા નહીં, તેની યુક્તિ. ૧૮. ગુરુપૃચ્છાપૂર્વક નિમંત્રણા સામાચારીનું પાલન કરવાનું પ્રયોજન. ૯૯-૯૭. ઉપસંપદા સામાચારી. ૧૯. ઉપસંપદા સામાચારીનું લક્ષણ અને ઉપસંપદા સામાચારીના ભેદો. ૭૦-૭૧. જ્ઞાનઉપસંપદા અને દર્શનઉપસંપદા સામાચારીના નવ-નવ ભેદોનું સ્વરૂપ. ૭૨. ઉપસંપદા સામાચારીમાં પ્રતિશ્ય અને પ્રતિચ્છકને આશ્રયીને થતી ચતુર્ભગીનું સ્વરૂપ. ૭૩. | ઉપસંપદા સામાચારીના ચાર ભાંગામાં ઉત્સર્ગ અને અપવાદથી શુદ્ધ-અશુદ્ધની વિચારણા. ૭૪. અપવાદથી ગુરુને પૃચ્છા કર્યા વગર પણ ઉપસંપદા સ્વીકારવાની | વિધિ અને નૈગમનયથી અધિક નિર્જરાની પણ સંભાવના. અર્થગ્રહણવિષયક વિધિનું સ્વરૂપ. ૭૭. અત્યંત ગ્લાન એવા આચાર્યને પણ શક્તિ હોય ત્યાં સુધી અર્થની વાચનામાં અપ્રમાદભાવથી યત્ન કરવાની વિધિ. ૭૮. રોગાદિથી અભિભૂત એવા આચાર્ય જે કાંઈ શક્તિ છે, તે શક્તિ અનુસાર અર્થવ્યાખ્યાનમાં યત્ન ન કરે તો દોષની પ્રાપ્તિ. અનુયોગદાતાને કાર્યાતરથી લાભની અપ્રાપ્તિ. અર્થવ્યાખ્યાન સમયે મંગલઅર્થક કાયોત્સર્ગ કરવાનું પ્રયોજન. ૮૧. ઉપયોગપૂર્વક કરાયેલા મંગલથી વિઘ્નનાશની યુક્તિ. ૮૨. વાચનાકાળમાં શિષ્યોએ કઈ રીતે ઉપયુક્ત રહેવું જોઈએ, તેનીઉચિત વિધિ. ૮૩. અનુયોગ સમાપ્ત થયે છતે અનુભાષકને વંદનની વિધિ અને તે અંગે અન્ય આચાર્યનો મત. ૩૯૮-૪૦૨ ४०3-४०८ ૪૦૮-૪૧૮ ૭૫-૭૭. ૪૧૬-૪૧૮ ૪૧૮-૪૨૦ ૪૨૧-૪૨૫ ૪૨૩-૪૨૫ ૪૨૫-૪૩૭ ४39-४४० ૪૪૦-૪૪૨ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ ભાગ-૨/અનુક્રમણિકા ગાથા એ વિષય પાના નં. ૮૪-૮૫. અનુયોગદાતાને વંદન અંગે પૂર્વપક્ષ. ૪૪૨-૪૪૬ ૮૦. (i) વાચના આપનાર પર્યાયથી નાના સાધુને પણ વંદનની વિધિ. ૪૪૭-૪૫૧ | (ii) જ્ઞાનાધિક્યથી રાત્વિકતા. ૪૪૭-૪૫૧ ૮૭. (i) પોતાનામાં સંયમના પરિણામ ન હોય તેવા સાધુ વંદન કરાવે તો | દોષની પ્રાપ્તિ. |૪પ૧-૪૫૪ (ii) પ્રશસ્ત લક્ષણવાળા અનુભાષક-જ્યેષ્ઠને વયપર્યાય-ફ્લેષ્ઠ વંદન કરે ત્યાં દોષની અપ્રાપ્તિ. ૪૫૩-૪૫૪ ૮૮.| પ્રગટ પ્રતિસેવીને પણ અપવાદથી પ્રવચનાર્થે ભગવાન વડે વંદન અનુજ્ઞાત. |૪૫૫-૪૫૮ ૮૯. વંદનવિષયક નિશ્ચયનયનું સ્થાન, વ્યવહારનયનું સ્થાન અને ઉભયનયનું સ્થાન. ૪૫૮-૪૬૪ ૯૦.| (i) ક્ષયોપશમ સમ્યક્ત્વવાળા પણ સાધુ ક્ષાયિક સમકિતી શ્રાવકને વંદન ન કરે૪૬૫-૪૬૭ (ii) પર્યાયથી મોટા પણ વાચના વખતે વાચના આપનાર નાનાને વંદન કરે. ૪૬૫-૪૭૭ ૯૧. (i) સ્વસ્થાને વ્યવહારનું બળવાનપણું. ૪૬૮-૪૭૫ (i) વીતરાગને અનભિવૃંગરૂપ ઈચ્છા સંભવે. ૪૭૫-૪૭૮ | (iii) વીતરાગને ક્ષાયિક કરુણાનો સંભવ. ४७८ ૯૨.| ઉભયનયના આશ્રયણનો અર્થ અને તે અંગે શંકાનું સમાધાન, નિજ નિજ સ્થાનમાં કહેવાયેલા નયનું સેવન કલ્યાણકારી. ૪૭૮-૪૮૨ ૯૩. ચારિત્ર ઉપસંપદાના બે ભેદો. ૪૮૩-૪૮૫ ૯૪-૯૬. વૈયાવચ્ચ ઉપસંપદા વિષયક શાસ્ત્રીય વ્યવસ્થા. ૪૮૫-૫૦૦ ૯૭. (i) ગૃહસ્થ ઉપસંપદાનું સ્વરૂપ. (i) ત્રીજા મહાવ્રત સાથે ગૃહસ્થ ઉપસંપદાનો સંબંધ. ૫૦૦-૫૦૩ ૯૮. જિનાજ્ઞાયુક્ત, ગુરુપરતંત્ર સાધુને દશ પ્રકારની સામાચારીનું પાલન. ૫૦૩-૫૦૪ (i) અધ્યાત્મમાં રત સાધુનું સ્વરૂપ. ૫૦૫-૫૧૧ (i) અધ્યાત્મધ્યાનમાં રત સાધુથી લેવાયેલી સામાચારી ક્ષપકશ્રેણીનું કારણ. | ૫૦૫-૫૧૧ ૧૦૦. (i) ભાવની પ્રધાનતાને આશ્રયીને સામાચારીના પાલનમાં અનેકાંતતા. ૫૧૧ (ii) સારભૂત સ્વલ્પ ઉપદેશ. ૫૧૧-૫૧૬ ૧૦૧. ગ્રંથકાર દ્વારા પ્રસ્તુત ગ્રંથરચનાથી ઉચિત ફળની પ્રાર્થના. ૫૧૬-૫૧૯ ૧-૧૮. પ્રશસ્તિ. પર0-પ૩૧ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ २७७ પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા ૫૧ ॐ ह्रीं अहँ नमः । ॐ ह्रीं श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । ॐ ऐं नमः ।। न्यायविशारद-महामहोपाध्याय-श्रीयशोविजयविरचित 'सामाचारीप्रकरणम्' प्रतिपृच्छा सामाचारी इयाणिं पडिपुच्छणा भन्नइ -- હવે પ્રતિપૃચ્છા સામાચારી કહેવાય છે – मवतरशिs: इदानीमवसरप्राप्ततया प्रतिपृच्छा प्रदर्श्यते, तत्रादौ तल्लक्षणमाह - मवतरशिक्षार्थ : હવે અવસર પ્રાપ્તપણું હોવાથી સૂત્રમાં બતાવેલા ક્રમ પ્રમાણે પ્રતિપૃચ્છા સામાચારીની પ્રરૂપણાતો અવસર પ્રાપ્ત હોવાથી, પ્રતિપૃચ્છા સામાચારી બતાવાય છે. ત્યાં પ્રતિપૃચ્છા સામાચારીની પ્રરૂપણામાં, मामi dal=प्रतिपूराना, सक्षने ४ छ - गाथा: पुच्छा किर पडिपुच्छा गुरुपुव्वणिवेइयस्स अट्ठस्स । कज्जंतराइजाणणहेउं धीराण किइसमए ।।५१ ।। छाया : पृच्छा किल प्रतिपृच्छा गुरुपूर्वनिवेदितस्यार्थस्य । कार्यान्तरादिज्ञानहेतुं धीराणां कृतिसमये ।।५१ ।। मन्वयार्थ : गुरुपुव्वणिवेइयस्स अट्ठस्स-गुरु 43 पूर्वमा निवेled=एल, मनीआर्यनी किइसमये-ति समयेहार्य ती ते कज्जंतराइजाणणहेउं-आयतिर पाना हेतुथी धीराण-धीरोनी पुच्छा किर पडिपुच्छा-पृछ। ५२५२ प्रतिपृच्छ। छे. ॥५१॥ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા : ૫૧ ગાથાર્થ: ગુરુ વડે પૂર્વમાં નિવેદિત અર્થની કૃતિ સમયે કાર્યાતરને જાણવાના હેતુથી ધીરોની પૃચ્છા ખરેખર પ્રતિપૃચ્છા છે. //પ૧|| ટીકા : पुच्छ त्ति । किल इति सत्ये, गुरुणा पूर्वनिवेदितस्यार्थस्य पृच्छा प्रतिपृच्छा ‘भण्यते' इति शेषः । पृच्छा चोक्तलक्षणैव, निवेदनं च विधिनिषेधान्यतर उपदेशः । तेन न गुरुणा पूर्वमनिवेदितस्यार्थस्य पृच्छायां पूर्वनिवेदितस्यापि पृच्छागुणविरहितकथनमात्रे वाऽतिव्याप्तिः, अपवादतो निषिद्धप्रतिपृच्छायामव्याप्तिर्वेत्यादि भाव्यम् । अथ केषां कदा किंनिमित्तं वैषा भवति ? इत्याह-धीराणां-गुर्वाज्ञापालनबद्धकक्षाणां साधूनामिति शेषः, कृतिसमये-कार्यविधानकाले, कार्यान्तरं विवक्षितकार्यादन्यत्कार्यं तदादिर्येषां तन्निषेधादीनां तेषां जाणण इति ज्ञानं सैव हेतुस्तस्माद् द्वितीयायाः पञ्चम्यर्थत्वात् । ટીકા : પુષ્ઠ gિ I એ ગાથાનું પ્રતિક છે. વિનં=સાચે જ ગુરુ વડે પૂર્વે જણાવાયેલ અર્થની પૃચ્છા પ્રતિપૃચ્છા કહેવાય છે. “મળ્યતે એ મૂળ ગાથામાં અધ્યાહાર છે અને પૃચ્છા કહેવાયેલા લક્ષણવાળી જ છે-ગાથા-૪૬માં યદિયપUT... એ પ્રકારના કહેવાયેલા લક્ષણવાળી જ છે, અને વિધિનિષેધઅવ્યતર ઉપદેશ=વિધિરૂપ કે નિષેધરૂપ બેમાંથી કોઈનો ઉપદેશ, તે નિવેદન છે. તેથી પ્રતિપૃચ્છા સામાચારીનું આવું લક્ષણ કર્યું તેથી, ગુરુ વડે પૂર્વે અનિવેદિત અર્થની પૃચ્છામાં, અથવા પૂર્વે નિવેદિતતા પણ પૃચ્છાગુણથી વિરહિત કથનમાત્રમાં અતિવ્યાપ્તિ નથી, અથવા અપવાદથી નિષિદ્ધની પ્રતિકૃચ્છામાં આવ્યાપ્તિ નથી ઈત્યાદિ ભાવન કરવું. હવે પ્રશ્ન કરે છે કે – કોને, ક્યારે અથવા કયા નિમિત્તે આ=પ્રતિપૃચ્છા સામાચારી, થાય છે? એથી કરીને કહે છે – કોને પ્રતિપૃચ્છા સામાચારી થાય છે? તેનો જવાબ આપતાં કહે છે - ધીરોને ગુરુઆજ્ઞાપાલતબદ્ધ કક્ષાવાળા સાધુઓને, (થાય છે). “સાધૂનામ્ એ મૂળગાથામાં અધ્યાહાર છે. ક્યારે પ્રતિપૃચ્છા સામાચારી થાય છે ? તેનો જવાબ આપતાં કહે છે - કૃતિ સમયે કાર્ય કરવાના સમયે (થાય છે). કયા કારણે પ્રતિપૃચ્છા સામાચારી થાય છે? તેનો જવાબ આપતાં કહે છે - કાર્યાતરાદિને જાણવાના હેતુથી પ્રતિપૃચ્છા થાય છે. તેનો સમાસ સ્પષ્ટ કરતાં કહે છે – કાતરવિવક્ષિત કાર્યથી અન્ય કાર્ય, તે છે આદિમાં જેઓને જે કાર્ય પૂછે છે તેના વિષેધાદિને, તેઓનું જે કાર્ય પૂછે છે તેના વિષેધાદિનું, નાઇ=જ્ઞાન, તે જ હેતુ હોવાથી જ્ઞાનરૂપ જ હેતુથી For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા : પ૧ ૨૭૯ પ્રતિપૃચ્છા છે; કેમ કે મૂળગાથામાં “ વધ્વંતરજ્ઞાળા ' એ દ્વિતીયા વિભક્તિનો પંચમી અર્થ છે. * ‘પૂર્વનિવેવિતસ્થાપિ' અહીં ’ થી પૂર્વમાં અનિવેદિત=નહિ જણાવેલનો સમુચ્ચય કરવો. અર્થાત્ પૂર્વમાં અનિવેદિતમાં તો લક્ષણ જતું જ નથી. તેથી લક્ષણની અતિવ્યાપ્તિ નથી જ. » ‘ત્રિવેપારીના આદિથી વિધિનું ગ્રહણ કરવું. ભાવાર્થ: ગુરુ વડે પૂર્વનિવેદિત અર્થની કાર્યવિધાનકાલે શિષ્ય દ્વારા પૃચ્છા તે પ્રતિપૃચ્છા સામાચારી છે. આ લક્ષણમાં પૂર્વનિવેદિત અર્થમાં નિવેદન શું છે ? તો કહે છે – નિવેદન અર્થાત્ વિધિ-નિષેધ એ બેમાંથી અન્યતરનો કોઈ એકનો પણ, ઉપદેશ તે નિવેદન છે. તેથી એ પ્રાપ્ત થાય કે, પૂર્વમાં શિષ્ય કોઈક કાર્ય કરવા અંગે ગુરુને આપૃચ્છા કરેલ હોય, અને ગુરુએ ત્યારે કાલાન્તરમાં તે કાર્ય કરવા અંગેનું વિધાન કર્યું હોય, ત્યારે કાર્ય કરતી વખતે ફરી તે કાર્ય અંગે ગુરુને શિષ્ય પૂછે ત્યારે તે પ્રતિપૃચ્છા સામાચારી બને, અથવા તો પૂર્વમાં શિષ્ય ગુરુને કોઈક કાર્ય અંગે પૃચ્છા કરી હોય, અને ગુરુએ ત્યારે શિષ્યને તે કાર્ય કરવા અંગે નિષેધ કર્યો હોય, આમ છતાં કાલાંતરે તે કાર્ય કરવાની આવશ્યકતા હોય એવા સંયોગ જ્યારે શિષ્યને જણાય, ત્યારે ગુરુ દ્વારા પૂર્વમાં નિષિદ્ધ એવા તે કાર્ય અંગે અપવાદથી શિષ્ય દ્વારા ફરી પૂછવામાં આવે તો પણ તે પ્રતિપૃચ્છા સામાચારી બને છે. એ વાત જણાવવા માટે જ નિવેદનનો અર્થ આ પ્રમાણે કર્યો કે, “ગુરુ દ્વારા વિધિનિષેધઅન્યતરરૂપે પૂર્વમાં ઉપદેશ કરાયેલી અર્થની શિષ્ય દ્વારા ફરી પૃચ્છા કરવી તે પ્રતિપૃચ્છા છે. પ્રતિપૃચ્છા સામાચારીનું આવું લક્ષણ કરવાના કારણે નીચેના સ્થળે લક્ષણની અતિવ્યાપ્તિ કે અવ્યાપ્તિ થતી નથી, તે બતાવે છે -- (૧) પૂર્વમાં જે કાર્યનું ગુરુથી નિવેદન ન કરાયેલું હોય તેવું કોઈક કાર્ય શિષ્યને કરવા જેવું જણાયું હોય અને તે કાર્ય અંગે ગુરુને પૂછે તો ત્યાં આપૃચ્છા સામાચારીનું લક્ષણ હોવા છતાં પ્રતિપૃચ્છાનું લક્ષણ જતું નથી; કેમ કે ત્યારે ગુરુ દ્વારા પૂર્વનિવેદિત અર્થની પૃચ્છા નથી, માટે આવા સ્થળે લક્ષણની અતિવ્યાપ્તિ નથી. (૨) કોઈ શિષ્ય ગુરુ દ્વારા પૂર્વનિવેદિત અર્થની ફરી પૃચ્છા કરે, પરંતુ તે કાર્ય પૃચ્છાના ગુણથી વિરહિત હોય તો ત્યાં પણ પ્રતિપૃચ્છા સામાચારીના લક્ષણની અતિવ્યાપ્તિ નથી=આવા સ્થળે લક્ષણ જતું નથી. કારણ, આપૃચ્છા સામાચારીનું લક્ષણ ‘નિજ હિતકાર્યની પ્રતિજ્ઞા' એવું ગ્રંથકારે કરેલું છે, અને અહીં નિજ હિતકાર્ય ન હોય તે કાર્ય પૃચ્છા ગુણથી રહિત છે, તો પૂર્વમાં નિવેદિત કાર્ય હોવા છતાં પ્રતિપૃચ્છા સામાચારી ન બની શકે. આશય એ છે કે, શિષ્ય પોતાની નિર્જરાનું કારણ બને તેવા કાર્યવિષયક ગુરુને આપૃચ્છા કરવાની હોય છે, પરંતુ એવા ગુણથી યુક્ત તેવું કાર્ય ન હોય તો ગુરુને પૂછવા છતાં તે આપૃચ્છા સામાચારી ન બને. એ રીતે ગુરુ દ્વારા પૂર્વે નિવેદિત અર્થ હોય, પરંતુ આપૃચ્છાના ગુણથી રહિત હોય તો તે પણ પ્રતિપુચ્છા સામાચારી ન બની શકે. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ પ્રતિપૃચ્છા સામાચારી | ગાથા ૫૧ જેમ જમાલિએ ભગવાનને પૃથર્ વિહાર અંગે પૃચ્છા કરી ત્યારે ભગવાને મૌન દ્વારા પોતાની અસંમતિ જણાવી; આમ છતાં થોડા થોડા દિવસોના અંતરે જમાલિ પૃચ્છા કરતા રહે છે, તોપણ તે પ્રતિપૃચ્છા સામાચારી બનતી નથી; કેમ કે જમાલિને પૃથર્ વિહાર કરવાની બલવાન ઈચ્છા હતી, અને ભગવાનની સંમતિ ન હોવા છતાં ફરી ફરી પૂછીને તેમની સંમતિની અપેક્ષા રાખે છે; અને જ્યારે ભગવાન પાસેથી સંમતિ ન મળી, ત્યારે ભગવાનની અનુજ્ઞા વિના પણ તેમણે વિહાર કર્યો. જ્યારે પ્રતિપૃચ્છા સામાચારીમાં તો ગુણવાન ગુરુને પરતંત્ર રહેવાનો અધ્યવસાય અપેક્ષિત છે. તેથી પૃચ્છાકાળમાં ગુરુએ કોઈક કાર્ય કરવાનો નિષેધ કર્યો હોય તો તે કાર્ય કરવાનો અધ્યવસાય તેને હોય નહિ; આમ છતાં કોઈ વિશેષ સંયોગોમાં તે કાર્ય કરવા જેવું છે તેમ જણાવાથી ફરી પૃચ્છા કરે, તો તે પ્રતિપૃચ્છા સામાચારી થાય. જેમ જમાલિએ ભગવાન પાસે પૃથગુ વિહાર માટે પૃચ્છા કરી, તે સંયોગોમાં ભગવાને અનુજ્ઞા ન આપી, પરંતુ પાછળથી કોઈક એવા લાભના સંયોગો દેખાયા હોય અને તેને સામે રાખીને જો જમાલિએ ભગવાનને ફરી પૃચ્છા કરી હોત, અને ‘ભગવાન હા પાડે તો જવું છે, નહિતર નહિ” એવા આશયથી પૂછ્યું હોત તો પ્રતિપૃચ્છા સામાચારી બનત. પરંતુ જમાલિને તો પૃથગુ વિહારની ઉત્કટ ઈચ્છા હતી, તેથી ભગવાનની સંમતિ ન મળી તો પણ તેઓ જવા તત્પર થયા. માટે ભગવાનને પુનઃ પુનઃ પૂછવા છતાં તેમની પ્રતિકૃચ્છા સામાચારી બનતી નથી. (૩) પૂર્વમાં પૃચ્છા કરતાં ગુરુએ જે કાર્યનો શિષ્યને નિષેધ કરેલ છે, તે નિષિદ્ધ કાર્યની અપવાદથી પ્રતિપૃચ્છામાં પણ લક્ષણની અવ્યાપ્તિ નથી=પ્રતિપૃચ્છા સામાચારીનું લક્ષણ ઘટે છે. આશય એ છે કે, એક વખત શિષ્ય કોઈ કાર્ય અંગે ગુરુને પૃચ્છા કરી ત્યારે તે સંયોગોમાં ગુરુએ શિષ્યને તે કાર્ય કરવા અંગે નિષેધ કર્યો, આમ છતાં કાલાંતરમાં તે કાર્યનો વિનાશ જોઈને શિષ્યને થાય કે “આ કાર્ય અત્યારે મારે કરવા જેવું જણાય છે, તેથી કદાચ આ સંયોગોમાં ગુરુને પણ તે સંમત હોઈ શકે, માટે ગુરુને પૂછીને જો તેમને ઉચિત જણાય તો હું તે કાર્ય કરું,' તેવા અધ્યવસાયથી ગુરુને ફરી પૃચ્છા કરે તો તે નિષિદ્ધની અપવાદથી પ્રતિપૃચ્છા છે. અને આવા સમયે પણ તે પ્રતિપૃચ્છા સામાચારી ત્યારે બને કે જ્યારે ગુણવાન ગુરુ શિષ્ય વડે તે કાર્ય કરવાથી શિષ્યને નિર્જરા થશે કે નહીં તેવો નિર્ણય કરી અનુજ્ઞા આપે, અને શિષ્ય પણ સ્વમતિ પ્રમાણે નિર્જરાનો નિર્ણય કરીને પ્રવૃત્તિ કરવાના અધ્યવસાયવાળો ન હોય, પરંતુ ગુણવાન ગુરુને પરતંત્ર રહીને, પ્રતિપૃચ્છા સામાચારીની મર્યાદાના પાલનપૂર્વક તે કાર્ય કરીને નિર્જરા પ્રાપ્ત કરવાના અધ્યવસાયવાળો હોય અને તેથી નિર્જરા અર્થે ગુરુને પ્રતિપૃચ્છા કરે. આ પ્રતિપૃચ્છા સામાચારીનું પાલન ધીર પુરુષો કરી શકે છે. ધીર એટલે કે જેમને કષાયો ઉપરનું પ્રભુત્વ છે=ગુણવાનની પરતંત્રતાને સમ્યક ધારણ કરી શકે તેવું શૈર્ય જેમનામાં છે, તે ધીર. એ અર્થને બતાવવા માટે ટીકામાં કહ્યું કે, ગુરુઆજ્ઞાપાલનમાં બદ્ધકક્ષાવાળા ધીર સાધુઓને આ પ્રતિપૃચ્છા સામાચારી છે. આનાથી એ ફલિત થાય કે, કોઈ સાધુ ગુરુને કોઈ કાર્યવિષયક પ્રતિપૃચ્છા કરીને તે કાર્ય કરે, પરંતુ તે કાર્યવિષયક સમ્યફ વિધિનું પાલન ન કરે અને તે કાર્યમાં અપેક્ષિત સમ્યફ યતના ન જાળવે, તો તે ધીર નથી. આથી તેવા સાધુએ ઉચિત કાર્યની પ્રતિકૃચ્છા કરી તે કાર્ય કર્યું, તોપણ તે પ્રતિપૃચ્છા સામાચારીના For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા : ૫૧ પાલનકૃત નિર્જરારૂપ ફળને પામી શકે નહિ. પરંતુ જે સાધુઓ કષાયોને પરવશ થયા વિના સુદઢ યત્નપૂર્વક ભગવાનના વચનાનુસાર સમ્યક ક્રિયા કરે છે અને સંયમના પરિણામમાં પણ દઢ યત્ન કરે છે, તેવા ધીર પુરુષો પ્રતિપૃચ્છા સામાચારીનું પાલન કરી શકે છે, એ ફલિતાર્થ છે. આ પ્રતિપૃચ્છા સામાચારી કાર્યવિધાનકાળમાં કરવાની છે, એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે, કોઈ કાર્ય અંગે સવારે ગુરુને પૂછતાં ગુરુએ તે કાર્ય સાંજે કરવાનું કહ્યું હોય, અને શિષ્ય તે કાર્ય કરવા અંગેનો કાળ= સાંજનો સમય થાય તે પહેલાં ગમે ત્યારે જઈને પુનઃ પૃચ્છા કરી આવે કે “સાંજે હું આ કાર્ય કરું ?” તો તે પ્રતિપૃચ્છા સામાચારી ન બની શકે, પરંતુ કરણકાળ પ્રાપ્ત થાય ત્યારે પ્રતિપૃચ્છા કરી તે કાર્ય કરે તો જ તે પ્રતિપૃચ્છા સામાચારી બને. ગુરુએ પૂર્વમાં શિષ્યને તે કાર્ય કરવાનું કહ્યું હોય આમ છતાં તે કાર્ય કરતી વખતે ગુરુને ફરી પૂછવાનું કારણ શું ? તે બતાવવા માટે કહે છે કે, વિવક્ષિત કાર્ય કરતાં અન્ય કાર્યાદિ જાણવા માટે ફરી પ્રતિકૃચ્છા કરવામાં આવે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે, સવારે ગુરુએ વિવક્ષિત કાર્ય સાંજે કરવા માટે શિષ્યને કહ્યું હોય, અને કરણકાળે શિષ્ય પ્રતિપૃચ્છા કરે ત્યારે ગુરુને જણાય કે “આ કાર્ય કરવા કરતાં અન્ય કાર્ય શિષ્ય માટે ઉચિત છે; કારણ કે તેનાથી તેને અધિક લાભ થાય તેમ છે,” આવું જ્ઞાન કરવા માટે પ્રતિપુચ્છા કરવામાં આવે છે અથવા તો પૂર્વમાં જે કાર્ય ગુરુએ કરવા માટે કહ્યું હતું અને તે કાર્ય કરવા જેવું ત્યારે ગુરુને જણાતું પણ હતું, આથી તે કાર્યને ગુરુએ સાંજના કરવા અંગે શિષ્યને કહ્યું હતું, પરંતુ હવે કોઈક કારણથી તે કાર્ય કરવાની આવશ્યકતા નથી તેવું ગુરુને જણાતાં, ગુરુ શિષ્યને તે કાર્યનો નિષેધ પણ કરે, ઈત્યાદિ જાણવા માટે ફરી પ્રતિપૃચ્છા કરવામાં આવે છે, જેથી ઉચિતકાળે ઉચિત કૃત્ય કરીને પોતે નિર્જરારૂપ ફળને પામે. ટીકા : कार्यान्तरादीनि चामूनि - 'कज्जन्तरं, ण कज्जं तेणं, कालांतरेण कति । अण्णो वा तं काहिति, कयं व एमाइआ हेऊ ।। (पंचा. १२-३१) इति गाथाप्रतिपादितान्यवसेयानि । अस्याश्चायमर्थः-प्रतिपृष्टो हि गुरु: कदाचित् (१) प्रागादिष्टकार्यादन्यत्कार्यमादिशेत्, (२) तेन प्रागादिष्टेन कार्येण न कार्य=न प्रयोजनमिति वा ब्रूयात्, (३) कालान्तरेण, अवसरान्तरेण वा कार्यमिति वाऽनुजानीयात्, (४) अन्यो वाऽधिकृतभिन्नः शिष्यस्तत्करिष्यतीत्यभिदध्यात्, (५) कृतं वेदं केनचिदिति प्रतिपादयेत्, (६) आदिशब्दात्तस्यैव वा कार्यस्य विशेषं ब्रूयात् । तदेतत्कार्यजिज्ञासया प्रतिपृच्छौचित्यमिति भावः । न चैतादृशजिज्ञासां विनैव पूर्वगुरूपदेशपालनादेवेष्टसिद्धेः किं प्रतिपृच्छया ? इति वाच्यम्, गुरूपदेशात्कियच्चिरविलम्बे प्रतिपृच्छाया अवसरप्राप्ततया तदकरणे १. कार्यान्तरं, न कार्यं तेन, कालान्तरेण कार्यमिति । अन्यो वा तत्करिष्यति, कृतं चैवमादिका हेतवः ।। For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ પ્રતિપૃચ્છા સામાચારી/ ગાથા: ૫૧ प्रत्यवायप्रसङ्गादिति दिग् ।।५१।। ટીકાર્થ: અને આ કાર્યાતરાદિ ‘ષ્યન્તર' પંચાશક-૧૨, શ્લોક-૩૧, એ પ્રમાણેની ગાથાથી પ્રતિપાદન કરાયેલા જાણવા. ‘નન્તર' ..... શ્લોકનો અર્થ આ પ્રમાણે છે – “અન્ય કાર્ય હોય અથવા તે કાર્ય વડે પ્રયોજન નથી અથવા અન્ય અવસર વડે કરવું અથવા અન્ય તે કાર્યને કરશે અથવા કરાઈ ગયું છે, આવા આદિ ગુરુના વિકલ્પો છે, જે પ્રતિપુચ્છા કરવામાં હેતુ છે." અને આનો=આ ગાથાનો, આ અર્થ છે – ફરી પુછાયેલા જગુરુ કદાચ (૧) પૂર્વે આદિષ્ટ કાર્યથી અન્ય કાર્યને આદેશ કરે, (૨) અથવા તે પૂર્વઆદિષ્ટ કાર્ય વડે કાર્ય નથી=પ્રયોજન નથી, એ પ્રમાણે કહે, (૩) અથવા કાલાંતર વડે અથવા અવસરાંતર વડે (આ કાર્ય કરવું એ પ્રમાણે અનુજ્ઞા આપે, (૪) અથવા અધિકૃતથી ભિન્ન શિષ્ય જેને કાર્ય સોંપ્યું છે તેનાથી ભિન્ન શિષ્ય, તે કાર્ય કરશે એ પ્રમાણે કહે, (૫) અથવા કોઈના વડે આ કાર્ય કરાયું છે, એ પ્રમાણે પ્રતિપાદન કરે, (૬) અથવા આદિ શબ્દથી=મૂળ ગાથામાં કહેલા “માફિયા' ના આદિ શબ્દથી, તે જ કાર્યવા= પૂર્વમાં બતાવેલ કાર્યતા, વિશેષતે કહે, તે-પૂર્વમાં વર્ણન કર્યા તે આ કાર્યની જિજ્ઞાસા વડે (શિષ્યને) પ્રતિપૃચ્છાનું ઉચિતપણું છે, એ પ્રકારનો ભાવ છેeતાત્પર્ય છે. અને આવા પ્રકારની જિજ્ઞાસા વિના જ પૂર્વના ગુરુના ઉપદેશના પાલતથી જ ઈષ્ટસિદ્ધિ હોવાથી પ્રતિકૃચ્છા વડે શું?" એ પ્રમાણે તે કહેવું; કેમ કે ગુરુના ઉપદેશથી કંઈક ચિર વિલંબમાં=કંઈક વિલંબતવાળા કાર્યમાં, પ્રતિપૃચ્છાના અવસરનું પ્રાપ્તપણું હોવાને કારણે તેના=પ્રતિપૃચ્છાના, અકરણમાં પ્રત્યવાયનો પ્રસંગ છે. આ પ્રમાણે દિશાસૂચન છે. પિ૧TI ભાવાર્થ : ગાથામાં કહ્યું કે, કાર્યાન્તરાદિ જાણવાના હેતુથી પ્રતિકૃચ્છા કરાય છે અને તે કાર્યાન્તરાદિ પંચાશક૧૨, ગાથા-૩૧ થી પ્રતિપાદિત જાણવા. તે આ પ્રમાણે – (૧) જ્યારે ગુરુને શિષ્ય ફરી પૂછવા જાય ત્યારે ગુરુને જણાય કે પૂર્વમાં કહેવાયેલ કાર્ય કરતાં આ અન્ય કાર્ય જો આ શિષ્ય કરશે તો તેને ઘણી નિર્જરા થશે અને આ પૂર્વમાં કહેવાયેલ કાર્ય બીજાના માટે ઉચિત For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા : પ૧ છે, તેથી પ્રતિકૃચ્છા કરવાથી અન્ય કાર્ય કરીને વિશેષ લાભ પ્રતિપૃચ્છકને મળી શકે, માટે પ્રતિપૃચ્છા સામાચારી છે. (૨) કોઈક વખતે પૂર્વમાં જે કાર્ય કરવાનું હતું તેનું હવે વર્તમાનમાં કોઈ પ્રયોજન નથી તેવું ગુરુને જણાય, જેથી તેના વિષયક પોતાની નિરર્થક પ્રવૃત્તિ ન થાય તે આશયથી પણ ગુરુને પ્રતિકૃચ્છા કરવાની છે. (૩) ગુરુને પ્રતિપૃચ્છા કરવાથી ગુરુને જણાય કે (i) આ કાર્ય અત્યારે કરવાનું નથી, પરંતુ અન્ય કાળે કરવાનું છે અર્થાત્ સાંજના કરવાનું છે કે એક કે બે દિવસ પછી કરવાનું છે, જેથી તે કાર્યનું વિશેષ ફળ પ્રાપ્ત થાય; અથવા તો (ii) આ અવસરે આ કાર્ય કરવાનું નથી પરંતુ અન્ય અવસરે આ કાર્ય કરવાનું છે, જેથી તે અવસર પ્રમાણે આ કાર્યનું વિશેષ ફળ પ્રાપ્ત થાય; તેથી ગુરુને પ્રતિપૃચ્છા કર્યા વગર કાર્ય કરવામાં આવે તો કાલાંતરે કે અવસરાંતરે કરવાથી તે કાર્યનો જે લાભ થવાનો હતો, તે થાય નહિ. આ રીતે આ કાર્યથી કાલાંતરે કે અવસરાંતરે વિશેષ લાભ થશે, તેનો નિર્ણય ગીતાર્થ ગુરુ કરી શકે, માટે પ્રતિપૃચ્છા સામાચારી છે. (૪) પ્રતિપૃચ્છા કરવાથી ગુરુને જણાય કે જે શિષ્યને મેં આ કાર્ય કરવાનું કહ્યું છે, તેના બદલે તેનાથી ભિન્ન શિષ્ય તે કાર્ય કરશે તો તે ભિન્ન શિષ્ય તે કાર્ય કરીને લાભ મેળવશે, અને પ્રતિકૃચ્છક માટે જે અન્ય ઉચિત કાર્ય છે તે કરીને પ્રતિપૃચ્છક નિર્જરારૂપ ફળને પામી શકશે, તેથી ગુરુ તે પ્રમાણે પણ કહે, તે જાણવા માટે પ્રતિપૃચ્છા કરવાની છે. (૫) ગુરુએ તે કાર્ય કાલાંતરમાં કરવાનું કહ્યું હતું, છતાં અન્ય વડે આ કાર્ય થઈ ચૂક્યું હોય તો ફરી તે કાર્યવિષયક પ્રવૃત્તિ કરવામાં આવે તો તે સમયનો વ્યર્થ ઉપયોગ થાય, માટે ગુરુને ફરી પૂછવાથી જો તે કાર્ય થઈ ગયેલું હોય તો તેની જાણ પ્રતિપૃચ્છકને થાય, તદર્થે ગુરુને પ્રતિપૃચ્છા કરવામાં આવે છે. (૬) ગુરુએ જે કાર્ય કરવાનું પૂર્વમાં કહ્યું હોય, તે કાર્ય અંગે કંઈક વિશેષ સૂચન કરવાનું પ્રયોજન પાછળથી ઊભું થયું હોય, તો પ્રતિપૃચ્છા કરવાથી ગુરુ તે પ્રકારનું વિશેષ સૂચન પણ કરે, જેથી તે કાર્ય સમ્યગુ રીતે થાય, તેના કારણે એ કાર્ય એકાંતે બધાના હિતનું કારણ બને, માટે પણ પ્રતિપૃચ્છા કરવાની છે. આ પ્રકારના કાર્યવિષયક ગુરુના વિકલ્પોનો સંભવ હોવાથી પૂર્વમાં ગુરુને આપૃચ્છા કરી હોય તોપણ તે કાર્ય કરતાં પહેલાં પ્રતિપૃચ્છા કરવી ઉચિત છે. ન ચેતાકૃશ વિજ્ઞાસાં .... દ્વિ : અહીં કોઈને શંકા થાય કે, આવી કોઈ જિજ્ઞાસા વગર જ ગુરુએ પૂર્વમાં કાર્ય કરવાનો ઉપદેશ આપેલ છે, તેથી તેનું પાલન કરવાથી જ શિષ્યને નિર્જરારૂપ ઈષ્ટ ફળની સિદ્ધિ થશે, પ્રતિપૃચ્છા કરવાનું કોઈ પ્રયોજન નથી. તો એમ ન કહેવું; કેમ કે ગુરુએ કાર્ય કરવાનું કહેલ હોય અને તે કાર્ય કંઈક લાંબા વિલંબન પછી કરવાનું હોય ત્યારે પ્રતિપૃચ્છાનો અવસર પ્રાપ્ત હોય છે, કેમ કે પ્રતિપૃચ્છા કર્યા વગર તે કાર્ય કરવામાં આવે તો ઉપરમાં બતાવેલ છ વિકલ્પોથી જે વિશેષ લાભ થવાનો સંભવ હતો તે થાય નહિ. તેથી તેવા સમયે નિર્જરાના અર્થી એવા સાધુએ પ્રતિપૃચ્છા કરવી ઉચિત છે. આમ છતાં પ્રતિપૃચ્છા કરવામાં ન આવે તો ઉચિત For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા પર ક્રિયા ન કરવાને કારણે કર્મબંધની પ્રાપ્તિનો પ્રસંગ આવે છે. આપના अवतरशि: प्रतिपृच्छायामेव प्रकारान्तरं प्रदर्शनार्थमाह - अवतरशिलार्थ : પ્રતિપૃચ્છાને વિષે જ પ્રકારાંતરને બીજા પ્રકારને, બતાવવા માટે કહે છે - गाथा: खलणाइ पवित्तीए तिक्खुत्तो अहव विहिपओगेवि । पुव्वणिसिद्धे अण्णे पडिपुच्छमुवट्ठिए बिंति ।।५२ ।। छाया: स्खलनायां प्रवृत्तौ त्रिकृत्वोऽथवा विधिप्रयोगेऽपि । पूर्वनिपिद्धेऽन्ये प्रतिपृच्छामुपस्थिते ब्रुवते ।।५२ ।। मन्वयार्थ : अहव=अथवा विहिपओगेवि विधिप्रयोग होते ते ५ पवित्तीए=प्रवृत्तिमा तिक्खुत्तोत्र पार खलणाइ-स्पलता थथे छते प्रतिरछ। ४२वी. अण्णे सव्य मायार्यो पुव्वणिसिद्धे उवट्ठिए पूर्वापार आर्य उपस्थित थये छत पडिपुच्छम् प्रतिरछाने बिति- छ. ।।५२।।। गाथार्थ : અથવા વિધિપયોગ હોતે છતે પણ પ્રવૃત્તિમાં ત્રણ વાર ખલના થયે છતે પ્રતિપૃચ્છા કરવી. અન્ય આચાર્યો પૂર્વનિષિદ્ધ કાર્ય ઉપસ્થિત થયે છતે પ્રતિપૃચ્છાને કહે છે. પિરા टीs: खलणाइत्ति । अथवा इति प्रकारान्तरद्योतने, प्रवृत्तौ-चिकीर्षितकार्यव्यापारे, त्रिकृत्वा-त्रीन् वारान्, स्खलनायां-दुनिमित्ताद्युपपाते सति, विधिप्रयोगेऽपि दुनिमित्तादिप्रतिबन्धकविहितकार्याराधनेऽपि, तद्विधानं चैवम्-प्रथमस्खलनायामष्टोच्छ्वासमान: कायोत्सर्गो, द्वितीयायां तद्द्विगुणः, तृतीयायां सङ्घाटकज्येष्ठस्य पश्चात्करणमित्यादि विधिप्रयोगे पुनः पुनः स्खलनैव न भवतीत्यपिशब्दार्थः । तथा सति प्रतिपृच्छा कार्येत्युत्तर गाथातोऽनुषङ्गः । टीार्थ: 'खलणाइत्ति' । मे थातुं प्रति छ. For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપૃચ્છા સામાચારી | ગાથા પર ૨૮૫ અથવા, એ પ્રતિપૃચ્છાના બીજા પ્રકારને બતાવવા માટે છે. વિધિ પ્રયોગમાં પણ દુષ્ટ નિમિત્તાદિ પ્રતિબંધક વિહિત કાર્યની આરાધનામાં પણ, પ્રવૃત્તિમાં=ઈચ્છિત કાર્યવ્યાપારમાં, ત્રિવૃત્વ=ત્રણ વાર, સ્કૂલના હોતે છતે દુષ્ટ નિમિત્ત આદિ ઉત્પન્ન થયે છતે, પ્રતિપૃચ્છા કરવી – આ પ્રમાણે ઉત્તર ગાથાથી અનુષંગ છે=જોડાણ છે. અને તેનું વિધાન-દુર્નિમિત્તાદિને દૂર કરનાર વિધિ, આ પ્રમાણે છે – પ્રથમ સ્કૂલના થયે છતે આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ, બીજી વાર સ્કૂલના થયે છતે તેનાથી દ્વિગુણ આઠ શ્વાસોચ્છવાસથી બમણો (૧૬ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે) અને ત્રીજી વાર સ્કૂલના થયે છતે સંઘાટક જ્યેષ્ઠતા કર્યા પછી કરવું, ઈત્યાદિ વિધિ પ્રયોગ કર્યો છતે, ફરી ફરી વારંવાર, સ્કૂલના જ થતી નથી, એ પ્રમાણે લ’ શબ્દનો અર્થ છે. * ‘દુનિમિત્તાદ્રિ” અહીં ‘સર’ થી વિપ્નનું ગ્રહણ કરવું. * પૂણ્યમિત્યાદ્રિ' અહીં ‘સર’ થી શેષ વિધિનું ગ્રહણ કરવું. ભાવાર્થ : પૂર્વ ગાથામાં પ્રતિપૃચ્છા ક્યારે કરવી તે બતાવ્યું, અને પ્રતિપૃચ્છા કરવાથી શું લાભ થાય છે તે પણ બતાવ્યું. કાળના વિલંબનથી ગુરુઆદિષ્ટ કાર્ય કરવાનું હોય, કે પૂર્વે ગુરુ વડે નિષિદ્ધ કાર્ય અપવાદથી કરવા જેવું લાગે ત્યારે, પ્રતિપૃચ્છા હોય છે તેમ બતાવ્યું. હવે તે સિવાય અન્ય સ્થાનમાં પણ પ્રતિપૃચ્છાની વિધિ છે, તે “અથવા” શબ્દથી ગાથામાં બતાવે છે. કોઈ પણ સાધુ, વિહિત કાર્યની પ્રવૃત્તિના પ્રારંભમાં તે કાર્યની પ્રવૃત્તિમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે મંગલ કરે છે, જે મંગલનું આચરણ વિહિત કાર્યની પ્રાથમિક આરાધના સ્વરૂપ છે; અને તે આરાધના કર્યા પછી તે સાધુ તે કાર્ય કરવા માટે પ્રવૃત્ત થાય, જેથી તે કાર્યમાં તેને વિઘ્ન ન આવે અને નિર્વિઘ્નપણે તે વિહિત કાર્ય કરીને નિર્જરારૂપ ફળને પામે. આમ છતાં કોઈ પ્રબળ કર્મ હોય તો તે કાર્ય માટે પ્રવૃત્તિ કરે ત્યારે કોઈ અપશુકનાદિ નિમિત્તો ઉપસ્થિત થાય તો તે અલનારૂપ છે. તેથી આવી પ્રથમ સ્કૂલના થયે છતે વિપ્નના નાશ માટે આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે અને પછી વિહિત કાર્ય કરવાનો પ્રારંભ કરે. આમ છતાં ફરી સ્કૂલના થાય તો તેનાથી દ્વિગુણ=૧૭ શ્વાસોચ્છુવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે. આ રીતે બે વાર કરવા છતાં પણ પ્રવૃત્તિના પ્રારંભમાં ત્રીજી વાર સ્કૂલના થાય તો સંઘાટક પૈકી જે જ્યેષ્ઠ હોય તે કૃત્યનો પ્રથમ પ્રારંભ કરે, પછી પાછળથી પોતે તે કાર્ય કરે. આમ કહેવાનું તાત્પર્ય એમ ભાસે છે કે, પોતાને વિહિત પ્રવૃત્તિમાં વારંવાર દુર્નિમિત્તો આવે છે તેથી પોતાનાં વિજ્ઞઆપાદક કર્મ બળવાન છે, માટે સંઘાટક જ્યેષ્ઠ જે અતિસંયમની આરાધનામાં દીર્ઘ પર્યાયવાળા હોવાના કારણે પુણ્યશાળી છે, તેની પાછળ ચાલવાથી તેના પુણ્યના સહકારથી પોતાનું વિજ્ઞઆપાદક કર્મ અસમર્થ બને અને વિદ્ગો ટળી જાય. આ રીતે ત્રણ વાર કરવા છતાં પણ અલના પ્રાપ્ત થાય તો ફરી તે કાર્ય કરવા વિષયક ગુરુને પ્રતિપૃચ્છા કરવી જોઈએ, જેથી ગુરુને ઉચિત જણાય તો તે કાર્ય કઈ રીતે કરવું કે જેથી કોઈ અનર્થ ન થાય, તે રીતે સૂચન કરે અથવા તે કાર્યનો નિષેધ પણ કરે. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા પર આશય એ છે કે, સાધુ કોઈ પણ પ્રવૃત્તિ કરે છે તે નિર્જરાના અર્થે કરે છે અને સમભાવની વૃદ્ધિ થાય તે રીતે પ્રવૃત્તિ કરવાથી નિર્જરા થાય છે. હવે પોતાની તે પ્રવૃત્તિમાં કોઈ બાહ્ય વિઘ્ન આવે તો તે પ્રવૃત્તિ બાહ્ય રીતે સમ્યગૂ ન થઈ શકે અને અંતરંગ વિઘ્ન આવે તો તે ક્રિયા અંતરંગ રીતે પણ સમભાવના નાશનું કારણ પણ બની શકે છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે – 'श्रेयांसि बहुविघ्नानि भवन्ति महतामपि । अश्रेयसि प्रवृत्तानां तु क्वापि यान्ति विनायकाः ।।' મહાન પુરુષોને પણ શ્રેય કાર્યોમાં ઘણાં વિદનો ઉત્પન્ન થાય છે, અશ્રેય કાર્યમાં પ્રવૃત્તને વળી વિનો ક્યાંય પણ ચાલ્યાં જાય છે” – કોઈપણ સત્કાર્યનો પ્રારંભ કરે અને તેમાં વિઘ્ન આવે તો સ્કૂલના કરે, કાર્યની સમાપ્તિ થવા ન દે, માટે જ મંગલપૂર્વક પ્રવૃત્તિ કરવાની છે. ભગવાન વડે વિહિત સાધુની પ્રત્યેક પ્રવૃત્તિ તે શ્રેયકાર્ય છે, જેમ સાધુની ભિક્ષા લાવવાની ક્રિયા મહાનિર્જરા કરનારી, મહાશ્રેયસ્કારી, સંયમવૃદ્ધિકારી છે. તેથી સાધુ ભિક્ષા માટે જાય ત્યારે મંગલપૂર્વક પ્રારંભ કરે છે. વળી સાધુ ઈચ્છે છે કે હું સંયમનો અર્થી છું, માત્ર ભિક્ષાનો અર્થ નથી; તેથી જેમ પૂર્વ ઋષિઓ સંયમની વૃદ્ધિ થાય તે રીતે ભિક્ષાને લાવતા હતા, તે રીતે હું પણ લાવીશ. આથી તેમાં કોઈ વિઘ્ન ન આવે તદર્થે ઉપયોગનો કાયોત્સર્ગ કરી, ગુરુની અનુજ્ઞાથી પ્રવૃત્ત થાય છે. આમ છતાં કોઈ દુર્નિમિત્ત ઉપસ્થિત થાય તો તે વિપ્નના નિવારણ અર્થે આઠ શ્વાસોચ્છવાસનો કાયોત્સર્ગ કરે છે અને ફરી ગોચરી જવા માટે તત્પર થાય છે, ત્યારે પણ દુર્નિમિત્ત ઉપસ્થિત થાય તો ફરી ૧૬ શ્વાસોચ્છવાસનો કાયોત્સર્ગ કરે અને ગોચરી જવા માટે તત્પર થાય; પરંતુ ત્યારે પણ દુર્નિમિત્ત ઉપસ્થિત થાય ત્યારે શું કરવું ? તો કહે છે કે, સામાન્ય રીતે ભિક્ષાર્થે જતા સાધુ સંઘાટક સાથે ચાલતા હોય છે, પણ હવે ત્રીજી વારની સ્કૂલનામાં સંઘાટક જ્યેષ્ઠ પ્રથમ ગમન કરે પછી પોતે તેમની પાછળ ગમન કરે, તેથી વિઘ્ન ટળી જાય. આ રીતે વિપ્ન ટાળવાના ત્રણ પ્રયોગો કરવાથી અવશ્ય વિઘ્ન નાશ પામે છે, તે બતાવવા માટે કહ્યું કે, વિધિપ્રયોગ કરાય છતે ફરી ફરી સ્કૂલના થતી નથી. વિધિનો પ્રયોગ તે વિનના નાશ માટેની ક્રિયા છે, તેથી તે વિધિપ્રયોગથી અવશ્ય વિઘ્ન નાશ થાય છે; છતાં ત્રણ વખતના વિધિપ્રયોગથી પણ જ્યારે વિપ્નઆપાદક દુર્નિમિત્ત નાશ થતું નથી, ત્યારે તે બતાવે છે કે વિજ્ઞઆપાદક કર્મો બળવાન છે, માટે તે કાર્યવિષયક ગુરુને ફરી પૃચ્છા કરવી જોઈએ, જેથી ભિક્ષાગમનની ક્રિયામાં કોઈ બાહ્ય અનર્થ ન થાય, અને ભગવાનની આજ્ઞાવિરુદ્ધ ભિક્ષા લાવવાની ક્રિયા પણ ન થાય અને તેથી એકાંતે સર્વના હિતને કરનારી એવી સર્વસંપન્કરી ભિક્ષા હોવા છતાં કર્મબંધનું કારણ બને નહિ. આ રીતે ભિક્ષા સિવાયના અન્ય કાર્યમાં પણ સમજી લેવું. ટીકા - अथ कथं विधिप्रयोगेऽपि स्खलना ? किं वा तस्यां सत्यां प्रतिपृच्छया ? इति चेत्, तथाविधविघ्नक्षयं प्रति विधिप्रयोगहेतुत्वस्याऽल्पीयसस्तस्य बहुतरविघ्नपरिक्षया-ऽशक्तत्वेऽप्यनपायात्, न खलु जलकणिकामात्रस्य For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા : પર ज्वलनज्वालाविध्यापनाऽक्षमत्वेऽपि धाराधरविमुक्तनीरधाराया-स्तत्र तथात्वम्, इति विधिप्रयोगेऽपि स्खलनायां विघ्नबाहुल्यकल्पनात्, दुर्निमित्तोपनिपातस्तु तज्ज्ञापकोऽदृष्टवशा-देवोपतिष्ठते, पुण्यवत एवाऽनिष्टज्ञानेनानिष्टप्रवृत्तिप्रतिरोधसंभवात् । यत्तु दुर्निमित्तस्यापि विघ्नकारकत्वेन कारणोच्छेदद्वारा विधिप्रयोगस्य विघ्नक्षयहेतुत्वमिति तन्न, तस्य निषिद्धकर्मत्वाभावेन पापाऽहेतुत्वात् । प्रतिपृच्छायां तु गुरुरुत्तरविघ्नाभावज्ञानेन प्रतिप्रच्छकं तत्र प्रवर्तयेत्, पुनः शकुनादिशुद्धौ वा तत्र प्रवर्तेथा इत्युपदिशेत्, तथा च शकुनादिशुद्धौ पुनरपि तत्र प्रवृत्तिरुचिता । ટીકાર્ય: અથ .... ડથનુપાયા, ‘ય’ થી પૂર્વપક્ષી બે શંકા કરે છે – (૧) વિધિ પ્રયોગ કરવા છતાં પણ સ્કૂલતા કેમ થાય ? (૨) અથવા તે હોતે છતે સ્કૂલના હેતે છતે, પ્રતિપૃચ્છા વડે શું?-પ્રતિપૃચ્છાનું કોઈ પ્રયોજન નથી. ગ્રંથકાર પ્રથમ શંકાના સમાધાનમાં હેતુ આપતાં કહે છે કે, તેવા પ્રકારના વિધ્યક્ષય પ્રતિ અલ્પ સામર્થ્યવાળા એવા વિધિપ્રયોગનું બહુતર વિધ્વના પરિક્ષયમાં=નાશમાં, અસમર્થપણું હોવા છતાં પણ વિધિપ્રયોગના હેતુપણાનું અપાયપણું છે=વિધિ પ્રયોગ હેતુપણું છે. » ‘વિધિયોોડ'િ અહીં ‘રિ’ થી વિધિના અપ્રયોગનું ગ્રહણ કરવું અર્થાત્ વિધિના અપ્રયોગમાં તો સ્કૂલના સંભવે, પરંતુ વિધિના પ્રયોગમાં પણ કેમ અલના છે ? ઉત્થાન : અહીં શંકા થાય કે, વિધિપ્રયોગ કરવા છતાં વિઘ્નનાશ થયો નથી, તેથી વિપ્નનાશ પ્રત્યે પ્રસ્તુત વિધિપ્રયોગ કારણ નથી, તેમ માનવું? કે પ્રસ્તુત વિધિપ્રયોગ અલ્પ છે અને વિપ્ન ઘણું છે, તેમ માનવું? તે નિર્ણય કેમ થઈ શકે ? તેથી નવુ થી 7ના સુધી જવાબ આપે છે. ટીકાર્ય : ન વ7 .... પ્રતિરોધ સંમવત્ ખરેખર ! જળતા કણિયામાત્રનું અગ્નિની જવાળાને ઓલવવામાં અસમર્થપણું હોવા છતાં પણ વાદળથી મુકાતા પાણીની ધારાનું ત્યાં=અગ્નિને ઓલવવામાં, તથાપણું છે=સમર્થપણું છે. એ પ્રમાણે વિધિપ્રયોગ થયે છતે પણ સ્કૂલના થવામાં વિઘ્નબહુલતાની કલ્પના છે. વળી અદષ્ટતા વશથી જ તેનો=વિધ્વબાહુલ્યનો જ્ઞાપક એવો દુર્તિમિતોનો, ઉપનિપાત પ્રાપ્ત થાય છે; કેમ કે પુણ્યવાળાને જ (તે દુર્નિમિત્તથી ભાવિમાં થનારા) અનિષ્ટના જ્ઞાનને કારણે અનિષ્ટ પ્રવૃત્તિના પ્રતિરોધનો સંભવ છે. * ‘સક્ષમāડ'િ અહીં ’ થી એ કહેવું છે કે, જો પાણી ઘણું હોય તો તો સમર્થ બને છે, પરંતુ ઓછું હોય તો અસમર્થ પણ બને. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ઉત્થાન : પૂર્વમાં સ્થાપન કર્યું કે, પુણ્યના ઉદયથી દુર્નિમિત્તોની પ્રાપ્તિ થાય છે, ત્યાં અન્ય કોઈક વળી દુર્નિમિત્તને વિઘ્નમાં કા૨ક માને છે અને પાપના ઉદયથી દુર્નિમિત્ત મળે છે તેમ કહે છે. તેનું નિરાકરણ કરતાં કહે છે - ટીકાર્ય : ..... यत्तु . પાપાડઠેતુત્વાત્ ।વળી દુનિમિત્તનું પણ વિઘ્નકારકપણું હોવાના કારણે કારણના ઉચ્છેદ દ્વારા વિધિપ્રયોગનું વિઘ્નક્ષયહેતુપણું છે, એમ જે કહે છે, તે વાત બરાબર નથી; કેમ કે તેના=દુનિમિત્તના, નિષિદ્ધકર્મત્વના અભાવને કારણે-શાસ્ત્રનિષિદ્ધ કર્મ નહીં હોવાને કારણે, પાપનું અહેતુપણું છે. * ‘વૃનિમિત્તસ્થાપિ’ અહીં‘પિ’ થી એ કહેવું છે કે, પાપકર્મનું તો વિઘ્નકા૨કપણું છે, પરંતુ દુર્નિમિત્તોનું પણ વિઘ્નકારકપણું છે. પ્રતિપૃચ્છા સામાચારી | ગાથા : ૫૨ ઉત્થાન : ‘ઝથ’ થી પૂર્વપક્ષીએ બે શંકા કરેલી. તેમાં બીજી શંકા કરતાં કહ્યું કે સ્ખલના હોતે છતે પ્રતિપૃચ્છા વડે શું ? અર્થાત્ પ્રતિપૃચ્છાનું કોઈ પ્રયોજન નથી. તેનું સમાધાન કરતાં પ્રતિપૃચ્છાની આવશ્યકતા જણાવે છે – ટીકાર્થ -- प्रतिपृच्छायां પ્રવૃત્તિવિતા । (૧) વળી પ્રતિકૃચ્છામાં=ત્રણવાર સ્ખલના થયે છતે શિષ્ય જ્યારે ગુરુને ફરી તે કાર્ય અંગે પૂછે તે રૂપ પ્રતિકૃચ્છામાં, ઉત્તરમાં=પ્રતિપૃચ્છા પછી પ્રવૃત્તિકાળમાં, વિઘ્નના અભાવના જ્ઞાનને કારણે ગુરુ પ્રતિપ્રચ્છકને=પ્રતિપૃચ્છા કરનારને, ત્યાં=જે પ્રવૃત્તિ કરવાની છે ત્યાં, પ્રવર્તાવે અથવા (૨) ફરી શકુનાદિની શુદ્ધિ થયે છતે ‘તારે ત્યાં પ્રવૃત્તિ કરવી' એ પ્રમાણે ઉપદેશ આપે. તે રીતે=ઉપર કહેલા (૧) અને (૨) પ્રકારમાંથી કોઈપણ પ્રકારે ગુરુનું વચન પ્રાપ્ત થાય તે રીતે, શકુનાદિ શુદ્ધિ થયે છતે ફરી પણ ત્યાં=જે કાર્ય કરવાનું છે ત્યાં, પ્રવૃત્તિ ઉચિત છે. * ‘શનાવિશુદ્ધો’ અહીં ‘વિ’ થી નિમિત્તશુદ્ધિ, નાડીશુદ્ધિ આદિનું ગ્રહણ કરવું. ભાવાર્થ - ‘ગથ’ થી પૂર્વપક્ષી બે શંકા કરે છે (૧) વિધિપ્રયોગ કરવા છતાં પણ સ્ખલના કેમ થઈ ? પૂર્વપક્ષીનું કહેવાનું તાત્પર્ય એ છે કે, તમે વિધિપ્રયોગ કરી કાર્યનો પ્રારંભ કર્યો તો સ્કૂલના થવી ન જોઈએ, અને સ્ખલના થઈ તે તો પ્રત્યક્ષ દેખાય છે. આથી વિધિપ્રયોગ સ્ખલનાના નિવારણનું કારણ નથી. (૨) સ્ખલના થયે છતે પ્રતિકૃચ્છા કરવાથી શું ? અર્થાત્ હવે પ્રતિપૃચ્છાનું કોઈ પ્રયોજન નથી. ઉપર્યુક્ત પૂર્વપક્ષીએ કરેલી બંને શંકામાંથી પ્રથમ શંકા એ છે કે વિધિપ્રયોગ કરવા છતાં પણ સ્ખલના For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા : પર ૨૮૯ થઈ છે, માટે વિધિ પ્રયોગ સ્કૂલનાના નિવારણનું કારણ નથી. તેના નિરાકરણમાં હતુ કહે છે કે, તેવા પ્રકારના વિજ્ઞક્ષય પ્રતિ વિધિપ્રયોગનું હેતુપણું હોવા છતાં જે વિધિપ્રયોગ કરાયો છે તે અલ્પ પ્રમાણમાં છે, તેથી ઘણા વિદ્ગોના પરિક્ષયમાં=નાશમાં, તે અસમર્થ છે. આમ છતાં કરાયેલો વિધિપ્રયોગ તો વિજ્ઞક્ષય પ્રતિ હેતુ છે જ. આશય એ છે કે જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તે પ્રવૃત્તિમાં જેવા પ્રકારનાં વિદ્ગોની પ્રાપ્તિ થવાની હતી, તે વિઘ્નોનો ક્ષય વિધિપ્રયોગથી અવશ્ય થાય છે, પરંતુ અલ્પ સામર્થ્યવાળા વિધિપ્રયોગથી અલ્પ વિપ્નનો નાશ થઈ શકે છે; અને આથી પ્રવૃત્તિના પ્રારંભ પૂર્વે જે પ્રથમ મંગલ કર્યું, તે સામાન્ય હતું અને વિપ્ન મોટું હતું, તેથી સ્કૂલના પ્રાપ્ત થઈ. હવે તે દૂર કરવા આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ પ્રાથમિક ભૂમિકાનો વિધિ કરવામાં આવે છે અને તે વિધિપ્રયોગથી નાશ્ય એટલાં વિઘ્નો હોય તો તે કરાતા વિધિપ્રયોગથી અવશ્ય નાશ થાય છે. તેથી કેટલાક સાધુઓને પ્રથમ અલના થયા પછી આઠ શ્વાસોચ્છવાસ કાયોત્સર્ગ કરે તો વિપ્ન આવતું નથી. પરંતુ જેઓને તેના કરતાં બલવાન વિષ્ન છે, તેઓને પ્રથમ વાર વિધિપ્રયોગ કર્યા છતાં ફરી સ્કૂલના પ્રાપ્ત થતાં પૂર્વ કરતાં દ્વિગુણ=૧૬ શ્વાસોચ્છવાસ કાયોત્સર્ગ કરે છે, જે પ્રથમના વિધિપ્રયોગ કરતાં બલવાન છે, તેથી પૂર્વનાં વિઘ્નો કરતાં બલવાન વિઘ્નો હોય તો નાશ પામે છે. આથી કેટલાક સાધુઓને બીજી વાર વિધિપ્રયોગ કર્યા પછી સ્કૂલના પ્રાપ્ત થતી નથી. વળી કેટલાક સાધુઓને આનાથી પણ બલવાન વિષ્ણની પ્રાપ્તિ હોય તો બીજી વારના કરાયેલા વિધિપ્રયોગથી પણ તેનો નાશ થતો નથી. તેથી પુણ્યશાળી એવા સંઘાટકયેષ્ઠને આગળ કરીને પછી પોતે પ્રવૃત્તિ કરે છે તો તેના પુણ્યથી બલિષ્ઠ એવાં વિઘ્નો નાશ પામી જાય છે, તેથી સ્કૂલના પ્રાપ્ત થતી નથી. અને આ ત્રણ રીતે વિધિપ્રયોગ કરવા છતાં પણ સ્કૂલના પ્રાપ્ત થાય તો કહેવું પડે કે ત્રીજી વાર કરાયેલા વિધિપ્રયોગ કરતાં પણ વિપ્ન ઘણાં છે કે જે પ્રસ્તુત વિધિ પ્રયોગથી નાશ થઈ શકતાં નથી. આનાથી એ બતાવવું છે કે, જીવમાં જો વિપ્નઆપાદક બલિષ્ઠ કર્મો થોડાં હોય તો તેના નાશ માટે થોડો વિધિપ્રયોગ કરવામાં આવે તો તે વિધિપ્રયોગથી થતા શુભભાવથી વિઘ્નઆપાદક કર્મોનો નાશ થાય છે, અને ત્રણ પ્રકારે વિધિપ્રયોગ કરવા છતાં જ્યારે સ્કૂલનાઓ પ્રાપ્ત થાય છે, ત્યારે નક્કી થાય છે કે શક્ય એટલા વિપ્નનાશના ઉપાયોનું સેવન કરવા છતાં સ્કૂલના થાય છે, તેથી પ્રસ્તુત પ્રારંભ કરાયેલ પ્રવૃત્તિથી કાંઈક મોટો અનર્થ થાય તેવું બલવાન વિન વિદ્યમાન છે, કે જે આ વિધિ પ્રયોગ દ્વારા થતા આવા શુભભાવથી પણ નાશ થઈ શકે તેવું નથી. એ વાતને દૃષ્ટાંતથી બતાવે છે કે, જેમ મોટી જ્વાળારૂપ અગ્નિ હોય તો તેને પાણીનો કણિયો (પાણીના છાંટા) બૂઝવી ન શકે, પરંતુ એટલામાત્રથી પાણીમાં અગ્નિને બૂઝવવાનું સામર્થ્ય નથી તેમ કહી શકાય નહિ. વસ્તુતઃ અગ્નિ વધુ પડતો પ્રજવલિત થયેલ હોય તો તેને બૂઝવવા અધિક પાણી આવશ્યક છે અને અલ્પ અગ્નિને બૂઝવવા માટે અલ્પ પાણી સમર્થ છે; તેમ અલ્પ પ્રમાણના વિદ્ધના નાશ માટે અલ્પ વિધિપ્રયોગ સમર્થ છે અને ઘણા વિનના નાશ માટે બલવાન વિધિ સમર્થ બને છે. હવે પોતાનાથી સંભવિત બલવાન For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૦. પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા : પર વિધિનો પ્રયોગ કરવા છતાં જ્યારે સ્કૂલનાઓ થાય છે, ત્યારે માનવું જ પડે કે વિપ્નઆપાદક બલવાન કર્મો વિદ્યમાન છે, કે જે કરાયેલા ત્રણ પ્રકારના વિધિ પ્રયોગથી નાશ થઈ શક્યાં નથી. માટે તેના સ્થાનનું અવલંબન લઈને વિપ્નનાશ પ્રત્યે વિધિપ્રયોગની અકારણતા સ્થાપન કરવી ઉચિત નથી, પરંતુ વિધિપ્રયોગના સામર્થ્ય કરતાં બલવાન સામર્થ્યવાળાં કર્મો વિદ્યમાન છે, તેમ કહેવું ઉચિત છે. અહીં પ્રશ્ન થાય કે, પ્રવૃત્તિ પ્રારંભ કર્યા પછી વિપ્નની પ્રાપ્તિ થાય છે, પરંતુ પ્રવૃત્તિ પૂર્વે દુર્નિમિત્તોરૂપ અલનાઓ શેનાથી પ્રાપ્ત થાય છે ? તેથી કહે છે, પૂર્વકૃત કર્મના વશથી ભવિષ્યમાં થનારા વિપ્નને જણાવનારાં એવાં દુર્નિમિત્તોની પ્રાપ્તિ થાય છે, તે બતાવે છે કે, હજુ આપણું પુણ્ય જાગૃત છે કે જેથી તેવા પુણ્યના ઉદયથી કાર્ય કરતાં પૂર્વે જ વિપ્નને જણાવનારાં દુર્નિમિત્તોની પ્રાપ્તિ થઈ. આશય એ છે કે, પાપના ઉદયથી પ્રવૃત્તિમાં વિઘ્ન આવે છે, પણ દુર્નિમિત્તોની પ્રાપ્તિ થવી તે કંઈ પાપનો ઉદય નથી, પણ પુણ્યનો ઉદય છે અર્થાત્ કાર્યના પ્રારંભ પૂર્વે આવતાં દુર્નિમિત્તો પુણ્યશાળીને સાવધાન કરી દે છે. તેવા પુણ્યશાળીઓને દુર્નિમિત્તોની પ્રાપ્તિથી પ્રસ્તુત પ્રવૃત્તિમાં કંઈક અનિષ્ટ થશે તેવું જ્ઞાન થાય છે, અને તેથી તે અનિષ્ટની પ્રવૃત્તિનો પ્રતિરોધ કરીને અટકાવીને, ભાવિમાં થતા અનર્થથી બચી શકે છે. કહેવાનો ભાવ એ છે કે, જો પુણ્યના યોગે આ દુર્નિમિત્તની પ્રાપ્તિ ન થઈ હોત તો, ઈષ્ટની પ્રાપ્તિ અર્થે પ્રવૃત્તિ કરત ત્યારે, વિપ્નઆપાદક કર્મને કારણે ઈષ્ટની પ્રાપ્તિને બદલે અનિષ્ટની પ્રાપ્તિ થાત. હવે દુનિમિત્તની પ્રાપ્તિ થતાં પોતાને થનારા અનિષ્ટની અટકાયત માટેની ગોઠવણી કરી શકાય છે. આ કથનના સંદર્ભમાં ‘ઉપદેશ પદ' મહાગ્રંથમાં જ્ઞાનગર્ભ મંત્રીની વાત આવે છે. તેમને પુણ્યના ઉદયથી નિમિત્તશાસ્ત્ર જાણનારની પ્રાપ્તિ થઈ અને રાજસભામાં તે નૈમિત્તિશે જણાવ્યું કે, પંદર દિવસની અંદર આ મંત્રીના કુટુંબનો વિનાશ થશે. આ રીતે નૈમિત્તિજ્ઞ દ્વારા મંત્રીને ભાવિમાં થનારા અનિષ્ટનું જ્ઞાન થવાથી, તે અનિષ્ટથી બચવા માટેનો પ્રયત્ન કરીને મંત્રી પોતાની સુરક્ષા કરી શક્યા. તેવી રીતે સાધુને પણ ભિક્ષા આદિની પ્રવૃત્તિ કરવા જતાં દુર્નિમિત્તની પ્રાપ્તિ થાય તો તે જાણી શકે છે કે સંયમની આરાધનામાં કોઈક મોટો અનર્થ થવાની સંભાવના છે, તેથી આ ભિક્ષા ગ્રહણની ક્રિયા સંયમવૃદ્ધિને બદલે સંયમનાશનું પણ કારણ બની શકે; અને વિધિ પ્રયોગ કરવા છતાં દુનિમિત્તોની પ્રાપ્તિ થતી હોય તો ભિક્ષા જવાની ક્રિયા પોતાને માટે અનિષ્ટરૂપ છે તેવું જ્ઞાન થાય છે, તેથી ભિક્ષાર્થે જવાની પ્રવૃત્તિ છોડીને શક્તિ હોય તો ઉપવાસાદિ કરે અથવા અન્ય કોઈ સાધુ તેની ભિક્ષા લાવી આપે, જેથી અનર્થને કરનાર જે કોઈ વિઘ્ન આવવાનું હતું, તેની અટકાયત થઈ જાય. આમ, આ દુર્નિમિત્તની પ્રાપ્તિ સાધુને પુણ્યના ઉદયથી થઈ, જેથી તેઓ અનર્થનું નિવારણ કરી શક્યા. ‘' આ રીતે પુણ્યના ઉદયથી દુર્નિમિત્તની પ્રાપ્તિ થાય છે એવું સ્થાપન થયું, ત્યાં કોઈક વળી દુર્નિમિત્તને સાવધનાનીનું કારણ નહિ પણ વિપ્નનું કારક માને છે. તેઓ કહે છે કે, પાપના ઉદયથી દુર્નિમિત્તની પ્રાપ્તિ થાય છે અને તે દુર્નિમિત્ત વિપ્નને ઉત્પન્ન કરે છે અને વિધિપ્રયોગથી વિપ્નની ઉત્પત્તિના કારણ એવા દુર્નિમિત્તનો નાશ કરાય છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી તેને કહે છે કે, તારી આ વાત For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા : પર ૨૯૧ બરાબર નથી; કેમ કે દુર્નિમિત્ત તે નિષિદ્ધ કર્મ નથી, જેથી તે પાપનો હેતુ બની શકે. આશય એ છે કે, નિષિદ્ધ કર્મનું સેવન કરવાથી પાપ બંધાય છે અને પાપ વિપ્ન પેદા કરે છે. તેથી વિપ્નપ્રાપ્તિ પ્રત્યે સાક્ષાત્ કારણ પાપનો ઉદય છે અને તે પાપની પ્રાપ્તિનું કારણ નિષિદ્ધ કર્મ છે; કેમ કે નિષિદ્ધ કર્મોનું સેવન જીવમાં મલિન પરિણામને ઉત્પન્ન કરે છે અને તેનાથી પાપ બંધાય છે અને તે વિઘ્ન કરે છે; જ્યારે દુર્નિમિત્ત કંઈ નિષિદ્ધ કર્મરૂપ નથી કે જેથી તે પાપને પેદા કરાવે. માટે દુર્નિમિત્તને વિપ્નનાં કારક માની શકાય નહિ. પરંતુ વિપ્નનું કારક તો જીવે સેવન કરેલું પાપ છે, અને તે પાપ ભૂતકાળનું પણ હોઈ શકે કે વર્તમાનનું પણ હોઈ શકે; કેમ કે ઘણા જીવો વર્તમાનમાં તેવા પ્રકારના પાપનું સેવન કરે છે, કે જેના ફળરૂપે તેમનો વિનાશ થાય તેવા અનર્થની પ્રાપ્તિ થાય, જ્યારે ઘણા જીવો આ ભવમાં કોઈ પાપ ન સેવતા હોય તો પણ ભૂતકાળમાં સેવાયેલાં પાપ તેમનો વિનાશ કરે તેવાં વિઘ્નો પેદા કરે છે. આમ છતાં કોઈક પુણ્ય તપતું હોય તો દુર્નિમિત્તોની પ્રાપ્તિ થાય છે, જેથી તે પોતાના વિનાશને જાણી લે છે અને તે વિનાશથી બચવાના ઉચિત ઉપાયો કરીને તે અનર્થથી બચી પણ શકે છે. અહીં વિશેષ એ છે કે, કોઈપણ અનર્થની પ્રાપ્તિ માત્ર કર્મના ઉદયથી થતી નથી, પરંતુ સર્વ કાર્યો પ્રત્યે દેવ અને પુરુષકારનો સ્યાદ્વાદ છે. તેથી જ્યારે કોઈ પણ કર્મ અનર્થ કરાવવા માટે ઉપસ્થિત થાય ત્યારે તેને અનુકૂળ પુરુષકારની સહાયતા મળે તો તે કર્મ અનર્થ કરી શકે છે. જેમ લક્ષ્મણા સાધ્વીજી પ્રાયશ્ચિત્ત લેવા જાય છે, ત્યારે કાંટો વાગવારૂપ દુર્નિમિત્તની પ્રાપ્તિ થઈ. તેથી જો તેમણે દુર્નિમિત્તને ખ્યાલમાં રાખીને તે સમયે પ્રવૃત્તિ ન કરી હોત તો તે અનર્થથી બચી પણ શકત, પણ તેમ ન કરતાં કર્મને અનુકૂળ પુરુષકાર કરી અસંખ્ય ભવના ભ્રમણરૂપ અનર્થની પ્રાપ્તિ કરી. હવે જો કર્મ તો ઉદયમાં આવેલું છે, પણ તેને અનુકૂળ પુરુષકારની સહાયતા ન મળે તો બળવાન કર્મો પણ નિષ્ફળ બને છે. દુર્નિમિત્તાના જ્ઞાનથી જીવ સાવચેત થઈ જાય તો, બળવાન વિષ્નઆપાદક કર્મ હોવા છતાં પણ તેવા પ્રકારની પ્રવૃત્તિથી તેના નિવર્તન દ્વારા સુબુદ્ધિ મંત્રીની જેમ પોતાનું રક્ષણ કરી શકે છે. તે રીતે સાધુઓ પણ ત્રણ પ્રકારે વિધિપ્રયોગ કરવા છતાં અલના પ્રાપ્ત થાય તો તે પ્રવૃત્તિથી નિવર્તન પામીને ભાવિના અનર્થનું નિવારણ કરી શકે છે. અહીં સુધી ગ્રંથકારશ્રીએ પૂર્વપક્ષીની પ્રથમ શંકાના સમાધાનરૂપે વિધિપ્રયોગનું હેતુપણું સિદ્ધ કર્યું. હવે પૂર્વપક્ષીને થયેલી બીજી શંકા એ છે કે, અલના હોતે છતે પ્રતિપૃચ્છા કરવાથી શું ? અર્થાત્ હવે ગુરુને પ્રતિપૃચ્છા કરવાનું પ્રયોજન નથી. પ્રતિવૃછાયા' આ બીજી શંકાનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે કે, ત્રણ વાર સ્કૂલના થયા પછી ગુરુને પ્રતિપૃચ્છા કરવાનું પ્રયોજન છે જ; કેમ કે ત્રણ વાર સ્કૂલના થયા પછી જો ગુરુનું આદિષ્ટ કાર્ય ન કરવામાં આવે તો શિષ્યને દોષની પ્રાપ્તિ થાય છે; કેમ કે ગુરુએ જે કાર્ય કરવાનું કહ્યું, તેનો સ્કૂલના થતાં સ્વેચ્છાએ ત્યાગ કરવો તે દોષરૂપ છે, અને ગુરુએ કાર્ય કરવાનું કહ્યું છે, માટે ત્રણ વાર સ્કૂલના થવા છતાં શિષ્ય કાર્ય કરવા તૈયાર થાય તો ભાવિ અનર્થની પ્રાપ્તિ થાય; અને જ્યારે ગુરુએ શિષ્યને કાર્ય કરવા અંગે કહ્યું હતું, ત્યારે ગુરુને ભાવિ અનર્થનું જ્ઞાન ન હતું, તેથી હિત જાણીને તે કાર્ય કરવાની શિષ્યને અનુજ્ઞા આપી For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ પ્રતિપૃચ્છા સામાચારી | ગાથા : ૫૨ હતી. હવે સ્ખલનાના બળથી ભાવિ અનર્થનું જ્ઞાન થાય છે ત્યારે ગુરુને પૂછવાથી હવે શું કરવું ? તેનો નિર્ણય ગુરુ કરી શકે છે. આથી (૧) શિષ્ય જ્યારે પ્રતિકૃચ્છા કરે, ત્યારે જો ગુરુ પાસે કોઈ વિશેષ નિર્ણય કરવાની જ્ઞાનશક્તિ હોય તો હવે આ શિષ્યને કાર્ય કરવાથી કોઈ વિઘ્ન આવશે નહિ, તેવો નિર્ણય થતાં શિષ્યને કહે કે, “હવે તું તે કાર્યમાં પ્રવૃત્તિ કર, હવે કોઈ દોષ નથી.” (૨) પરંતુ આવા કોઈ જ્ઞાનના બળથી ગુરુ પણ આ પ્રવૃત્તિમાં કોઈ વિઘ્ન આવશે કે નહિ, તેનો નિર્ણય ન કરી શકે, તો ગુરુ શિષ્યને કહે કે, “અત્યારે આ કાર્ય તારે કરવાનું નથી, પરંતુ જ્યારે શકુનાદિ શુદ્ધિ થાય ત્યારે કાર્ય કરજે, જેથી તે કાર્યનું ફળ મળે અને વિઘ્નથી કોઈ અનર્થ પણ ન થાય.” ‘તથા ચ’ આ રીતે (૧) અને (૨) માં બતાવ્યું તે પ્રમાણે શિષ્યને પ્રવૃત્તિ કરવાનું ગુરુ કહે છે, ત્યાં (૧) માં બતાવ્યા પ્રમાણે ગુરુ કાર્ય કરવાનું કહે તો તે કાર્ય કરવા પ્રવૃત્ત થાય, અને શકુન શુદ્ધિ થાય તો પ્રવૃત્તિ કરે, અને ત્યારે પણ સ્ખલના થાય તો ફરી કાયોત્સર્ગાદિ કરે, જેથી શકુનશુદ્ધિ અવશ્ય પ્રાપ્ત થવાની; કેમ કે ગુરુએ જ્ઞાનથી જાણીને કહ્યું છે, તેથી હવે શિષ્યને વિઘ્ન આવવાનું નથી. અને (૨)માં બતાવ્યા પ્રમાણે જ્યારે શકુનશુદ્ધિ થાય ત્યારે કાર્ય માટે યત્ન કરવાનો પ્રારંભ કરવાનો છે, ત્યાં સુધી કાળક્ષેપ કરવાનો છે. તેથી કોઈ નિમિત્તને પામીને શકુનશુદ્ધિ દેખાય તો પ્રતિપ્રચ્છક (પૂછનાર શિષ્ય) તે પ્રવૃત્તિનો પ્રારંભ કરે. આ રીતે પ્રતિકૃચ્છાથી અનર્થનું નિવારણ થાય છે અને ઉચિત કૃત્યનું ફળ મળે છે. ટીકા ઃ एतेन त्रिवारस्खलनायां न तत्प्रवृत्तिरित्यपोदितं भवति । तदिदमाह (पंचा. १२ / ३२) 'अहवावि पयट्टस्सा तिवारखलणाइ विहिपओगे वि । पडिपुच्छणत्ति णेया तहिं गमणं सउणसुद्धीए । । इति ।। ટીકાર્થ ઃ આતા દ્વારા=પૂર્વમાં કહ્યું કે પ્રતિપૃચ્છા કરાયે છતે વિઘ્નના અભાવનું જ્ઞાન થાય તો ગુરુ પ્રવૃત્તિ કરવાનું કહે અથવા શકુનશુદ્ધિ થયે છતે ગુરુ પ્રવૃત્તિ કરવાનું કહે તે કથન દ્વારા, ત્રણ વાર સ્ખલના થયે છતે કાર્યમાં પ્રવૃત્તિ નથી, એ પ્રકારનું કથન અપોદિત થાય છે=નિરાકૃત થાય છે. તે=પૂર્વમાં વર્ણન કર્યું તે, આને=બુદ્ધિમાં ઉપસ્થિતને, કહે છે પંચાશક-૧૨, શ્લોક-૩૨નો અર્થ આ પ્રમાણે છે “અથવા પ્રવૃત્તને વિધિપ્રયોગ કરાયે છતે પણ ત્રણ વાર સ્ખલનામાં પ્રતિપૃચ્છા એ સામાચારી જાણવી, ત્યાં=વિવક્ષિત કાર્યની સિદ્ધિના સ્થાનમાં, શકુનશુદ્ધિ થયે છતે ગમન કરવું.” ‘કૃતિ’ પંચાશકના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. * ‘અહાવિ’ પંચાશકના આ સાક્ષીપાઠમાં હેતુના પ્રકારાંતરને દર્શાવવા માટે અથવા અર્થમાં જ ‘બાવિ’ શબ્દ છે. १. अथवाऽपि प्रवृत्तस्य त्रिवारस्खलनायां विधिप्रयोगेऽपि । प्रतिपृच्छेति ज्ञेया तत्र गमनं शकुनशुद्धौ । । For Personal & Private Use Only - – Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા : પર ૨૯૩ * “ત્તિ =તિ શબ્દ ‘તદ્' અર્થમાં છે, જે સામાચારીનો પરામર્શક છે. * પંચાશકમાં સંડાસુદ્ધિા' ના સ્થાને ‘સ૩ળા પાઠ છે, પરંતુ અર્થ એક જ છે કે – શકુનશુદ્ધિ થયે છતે પ્રવૃત્તિ કરવી. ટીકા : अन्ये आचार्याः पूर्वनिषिद्धे-पूर्वं गुरुणा निवारिते, कार्य इति शेषः, उपस्थितेऽव्यवहितसामग्रीके सति प्रतिपृच्छां ब्रुवते । पूर्वनिषेधवाक्येन जनितमनिष्टसाधनताज्ञानमपोद्योत्तरविधिवाक्यजन्येष्टसाधनताज्ञानद्वारा तयैव तत्रेच्छाप्रवृत्त्यादिक्रमेण प्रतिप्रच्छकस्य कार्यजननसंभवादिति । ટીકાર્ય : ગાથાના ઉત્તરાર્ધને જણાવતાં કહે છે – અન્ય આચાર્યો, પૂર્વનિષિદ્ધ-પૂર્વમાં ગુરુ વડે તિવારિત કાર્ય, ઉપસ્થિત હોતે છતે અવ્યવહિત સામગ્રીવાળું તે કાર્ય હોતે છતે અર્થાત્ તે કાર્ય કરવાને અનુરૂપ દ્રવ્ય-ક્ષેત્ર ઉપસ્થિત થયે છતે, પ્રતિપૃચ્છા કહે છે= પ્રતિપૃચ્છા કરવાનું કહે છેકેમ કે પૂર્વે નિષિદ્ધ કરાયેલ વાક્ય વડે ઉત્પન્ન થયેલા અનિષ્ટસાધનતાના જ્ઞાનને દૂર કરીને ઉત્તર વિધિવાક્યથી જરા ઈષ્ટસાધનતાના જ્ઞાન દ્વારા તેનાથી પ્રતિપૃચ્છાથી જ ત્યાં પોતાને અભિષ્ટ કાર્યમાં, ઈચ્છા-પ્રવૃત્તિ આદિના ક્રમથી પ્રતિપ્રચ્છકને પ્રતિપૃચ્છા કરનાર શિષ્યને, કાર્યજનતનો=કાર્યકરણનો, સંભવ છે. મૂળ ગાથામાં પૂર્વનિષિદ્ધ પછી “વાર્યે એ શબ્દ અધ્યાહાર છે. ‘રૂછપ્રવૃદ્ધિ અહીં ‘સવિ” થી પ્રવૃત્તિના પ્રતિબંધક વિધ્વનાશનું ગ્રહણ કરવું. * ‘સન્મવતિ' ‘સન્મવાત' પછી ‘તિ’ અન્ય આચાર્યના કથનની સમાપ્તિમાં છે. ભાવાર્થ : વળી બીજા આચાર્યો કહે છે : ગુરુએ પૂર્વમાં કોઈ કાર્ય કરવાનો નિષેધ કર્યો હોય, પરંતુ તેવા સંયોગો ઉપસ્થિત થવાથી તે કાર્ય હવે કરવા જેવું જણાતું હોય, તો તે કાર્ય કરવા વિષયક ગુરુને પ્રતિપૃચ્છા કરવી જોઈએ; કેમ કે પૂર્વમાં ગુરુના નિષેધવાક્યથી શિષ્યને તે કાર્યમાં અનિષ્ટસાધનતાનું જ્ઞાન થયું તેથી તે કાર્યમાં પ્રવૃત્તિ ન હતી, પરંતુ અત્યારના સંયોગમાં શિષ્ય ગુરુને પૂછવા જાય અને ગુરુ તે કાર્ય કરવાનું કહે, ત્યારે ગુરુના વિધિવાક્ય દ્વારા પૂર્વના નિષેધવાક્યથી થયેલ અનિષ્ટસાધનતાનું જ્ઞાન દૂર થાય છે અને તે કાર્યમાં શિષ્યને ઈષ્ટસાધનતાનું જ્ઞાન થાય છે, આથી તે કાર્ય કરવાની શિષ્યને ઈચ્છા થાય છે. તેથી વિધિપૂર્વક તે કાર્યમાં યત્ન કરે છે ત્યારે, તે કાર્યમાં વિઘ્ન કરનારા કર્મો શિષ્યના સમ્યગુ યત્નથી દૂર થાય છે. આ ક્રમથી પ્રતિપૃચ્છાને કારણે કાર્યનિષ્પત્તિનો સંભવ છે, માટે પ્રતિપૃચ્છા કરવી જોઈએ, એ પ્રકારનો પૂર્વાચાર્યનો આશય છે. અહીં વિશેષ એ છે કે, ગીતાર્થ ગુરુને શિષ્ય જ્યારે કોઈ કાર્ય અંગેની પ્રતિકૃચ્છા કરે ત્યારે ગીતાર્થ ગુરુ શિષ્યને જે કાર્ય કરતાં નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થતી હોય તેવા કાર્યનું વિધાન કરે, અને જે કાર્ય કરતાં For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા પર શિષ્યને નિર્જરા થાય તેમ ન હોય તે કાર્યનો નિષેધ કરે; કેમ કે નિર્જરા હંમેશાં ઉચિત કાળે, ઉચિત રીતે સ્વપરની ગુણવૃદ્ધિને અનુકૂળ એવી પ્રવૃત્તિથી થાય છે. તેથી ગુણવાન ગુરુના વચનથી શિષ્યને નિર્ણય થાય છે કે ગુરુએ આ કાર્ય મને કરવાનું કહ્યું છે, તેથી આ કાર્ય જે રીતે કરવાનું છે, તે રીતે હું કરીશ તો અવશ્ય મને નિર્જરારૂપ ફળ મળશે. હવે નિર્જરાના આશયથી શિષ્ય કોઈ કાર્યની પૃચ્છા કરી હોય અને ગુરુએ તે કાર્યનો નિષેધ કર્યો હોય ત્યારે તેને જ્ઞાન થાય છે કે આ કાર્ય મારા માટે ઈષ્ટનું સાધન નથી, માટે મને ગુરુએ નિષેધ કર્યો છે, તેથી ત્યારે તે કાર્ય કરતો નથી. આમ છતાં ફરી તેવા સંયોગો ઉપસ્થિત થાય અને શિષ્યને જણાય કે હવેના સંયોગોમાં આ કાર્ય કદાચ મારા ઈષ્ટનું સાધન હોઈ શકે, તેથી ગુરુને પ્રતિપૃચ્છા કરે, અને ત્યારે ગુરુના વિધિવચનથી ત્યાં ઈષ્ટસાધનતાનું જ્ઞાન થતાં તે કાર્ય કરવાની ઈચ્છા થાય છે અને તેનાથી સમ્યગુ પ્રવૃત્તિ આદિ થાય છે, અને સમ્યગ્ પ્રવૃત્તિ દ્વારા ફલનિષ્પત્તિમાં પ્રતિબંધક કર્મોનું વિગમન થાય છે. ટીકાઃ अथानुचितत्वज्ञानेन तदेव कार्य निषेद्धा गुरुः कथं पुनस्तदेवानुजानीयाद् ? विरोधादिति चेत् ? न, एकत्रैव कार्ये उत्सर्गापवादाभ्यां विधिनिषेधसंभवात् । ટીકાર્ચ - હાથ થી પૂર્વપક્ષી શંકા કરે છે કે અનુચિતપણાના જ્ઞાનથી તે જ કાર્યને નિષેધ કરનાર ગુરુ ફરી તે જ કાર્યની=પૂર્વમાં નિષિદ્ધ કરેલ કાર્યની, કેવી રીતે અનુજ્ઞા આપે ? કેમ કે વિરોધ છે, એમ જો તું કહેતો હો તો તારી વાત બરાબર નથી; કેમ કે એક જ કાર્યમાં ઉત્સર્ગથી નિષેધ અને અપવાદથી વિધિનો સંભવ છે=પૂર્વે વૈયાવચ્ચારિરૂપ કાર્યને અનુકૂળ દ્રવ્ય-ક્ષેત્ર વગેરે ન હતાં, માટે ઉત્સર્ગથી નિષેધ હતો, હવે તે દ્રવ્ય-ક્ષેત્ર ફર્યા તેથી અપવાદથી તે કાર્ય વિધિરૂપ બનવાનો સંભવ છે. * નિવે' એ, “ઋ'કારાંત ‘નિષેધુ' શબ્દ છે તેથી પિતૃ’ શબ્દનું જેમ પિતા પ્રથમ એકવચન છે. તેમ ‘નિવેદ્ધા' પ્રથમા એકવચન છે. ભાવાર્થ : ‘ક’ થી પૂર્વપક્ષી શંકા કરે છે કે, ગુરુને જ્યારે પૂર્વમાં પૃચ્છા કરી હતી ત્યારે અનુચિતપણાના જ્ઞાનને કારણે ગુરુએ ત્યારે તે કાર્યનો નિષેધ કર્યો હતો, અને હવે તે જ કાર્યનો નિષેધ કરનાર ગુરુ કેવી રીતે વળી તે જ કાર્યની અનુજ્ઞા આપે ? અને જો અનુજ્ઞા આપે તો વિરોધ થાય. આશય એ છે કે, મનસ્વી રીતે ગુરુએ વિધિ કે નિષેધ કરવાના નથી, પરંતુ જ્યાં શિષ્યના ઈષ્ટનું સાધન હોય ત્યાં વિધિ કરવાની છે વિધાન કરવાનું છે, એટલે કે “તું આ કાર્ય કર” - તેમ કહેવાનું છે; અને જ્યાં અનિષ્ટનું સાધન બનતું હોય ત્યાં ગુરુને નિષેધ કરવાનો આવે કે “તારે આ કાર્ય કરવાનું નથી.” તેથી પૂર્વમાં જ્યારે શિષ્યના માટે આ કાર્ય અનુચિત છે તેવું જ્ઞાન થવાના કારણે નિષેધ કર્યો હતો, તે કાર્યની ફરી શિષ્ય ગુરુને પૃચ્છા કરે ત્યારે તે અનુચિત કાર્યની અનુજ્ઞા ગુરુ કેવી રીતે આપી શકે ? અર્થાત્ આપી શકે નહિ, For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા પર ૨૫ અને જો ગુરુ અનુજ્ઞા આપે તો તે ઉચિત કાર્ય બને નહિ. આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. તેને ગ્રંથકાર કહે છે કે, એક જ કાર્યમાં ઉત્સર્ગ-અપવાદ દ્વારા વિધિ-નિષેધનો સંભવ છે અર્થાત્ તે તે દ્રવ્ય-ક્ષેત્રમાં તે કાર્ય ઉત્સર્ગથી નિષિદ્ધ હતું, તેથી ગુરુએ તેનો નિષેધ કર્યો હતો, પરંતુ હવેના સંયોગોમાં અપવાદથી તે જ કાર્ય કર્તવ્ય બને છે તેવું લાગતાં ગુરુ અનુજ્ઞા આપી શકે છે, માટે કોઈ વિરોધ નથી. અહીં વિશેષ એ છે કે, ઉચિત પ્રવૃત્તિથી નિર્જરા થાય છે અને શિષ્ય “આ પ્રવૃત્તિ મારી નિર્જરાનું કારણ થશે તેવી સંભાવના લાગવાથી ગુરુને પૃચ્છા કરે છે, પરંતુ ગુરુને જણાય કે તે કાર્યથી શિષ્યને નિર્જરા નહિ થાય; કેમ કે તે ભૂમિકામાં તે કાર્ય કરવું ઉચિત નથી, ત્યારે ગુરુ તે શિષ્યને તે કાર્ય અંગે નિષેધ કરે છે. જેમ કોઈની વૈયાવચ્ચ કરવા અંગે શિષ્ય પૃચ્છા કરી અને ગુરુને જણાયું કે આ સાધુની વૈયાવચ્ચ કરવાથી તેનો પ્રમાદ પુષ્ટ થશે, તેથી પ્રમાદની પુષ્ટિમાં સહાયક બને તેવી ક્રિયા ઉચિત ક્રિયા કહેવાય નહિ, માટે ગુરુએ તેનો નિષેધ કરેલ. આમ છતાં તે જ સાધુ પાછળથી ગ્લાન થયેલ હોય, અને જો હવે તેની વૈયાવચ્ચ ન કરવામાં આવે તો તેને આર્તધ્યાનાદિ થાય તેમ હોય, તે સંયોગોમાં ફરી તે શિષ્ય ગુરુને પૂછે અને ત્યારે ગુરુને પણ થાય કે હવે આ વૈયાવચ્ચનું કાર્ય તે સાધુના આર્તધ્યાનનું નિવારણ કરવા દ્વારા તેના સંયમના સ્થિરીકરણનું કારણ છે, માટે શિષ્યને નિર્જરાનું કારણ બનશે, માટે પૂર્વનિષિદ્ધ એવી તે વૈયાવચ્ચની ક્રિયા માટે પાછળથી સંયોગ પ્રમાણે ગુરુ અનુજ્ઞા પણ આપે. આનાથી એ પ્રાપ્ત થાય કે, ઉત્સર્ગથી દોષપોષકતાને કારણે નિષિદ્ધ એવી પણ વૈયાવચ્ચ, તેવા સંયોગોમાં અપવાદથી ગુણવૃદ્ધિનું કારણ પણ બને છે, માટે પૂર્વનિષિદ્ધ કાર્યમાં પણ પાછળથી અપવાદ દ્વારા પ્રવૃત્તિનો સંભવ છે, તેથી પ્રતિપૃચ્છા ઉચિત છે. ટીકા: तदिदमाह - 'पुव्वणिसिद्धे अण्णे पडिपुच्छा किर उवट्ठिए कज्जे । एवं पि णत्थि दोसो उस्सग्गाईहिं धम्मठिई ।। (પવા. ૧૨/૩૩) તિ | નિરિતાડયુ- “પુલ્વેળિસિદ્ધમિ (? ) દો પુછા' (ાવ. નિ. ૬૧૭) રૂત્તિ તારા ટીકાર્ય : તે આને કહે છે તે પૂર્વમાં જે કહ્યું તે, આને ઉપરના કથનથી પોતાની બુદ્ધિમાં ઉપસ્થિતને, કહે છે=ગ્રંથકાર કહે છે – પંચાશક-૧૨, શ્લોક-૩૩નો અર્થ આ પ્રમાણે છે – १. पूर्वनिषिद्धेऽन्ये प्रतिपृच्छा किलोपस्थिते कार्ये । एवमपि नास्ति दोष उत्सर्गादिभिः धर्मस्थितिः । २. आपुच्छणा उ कज्जे पुव्वनिसिद्धेण होइ पडिपुच्छा । पुव्वगहिएण छंदण णिमंतणा होअगहिए णं ।। For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા : પર “ખરેખર કાર્ય ઉપસ્થિત થયે છતે પૂર્વનિષિદ્ધમાં બીજાઓ પ્રતિપુચ્છા કહે છે. આ રીતે પણ= પૂર્વનિષિદ્ધ ફરી પૂછે તે રીતે પણ, દોષ નથી. તેમાં હેતુ કહે છે, ઉત્સર્ગ આદિથી ધર્મની સ્થિતિ છે.” તિ’ પંચાશકતા ઉદ્ધરણની સમાપ્તિમાં છે. નિર્યુક્તિકાર વડે પણ શ્લોક-૬૯૭માં કહેવાયું છે – “પૂર્વનિષિદ્ધમાં પ્રતિપુચ્છા થાય છે" તિ' આ. નિ.ના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. પરા. * પર્વ ’િ પંચાશકના સાક્ષીપાઠમાં અહીં ‘’ થી એ કહેવું છે કે, પૂર્વમાં કરેલ કાર્ય સમયે પાછળથી જ્યારે કરવાનું ગુરુએ કહેલ હોય ત્યાં તો પ્રતિપૃચ્છા કરવામાં દોષ નથી, પરંતુ પૂર્વનિષિદ્ધમાં પણ કાર્ય ઉપસ્થિત થયે છતે પ્રતિપૃચ્છામાં દોષ નથી. * ‘૩રૂઢિ પંચાશકના સાક્ષીપાઠમાં અહીં ‘દ્ધિ થી અપવાદનું ગ્રહણ કરવાનું છે. નિર્યુઝુિતISણુ અહીં ‘રિ’ થી એ કહેવું છે કે, પંચાશકમાં તો કહ્યું જ છે, નિર્યુક્તિકાર વડે પણ કહેવાયું છે. * આવશ્યકનિયુક્તિના ઉદ્ધરણમાં ‘પુષ્યનિષિદ્ધનિ ના સ્થાને “પુષ્યનિસિદ્ધા' પાઠ છે. અવતરણિકા: अथ कथमप्यापृच्छोपदिष्टकार्याऽकरणे प्रतिपृच्छाऽवसरे तां विनैव तत्करणे प्रतिपृच्छाजन्यफलाऽभावेऽप्यापृच्छाजन्यं फलं कथं न भवति ? इत्यनुशासितुमाह - અવતરણિતાર્થ - ” થી પૂર્વપક્ષી શંકા કરે છે – આપૃચ્છા વડે ઉપદિષ્ટ કાર્યના કોઈ પણ રીતે અકરણમાં, પ્રતિપુચ્છાના અવસરે તેના વિના પ્રતિપૃચ્છા વિના જ, તેના કરણમાં=આપૃચ્છા ઉપદિષ્ટ કાર્યને કરવામાં, પ્રતિપૃચ્છાજન્ય ળતો અભાવ હોતે છતે પણ આપૃચ્છાજન્ય ફળ કેમ ન થાય ? અર્થાત્ આપૃચ્છાજન્ય ફળ થવું જોઈએ. એને અનુશાસન કરવા માટે કહે છે=આપૃચ્છાજવ્ય ફળ પણ ન થાય એ પ્રકારનો બોધ કરાવવા માટે કહે છે – ‘પ્રતિપૃચ્છાનચત્તાગમવેડરિ’ અહીંપિ' થી એ કહેવું છે કે, પ્રતિપૃચ્છા કરવામાં આવે તો પ્રતિપૃચ્છાજન્ય ફળ મળે, પરંતુ પ્રતિપૃચ્છા ન કરવામાં આવે તો પ્રતિપૃચ્છાજન્ય ફળનો અભાવ હોવા છતાં આપૃચ્છાજન્ય ફળ કેમ ન મળે? *ત્યનુશાસિતુમાદ અહીં તિ’ શબ્દ ‘Uત અર્થમાં છે અને દ્વિતીયા વિભક્તિ છે. તેથી એને=આપૃચ્છા ફળ ન થાય એને, જણાવવા માટે કહે છે, એવો અર્થ થાય. For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપૃચ્છા સામાચારી | ગાથા : ૫૩ ભાવાર્થ: - કોઈ સંયોગોમાં કોઈક કાર્ય અંગે શિષ્ય ગુરુને આપૃચ્છા કરી હોય અને ત્યાર પછી કોઈક રીતે આપૃચ્છાથી કહેવાયેલ કાર્ય શિષ્ય કરી શકે નહિ, તેવું પણ બની શકે. જેમ કે ગુરુએ કોઈક કાર્ય કરવાનું કહ્યા પછી કોઈ તથાવિધ સંયોગમાં અન્ય કાર્ય તત્કાળ ક૨વાનું ગુરુએ કહ્યું, તેથી હવે તે આદિષ્ટ કાર્ય ક૨વામાં પ્રવૃત્ત હોવાના કારણે આપૃચ્છા ઉપદિષ્ટ કાર્ય તે સમયે થયું નહિ; અને તે આપૃચ્છાનું કાર્ય ચિરવિલંબનથી થતું હોય તો પ્રતિપૃચ્છાનો અવસર પ્રાપ્ત થાય છે. તે વખતે પ્રતિપૃચ્છા વિના તે આપૃચ્છાનું કાર્ય ક૨વામાં આવે તો પ્રતિકૃચ્છાજન્ય ફળનો અભાવ છે, તેમ આપૃચ્છાજન્ય ફળ પણ નથી. તે વાત ગ્રંથકાર પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે – ગાથા: છાયા : इयं आपुच्छा खलु पडिपुच्छाए करेइ उवयारं । फलमिट्ठे साहेउं णेव सततत्तणं वहइ ।। ५३ ।। इहापृच्छा खलु प्रतिपृच्छायाः करोत्युपकारम् । फलमिष्टं साधयितुं नैव स्वतन्त्रत्वं वहति ।।५३।। અન્વયાર્થ: ચં=અહીં=પ્રતિકૃચ્છાના સ્થળમાં બાપુચ્છા=આપૃચ્છા હતુ=નિશ્ચે પરિપુચ્છા=પ્રતિપૃચ્છાનો વયાર =ઉપકાર કરે છે, ટ્ઠાં સાહેવું=ઈષ્ટફળને સાધવા માટે સતંતત્તĪ=સ્વતંત્રતાને જેવ વ=વહન કરતી નથી જ. ।।૫૩।। ૨૯૭ ગાથાર્થ : અહીં આપૃચ્છા નિશ્ચે પ્રતિપૃચ્છાને ઉપકાર કરે છે, ઈષ્ટફળને સાધવા માટે (આપૃચ્છા) સ્વતંત્રતાને વહન કરતી નથી જ. ||૫૩|| ટીકા ઃ इयं त्ति । इह = प्रतिपृच्छास्थले, आपृच्छा प्रतिपृच्छायाः पूर्वोपकारं कुरुते, तां विना तदनुदयात् । દૃષ્ટ=મિષિત, i=ાર્ય, સાયતું=ન્તુ, નૈવ સ્વતન્ત્રત્યં=સ્વપ્રધાનતાં, વતિ=વિત્તિ । ન હ્યારબ્ધવદુયિાत्मकप्रधानस्यैकक्रियामात्रकरणेऽपि फलसिद्धिः, अन्यथा प्रारब्धप्रतिक्रमणस्य चैत्यवन्दनैककायोत्सर्गमात्रकरणेऽपि फलसिद्धिप्रसङ्गात् । न चाऽऽपृच्छा तत्र प्रधानं, गौणभावाद्, उपदेशाऽविलम्बितकालसध्रीचीनाया एव तस्या फलहेतुत्वादिति दिग् ।। ५३ ।। ટીકાર્થ ઃ इति । इह વિર્તિ 1 For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા : પ૩ યં ત્તિ' ! એ ગાથાનું પ્રતિક છે. અહીં પ્રતિપૃચ્છાના સ્થળે, આપૃચ્છા પ્રતિપૃચ્છાને પૂર્વ ઉપકાર કરે છેપૂર્વભૂમિકારૂપ ઉપકાર કરે છે; કેમ કે તેના વિના આપૃચ્છા વિના, તેનો અનુદય છે–પ્રતિપૃચ્છાનો ઉદય નથી. ઈષ્ટ અભિલપિત, ફળને કાર્યને, સાધવાને માટે=કરવાને માટે, આપૃચ્છા સ્વતંત્રપણા=સ્વપ્રધાનતાને, વહન કરતી નથી જ=ધારણ કરતી નથી જ. ઉત્થાન : આપૃચ્છા સામાચારી પ્રતિકૃચ્છા સામાચારીના અવસરમાં સ્વતંત્રતાને ધારણ કરતી નથી, તે પદાર્થને સ્પષ્ટ કરવા યુક્તિ બતાવે છે – ટીકાર્ય : શ્રધ્ધ .. પત્નસિદ્ધિ પ્રસં! | ખરેખર આરંભ કરાયેલ બહુક્રિયાત્મક પ્રધાન એવા કાર્યના એકક્રિયામાત્ર કરણમાં પણ ફલસિદ્ધિ નથી. અન્યથા આવું ન માનો તો, આરંભ કરાયેલ પ્રતિક્રમણના ચૈત્યવંદનના એક કાયોત્સર્ગમાત્ર કરણમાં પણ ફલસિદ્ધિનો પ્રસંગ થશે. ‘ક્રિયામાત્રરોડપિ' અહીં ‘રિ’ થી એ કહેવું છે કે, સંપૂર્ણ ક્રિયામાં તો ફલસિદ્ધિ થાય, પરંતુ એક ક્રિયા કરવામાં પણ ફલસિદ્ધિ થાય. » ‘ાયોત્સમાત્ર રોડ’િ અહીં ‘થી એ કહેવું છે કે, સંપૂર્ણ પ્રતિક્રમણ કરવામાં તો ફલસિદ્ધિ થાય, પરંતુ એક કાયોત્સર્ગ કરવામાં પણ ફલ સિદ્ધ થાય. ઉત્થાન : અહીં શંકા થાય કે આપૃચ્છાને પ્રતિપૃચ્છાની પૂર્વભૂમિકારૂપ કહીને તમે આપૃચ્છાને પ્રતિપૃચ્છાના અંગરૂપ બનાવી, તેથી આપૃચ્છાથી નિર્દિષ્ટ કાર્ય કરતી વખતે પ્રતિપૃચ્છા કરવાની ક્રિયારૂપ અંગ ત્રુટિત છે એવું ભાન થાય છે. પરંતુ આપૃચ્છા કર્યા પછી ચિરવિલંબિત કાર્ય કરવામાં આપૃચ્છાને સ્વતંત્ર સામાચારી સ્વીકારીને કાર્ય કરવામાં આવે, તો મારી આ ક્રિયા કોઈક અંગથી વિકલ છે, તેવું જણાશે નહિ, અને તેથી આપૃચ્છા સામાચારીના પાલનથી નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થશે. તેનું નિરાકરણ કરતાં કહે છે – ટીકાર્ચ - ન વાડડપૃચ્છા .. વિન્ ારૂા. અને ત્યાં ગુરુને આપૃચ્છા કર્યા પછી ચિરવિલંબિત કાર્ય કરવાના સ્થાનમાં, આપૃચ્છા પ્રધાન નથી; કેમ કે, ગૌણ ભાવ છે=આપૃચ્છાની ક્રિયા ગૌણભાવવાળી છે. અને તેમાં યુક્તિ બતાવે છે કે, ઉપદેશથી અવિલંબિત કાળથી યુક્ત એવી જ આપૃચ્છાનું નિર્જરારૂપ ફળનું હેતુપણું છે. એ પ્રમાણે દિશાસૂચક છે. li૫૩ાા For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૯ પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા: ૫૩ ભાવાર્થ - દર્ય ..... વિજુ સુધીના કથનનો ભાવ આ પ્રમાણે છે: દશવિધ સામાચારીમાં પ્રતિપૃચ્છા અને આપૃચ્છા પોતપોતાના ઉચિત સ્થાનમાં કરવાની હોય છે. પ્રતિપૃચ્છાના સ્થળમાં આપૃચ્છા સામાચારી પ્રતિકૃચ્છાની પૂર્વભૂમિકા કરવારૂપ ઉપકાર કરે છે; કેમ કે પૂર્વમાં આપૃચ્છા ન કરી હોય તો પ્રતિપૃચ્છા સામાચારીનો અવસર પ્રાપ્ત થાય નહિ અર્થાત્ વર્તમાનમાં પ્રતિપૃચ્છા સામાચારીના ઉદયનો સંભવ ન રહે; પરંતુ તે આપૃચ્છા નિર્જરારૂપ ફળ સાધવા માટે સ્વતંત્રતાને ધારણ કરતી નથી. આશય એ છે કે, ઉચિત પ્રવૃત્તિ નિર્જરાનું કારણ બને છે, અનુચિત પ્રવૃત્તિ નિર્જરાનું કારણ બને નહિ. માટે ગુરુને કોઈ કાર્યની આપૃચ્છા કરી હોય અને ત્યાર પછી વિલંબન વગર=તત્કાળ, તે કાર્ય કરવાનું હોય ત્યારે, આપૃચ્છા કરીને ઉત્તરમાં ગુરુએ બતાવેલી વિધિપૂર્વક તે કાર્ય કરવામાં આવે તો, ગુણવાન એવા ગુરુના પારતંત્રથી કરાયેલા તે આચારથી સાધુને નિર્જરાને અનુકૂળ અધ્યવસાય પ્રગટે છે; પરંતુ જ્યારે કોઈક કારણસર આપૃચ્છા કર્યા પછી તત્કાળ તે કાર્ય થઈ શકે નહિ, તે વખતે શું ઉચિત છે? અને શું અનુચિત છે ? તેવો નિર્ણય ગીતાર્થ ગુરુ કરી શકે. તેથી ગીતાર્થ એવા ગુરુને પ્રતિપૃચ્છા કરવાની છે, જેથી તે સંયોગોમાં ઉચિત-અનુચિતનો યથાર્થ નિર્ણય કરીને ઉચિત પ્રવૃત્તિ કરવાનું અનુશાસન આપે. હવે જો કોઈ સાધુ ચિરવિલંબનથી આપૃચ્છાનું કાર્ય કરે, અને તે વખતે પ્રતિપૃચ્છા કરવી ઉચિત હોવા છતાં તેની ઉપેક્ષા કરીને “મેં ગુરુને પૂર્વમાં પૂછેલ છે, માટે તે પ્રમાણે હું કાર્ય કરું”, તેમ વિચારીને પૂર્ણ યતનાપૂર્વક તે કાર્ય કરે, તો પણ પ્રતિપૃચ્છાના અવસરમાં ફરી પૂછવારૂપ=પ્રતિપૃચ્છારૂપ, અંગ વિકલ હોવાથી તે ક્રિયા ઉચિત ક્રિયારૂપ બને નહિ, અને તેથી આપૃચ્છા કર્યા પછી ચિરવિલંબનપૂર્વક પ્રતિપૃચ્છા કર્યા સિવાય પૂર્ણ વિધિથી કરાયેલ કાર્ય પણ નિર્જરારૂપ ફળનું કારણ બનતું નથી. હવે આપૃચ્છા સામાચારી પ્રતિકૃચ્છાના અવસરમાં કેમ સ્વતંત્રતાને ધારણ કરતી નથી=આપૃચ્છા સામાચારી બનતી નથી, તેને સ્પષ્ટ કરવા માટે યુક્તિ બતાવે છે – કોઈ બહુક્રિયાત્મક કાર્ય હોય, તેનો આરંભ કરીને પછી તેની એક ક્રિયા માત્ર કરવામાં આવે તો ફળસિદ્ધિ થાય નહિ. તેવી રીતે પ્રસ્તુતમાં પ્રતિપૃચ્છા સામાચારીના પૂર્વાગરૂપ આપૃચ્છા કરવાની છે અને કાર્ય કરતી વખતે પ્રતિપૃચ્છા કરવાની છે, અને પ્રતિપૃચ્છા પછી ગુરુની આજ્ઞા મળ્યા પછી વિધિપૂર્વક ઉચિત પ્રવૃત્તિ કરવાના અધ્યવસાયથી યુક્ત તે કાર્ય કરવામાં આવે તો તે પ્રતિપૃચ્છા સામાચારીનું પાલન છે. તેથી આરંભ કરાયેલ બહુક્રિયાત્મક પ્રતિપૃચ્છા પ્રધાનકાર્ય છે, અને તેનો એક અવયવ=અંગ, આપૃચ્છા છે, તેથી તેવા સ્થાનમાં પ્રતિપૃચ્છા કર્યા વગર માત્ર આપૃચ્છાથી તો કાર્ય કરવામાં આવે અને અન્ય સર્વ વિધિથી યુક્ત પણ તે કાર્ય કર્યું હોય તોપણ નિર્જરા રૂપ ફળ મળે નહીં, કેમ કે પ્રતિપૃચ્છા સામાચારીના અવસરે આપૃચ્છા સામાચારી નિર્જરા રૂપ ફળ માટે પ્રધાન કારણ નથી, પરંતુ પ્રતિપૃચ્છાનું અંગ થઈને નિર્જરાનું કારણ બને છે અને એવું જો ન માનો તો કોઈ વ્યક્તિ પ્રતિક્રમણની ક્રિયાનો પ્રારંભ કરીને ચૈત્યવંદનનો એક કાયોત્સર્ગમાત્ર કરે, તો પણ પ્રતિક્રમણના ફળની સિદ્ધિનો પ્રસંગ આવે. તેથી જે ક્રિયાના જેટલા અવયવો હોય તે સર્વ પૂર્ણ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ 300 રીતે કરવામાં આવે તો તેના ફળની પ્રાપ્તિ થાય. અહીં વિશેષ એટલું છે કે, કોઈપણ ક્રિયા કરતી વખતે શક્તિ ગોપવ્યા વિના યત્નનો અતિશય વર્તતો હોય, છતાં કોઈક તેવા પ્રકારની શારીરિક શક્તિ કે સ્મૃતિના અભાવને કારણે ત્રુટિ રહેતી હોય એટલામાત્રથી, તે ક્રિયાના ફળનો અભાવ થતો નથી. પરંતુ જે પોતાની શારીરિક કે માનસિક શક્તિ છે, તેને ગોપવ્યા વિના “આ મારા માટે ઉચિત કર્તવ્ય છે” તેમ પ્રણિધાન કરીને, ઉચિત વિધિથી કરવાના અધ્યવસાયપૂર્વક શક્ય યત્ન કરતો હોય, તો તે અનુષ્ઠાન અવશ્ય નિર્જરાનું કારણ બને; પરંતુ તે અનુષ્ઠાનમાં વિદ્યમાન શક્તિ પૂર્ણ ન ફોરવતો હોય તો બાહ્ય રીતે ક્રિયાઓ સારી થાય તો પણ અપેક્ષિત નિર્જરારૂપ ફળ મળે નહિ. તેમ પ્રસ્તુતમાં આપૃચ્છા કર્યા પછી પ્રતિપૃચ્છાના અવસરે પ્રતિપૃચ્છા કરીને ગુરુની અનુજ્ઞા અનુસાર પ્રસ્તુત ક્રિયામાં સાધુ વિધિવિષયક પૂર્ણ શક્તિથી યત્ન કરવા માટે ઉદ્યમશીલ હોય, અને કોઈક શારીરિક અંગવિકલતાથી અથવા તથાવિધ ધારણાશક્તિની વિકલતાને કારણે ક્રિયામાં કોઈ વિકલતા આવતી હોય, પરંતુ અંતરંગ રીતે ગુરુવચનના સ્મરણ નીચે સુદૃઢ યત્ન વર્તતો હોય, તો તે પ્રતિપૃચ્છા સામાચારી અવશ્ય નિર્જરાનું કારણ બને. અન્યથા યથાતથા તે ક્રિયા કરે તો સામાચારીના વિતથ સેવનરૂપ કર્મબંધ પણ થાય. પ્રતિપૃચ્છા સામાચારી | ગાથા : ૫૩ વળી, જ્યારે ચિરવિલંબનથી કોઈ કાર્ય કરવામાં આવે છે, ત્યારે આપૃચ્છાપૂર્વક પ્રતિકૃચ્છા સામાચારીનું પાલન હોય છે, તેથી આપૃચ્છા તે પ્રતિપૃચ્છાના વિશેષણરૂપ બને છે; અને વિશેષણ હંમેશાં ગૌણ હોય છે અને વિશેષ્ય પ્રધાન હોય છે, તેથી આપૃચ્છાની ક્રિયા ગૌણ બને છે અને આપૃચ્છાપૂર્વક પ્રતિકૃચ્છા કરીને તે ઉચિત કાર્ય કરવાની ક્રિયા પ્રધાનરૂપ બને છે. માટે આપૃચ્છા કરીને પ્રતિપૃચ્છા કર્યા વિના તે કાર્ય કરવામાં આવે તો પ્રતિકૃચ્છાનું પણ ફળ ન મળે અને આપૃચ્છાનું પણ ફળ ન મળે; કેમ કે પ્રતિપૃચ્છાનું પાલન નથી અને આપૃચ્છાનું સ્થાન નથી; કારણ કે, તે સ્થાનમાં નિર્જરા પ્રતિ પ્રધાન કારણ આપૃચ્છા નથી પણ પ્રતિકૃચ્છા છે, અને આપૃચ્છા તેના અંગભૂત ગૌણકારણ છે. ક્યારે આપૃચ્છા સામાચારી નિર્જરાનું કારણ બને અને કયારે પ્રતિપૃચ્છા સામાચારી નિર્જરાનું કારણ બને તે બતાવે છે - આપૃચ્છા કર્યા પછી તરત તે કાર્ય કરવામાં આવે તો આપૃચ્છા સામાચારી નિર્જરારૂપ ફળ પ્રત્યે હેતુ બને, જ્યારે આપૃચ્છા કર્યા પછી કોઈક કા૨ણે તરત કાર્ય ન કરવામાં આવે અને વિલંબનથી કાર્ય કરવામાં આવે ત્યારે પ્રતિપૃચ્છા નિર્જરારૂપ ફળ પ્રત્યે હેતુ બને, પરંતુ આપૃચ્છા સામાચારી ફળ પ્રત્યે હેતુ બને નહીં. I૫૩॥ અવતરણિકા : अथ निजहितकार्यनिवेदनात्मकापृच्छालक्षणाक्रान्तत्वात् प्रतिपृच्छाया आपृच्छातो न भेदः, विषयभेदमात्रेण भेदस्वीकारे त्वापृच्छानामप्यनन्तकार्यविषयिणीनामानन्त्यप्रसङ्गादिति परस्य विभ्रममपासितुमाह અવતરણિકાર્ય : ‘થ’ થી શંકા કરે છે – નિજહિતકાર્યનિવેદનસ્વરૂપ આપૃચ્છાના લક્ષણથી આક્રાંત હોવાથી=વ્યાપ્ત For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા: ૫૪ હોવાથી, પ્રતિપૃચ્છાનો આપૃચ્છાથી ભેદ નથી; કેમ કે વિષયભેદમાત્રથી વળી ભેદ સ્વીકારવામાં અનંત કાર્યના વિષયવાળી એવી આપૃચ્છાના પણ આતંત્યનો પ્રસંગ આવે છે. એ પ્રકારના પરના વિભ્રમને દૂર કરવા માટે કહે છે - * ‘માપૃચ્છાનામપિ અહીં ‘’ થી એ કહેવું છે કે, પ્રતિપૃચ્છાના આનત્યનો તો પ્રસંગ છે, પણ આપૃચ્છાના પણ આમંત્યનો પ્રસંગ છે. ભાવાર્થ આપૃચ્છા સામાચારીનું લક્ષણ છે “નિજહિતકાર્યનું ગુરુને નિવેદન કરવું અને પ્રતિપૃચ્છા સામાચારીનું પણ લક્ષણ, “નિજહિતકાર્યના નિવેદનરૂપ” છે; કેમ કે આપૃચ્છા કર્યા પછી વિલંબિત કાર્ય કરવામાં આવે ત્યારે પણ, “આ કાર્ય મારી નિર્જરાનું કારણ છે કે નહિ?” તે જાણવા અર્થે ફરી પૂછવાનું પ્રયોજન છે. તેથી પોતાનું નિર્જરારૂપ હિતનું કાર્ય છે કે નહિ તે જાણવું, તે આપૃચ્છા અને પ્રતિપૃચ્છાનું લક્ષણ છે. માટે દશવિધ સામાચારીમાં આપૃચ્છા અને પ્રતિપૃચ્છા એ બે સ્વતંત્ર સામાચારી કહી શકાય નહિ, પરંતુ તેમ કહી શકાય કે જ્યારે નિજહિતકાર્ય જાણવાનો પ્રસંગ હોય ત્યારે આપૃચ્છા કરવામાં આવે છે, અને વિલંબનથી તે કાર્ય કરવાનું બને તેવા સંયોગમાં, “આ કાર્ય હવે પોતાના હિતનું કારણ બનશે કે નહિ તે જાણવા અર્થે પ્રતિપૃચ્છા કરવામાં આવે છે. તેથી આપૃચ્છા સામાચારી અને પ્રતિકૃચ્છા સામાચારીમાં વિષયભેદ માત્ર છે, પરંતુ ઈચ્છાકારાદિ સામાચારીના ભેદની જેમ આપૃચ્છા અને પ્રતિપૃચ્છા વચ્ચે મૂળ સામાચારીમાં ભેદરૂપે પરસ્પર ભેદ નથી; આમ છતાં તત્કાળ કરવાના કાર્યવિષયક આપૃચ્છા અને ચિરવિલંબથી કાર્ય કરવામાં પ્રતિપૃચ્છા તે રૂપ વિષયભેદમાત્રથી આપૃચ્છા અને પ્રતિપૃચ્છાનો મૂળ સામાચારીમાં ભેદરૂપે ભેદ સ્વીકારશો, તો આપૃચ્છા સામાચારીના પણ અનેક ભેદો છે. જેમ પડિલેહણ વિષયક આપૃચ્છા, વૈયાવચ્ચ વિષયક આપૃચ્છા, તપ વિષયક આપૃચ્છા ઈત્યાદિ; અને આ રીતે વિષયના ભેદથી તો આપૃચ્છા સામાચારીના પણ અનંત ભેદો માનવા પડે. આમ કહીને પૂર્વપક્ષીને એ કહેવું છે કે, પ્રતિપૃચ્છા સામાચારી દશવિધ સામાચારીનો ભેદ નથી, પરંતુ આપૃચ્છા સામાચારીના જે અનંત ભેદો છે, તઅંતર્ગત એક ભેદ છે, તેમ સ્વીકારીને નવવિધ સામાચારી સ્વીકારવી જોઈએ. એ પ્રકારના પરના વિભ્રમને દૂર કરવા માટે ગ્રંથકાર કહે છે – અહીં અનંતભેદ શબ્દથી અનંત સંખ્યા ગ્રહણ કરવાની નથી, પરંતુ ઘણા ભેદો પ્રાપ્ત થાય તેમ ગ્રહણ કરવાનું છે. ગાથા : ण य एसा पुच्छ च्चिय उवाहिभेया य कज्जभेयवसा । अण्णह कहं ण पविसे इच्छाकारस्स कुच्छिंसि ।।५४ ।। છાયા : न चैषाऽऽपृच्छैव उपाधिभेदाच्च कार्यभेदवशात् । अन्यथा कथं न प्रविशेदिच्छाकारस्य कुक्षौ ।।५४ ।। For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ અન્વયાર્થ: વાહ ભૈયા ચ=વળી ઉપાધિના ભેદથી=લક્ષણના ભેદથી પ્નભેયવસાય=અને કાર્યના ભેદના વશથી=કાર્યનો ભેદ હોવાથી, ન=આ=પ્રતિપૃચ્છા ન પુષ્વિય=આપૃચ્છા જ નથી. બળદ=એવું ન માનો તો રૂ∞ાજારમ્સ િિત=ઈચ્છાકારની કુક્ષિમાં દું । ર્વાવસે=પ્રતિપૃચ્છા કેવી રીતે પ્રવેશ નહિ પામે ?=ઈચ્છાકારની કુક્ષિમાં પ્રતિપૃચ્છા પ્રવેશ પામે. ।।૫૪।। ગાથાર્થ: ટીકાર્ય : પ્રતિપૃચ્છા સામાચારી | ગાથા : ૫૪ || હિપુચ્છા સમ્મત્તા || પ્રતિપૃચ્છા સામાચારી સમાપ્ત થઈ. વળી ઉપાધિના ભેદથી અને કાર્યનો ભેદ હોવાથી આ પ્રતિકૃચ્છા આપૃચ્છા જ નથી, એવું ન માનો તો, ઈચ્છાકારની કુક્ષિમાં પ્રતિપૃચ્છા કેવી રીતે પ્રવેશ નહિ પામે ? ।।૫૪।। ટીકા ઃ ण य त्ति । न च=न पुनः एषा = प्रतिपृच्छाऽऽपृच्छैव कुतः ? उपाधिभेदात्-लक्षणभेदात् । व्यवहियते च स्वरूपाभेदेऽपि प्रमाणप्रमेययोरिव लक्षणभेदाद् भेदः । न चानयोर्विषयसाङ्कर्याल्लक्षणत्वमपसिद्धान्ताय‘નીવે અંતે ! ખેરફ જો ગેરફર નીવે ? ગોયમા ! નીવે સિયા ઘેરઘુ, સિયા જો ગેરફર, ખેરરૂપ પુળ ળિયમા નીવે' इतिवदेकपदव्यभिचारिलक्षणत्वात् । ण यत्ति । न च = न पुनः लक्षण भेदाद् । ‘ળ ય ત્તિ’ એ ગાથાનું પ્રતિક છે વળી આ=પ્રતિપૃચ્છા, આપૃચ્છા જનથી. કેમ નથી ? તો કહે છે – ઉપાધિનો ભેદ છે=લક્ષણનો ભેદ છે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે, આપૃચ્છા અને પ્રતિસ્પૃચ્છાનું સ્વરૂપ સમાન હોય તો લક્ષણના ભેદથી ભેદ છે, એમ કેમ કહી શકાય ? તેથી કહે છે – ટીકાર્ય ઃ અને પ્રમેયના સ્વરૂપના પ્રમાણ ***** व्यवहिते • નક્ષળમેવાર્ મેવઃ । અને અભેદમાં પણ લક્ષણના ભેદથી જેમ ભેદનો વ્યવહાર કરાય છે, તેમ આપૃચ્છા અને પ્રતિપૃચ્છાના સ્વરૂપના અભેદમાં પણ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા ૫૪ લક્ષણના ભેદથી ભેદનો વ્યવહાર કરાય છે. * “સ્વરૂપમેન્ટેડ' સ્વરૂપના ભેદમાં તો લક્ષણના ભેદથી ભેદ છે, પરંતુ સ્વરૂપના અભેદમાં પણ પ્રમાણપ્રમેયની જેમ લક્ષણના ભેદથી ભેદ છે, એ પ્રમાણે ‘’ થી સમુચ્ચય છે. ઉત્થાન : અહીં કોઈને શંકા થાય કે, આપૃચ્છા અને પ્રતિકૃચ્છાના લક્ષણમાં સાંર્ય દોષ હોવાથી લક્ષણભેદ થઈ શકશે નહિ. તેનું નિરાકરણ કરવા માટે કહે છે - ટીકાર્ય : ન ૨ નિયો: .. નક્ષત્વિાન્ ! આ બંનેનું આપૃચ્છા અને પ્રતિપૃચ્છાતા વિષયનું સાંકર્ય હોવાથી લક્ષણપણું બંનેનું સ્વતંત્રલક્ષણપણું, અપસિદ્ધાંત માટે છે, એમ ન કહેવું; કેમ કે “નીવે મેતે ! fણયમા નીવે” એની જેમ એકપદવ્યભિચારી લક્ષણપણું છે=આ બંને સામાચારી એકપદવ્યભિચારી એવા લક્ષણવાળી છે. “નીવે મેતે સૂત્રનો અર્થ આ પ્રમાણે છે – હે ભગવંત ! જીવ નારકી છે ? અથવા નારકી જીવ નથી ? હે ગૌતમ ! જીવ કથંચિત્ નારકી છે અને કથંચિત્ નારકી નથી, પરંતુ નારકી નિયમા જીવ છે.” ભાવાર્થ :ત્તિ ન ઘ=ન પુનઃ ..... મારી ત્તાક્ષાત્વાન્ સુધીના કથનનો ભાવ આ પ્રમાણે છે - ‘પુનઃ” શબ્દથી એ કહેવું છે કે, પૂર્વમાં કહ્યું કે, જેમ પ્રતિપુચ્છામાં આપૃચ્છા પ્રધાનરૂપ નથી, તેમ વળી પ્રતિપૃચ્છા આપૃચ્છા જ નથી. અવતરણિકામાં કહેલ કે, પ્રતિપૃચ્છા આપૃચ્છા છે જુદી નથી. તેના સમાધાનરૂપે ગ્રંથકાર કહે છે, પ્રતિપૃચ્છા આપૃચ્છા જ નથી; કેમ કે બંનેનું લક્ષણ જુદું છે. તે આ રીતે - આપૃચ્છાનું લક્ષણ નિજહિતકાર્યનું ગુરુને નિવેદન છે, અને પ્રતિપૃચ્છાનું લક્ષણ ગુરુ વડે પૂર્વનિવેદિત અર્થની પૃચ્છા કરવી તે પ્રતિપૃચ્છા છે. એ પ્રમાણે આપૃચ્છા અને પ્રતિપૃચ્છા બંનેનો લક્ષણના ભેદથી ભેદ છે. અહીં પ્રશ્ન થાય કે, આપૃચ્છાનું લક્ષણ જેમ નિજહિતકાર્યનિવેદનરૂપ છે અને તે તેનું સ્વરૂપ પણ છે, અને પ્રતિપૃચ્છાનું સ્વરૂપ પણ એવું જ છે; કેમ કે પ્રતિપૃચ્છા પણ નિજહિતકાર્યનિવેદન માટે જ કરાય છે. તેથી લક્ષણનો ભેદ હોવા છતાં બંનેનું સ્વરૂપ સમાન છે. તેથી ગ્રંથકાર કહે છે – જેમ પ્રમાણ અને પ્રમેયના સ્વરૂપનો અભેદ હોવા છતાં લક્ષણના ભેદથી ભેદ છે, તેમ આપૃચ્છા અને પ્રતિપૃચ્છાનું નિહિતકાર્યનિવેદનરૂપ સ્વરૂપ સમાન હોવા છતાં બંનેના લક્ષણના ભેદથી બંનેનો ભેદ છે. અહીં પ્રમાણ અને પ્રમેયનું સ્વરૂપ આ રીતે સમાન છે – For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા ૨૪ ઘટનું જ્ઞાન ઘટવિષયક હોય ત્યારે તે પ્રમાણજ્ઞાન કહેવાય, અને તે જ્ઞાનનો વિષય ઘટ છે તેથી ઘટ પ્રમેય કહેવાય; અને જે વખતે ઘટનું જ્ઞાન હોય છે ત્યારે તે જ્ઞાન પણ ઘટાકારરૂપ હોય છે, અને પ્રમેય એવો ઘટ પણ ઘટાકારરૂપ હોય છે. તેથી ઘટનું જ્ઞાન જેમ ઘટાકારરૂપ છે, અને પ્રમેય એવો ઘટ પણ ઘટાકાર છે, તે સ્વરૂપે પ્રમાણ અને પ્રમેયનું સ્વરૂપ સમાન છે, તો પણ બંનેનું લક્ષણ જુદું છે. પ્રમાણનું લક્ષણ - વ્યવસાયી જ્ઞાનું પ્રમાણે છે, અને પ્રમેયનું લક્ષણ - પ્રતિવિષયં પ્રમેય છે. એ રીતે પ્રમાણ અને પ્રમેયનો સ્વરૂપથી અભેદ હોવા છતાં જેમ પ્રમાણના અને પ્રમેયના લક્ષણના ભેદથી પ્રમાણ અને પ્રમેયનો ભેદ છે, તેમ આપૃચ્છા અને પ્રતિપૃચ્છા સામાચારી બંનેનો નિહિતકાર્યના નિવેદનરૂપ સ્વરૂપથી અભેદ હોવા છતાં, બંનેના લક્ષણના ભેદથી બંનેનો ભેદ છે અર્થાત્ નિજહિતકાર્યનું નિવેદન કરવું તે આપૃચ્છાનું લક્ષણ છે અને આપૃચ્છાનું સ્વરૂપ પણ છે; જ્યારે ગુરુ વડે પૂર્વનિવેદિત અર્થની પૃચ્છા કરવી તે પ્રતિપૃચ્છાનું લક્ષણ છે અને નિજહિતકાર્યનું નિવેદન કરવું તે પ્રતિપૃચ્છાનું સ્વરૂપ છે. અહીં વિશેષ એ છે કે, ઘટનું જ્ઞાન ઘટાકારરૂપ હોવા છતાં જીવની પરિણતિરૂપ છે, અને ઘટની પરિણતિ તે પુદ્ગલની પરિણતિ છે; અને ઘટની પરિણતિ જે આકારે સંસ્થિત છે, તે આકારે ઘટનું જ્ઞાન સંસ્થિત નથી, પરંતુ આત્મપ્રદેશો જે આકારે છે તે જ આકારે જ્ઞાન સંસ્થિત છે. આમ છતાં જ્યારે ઘટનું જ્ઞાન થાય છે, ત્યારે તે જ્ઞાન ઘટાકારરૂપ છે, અને પટનું જ્ઞાન થાય છે ત્યારે તે જ્ઞાન પટાકાર રૂપ છે, એ પ્રકારનો વ્યવહાર થાય છે. તે વ્યવહારને આશ્રયીને જ ઘટાકારરૂપ પ્રમાણ જ્ઞાન અને ઘટરૂપ પ્રમેયની પરિણતિ સમાન છે, તેમ અહીં કહેલ છે; પરંતુ જેમ ઘટ તે પુદ્ગલના સંસ્થાન વિશેષરૂપ છે, તેમ ઘટનું જ્ઞાન તેવા પ્રકારના સંસ્થાનરૂપ નથી. અહીં કોઈને શંકા થાય કે, આપૃચ્છા સામાચારી અને પ્રતિપૃચ્છા સામાચારી એ બેના લક્ષણમાં સાંકર્ય દોષ છે, તેથી તે બંનેનું સ્વતંત્ર લક્ષણ થઈ શકશે નહિ અર્થાત્ સ્વતંત્ર લક્ષણપણું અપસિદ્ધાંત માટે છે. અહીં વિષયનું સાંકર્ય આ પ્રમાણે છે - “બહુવેલ સંદિસાહું?’ એ પ્રયોગમાં કેવલ આપૃચ્છા કરાય છે, તેથી તે કેવલ આપૃચ્છા સામાચારીનો વિષય છે; અને શકુનાદિની અલના થાય છે તેવા સ્થળે પ્રતિપૃચ્છા થાય છે, તેથી તેવા સ્થળે પૂર્વમાં આપૃચ્છા વગર પ્રતિપૃચ્છા થાય છે; કેમ કે ગુરુએ આપૃચ્છા વગર જ શિષ્યને કોઈ કાર્ય કરવા કહ્યું હોય અને તે કાર્ય કરવા શિષ્ય પ્રવૃત્ત થાય ત્યારે કોઈ સ્કૂલના થાય અપશુકન થાય, તો પ્રતિપૃચ્છા કરવામાં આવે છે. તે રીતે અન્યત્ર પણ આપૃચ્છા વિના ગુરુઉપદિષ્ટ કાર્ય વિલંબનથી કરવાના પ્રસંગે પ્રતિપૃચ્છા થાય છે, ત્યાં કેવળ પ્રતિપૃચ્છા છે. આ રીતે બંનેની પૃથક ઉપલબ્ધિ છે. હવે આપૃચ્છા કર્યા પછી કોઈ રીતે કાળનું વિલંબન પ્રાપ્ત થાય ત્યારે પ્રતિપૃચ્છા કરીને તે કાર્ય કરાય છે, તે કાર્યનો વિષય આપૃચ્છા અને પ્રતિપૃચ્છાથી યુક્ત છે; કેમ કે પહેલાં આપૃચ્છા પણ એ જ કાર્યની કરાયેલી અને તે જ કાર્યની પ્રતિપૃચ્છા કરાઈ, આથી આપૃચ્છાનો વિષય તે જ પ્રતિપુચ્છાનો વિષય થાય છે. આ રીતે બંનેની પૃથક ઉપલબ્ધિ હોવા છતાં એક ઠેકાણે સાથે ઉપલબ્ધિ થઈ, તેથી વિષયનું સાંકર્ય પ્રાપ્ત થયું. તેથી બંનેનું સ્વતંત્ર લક્ષણપણું અપસિદ્ધાંત માટે છે, કેમ કે લક્ષણ દ્વારા બે સામાચારીને અહીં પૃથક બતાવવી છે. તે બતાવવા માટે આપૃચ્છા અને પ્રતિકૃચ્છારૂપે વચનપ્રયોગ બંનેના પૃથક્ પ્રાપ્ત થવા છતાં અને બંનેનો વિષય કોઈક ઠેકાણે For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપુચ્છા સામાચારી | ગાથા : ૫૪ 304 સ્વતંત્ર હોવા છતાં અમુક સ્થાનોમાં ઉપર મુજબ એક પણ થાય છે. આથી બંનેના લક્ષણને જુદા કહીને જુદાં બતાવવાં તે અપસિદ્ધાંત છે. ..... પૂર્વપક્ષીની ઉપર્યુક્ત શંકાનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે, તારી આ વાત બરાબર નથી. નીવે भंते . નિયમા નીવે ।’ તેની જેમ એકપદવ્યભિચારી આપૃચ્છા અને પ્રતિપૃચ્છાનું લક્ષણ છે, માટે કોઈ દોષ નથી. તાત્પર્ય એ છે કે, જેમ નારકી અને જીવ એ બંને પદોમાં ના૨કી પદ જીવ સાથે વ્યભિચારી છે અર્થાત્ જેટલા જીવ તે ના૨કી જ હોય તેવું નથી; જીવ દેવ પણ હોય, ના૨ક પણ હોય, તિર્યંચ પણ હોય ને મનુષ્ય ને પણ હોય. આ રીતે નારકી પદ જીવ સાથે વ્યભિચારી છે; કેમ કે જીવ વ્યાપક છે અને નારકી વ્યાપ્ય છે; પરંતુ નારકી જીવ જ હોય છે, તેથી ‘નારકી’ પદ જીવ સાથે વ્યભિચારી નથી. તેથી નારકી અને જીવમાં એક પદનો વ્યભિચાર છે, છતાં નારકીનું અને જીવનું લક્ષણ જુદું છે અને જીવનું લક્ષણ વ્યાપક છે અને ના૨કીનું લક્ષણ વ્યાપ્ય છે. તેમ આપૃચ્છાનું લક્ષણ નિજહિતકાર્ય નિવેદનાત્મક વ્યાપક છે અને પૂર્વ નિવેદિત નિજહિતકાર્યના નિવેદનરૂપ પ્રતિસ્પૃચ્છાનું લક્ષણ વ્યાપ્ય છે. તેથી એકપદવ્યભિચારી એવા જીવ અને નારકીના લક્ષણની જેમ, બંનેના બોધ માટે બંનેનું પૃથક્ લક્ષણ કરવું ઉચિત છે, તેમાં કોઈ દોષ નથી. ઉત્થાન ઃ પૂર્વમાં સ્થાપન કર્યું કે, લક્ષણના ભેદ હોવાથી પ્રતિકૃચ્છા એ આપૃચ્છા નથી, અને આપૃચ્છા અને પ્રતિકૃચ્છાના સાંકર્યની સંભાવના હતી, તેનું પણ સમાધાન કર્યું, કે જેમ જીવ અને નારકીમાં વ્યાપ્ય-વ્યાપક ભાવ હોવા છતાં તે બંનેનું લક્ષણ જુદું થઈ શકે, તેમ આપૃચ્છા અને પ્રતિપૃચ્છાનું લક્ષણ જુદું થઈ શકે, માટે લક્ષણના ભેદથી પ્રતિકૃચ્છા આપૃચ્છાથી જુદી છે. આમ છતાં જેમ દ્રવ્યો કેટલાં છે ? એમ પ્રશ્ન થાય તો જવાબમાં કોઈ કહે કે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય આદિ પાંચ અસ્તિકાયો છે. હવે તેના બદલે કોઈ કહે કે, ધર્માસ્તિકાયાદિ, જીવાસ્તિકાય અને નારકી એમ છ દ્રવ્ય છે, તો આ જવાબ બરાબર નથી; કેમ કે જીવના પેટાભેદમાં નારકીનું ગ્રહણ થાય, પણ અસ્તિકાયના ભેદમાં નારકીનું ગ્રહણ થાય નહિ. તે રીતે સામાચારીમાં આપૃચ્છા સામાચારી ગ્રહણ થઈ શકે, અને પ્રતિપૃચ્છા આપૃચ્છાના પેટાભેદમાં ગ્રહણ થઈ શકે, પરંતુ પ્રતિસ્પૃચ્છા સ્વતંત્ર ભેદરૂપે ગ્રહણ ન થઈ શકે, માટે સામાચારીના દશ ભેદ સંગત થાય નહિ . પણ નવ ભેદ જ માનવા પડે. એ પ્રકારની શંકાને સામે રાખીને કહે છે – ટીકાઃ अनयोरप्येवं सामान्यविशेषभाव एव प्राप्तः, तथा चानयोर्भेदप्रतिपादनं किं प्रयोजनम् ? इत्यत आहकार्यभेदवशात्, विधिशिक्षादिकार्यान्तरज्ञानादिप्रयोजनभेदेन खल्वनयोर्भेदेनोपन्यास इति न किञ्चिदनुपपन्नम् । अन्यथा-उक्तगतिमन्तरेणेच्छाकारस्य कुक्षौ - स्वरूपे, कथं न प्रविशेत् ? = कुतो नान्तर्भवेदेषेत्यनुषङ्गः । ' इदं भदन्तोपदिष्टं कार्यमहमिच्छया करोमि, परं शकुनादिस्खलना प्रतिषेधती 'ति हि प्रतिपृच्छा, सा चेच्छाकारलक्षणाक्रान्तैवेत्युपधेयसाङ्कर्येऽप्युपाध्योरसाङ्कर्यमेवात्र समाधानम्, तच्चान्यत्रापि समानमिति भावः ।।५४।। For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ પ્રતિપૃચ્છા સામાચારી/ ગાથા : ૫૪ ટીકાર્ય : ‘નયોરણેયં ..... નાન્તર્મવપેચનુષ /’ આ રીતે પૂર્વમાં કહ્યું કે જે રીતે તારકી અને જીવમાં સામાન્ય-વિશેષ ભાવ છે, એ રીતે, આ બંનેનો પણ આપૃચ્છા અને પ્રતિકૃચ્છાનો પણ, સામાન્યવિશેષ ભાવ જ પ્રાપ્ત થયો, અને તે રીતે આપૃચ્છા અને પ્રતિપૃચ્છાનો સામાન્ય-વિશેષભાવ પ્રાપ્ત થયો તે રીતે, આ બંનેના=પ્રતિપૃચ્છા અને આપૃચ્છાના, ભેદનું પ્રતિપાદન શું પ્રયોજનવાળું છે? એથી કરીને કહે છે, કાર્યના ભેદના વશથી આપૃચ્છા અને પ્રતિપૃચ્છાના ભેદનું પ્રતિપાદન છે. હવે તેને સ્પષ્ટ કરે છે - ખરેખર વિધિશિલાદિ પ્રયોજાતા ભેદથી આપૃચ્છાના ભેદતો અને કાર્યાતર જ્ઞાનાદિ પ્રયોજનના ભેદથી પ્રતિકૃચ્છાતા ભેદનો ઉપચાસ છે=ભેદનું કથન છે, જેથી કરીને કંઈ અનુપપન્ન નથી=આપૃચ્છા અને પ્રતિપૃચ્છા બંનેને દશવિધ સામાચારીમાં સ્વતંત્ર સ્વીકારવામાં કંઈ અઘટમાન નથી. આવું ન સ્વીકારો તો=ઉક્ત ગતિ વિના અર્થાત્ દશવિધ સામાચારીમાં આપૃચ્છા અને પ્રતિપૃચ્છાનો ભેદ સ્વીકાર્યા વિના, ઈચ્છાકારની કુક્ષિમાં ઈચ્છાકારના સ્વરૂપમાં, આ=પ્રતિપૃચ્છા, કેમ ન પ્રવેશ પામે ?=કેમ અંતર્ભાવ ન પામે ? અર્થાત્ જેમ આપૃચ્છાના લક્ષણથી આક્રાન્ત પ્રતિપૃચ્છા આપૃચ્છામાં અંતર્ભાવ પામી શકે, તેમ ઈચ્છાકારના લક્ષણથી આક્રાન્ત પ્રતિપૃચ્છા ઈચ્છાકારમાં અંતર્ભાવ પામી શકે. અહીં પા=શબ્દનું ગાથાના પૂર્વાર્ધમાંથી ગાથાના ઉત્તરાર્ધમાં જોડાણ છે, તે બતાવવા માટે ષેત્યનુષ' કહ્યું છે. * ‘મનયોરિ અહીં થી નારકી અને જીવનો સમુચ્ચય કરવો. વિધિશિક્ષ’િ અહીં ‘રિ થી ઉત્સાહનું ગ્રહણ કરવું. * ‘છત્તરજ્ઞાનઢિપ્રયોગન' અહીં ‘સરિ’ થી ગાથા-૫૧માં કહેલ અન્ય પાંચ પ્રયોજનો ગ્રહણ કરવાં. ઉત્થાન : - અહીં પૂર્વપક્ષી સમાધાન કરે કે ઈચ્છાકારના લક્ષણમાં પ્રતિપુચ્છાના લક્ષણની આપત્તિ આવશે નહિ; કેમ કે ઈચ્છાકાર અને પ્રતિપુચ્છાના ઉપધેયનું સાંકર્યા હોવા છતાં=લક્ષ્યનું સાંકર્યું હોવા છતાં, ઉપાધિનું લક્ષણનું અસાંકર્ય છે; માટે પ્રતિપૃચ્છા કરતાં ઈચ્છાકાર સામાચારી જુદી છે, તેમ માની શકાશે. આ પ્રકારનું સમાધાન આપૃચ્છા અને પ્રતિપુચ્છામાં પણ થઈ શકે છે, તે બતાવતાં ગ્રંથકાર કહે છે – ટીકાર્ય : રૂટું મન્તો ..... માવ: સાઉ૪. આપના વડે કહેવાયેલું આ કાર્ય હું ઈચ્છાપૂર્વક કરું છું, પરંતુ શકુનાદિની સ્કૂલના પ્રતિષેધ કરે છે,” એ પ્રકારની પ્રતિકૃચ્છા છે, અને તે પ્રતિપૃચ્છા, ઈચ્છાકારના લક્ષણથી આક્રાંત છે, એથી કરીને ઉપધેયના સાંકર્યમાં પણ લક્ષ્મતા સાંકર્થમાં પણ, ઉપાધિતા= લક્ષણતા, અસાંકર્યાં જ અહીં=ઈચ્છાકાર અને પ્રતિપૃચ્છાને પૃથફ સ્વીકારવામાં, સમાધાન છે; અને તે અન્યત્ર પણ= આપૃચ્છા અને પ્રતિપૃચ્છાને પૃથફ સ્વીકારવામાં પણ, સમાન છે, એ પ્રકારનો ભાવ છે. પ૪માં For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા: ૫૪ * “શના’િ અહીં ‘ િથી નિમિત્તશુદ્ધિ, નાડીશુદ્ધિ આદિનું ગ્રહણ કરવું. *‘સત્રપિ' અહીં ઈચ્છાકાર અને પ્રતિપુચ્છાને પૃથસ્વીકારવાનું કે ત્ર' થી કહ્યું, તેનો ભાવાર્થ: થી સમુચ્ચયછે. -: નયોરણેવ ..... માર ૧૪ ા સુધીના કથનનો ભાવ આ પ્રમાણે છે : અહીં પૂર્વપક્ષી કહે છે કે, તમે નારકી અને જીવોની જેમ આપૃચ્છા અને પ્રતિપૃચ્છાનું એકપદવ્યભિચારી લક્ષણ બતાવ્યું, તે રીતે આપૃચ્છા અને પ્રતિપૃચ્છા સામાચારી વચ્ચે સામાન્ય-વિશેષ ભાવ પ્રાપ્ત થયો. તેથી આપૃચ્છાના પેટાભેદમાં જ પ્રતિપૃચ્છા સામાચારીને સ્વીકારવી જોઈએ, પરંતુ દશવિધ સામાચારીના ભેદમાં પ્રતિપૃચ્છાને સ્વીકારી શકાય નહિ. આમ છતાં તમે દશવિધ સામાચારીના ભેદમાં આપૃચ્છા કરતાં પ્રતિપૃચ્છાની ભેદરૂપે કયા પ્રયોજનથી સ્થાપના કરી છે? પૂર્વપક્ષીને સમાધાન આપતાં ગ્રંથકારશ્રી કહે છે કે, કાર્યના ભેદના કારણે અમે આપૃચ્છા અને પ્રતિપૃચ્છા સામાચારી સ્વતંત્ર સ્વીકારેલ છે. તે કાર્યભેદ આ પ્રમાણે છે – આપૃચ્છાનાં વિધિ, શિક્ષા અને “આદિ' પદથી ઉત્સાહ, એ ત્રણ પ્રયોજન છે : (૧) કોઈ સાધુને સંયમની ક્રિયા અંગેની વિધિનું જ્ઞાન ન હોય તે વિધિજ્ઞાન કરવા અર્થે ગુરુને આપૃચ્છા કરે છે. “Mતિ. શાસ્ત્રતત્ત્વતિ ગુરુર' એવી ગુરુની વ્યુત્પત્તિ કરી છે, આથી ગુરુ તે છે કે જે શાસ્ત્રનાં તત્ત્વો શિષ્યોને બતાવે. તેથી શિષ્ય વડે ગુરુને આપૃચ્છા કરવાનું પ્રથમ પ્રયોજન એ છે કે પોતાને વિધિવિષયક અજ્ઞાન છે અને આપૃચ્છા કરવાથી ગુરુ વિધિનું જ્ઞાન કરાવે, જેથી તે ક્રિયા સમ્યફ થઈ શકે છે અને વિધિપૂર્વક કરાયેલી ક્રિયા પોતાની નિર્જરાનું કારણ બને છે. (૨) કોઈક શિષ્યને વિધિનું જ્ઞાન હોય તો પણ સંયમની ક્રિયામાં વિધિનું પાલન અતિ દુષ્કર હોય છે. તેથી આપૃચ્છા કરવાને કારણે ગુરુ તેને શિક્ષા આપે કે ‘તારે લેશ પણ પ્રમાદ કર્યા વિના વિધિપૂર્વક ક્રિયા કરવાની છે.” ગુરુના આવા શિક્ષાવચનને કારણે વિધિનો જાણકાર એવો પણ શિષ્ય વિધિપૂર્વક ક્રિયા કરી શકે છે. આ પ્રકારનું આપૃચ્છાનું દ્વિતીય પ્રયોજન છે. (૩) આપૃચ્છાનું ત્રીજું પ્રયોજન શિષ્યને ઉત્સાહ આધાન કરવાનું છે. શિષ્ય વિધિનો જાણકાર પણ હોય અને અપ્રમાદી પણ હોય, તેથી આપૃચ્છા ન કરે તો પણ અપ્રમાદભાવથી તે ક્રિયા કરે તેવો છે. છતાં પણ ગુણજ્ઞ એવા ગુરુને આપૃચ્છા કરે અને ગુરુ તે કાર્ય કરવા અંગેની સંમતિ આપે ત્યારે તેને વિશ્વાસ થાય છે કે પ્રસ્તુત કાર્ય અને નિર્જરાનું કારણ જણાય છે માટે હું નિર્જરા અર્થે આ કાર્ય કરવા તત્પર છું અને ગુરુ પણ મને એ કાર્ય કરવા અંગે સંમતિ આપે છે માટે આ કાર્ય અવશ્ય મારી નિર્જરાનું કારણ છે, તેવો દૃઢ નિર્ણય તેને થાય છે. આથી તે આપૃચ્છા કરીને, ગુરુની અનુજ્ઞા મેળવીને અતિ ઉત્સાહિત થાય છે અને ઉત્સાહપૂર્વક કરાયેલ તે કાર્ય વિશેષ નિર્જરાનું કારણ બને છે, માટે આપૃચ્છા કરવામાં આવે છે. પરંતુ પ્રતિપૃચ્છા વિધિશિક્ષાદિ કાર્યાર્થે નથી કરવામાં આવતી, પણ ગાથા-પ૧માં બતાવેલ કાર્યાન્તરાદિના For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા : પ૪ જ્ઞાનના પ્રયોજનથી કરવામાં આવે છે; કેમ કે જ્યારે આપૃચ્છા કરી ત્યારે જો શિષ્યને વિધિનું જ્ઞાન ન હોય તો ગુરુ અવશ્ય વિધિનું જ્ઞાન કરાવે અને શિષ્ય વિધિનો જાણકાર હોય તો પણ તેને અપ્રમાદ કરવાની શિક્ષા આપે; આમ છતાં કોઈક કારણે તે કાર્ય તત્કાળ ન થયું હોય, કે ન કરવાનું હોય અને વિલંબનથી કરવાનું હોય, ત્યારે પ્રતિપૃચ્છા કરવામાં આવે છે અને ત્યારે તે પ્રતિપૃચ્છા કાર્યાતરાદિના જ્ઞાનના પ્રયોજનથી હોય છે. આ રીતે આપૃચ્છા અને પ્રતિપુરસ્કાના પ્રયોજનભેદને સામે રાખીને આપૃચ્છા અને પ્રતિપૃચ્છા એ બે સ્વતંત્ર સામાચારી છે, તેમ બતાવેલ છે. આશય એ છે કે જેમ જીવ અને અજીવ મુખ્ય બે પદાર્થો છે, છતાં મોક્ષને માટે ઉપયોગી એવા જે પદાર્થનું જ્ઞાન આવશ્યક હોય અને તેનો બોધ કરાવવો હોય તો માત્ર જીવ-અજીવ એ બે જ તત્ત્વો ન કહેતાં જીવ-અજીવથી પૃથફ પાંચ તત્ત્વોની પણ પ્રરૂપણા કરીને, જીવ-અજવાદિ સાત તત્ત્વો હેવાય છે. પદાર્થની દૃષ્ટિએ જોઈએ તો જીવ-અજીવમાં આશ્રવ આદિનો અંતર્ભાવ છે, તોપણ મોક્ષના ઉપાયોનો બોધ કરાવવાના પ્રયોજનથી જીવ-અજીવથી પૃથક પાંચ તત્ત્વોને ગ્રહણ કરીને સાત તત્ત્વો જે રીતે બતાવ્યાં છે, તે રીતે આપૃચ્છામાં પ્રતિપૃચ્છાનો અંતર્ભાવ થતો હોવા છતાં કાર્યના ભેદને બતાવવા માટે આપૃચ્છાથી પ્રતિપૃચ્છાને પૃથફ કહેલ છે. આપૃચ્છાથી પ્રતિકૃચ્છાને પૃથફ સ્વીકારવામાં મુક્તિ બતાવે છે કે, જો પ્રયોજનના ભેદથી આપૃચ્છાથી પ્રતિપૃચ્છાને પૃથફ ન સ્વીકારવામાં આવે તો પ્રતિપૃચ્છા સામાચારી ઈચ્છાકારની કુક્ષિમાં પણ પ્રવેશ પામી શકે તેમ છે. તેથી પ્રતિકૃચ્છાને આપૃચ્છામાં પ્રવેશ કરાવવો પડે તેમ ઈચ્છાકારમાં પણ પ્રવેશ કરાવવો પડે; કેમ કે, જેમ આપૃચ્છાપૂર્વક પ્રતિપૃચ્છા થાય, તેમ કોઈક સ્થાનમાં ઈચ્છાકારપૂર્વક પણ પ્રતિપૃચ્છા થાય છે. આશય એ છે કે, કેટલાક સ્થાનમાં આપૃચ્છા કરીને કોઈક કારણવશ થી કાર્યવિલંબન થાય ત્યારે પ્રતિપૃચ્છા કરવામાં આવે છે. તેથી તે સ્થાનમાં પ્રતિપૃચ્છા સામાચારીનો જો આપૃચ્છા સામાચારીમાં અંતર્ભાવ કરીએ તો, કોઈક અન્ય સ્થાનમાં ઈચ્છાકાર પછી પ્રતિકૃચ્છા થાય છે. જેમ કે આપૃચ્છા કર્યા વિના ગુરુએ શિષ્યને કોઈ કાર્ય કરવા અંગે કહ્યું હોય અને શિષ્ય કહ્યું હોય કે, “હું ઈચ્છાપૂર્વક આ કાર્ય કરું છું અને ત્યાર પછી તે કાર્ય કરવા માટે પ્રવૃત્ત થાય; પરંતુ કોઈક અપશુકનાદિ નિમિત્તને કારણે સ્કૂલના થાય તો ત્રણ વારની સ્મલના પછી ગુરુને પ્રતિપૃચ્છા કરવાની હોય છે. ત્યારે શિષ્ય ગુરુને કહે છે કે, “આ આપનું કાર્ય હું ઈચ્છાપૂર્વક કરું છું, પરંતુ સ્કૂલના પ્રતિષેધ કરે છે', આ પ્રકારના પ્રતિપૃચ્છાના સ્થળમાં પ્રતિપૃચ્છા સામાચારી ઈચ્છાકારમાં અંતર્ભાવ પામે છે. તેથી જો પ્રતિપૃચ્છા સામાચારીને પૃથક સ્વીકારવામાં ન આવે તો કાર્યાતરના પરિજ્ઞાન માટે કરાતી પ્રતિકૃચ્છા કોઈક સ્થાનમાં ઈચ્છાકારમાં પ્રવેશ પામશે તો કોઈક સ્થાનમાં આપૃચ્છામાં પ્રવેશ પામશે અને તેમ સ્વીકારીએ તો સામાચારીનો યથાર્થ બોધ થઈ શકે નહિ. તેથી પ્રતિકૃચ્છા સામાચારીને કાર્યાતરાયાદિના પરિજ્ઞાનના પ્રયોજનથી પૃથફ સ્વીકારવી ઉચિત છે, તે પ્રકારનો ગ્રંથકારનો આશય છે. અહીં પૂર્વપક્ષી કહે છે કે, ઈચ્છાકારથી આક્રાંત પ્રતિપૃચ્છાના સ્થળમાં ઉપધેયનું સાંકર્યા હોવા છતાં ઉપાધિનું અસાંકર્ય છે, માટે ઈચ્છાકારથી આક્રાંત પ્રતિપૃચ્છાનો ઈચ્છાકારમાં અંતર્ભાવ કરવાનો પ્રસંગ આવશે For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા ૨૪ નહિ. તેને ગ્રંથકાર કહે છે કે, જેમ ઈચ્છાકારથી આક્રાંત પ્રતિપૃચ્છાના સ્થળમાં ઉપધેયનું સાંકર્યા હોવા છતાં ઉપાધિનું અસાંકર્યા છે, તેમ આપૃચ્છાના સ્થળમાં પણ ઉપધેયનું સાંકર્યા હોવા છતાં ઉપાધિનું અસાંક્ય છે, માટે આપૃચ્છાના સ્થળમાં પણ પ્રતિપૃચ્છાને આપૃચ્છામાં અંતર્ભાવ કરવાની જરૂર રહેતી નથી. માટે આપૃચ્છાથી પ્રતિપૃચ્છા સામાચારી સ્વતંત્ર સામાચારી છે, તેમ સ્વીકારવામાં કોઈ દોષ નથી. અહીં ઉપધેયનું સાંકર્યું હોવા છતાં ઉપાધિનું અસાંકર્ય આ રીતે છે – લક્ષણ કે ઉપાધિ એકાર્યવાચી છે. લક્ષણથી લક્ષ્ય એવી જે વચનપ્રયોગાત્મક ક્રિયા તે ઉપધેય છે. સાંકર્યની વ્યાખ્યા : “પરસ્પત્યિન્તામાવનિરિવોર્થપોરેત્રસમાવેશ સાંજ” અર્થાત્ ભિન્ન ભિન્ન અધિકરણમાં રહેલા ધર્મોનું એકત્ર અવસ્થાન તે સાંકર્ય. નીચેનાં ત્રણ ત્રણ વાક્યો દ્વારા આપણે આ વાતને સમજીએ : (૧) ગુરુએ કોઈ કાર્ય કરવા માટે શિષ્યને કહ્યું ત્યારે શિષ્ય કહે કે, “હું ઈચ્છાપૂર્વક આ કાર્ય કરું છું.” આ વાક્યપ્રયોગમાં ઈચ્છાકારના લક્ષણથી લક્ષ્મરૂપ ઉપધેય છે. (૨) કોઈ શિષ્ય ગુરુને પ્રથમ આપૃચ્છા કરી કે, “આ કાર્ય કરું?” અને પછી વિલંબનથી તે કાર્ય કરવામાં આવે ત્યારે પ્રતિપૃચ્છા કરે છે. આ વાક્યપ્રયોગમાં પ્રતિપૃચ્છાના લક્ષણથી લક્ષ્મરૂપ ઉપધેય છે. (૩) ટીકામાં આપેલ ઢું મન્ત ... પ્રતિવેધતીતિ =આપના વડે કહેવાયેલું આ કાર્ય “હું ઈચ્છાપૂર્વક કરું છું, પરંતુ શકુનાદિની સ્કૂલના પ્રતિષેધ કરે છે.” આ વાક્યપ્રયોગમાં ઈચ્છાપૂર્વક હું આ કાર્ય કરું છું એ પ્રતિપૃચ્છા સામાચારીના પૂર્વાર્ધનો પ્રયોગ ઈચ્છાકાર સામાચારીનો ઉપધેય છે; કેમ કે ઈચ્છાકારના લક્ષણથી લક્ષ્ય તે વાક્યપ્રયોગ બને છે; અને આખો વાક્યપ્રયોગ પ્રતિકૃચ્છા સામાચારીનો ઉપધેય છે અને આ વાક્યપ્રયોગમાં પ્રતિપૃચ્છા સામાચારીનું લક્ષણ છે, ઈચ્છાકાર સામાચારીનું નથી; કેમ કે પ્રતિપૃચ્છા સામાચારીના પાલન અર્થે આ વાક્યપ્રયોગ કરાયેલ છે, ઈચ્છાકાર સામાચારીના પાલન અર્થે આ વાક્યપ્રયોગ કરાયેલ નથી. ઉપધેયનું સાંકર્ય હોવા છતાં ઉપાધિનું અસાંકર્યું હોવાથી ઈચ્છાકાર સામાચારીથી પ્રતિપૃચ્છા સામાચારી ભિન્ન: વાક્ય નં. ૧માં ઈચ્છાકારનો ઉપધેય છે અને વાક્ય નં. રમાં પ્રતિપુચ્છાનો ઉપધેય છે, એમ બંને ઉપધેય ભિન્ન-ભિન્ન અધિકરણમાં પ્રાપ્ત થાય છે; અને વાક્ય નં. ૩માં પૃથક ઉપલબ્ધિવાળા એવા ઈચ્છાકાર અને પ્રતિપૃચ્છા સામાચારીનો ઉપધેય એક જ વાક્યમાં-સ્થાનમાં મળે છે. તેથી ઉપર્યુક્ત સાંકર્યની વ્યાખ્યા મુજબ ઉપધેયનું સાંકર્ય પ્રાપ્ત થાય છે. તોપણ ‘રૂદ્દે મત્ત ..... પ્રતિવેધતીતિ’ એ વાક્ય . ૩માં પ્રતિપૃચ્છા સામાચારીનું લક્ષણ છે, ઈચ્છાકારનું લક્ષણ નથી, તેથી ઉપાધિનું અસાંર્ય છે. તેથી પૂર્વપક્ષી સમાધાન કરતાં કહે છે કે, ઉપધેયનું સાંકર્યું હોવા છતાં આ વાક્યમાં ઉપાધિનું અસાંકર્યું હોવાથી ઈચ્છાકાર સામાચારીથી પ્રતિપૃચ્છા સામાચારી પૃથક્ થઈ શકશે. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા ૨૪ તેને ગ્રંથકારશ્રી કહે છે કે, તમે જે રીતે સમાધાન કર્યું તે સમાધાન આપૃચ્છા સામાચારી અને પ્રતિપૃચ્છા સામાચારી બંનેમાં થઈ શકે છે અર્થાત્ આ બંને સામાચારીમાં પણ ઉપધેયનું સાંકર્યા હોવા છતાં ઉપાધિનું સાંકર્યું નથી, તેથી બંને સામાચારી પૃથક થઈ શકશે. તે આ રીતે – (૧) શિષ્ય ગુરુને પૂછ્યું, “હું પડિલેહણ કરું?” આ વાક્યપ્રયોગમાં આપૃચ્છા સામાચારીના લક્ષણથી લક્ષ્મરૂપ ઉપધેય છે. (૨) ગુરુએ શિષ્યને કહ્યું, “આજે બપોરે તારે અધ્યયનાર્થે જવાનું છે.” અને બપોરના સમયે અધ્યયનાર્થે જવાનું કાર્ય કરવા અંગે ગુરુને ફરી પૃચ્છા કરવામાં આવે કે હું અધ્યયનાર્થે જાઉં?” આ સ્થાનમાં આપૃચ્છા નથી, પણ માત્ર પ્રતિપૃચ્છા છે. આ વાક્યપ્રયોગમાં પ્રતિપૃચ્છા સામાચારીના લક્ષણથી લક્ષ્મરૂપ ઉપધેય છે. (૩) શિષ્ય ગુરુને પૂછ્યું, “હું ગ્લાન મુનિની વૈયાવચ્ચ અર્થે જાઉં?” પછી કોઈક કારણે વિલંબનથી જવાનું બન્યું, તેથી ફરી પૃચ્છા કરવામાં આવે છે કે “હું ગ્લાન મુનિની વૈયાવચ્ચ અર્થે જાઉં ?' આ વાક્યપ્રયોગમાં પૂર્વાર્ધમાં આપૃચ્છા સામાચારીનો ઉપધેય છે અને ઉત્તરાર્ધમાં પ્રતિપૃચ્છા સામાચારીનો ઉપધેય છે; છતાં આ આખું વાક્ય આપૃચ્છાનું નહિ, પરંતુ પ્રતિપૃચ્છાનું જ લક્ષણ છે. ઉપધેયનું સાંકર્યું હોવા છતાં ઉપાધિનું અસાંકર્યું હોવાથી આપૃચ્છા સામાચારીથી પ્રતિપૃચ્છા સામાચારી ભિન્ન: વાક્ય નં. ૧માં આપૃચ્છાનો ઉપધેય છે, વાક્ય નં. રમાં પ્રતિપુચ્છાનો ઉપધેય છે, એમ બંને ઉપધેય ભિન્ન ભિન્ન અધિકરણમાં પ્રાપ્ત થાય છે; અને વાક્ય નં. ૩માં પૃથક ઉપલબ્ધિવાળા એવા આપૃચ્છા સામાચારી અને પ્રતિપૃચ્છા સામાચારીનો ઉપધેય એક જ વાક્યમાં સ્થાનમાં પ્રાપ્ત થાય છે. તેથી ઉપર્યુક્ત સાંકની વ્યાખ્યા મુજબ ઉપધેયનું સાંકર્ય પ્રાપ્ત થાય છે. તોપણ વાક્ય . ૩માં આપૃચ્છાનું લક્ષણ નથી, પરંતુ પ્રતિપૃચ્છાનું જ લક્ષણ છે. તેથી ઉપાધિનું અસાંકર્ય છે. વાક્ય નં. ૧માં આપૃચ્છાનું લક્ષણ છે. વાક્ય નં. રમાં પ્રતિપૃચ્છાનું લક્ષણ છે. વાક્ય નં. ૩માં પણ પ્રતિપૃચ્છાનું લક્ષણ છે. માટે લક્ષણનું સાંકર્ય પ્રાપ્ત થતું નથી. તેથી આપૃચ્છા સામાચારીથી પ્રતિકૃચ્છા સામાચારી પૃથફ થઈ શકશે. આપા ।। इति न्यायविशारदविरचिते सामाचारीप्रकरणे प्रतिपृच्छा समाप्ताऽर्थतः ।।७।। આ પ્રકારે સાતમી પ્રતિકૃચ્છા સામાચારી ગાથા-પ૧ થી ૫૪ સુધી વર્ણન કરી એ પ્રકારે, ન્યાયવિશારદ વિરચિત સામાચારી પ્રકરણમાં પ્રતિપૃચ્છા સામાચારી અર્થથી સમાપ્ત થઈ. પ્રતિપૃચ્છા સામાચારી સમાપ્ત ક - આ 5 For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ છંદના સામાચારી/ ગાથા : પપ ૩૧૧ छंदना सामाचारी इयाणिं छंदणा भन्नइ - હવે છંદના સામાચારી કહેવાય છે – અવતરણિકા - इदानीमवसरप्राप्ततया छन्दना निरूप्यते, तत्रादौ तल्लक्षणमाह -. અવતરણિકાર્ય : હવે અવસરપ્રાપ્તપણું હોવાથી સૂત્રમાં બતાવેલા ક્રમ પ્રમાણે છંદના સામાચારીની પ્રરૂપણાનું અવસરપ્રાપ્તપણું હોવાથી, છંદના સામાચારી નિરૂપણ કરાય છે. ત્યાં છંદના સામાચારીના નિરૂપણમાં, આદિમાં પ્રારંભમાં, તેના લક્ષણને છંદના સામાચારીના લક્ષણને કહે છે – ગાથા : गुरुआणाइ जहरिहं दाणं साहूण पुव्वगहिअस्स । छंदणसामायारी विसेसविसया मुणेयव्वा ।।५५।। છાયા : ___ गुर्वाज्ञया यथार्हं दानं साधूनां पूर्वगृहीतस्य । छंदनासामाचारी विशेषविषया मुणितव्या ।।५५ ।। અન્વયાર્થ: પુત્રાદિસ=પૂર્વે ગ્રહણ કરેલા અશતાદિનું ગુરુષારૂ ગુરુ આજ્ઞા વડે રત્નાધિકની આજ્ઞા વડે નહૂિં યથાયોગ્ય =બાલગ્લાનાદિની યોગ્યતાના અતિક્રમથી સા=સાધુઓને વાઇ-ગ્રહણ માટેનું નિમંત્રણ, ઇસીમાથારી છંદતા સામાચારી, વિસેવિયા=વિશેષ વિષયવાળી મુળયવ્યા=જાણવી. પપા ગાથાર્થ : પૂર્વે ગ્રહણ કરેલા અશનાદિનું, ગુરુની આજ્ઞા વડે બાલપ્લાનાદિની યોગ્યતાના અનતિક્રમથી સાધુઓને ગ્રહણ માટેનું નિમંત્રણ, છંદના સામાચારી, વિશેષ વિષયવાળી જાણવી. પપIL. ટીકા : गुरुआणाइ त्ति । पूर्वगृहीतस्य-पूर्वानीतस्याऽशनादे: गुर्वाज्ञया रत्नाधिकादेशेन, यथार्ह बालग्लानादियोग्यतानतिक्रमेण, साधूनां यतीनां, दानं दीयतेऽनेनेति व्युत्पत्त्या ग्रहणनिमन्त्रणं, छन्दनासामाचारी भवति । For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ છંદના સામાચારી | ગાથા : ૫૫ तेनागृहीतस्य, गृहीतस्यापि गुर्वाज्ञां विना वा, व्यत्ययेन निमन्त्रणायां, दानमात्रे वा नातिव्याप्तिः । इयं च वक्ष्यमाणरीत्या विशेषविषया मुणितव्या, न साधुसामान्यविषया । । ५५ ।। ટીકાર્ય : ૩૧૨ ‘ગુરુબાળારૂ ત્તિ’। એ ગાથાનું પ્રતિક છે. પૂર્વે ગૃહીતનું=પૂર્વમાં લાવેલા અશનાદિનું, ગુરુની આજ્ઞા વડે=રત્નાધિકના આદેશ વડે, યથાયોગ્ય= બાલઞ્લાનાદિની યોગ્યતાના અતતિક્રમથી, સાધુઓને=યતિઓને, દાન=‘રીયતે ડનેન’ આવા વડે અપાય તે દાન, એ પ્રકારની કરણાર્થક વ્યુત્પત્તિથી ગ્રહણ માટેનું નિમંત્રણ, છંદના સામાચારી થાય છે. તે કારણથી=છંદના સામાચારીનું આવું લક્ષણ કર્યું તે કારણથી : (૧) અગૃહીતની નિમંત્રણામાં અથવા (૨) ગ્રહણ કરેલું પણ ગુરુઆજ્ઞા વિના નિમંત્રણામાં અથવા (૩) વ્યત્યયથી=નાના-મોટા સાધુઓના ક્રમના ઉલ્લંઘનથી, નિમંત્રણામાં અથવા (૪) દાનમાત્રમાં, અતિવ્યાપ્તિ નથી. અને આગળની ગાથામાં કહેવાશે તે પદ્ધતિથી આ=છંદના સામાચારી, વિશેષ વિષયવાળી જાણવી, સાધુસામાન્ય વિષયવાળી નથી. ।।૫૫।। વાનં : દાત શબ્દમાં ‘નર્’ પ્રત્યય છે. તે ક્રિયાવાચી ગ્રહણ કરીએ તો દાન શબ્દ દાનક્રિયાને બતાવે છે; પરંતુ તેને અહીં ગ્રહણ કરવી નથી, પણ કરણાર્થક ‘નમ્' પ્રત્યય ગ્રહણ કરીને અર્થ કરવો છે. વીયતે અનેન રૂતિ વાનં એ પ્રમાણે કરણાર્થક વ્યુત્પત્તિથી દાનનો અર્થ, ગ્રહણ માટેનું નિમંત્રણ; કેમ કે ગ્રહણ માટે નિમંત્રણ કરવાની ક્રિયાથી જછંદના સામાચારીમાં દાન અપાય છે. નુર્વાજ્ઞયા : ટીકામાં ‘ગુરુની આજ્ઞા વડે' એનો અર્થ ‘રત્નાધિકના આદેશથી' એ પ્રમાણે કર્યો. તેનાથી એ કહેવું છે કે, શિષ્યે પોતાના ગુરુને પૂછવાનું નથી, પરંતુ જે રત્નાધિક સંયમની ઉચિત વ્યવસ્થાના પ્રવર્તક છે, તેમને પૂછવાનું છે; કેમ કે રત્નાધિક, શું કરવું ઉચિત છે અને શું કરવું ઉચિત નથી, તેનું યથાર્થ જ્ઞાન ધારણ કરે છે. તેથી તેમને પૂછવામાં આવે તો જ્યાં અનુચિત જણાય ત્યાં નિષેધ કરે અને જ્યાં ઉચિત જણાય ત્યાં અનુજ્ઞા આપે. તેથી ગુરુ શબ્દથી અહીં રત્નાધિક એવો અર્થ કર્યો છે. * ‘વાલ નાનાવિ’ અહીં ‘વિ’ થી શૈક્ષ-વૃદ્ધનું ગ્રહણ કરવું. * ‘ગૃહીતસ્યાપિ’ અહીં ‘પિ’ થી અગૃહીતનો સમુચ્ચય કરવો. ભાવાર્થ : કોઈ સાધુ નિર્દોષ ભિક્ષા લાવ્યા હોય, ત્યાર પછી રત્નાધિકની આજ્ઞા લઈને પોતાની લાવેલી ભિક્ષાને ગ્રહણ કરવા માટે યથાયોગ્ય નિમંત્રણા કરે તે છંદના સામાચા૨ીનું લક્ષણ છે. અહીં ગ્રહણ માટેનું નિમંત્રણ તેને છંદના સામાચારી કહી, પરંતુ ગ્રહણના નિમંત્રણપૂર્વક દાન આપે તેમ ન કહ્યું, તેનું કારણ એ છે કે, કોઈ સાધુ લાવેલા આહારમાંથી બાલગ્લાનાદિ યોગ્યતાના અતિક્રમથી For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ છંદના સામાચારી/ ગાથા : પપ ૩૧૩ ગુરુનીકરનાધિકની, આજ્ઞા લઈને નિમંત્રણ કરે, અને કોઈ પણ સાધુ તેમનો લાવેલો આહાર ગ્રહણ ન કરે તોપણ છંદના સામાચારી બને છે; અને ગ્રહણ માટેનું નિમંત્રણ કરે અને કોઈ સાધુ અશનાદિ આહાર લેવા માટે પણ તૈયાર થાય અને તે અવશ્ય આપે, તોપણ છંદના સામાચારી થાય છે, તેમ બતાવવું છે. પરંતુ કોઈ સાધુ લેવા તૈયાર થાય અને આપે નહીં, માત્ર ગ્રહણનું નિમંત્રણ કરે તો છંદના સામાચારી છે તેમ બતાવવું નથી. આ છંદના સામાચારી પણ બધા સાધુઓને કરવાની નથી હોતી, પરંતુ આગળની ગાથા-પકમાં બતાવેલ છે, તેવા પ્રકારના સાધુઓ છંદના સામાચારી પાળનારા હોય છે. તેથી આ સામાચારી વિશેષ વિષયવાળી છે. છંદના સામાચારીમાં પૂર્વગૃહીત અશનાદિનું નિમંત્રણ હોવાથી નિમંત્રણા સામાચારીથી છંદના સામાચારી જુદી પડે છે; કેમ કે નિમંત્રણા સામાચારીમાં ભિક્ષા લાવતાં પહેલાં “હું આપની ભિક્ષા લાવી આપું?” એ પ્રકારની નિમંત્રણા કરવાની રહે છે, જ્યારે છંદના સામાચારીમાં તો ભિક્ષા લાવ્યા પછી પોતાને પ્રાપ્ત થયેલી ભિક્ષાથી અન્ય સાધુઓની ભક્તિ કરીને પોતે લાભ લેવાના આશયથી નિમંત્રણા કરે છે. આથી નિમંત્રણા સામાચારીથી છંદના સામાચારી ભિન્ન છે. છંદના સામાચારીમાં રત્નાધિકની આજ્ઞા લઈને ગૃહીત આહારનું જે નિમંત્રણ કરવાનું છે, તે પણ બાલગ્લાનાદિની યોગ્યતાનો અતિક્રમ કર્યા વગર કરવાનું છે અર્થાત્ જે બાલઆદિ સાધુને નિમંત્રણા કરવાની છે, તે નિમંત્રણાથી તેના સંયમની વૃદ્ધિ થાય તેવા પ્રકારની યોગ્યતા છે? કે નિમંત્રણા દ્વારા તેઓનો પ્રમાદ પોષાય તેમ છે? તેનો ઉચિત વિચાર કરીને જે રીતે તેમના સંયમની વૃદ્ધિ અને સંયમનો સ્થિર ભાવ થાય તે રીતે નિમંત્રણા કરવાની છે. વળી ગ્લાનાદિ સાધુઓને નિમંત્રણા કરે ત્યારે પોતે લાવેલ આહાર ગ્લાનાદિને ઉપષ્ટભક છે કે કેમ ? તે પ્રકારની યોગ્યતાનો વિચાર કરીને નિમંત્રણા કરવાની છે. તે ગ્લાન સાધુના દેહને ઉપઘાતક હોય તેવો આહાર આપવામાં આવે તો ગ્લાન સાધુના ગ્લાનત્વની વૃદ્ધિ થવાથી સંયમની આરાધના પણ સિદાય, માટે તેની ઉચિત યોગ્યતાનો અતિક્રમ કર્યા વિના છંદના સામાચારી કરવાની છે. અહીં છંદના સામાચારીમાં થતી નિમંત્રણામાં બાલઆદિના ક્રમથી નિમંત્રણા કરવાની કોઈ વિચારણા નથી, પરંતુ યોગ્યતાની વિચારણા છે, જેથી તેમના સંયમની વૃદ્ધિને અનુકૂળ હિતચિંતન થાય. છંદના સામાચારીનું આવું લક્ષણ કરવાથી નીચેનાં ચાર સ્થાનોમાં અતિવ્યાપ્તિ નહીં આવે : (૧) કોઈ સાધુ ભિક્ષા ગ્રહણ કર્યા પૂર્વે નિમંત્રણા કરે ત્યાં છંદના સામાચારીના લક્ષણની અતિવ્યાપ્તિ નથી. અહીં પ્રશ્ન થાય કે, ભિક્ષા લાવ્યા પહેલાં નિમંત્રણ કઈ રીતે કરી શકે ? તેનો આશય એ છે કે ભિક્ષા લાવ્યા પૂર્વે “હું તમારી ગોચરી લાવી આપું ?” એ પ્રકારની નિમંત્રણા સામાચારીમાં જે નિમંત્રણા કરાય છે, તે સ્થાનમાં છંદના સામાચારીનું લક્ષણ જતું નથી. (૨) કોઈ સાધુ પૂર્વમાં આહારાદિ લાવેલા હોય, તોપણ રત્નાધિકને પૂછયા વિના બાલાદિની યોગ્યતાના અનતિક્રમથી નિમંત્રણા કરે તો પણ તે છંદના સામાચારી બને નહીં; કેમ કે છંદના સામાચારીમાં For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ છંદના સામાચારી | ગાથા : ૫૬ મર્યાદા છે કે, રત્નાધિકની અનુજ્ઞાથી સાધુ અન્ય સાધુને પોતે લાવેલ આહારનું નિયંત્રણ કરી શકે. તેથી આરાધક સાધુ પણ જો રત્નાધિકની આજ્ઞા વિના ભક્તિના વશથી બાલાદિને નિમંત્રણા કરે, તો ત્યાં છંદના સામાચારીનું લક્ષણ જતું નથી. ૩૧૪ (૩) કોઈ સાધુ પૂર્વમાં આહારાદિ લાવેલા હોય અને રત્નાધિકની આજ્ઞાથી બાલાદિને નિમંત્રણા કરે, પરંતુ તેમની યોગ્યતાનો વિચાર કર્યા વિના “મારે તો લાવેલી વસ્તુ તેમની ભક્તિમાં વાપરવી છે” એવા જ ભાવથી માત્ર વિચાર કરે, અને ભક્તિના વશથી તે રીતે આપે તો પણ તે છંદના સામાચારી બને નહીં; કેમ કે છંદના સામાચા૨ી એકાંતે સ્વપરની નિર્જરાનું કારણ બને તે રીતે કરવામાં આવે તો તે ઉચિત આચરણારૂપ બને; અને બાલાદિની યોગ્યતાનો વિચાર કર્યા વિના પોતાની ભક્તિના વશથી નિમંત્રણા કરે, તો બાલાદિના હિતની ઉપેક્ષા કરાયેલી હોવાથી તે છંદના સામાચારી બનતી નથી. આથી આવા સ્થાનમાં છંદના સામાચા૨ીનું લક્ષણ જતું નથી. (૪) કોઈ સાધુ પૂર્વમાં આહાર લાવેલા હોય, પરંતુ ગુરુની=રત્નાધિકની આજ્ઞાથી બાલાદિની યોગ્યતાનો વિચાર કરીને નિમંત્રણા કર્યા વગર લાવેલા આહારને આપે, તો પણ છંદના સામાચારી બનતી નથી. પરંતુ પ્રથમ તેઓને નિમંત્રણા કરે અને તેઓની ગ્રહણની ઈચ્છા મુજબ આપે તો છંદના સામાચારી થાય. અહીં વનમાત્રે દાનમાત્ર કહેવાથી નિયંત્રણા વગરના દાનનું ગ્રહણ કરવાનું છે, જેથી નિમંત્રણા વિના કોઈ દાનમાત્ર આપે તો છંદના સામાચા૨ીનું લક્ષણ જતું નથી.પપ્પા અવતરણિકા: विशेषविषयत्वमेव स्पष्टयति અવતરણિકાર્ય : વિશેષ વિષયપણાને જ સ્પષ્ટ કરે છે - – ભાવાર્થ : પૂર્વ ગાથામાં કહ્યું કે, છંદના સામાચારી બધા સાધુઓને કરવાની નથી, પરંતુ વિશેષ સાધુઓને કરવાની છે. તેથી છંદના સામાચારીના વિશેષ વિષયપણાને જ સ્પષ્ટ કરે છે – 1121: एसा जमत्तलद्धियविसिट्ठतवकारगाइजइजुग्गा । अहियगहणं च तेसिं अणुग्गहट्टं अणुण्णायं । । ५६ ।। છાયા : एषा यदात्मलब्धिकविशिष्टतपःकारकादियतियोग्या । अधिकग्रहणं च तेषामनुग्रहार्थमनुज्ञातम् ।।५६।। For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ છંદના સામાચારી / ગાથા : ૫૬ અન્વયાર્થ: નમત્તદ્ધિવસિદ્ગતવાર રૂફTTI=જે કારણથી આત્મલબ્ધિવાળા અને વિશિષ્ટ તપ કરનારા આદિ સાધુને યોગ્ય સા=આ છંદના સામાચારી છે, તેસિં ા=અને તેઓને=આત્મલબ્ધિવાળા અને વિશિષ્ટ તપ કરનારા આદિ સાધુઓને, દÉઅનુગ્રહને માટે પોતાને નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થાય એ રૂપ પોતાના અનુગ્રહ માટે=બાલગ્લાવાદિને અપનાદિના પ્રદાનથી નિર્જરા માટે, રિયદિi=અધિક ગ્રહણઃસ્વપ્રમાણથી અતિરિક્ત ગ્રહણ પશુપાયે-અનુજ્ઞાત છે. ifપા ગાથાર્થ : જે કારણથી આત્મલબ્ધિવાળા અને વિશિષ્ટ તપ કરનારા આદિ સાધુને યોગ્ય આ છંદના સામાચારી છે, અને તેઓને અનુગ્રહ માટે અધિક આહારગ્રહણ અનુજ્ઞાત છે. Ifપી. નોંધ :- ગાવામાં નવમા=જે કારણથીનો અન્વય પૂર્વ ગાથાની સાથે છે. જે કારણથી છંદના સામાચારી આ ગાથામાં બતાવી તેવી છે, તેથી વિશેષ વિષયવાળી છે, તે પ્રકારે પૂર્વગાથા સાથે અન્વય છે. » ‘વિદ્રિતવાર પુનg' ગાથાના આ શબ્દમાં ‘ઢિ' પદથી નિત્ય એકાશન નહીં કરનારા પરંતુ અપવાદથી નવકારશી આદિ કરનારા, અસહિષ્ણુ એવા કુરગડુ મુનિ આદિને ગ્રહણ કરવા. ટીકા : ક્ષા ત્તિ ષા-ઇન્દ્રના, ય–સ્મત વેરત, સામેનૈવસ્વતત્તામાન્તર થર્મલયોપશમેને), न तु परसाहाय्यादिना लब्धि-भक्तादिलाभो यस्यासावात्मलब्धिकः, आत्ता-स्वीकृता लब्धिर्भक्तादिप्राप्त्यनुकूला शक्तिर्येन स आत्तलब्धिको वा, आप्ता प्राप्ता लब्धिर्येन स आप्तलब्धिको वा, तथा विशिष्टमष्टमादितपः करोतीति विशिष्टतपःकारकस्तौ आदिर्येषां, ते च ते यतयश्च, तेषां योग्या-उचिता । अयं भावः-य आत्मलब्धिसंपन्नो विशिष्टतपस्वी वा पारणे मण्डल्या बहिर्भोजनकारी तस्यैतदौचित्यम्, इतरेषां तु यतीनां मण्डलीभोग एकभक्तं च नियमेनैवेति पूर्वगृहीतभक्ताद्यभावानिर्विषया छन्दना । तदिदमुक्तम् - 'जो अत्तलद्धिगो વતુ વિલિઠ્ઠાવવો વ પારVારૂત્તો ફુદરા મંડર્નીમો ના ત૮ મત્ત ૨ 9 II (પંથા. ૧૨/૩૦) રૂતિ ! ટીકાર્ચ - “સા ઉત્ત’ | એ ગાથાનું પ્રતિક છે. =જે કારણથી, આત્મલબ્ધિવાળા અને વિશિષ્ટ તપ કરનારા આદિ સાધુઓને આaછંદના સામાચારી, યોગ્ય=ઉચિત છે, એ પ્રમાણે અવય છે. ગાથામાં ઉત્તરદ્ધિવિસિદ્ગતવાર ફિનફનુNI સમાસનો વિગ્રહ નીચે મુજબ કરે છે. ગાથામાં રહેલા સત્તત્તક્રિય' શબ્દના સમાસનો વિગ્રહ ત્રણ રીતે કરે છે ? १. य आत्मलब्धिकः खलु विशिष्टक्षपको वा पारणादिकवान । इतरथा मंडलिभोगो यतीनां तथैकभक्तं च ।। For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ છંદના સામાચારી / ગાથા : પ૬ પ્રથમ સમાસવિગ્રહ આત્મલબ્ધિક અર્થ ગ્રહણ કરીને કર્યો છે. બીજો સમાસવિગ્રહ આલબ્ધિક અર્થ ગ્રહણ કરીને કર્યો છે. ત્રીજો સમાસવિગ્રહ આખલબ્ધિક અર્થ ગ્રહણ કરીને કર્યો છે. તે આ રીતે – (૧) આત્મા વડે જ=સ્વઅજિત લાભાંતરાયકર્મના ક્ષયોપશમથી જ લબ્ધિ =ભક્તાદિ લાભ છે જેને, પરંતુ પરસહાયાદિથી નહીં, તે આત્મલબ્ધિક, અથવા (૨) ગા=સ્વીકૃતા=સ્વીકાર કરાઈ છે લબ્ધિ =ભક્તાદિ પ્રાપ્તિને અનુકૂળ શક્તિ જેના વડે, તે આdલબ્ધિક, અથવા (૩) માતા=જેના વડે લબ્ધિ આપ્તા=પ્રાપ્ત કરાઈ, તે આખલબ્ધિક. હવે ‘વિસિતવારVIE' તો બહુવ્રીહિ સમાસથી વિગ્રહ આ રીતે છે - વિશિષ્ટ અદ્દમાદિ તપને જે કરે તે વિશિષ્ટ તપકારક. હવે મૂળ ગાથામાં કહેલ સત્તદ્ધિવિસિફતવાર ફિગરૂTI નો સમાસ બતાવે છે ? તે બે= આત્મલબ્ધિક અને વિશિષ્ટ તપકારક તે બે, છે આદિમાં જેઓને તે આત્મલબ્ધિક-વિશિષ્ટતપકારકાદિ એવા તે યતિઓને યોગ્ય=ઉચિત, આ છંદના સામાચારી છે, એમ અવય છે. આ ભાવ છે ઉપરના કથાનું આ=વસ્થમાણ, તાત્પર્ય છે – જે આત્મલબ્ધિસંપન્ન અથવા વિશિષ્ટ તપસ્વી, પારણામાં માંડલીથી બહિર્ભાજી છે=માંડલી વિના ભોજન કરનારા છે, તેમને આવું છંદના સામાચારીનું, ઉચિતપણું છે. વળી બાકીના સાધુઓને મંડલીભોગ-માંડલીમાં ભોજન અને એકભક્ત એકાસણું નિયમથી છે, એથી કરીને પૂર્વગૃહીત ભક્તાદિનો અભાવ હોવાથી છંદના સામાચારી નિર્વિષયવાળી છે. તે આત્મલબ્ધિવાળા અથવા વિશિષ્ટ તપસ્વી આદિ સાધુઓને આ છંદના સામાચારી યોગ્ય છે તે, આ બુદ્ધિમાં જે ઉપસ્થિત છે તે આ, કહેવાયું છે – તરિતમુ પૂર્વમાં જે કહ્યું તેનો‘ત” શબ્દ પરામર્શક છે, અને પૂર્વમાં જે પોતે કથન કર્યું છે, તે પોતાની બુદ્ધિમાં ઉપસ્થિત છે, તેનો પરામર્શક છે. તેથી એ પ્રાપ્ત થાય છે, તે આ કહેવાયું અર્થાત્ અન્ય ગ્રંથમાં કહેવાયું છે અર્થાત્ પોતે જે કહે છે તે સ્વબુદ્ધિથી નથી કહેતા, પરંતુ અન્યના સાક્ષીપાઠથી કહે છે. પંચાશક-૧૨, ગાથા-૩૫નો સાક્ષીપાઠ આ પ્રમાણે છે – જે સાધુ આત્મલબ્ધિક છે અથવા વિશિષ્ટ તપકારક પારણાદિવાળા (આવા સાધુઓ છંદના કરે છે) ઈતરથા આવા આત્મલબ્ધિક અને વિશિષ્ટ તપકારક પારણાદિવાળા ન હોય તો, મંડલીભોજન અને એકભક્ત છેએકાસણું છે.” ત’ પંચાશકતા ઉદ્ધરણની સમાપ્તિમાં છે. For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ છંદના સામાચારી/ ગાથા : ૫૬ ૩૧૭ * ‘પરસદાચ્યતે” અહીં ‘મા’ થી પરલબ્ધિનું ગ્રહણ કરવું. * “H¢દ્ધિ અહીં ”િ થી પાણીનું ગ્રહણ કરવું. (જ્યાં જ્યાં ટીકામાં મઢિ છે ત્યાં ઢિ થી પાણીનું ગ્રહણ કરવું.) * ‘આમાદ્ર' અહીં ‘રિ’ થી અટ્ટમથી ઉપરના વિશિષ્ટ તપનું ગ્રહણ કરવું. ભાવાર્થ - મૂળ ગાથામાં ‘ઉત્તર્નાદ્ધય’ શબ્દ છે, ત્યાં પ્રાકૃતમાં રહેલ ‘સત્ત’ શબ્દનો અર્થ આત્મા થાય છે અથવા સાપ્તા સ્વીકૃતા અથવા સત્તા=પ્રાપ્તા, થાય છે. એ ત્રણ રીતે ‘કાન્ત’ શબ્દનો અર્થ ગ્રહણ કરીને ત્રણ રીતે સમાસ ખોલે છે, અને સત્તદ્ધિય' નો અર્થ તે ત્રણે ‘સત્ત' દ્વારા એ કરવાનો છે કે, જેઓને પોતાની લબ્ધિથી પ્રાપ્ત થાય તે વાપરવાનું છે અને પરની સહાય આદિથી મેળવેલું નહીં,' તેવો અભિગ્રહ હોય, તેઓ=આવા આત્મલબ્ધિવાળા છે અને તેઓ મંડલીબહિર્ભોજી હોય છે, માટે તેઓને છંદના સામાચારી છે. - ત્યાર પછી માવદ થી ગ્રંથકારે તેનું તાત્પર્ય ખોલ્યું, ત્યાં વિશિષ્ટ તપસ્વી પણ મંડલીબહિર્ભોજી કઈ રીતે સંભવે ? તેવી શંકા થાય. તેથી ખુલાસો કર્યો કે, વિશિષ્ટ તપસ્વી પારણામાં મંડલીબહિર્ભોજી હોય છે. માટે જે આત્મલબ્ધિક છે તેને અને વિશિષ્ટ તપસ્વીને પારણા વખતે છંદના સામાચારી છે. આથી આત્મલબ્ધિક, વિશિષ્ટ તપસ્વી અને અપવાદથી અસહિષ્ણુ એવા કુરગ આદિ સાધુઓને છોડીને બધા સાધુઓએ માંડલીમાં વાપરવાનું છે અને તેમને નિયમથી એકાસણું હોય છે, તેથી તેઓને છંદના સામાચારી કરવાની નથી. માટે છંદના સામાચારી વિશેષ વિષયવાળી છે, એમ ગાથા-પપમાં કહ્યું છે. ઉત્થાન : ગાથાના ઉત્તરાર્ધનું ઉત્થાન કરતાં ‘નનું થી કહે છે – ટીકા : नन्वात्मलब्धिकादेरप्यात्मोदरपूर्त्तिमात्रोपयोग्येव भक्तादिकं गृह्णतोऽधिकभक्ताद्यभावात्कथं छन्दनासंभवः ? इत्यत आह-तेषां=आत्मलब्धिकविशिष्टतपाकारकादीनां, अधिकग्रहणं स्वप्रमाणातिरिक्तभक्ताद्यानयनं, चः पुनरर्थे अनुग्रहार्थ-बालग्लानादीनां प्रदानेन निर्जरार्थं, अनुज्ञातं अनुमतं, तीर्थंकरगणधरैरिति शेषः । तदुक्तम् - નાકુવા સક્ દિન હિvi રૂમસૂSTUવા (પંડ્યા. ૧૨/૩૬) રૂતિ સાઉદ્દા ટીકાર્ય : નનું' થી પૂર્વપક્ષી શંકા કરે છે કે - સ્વઉદરપૂર્તિમાત્ર ઉપયોગી જ ભક્તાદિને ગ્રહણ કરતા આત્મલબ્ધિવાળા આદિને પણ અધિક ભક્તાદિના અભાવથી કેવી રીતે છંદતા સામાચારીનો સંભવ છે? એથી કરીને મૂળ ગાથામાં કહે છે – १. अस्योत्तरार्ध-दोण्ह वि इट्ठफलं तं अतिगंभीराण धीराण ।। ज्ञानाद्युपग्रहे सत्यधिकं ग्रहणमस्यानुज्ञातम् । For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ છંદના સામાચારી / ગાથા : ૫૭ વળી તેઓને=આત્મલબ્ધિક અને વિશિષ્ટ તપ કરનારા આદિ યતિઓને, અધિક ગ્રહણ સ્વપ્રમાણથી અતિરિક્ત ભક્તાદિનું લાવવું, અનુગ્રહને માટે બાલગ્લાનાદિને પ્રદાન દ્વારા નિર્જરાને માટે, અનુજ્ઞાત છેeતીર્થકરગણધરાદિ વડે અનુમત છેઃસ્વીકૃત છે. * ‘’ પુતઃ અર્થમાં છે. * મૂળ ગાથામાં તીર્થંકર-ગણધરો વડે એ અધ્યાહાર છે. તકુતે કહેવાયું છેeતે આત્મલબ્ધિકાદિ યતિઓને સ્વપ્રમાણાતિરિક્ત ભક્ત બાલાદિના અનુગ્રહાર્થે તીર્થકર-ગણધરો વડે અનુજ્ઞાત છે તેવું પૂર્વમાં કહ્યું કે, પંચાશક-૧૨, ગાથા-૩૬માં કહેવાયું છે – ‘જ્ઞાનાદિનો ઉપગ્રહ હોતે છતે, આમને આત્મલબ્ધિક આદિવે, અધિક ગ્રહણ અનુજ્ઞાત છે" ‘ત્તિ પંચાશકતા ઉદ્ધરણની સમાપ્તિમાં છે. પદ્દા * ‘સાત્મધ્ધિવાવેરપિ' અહીં ‘’િ થી વિશિષ્ટ તપસ્વીને ગ્રહણ કરવા અને ‘પ’ થી આત્મલબ્ધિક સિવાયનાનો સમુચ્ચય છે. » ‘વાનસ્તાન અહીં ‘”િ થી શૈક્ષ-વૃદ્ધનું ગ્રહણ કરવું. * ના કુવારે પંચાશકના સાક્ષીપાઠનાં ઉદ્ધરણમાં અહીં ‘’િ થી ચારિત્રના ઉપગ્રહનું ગ્રહણ કરવું. અવતરણિકા: ननु च्छन्दकेनाधिकभक्तपानाद्यानयने छन्द्येन च केनापि कारणेन तदग्रहणे फलाभावादन्तर्गडुश्छन्दना इत्यत आह - અવતરણિકાર્ચ - નનું' થી પૂર્વપક્ષી શંકા કરે છે કે, છંદક વડે (નિમંત્રક વડે) અધિક ભક્તપાનાદિ લાવ્યું છતે અને છંઘ દ્વારા=જેને આહાર માટે નિમંત્રણ કરાય છે તે છંઘ દ્વારા, કોઈપણ કારણથી તેના અગ્રણમાં છંદકતા ભક્તપાવાદિના અગ્રહણમાં, ફળનો અભાવ હોવાથી=છંદકને છંઘની ભક્તિના લાભારૂપ ફળનો અભાવ હોવાથી, છંદના અંતર્ગડુ નિષ્ફળ છે. એથી કરીને કહે છે=આ પ્રકારની શંકાના જવાબમાં કહે છે – * ‘મન’ અહીં ‘દ્ધિ થી ઔષધાદિનું ગ્રહણ કરવું. ગાથા : आणासुद्धो भावो देइ बहुं णिज्जरं ण गहणं वि । असणागहणे वि तओ फलसिद्धी छंदगस्स हवे ।।५७ ।। For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ છંદના સામાચારી / ગાથાઃ પ૭ ૩૧૯ છાયા : आज्ञाशुद्धो भावो ददाति बहु निर्जरां न ग्रहणमपि । अशनाग्रहणेऽपि ततः फलसिद्धिश्छंदकस्य भवेत् ।।५७ ।। અન્વયાર્થ: માWIભુક્કો માવો=આજ્ઞાશુદ્ધ ભાવ વહું નળજ્ઞરં ઘણી નિર્જરા હેડું આપે છે, હિ વિ જ ગ્રહણ પણ નહીં. તો તેથી સTTPદિને વિકાશનના અગ્રહણમાં પણ ઇંડાસ-છંદકને પ્રસિદ્ધી ફળની સિદ્ધિ હવે થાય છે. પા. ગાથાર્થ : આજ્ઞાશુદ્ધ ભાવ ઘણી નિર્જરાને આપે છે, ગ્રહણ પણ નહીં. તેથી અશનના અગ્રહણમાં પણ છંદકને ફળની સિદ્ધિ થાય છે. પછી ટીકા : ___ आणासुद्धो त्ति । आज्ञाशुद्धो-यथावद्भगवदुपदेशपालनप्रभवतया प्रशस्ततामासादयन् भावा= अध्यवसाय:, इतरस्य निषेत्स्यमानत्वात् स एव बवीं-स्वातिशयानुविहितातिशयां, निर्जरां-कर्महानि, ददाति= प्रयच्छति, न ग्रहणमपि । छन्दनाजन्यनिर्जरायां भावविशेष एव हेतुः, न तु तत्र च्छन्द्यग्रहणमपि सहकारी, तदन्तराऽपि फलभावात् । ટીકાર્ય : કાળાસુદ્ધો ..... પ્રદાન સાસુદ્ધ ત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે. યથાવત્ ભગવાનના ઉપદેશના પાલનથી ઉત્પાપણું હોવાને કારણે પ્રશસ્તતાને પામતો=આજ્ઞાશુદ્ધ ભાવ=અધ્યવસાય છે; કેમ કે ઈતરઆજ્ઞાશુદ્ધ ભાવથી ઈતરનું, નિષસ્થમાનપણું છે=આગળમાં વિષેધ કરવાનો છે, તે જ આજ્ઞાશુદ્ધ અધ્યવસાય જ ઘણી=સ્વઅતિશયથી અવિહિત અતિશયવાળી= આજ્ઞાશુદ્ધ ભાવના અતિશયથી અનુસરનારી એવી અતિશયવાળી, નિર્જરા કર્મક્ષયને, વતિ આપે છે, ગ્રહણ પણ નહીં. * ‘પ્રદાવ' - ‘૩' શબ્દ ક્યારેક સદશનો સમુચ્ચય કરે છે, ક્યારેક વિરોધીનો પણ સમુચ્ચય કરે છે. અહીં ‘’ શબ્દ વિરોધીનો સમુચ્ચય કરે છે, તેથી ‘પિ' થી એ કહેવું છે કે, આજ્ઞાશુદ્ધ ભાવ જ નિર્જરા કરે છે, પરંતુ ગ્રહણ પણ નહીં. ઉત્થાન : પૂર્વમાં કહ્યું કે, આજ્ઞાશુદ્ધ ભાવ નિર્જરાને આપે છે, ગ્રહણ પણ નહીં. ત્યાં પ્રશ્ન થાય કે, ભાવથી ભલે For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ છંદના સામાચારી | ગાથા : પ૭ નિર્જરા થાય છે, તો પણ છંદ્યનું ગ્રહણ પણ સહકારી છે જ. તેથી સહકારીના અભાવમાં વિશિષ્ટ નિર્જરા થશે નહીં. તેથી કહે છે – ટીકાર્ય : ઇંદ્રની નર્ચ . નમાવાન્ | છંદનાજવ્ય નિર્જરામાં ભાવવિશેષ જહેતુ છે, પરંતુ ત્યાં=ઠંદનાજન્ય નિર્જરામાં, છંઘનું ગ્રહણ પણ સહકારી નથી; કેમ કે તેના વિના પણEછંધતા ગ્રહણ વિતા પણ, ફળનો સદ્ભાવ છે=નિર્જરારૂપ ફળનો સદ્ભાવ છે. * છંઘપ્રદામણિ અહીં કવિ' થી એ કહેવું છે કે, ભાવવિશેષ જ નિર્જરાનો હેતુ છે. બીજો કોઈ તો સહકારી નથી, પરંતુ છંદ્યગ્રહણ પણ સહકારી નથી. ‘તત્તરાડપિ' અહીં ‘સર’ થી છંઘગ્રહણનો સમુચ્ચય છે. ભાવાર્થ: આજ્ઞાશુદ્ધ ભાવ જ નિર્જરાનું કારણ છે, પરંતુ આજ્ઞાશુદ્ધ ભાવથી ઈતર આજ્ઞાશુદ્ધ ન હોય તે, નિર્જરાનું કારણ નથી, એ પ્રમાણે આગળમાં ગ્રંથકાર સ્વયં નિષેધ કરશે. તેથી મૂળ ગાથામાં લાલુદ્ધો માવો’ પછી ‘વ’ કાર નથી, તો પણ ‘વ’ કાર અર્થથી સમજી લેવાનો છે, તે વાત ટીકામાં ખોલેલ છે. આશય એ છે કે, કોઈ સાધુ ભક્તિના વશથી છંદના સામાચારી કરતા હોય તો પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે ભિક્ષા લાવવામાં, નિર્દોષ ભિક્ષાની ગવેષણા કરવામાં, સમિતિઓના પાલનમાં જો યત્ન ન કરતા હોય, અને છંદના સામાચારી કરતા હોય તો નિર્જરા થાય નહીં. વળી કોઈ સાધુ વિશિષ્ટ તપ કરતા હોય, પરંતુ તે વિશિષ્ટ તપ અન્ય બળવાન યોગોનો નાશ કરીને સ્વશક્તિના અતિક્રમથી કરતા હોય, અને તેવા સાધુ પારણામાં છંદના સામાચારી કરે તો પણ તેમને નિર્જરા થાય નહીં, કેમ કે નિર્જરા તો જીવના સમભાવના પરિણામથી થનાર છે, અને વિદ્યમાન સમભાવનો પરિણામ શક્તિના પ્રકર્ષથી ભગવાનની આજ્ઞામાં યત્ન કરવાથી અતિશયિત થાય છે; પરંતુ શક્તિના સમાલોચન વગર રાભસિક વૃત્તિથી–નિર્વિચારકપણે, જે તે અનુષ્ઠાન કરવાથી સમભાવનો પરિણામ થતો નથી અને પૂર્વમાં ઉચિત પ્રવૃત્તિ થયેલ હોય તોપણ અતિચારાદિના ક્રમથી નાશ પામે છે. તે આજ્ઞાશુદ્ધ ભાવ શું છે ? તે સ્પષ્ટ કરે છે – યથાવત્ ભગવાનના ઉપદેશના પાલનથી ઉત્પન્ન થવાપણું હોવાના કારણે પ્રશસ્તતાને પામતો આત્માનો અધ્યવસાય તે આજ્ઞાશુદ્ધ ભાવ છે. આશય એ છે કે, પોતાની શક્તિનો અતિક્રમ કર્યા વગર ઉચિત અનુષ્ઠાન કરવાનો ઉપદેશ ભગવાને આપ્યો છે, કે જેથી તે અનુષ્ઠાનના સેવનથી અપ્રમાદભાવની વૃદ્ધિ થાય. તેથી પોતાની ભૂમિકા પ્રમાણે અપ્રમાદભાવની વૃદ્ધિ કરાવે તેવું ઉચિત અનુષ્ઠાન સેવવાનો જે પ્રશસ્ત અધ્યવસાય, તે જ આજ્ઞાશુદ્ધ ભાવ છે. આવા આજ્ઞાશુદ્ધ ભાવથી જ્યારે છંદક અન્ય સાધુઓને નિમંત્રણ કરે છે, ત્યારે તેના આજ્ઞાશુદ્ધ ભાવના For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ છંદના સામાચારી/ ગાથા : ૫૭ અતિશયને અનુરૂપ અતિશય નિર્જરા થાય છે; છંઘ ભિક્ષા ગ્રહણ કરે કે ન કરે તો પણ પોતાના ભાવને અનુરૂપ નિર્જરારૂપ ફળને છંદક અવશ્ય પ્રાપ્ત કરે છે. અહીં આજ્ઞાશુદ્ધ ભાવમાં અતિશયતા એ છે કે, જેમ જેમ શક્તિના પ્રકર્ષથી પૂર્ણ વિધિને સાંગોપાંગ પાળવા માટે જીવ સુદઢ યત્ન કરે, તેમ તેમ આજ્ઞા પ્રમાણે ચાલવાનો તેનો ભાવ અતિશયિત થાય છે; અને ભગવાનની આજ્ઞા, સર્વ અનુષ્ઠાનોમાં પ્રધાનરૂપે ચિત્તની નિર્લેપ દશા વિશેષ રીતે ઉલ્લસિત થાય તે રીતે બહિરંગ અનુષ્ઠાનમાં યત્ન કરવાની વિધિરૂપ છે. તેથી છંદકને, નિમંત્રણકાળમાં ગુણવાન એવા સુસાધુઓના ગુણના પક્ષપાતપૂર્વક જે પ્રકારના બહુમાનની વૃદ્ધિ થાય, તે પ્રકારે ઉપયોગને અતિશય કરીને નિમંત્રણા કરે, તો તેનામાં વર્તતા ગુણવાનના બહુમાનભાવના પ્રકર્ષને અનુરૂપ નિર્જરાનો પણ પ્રકર્ષ થાય છે. જેમ જીરણ શેઠ ભગવાનની ભક્તિના અધ્યવસાયમાં અત્યંત ઉપયુક્ત હતા અને ભગવાનના ગુણોની સ્મૃતિથી તેમના ગુણો પ્રત્યેના વધતા જતા બહુમાનપૂર્વકના ભક્તિના આશયવાળા હતા, તેથી જેમ તેમનો આજ્ઞાશુદ્ધ ભાવ પ્રકર્ષવાળો હતો, તેમ નિર્જરા પણ પ્રકર્ષવાળી થઈ. તે રીતે છંદક પણ જેની વૈયાવચ્ચ કરવાની છે, તેના સંયમના ઉપખંભનને અનુકૂળ વિવેકથી યુક્ત ભક્તિના અધ્યવસાયથી નિમંત્રણ કરતા હોય ત્યારે, તેના આજ્ઞાશુદ્ધ ભાવના પ્રકર્ષથી નિર્જરાનો પ્રકર્ષ થાય છે. કદાચ કોઈક કારણે છંદકની ભિક્ષા છંદ્ય ગ્રહણ ન કરે તો પણ છંદકને સ્વપરિણામને અનુરૂપ નિર્જરા અવશ્ય થાય છે. અહીં પ્રશ્ન થાય કે, કોઈ પણ અનુષ્ઠાનનાં સર્વ અંગો પૂર્ણ હોય તો જ પૂર્ણ ફળ મળે, જ્યારે તેનાં સહકારી અંગો વિકલ હોય તો ફળમાં વિકલતા આવે; અને છંદના સામાચારીના પાલનમાં જેમ આત્મલબ્ધિસંપન્ન કે વિશિષ્ટ તપસ્વી અધિકારી છે, અને તે અધિકારી પણ ભગવાનના વચનાનુસાર પ્રવૃત્તિ કરતા હોય ત્યારે તે ફળ મેળવે છે, તેમ છંઘ દ્વારા તે ભિક્ષા ગ્રહણ થાય તે પણ છંદકના નિર્જરારૂપ ફળ પ્રત્યે સહકારી છે, તેથી ગ્રહણરૂપ અંગની વિકલતાથી નિર્જરાવિશેષ કઈ રીતે થઈ શકે ? તેનું સમાધાન નિશ્ચયનયની દૃષ્ટિ સામે રાખીને કરે છે; કેમ કે નિર્જરારૂપ ફળ પ્રત્યે નિશ્ચયનય પ્રમાણ છે, વ્યવહારનય પ્રમાણ નથી. અને તે આ રીતે – છંદના સામાચારીજન્ય નિર્જરામાં છંદકનો ભાવવિશેષ જ હેતુ છે, પરંતુ ઇંદ્ય સાધુનું ભિક્ષાનું ગ્રહણ પણ સહકારી નથી; કેમ કે ઇંદ્ય, છંદકની ભિક્ષા ગ્રહણ ન કરે તો પણ છંદકના ભાવવિશેષથી નિર્જરારૂપ ફળ થાય છે. આશય એ છે કે, જીવના અધ્યવસાયથી નિર્જરા થાય છે અને જીવના અધ્યવસાયથી જ કર્મ બંધાય છે. તેથી છંદકનો આજ્ઞાશુદ્ધ ભાવ જેવો પ્રકર્ષવાળો હોય તેને અનુરૂપ જ નિર્જરા થાય છે, અને કોઈક કારણે છંઘ છંદકની ભિક્ષા ગ્રહણ ન કરે તો પણ તેના અગ્રહણકૃત નિર્જરામાં કોઈ ભેદ થતો નથી. તેથી નિશ્ચયનયથી છંઘનું ગ્રહણ નિર્જરાપ્રાપ્તિ પ્રત્યે સહકારી નથી. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ છંદના સામાચારી / ગાથાઃ પ૭ ઉત્થાન : પૂર્વમાં સ્થાપન કર્યું કે, છંઘનું ભિક્ષા ગ્રહણ છંદકની નિર્જરા પ્રત્યે સહકારી નથી, ત્યાં પ્રશ્ન થાય કે ક્રિયાનાં સર્વ અંગો ફલપ્રાપ્તિ પ્રતિ સહકારી હોય છે; તે રીતે છંદના સામાચારીના પાલનમાં અનેક અંગો અંતર્ગત છંઘનું ગ્રહણ પણ એક અંગ છે, તેથી તે સહકારી કેમ ન થઈ શકે ? તે પ્રકારના આશયથી કોઈ શંકા કરે તેનું ઉદ્ભાવન કરીને નિરાકરણ કરે છે – ટીકા: न च तत्र भावपूर्वकदानमेव विधिबोधितकारणताकमित्यग्रहणे तदभावात् कथं फलोदयः ? इति वाच्यम्, विशिष्टविधेर्विशेष्ये बाधकावतारे विशेषणमात्र एव पर्यवसानमिति निश्चयनयतात्पर्याद्विशेषणहेतुत्वावश्यकत्वेनैवोपपत्तौ विशिष्टहेतुत्वकल्पनाऽनौचित्याद्विशिष्टस्य फलदेशनिष्ठसंबन्धाऽभावाच्च । न चाऽसंबद्धस्य कार्यजनकत्वं नाम, अतिप्रसङ्गात्, तत्त्वमत्रत्यमस्मत्कृताध्यात्ममतपरीक्षाद्रव्यालोकादाववसेयम् । ટીકાર્ય : ન ..... અનીવિત્યા અને ત્યાં છંદનાજવ્ય નિર્જરામાં, ભાવપૂર્વકનું દાન જ વિધિબોધિત કારણતાવાળું છે. જેથી કરીને અગ્રહણમાં છંઘ દ્વારા દાનના અગ્રહણમાં, તેનો અભાવ હોવાથી=ભાવપૂર્વક દાનનો અભાવ હોવાથી, કેવી રીતે ફલોદય થશે નિર્જરારૂપ ફલનો ઉદય કેવી રીતે થશે ? એમ ન કહેવું; કેમ કે વિશેષમાં બાધકનો અવતાર હોતે છતે=ભાવપૂર્વક દાનમાં રહેલ જે દાનગ્રહણરૂપ વિશેષ તેને ગ્રહણ કરનાર વ્યક્તિ (છંઘ) દાન ન લે ત્યારે દાનક્રિયામાં બાધકનો અવતાર પ્રાપ્ત થાય છે, તેવા બાધકનો અવતાર પ્રાપ્ત થયે છતે, વિશિષ્ટ વિધિનું વ્યવહારનયની ભાવપૂર્વકના દાનરૂપ વિશિષ્ટ વિધિનું, વિશેષણમાત્રમાં જ=ભાવમાત્રમાં જ, પર્યવસાત છે. એ પ્રકારનું નિશ્ચયનયનું તાત્પર્ય હોવાથી વિશેષણરૂપ હેતુપણાના આવશ્યકપણારૂપે જ વિધિની ઉપપતિ થયે છતે, વિશિષ્ટમાં હેતુપણાની કલ્પનાનું અનુચિતપણું છે=ભાવપૂર્વકના દાનરૂપ વિશિષ્ટમાં છંદના સામાચારીજન્ય ફળના હેતુપણાની કલ્પનાનું અનુચિતપણું છે. ઉત્થાન : દાનના અગ્રહણમાં ફલોદય નથી, એ પ્રકારની પૂર્વપક્ષીની શંકાના નિરાકરણમાં નિશ્ચયનયની બીજી યુક્તિ બતાવે છે – ટીકાર્ય : વિશિષ્ટચ ..... Sભાવાત્રે I અને વિશિષ્ટનો ફલદેશનિષ્ટ સંબંધનો અભાવ છે=ભાવપૂર્વક દાનરૂપ જે વિશિષ્ટ તેનો નિર્જરારૂપ ફલનો દેશ=આત્મારૂપ સ્થાન, તેની સાથે સંબંધનો અભાવ છે. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ છંદના સામાચારી / ગાથા : ૫૭ ૩ર૩ ઉત્થાન : પૂર્વમાં કહ્યું કે, “ફલના દેશ સાથે આત્મારૂપ સ્થાન સાથે, સંબંધ નહીં હોવાના કારણે ભાવપૂર્વક દાનરૂપ વિશિષ્ટ હેતુ બની શકે નહીં.' તેને જ સ્પષ્ટ કરતાં કહે છે – ટીકાર્ય : ન થSS સંવદ્ધી ....રાવવસેયમ્ અને અસંબદ્ધનું કાર્યજનકપણું નથી; કેમ કે અતિપ્રસંગ છે. અહીં રહેલું તત્વ અમારા વડે કરાયેલ અધ્યાત્મમત પરીક્ષા અને દ્રવ્યાલોક આદિથી જાણવું. ભાવાર્થ : વ્યવહારનયથી છંદના સામાચારીનાં સર્વ અંગો પૂર્ણ હોય તો તત્સામાચારીજન્ય પૂર્ણફળ મળે છે, અને વ્યવહારનય ભાવપૂર્વકના દાનની ક્રિયાને છંદના સામાચારીના પાલનજન્ય નિર્જરાનું કારણ કહે છે. તેથી વ્યવહારનયના મતે સાધુઓને ભગવાનની આજ્ઞાશુદ્ધ છંદના સામાચારીનું પાલન કરવાનો ભાવ હોય, અને તપૂર્વક છંઘને દાન કરે, તો નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થાય. પરંતુ કર્મબંધ અને કર્મની નિર્જરા પ્રત્યે નિશ્ચયનયની જ કારણતા છે. તેથી નિશ્ચયનયથી પૂર્વમાં કહ્યું કે, છંદના સામાચારીના ફળ પ્રત્યે છંઘનું ગ્રહણ પણ સહકારી નથી. ત્યાં વ્યવહારનયની દૃષ્ટિવાળી વ્યક્તિ શંકા કરે છે કે, છંદના સામાચારીના પાલનને કહેનાર જે વિધિવાક્ય છે, તે વિધિવાક્યથી બોધિત કારણતા ભાવપૂર્વકના દાનમાં છે, પણ માત્ર ભાવમાં નથી. માટે કોઈ સાધુ આજ્ઞાશુદ્ધ ભાવપૂર્વક પણ છંઘને નિમંત્રણ કરે, છતાં દાનગ્રહણરૂપ અંગ નહીં હોવાથી નિર્જરારૂપ ફળનો ઉદય કેવી રીતે થઈ શકે ? અર્થાત્ થઈ શકે નહીં. ઉપર્યુક્ત આવી શંકાનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે, તારે એમ ન કહેવું જોઈએ; કેમ કે શાસ્ત્રમાં જે વિધિવાક્ય છે, તેનું તાત્પર્ય એ છે કે, જ્યારે વિશેષણથી વિશિષ્ટ વિધિવાક્ય હોય તેમાં વિશેષ્યના બાધકનો અવતાર હોય, તેવા સમયે વિધિ વિશેષણમાત્રમાં જ પર્યવસાન પામે છે. આ પ્રકારનું નિશ્ચયનયનું તાત્પર્ય છે. આશય એ છે કે છંદના સામાચારીને કહેનાર જે વિધિવાક્ય છે, તે વિધિવાક્ય ભાવપૂર્વક દાનને દાનરૂપે કહે છે; આમ છતાં કોઈ સાધુ આજ્ઞાશુદ્ધ ભાવપૂર્વક દાન માટે યત્ન કરે, અને છંઘને કોઈપણ તેવા કારણે તે દાનની આવશ્યકતા ન હોય, અને તેથી છંઘ તે આહારાદિ ગ્રહણ ન કરે, તો વિધિના વિશેષ્ય અંશનોત્રદાનનો, ત્યાં બાધ પ્રાપ્ત થાય છે. તેવા સમયે વિશિષ્ટ વિધિને કહેનારું વચન વિશેષણમાત્રમાં જ= આજ્ઞાશુદ્ધભાવમાં જ, પર્યવસાન પામે છે, એ પ્રકારે નિશ્ચયનય માને છે અર્થાત્ નિશ્ચયનય કહે છે કે, વિશેષ્યમાં બાધકનો અવતાર ન હોય તો વિશિષ્ટ વિધિ આજ્ઞાશુદ્ધ ભાવપૂર્વક દાન, નિર્જરા પ્રત્યે કારણ છે, પરંતુ જ્યારે વિરોષ્યમાં બાધકનો અવતાર હોય છંઘના દાનના અગ્રહણરૂપ બાધકનો અવતાર હોય, ત્યારે તે વિધિવાક્ય વિશેષણમાં જ=આજ્ઞાશુદ્ધ ભાવમાં જ, પર્યવસાન પામે છે અર્થાત્ છંદક આજ્ઞાશુદ્ધ ભાવપૂર્વક નિમંત્રણ કરે ત્યાં વિધિ પર્યવસાન પામે છે. તેથી વિશેષણરૂપ હેતુને વિધિરૂપે સ્વીકારવું આવશ્યક છે, અને તે For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩ર૪ છંદના સામાચારી / ગાથા ૫૭ રૂપે છંદના સામાચારીની વિધિની પ્રાપ્તિ થયે છતે, ભાવપૂર્વકના દાનરૂપ વિશિષ્ટ હેતુ નિર્જરા પ્રત્યે કારણ છે તેવી કલ્પના કરવી અનુચિત છે; કેમ કે આજ્ઞાશુદ્ધ ભાવપૂર્વક નિમંત્રણ કરેલ હોવાથી છંદકે વિધિનું પાલન કરેલ છે. માટે છંદના સામાચારીજન્ય નિર્જરા ફળની પ્રાપ્તિ તેને અવશ્ય થશે. અહીં પ્રશ્ન થાય કે, જ્યારે વિધિ ભાવપૂર્વક દાનમાં છે, આમ છતાં વિશેષ્યના બાધકનો અવતાર થાય છે ત્યારે, તેટલા અંશમાં અંગ વિકલ હોવાથી નિર્જરાની વિકલતા માનવી પડે. તેને બદલે વિશિષ્ટ વિધિને જ વિશેષણમાં પર્યવસાન કેમ કરી ? તેથી કહે છે – નિશ્ચયનયની દૃષ્ટિથી નિર્જરારૂપ કાર્ય આત્મામાં થાય છે અને ત્યાં આજ્ઞાશુદ્ધ ભાવ છે, તેથી આજ્ઞાશુદ્ધ ભાવ અને નિર્જરારૂપ ફળ એક અધિકરણમાં પ્રાપ્ત થાય છે, માટે કાર્યકારણભાવની સંગતિ થાય છે. પરંતુ આજ્ઞાશુદ્ધ ભાવપૂર્વકના દાનને નિર્જરા પ્રત્યે કારણ કહીએ તો, આજ્ઞાશુદ્ધ ભાવપૂર્વકના દાનની ક્રિયા છંઘમાં પ્રાપ્ત થાય છે અને નિર્જરારૂપ ફળ છંદકમાં થાય છે, માટે આજ્ઞાશુદ્ધ ભાવપૂર્વક દાનને નિર્જરા પ્રત્યે કારણ સ્વીકારી શકાય નહિ; કેમ કે ભિન્ન અધિકરણમાં કારણ રહે અને ભિન્ન અધિકરણમાં કાર્ય થાય તો કાર્યકારણભાવની વ્યવસ્થા સંગત થાય નહીં. અહીં પ્રશ્ન થાય કે, જ્યારે ભાવપૂર્વકના દાનમાં વિધિ છે અને બાધકનો અવતાર નથી, ત્યારે ભાવપૂર્વકનું દાન છંઘમાં પ્રાપ્ત થશે અને નિર્જરા છંદકને પ્રાપ્ત થશે, તો ત્યાં કાર્યકારણભાવ કઈ રીતે સંગત થશે ? તેનું સમાધાન એ છે કે, નિશ્ચયનયથી તો ભાવપૂર્વકના દાનકાળમાં પણ તે દાન આપવાની ક્રિયાને અવલંબીને છંદકમાં વર્તતો ઉત્કર્ષવાળો થયેલો ભાવ નિર્જરા પ્રત્યે કારણ છે, પરંતુ ભાવપૂર્વકનું દાન નિર્જરા પ્રત્યે કારણ નથી; માત્ર ત્યાં દાનની ક્રિયાના સહકારને કારણે ભાવમાં જે અતિશયતા આવેલી છે, તેને અનુરૂપ નિર્જરામાં અતિશયતા થાય છે. વળી કાર્યદેશની સાથે કારણનો સંબંધ ન હોય ત્યાં કાર્યકારણભાવ માની શકાય નહીં. તેથી ભાવપૂર્વક દાનની ક્રિયા છંઘમાં હોવાથી છંદકની નિર્જરા પ્રત્યે ભાવપૂર્વકના દાનને કારણ સ્વીકારી શકાય નહીં, અને છતાં તેમ સ્વીકારવામાં આવે તો અન્ય કોઈ વ્યક્તિ ધર્મ કરે અને અન્ય કોઈ વ્યક્તિને ધર્મના ફળની પ્રાપ્તિ થાય તેમ માનવાનો અતિપ્રસંગ આવે. અહીં ભાવપૂર્વકના દાનની ક્રિયામાં છંઘ દાન ગ્રહણ કરે અને છંઘ દાન ગ્રહણ ન કરે તસ્કૃત ભાવમાં શું ભેદ પડી શકે છે ? કે તસ્કૃત ભાવમાં કોઈ ભેદ નથી પડતો ? તવિષયક જે તત્ત્વ છે તે ગ્રંથકારશ્રીના સ્વકૃત “અધ્યાત્મમતપરીક્ષા અને દ્રવ્યાલોક' આદિ ગ્રંથમાં ગ્રંથકારશ્રીએ કહેલ છે, ત્યાંથી જિજ્ઞાસુએ જાણવું. છંદના સામાચારીના ફળમાં આજ્ઞાશુદ્ધ ભાવ અપેક્ષિત છે, પરંતુ આજ્ઞાશુદ્ધ ભાવ નીચેનાં સ્થાનોમાં નથી : (૧) કોઈ સાધુ છંદના સામાચારીમાં યત્ન કરતા હોય, પરંતુ ઉચિત વિધિનું અજ્ઞાન હોય, તો ત્યાં પણ છંદના સામાચારીનું અણિશુદ્ધ પાલન નથી. For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ છંદના સામાચારી / ગાથા : પ૭ ૩રપ (૨) કદાચ કોઈ સાધુને ઉચિત વિધિનું જ્ઞાન હોય, તોપણ વિધિના પાલનમાં સ્કૂલનાકૃત યોગ દુષ્મણિધાનાદિ વર્તતા હોય, તોપણ ત્યાં છંદના સામાચારીનું પાલન થતું નથી. અને . (૩) કોઈ સાધુને વિધિનું જ્ઞાન પણ હોય, સમ્યક વિધિપૂર્વક ભિક્ષા લાવેલ હોય અને ભાવોલ્લાસપૂર્વક નિમંત્રણા પણ કરી હોય; પરંતુ સાધુજીવનની નિર્દોષ ભિક્ષા અતિદુર્લભ હોય છે, અને તે પ્રાપ્ત થયેલ ભિક્ષામાંથી જ્યારે ઇંદ્ય ગ્રહણ કરવા તૈયાર થાય ત્યારે જો કાર્પષ્યનો-કૃપણતાનો ભાવ આવે, અથવા તો છંદ્યને આપ્યા પછી પણ તેના ગ્રહણકૃત હર્ષને બદલે તે ભાવ થાય કે છંઘે મારી બધી ભિક્ષા લઈ લીધી, તે રૂપ કૃપણતાનો ભાવ આવે, તોપણ છંદના સામાચારીકૃત નિર્જરાની પ્રાપ્તિ ન થાય; આમ છતાં જે કંઈ શુભભાવ કે અશુભભાવ થયા હોય તેને અનુરૂપ ફળની પ્રાપ્તિ થાય. ઉત્થાન : ગાથાના ઉત્તરાર્ધને સ્પષ્ટ કરતાં કહે છે – ટીકા : ___तत:-आज्ञाशुद्धभावस्यैव विपुलनिर्जराहेतुत्वात्, अशनस्य-भक्तस्योपलक्षणात् पानादेरग्रहणेऽपि= अस्वीकारेऽपि छन्द्येनेति शेषः,छन्दकस्य-पूर्वगृहीताशनादिनिमन्त्रणाकृतः, फलसिद्धि:-निर्जराविशेषसंपत्तिर्भवेत् । अत एव 'ग्रहणाग्रहणे निर्जरां बन्धं प्रति च हेतू भवत' इत्यनियम एव, भावविशेषस्यैव नियामकत्वात् । तदिदमाह - 'गहणे वि णिज्जरा खलु अग्गहणे वि य दुहावि बंधो अ । માવો પ્રત્યે મિત્ત માળાસુદ્ધો મુદ્દો મ II (પંડ્યા. ૧૨/૩૭) તિ સાધ૭ || ટીકાર્થઃ તેથી આજ્ઞાશુદ્ધ ભાવનું પવિપુલ નિર્જરાનું કારણ પણું હોવાથી, છંઘ વડે અશતના=ભોજનના, ઉપલક્ષણથી પાવાદિના અગ્રહણમાં પણ અસ્વીકારમાં પણ, છંદક=પૂર્વગૃહીત અશલાદિનું નિમંત્રણ કરનાર એવા છંદકને, ફલસિદ્ધિ-નિર્જશવિશેષની સંપત્તિ, થાય છે. આથી જ=ધૃધતા અગ્રહણમાં પણ છંદકના ભાવથી નિર્જરા થાય છે એથી કરીને જ, “નિર્જરા પ્રતિ અને બંધ પ્રતિ ગ્રહણ-અગ્રહણ હેતુ થાય છે, એ પ્રકારનો અલિયમ જ છે; કેમ કે ભાવવિશેષનું જ નિયામકપણું છે. * ‘ઉદ્યન’ એ મૂળ ગાથામાં અધ્યાહાર છે, તે બતાવવા માટે “ઉઘેન તિ શેષ' ટીકામાં કહેલ છે. તે આ ગ્રંથકારે પૂર્વમાં ગાથાતા નિગમનમાં જે બતાવ્યું તે, આને, પંચાશક-૧૨, ગાથા૩૭માં કહે છે – १. ग्रहणेऽपि निर्जरा स्वल्पग्रहणेऽपि च द्विधापि बंधश्च । भावोऽत्र निमित्तमाज्ञाशुद्धोऽशुद्धश्च ।। For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ છંદના સામાચારી / ગાથા ઃ ૫૭ “ગ્રહણમાં પણ અને અગ્રહણમાં પણ ખરેખર નિર્જરા થાય છે અને બંને પ્રકારે બંધ પણ થાય છે. આજ્ઞાશુદ્ધ કે અશુદ્ધ ભાવ જ અહીં નિમિત્ત છે=આજ્ઞાશુદ્ધ ભાવ હોય તો નિર્જરા થાય છે અને ન હોય તો કર્મબંધ થાય.” “કૃતિ” પંચાશકના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ।।૫૭ના * ‘પાનાવેરપ્રોપિ=ઞસ્વીારેડપિ’ અહીં ‘વિ’ થી ઔષધાદિનું ગ્રહણ કરવું અને ‘વિ’ થી ગ્રહણનો સમુચ્ચય કરવો અર્થાત્ ગ્રહણમાં તો નિર્જરા થાય છે, અગ્રહણમાં પણ નિર્જરા થાય છે. ભાવાર્થઃ ૩૨૬ ગાથાના કથનનું નિગમન કરતાં કહે છે : પૂર્વના કથનથી એ પ્રાપ્ત થયું કે, છંદના સામાચારીમાં આજ્ઞાશુદ્ધ ભાવનું જ વિપુલ નિર્જરાહેતુપણું છે, તેથી છંદ્ય અશનાદિ ન ગ્રહણ કરે તો પણ આજ્ઞાશુદ્ધ ભાવવાળા છંદકને નિર્જરાની પ્રાપ્તિ થાય છે. તેની પુષ્ટિ કરવા માટે કહે છે કે, છંદના સામાચારીજન્ય નિર્જરા અને છંદના સામાચારીજન્ય કર્મબંધમાં છંઘનું ગ્રહણ કે અગ્રહણ હેતુ થાય છે, એ પ્રકા૨નો જે વ્યવહારનયનો મત છે, તેમાં અનિયમ જ છે; કેમ કે છંદકના ભાવવિશેષનું જ નિર્જરા પ્રત્યે અને કર્મબંધ પ્રત્યે નિયામકપણું છે અર્થાત્ છંદકનો આજ્ઞાશુદ્ધ ભાવ હોય તો નિર્જરા થાય છે અને ન હોય તો કર્મબંધ થાય છે. I૫૭ ન અવતરણિકા: नन्वशनादिदानस्य न फलाऽहेतुत्वं, स्वजन्यभावविशेषसंबन्धेन फलसामानाधिकरण्येन तस्य हेतुत्वसंभव इति व्यवहारनयसूक्ष्मेक्षिकाकरणात् । तथा च स्वगृहीताशनस्य छन्द्येनाऽग्रहणे तस्य ग्रहणजन्यफलाभावः, छन्दकस्य च दानजन्यफलाभाव इत्याशङ्कामपाकर्त्तुमाह અવતરણિકાર્થ : ‘નનુ’ થી પૂર્વપક્ષી શંકા કરે છે કે, અશનાદિ દાનનું નિર્જરારૂપ ફ્ળ પ્રત્યે અહેતુત્વ નથી; કેમ કે સ્વજન્ય=દાનગ્રહણજન્ય, ભાવવિશેષસંબંધથી નિર્જરારૂપ ફળ સાથે સામાનાધિકરણ્ય હોવાથી તેના= અશનાદિ દાનના, હેતુત્વનો સંભવ છે. એ પ્રકારે વ્યવહારનયની સૂક્ષ્મ દૃષ્ટિનું કરણ છે=આ વ્યવહારનયની સૂક્ષ્મ દૃષ્ટિ છે. અને તે રીતે=છંદકનું દાન ફલહેતુ છે તે રીતે, સ્વગૃહીત અશનનું=છંદક વડે ગૃહીત અશનનું, બંધ વડે અગ્રહણમાં તેને=છંઘને, ગ્રહણજન્ય નિર્જરારૂપ ફળનો અભાવ છે અને છંદકને દાનજન્ય નિર્જરારૂપ ફળનો અભાવ છે, એ પ્રકારની શંકાને દૂર કરવા માટે કહે છે ભાવાર્થ: પૂર્વગાથામાં ગ્રંથકારે કહ્યું કે, છંદના સામાચારીમાં દાનનું ગ્રહણ છંઘમાં રહે છે અને નિર્જરારૂપ ફળ છંદકમાં રહે છે, તેથી વિશિષ્ટ વિધિનો ફલાદેશની સાથે સંબંધ નથી અર્થાત્ ભાવપૂર્વક દાનનો ફલાદેશ સાથે= નિર્જરાના સ્થાનરૂપ આત્મા સાથે, સંબંધ નથી, માટે છંદકનો ભાવ જ નિર્જરા પ્રત્યે હેતુ છે. ત્યાં ‘નનુ’ થી પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે - — For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ છંદના સામાચારી / ગાથા : ૫૮ છંદના સામાચારીમાં અશનાદિનું દાન ફળનો અહેતુ નથી; કેમ કે છંદક આજ્ઞાશુદ્ધ ભાવથી જ્યારે છંઘને નિયંત્રણ કરે છે, ત્યારે છંદ્ય તે અશનાદિ ગ્રહણ કરે તેનાથી જન્ય હર્ષરૂપ ભાવવિશેષ છંદકમાં થાય છે અર્થાત્ ‘આ મહાત્માએ દાન ગ્રહણ કરીને મને કૃતાર્થ કર્યો,' એ પ્રકારનો ભાવવિશેષ છંદકમાં થાય છે અને એ પ્રકા૨ના ભાવવિશેષના સંબંધથી દાનનું ગ્રહણ પણ છંદકમાં પ્રાપ્ત થાય છે. આ રીતે છંઘે કરેલ દાનનું ગ્રહણ અને નિર્જરારૂપ ફલ છંદકરૂપ એક અધિકરણમાં પ્રાપ્ત થવાથી દાનના ગ્રહણને પણ ફળનો હેતુ સ્વીકારવો જોઈએ, એ પ્રકારે વ્યવહારનય કહે છે. તેથી નિશ્ચયનય જે સ્થાનમાં દાનનો અને નિર્જરાનો સંબંધ જોતો ન હતો, તે સ્થાનમાં જ વ્યવહારનયે સંબંધવિશેષ દ્વારા દાનના ગ્રહણ અને નિર્જરારૂપ ફળનો સંબંધ બતાવ્યો, તે વ્યવહારનયની સૂક્ષ્મદ્રષ્ટિ છે. આ રીતે છંદક દ્વારા પૂર્વગૃહીત અશન જ્યારે છંઘ ગ્રહણ કરે ત્યારે છંદકને નિર્જરારૂપ ફળ મળે છે અને જ્યારે ગ્રહણ કરતો નથી, ત્યારે છંઘને તેના ગ્રહણજન્ય નિર્જરારૂપ ફળ મળતું નથી અને છંદકને તેનું દાનજન્ય નિર્જરારૂપ ફળ મળતું નથી, એમ પૂર્વપક્ષી શંકા કરે છે. આશય એ છે કે, છંઘ જ્યારે આહાર ગ્રહણ કરે ત્યારે તેના હૈયામાં ભાવિશેષ પેદા થાય છે કે, “આ મહાત્માને નિર્જરા કરાવવામાં હું સહાયક બનું અને આ મહાત્મા પણ દાન આપીને મારા સંયમની વૃદ્ધિનું કારણ બનો.” આ પ્રકારનો ભાવ છંઘને ત્યારે થાય કે જ્યારે તે છંદકનું દાન ગ્રહણ કરે. અને છંદકને પણ જ્યારે છંઘ દાન ગ્રહણ કરે ત્યારે “આ છંઘે મારું દાન ગ્રહણ કર્યું અને મને કૃતાર્થ કર્યો.” એ પ્રકારનો હર્ષવિશેષ થાય છે, તેથી જ્યારે છંઘ દાનને ગ્રહણ ન કરે ત્યારે છંદકને દાનજન્ય ફળ થતું નથી. એ પ્રકારની શંકાને દૂર કરવા માટે ગ્રંથકાર કહે છે ગાથા - जइ वि हु ण दाणगहणप्पभवं सुकडाणुमोअणं तत्थ । तह वि तयं विहिपालणसमुब्भवं होइ णियमेणं ।। ५८ ।। ૩૨૭ છાયા: यद्यपि खलु न दानग्रहणप्रभवं सुकृतानुमोदनं तत्र । तथापि तकं विधिपालनसमुद्भवं भवति नियमेन ।। ५८ ।। અન્વયાર્થ: નરૂ વિ દુ=જોકે વાળહળપમવં=દાનના ગ્રહણથી ઉત્પન્ન થયેલું સુજ્વાળુમોનાં=સુકૃતઅનુમોદન તત્વ Ī=ત્યાં નથી=અગ્રહણસ્થળમાં નથી, તદ્દ વિ=તોપણ વિધિપાતળસમુહ્મવં=વિધિના પાલનથી ઉત્પન્ન થયેલું ત=સુકૃતઅનુમોદન નિયમેળ દો નિશ્ચયથી થાય છે=નક્કી થાય છે. ‘દુ’=વાક્યાલંકારમાં= વાક્યની શોભામાં છે. ।।૫૮।। ગાથાર્થઃ જોકે દાનના ગ્રહણથી ઉત્પન્ન થયેલું સુકૃતઅનુમોદન દાનના અગ્રહણસ્થળમાં નથી, For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ છંદના સામાચારી / ગાથા ૫૮ તોપણ વિધિના પાલનથી ઉત્પન્ન થયેલું સુકૃતઅનુમોદન નક્કી થાય છે. પિતા * દુ' વાક્યની શોભામાં છે. ટીકા : ___जइ वि हु त्ति । यद्यपि हुः वाक्यालङ्कारे, तत्र-अग्रहणस्थले, दानग्रहणप्रभवं सुकृतानुमोदनं न भवति । 'सुष्ठु मया दत्तमस्मै महात्मने, इदमेव चासारस्य शरीरस्य संसारे शक्तिफलं यदेतादृशानां महात्मनां प्रत्युपकारानीहया वैयावृत्त्यकरणमिति दातुर्दानादेव सुकृतानुमोदनाध्यवसाय: समुल्लसति, अन्यथा तु 'अहो ! कष्टमात्रं मया कृतं न तु फलवज्जातम्' इति दीनतया तत्कुण्ठनमेव स्यादिति । एवं ग्रहीतुरपि ग्रहण एव 'सुष्ठु महात्माऽसावदीनमना निर्जरार्थी परार्थं प्रयतते, सुष्ठु च ममाप्येतद्दत्ताशनादिग्रहणम्, इयताऽप्यस्य चेतोभाववृद्ध्या प्रत्युपकारान्ममापि स्वाध्यायाधुपष्टम्भसंभवाच्चेति सुकृतानुमोदनमुज्जृम्भते, अन्यथा तु न किञ्चिदेतदिति । तथाऽपि तयं इति सुकृतानुमोदनं विधिपालनसमुद्भवं भगवदुपदेशाराधनप्रसूतं, नियमेन= निश्चयेन, भवति,दातुर्दानमात्राऽननुमोदनेऽपि स्वकृतवैयावृत्त्यादेरदीनतयाऽनुमोदनसंभवात्, दीनता पुनरविवेकविजृम्भितमेवेति न विवेकिनां तया बाधा, छन्द्यस्याप्येतदनुमोदनं प्रायः संभवत्येवेति न किञ्चिदनुपपन्नम्, स्वजन्य भावविशेषासंबन्धेन दानस्य तु न हेतुत्वम्, भाव विशेषस्यैवावश्यहेतुतया दानस्याऽन्यथासिद्धत्वात् । ટીકાર્ય : जइ वि हु त्ति । यद्यपि हुः वाक्यालङ्कारे, तत्र-अग्रहणस्थले, दानग्रहणप्रभवं सुकृतानुमोदनं न भवति । ત્યારપછી તથાગરિ ..... દ્વાન ચાડચથસિદ્ધત્વાન્ | સુધી ટીકાનો સંબંધ છે, તેથી તે પ્રમાણે ટીકાર્ય આપેલ છે. ન વિ ટુ રિ’ | એ ગાથાનું પ્રતિક છે. દુ વાક્યાલંકારમાં છે. જોકે ત્યાં અગ્રણસ્થળમાં, દાનતા ગ્રહણથી ઉત્પન્ન થયેલું સુકૃતઅનુમોદન તથી થતું, તથાપિ-તોપણ, વિધિના પાલનથી ઉત્પન્ન થયેલું ભગવદ્ ઉપદેશના આરાધનથી ઉત્પન્ન થયેલું તયં તરું સુકૃતઅનુમોદન, નિયમથી થાય છે=નક્કી થાય છે; કેમ કે દાતાને દાવમાત્રના=ફક્ત દાનતા, અનનુમોદનમાં પણ અદીલપણા વડે સ્વકૃત વૈયાવૃત્યાદિના અનુમોદનનો સંભવ છે. વળી દીનતા અવિવેકથી જ પેદા થયેલ કૃત્ય છે, એથી કરીને વિવેકીઓને દીનતા વડે બાધા નથી=દીનતા થતી નથી. છંધને પણ આ અનુમોદન છંદકતા સુકૃતનું અનુમોદન, પ્રાયઃ સંભવે જ છે, એથી કરીને કંઈ અનુપપન્ન નથી અર્થાત્ છંઘ દાન ગ્રહણ ન કરે તોપણ છંદના સામાચારીના પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે, તેમ સ્વીકારવામાં કંઈ અઘટમાન નથી; કેમ કે સ્વજન્યભાવવિશેષ સંબંધથી=દાનથી જન્ય ભાવવિશેષસંબંધથી, દાનનું વળી હેતુપણું નથી; કેમ કે ભાવવિશેષનું જ અવશ્ય હેતુપણું હોવાથી દાનનું અત્યથાસિદ્ધપણું છે. For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ છંદના સામાચારી / ગાથા: ૫૮ ૩૯ * ‘નનુમોદનેડ'િ અહીં ‘’ થી એ કહેવું છે કે, દાન આપે છે ત્યારે તો દાનનું અનુમોદન થાય છે, પરંતુ જ્યારે દાન નથી આપતા ત્યારે દાનનું અનનુમોદન હોવા છતાં પણ સ્વકૃત વૈયાવૃજ્યાદિની અનુમોદનાનો સંભવ છે. | ‘તવૈયાવૃષ્ટિ' અહીં રિ’ થી વિધિપાલન, આજ્ઞાપાલન ઈત્યાદિ ઉચિત પ્રયત્નનું ગ્રહણ કરવું. ‘ઉદ્યચાવેતવનુમોવનં’ અહીં પ થી એ કહેવું છે કે, છંદકને તો સુકૃતઅનુમોદન સંભવે છે જ, પરંતુ છંઘને પણ પ્રાયઃ સુકૃતઅનુમોદન સંભવે છે. *‘ઢીનતા પુનરવિવેવિખિતમેતિ' અહીં ‘વિકૃમિત’ પછી ‘ત્વે શબ્દ અધ્યાહાર છે. તેથી વિકૃમિત' ને નપુંસકલિંગ પ્રથમા એકવચન કરેલ છે, નહીંતર દીનતા સ્ત્રીલિંગ હોવાથી ‘વિકૃમિતા' પ્રયોગ થાય. ઉત્થાન : છંદના સામાચારીમાં છંઘ દ્વારા દાન ગ્રહણ થયે છતે છંદકની સુકૃત અનુમોદનાનું સ્વરૂપ તેમ જ છંદ્યદાન ન ગ્રહણ કરે ત્યારે અવિવેકી છંદકને દીનતા થવાથી સુકૃતઅનુમોદન થતું નથી. તે બતાડતાં કહે છે - ટીકાર્ય : મુછુ ..... વિતિ / “મારા વડે આ મહાત્માને અપાયું તે સારું થયું અને આવા પ્રકારના મહાત્માઓનું પ્રત્યુપકારની ઈચ્છા વિના જે વૈયાવચ્ચનું કરવું, એ જ સંસારમાં અસાર શરીરની શક્તિનું ફળ છે,” આ પ્રમાણે દાતાને (છંદક) દાનથી જ સુકૃતઅનુમોદનાનો અધ્યવસાય ઉલ્લસિત થાય છે. અન્યથા તો છંઘ દાન સ્વીકારે નહીં તો, “અહો ! મારા વડે કષ્ટમાત્ર કરાયું, પરંતુ ફળવાન ત થયું” એ પ્રમાણે દીનતાથી તે=સુકૃતનું અનુમોદન, કુંઠિત જ થાય. “રૂતિ’ કથનની સમાપ્તિ અર્થે છે. ઉત્થાન : છંદના સામાચારીમાં છંઘ દ્વારા દાન ગ્રહણ થયે છતે છંદકની સુકૃતઅનુમોદનાનું સ્વરૂપ બતાવી હવે છંદ્ય જ્યારે છંદકનું અશનાદિ દાન ગ્રહણ કરે છે, ત્યારે તે છંદ્યને થતી સુકૃતઅનુમોદનાનું સ્વરૂપ તેમ જ છંઘ છંદકનું દાન ન ગ્રહણ કરે ત્યારે છંઘને જે સુકૃતઅનુમોદના નથી થતી તેને બતાડતાં કહે છે – ટીકાર્ય : ર્વ પ્રદીતુરષિ .... ન વિચૈિતવિતિ એ રીતે=જંદકને છંદના દાવગ્રહણથી જે રીતે સુકૃતઅનુમોદન થાય છે, એ રીતે, “અદીન મનવાળા, નિર્જરાર્થી છંદક એવા આ મહાત્મા પરના માટે સુંદર એવો પ્રયત્ન કરે છે, અને મને પણ આમના વડે અપાયેલું છંદક વડે અપાયેલું, અશલાદિનું ગ્રહણ ઉચિત છે; કેમ કે આનાથી પણ મારા અશતાદિના ગ્રહણથી પણ, આવા છંદકતા, ચિત્તના ભાવની વૃદ્ધિથી પ્રત્યુપકાર થાય છે અને મને પણ સ્વાધ્યાયાદિ ઉપષ્ટભનો સંભવ છે" - એ પ્રમાણે ગૃહીતુરીપ પ્રહ gવ= ગ્રહણમાં જ ગૃહીતૃને પણ=ગ્રહણ કરનારને પણ, સુકૃતઅનુમોદન પ્રગટ થાય છે. અન્યથા-છંધ વડે દાનતા અગ્રહણમાં, વળી આ=સુકૃતઅનુમોદન, કંઈ થતું નથી. For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ 330 ‘કૃતિ’ શબ્દ કથનની સમાપ્તિમાં છે. * ‘ગૃહીતુપિ’ અહીં‘પિ’ થી દાતા એવા છંદકનો સમુચ્ચય કરવો. અર્થાત્ છંદકને તો સુકૃત અનુમોદનનો અધ્યવસાય થાય છે, પણ ગ્રહણ ક૨ના૨ છંઘને પણ સુકૃત અનુમોદનનો અધ્યવસાય થાય છે. * ‘સ્વાધ્યાયા’િ અહીં ‘વિ’ થી વાચના, પૃચ્છનાદિ કે ધ્યાનાદિનું ગ્રહણ કરવું. ભાવાર્થ: છંદના સામાચારી / ગાથા : ૫૮ -: ચપ દુ: . વાનસ્યાઽન્યસિદ્ધત્વાત્ । સુધીના કથનનો ભાવ આ પ્રમાણે છે : ***** અવતરણિકામાં શંકા કરી કે વ્યવહારનયની સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારીએ તો છંઘ જ્યારે દાન ગ્રહણ કરે છે તે દાન સંબંધિવશેષથી છંદકમાં પ્રાપ્ત થાય છે, અને તેથી નિર્જરારૂપ ફળ અને દાનગ્રહણ એકાધિકરણ થવાથી છંઘનું દાનગ્રહણ પણ છંદકની નિર્જરા પ્રત્યે કારણ બને છે એમ ફલિત થાય છે. વ્યવહારનયના તે પ્રકારના સ્થાપનનું કંઈક સ્વીકારપૂર્વક નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે, છંદક જ્યારે વિધિપૂર્વક દાન માટે છંઘને નિયંત્રણ કરે, ત્યારે છંઘ જો છંદકનું આહારાદિ દાન ગ્રહણ કરે તો છંદકને જે પ્રકારની સુકૃતઅનુમોદના થાય છે કે જેથી તે નિર્જરાફળને પામે છે, તેનું સ્વરૂપ જુદા પ્રકારનું છે; અને જ્યારે છંદકનું આહારાદિ દાન છંદ્ય ગ્રહણ નથી કરતો ત્યારે છંદકને જે પ્રકારની સુકૃતઅનુમોદના થાય છે કે જેનાથી છંદકને નિર્જરા થાય છે, તેનું સ્વરૂપ જુદું છે અર્થાત્ છંઘ વડે દાનગ્રહણકાળે છંદકને થતી અનુમોદના અને છંઘ વડે દાનના અગ્રહણ કાળે છંદકને થતી અનુમોદનાકૃત ત્યાં ભેદ છે. તોપણ વિવેકી છંદકને બંને સમયે થતી ક્રિયાની અનુમોદના દ્વારા નિર્જરાફળ સમાન થાય છે. ફક્ત અનુમોદનાના આકારના વૈજાત્યક્ત પુણ્યબંધમાં વૈજાત્ય થાય છે, અને છંદકને નિર્જરાનો ઉત્કર્ષ અને અપકર્ષ પણ છંદ વડે દાનગ્રહણકાળમાં કે દાનના અગ્રહણકાળમાં કરાતા છંદકના અનુમોદનાના અધ્યવસાયના ઉત્કર્ષ-અપકર્ષને અનુસારે હોય છે. તે જ રીતે છંઘને પણ છંદકનું દાન ગ્રહણ કરતી વખતે અને છંદકનું દાન અગ્રહણ કરતી વખતે સુકૃતઅનુમોદનાનો આકાર જુદો પડે છે અને અનુમોદનાના આકારના વૈજાત્યકૃત પુણ્યબંધમાં ભેદ પડે છે, તોપણ જેવા પ્રકારના ઉત્કર્ષ-અપકર્ષવાળો અનુમોદનાનો અધ્યવસાય હોય તેના ઉત્કર્ષ અને અપકર્ષ પ્રમાણે નિર્જરાનો ઉત્કર્ષ કે અપકર્ષ થાય છે. ક્યારેક દાનગ્રહણ વખતે અધ્યવસાયનો ઉત્કર્ષ હોય તો નિર્જરાનો ઉત્કર્ષ થાય છે, તો ક્યારેક દાન ન ગ્રહણ કરે તો પણ અધ્યવસાયનો ઉત્કર્ષ થાય તો નિર્જરાનો ઉત્કર્ષ થાય છે. આથી છંઘ દાન ગ્રહણ ન કરે તો પણ વિવેકી છંદક છંદના સામાચારીના પૂર્ણ ફળને પામે છે અને બંઘ પણ તથાવિધ સંયોગના કારણે દાન ન ગ્રહણ કરી શકે તો પણ છંદકની છંદના સામાચારીની ઉચિત પ્રવૃત્તિની અનુમોદના દ્વારા છંદના સામાચારીના પ્રસંગને પામીને નિર્જરાફળનો ભાગી બને છે. તેથી જો છંદકે બંધને દાન માટે નિમંત્રણ ન કર્યું હોત તો છંઘને ગ્રહણ-અગ્રહણમાં પણ તે પ્રકારની નિર્જરા ન પ્રાપ્ત થાત, પરંતુ છંદકે જ્યારે દાનને માટે છંદ્યને નિમંત્રણ કર્યું તે નિમિત્તને પામીને છંઘ તથાવિધ સંયોગમાં છંદકનું દાન ગ્રહણ કરે તોપણ નિર્જરાફળને પામે અને તથાવિધ સંયોગમાં છંઘ જો છંદકનું દાન ગ્રહણ ન કરે તોપણ તે નિમિત્તને પામીને નિર્જરા પ્રાપ્ત કરે છે. For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ છંદના સામાચારી, ગાથા : ૫૮ ૩૩૧ છંદકે છંદના સામાચારીના પાલન અર્થે છંદ્યને આહારાદિનું નિમંત્રણ કર્યું અને છંઘ તે દાન ગ્રહણ કરે ત્યારે છંદકને ઉત્પન્ન થતા અનુમોદનાના અધ્યવસાયથી, અને છંદ્ય તે દાન ગ્રહણ ન કરે ત્યારે ઉચિત ક્રિયારૂપ સ્વકૃત્યના અનુમોદનથી, છંદકને નિર્જરાફળની પ્રાપ્તિ થાય છે. તે આ રીતે – વિવેકી સાધુઓ સમ્યક યતનાપૂર્વક નિર્દોષ ભિક્ષા લાવ્યા પછી તે પ્રાપ્ત થયેલી ભિક્ષાનું માત્ર પોતાના ઉપભોગમાં સાફલ્ય જોતા નથી, પરંતુ વિચારે છે કે, “મોક્ષને સાધવા માટે ઉઘુક્ત જે મુનિઓ છે, તેમની ભક્તિ માટે પણ મારા શરીરની શક્તિ વપરાય તે ખરેખર મારી શક્તિનું સાફલ્ય છે, માટે કોઈ જાતની પ્રત્યુપકારની અપેક્ષા રાખ્યા વિના આવા મહાત્માની મારે વૈયાવચ્ચ કરવી જોઈએ.” આ પ્રકારના અધ્યવસાયથી તેવા વિવેકી છંદક સાધુઓ વૈયાવચ્ચમાં પ્રવૃત્ત થાય છે અને છંદ્ય જ્યારે તેમનું દાન ગ્રહણ કરે ત્યારે છંદકને પોતાની અસાર શરીરની શક્તિનું સાફલ્ય દેખાય છે, અને તેને તેવા પ્રકારનો અધ્યવસાય ઉત્પન્ન થાય છે કે, ખરેખર ! આ મહાત્માની ભક્તિ કરીને આજે હું ધન્ય બન્યો.” પરંતુ જો તે મહાત્મા આહારાદિ ગ્રહણ ન કરે તો, “મારાથી આ કષ્ટ જ કરાયું પણ કંઈ ફળ મળ્યું નહીં,” એ પ્રકારની અવિવેકથી તેમનામાં દીનતા આવે તો આહારાદિ દાનની અનુમોદનાનો અધ્યવસાય કુંઠિત થાય. વળી વિવેકી છંદકને જ્યારે છંઘ દાન ગ્રહણ કરે છે તે વખતે જેવો અનુમોદનાનો અધ્યવસાય થાય છે, તેવો અધ્યવસાય છંદ્ય દાન ગ્રહણ ન કરે ત્યારે ન થાય તોપણ વિવેકી છંદક વિચારે કે, “જેમ મારે ભક્તિ કરવી તે મારા માટે ઉચિત છે, તેમ છંદ્યને પણ પોતાના સંયોગ પ્રમાણે જે ઉચિત હોય તે કરવું તેના માટે ઉચિત છે. તેથી તેવા પ્રકારના સંયોગમાં દાન ગ્રહણ કરવું તેને ઉચિત ન હોય તો તે ન પણ ગ્રહણ કરે, પરંતુ તેટલામાત્રથી મારો શ્રમ નિષ્ફળ નથી; કેમ કે ભગવાનના વચનાનુસાર મેં છંદના સામાચારીમાં પરિપૂર્ણ યત્ન કર્યો છે. તેથી ભગવાનના વચનાનુસાર પોતે જે નિમંત્રણ આપી વૈયાવચ્ચ કરી, તેની અનુમોદના તેને થાય છે, પરંતુ ઇંદ્ય દાન ગ્રહણ કરતો નથી તસ્કૃત દીનતા તેને થતી નથી. આવી દીનતા અવિવેકથી જ થઈ શકે છે; પરંતુ ભગવાનના વચનના પરમાર્થથી ભાવિત મતિવાળા તેવા સામાચારી પાલન કરનારા સાધુઓ તો પોતે કરેલી ઉચિત પ્રવૃત્તિની અનુમોદના કરીને નિર્જરાફળના ભાગી થાય છે. જેમ છંદક દ્વારા છંદ્યને આહારાદિના ગ્રહણ અર્થે નિમંત્રણ કરાયું ત્યારે છંદ્ય દાન ન ગ્રહણ કરે તો પણ ઉચિત સ્વકૃત્યના અનુમોદનથી છંદકને નિર્જરાફળની પ્રાપ્તિ થાય છે, તેમ છંદ્યને પણ છંદકનું દાન ગ્રહણ કરે તો અને છંદકનું દાન પોતે ગ્રહણ ન કરે તો બંને પ્રસંગે નિર્જરાફળની પ્રાપ્તિ થાય છે, તે આ રીતે – છંદક જ્યારે ઇંદ્યને પોતે લાવેલ અશનાદિના ગ્રહણ અર્થે નિમંત્રણ કરે છે, ત્યારે છંઘ વિચારે છે કે, “અદીન મનવાળા, નિર્જરાના અર્થી એવા આ મહાત્મા પરાર્થ માટે સુંદર યત્ન કરે છે અને મને પણ આ છંદકનું દાન ગ્રહણ કરવું ઉચિત છે. આનાથી પણ આ મહાત્માના ચિત્તના ભાવની વૃદ્ધિ થશે. તેથી તેમણે આપેલ દાનના ગ્રહણથી જેમ મને સ્વાધ્યાયાદિનો ઉપખંભ થશે, તેમ આ છંદક મહાત્માને પણ મારા દાનગ્રહણથી ચિત્તના ભાવોની વૃદ્ધિરૂપ પ્રત્યુપકાર થશે.” આ પ્રકારની સુકૃતની અનુમોદના આહારગ્રહણ દ્વારા છંઘને થાય છે. વળી જો છૂંદ્ય છંદક દ્વારા અપાયેલ અશનાદિનું દાન ગ્રહણ ન કરે તો છંઘને તેવા For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨. છંદના સામાચારી / ગાથા ૫૮ પ્રકારની અનુમોદના નથી થતી, તોપણ જો ઇંદ્ય વિવેકસંપન્ન હોય તો તેવા સંયોગોમાં પોતે ભલે આહાર ગ્રહણ ન પણ કરે, તોપણ છંદકે ભગવાનના વચનાનુસાર જે છંદના સામાચારીમાં યત્ન કર્યો તેની અનુમોદના છંઘને પણ પ્રાયઃ સંભવે છે. અહીં પ્રાયઃ કહેવાથી એ કહેવું છે કે, ક્વચિત્ તથાવિધ પ્રમાદને કારણે તેવો ઉપયોગ ન જાય તો છંદ્યને અનુમોદના ન પણ થાય, પરંતુ સંયમમાં અપ્રમાદી સાધુ ઉચિત કાળે જેમ ઉચિત કૃત્યો કરે છે, તેમ કોઈનું પણ ઉચિત કૃત્ય જુએ તો તેઓના હૈયામાં અવશ્ય હર્ષ થાય છે, અને જો છંદકના ઉચિત કૃત્યને જોઈને તેને હર્ષ થાય તો ત્યાં અવશ્ય અનુમોદનાની પ્રાપ્તિ થાય. અવતરણિકામાં સ્વજન્ય દાનજન્ય, ભાવવિશેષસંબંધથી કાર્યકારણભાવનું એકાધિકરણ બતાવ્યું અને ગાથામાં તેનું નિરાકરણ કરતાં કહ્યું કે, યદ્યપિ દાનની ક્રિયા અને ગ્રહણની ક્રિયામાં જેવું અનુમોદન થાય છે, તેવો અનુમોદનાનો પરિણામ દાનગ્રહણજ્યિા ન હોતે છતે ભલે ન થાય, પરંતુ અન્ય પ્રકારનો અનુમોદનાનો પરિણામ થઈ શકે છે. આથી અનુમોદનાના આકારભેદ સિવાય નિર્જરામાં કોઈ ભેદ પડશે નહીં, પરંતુ તે સુકૃતના અનુમોદનનો પરિણામ દાનક્રિયા વિના પણ જો તીવ્ર હોય તો જેવી દાનની ક્રિયા વખતે નિર્જરા થાય છે, તેનાથી અધિક નિર્જરા પણ સંભવી શકે છે. માટે આહારદાનની ક્રિયા હોય કે ન હોય તો પણ ભાવવિશેષથી ફળ પેદા થઈ શકે છે, એટલું સિદ્ધ થયું. પરંતુ અવતરણિકામાં વ્યવહારનયે સંબંધવિશેષ બતાવીને સિદ્ધ કર્યું કે, છંદકની નિર્જરા પ્રત્યે દાન પણ હેતુ છે, તે નિશ્ચયનયને માન્ય નથી. તેથી તેનું નિશ્ચયષ્ટિથી નિરાકરણ કરતાં કહે છે – દાનજન્ય ભાવવિશેષસંબંધથી દાન ભલે છંદકના આત્મામાં હોય તોપણ દાન નિર્જરા પ્રત્યે હેતુ નથી; કેમ કે નિર્જરા પ્રત્યે ભાવવિશેષનું હેતુપણું હોવાના કારણે દાનનું અન્યથાસિદ્ધપણું છે. દાનનું અન્યથા સિદ્ધપણું કેમ છે ? તે આગળ સ્પષ્ટ થશે. ઉત્થાન અહીં પૂર્વપક્ષી કહે છે કે, વાળ વરો ઈત્યાદિ ન્યાયથી દાનનું નિર્જરા પ્રતિ હેતુપણું સ્વીકારીએ તો શું વાંધો છે ? તેથી બીજો હેતુ કહે છે – ટીકા - _ 'दासेण मे खरो कीओ' इत्यादिन्यायेन तद्धेतुत्वे च घटादौ दण्डावयवस्यापि हेतुत्वव्यवहारप्रसङ्गादिति निश्चयनयनिष्कर्षः । व्यवहारतोऽपि तद्धेतुत्वं फलविशेष एवेति न तद्विनापि च्छन्दनाजन्यफलसामान्यानुपपत्तिरिति વોટ્યમ્ I૬૮. ટીકાર્ય : ફાસે મે .... નિશ્ચયનનિર્વા અને કાળા રે વારો દીવો રાણોકપિ કે વરોડપિ ”=“મારા For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ છંદના સામાચારી / ગાથા ૫૮ દાસ વડે ગધેડો ખરીદાયો, દાસ પણ મારો છે, ગધેડો પણ મારો છે” ઈત્યાદિ વ્યાય વડે તે હેતુપણું હોતે છH=દાનનું નિર્જરા પ્રત્યે હેતુપણું હોતે છતે, ઘટાદિ કાર્યમાં દંડના અવયવનો પણ હેતુપણાના વ્યવહારનો પ્રસંગ છે, એ પ્રમાણે નિશ્ચયનયનો નિષ્કર્ષ છે. * ‘રાણે મે વરોજીયો રૂત્વઢિચાન અહીં ‘સર’ પદથી આ ન્યાયના હસોડનિ ને સ્વરોગ છે એ પ્રકારના બાકીના અંશનું ગ્રહણ કરવું. * ‘vgવયવસ્થાપિ' અહીં પિ' થી એ કહેવું છે કે, ઘટાદિ કાર્ય પ્રત્યે દંડનો હેતુ છે, પણ દંડના અવયવોના પણ હેતુપણાના વ્યવહારનો પ્રસંગ છે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે, નિશ્ચયનય આ રીતે દાનને હેતુ માનતો નથી, પરંતુ વ્યવહારનય તો નિર્જરા પ્રત્યે દાનને હેતુ માને છે. તેથી દાનના અગ્રહણમાં વ્યવહારનયથી નિર્જરા થશે નહીં, એ શંકાનું નિરાકરણ કરતાં કહે છે - ટીકાર્ય : વ્યવહરતો.પિ. વીધ્યમ સાધ૮ાા વ્યવહારનયથી પણ તેનું દાનનું, હેતુપણું ફલવિશેષમાં જ છે. જેથી કરીને તેના વિના પણ=દાન વિના પણ, છંદનાજન્ય ફલસામાન્યની અનુપપત્તિ નથી, એ પ્રમાણે જાણવું. પિટા * વ્યવહારતોડવ' અહીં ‘રિ’ થી નિશ્ચયનયનો સમુચ્ચય કરવો. ભાવાર્થ : ઘટ પ્રત્યે કુંભાર હેતુ છે, પણ કુંભારનો પિતા અન્યથાસિદ્ધ છે; કેમ કે કુંભારનો પિતા તો કુંભારને પેદા કરીને ચરિતાર્થ થઈ જાય છે. તેથી ઘટપ્રાપ્તિ પ્રત્યે કુંભારનો પિતા હેતુ કહી શકાય નહીં. તે જ રીતે દાનજન્ય ભાવવિશેષસંબંધથી દાન ભલે છંદકના આત્મામાં પ્રાપ્ત થાય, તોપણ તે દાન ભાવવિશેષ પેદા કરીને ચરિતાર્થ થઈ જાય છે, અને નિર્જરા પ્રત્યે ભાવવિશેષ હેતુ છે તેથી કુંભારના પિતાની જેમ દાન અન્યથાસિદ્ધ છે, એમ નિશ્ચયનય કહે છે. અહીં વ્યવહારનય કહે છે કે ખરેખર દંડ જેમ ભૂમિ દ્વારા ઘટ પ્રત્યે કારણ છે, તેમ દાનની ક્રિયા ભાવવિશેષ પેદા કરવા દ્વારા નિર્જરા પ્રત્યે કારણ છે. તેથી “કાલે બે વરો વીરો” એ ન્યાયથી દાનને પણ નિર્જરા પ્રત્યે હેતુ તરીકે સ્વીકારવું જોઈએ. આશય એ છે કે, કોઈ સ્વામીનો દાસ-સેવક, ખર=ગધેડો, ખરીદ કરે તો જેમ તે દાસ તે સ્વામીનો છે, તો તેણે ખરીદેલ ખર પણ તે સ્વામીનો પોતાનો કહેવાય; કેમ કે સેવકે તે ખરની પોતાના ધનથી ખરીદી કરી નથી, પરંતુ પોતાના સ્વામીના ધનથી ખરીદી કરી છે, તેથી તે ખર પણ તેના સ્વામીનો કહેવાય. તે જ રીતે અહીં વસ્તુતઃ દાન સ્વામી સ્થાનીય છે; ભાવવિશેષ દાસસ્થાનીય છે; અને નિર્જરા ખર=ગધેડાસ્થાનીય છે; For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ છંદના સામાચારી / ગાથા : ૫૮ કેમ કે દાસ જેમ સ્વામીને આધીન છે, તેમ ભાવવિશેષ દાનને આધીન છે, તેથી દાન સ્વામી સ્થાનીય છે અને ભાવવિશેષ સેવકસ્થાનીય છે. અને જેમ સ્વામીના ધનના બળથી જ સેવક ગધેડો ખરીદી શકે છે, માટે તે ગધેડો સ્વામીનો છે, તેમ દાનના બળથી જ ભાવવિશેષ નિર્જરાને પેદા કરી શકે છે, તેથી તે નિર્જરા દાનની જ છે. આ ન્યાયથી દાનને નિર્જરા પ્રત્યે હેતુ માનવામાં આવે તો ઘટાદિ કાર્ય પ્રત્યે દંડના અવયવોમાં પણ હેતુત્વના વ્યવહારનો પ્રસંગ આવશે, એ પ્રમાણે નિશ્ચયનય કહે છે. તાત્પર્ય એ છે કે છંઘે ગ્રહણ કરેલા દાનના કારણે છંદકને જે ભાવવિશેષ થયો તે ભાવવિશેષને પેદા કરીને છંદકનું દાન ચરિતાર્થ થઈ ગયું તેમ માનવામાં ન આવે, અને કહેવામાં આવે કે જેમ દંડ ભ્રમિ=ભ્રમણ, પેદા કરીને ઘટને પેદા કરે છે, તેમ આ દાનક્રિયા ભાવવિશેષને પેદા કરીને નિર્જરા કરાવે છે, માટે દાન પણ નિર્જરા પ્રત્યે કારણ છે; અને તે સ્વીકારવા માટે વાળ ને રવરો ..... એ ન્યાયનું અવલંબન લેવામાં આવે, અને કહેવામાં આવે કે દાનમાં ભાવવિશેષ પેદા કરવાનું સામર્થ્ય છે, માટે તે સ્વામી છે; અને જેમ દંડમાં ભૂમિ પેદા કરવાનું સામર્થ્ય છે, માટે જેમ ચક્રભૂમિ દ્વારા દંડ ઘટરૂપ કાર્ય પ્રતિ કારણ છે, તેમ દાન પણ પોતાને આધીન એવા ભાવ દ્વારા નિર્જરા કરે છે, માટે નિર્જરા પ્રત્યે દાન પણ હેતુ છે; તો નિશ્ચયનય તેને કહે છે કે, તે રીતે દંડના અવયવોને આધીન દંડની નિષ્પત્તિ છે, માટે દંડના અવયવોને પણ દંડનિષ્પત્તિ દ્વારા ઘટના કારણરૂપે સ્વીકારવાનો પ્રસંગ આવશે. અર્થાત્ જેમ સ્વામીને આધીન દાસ છે, તેમ દંડના અવયવોને આધીન દંડ છે, અને દાસે ગધેડો ખરીદ કર્યો તે સ્વામીનો છે, તેમ દંડે જે ઘટરૂપ કાર્ય ઉત્પન્ન કર્યું, તે દંડના અવયવોનું છે, તેમ માનવું પડે. તેથી દંડના અવયવો ઘટ પ્રતિ કારણ છે, તેમ સ્વીકારવાનો પ્રસંગ આવશે. પરંતુ ઘટ પ્રતિ દિંડના અવયવોને તો વ્યવહારનય પણ કારણ માનતો નથી. તેથી જેમ ઘટરૂપ કાર્ય પ્રતિ દંડના અવયવો કારણ નથી, પરંતુ દંડના અવયવો દંડને પેદા કરીને ચરિતાર્થ થઈ જાય છે, તેમ દાન પણ ભાવવિશેષને પેદા કરીને ચરિતાર્થ થઈ જાય છે, તેમ માનવું ઉચિત છે; પરંતુ દાન ભાવવિશેષ દ્વારા નિર્જરાનું કારણ છે, તેમ માનવું ઉચિત નથી. આ પ્રકારનું નિશ્ચયનયનું તાત્પર્ય છે. વ્યવહારનય પણ દંડને જેમ ભ્રમિ દ્વારા ઘટ પ્રત્યે કારણ માને છે, તેમ દાનને અધ્યવસાયવિશેષ દ્વારા નિર્જરા પ્રત્યે જે કારણ માને છે, તે પણ નિર્જરારૂપ ફળવિશેષ=અધિક નિર્જરારૂપ ફળ, પ્રત્યે જ છે, પણ નિર્જરારૂપ ફળસામાન્ય પ્રત્યે કારણ નથી; કેમ કે દાન વગર પણ છંદનાજન્ય ફળસામાન્યની અનુપપત્તિ નથી=અસંગતિ નથી. આશય એ છે કે, જ્યારે છંદક દ્વારા નિમંત્રણ કરેલ છંઘ દાન ગ્રહણ કરતો નથી, ત્યારે છંદના સામાચારીના પાલનજન્ય ફળસામાન્ય તો છંદકને પ્રાપ્ત થાય છે, પરંતુ જો છંદ્ય છંદકનું દાન ગ્રહણ કરે તો તે દાનગ્રહણજન્ય જે હર્ષવિશેષ થાય છે અને તેનાથી જે નિર્જરાવિશેષ થાય છે, તે નિર્જરાવિશેષ પ્રત્યે દાનગ્રહણ હેતુ છે, પરંતુ છંદના સામાચારીજન્ય નિર્જરાસામાન્ય પ્રત્યે દાનગ્રહણ હેતુ નથી. અહીં સંક્ષેપથી એ કહેવું છે કે, છંઘ જ્યારે છંદકનું દાન ગ્રહણ ન કરે ત્યારે પણ વ્યવહારનયથી છંદના સામાચારીજન્ય સામાન્ય નિર્જરા તો છંદકને થાય છે, તો પણ છંઘ જ્યારે દાન ગ્રહણ કરે, ત્યારે તે For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ છંદના સામાચારી / ગાથા : ૫૯ ૩૩૫ દાનગ્રહણજન્ય જે હર્ષવિશેષ થાય છે, તેના કારણે જે નિર્જરાવિશેષ થાય છે, તેના પ્રતિ વ્યવહારનય દાનને કારણ માને છે; જ્યારે નિશ્ચયનય તો કહે છે કે, છંદ્ય દાન ન ગ્રહણ કરે તો પણ છંદકને વિધિપાલનથી ઉત્પન્ન થયેલ અનુમોદનાનો પરિણામવિશેષ થાય છે, અને ભાવનો ઉત્કર્ષ તો ક્યારેક છંદ્યના દાનગ્રહણકાળમાં પણ હોઈ શકે અને ક્યારેક છંઘ દાન ન ગ્રહણ કરે ત્યારે પણ પોતાના વિધિપાલનના પરિણામની અનુમોદનાજન્ય ભાવનો ઉત્કર્ષ હોઈ શકે; અને આથી કોઈક સ્થાનમાં છંઘે દાન ગ્રહણ ન કર્યું હોવા છતાં પણ પોતે જે ભગવાનના વચનાનુસાર છંદના સામાચારીના પાલનમાં પૂર્ણ યત્ન કર્યો છે અને તેનાથી ભાવનો ઉત્કર્ષ થાય તો સાધુ અસંગભાવને પણ પામી શકે છે, ક્ષપકશ્રેણીને પણ પામી શકે છે અને યાવતુ કેવળજ્ઞાનને પણ પ્રાપ્ત કરી શકે છે. તેથી ભાવના ઉત્કર્ષના નિયામકરૂપે વ્યવહારનય દાનગ્રહણને સ્વીકારે છે, તે બહુલતાવ્યાપી હોવા છતાં ક્વચિત્ દાન વગર પણ ભાવ થાય છે તેવા સ્થાનમાં વ્યભિચાર પ્રાપ્ત હોવાના કારણે સર્વત્રવ્યાપી નથી. માટે નિશ્ચયનય દાનગ્રહણને ભાવના ઉત્કર્ષમાં હેતુ માનતો નથી, જ્યારે નિર્જરા ઉત્કર્ષ પ્રત્યે અર્થાત્ દાનના અગ્રહણકાળમાં થતી નિર્જરા કરતાં અધિક નિર્જરા પ્રત્યે, દાનનું ગ્રહણ બહુલતાવ્યાપી હોવાના કારણે વ્યવહારનય દાનગ્રહણને ભાવના ઉત્કર્ષમાં કારણ માને છે. પિતા અવતરણિકા - अथ कथं प्रवर्त्तमानस्य छन्दकस्य लाभो भवति? कथं वा न ? इत्यनुशास्ति - અવતરણિતાર્થ : હવે કેવી રીતે પ્રવર્તમાન છંદકને લાભ થાય છે? અથવા કેવી રીતે પ્રવર્તમાન છંદકને લાભ નથી થતો ? એ પ્રમાણે બતાવે છે – ભાવાર્થ : છંદક પૂર્વગૃહીત અશનાદિની નિમંત્રણા કયા આશયથી કરે તો નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થાય ? અને કયા આશયથી કરે તો નિર્જરા ન થાય ? તેને બતાવતાં કહે છે – ગાથા - नाणादुवग्गहस्सासंसाए छंदगो कुणउ किच्चं । ण य पत्थिंतो तत्तो पच्चुवयारं च कित्तिं च ।।५९।। છાયા : ज्ञानाद्युपग्रहाशंसया छन्दकः करोतु कृत्यम् । न च प्रार्थयमानस्ततः प्रत्युपकारं च कीर्तिं च ।।५९ ।। અન્વયાર્થ : નાનકુવાદાસ્તાસંસાણજ્ઞાનાદિવૃદ્ધિની આશંસાથી ઈચ્છાથી ઇંદ્રનો છંદના સામાચારી કરનાર For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ છંદના સામાચારી / ગાથા : પલ છંદક ચિં=ભક્તાદિ લાવવારૂપ કૃત્ય પ૩િ કરો. તત્તો ય વળી તેનાથી છંધ પાસેથી પ્રવ્રુવારે ૨ વિત્તિ ૨=પ્રત્યુપકારની અને કીતિની પત્થિતી પ્રાર્થના કરતો જા (યુપી)=સ કરો. પલાં ગાથાર્થ : જ્ઞાનાદિવૃદ્ધિની ઈચ્છાથી છંદક ભક્તાદિ લાવવારૂપ કૃત્ય કરો. વળી છંઘ પાસેથી પ્રત્યુપકારની અને કીર્તિની પ્રાર્થના કરતો ન કરો. Tપ૯ll ટીકા: नाणादुवग्गहत्ति । ज्ञानमादिर्येषां तपःसंयमोत्कर्षादीनां ते ज्ञानादयः तेषामुपग्रहो-वृद्धिः तदाशंसया= तदिच्छया छन्दक: छन्दनाकारी कृत्यं भक्ताद्यानयनं करोतु । तथाऽभिलाषेणैव तस्य वैयावृत्त्यकरणं बलवदनिष्टाऽननुबन्धीष्टसाधनमिति भावः च पुनः ततः छन्द्यात् प्रत्युपकारं च-कालान्तरे भक्ताद्यानयनवस्त्रदानादिरूपं च कीर्तिं च-स्वगतश्लाघां च पत्थितो इति प्रार्थयमानो न कुर्यात् । प्रत्युपकारकीर्त्यादीच्छया तत्करणं તનિધનમતિ ભવ: સાવ૬ ટીકાર્ચ - નાTIકુવર ત્તિ ? એ ગાથાનું પ્રતિક છે. નાકુવદસિંસ નો સમાસવિગ્રહ આ પ્રમાણે છે - જ્ઞાન છે આદિમાં જે તપ-સંયમના ઉત્કર્ષ આદિને, તે જ્ઞાનાદિ, તેના ઉપગ્રહ=વૃદ્ધિ, તેની આશંસા વડે તેની ઈચ્છા વડે, છંદક=છંદના કરનાર, કૃત્ય ભોજનાદિ લાવવારૂપ કૃત્ય કરો. તેવા પ્રકારના અભિલાષ વડે જ જ્ઞાન-તપ-સંયમના ઉત્કર્ષાદિની વૃદ્ધિના અભિલાષ વડે જ તેનું છંઘનું, વૈયાવચ્ચનું કરવું, બલવ અનિષ્ટ અનનુબંધી એવું ઈષ્ટનું સાધન છે, એ પ્રમાણે ભાવ છે. ગાથાનો ચ= શબ્દ પુનઃ અર્થમાં છે. વળી તેનાથી=છંધ પાસેથી, પ્રત્યુપકારને કાલાન્તરે ભક્તાદિ આનયન અને વસ્ત્રદાનાદિરૂપ પ્રત્યુપકારને, અને કીતિને સ્વગત શ્લાઘાને ચિંતો-પ્રાર્થના કરતો, ન કરે=ભક્તાનયતારિરૂપ કૃત્ય ન કરે. પ્રત્યુપકારકીર્તિ આદિની ઈચ્છા વડે તેનું કરણ=ભોજનાદિ લાવવારૂપ કૃત્યનું કરવું, તેનેaછંદક, અનિષ્ટનું સાધન છેઃકર્મબંધનું કારણ બને છે, એ પ્રમાણે ભાવ છે. li૫૯ll * ‘મblધાનસંવત્રતાનાદ્રિરૂપે અહીં ‘મblરિ’ માં ગતિ થી પાન (પાણી)નું ગ્રહણ કરવું અને વસ્ત્રાનાદ્રિ' માં ‘કારિ થી પાત્રદાનનું ગ્રહણ કરવું. * ‘પ્રત્યુપારકીર્યાવીસ્કયા' અહીં ‘રિ’ થી માન-સન્માન-પ્રતિષ્ઠાનું ગ્રહણ કરવું. * ‘તપ:સંયમોવીનાં અહીં ‘રિ’ થી પાલન, રક્ષણ વગેરે ગ્રહણ કરવું. ભાવાર્થ: છંદના સામાચારી છંઘનાં જ્ઞાન-તપ-સંયમની વૃદ્ધિ કરીને છંદકની નિર્જરા કરવા અર્થે છે. છંદકને For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ છંદના સામાચારી/ ગાથા : પલ ૩૩૭ છંઘ મહાત્માની ભક્તિ કરતાં એવો અધ્યવસાય હોય છે કે, “આ મહાત્મા મારી ભિક્ષા ગ્રહણ કરીને પોતાનાં જ્ઞાનાદિની વિશેષ પ્રકારની સાધના કરી શકશે, તેથી હું તેમની ભક્તિ કરીને તેમનાં જ્ઞાનાદિની વૃદ્ધિમાં નિમિત્ત બને કે જેથી તત્કત નિર્જરાની મને પ્રાપ્તિ થાય.” આ અધ્યવસાયથી નિર્જરારૂપ ઈષ્ટની પ્રાપ્તિ તેને થાય છે. પરંતુ આવા અધ્યવસાય વિના માત્ર વગર વિચારે કોઈ પણ પ્રકારની વૈયાવચ્ચ કરે અથવા તો ભક્તાદિ આનયનરૂપ કૃત્ય કરતાં વ્યક્ત કે અવ્યક્તરૂપે એવો અભિલાષ રાખે કે કાલાંતરે આ છંદ્ય પણ તથાવિધ મારા સંયોગ ઉપસ્થિત થયે છતે મને ભોજનાદિ લાવી આપશે કે વસ્ત્રાદિનું દાન કરશે, અને વર્તમાનમાં પણ “હું વૈયાવચ્ચ કરનાર છું” તેવી શ્લાઘા મને પ્રાપ્ત થશે, આવા આશયથી જો છંદક છંઘની વૈયાવચ્ચ કરે તો તેનાથી કર્મબંધરૂપ અનિષ્ટની પ્રાપ્તિ થાય છે. પરંતુ માત્ર છંઘના જ્ઞાનાદિની વૃદ્ધિના અભિલાષથી છંદક વૈયાવૃત્ય કરે તો પોતે ભિક્ષા લાવવાની ક્રિયા માટે જે શ્રમ કર્યો છે, તેટલો જ શ્રમ પોતાને અનિષ્ટરૂપ=અશાતારૂપ હોવા છતાં કોઈ કર્મબંધરૂપ બલવાન અનિષ્ટની પ્રાપ્તિ નથી. તેથી તે વૈયાવૃજ્ય બલવત્ અનિષ્ટ અનનુબંધી છે અને પોતાને નિર્જરારૂપ ઈષ્ટનું સાધન બને છે અર્થાત્ છંદકને ઈષ્ટ એવી નિર્જરાની પ્રાપ્તિ થાય છે. એ બતાવવા માટે ટીકામાં કહ્યું કે “છંદકનું વૈયાવૃત્ત્વકરણ બલવદ્ અનિષ્ટનું અનનુબંધી એવું ઈષ્ટનું સાધન છે.” ટીકામાં, “જ્ઞાન છે આદિમાં જેને એવા તપ-સંયમના ઉત્કર્ષાદિની વૃદ્ધિ માટે છંદક ભક્તાદિ લાવવારૂપ કૃત્ય કરો,’ એ પ્રમાણેનું કથન કર્યું, ત્યાં પ્રશ્ન થાય કે, જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયીની વૃદ્ધિ ન લેતાં જ્ઞાનતપ-સંયમનો ઉત્કર્ષ કેમ હ્યો ? તેનું સમાધાન એ છે કે, વ્યવહારનયની દૃષ્ટિવિશેષથી જ્ઞાન-તપ-સંયમ જે મોક્ષનાં કારણ તરીકે કહેલ છે, તેનું અહીં ગ્રહણ કરેલ છે. કહ્યું છે કે – “णाणं पगासगं सोहणो तवो संजमो य गुत्तिकरो तिण्हंपि समाओगो मोक्खो जिणसासणे भणिओ ।।" જ્ઞાન પ્રકાશક છે, તપ શોધક છે અને સંયમ ગુપ્તિને કરનાર છે, જિનશાસનમાં આ ત્રણનો સમન્વય મોક્ષ કહ્યો છે. જેમ ખુલ્લાં બારી-બારણાના કારણે કચરાથી ભરેલા અંધારા ઓરડાને સાફ કરવો હોય તો પ્રથમ તેમાં પ્રકાશ કરવો જોઈએ, પછી ખુલ્લાં રહેલાં બારી-બારણાંને બંધ કરવાં જોઈએ અને પછી જ કચરો સાફ કરવો જોઈએ; તે જ રીતે મોક્ષનું કારણ પ્રકાશસ્થાનીય જ્ઞાન છે, આત્મામાં આવતા કચરાને અટકાવવા સ્થાનીય સંયમ છે અને આત્માના કચરાને દૂર કરવા સ્થાનીય તપ છે. આથી તે ત્રણેને મોક્ષના કારણ તરીકે કહેલ છે. તેથી જ્ઞાન, તપ અને સંયમ અહીં ગ્રહણ કરેલ છે. અને જ્ઞાન છે આદિમાં જેને એવાં તપ-સંયમાદિ ગ્રહણ ન કરતાં તપ-સંયમના ઉત્કર્ષાદિને ગ્રહણ કર્યું. તેનાથી એ કહેવું છે કે, તપ-સંયમવાળા સાધુ જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત કરે છે, તેમ તેમ તપ-સંયમનો ઉત્કર્ષ થાય છે; કેમ કે શાસ્ત્રનો બોધ વધે તેમ સંવેગ વધે અને તેના કારણે તપ-સંયમ પણ ઉત્કર્ષવાળા થાય છે. તેથી એ ફલિત થાય કે, છંઘના તપ-સંયમના ઉત્કર્ષ અર્થે જ્ઞાનનો ઉત્કર્ષ આવશ્યક છે અને તેના For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ છંદના સામાચારી / ગાથા : ૬૦ ઉત્કર્ષ માટે જ્ઞાન ભણવું આવશ્યક છે, અને છંઘના જ્ઞાનના ઉપખંભ માટે છંદક નિમંત્રણા કરે, પરંતુ અન્ય કોઈ અપેક્ષા રાખીને નિમંત્રણ ન કરે. પલા અવતરણિકા: अथ कथं छन्दकेन वैयावृत्त्यकारणे छन्द्यस्य लाभः? कथं वा न? इति विवेचयितुमाह - અવતરણિકાર્ય : હવે છંઘને છંદક વડે વૈયાવચ્ચ કરાવવામાં કેવી રીતે લાભ થાય ? અને કેવી રીતે ન થાય? એ પ્રમાણે વિવેચન કરવા માટે કહે છે - ભાવાર્થ: પૂર્વ ગાથા-૫૯માં છંદક કેવી રીતે છંઘની વૈયાવચ્ચ કરે તો તેને લાભ થાય અને કેવી રીતે કરે તો લાભ ન થાય ? તે બતાવ્યું. હવે અહીં છંદકની છંઘ કેવા અધ્યવસાયથી વૈયાવચ્ચ ગ્રહણ કરે તો પોતે નિર્જરારૂપ લાભને પામે ? અને કેવા અધ્યવસાયથી ગ્રહણ કરે તો લાભ ન પામે ? તેનું વિવેચન કરવા માટે કહે છે – ગાથા :- - कारेउ अ इअरो वि हु एत्तो एयस्स होउ लाभो त्ति । नो पुण अलस्सत्तणओ पच्चुवयारं च दाइंतो ।।६०।। છાયા : कारयतु चेतरोऽपि हु इत एतस्य भवतु लाभ इति । न पुनरलसत्वात् प्रत्युपकारं च दर्शयन् ।।६०।। અન્વયાર્થ: =આને છંદકને પત્તો આનાથી=મારી વૈયાવૃત્ય કરાવવાથી નામો દોડ ત્તિ-લાભ થાઓ, એ હેતુથી રૂારો વિકઈતર પણ=છંઘ પણ (ચિં)રેડ કૃત્ય કરાવે. સત્તસત્તનો પુv=વળી આળસુપણાથી પ્રવ્રુવાર ર=અને પ્રત્યુપકારને વાકુંતો નો દેખાડતો ન કરાવે. ૬૦ || ગાથાર્થ - આને આનાથી લાભ થાઓ, એ હેતુથી ઈતર છંધ પણ કૃત્ય કરાવે. વળી આળસુપણાથી અને પ્રત્યુપકારને દેખાડતો ન કરાવે. llઉoll. ટીકા - कारेउ त्ति । इतरोऽपि छन्दकापेक्षयाऽन्यश्छन्द्योऽपि हुः प्राग्वत् कारयतु च कृत्यमिति प्राक्तनगाथातोऽ For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ છંદના સામાચારી / ગાથા : ૧૦ ૩૩૯ नुषङ्गः । कथम् ? इत्याह-इत: मम वैयावृत्त्यकारणात् एतस्य छन्दकस्य भवतु लाभ: निर्जराविशेष इति हेतोः । एवं च तन्निर्जरार्थितयैव तस्य स्ववैयावृत्त्यकरणानुज्ञा इष्टसाधनमित्युक्तं भवति । इदमुपलक्षणं स्वगतस्वाध्यायादिगुणोपष्टम्भार्थितयाऽपि तदनुज्ञा, तथा न पुनः अलसत्वात्-स्वगतशक्तिनिगूहनात् प्रत्त्युपकारं च दर्शयन्, 'यदि त्वं ममैतत्कृत्यं करिष्यसि तदाऽहमपि तव विशिष्टं कार्यान्तरं करिष्यामि' इति प्रलोभयन् कारयेत् कृत्यम् तथा च स्वशक्तिनिगृहनादिना तस्य तदनुज्ञाऽनिष्टसाधनमित्युक्तम् । ટીકાર્થઃ ‘ારે ત્તિ ' એ ગાથાનું પ્રતિક છે. ઈતર પણ=છંદકની અપેક્ષાએ અન્ય એવો છંધ પણ, કૃત્ય કરાવો. “શિષ્ય'=“ એ શબ્દની પૂર્વગાથામાંથી અનુવૃત્તિ છે. કઈ રીતે ? છંઘ કેવી રીતે કૃત્ય કરાવે ? એથી કરીને કહે છે – આનાથી=મારી વૈયાવચ્ચ કરાવવાથી, આને-છંદક, લાભ-નિર્જરાવિશેષ, થાઓ, એ હેતુથી (છંધ પણ કૃત્ય કરાવે). અને એ રીતે પૂર્વમાં વર્ણન કર્યું કે મારી વૈયાવચ્ચ કરાવવાથી છંદકને પણ નિર્જરાવિશેષ થાઓ એ રીતે, તેની છંદકતી, તિરાના અર્થીપણાથી જ તેને છંઘને, સ્વતૈયાવૃત્યકરણની અનુજ્ઞા ઈષ્ટસાધન છે, એ પ્રમાણે કહેવાયેલું થાય છે. આ=પૂર્વમાં કહ્યું કે છંદકને નિર્જરાવિશેષ થાઓ એ આશયથી છંઘને વૈયાવચ્ચ કરાવવાની અનુજ્ઞા છે એ, ઉપલક્ષણ છે. શેનું ઉપલક્ષણ છે ? તે બતાવે છે - સ્વગતઃછવગત, સ્વાધ્યાયાદિ ગુણના ઉપખંભના અર્થીપણા વડે પણ તેની વૈયાવચ્ચની, અનુજ્ઞા છે, તેનું ઉપલક્ષણ છે. ગાથાના ઉત્તરાર્ધને સ્પષ્ટ કરતાં કહે છે – અને વળી આળસુપણાથી=સ્વગત શક્તિતા નિગૂહનથી અને પ્રત્યુપકારને દેખાડતા “જો તું મારું આ=ભિક્ષા આયનાદિરૂપ, કૃત્ય કરીશ તો હું પણ તારું વિશિષ્ટ એવું કાર્યાતર કરીશ" એ પ્રમાણે પ્રલોભન કરતાં, છંઘ કૃત્ય ન કરાવે, અને તે રીતે-પૂર્વમાં કહ્યું તે રીતે, સ્વશક્તિલિવૂહલાદિથી તેને છંદને, તેની અનુજ્ઞા-છંદકતા વૈયાવચ્ચગ્રહણની અનુજ્ઞા, અનિષ્ટસાધન છે, એ કહેવાયું. * ‘દુ’ ટીકામાં કહ્યું કે “દુ' પૂર્વવત્ અર્થાત્ પૂર્વ ગાથામાં જેમ દુ' વાક્યાલંકારમાં કહ્યો હતો, તેમ અહીં પણ વાક્યાલંકારમાં છે. ‘છઘોડ'િ અહીં ‘પ થી છંદકનો સમુચ્ચય છે. * સ્વાધ્યાયઃિ અહીં ‘રિ થી વાચના, ધ્યાનાદિનું ગ્રહણ કરવું. * ‘વશmનિpદના”િ અહીં ‘રિ’ થી પ્રલોભન આપવાનું ગ્રહણ છે. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ છંદના સામાચારી / ગાથા : ૧૦ ટીકા : ___ अत्रेदं तत्त्वम्-मोक्षेच्छाजन्यप्रवृत्तौ तदुपायतया ज्ञानाद्युपष्टम्भ एवेच्छोपयुज्यते, कीर्त्यादौ तदुपायत्वं प्रतिसन्धाय तदिच्छया त्वज्ञाननिमित्तकः कर्मबन्धः । निरुपाधिकेच्छा तु तत्र न संभवति, सुखदुःखहान्यन्यतरत्वाभावात्, ऐहिकसुखहेतुतया तत्रेच्छायां तु मोहनिमित्तकर्मबन्ध इति । ટીકાર્ય : લવું .... જ્ઞાનનિમિત્ત વેવસ્થા / અહીં ગાથા-પ૯ અને ૬૦ના વિષયમાં કહેલા કથનમાં, આ=વસ્થમાણ, તત્વ છે=રહસ્ય છે. મોક્ષની ઈચ્છાજન્ય પ્રવૃત્તિ હોતે છતે તેનું ઉપાયપણું-મોક્ષનું ઉપાયપણું, હોવાને કારણે જ્ઞાનાદિના ઉપખંભમાં જ ઈચ્છા સંગત છે છંઘતા જ્ઞાનાદિના ઉપક્રંભ કરનારી એવી વૈયાવૃત્યાદિમાં છંદકની ઈચ્છા સંગત છે. કીતિ આદિમાં તેના મોક્ષના, ઉપાયપણાનું પ્રતિસંધાન કરીને વળી તેની ઈચ્છા વડે મોક્ષના ઉપાયરૂપે ભાસમાન એવી કીર્તિ આદિની ઈચ્છા વડે, અજ્ઞાનનિમિત્તક કર્મબંધ છે. * “ીતી અહીં ‘રિ થી માન-સન્માન-પ્રતિષ્ઠાનું ગ્રહણ કરવું. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે, આ રીતે તમે મોક્ષની ઈચ્છાને આધીન મોક્ષના ઉપાયની ઈચ્છા અને મોક્ષના ઉપાયને આધીન વૈયાવૃજ્યની પ્રવૃત્તિ માની, અને મોક્ષના ઉપાયરૂપે ભાસમાન એવી કીર્તિ આદિની ઈચ્છામાં, અનુપાયમાં ઉપાયની ભ્રાંતિ હોવાના કારણે અજ્ઞાનનિમિત્તક કર્મબંધ કહ્યો, પણ કોઈ વ્યક્તિને અન્ય કોઈ ઈચ્છા વગર વૈયાવચ્ચની ઈચ્છા હોય ત્યાં શું? તેના ખુલાસારૂપે કહે છે – ટીકાર્ય : નિરુપથિ ... લતરામાવાન્ | વળી નિરુપાધિક ઈચ્છા ત્યાં=ઠંઘની વૈયાવચ્ચમાં, સંભવતી તથી; કેમ કે સુખ અને દુઃખહાનિના અત્યંતરત્વનો અભાવ છે=તિપાધિક ઈચ્છા સુખમાં કે દુખહાતિમાં જ સંભવે છે, તેનાથી અત્યમાં નહિ. ઉત્થાન : પૂર્વમાં સ્થાપન કર્યું કે, મોક્ષની ઈચ્છાથી મોક્ષના ઉપાયભૂત વૈયાવચ્ચમાં છંદના જ્ઞાનાદિનો ઉપખંભ થાય તે રીતે વિવેકી છંદકની પ્રવૃત્તિ છે, અને અવિવેકીની મોક્ષના ઉપાયથી વૈયાવૃજ્યમાં પ્રવૃત્તિ હોવા છતાં તે કર્યાદિમાં મોક્ષના ઉપાયત્વનું પ્રતિસંધાન કરીને વૈયાવૃજ્યમાં ઈચ્છા કરે છે. તેથી તે બંને ઈચ્છા મોક્ષની ઈચ્છાને આધીન સોપાધિક ઈચ્છા છે, જ્યારે કેટલાક જીવોને મોક્ષની ઈચ્છાને આધીન વૈયાવૃજ્યની ઈચ્છા નથી. તેથી તેઓને ગ્રહણ કરીને કોઈને થાય કે, નિરુપાધિક ઈચ્છાથી એવા જીવો છંઘની વૈયાવચ્ચમાં પ્રવૃત્તિ કરે છે. ત્યાં ખુલાસો કરતાં કહ્યું કે, નિરુપાધિક ઈચ્છા માત્ર સુખમાં અને દુઃખહાનિમાં થઈ શકે, પરંતુ For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ છંદના સામાચારી / ગાથા : ૬૦ વૈયાવચ્ચમાં થઈ શકે નહીં. તેથી એ પ્રાપ્ત થાય કે, મોક્ષની ઈચ્છા વગર વૈયાવૃત્યમાં પ્રવૃત્તિ કરનાર ઐહિક ઈચ્છાથી વૈયાવૃત્ત્વમાં પ્રવૃત્તિ કરે છે, તો તેઓને શું પ્રાપ્ત થાય ? તે બતાવવા માટે કહે છે - ટીકાર્ય : -- ऐहिक सुख ..... . મોનિમિત્ત ર્મવન્ધ રૂતિ । ઐહિક સુખના હેતુપણાથી ત્યાં=વૈયાવચ્ચ કરવામાં, ઈચ્છા હોતે છતે વળી મોહનિમિત્તક કર્મબંધ છે–તેવી ઈચ્છા મિથ્યાત્વના ઉદયરૂપ હોવાને કારણે મિથ્યાત્વમોહનિમિત્તક કર્મબંધ છે. ‘કૃતિ’ ‘સત્ર વં તત્ત્વ’ એ કથનની સમાપ્તિમાં છે. * ‘જ્ઞાનાઘુપષ્ટમ’ અહીં ‘આવિ’ થી તપ-સંયમનું ગ્રહણ કરવું. ભાવાર્થ: ગાથા-૫૯માં કહ્યું કે, છંદક, છંઘના જ્ઞાન-તપ-સંયમની વૃદ્ધિની ઈચ્છાથી છંઘ મહાત્માની ભક્તિ કરે, પરંતુ છંદ્ય પાસેથી પ્રત્યુપકારની કે કીર્તિ આદિની વાંછાથી ન કરે, તે છંદક માટે ઈષ્ટસાધન છે; અને પછી ગાથા-૬૦માં કહ્યું કે, છંદ્ય પણ છંદકને ‘નિર્જરાવિશેષ થાઓ,' એ હેતુથી જ છંદકનું દાન ગ્રહણ કરે અને પોતાને સ્વાધ્યાયાદિમાં ઉપખંભ થાય તે માટે છંદકનું દાન ગ્રહણ કરે, તે તેના માટે ઈષ્ટસાધન છે; પરંતુ આળસથી સ્વશક્તિને ગોપવીને પ્રત્યુપકાર દેખાડતો ન કરે. ત્યાં છંદકના વિષયમાં છંદના સામાચારીના પાલનનું શું રહસ્ય છે ? તે ગ્રંથકાર ‘અત્ર વં તત્ત્વ’ થી સ્વયં સ્પષ્ટ કરે છે - ૩૪૧ અહીં પ્રશ્ન થાય કે, છંદક કઈ રીતે પ્રવૃત્તિ કરે તો લાભ થાય અને કઈ રીતે પ્રવૃત્તિ કરે તો લાભ ન થાય તે વાત ગાથા-૫૯માં બતાવી. તેથી તે છંદકની વાતનું તત્ત્વ સ્પષ્ટ કરવું હોય તો તે ગાથા-૫૯માં જ ‘અહીં આ તત્ત્વ છે’ - તેમ બતાવીને કહેવું જોઈએ. તેના બદલે ગાથા-૬૦ની ટીકામાં છંઘને વૈયાવચ્ચ સ્વીકારવામાં કઈ રીતે લાભ થાય કે ન થાય તે વાત બતાવી, અને તે જ ૬૦મી ગાથાની ટીકામાં છંદકવિષયક અને છંદ્યવિષયક ‘અત્ર રૂવું તત્ત્વ’=‘અહીં આ તત્ત્વ છે’ એમ કહ્યું. તેથી વિચારકને એમ પ્રશ્ન થાય કે, છંઘની વાત આ ગાથા-૬૦માં કરી, તે છંઘના વિષયમાં આ તત્ત્વ છે, એ પ્રમાણે ગ્રંથકારને કહેવાનું પ્રયોજન આમાં હોય, પણ છંદના કરનાર એવા છંદકના વિષયમાં ‘આ તત્ત્વ છે’ એમ કહેવું હોય તો આ ગાથા-૬૦ની ટીકામાં કથન કેમ કર્યું ? અને ગાથા-૫૯ની ટીકામાં કથન કેમ ન કર્યું ? તેનું તાત્પર્ય એ છે કે, પ્રસ્તુત છંદના સામાચારી છે અને છંદના સામાચા૨ીનું પાલન કરનાર છંદક છે, પરંતુ છંઘ નથી. તેથી ગાથા-૫૯માં છંદના સામાચારી કરનાર છંદક કઈ રીતે પ્રવૃત્તિ કરે તો તેને લાભ છે અને કઈ રીતે પ્રવૃત્તિ કરે તો લાભ નથી, તે બતાવ્યું. ત્યાં પ્રાસંગિક પ્રશ્ન થયો કે, તો છંઘને પણ કઈ રીતે છંદકનું દાન ગ્રહણ કરે તો લાભ ન થાય અને થાય, તે પણ બતાવવું આવશ્યક છે. તેથી તે પ્રાસંગિક વાત ગાથા-૬૦માં બતાવી અને તે બતાવ્યા પછી તેના અનુસંધાનમાં તે જ ગાથામાં છંદના સામાચા૨ીનું પાલન કરનાર એવા છંદકને છંદના સામાચારીથી લાભ ક્યારે થાય છે ? અને ક્યારે થતો નથી ? અને તેનું તત્ત્વ શું છે ? તે સ્પષ્ટ કરવા માટે ‘અત્ર વં તત્ત્વ' તેમ કહીને ગ્રંથકાર કહે છે For Personal & Private Use Only – Page #81 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ છંદના સામાચારી / ગાથા : ૬૦ (૧) છંદક મહાત્માને મોક્ષ ઈષ્ટ છે અને મોક્ષના ઉપાયરૂપે વૈયાવચ્ચ ઈષ્ટ છે, તેથી છંઘના જ્ઞાનાદિનો ઉપખંભ થાય તેવી ઈચ્છાથી વિવેકી છંદક તેનું વૈયાવૃત્યાદિ કૃત્ય કરે છે, કેમ કે છંઘના જ્ઞાનાદિની વૃદ્ધિ થાય તેવી પ્રવૃત્તિ પોતાને પણ નિર્જરાપ્રાપ્તિ દ્વારા જ્ઞાનાદિનું નિમિત્ત બને છે. તેથી છંદકને પોતાના મોક્ષના ઉપાયરૂપે છંઘના જ્ઞાનાદિ ઉપખંભમાં ઈચ્છા વર્તે છે. (૨) પરંતુ જે આવા વિવેકવાળા નથી એવા છંદક પણ મોક્ષના અર્થી હોઈ તેના ઉપાયરૂપે છંદનું વિયાવૃજ્યાદિ કૃત્ય કરે છે, પરંતુ તેનાથી છંઘના જ્ઞાનાદિકનો ઉપખંભ થાય છે કે નહીં તે તરફ તેમનું લક્ષ્ય નથી હોતું, તેથી આવો વિચાર કરતા નથી; અને ‘હું વૈયાવચ્ચ કરનારો છું' એવી લોકમાં ખ્યાતિની ઈચ્છાથી તથા પ્રસંગે પ્રસંગે મળતી અનેક અનુકૂળતાના અવ્યક્ત અભિલાષથી વિશેષ ઉત્સાહિત થઈને, જ્યારે મોક્ષના ઉપાયરૂપે વૈયાવચ્ચનું પ્રતિસંધાન કરીને પ્રવૃત્તિ કરે છે, ત્યારે મોક્ષના અનુપાય એવા કર્યાદિ અર્થે કરાતા વૈયાવચ્ચમાં મોક્ષના ઉપાયપણાની બુદ્ધિ થવાથી અજ્ઞાનનિમિત્તક કર્મબંધ થાય છે; કેમ કે ગુણવાનના ગુણોનો પક્ષપાત થાય તે રીતે વૈયાવચ્ચ કરે તો મોક્ષનો આશય પુષ્ટ બને છે, પરંતુ તેવો કોઈ વિચાર કર્યા વગર પ્રવૃત્તિ કરે તો મોક્ષનો આશય પુષ્ટ બનતો નથી અને કીર્તિ આદિની ઈચ્છા તેને પ્રવૃત્તિમાં ઉત્સાહિત કરે છે. તેથી તે વૈયાવચ્ચની પ્રવૃત્તિથી અજ્ઞાનનિમિત્તક કર્મબંધ થાય છે. આશય એ છે કે, ગુણવાનના ગુણોને જોઈને તેના ગુણોની વૃદ્ધિમાં હું નિમિત્ત બનું, તેવા અધ્યવસાયપૂર્વક જ્યારે છંદક વૈયાવૃત્ય કરે ત્યારે તે જ્ઞાનાદિ ગુણો પ્રત્યેના તીવ્ર પ્રતિબંધથી નિર્જરા થાય છે. જ્યારે આ અવિવેકી સાધુને છંઘના જ્ઞાનાદિની વૃદ્ધિમાં મારું વૈયાવચ્ચ કારણ બનશે કે નહીં તેનો વિચાર નથી, માત્ર વૈયાવૃત્ય કરે છે. તેથી લોકમાં જે ખ્યાતિ થાય છે, તેમાં મોક્ષના ઉપાયનો જે બોધ થયો તે અજ્ઞાનનિમિત્તક છે. તેથી તેની વૈયાવચ્ચમાં પણ અજ્ઞાનનિમિત્તક કર્મબંધ થાય છે. (૩) હવે ત્રીજા પ્રકારના જે છંદકને મોક્ષની ઈચ્છાને આધીન વૈયાવૃજ્યની ઈચ્છા નથી અર્થાતુ મોક્ષની ઈચ્છા છે માટે વૈયાવૃજ્યની ઈચ્છામાં પ્રવૃત્તિ નથી, પરંતુ મારે વૈયાવચ્ચ કરવું છે, તેટલી જ માત્ર ઈચ્છાથી વૈયાવૃજ્યમાં પ્રવૃત્તિ છે, તેવા જીવોને આશ્રયીને કોઈને ભ્રમ થાય કે, તેઓની વૈયાવૃજ્યની ઈચ્છા નિરુપાધિક ઈચ્છા છે; કેમ કે અન્ય ઈચ્છાને આધીન ઈચ્છા હોય તે સોપાધિક ઈચ્છા કહેવાય. (૧) અને (૨)માં બતાવેલ બંને છંદકમહાત્મા અર્થાત્ વિવેકી છંદક મહાત્મા અને અજ્ઞાની છંદક મહાત્મા મોક્ષની ઈચ્છાવાળા છે, અને તેથી મોક્ષની ઈચ્છાને આધીન મોક્ષના ઉપાયભૂત વૈયાવચ્ચમાં ઈચ્છાવાળા છે, જેમાં (૧) એકને વિવેકને કારણે છંઘના જ્ઞાનાદિ ઉપખંભરૂપ સમ્યગુ ઉપાયમાં ઈચ્છા છે, જ્યારે (૨) બીજાને અજ્ઞાનને કારણે કીત્યંદિરૂપ અસમ્યગુ ઉપાયમાં ઈચ્છા છે, પણ બંનેને મોક્ષની ઈચ્છાને આધીન વૈયાવચ્ચની ઈચ્છા છે, માટે સોપાધિક ઈચ્છા છે. જ્યારે આ (૩) ત્રીજા મહાત્માને મોક્ષની ઈચ્છા વિના પણ સાક્ષાત્ વૈયાવૃજ્યની ઈચ્છા છે, તેથી તેમને નિરુપાધિક ઈચ્છા છે, આવો કોઈને ભ્રમ થાય, તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે – નિરુપાધિક ઈચ્છા વૈયાવચ્ચમાં સંભવે નહીં. નિરુપાધિક ઈચ્છા=અન્ય ઈચ્છાને આધીન થયેલી ઈચ્છા નહીં, પરંતુ સહજ થયેલી ઈચ્છા, અને તે ઈચ્છા તો સુખમાં કે દુઃખહાનિમાં સંભવે છે; તે સિવાય જ્યાં જ્યાં For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ છંદના સામાચારી / ગાથા : ૧૦ ૩૪૩ ઈચ્છા હોય તે બધી સોપાધિક ઈચ્છા હોય. વૈયાવચ્ચની પ્રવૃત્તિમાં કાં તો મોક્ષની ઈચ્છાને આધીન સોપધિક ઈચ્છા છે અથવા ઐહિક સુખની ઈચ્છાને આધીન સોપાધિક ઈચ્છા છે. તેથી જો મોક્ષની ઈચ્છાથી વૈયાવૃજ્યમાં પ્રવૃત્તિ ન હોય તો ઐહિક સુખની ઈચ્છાથી વૈયાવૃજ્યમાં પ્રવૃત્તિ સંભવે અને તે રીતે સ્વીકારીએ તો મોહનિમિત્તક કર્મબંધ થાય. આશય એ છે કે, જે વ્યક્તિને જે પ્રવૃત્તિમાં રસ હોય તે પ્રવૃત્તિ તેના માટે સુખકારી હોય છે. જેમ ઘણાને નાના બાળકને રમાડવામાં આનંદ આવતો હોય કે બીજી કોઈ તેવી પ્રવૃત્તિમાં આનંદ પ્રાપ્ત થતો હોય તો તે ઐહિક સુખની ઈચ્છાથી થાય છે. જેમ સાધુને નાના બાળકને રમાડવાની ઈચ્છા થાય, તો તેમાં મોહનિમિત્તક કર્મબંધ થાય, તેમ અહીં ઐહિક સુખની ઈચ્છાથી વૈયાવૃજ્યમાં પ્રવૃત્તિ કરે તો મોહનિમિત્તક કર્મબંધ થાય છે. | (i) નિરુપધિ = કન્વેચ્છાડનથીનેચ્છા અર્થાત્ અન્ય કોઈ ઈચ્છાને આધીન એવી ઈચ્છા ન હોય તે નિરુપાધિક ઈચ્છા. મુમુક્ષુને આ પ્રકારની ઈચ્છા મોક્ષમાં છે; કેમ કે મોક્ષ સ્વયં સુખરૂપ છે, જ્યારે સંસારી જીવોને આવી ઈચ્છા સુખમાં અને દુ:ખનાશમાં છે. (ii) સોપાધિ રૂછા=૩ન્વેચ્છાથીનેછી અર્થાત્ અન્ય ઈચ્છાને આધીન એવી ઈચ્છા તે સોપાધિક ઈચ્છા. મુમુક્ષુને મોક્ષની ઈચ્છાને આધીન મોક્ષના ઉપાયમાં આ પ્રકારની સોપાધિક ઈચ્છા છે, જ્યારે સંસારી જીવોને સાંસારિક સુખની ઈચ્છાને આધીન સુખના ઉપાયોમાં ઈચ્છા અને દુઃખનાશની ઈચ્છાને આધીન એવા દુ:ખનાશના ઉપાયોમાં ઈચ્છા આ પ્રકારની સોપાધિક ઈચ્છા છે. અહીં વિશેષ એ છે કે, સામાન્ય રીતે જીવને સુખ અને દુઃખહાનિ=દુઃખાભાવ, સ્વાભાવિક (સ્વતઃ) ઈષ્ટ હોય છે. તેથી સુખની ઈચ્છા અને દુઃખાભાવની ઈચ્છા અન્ય કોઈ ઈચ્છાને આધીન હોતી નથી. તેથી સુખમાં અને દુઃખાભાવમાં અન્ય-ઈચ્છા-અનધીન ઈચ્છા-વિષયત્વ છે. તેથી સુખની ઈચ્છા અને દુઃખાભાવની ઈચ્છા સ્વતઃ વર્તે છે જે નિરુપાધિક ઈચ્છા છે, અને તે ઈચ્છાને આધીન સુખના ઉપાયભૂત ભોગસાધનોની ઈચ્છા અને દુઃખાભાવનાં સાધનોની ઈચ્છા જે વર્તે છે, તે સોપાધિક ઈચ્છા છે. વિવેકી જાણે છે કે, સંસારનું સુખ એ મોક્ષના સુખનું બાધક છે, તેથી પરમ સુખમાં બાધક એવા તુચ્છ ઐહિક સુખની ઈચ્છા તેમને થતી નથી. વળી મોક્ષ પૂર્ણ સુખરૂપ અને સર્વથા દુઃખાભાવરૂપ છે, તેથી મોક્ષમાં વિવેકીને નિરુપાધિક ઈચ્છા વર્તે છે; અને જે જીવોને “મોક્ષ સુખરૂપ છે અને સર્વથા દુઃખાભાવરૂપ છે” તેનું જ્ઞાન નથી, તેઓને સંસારના સુખમાં નિરુપાધિક ઈચ્છા વર્તે છે અને સાંસારિક દુઃખહાનિમાં નિરુપાધિક ઈચ્છા વર્તે છે. આનાથી એ ફલિત થાય કે મોક્ષની ઈચ્છા, સંસારના સુખની ઈચ્છા કે દુઃખાભાવની ઈચ્છા એ ત્રણ ઈચ્છાઓ નિરુપાધિક છે અને (૧) મોક્ષની ઈચ્છાને આધીન તેવી વૈયાવૃત્યાદિની ઈચ્છા વિવેકી એવા મુનિ આદિને હોય છે, અને આથી વિવેકી મુનિને મોક્ષના ઉપાયભૂત વૈયાવચ્ચમાં ઈચ્છા થાય છે. મુનિ જાણે છે કે, જો હું આ મહાત્માની વૈયાવચ્ચ કરું તો તેમનાં જ્ઞાન-તપ-સંયમની વૃદ્ધિ થશે, અને તે વૃદ્ધિમાં હું નિમિત્ત બનું તો તજ્જન્ય નિર્જરા મને પણ પ્રાપ્ત થશે અને તેનાથી મને ઈષ્ટ એવા મોક્ષની પ્રાપ્તિ પણ થશે. આ પ્રકારે For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ છંદના સામાચારી / ગાથાઃ ૬૦ મોક્ષની ઈચ્છાને આધીન વૈયાવૃજ્યમાં છંદકની ઈચ્છા હોય છે, અને આથી આવા સાધુઓ એ રીતે વૈયાવૃજ્યમાં યત્ન કરે છે કે જેથી ગુણવાનના ગુણોથી પોતાનું ચિત્ત રંજિત થાય, અને તેમની ભક્તિ કરીને તે ગુણોનો પ્રકર્ષ પોતાનામાં પ્રગટ થાય તેવો શુભ અધ્યવસાય તેમને વૈયાવચ્ચ સમયે વર્તે છે. અને (૨) જે જીવોમાં તેવો વિવેક નથી, તેઓ મોક્ષના આશયથી વૈયાવૃજ્યમાં પ્રવૃત્તિ કરે છે, તો પણ પોતાની વૈયાવચ્ચ કઈ રીતે સામેની વ્યક્તિનાં જ્ઞાનાદિની વૃદ્ધિમાં નિમિત્ત બને તેવો વિચાર કરતા નથી અને પોતે સારું વૈયાવૃત્ય કરી શકે છે ઈત્યાદિ પરિણામને ધારણ કરે છે; અને આ પરિણામ મોક્ષનો ઉપાય નથી છતાં પોતે મોક્ષાર્થક વૈયાવૃત્ય કરે છે તેવો ભ્રમ તેઓને વર્તે છે, તેથી અજ્ઞાનનિમિત્તક કર્મબંધ તેમને થાય છે. અને (૩) જે જીવોને મોક્ષની ઈચ્છા નથી તેઓને વૈયાવૃજ્ય એક શોખનું અંગ પણ બને, અને તેઓને મોક્ષનો આશય કરવાનું કે મોક્ષ મેળવવાને અનુકૂળ ઉચિત ભાવો કરવાનું લક્ષ્ય નથી, પરંતુ પોતાના શોખથી વૈયાવૃજ્યમાં પ્રવૃત્તિ કરે છે, તેઓની વૈયાવૃજ્યની પ્રવૃત્તિ ઐહિક સુખની ઈચ્છાથી થાય છે. તેથી તેમની વૈયાવચ્ચની ક્રિયાથી મોહનિમિત્તક કર્મબંધ થાય છે. ઉત્થાન - ઉપર્યુક્ત કથનથી એ ફલિત થયું કે, (૧) મોક્ષની ઈચ્છાથી સમ્યગુ પ્રવૃત્તિ કરે તો કર્મબંધ નથી, પરંતુ (૨) મોક્ષના અનુપાયમાં મોક્ષના ઉપાયની બુદ્ધિથી કે (૩) ઐહિક સુખના હેતુથી વૈયાવૃજ્યાદિ પ્રવૃત્તિ કરે તો કર્મબંધ છે. ત્યાં શંકા થાય કે, મોક્ષની ઈચ્છા પણ રાગરૂપ હોવાથી કર્મબંધનો હેતુ થશે. તેનું નિરાકરણ કરતાં કહે છે – ટીકા : न च मोक्षेच्छाया अपि रागरूपतया कर्मबन्धहेतुत्वमेवेति वाच्यम्, अनभिष्वङ्गरूपतया तस्यास्तथात्वाभावात्, वनेर्दाह्यं विनाश्यानुविनाशवत्तस्या अपि कर्मविनाश्यानुविनाशात् इत्यन्यत्र विस्तर इति ।।६० ।। ટીકાર્ચ - મોક્ષની ઈચ્છાનું પણ રાગરૂપપણાથી કર્મબંધનું હેતુપણું છે, એમ ન કહેવું; કેમ કે અનભિવંગરૂપપણું હોવાના કારણે તેના=મોક્ષની ઈચ્છાતા, તથાત્વનો અભાવ છે કર્મબંધના હેતુપણાનો અભાવ છે. મોક્ષની ઈચ્છા કર્મબંધનું કારણ કેમ નથી ? તે યુક્તિથી બતાવે છે - દાઘને બાળીને વહ્નિના અવિનાશની=પશ્ચાત્ નાશતી, જેમ, તેનો પણ મોક્ષની ઈચ્છાનો પણ, કર્મનો વિનાશ કરીને અવિનાશ થતો હોવાથી. (મોક્ષની ઈચ્છા કર્મબંધનો હેતુ નથી, એ પ્રકારે સંબંધ છે) આ પ્રકારના કથનનો વિસ્તાર અન્ય ગ્રંથમાં છે. તિ’ શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ૬૦ | * “મોક્ષેચ્છાયા ' અહીં ‘’ થી એ કહેવું છે કે અન્ય ઈચ્છા તો રાગરૂપ છે, મોક્ષની ઈચ્છા પણ રાગરૂપ છે. * તન્યા ૩' અહીં ‘વહ્નિ' તો દાહ્યનો વિનાશ કરી વિનાશ પામે છે, તેનો ‘મ થી સમુચ્ચય છે. For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ છંદના સામાચારી / ગાથા: ૬૧ ૩૪૫ ભાવાર્થ - સામાન્ય રીતે વિચારવાથી એમ જણાય કે રાગથી કર્મ બંધાય છે, અને ઈચ્છા એ રાગરૂપ છે તેથી છંદના સામાચારી પાલન કરનાર મુનિ પણ જ્યારે મોક્ષની ઈચ્છાથી વૈયાવચ્ચમાં પ્રવૃત્તિ કરશે, ત્યારે તેઓમાં મોક્ષની ઈચ્છા વર્તે છે અને મોક્ષની ઈચ્છાને કારણે વૈયાવૃજ્યમાં ઈચ્છા વર્તે છે, તેથી તેઓની મોક્ષની ઈચ્છા રાગરૂપ હોવાને કારણે કર્મબંધનો હેતુ થશે. આ પ્રકારની શંકાનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે, તેમ ન કહેવું કેમ કે મોક્ષની ઈચ્છા એટલે રાગાદિથી પર એવા આત્મભાવની ઈચ્છા, અને તેવી ઈચ્છાથી થતી વૈયાવૃજ્યાદિની પ્રવૃત્તિ, રાગાદિનો ઉચ્છેદ કરીને શુદ્ધ આત્મભાવને પ્રગટ કરશે. તેથી અનિચ્છાની ઈચ્છારૂપે મોક્ષની ઈચ્છા એ અભિવૃંગરૂપ નહીં હોવાના કારણે કર્મબંધનું કારણ નથી. પરંતુ જેમ વહ્નિ દાહ્યનો નાશ કરીને સ્વયં વિનાશ પામે છે, તેમ અનિચ્છાની ઈચ્છા પણ ભૌતિક પદાર્થોની ઈચ્છાનો નાશ કરીને અનિચ્છાભાવમાં વિશ્રાંત થાય છે, કેમ કે મોક્ષની ઈચ્છાથી જીવમાં ભૌતિક પદાર્થોનો અભિધ્વંગ ક્રમસર ઘટતો જાય છે અને અંતે સંપૂર્ણપણે અભિવૃંગનો નાશ થાય છે. અહીં વિશેષ એ છે કે, કર્મ શબ્દથી અહીં ભાવકર્મનું ગ્રહણ કરવાનું છે. તેથી એ પ્રાપ્ત થાય છે, મોક્ષની ઈચ્છા એટલે ભૌતિક પદાર્થોની ઈચ્છારૂપ ભાવકર્મનો નાશ કરવાની ઈચ્છા. તેથી મોક્ષની ઈચ્છા ભૌતિક પદાર્થોના અભિવૃંગને દૂર કરવા માટે પ્રવૃત્ત થાય છે, અને જ્યારે ભૌતિક પદાર્થોનો સંપૂર્ણ અભિવૃંગ ચાલ્યો જાય છે ત્યારે તે સ્વયં વિનાશ પામી જાય છે. અને આથી જ ૧૦મા ગુણસ્થાનક સુધી જીવમાં રાગ વર્તે છે, જે રાગ ધીરે ધીરે સંપૂર્ણ રાગનો ઉચ્છેદ કરીને સ્વયે નાશ પામે છે, તેથી જ ૧૨માં ગુણસ્થાનકમાં જીવ રાગરહિત બને છે. અને અપ્રમત્ત મુનિને જે મોક્ષની ઈચ્છા છે, તે રાગના ઉચ્છેદની ઈચ્છા સ્વરૂપ છે, તેથી અપ્રમાદભાવથી રાગના ઉચ્છેદમાં જ તેઓ યત્ન કરે છે, કે જે પ્રકર્ષને પામીને ૧૨મા ગુણસ્થાનકે વીતરાગભાવમાં વિશ્રાંત થાય છે. તેથી મોક્ષની ઈચ્છા ભાવકર્મરૂપ રાગનો વિનાશ કરીને સ્વયં નાશ પામે છે, તેમ કહેલ છે. III અવતરણિકા: अथैवंविधगुणयोगेन छन्दकच्छन्द्ययोः सामाचारीपालनक्षमत्वमित्युद्घोषयति - અવતરણિકાર્ય - હવે આ પ્રકારના=ગાથા-૫૯-૬૦માં બતાવ્યા તેવા પ્રકારના, ગુણના યોગથી છંદક અને છંઘ બંનેનું સામાચારીના પાલનમાં સમર્થપણું છે, એ પ્રમાણે ઉદ્ઘોષણા કરે છે – ગાથા : एवं एयगुणाणं कहिया गंभीरधीरया दोहं । छंदणसामायारी एएहिं परिजिआ होइ ।।६१ ।। For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ છાયા : एवमेतद्गुणयोः कथिता गंभीरधीरता द्वयोः । छंदनासामाचार्येताभ्यां परिजिता भवति ।।६१।। || છંદ્દા સમ્મત્તા || છંદના સામાચારી સમાપ્ત થઈ. અન્વયાર્થ : i=એ રીતે=ગાથા-૫૯ અને ગાથા-૬૦માં વર્ણન કર્યું એ રીતે, નુળાનં=આ ગુણથી યુક્ત એવા=ગાથા-૫૯ અને ગાથા-૬૦ માં બતાવ્યા એવા ગુણથી યુક્ત એવા રોö=બંનેની=છંદક અને છંદ્ય બંનેની ગંભીરધીરયા=ગંભીરતા-ધીરતા રુદિયા=કહેવાઈ છે=પૂર્વાચાર્યો વડે કહેવાઈ છે. Ěિ=આવા દ્વારા=ગંભીર અને ધીર એવા છંદક અને છંદ્ય દ્વારા, છંવળતામાયારી=છંદના સામાચારી રિનિલા દો= પોતાને આધીન કરાયેલી થાય છે=શાસ્ત્રાનુસારી સમ્યક્ પાલન કરાયેલી થાય છે. ૬૧ ગાથાર્થ: એ રીતે=ગાથા-૫૯ અને ગાથા-૬૦માં વર્ણન કર્યું એ રીતે, ગાથા-૫૯ અને ગાથા-૬૦માં બતાવ્યા એવા ગુણથી યુક્ત છંદક અને છંધ બંનેની ગંભીરતા અને ધીરતા કહેવાઈ છે. ગંભીર અને ઘીર એવા છંદક અને છંધ દ્વારા છંદના સામાચારી પોતાને આધીન કરાયેલી થાય છે. II૬૧।। ટીકા ઃ एवं ति । एवम् उक्तरीत्या एतद्गुणयोः उक्तगुणयुक्तयोः द्वयोः - छन्दकच्छन्द्ययोः गम्भीरधीरता=गम्भीरौ अलक्षितचित्ताभिप्रायौ धीरौ च कार्यनान्तरीयकस्वगतपरिभवसहिष्णू तयोर्भावस्तथाता कथिता = प्ररूपिता“१दोण्ह वि इट्ठफलं तं अतिगम्भीराण धीराणं” (पंचा. १२ / ३६ ) इत्यादिना प्रबन्धेन पूर्वाचार्यैरिति गम्यम् । एताभ्यां=गम्भीरधीराभ्यां छन्दकछन्द्याभ्यां छन्दनासामाचारी परिजिता भवति = स्वायत्तीकृता भवति ।।६१ ।। ટીકાર્યઃ છંદના સામાચારી | ગાથા : ૬૧ ‘વં તિ’। એ ગાથાનું પ્રતિક છે. આ રીતે=ગાથા-૫૯ અને ૬૦માં વર્ણન કર્યું એ રીતે, તત્ મુળયો: આ ગુણો છે જેમને એવા અર્થાત્ ગાથા-૫૯ અને ગાથા-૬૦માં છંદક અને છંદ્યના જે ગુણો બતાવ્યા એ ગુણો છે જેમને એવા, બંનેની=છંદક અને બંધની, ‘રોજ્જ વિ ધારાળ' ઈત્યાદિ પ્રબંધથી પૂર્વાચાર્યો દ્વારા ગંભીરતા અને ધીરતા કહેવાઈ છે=પ્રરૂપણા કરાઈ છે. હવે ગાથાના ‘7મીરધીરચા' શબ્દનો સમાસવિગ્રહ કરે છે १. अस्य पूर्वार्ध: नाणादुवग्गहे सइ अहिगे गहणं इमस्सऽणुण्णायं । द्वयोरपि इष्टफलं तदतिगम्भीरयोर्धीरयोः ।। For Personal & Private Use Only - Page #86 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ છંદના સામાચારી / ગાથા : ૧૧ ગંભીર એટલે અલક્ષિત ચિતના અભિપ્રાયવાળા, અને ધીર એટલે કાર્યની સાથે અવિનાભાવિ એવા સ્વગત પરિભવને સહિષ્ણુ, તે બંનેનો ભાવ તે તથાતા છેઃગંભીરતા-ધીરતા છે. પંચાશક-૧૨, શ્લોક-૩૬ના સાક્ષીપાઠનો અર્થ આ પ્રમાણે છે – “અતિગંભીર અને ધીર એવા તે બંનેને પણ=છંદક અને છંઘને પણ, તે દાન અથવા ગ્રહણ, ઈષ્ટફળવાળું છે.” આના દ્વારા=ગંભીર અને ધીર એવા છંદક અને છંધ દ્વારા, છંદના સામાચારી પરિજિત કરાયેલી થાય છે= સ્વાધીન કરાયેલી થાય છે અર્થાત્ છંદના સામાચારી સમ્યગુપાલન કરાયેલી થાય છે. મૂળ ગાથામાં “પૂર્વાચાર્યે એ પદ અધ્યાહાર છે. તે બતાવવા ટીકામાં ‘પૂર્વાચાર્યેરિતિ ચમ્' કહ્યું છે. ૧] * ‘ોદ વિ' પંચાશકના ઉદ્ધરણના ‘વિ’= ' થી એ કહેવું છે કે માત્ર એકને જ નહીં, પણ બંનેને પણ= છંઘ અને છંદકને પણ ઈષ્ટફળ છે. ભાવાર્થ - ગાથા-૫૯-૬૦માં બતાવ્યું એ પ્રમાણે જે છંદક અને છંઘ સામાચારી પાળે છે, તેઓમાં ગંભીરતા અને ધીરતા ગુણ હોય છે, એમ પંચાશકમાં કહેલ છે. આવા જ છંદક અને છંદ્ય સામાચારીને પાળીને નિર્જરાફળને પામે છે; પરંતુ જે છંદક અને ઇંદ્ય બાહ્ય રીતે છંદના સામાચારી પાળતા હોય તોપણ, જો તેમનામાં ધીરતા અને ગંભીરતા ન હોય તો છંદના સામાચારીકૃત નિર્જરાફળને પામતા નથી, એટલું જ નહીં પરંતુ અવિવેકપૂર્વક છંદના સામાચારીનું પાલન કરનાર છંદક કર્મ બાંધે છે, અને તેવા છંદક દ્વારા અપાયેલી ભિક્ષા ગ્રહણ કરીને છંઘ પણ કર્મ બાંધે છે. તેથી જે છંદક અને છંઘમાં ગંભીરતા અને ધીરતા હોય તે છંદક અને છંધ છંદના સામાચારીના પાલનજન્ય નિર્જરાફળને પામે છે. અહીં છંદના સામાચારીમાં છંદક અને છંઘની ધીરતા અને ગંભીરતા શું છે ? એ બતાવે છે – છંદક અને છંધની ગંભીરતા - ગંભીરતાનો અર્થ કર્યો – “ક્ષત્તિમપ્રાયો આપી? તેનાથી એ પ્રાપ્ત થાય છે, છંદના સામાચારીના પાલન સમયે જે વ્યક્તિમાં નિર્મળ ચિત્તને કારણે કોઈ જ માનાદિની આકાંક્ષારૂપ ચિત્તનો અભિપ્રાય જણાતો નથી, તે અલક્ષિત-ચિત્ત-અભિપ્રાયવાળા છે. છંદક છંદના સામાચારીનું પાલન કરે ત્યારે, આના દ્વારા મને કીર્તિ પ્રાપ્ત થાય અથવા તો આ છંદ્ય ભવિષ્યમાં મને કોઈ ઈષ્ટ વસ્તુ લાવી આપશે, એવો ચિત્તનો અભિપ્રાય છંદકમાં જણાતો નથી; પરંતુ હું આ મહાત્માની ભક્તિ કરીને ભગવાનની આજ્ઞા અનુસાર છંદના સામાચારીનું પાલન કરું, તેવો અધ્યવસાય વર્તે છે. તેવા છંદક ગંભીર અધ્યવસાયવાળા છે. છંઘ પણ જ્યારે છંદકનું દાન ગ્રહણ કરે છે ત્યારે, આહારગ્રહણની લાલસાવાળા અથવા તો કોઈ For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ છંદના સામાચારી / ગાથા : ઉ૧ ભક્તિ કરે તો ગ્રહણ કરવાની લાલસાવાળા નથી. તેથી તેવો ચિત્તઅભિપ્રાય તેમનામાં જણાતો નથી, માટે અલક્ષિત-ચિત્ત-અભિપ્રાયવાળા છંઘ છે. આવા ગંભીર છંદક અને છંઘ તેઓ બને કે જેઓ ભગવાનના વચનાનુસાર મોક્ષની ઈચ્છાથી મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરવા માટે બદ્ધ માનસવાળા હોય; અને જે છંદક કે છંદ્ય મોક્ષના અર્થે મોક્ષના ઉપાયમાં યત્ન કરવાની ઈચ્છા કરે છે, છતાં અતિ ગંભીરતાપૂર્વક પોતાના ઉચિત ભાવમાં યત્ન કરતા નથી, તેઓના ચિત્તમાં વિપરીત એવો વિકારનો અધ્યવસાય જણાય છે. તે બતાવે છે કે તેઓ ગંભીર નથી. અહીં છંદક અને છંઘમાં જેમ ગંભીરતા ગુણ આવશ્યક છે, તેમ ધીરતા ગુણ પણ આવશ્યક છે અને ધીરતા ગુણ હોય તો છંદના સામાચારીકૃત નિર્જરા પ્રાપ્ત થાય. છંદક અને છંધની ધીરતા : ધીરનો અર્થ કર્યો – “કાર્યાનાન્તરીયસ્વ તપરિમવદg:” અર્થાત્ કાર્યની સાથે અવિનાભાવી સ્વગત પરિભવના સહિષ્ણુ. તેનાથી એ પ્રાપ્ત થાય કે, છંદક જ્યારે છંદના સામાચારીનું પાલન કરવા પ્રયત્ન કરે ત્યારે, જો અધીર હોય તો, ‘મારી પાસેથી જો છંઘ ઘણો આહારાદિ ગ્રહણ કરી લે તો મારે ઉદરપૂર્તિ જેટલો આહાર પણ નહીં રહે,' તેવો છંદના સામાચારી સાથે સંભવિત એવો છંદકગત પરિભવ=વિહ્વળતા, તેને પ્રાપ્ત થાય. પરંતુ જે છંદક ધીરતાપૂર્વક છંદના સામાચારી કરવા તત્પર થાય છે, તેને આવી આશંકા થતી નથી, કે “જો ઘણો આહાર આ છંદ્ય ગ્રહણ કરશે તો મને ઉદર પૂરતું પણ નહીં મળે.' પરંતુ જો છંદક “તેઓની ભક્તિ કરીને હું નિર્જરા કરું' તે પ્રકારના ઉપયોગમાં ધૈર્યપૂર્વક છંદના સામાચારીના પાલનમાં યત્ન કરે, તો છંદના સામાચારીના પાલનરૂપ કાર્યની સાથે સંભવિત એવા પોતાના પરિભવની સંભાવના હતી, તે સંભાવનાને સ્વબુદ્ધિથી તેણે સહન કરી લીધી અર્થાત્ ઉપયોગને ગુણવાનની ભક્તિના ઉચિત અધ્યવસાયમાં પ્રવર્તાવીને તે સંભાવનાને દૂર કરી. આવા વિવેકસંપન્ન છંદક ધીરતાપૂર્વક છંદના સામાચારીના ઉચિત પરિણામને કરી શકે છે. તે જ રીતે છંઘને પણ જ્યારે કોઈ છંદક આહારગ્રહણ માટે નિમંત્રણ કરે ત્યારે, તે નિમંત્રણારૂપ કાર્યની સાથે સંભવિત એવો સ્વગત માનાદિ કષાયનો પરિભવ થાય, અથવા સુખશીલપણાના ભાવથી તેનો આહાર ગ્રહણ કરવાનો અધ્યવસાય થાય, અથવા તો “અત્યારે હું આ છંદકનું દાન ગ્રહણ કરું છું, તો તેનો માટે પ્રત્યુપકાર પણ કરવો જોઈએ, તેથી પ્રસંગે મારે પણ તેને ફરી આપવું પડશે,” આવો મોહનો અધ્યવસાય થાય, તો એ છંઘ, કાર્યની સાથે સંભવિત સ્વગત પરિભવને સહન કરી શકતા નથી અને તેથી કર્મને પરવશ થઈને છંદના સામાચારીનું સમ્યફ પાલન કરતા નથી. પરંતુ જે છંઘ ભગવાનના વચનથી ભાવિત મતિવાળા છે, તે ધીરતાપૂર્વક ઉચિત પરિણામ કરે છે; અને તેવા છંઘને એવો અધ્યવસાય ઊઠતો For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ છંદના સામાચારી / ગાથા ૬૧ ૩૪૯ નથી કે, “અત્યારે મેં આ છંદકની ભિક્ષા ગ્રહણ કરી છે, તો મારે પણ તેને પ્રસંગે ભિક્ષા આપવી પડશે.” પરંતુ છંઘને જ્યારે એવું જણાય કે, “દાન આપનાર આ છંદકની નિર્જરા માટે મારે આહાર ગ્રહણ કરવો ઉચિત છે, અને મારા સ્વાધ્યાયાદિની વૃદ્ધિ માટે પણ આહાર ગ્રહણ કરવો ઉચિત છે,” ત્યારે ઇંદ્ય છંદકના દાનનું ગ્રહણ કરે છે, પરંતુ મોહને પરવશ થઈને વિપરીત અધ્યવસાય કરતા નથી અર્થાત્ આવા સાધુઓ છંદના સામાચારીનું પાલન કરતી વખતે તે પાલનની સાથે સંભવિત એવા મોહના પરિણામને કરતા નથી, પરંતુ ભગવાનના વચનાનુસાર ઉચિત ભાવોને કરીને નિર્જરાફળને પામે છે. અહીં વિશેષ એ છે કે, કોઈ વ્યક્તિ માયાવી હોય તો પોતાના હૈયામાં વર્તતો મલિનભાવ જણાવા ન દે જેમ વિનયરને પોતાનો મલિનભાવ ગુરુને જણાય નહીં તે રીતે પ્રવૃત્તિ કરી હતી. તેથી અલક્ષિતચિત્ત-અભિપ્રાયવાળો હોય તે ગંભીર, તેવું માત્ર કહીએ તો વિનયરત્ન પણ આવા ગુણવાળા પ્રાપ્ત થાય. પરંતુ તે તેમની ગંભીરતા માયામાંથી પેદા થયેલી છે, તેથી દોષરૂપ છે. અને અહીં સામાચારી પાલન કરનાર મુનિઓ શાસ્ત્રવચનથી ભાવિત થયેલા હોય છે, તેથી ગંભીર હોય છે, તે ગંભીરતા અહીં ગ્રહણ કરવાની છે. અને આથી આવી વ્યક્તિઓના વર્તનમાં ક્યાંય ચિત્તના વિકારરૂપ અભિપ્રાય પ્રગટ થતો નથી, અને અંદરમાં એવી કોઈ માયા પણ હોતી નથી, કે જેથી પોતાને વિકાર હોવા છતાં કોઈને ન જણાઈ જાય તે રીતે ચિત્તને પ્રવર્તાવે. પરંતુ સ્વાભાવિક રીતે તત્ત્વથી ભાવિત મતિ હોવાથી વિકાર વિનાનું ચિત્ત હોય છે. આવી પારમાર્થિક ગંભીરતા અહીં ગ્રહણ કરેલ છે. Iકવા ।। इति न्यायविशारदविरचिते सामाचारीप्रकरणे छन्दना विवृता ।।८।। આ પ્રકારે=આઠમી છંદના સામાચારી ગાથા-પપ થી ૬૧ સુધી વર્ણન કરી એ પ્રકારે, ન્યાયવિશારદ વિરચિત સામાચારી પ્રકરણમાં છંદના સામાચારી વર્ણન કરાઈ. llcil. * છંદના સામાચારી સમાપ્ત ક | | For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ 340 નિમંત્રણા સામાચારી, ગાથા : ૬ર निमंत्रणा सामाचारी इयाणिं णिमंतणा भन्नइ - હવે નિમંત્રણા સામાચારી કહેવાય છે – अवतरnिsl: अथ निमन्त्रणा विव्रियते, तत्रादौ तल्लक्षणमाह - अवतरािर्थ : હવે નિમંત્રણા સામાચારી વિવરણ કરાય છે. ત્યાં=નિમંત્રણા સામાચારીતા વિવરણમાં, આદિમાં પ્રારંભમાં, તેના=નિમંત્રણા સામાચારીના લક્ષણને કહે છે – गाथा: गुरुपुच्छाइ मुणीणं अग्गहियसंपत्थणा णिमंतणया । सज्झायाइरयस्स वि कज्जुज्जुत्तस्स सा होइ ।।६२ ।। छाया: गुरुपृच्छया मुनीनामगृहीतसंप्रार्थना निमन्त्रणका । स्वाध्यायादिरतस्यापि कार्योद्युक्तस्य सा भवति ।।६२ ।। मन्वयार्थ :___मुणीण भुनिमोने गुरुपुच्छाइरनी पृथी अग्गहिय संपत्थणा=AYeld All संप्रार्थना णिमंतणया निमंत्रए सामायारी छे. सा==नमंत्रए सामायारी, सज्झायाइरयस्स वि कज्जुज्जुत्तस्स= स्वाध्यायामi Gधत स्वाध्यायाहिमा परिश्रत पार्यमा Gधुतने होइतव्य छे. ।।१२।। गाथार्थ: મુનિઓને ગુરુની પૃચ્છાથી અગૃહીત આહારાદિની પ્રાર્થના નિમંત્રણા સામાચારી છે. તે નિમંત્રણા સામાચારી, સ્વાધ્યાયાદિમાં રત પણ કાર્યમાં ઉઘુક્તને કર્તવ્ય છે. IIકરા. टीका: गुरु त्ति । यतीनां साधूनां गुरुपृच्छया धर्माचार्याज्ञया अगृहीतस्य-अनानीतस्याशनादेरिति गम्यते, .. संप्रार्थना-भावविशुद्धिपूर्विका प्रार्थना 'निमंतणया' इति स्वार्थिक 'क' प्रत्ययान्ततया निमन्त्रणका निमन्त्रणा सामाचारी भवति । अत्राऽगृहीतेति पदं छन्दनावारणाय । शेषमुक्तप्रयोजनम् । स्वाध्यायादौ स्वाध्यायो For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ નિમંત્રણા સામાચારી | ગાથા : ૬૨ वाचनादिरूपः आदिशब्दाद् वस्त्रधावनादिरूपं गुरुकृत्यं च, तत्र रतस्यापि = उद्यतस्यापि स्वाध्यायादिकरणपरिश्रान्तस्यापि इत्यर्थः कार्योद्युक्तस्य कार्ये वैयावृत्त्यलक्षण उद्युक्तस्य बद्धाभिलाषस्य सा - निमन्त्रणा भवति कर्त्तव्येति शेषः । तदिदमुक्तम् - "सज्झायादुव्वाओ गुरुकिच्चे सेसगे असंतंमि । तं पुच्छिऊण कज्जे सेसाण णिमंतणं कुज्जा ।।' (પંચા. ૧૨/૩૮) કૃતિ દ્દર।। ટીકાર્થ ઃ ‘ગુરુ ત્તિ’। એ ગાથાનું પ્રતિક છે. યતિઓને=મુનિઓને, ગુરુની પૃચ્છાથી=ધર્માચાર્યની આજ્ઞાથી, અગૃહીતની=નહીં લાવેલા અશનાદિની, સંપ્રાર્થના=ભાવવિશુદ્ધિપૂર્વક પ્રાર્થના, નિમંત્રણકા=નિમંત્રણા સામાચારી, થાય છે. અહીં ગાથામાં ‘વૃદ્દીત’ પછી ‘શાવિ’ પદ અધ્યાહાર છે. ગાથામાં ‘નિંતળયા’ એ પ્રકારના શબ્દપ્રયોગમાં સ્વાર્થિક‘’ પ્રત્યય અંતે હોવાથી નિયંત્રણકા શબ્દ બને છે. ૩૫૧ અહીં=તિમંત્રણા સામાચારીમાં, ‘વૃત્તીત’ એ પદ છંદના સામાચારીમાં લક્ષણની અતિવ્યાપ્તિના વારણ માટે છે. શેષ=‘વૃદ્દીત’ સિવાયનું નિમંત્રણા સામાચારીવૃં શેષ કથન, ઉક્ત પ્રયોજનવાળું છે= છંદના સામાચારીમાં કહેવાયેલા પ્રયોજનવાળું છે. ‘વૃત્તીતેતિ’ માં ‘રૂતિ’ ‘તર્’ અર્થમાં છે. આ નિમંત્રણા સામાચારી કોણે કરવાની છે, તે બતાવે છે – સ્વાધ્યાયાદિમાં=વાચનાદિરૂપ સ્વાધ્યાયાદિમાં, રતને પણ=વાચનાદિરૂપ સ્વાધ્યાય અને આદિ શબ્દથી વસ્ત્રધોવનાદિરૂપ ગુરુકૃત્યમાં રતને પણ અર્થાત્ ઉદ્યતને પણ અર્થાત્ સ્વાઘ્યાયાદિ કરવાથી થાકેલા પણ, કાર્યમાં ઉદ્યુક્તને=વૈયાવૃત્ત્વલક્ષણ કાર્યમાં ઉદ્યુક્તને=બદ્ધ અભિલાષવાળાને, તે=નિમંત્રણા સામાચારી, કર્તવ્ય થાય છે. મૂળ ગાથામાં ‘ર્તવ્યા’ એ પ્રમાણે અધ્યાહાર છે. ‘વિમુમ્’ - તે=પૂર્વમાં નિમંત્રણા સામાચારીનું લક્ષણ અને નિમંત્રણા સામાચારીનો અધિકારી બતાવ્યો તે, આ=ઉપરનાં કથનથી ગ્રંથકારની બુદ્ધિમાં ઉપસ્થિત, કહેવાયું છે=અન્ય ગ્રંથમાં કહેવાયું છે. પંચાશકના શ્લોક-૩૮ના સાક્ષીપાઠરૂપે આપેલ ઉદ્ધરણનો અર્થ આ પ્રમાણે છે “શેષ ગુરુકૃત્ય નહીં હોતે છતે, સ્વાધ્યાયાદિથી થાકેલો, તેને=ગુરુને, પૂછીને, કાર્યના વિષયમાં=ભક્તપાનાદિ પ્રયોજનવિષયમાં, શેષ સાધુઓને=ગુરુ સિવાયના શેષ સાધુઓને, નિમંત્રણા કરે.” ‘રૂતિ’ પંચાશકના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૬૨।। १. स्वाध्यायायाद्युद्व्रातः गुरुकृत्ये शेषकेऽसति । तं पृष्ट्वा कार्ये शेषाणां निमंत्रणां कुर्यात् ।। For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ નિમંત્રણા સામાચારી | ગાથા : ઉર * ‘વાવના અહીં ‘ગારિ’ થી પૃચ્છના-પરાવર્તનાદિ ગ્રહણ કરવાનું છે. » ‘વસ્ત્રધાવનતિ અહીં ‘રિ’ થી ગુરુનું અન્ય કોઈ વૈયાવૃજ્યાદિ કાર્ય ગ્રહણ કરવાનું છે. * ‘સ્વાધ્યાયારિતપિ' અહીં પિ' થી સ્વાધ્યાયાદિમાં રત ન હોય તેનો સમુચ્ચય છે અર્થાત્ જેઓ સામર્થ્યભાવાદિ કારણે સ્વાધ્યાયાદિ કરવામાં પ્રવૃત્ત નથી, તેઓએ તો આ સામાચારી કરવી જોઈએ, પરંતુ સ્વાધ્યાયાદિમાં પરિશ્રાંત થયેલાએ પણ આ સામાચારી પાલન કરવી જોઈએ. ભાવાર્થ: છંદના સામાચારીમાં પોતે આહાર લાવ્યા પછી અન્ય સાધુઓને તે આહાર આદિ ગ્રહણ કરવા માટે નિમંત્રણા કરે છે, જ્યારે નિમંત્રણા સામાચારીમાં આહાર લાવ્યા પૂર્વે ધર્માચાર્યને પૂછીને અન્ય સાધુઓના આહાર આદિ લાવવાના કાર્ય વિષે નિમંત્રણા કરે છે, તે નિમંત્રણા સામાચારી છે. આ નિમંત્રણા સામાચારીમાં “આ મહાત્માઓની ભક્તિ કરીને હું આત્મકલ્યાણ સાધું,' એ પ્રકારના શુદ્ધ ભાવપૂર્વક પ્રાર્થના કરાય છે અર્થાત્ “હું તમારો આહાર લાવી આપું?' - એ પ્રકારની પ્રાર્થના કરાય છે તે નિમંત્રણા સામાચારી છે. આ નિમંત્રણા સામાચારી જે સાધુઓ સ્વાધ્યાય આદિ કરી શકતા નથી તેઓને તો કરવાની છે, પરંતુ સ્વાધ્યાય આદિ કરીને જેઓ થાકેલા છે અને વૈયાવૃત્ય કરવારૂપ કાર્યમાં બદ્ધ અભિલાષવાળા છે, તેઓને પણ આ નિમંત્રણા સામાચારી કરવાની છે. અહીં સ્વાધ્યાયઆદિરતનો સામાન્ય અર્થ ઉદ્યત થાય છે, પણ અહીં ઉદ્યત સર્વને ગ્રહણ કરવાના નથી, પણ વિશિષ્ટ ઉદ્યતને ગ્રહણ કરવાના છે, સ્વાધ્યાયવિવારપરિશાંત એવા ઉદ્યતને ગ્રહણ કરવાના છે. એટલે કે સામાન્ય ઉદ્યમશીલ એવા બધાને ગ્રહણ ન કરતાં ઉદ્યતની પરાએ પહોંચેલા ઉદ્યતને ગ્રહણ કરવાના છે. તેથી એ પ્રાપ્ત થાય છે, જે સાધુઓ સ્વાધ્યાય આદિમાં ઉદ્યત છે, તેઓએ નિમંત્રણા સામાચારી કરવાની છે. પરંતુ તેમ અર્થ કરીએ તો સ્વાધ્યાય આદિમાં ઉદ્યમવાળા સાધુ નિમંત્રણા સામાચારી કરે તો સ્વાધ્યાય આદિનો વ્યાઘાત થાય. તેથી ટીકાકારે સ્વાધ્યાય આદિમાં ઉદ્યતનો અર્થ કર્યો કે સ્વાધ્યાય આદિ કરીને પરિશ્રાંત થયેલા સાધુએ આ નિમંત્રણા સામાચારી કરવાની છે, પરંતુ જે સાધુ સ્વાધ્યાય આદિ સારી રીતે કરી શકતા હોય તેમણે નિમંત્રણા સામાચારી કરવાની નથી; કેમ કે, સ્વાધ્યાય આદિ બળવાન યોગને ગૌણ કરીને વૈયાવૃત્ય કરવારૂપ નિમંત્રણા સામાચારીમાં યત્ન કરવો તે ઉચિત નથી. પરંતુ જ્યારે સાધુએ સ્વાધ્યાય આદિમાં સારો શ્રમ કર્યો હોય અને હવે માનસિક શ્રમને કારણે સ્વાધ્યાય આદિમાં શ્રમ કરી શકે તેમ ન હોય, તેવા સાધુ અપ્રમાદભાવની વૃદ્ધિ થાય તદ્અર્થે નિમંત્રણા સામાચારીમાં યત્ન કરે; કેમ કે પૂર્વે જેમ સ્વાધ્યાય આદિથી નિર્જરા કરી શકતા હતા, તે નિર્જરા હવે શક્ય નથી ત્યારે, વૈયાવૃજ્ય દ્વારા પણ નિર્જરા પ્રત્યે જેનો બદ્ધ અભિલાષ છે તેવા સાધુ, નિમંત્રણા સામાચારીમાં યત્ન કરીને નિર્જરા કરી શકે છે. અહીં કાર્યોઘુસ્ય' એ વિશેષણ આપવાથી એ કહેવું છે કે, જે સાધુઓ વૈયાવચ્ચમાં બદ્ધ અભિલાષાવાળા નથી, પરંતુ સંયોગો આદિને કારણે તેમાં પ્રવૃત્ત થાય છે, તે સાધુઓને નિમંત્રણા સામાચારી ભાવથી થતી નથી. પરંતુ જેઓ આત્માર્થી છે તેઓ પોતાનાં તે તે દ્રવ્ય-ક્ષેત્રમાં, જે જે કાર્યમાં વિશેષ નિર્જરા પ્રાપ્ત થાય તે તે For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ નિમંત્રણા સામાચારી, ગાથા: ૧૩ કાર્યમાં બદ્ધ અભિલાષવાળા છે, તેવા સાધુઓ પણ જ્યારે સ્વાધ્યાયાદિથી પરિશ્રાન્ત હોય ત્યારે, “હવે મારે વૈયાવચ્ચમાં બદ્ધઅભિલાષવાળા થવું જરૂરી છે' - તેવી અભિલાષાથી નિમંત્રણા કરે તો તે સામાચારી બને છે, અન્યથા સામાચારી બનતી નથી.IIકશા અવતરણિકા: अथ स्वाध्यायादिखिन्नस्य कथं वैयावृत्त्यादावुद्योग? इत्यत्राह - અવતારણિયાર્થ: હવે સ્વાધ્યાયાદિથી પરિશ્રાનને વૈયાવૃત્યાદિમાં ઉધમ કેવી રીતે સંભવે ? એ પ્રકારની શંકામાં કહે છે - ભાવાર્થ પૂર્વ ગાથામાં કહ્યું કે, સ્વાધ્યાય આદિ કૃત્યોથી થાકેલાને નિમંત્રણા સામાચારી કર્તવ્ય છે, ત્યાં પ્રશ્ન થાય કે, જે સાધુ સ્વાધ્યાય આદિથી થાકેલા હોય તે થાક ઉતારવા વિશ્રાંતિને બદલે વૈયાવૃજ્ય આદિ કાર્યમાં ઉદ્યમ કઈ રીતે કરી શકે ? એ પ્રકારની શંકામાં કહે છે – ગાથા: इच्छाऽविच्छेदेणं कज्जुज्जोगो अहंदि पइसमयं । परिणयजिणवयणाणं एसो अ महाणुभावाणं ।।६३ ।। છાયા : इच्छाऽविच्छेदेन कार्योद्योगश्च हंदि प्रतिसमयम् । परिणतजिनवचनानामेष च महानुभावानाम् ।।६३ ।। અન્વયાર્થ: રૂછાડવિઓi ગ અને સાધુને મોક્ષની ઈચ્છાનો અવિચ્છેદ હોવાને કારણે પક્ષનયંત્રપ્રતિસમય વેળુન્નો કાર્યમાં ઉધમ હોય છે ક્ષો =અને આ=મોક્ષની ઈચ્છાનો અવિચ્છેદ રખાયનિવયUTi= પરિણત જિતવચનવાળા મહાનુભાવાનં મહાનુભાવોને હોય છે. li૬૩મા ગાથાર્થ - અને સાધુને મોક્ષની ઈચ્છાનો અવિચ્છેદ હોવાને કારણે પ્રતિસમય કાર્યમાં ઉધમ હોય છે અને મોક્ષની ઈચ્છાનો અવિચ્છેદ પરિણત જિનવચનવાળા મહાનુભાવોને હોય છે. Il3I. ટીકા: इच्छ त्ति । प्रतिसमय-समयं समयं प्रति, कार्योद्योगश्च कृत्योद्यमश्चेच्छाया मोक्षकाङ्क्षाया अविच्छेदेन= For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ અને આ તા . 5. caca E M T - SAT STICS ૩૫૪ નિમંત્રણા સામાચારી / ગાથા ૬૩ नैरन्तर्येण भवतीति शेषः । हंदि इत्युपदर्शने, एष च=इच्छाऽविच्छेदश्च परिणतजिनवचनानां सम्यक् श्रद्धागोचरीकृतप्रवचनतत्त्वानां महानुभावानां महाप्रभावानां भवति । ટીકાર્ય : ચ્છ gિ I એ ગાથાનું પ્રતિક છે. ઈચ્છાનો મોક્ષની આકાંક્ષાનો, અવિચ્છેદ હોવાના કારણે તેરન્તર્યને કારણે, કાર્યોદ્યોગ-કૃત્યમાં ઉદ્યમ, પ્રતિસમય-સમયે સમયે, હોય જિતવચનવાળા એવા=સમ્યફ શ્રદ્ધાના વિષયરૂપે કરાયેલ પ્રવચનતત્વવાળા એવા, મહાનુભાવોને મહાપ્રભાવવાળાઓને, હોય છે. ગાથામાં કહેલ “ઇંદ્રિ' ઉપદર્શનમાં છે=આગળમાં જે બતાવવાનું છે, તે બતાવવા માટે છે. ગાથામાં ભવત્તિ અધ્યાહાર છે. તેથી ટીકામાં આવતીતિ શેષ: કહેલ છે. ભાવાર્થ અવતરણિકામાં પ્રશ્ન કર્યો કે, જે સાધુ સ્વાધ્યાયઆદિથી થાકેલા હોય તેવા સાધુ વૈયાવચ્ચ આદિમાં ઉદ્યમ કેવી રીતે કરી શકે ? તેના સમાધાનરૂપે ગ્રંથકાર કહે છે કે, જે સાધુને મોક્ષપ્રાપ્તિ કરવાની સતત આકાંક્ષા વર્તે છે, તેવા સાધુ મોક્ષને અનુકૂળ એવા ઉચિત કાર્યમાં પ્રતિસમય ઉદ્યમવાળા હોય છે. તેથી જ્યારે સ્વાધ્યાય આદિ માટે માનસિક યત્ન કરવા સમર્થ ન હોય ત્યારે તે વિચારે છે કે, “અત્યારે જો હું સ્વાધ્યાય આદિમાં ઉદ્યમ કરું તો તે પ્રકારના સંવેગની વૃદ્ધિ થઈ શકે તેમ નથી, કેમ કે અત્યાર સુધીના મારા સ્વાધ્યાયના શ્રમથી હું શ્રાત્ત છું, તેથી હવે તે પ્રકારનો ઉદ્યમ કરીને હું નિર્જરા પ્રાપ્ત કરી શકું તેમ નથી, પરંતુ જે અન્ય સાધુઓ સંયમની આરાધના કરે છે, તેઓની ભક્તિ કરીને હું નિર્જરા કરી શકું તેમ છું; અને ભગવાનની આજ્ઞા છે કે, જેમાં પોતાની શક્તિ પ્રવર્તાવવાથી સંવેગની વૃદ્ધિ થાય તેમાં ત્યારે યત્ન કરવો જોઈએ.” આ પ્રકારના અધ્યવસાયને કારણે સ્વાધ્યાય આદિથી શ્રાન્ત થયેલા સાધુ પણ વૈયાવચ્ચમાં ઉદ્યમ કરે છે, અને આવી અવિચ્છિન્ન મોક્ષની ઈચ્છા, જે સાધુઓ ભગવાનના વચનના પરમાર્થને સમજેલા છે અને મોક્ષમાર્ગમાં યત્ન કરવા માટે મહાપ્રભાવવાળા છે, તેઓ કરી શકે છે. માટે સ્વાધ્યાય આદિથી શ્રાન્ત થયેલા સાધુ પણ નિમંત્રણા સામાચારીમાં અવશ્ય યત્ન કરે છે. ઉત્થાન : પૂર્વમાં કહ્યું કે, સાધુઓને મોક્ષની ઈચ્છાનો અવિચ્છેદ હોવાના કારણે પ્રતિસમય કાર્યમાં ઉદ્યમ હોય છે. આવા કાર્યનો ઉદ્યમ કેવા મુનિને હોય છે અને કેમ હોય છે, તે અનુભવથી બતાવે છે – ટીકા - मोक्षोपायेच्छाऽविच्छेदेन हि प्रवृत्त्यविच्छेदः, तदविच्छेदश्च मोक्षेच्छाऽविच्छेदात्, तदविच्छेदश्च For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ૩પપ નિમંત્રણા સામાચારી / ગાથા ૬૩ प्रतिकूलेच्छयाऽप्रतिबन्धादप्रमादाच्च, प्रतिकूलेच्छाप्रमादपरिहारश्च विवेकात्, विवेकश्च नैरन्तर्येण भगवद्वचनपरिभावनं, तच्च क्षयोपशमविशेषप्रगुणीकृतशक्तेर्महाशयस्यैव कस्यचिद् गोष्पदीकृतभवजलधेरेव जन्तोः संभवतीति વાધ્યમ્ Tદ્દારૂ I ટીકાર્ય : મોક્ષના ઉપાયની ઈચ્છાનો અવિચ્છેદ હોવાને કારણે સાધુની પ્રવૃત્તિનો અવિચ્છેદ હોય છે, અને તેનો અવિચ્છેદ મોક્ષના ઉપાયની ઈચ્છાનો અવિચ્છેદ, મોક્ષની ઈચ્છાતા અવિચ્છેદના કારણે છે, અને તેનો અવિચ્છેદ મોક્ષની ઈચ્છાનો અવિચ્છેદ, પ્રતિકૂળ ઈચ્છા વડે કરીને અપ્રતિબંધ હોવાના કારણે છે=મોક્ષની ઈચ્છાથી પ્રતિકૂળ એવી સંસારના ભોગાદિની ઈચ્છા વડે કરીને મોક્ષની ઈચ્છાનો અપ્રતિબંધ હોવાના કારણે છે અને અપ્રમાદ હોવાથી છે, અને પ્રતિકૂળ ઈચ્છાનો અને પ્રમાદનો પરિહાર વિવેકથી છે, અને નિરંતરપણાથી=સતત, ભગવાનના વચનનું પરિભાવન વિવેક છે, અને તેનું નિરંતર ભગવાનના વચનનું પરિભાવત, ક્ષયોપશમવિશેષથી પ્રગુણીકૃત શક્તિવાળા અને મહાઆશયવાળા જ એવા અને ગોષ્પદીકૃત છે ભવરૂપી સમુદ્ર જેને એવા જ કોઈક જીવને સંભવે છે, એ પ્રમાણે જાણવું. ૬૩માં ભાવાર્થ : ભગવાનના શાસનને પામેલા સાધુમાં, દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય અને વિશિષ્ટ પ્રકારના જ્ઞાનાવરણીયના ક્ષયોપશમના કારણે આત્મિક ભાવોને વિકસાવવાની અદ્ભુત શક્તિ પ્રગટેલી હોય છે અને “આ સંસારનો મારે વિચ્છેદ કરવો છે,” એવા મહાઆશયવાળા તેઓ હોય છે. તેથી તેઓનો સંસારરૂપી સમુદ્ર ગોષ્પદ જેવો ગાયની ખરી ડૂબી શકે તેટલા જ પાણીવાળો, હોય છે, અને આવા સાધુઓ નિરંતર ભગવાનના વચનથી આત્માને પરિભાવિત કરતા હોય છે, કેમ કે તેઓ જાણે છે કે ભગવાનના વચનનો સમ્યગુ બોધ, સમ્યગુ રુચિ અને ભગવાનના વચન અનુસાર ઉચિત પ્રવૃત્તિ આ સંસારમાં એકાંતે સુખનું કારણ છે. તેથી તેમાં દઢ યત્ન કરવા માટે સતત ભગવાનના વચનનો નવો નવો બોધ કરીને આત્માને ભાવિત કરતા હોય છે. આવો વિવેક તેમનામાં પ્રગટેલો હોવાના કારણે, મોક્ષને પ્રતિકૂળ એવા પદાર્થની ઈચ્છા તેઓને થતી નથી અને મોક્ષને પ્રગટ કરવામાં બાધક એવા પ્રમાદનો પરિહાર થાય છે. આમ, મોક્ષની ઈચ્છાને પ્રતિકૂળ એવી ઈચ્છાનો અભાવ હોવાને કારણે અને અપ્રમાદભાવ હોવાના કારણે તેઓને મોક્ષની ઈચ્છાનો અવિચ્છેદ વર્તે છે. આશય એ છે કે, તેઓ જાણે છે કે, જીવ ક્ષણભર પણ સાવધાન ન રહે તો અનાદિ ભવઅભ્યસ્ત પ્રમાદ છે અને તેના કારણે મોક્ષને પ્રતિકૂળ ઈચ્છા પણ થઈ શકે છે. માટે લેશ પણ પ્રમાદ ન થાય તે રીતે શાસ્ત્રઅધ્યયન આદિમાં યત્ન કરીને સતત તેઓ મોક્ષની ઈચ્છાને જીવંત રાખે છે, અને મોક્ષની ઈચ્છા સતત જીવંત હોવાના કારણે આવા સાધુઓને મોક્ષના ઉપાયમાં ઈચ્છા સતત જીવંત રહે છે; અને મોક્ષના ઉપાયમાં સતત ઈચ્છા પ્રગટ હોવાને કારણે, જ્યારે તેઓ સ્વાધ્યાય આદિથી શ્રાન્ત થયેલા હોય ત્યારે પણ મોક્ષને અનુકૂળ પ્રવૃત્તિ બંધ ન થાય તે અર્થે, વૈયાવચ્ચ આદિ અન્ય ઉચિત પ્રવૃત્તિમાં ઉદ્યમ કરે છે અને આ રીતે ઉદ્યમ કરી કરીને તેઓ સંસારમાં હિત કરી શકે છે. For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ નિમંત્રણા સામાચારી / ગાથા : ૬૩ તત્ત્વના જાણનાર સાધુને ક્ષયોપશમવિશેષથી પ્રગુણીકૃત શક્તિવિશેષ પ્રગટેલી હોય છે, એમ કહ્યું, એનો આશય એ છે કે, જે સાધુને ભગવાનના વચનથી સંસારના વાસ્તવિક સ્વરૂપને જોઈ શકે તેવો નિર્મળ બોધ પ્રગટ્યો છે અને તેના કારણે સંસારની ભોગાદિ સર્વ પ્રવૃત્તિઓ ઈન્દ્રજાળ જેવી અર્થાત્ સાર વગરની જણાય છે, જેથી સંસારના રમ્ય પદાર્થો પ્રત્યે જેઓને લેશ પણ આકર્ષણ નથી, માત્ર આત્માની નિર્લેપ દશાને પ્રગટ કરવા માટે બદ્ધમાનસ થયું છે, તેવા સાધુઓ અસ્મલિત મોક્ષમાર્ગમાં યત્ન કરી શકે છે. અહીં કહ્યું કે, મોક્ષની ઈચ્છાનો અવિચ્છેદ, પ્રતિકૂળ ઈચ્છા વડે અપ્રતિબંધને કારણે છે અને અપ્રમાદભાવના કારણે છે. તેનાથી એ કહેવું છે કે મોક્ષની ઈચ્છા એટલે સર્વ ઈચ્છાના ઉચ્છેદની ઈચ્છા; કેમ કે ભાવથી મોક્ષ અનિચ્છારૂપ છે અને અનિચ્છાની ઈચ્છા એ પરમાર્થથી મોક્ષની ઈચ્છા છે, અને તેનાથી પ્રતિકૂળ એવી જે ઈચ્છા તે સંસારના બાહ્ય પદાર્થો વિષે કોઈક પદાર્થની ઈચ્છાસ્વરૂપ છે. જેમ શરીરની શાતાવિષયક ઈચ્છા અથવા તો ઈન્દ્રિયોના અનુકૂળ વિષયોની ઈચ્છા અથવા તો માન-સન્માનની ઈચ્છા, આ સર્વ ઈચ્છાઓ મોક્ષની ઈચ્છાને પ્રતિકૂળ ઈચ્છાઓ છે; અને આવી ઈચ્છાઓ જેઓની શાંત થયેલી છે, તેવા મુનિઓની મોક્ષની ઈચ્છાનો પ્રતિબંધ મોક્ષની ઈચ્છાને પ્રતિકૂળ એવી ઈચ્છા વડે થતો નથી=મોક્ષની ઈચ્છા અટકતી નથી. વળી, પોતાને પ્રગટ થયેલી મોક્ષની ઈચ્છાને જીવંત રાખવા માટે મુનિઓ સતત તત્ત્વનું અવલોકન કરીને અપ્રમાદભાવને જાગૃત કરે છે, તેથી મોક્ષની ઈચ્છાનો અવિચ્છેદ છે. નિષ્કર્ષ: ગાથા-૯૩ની ટીકાના અંતે કહેલ ત્રણ ગુણયુક્ત મુનિઓને વિવેકની ઉત્પત્તિ દ્વારા ક્રમશઃ મોક્ષની ઈચ્છાનો અવિચ્છેદ વર્તે છે. તે આ રીતે – (૧) ક્ષયોપશમવિશેષને કારણે આત્મિક ભાવોને વિકસાવવાની પ્રગટ થયેલી અદ્ભુત શક્તિવાળા, (૨) સંસારનો વિચ્છેદ કરવાના મહાઆશયવાળા અને (૩) સંસારને જેમણે ગોષ્પદ જેવો કર્યો છે તેવા સાધુઓને મોક્ષની પ્રવૃત્તિના અવિચ્છેદનાં ક્રમશઃ કારણો : નિરંતર ભગવદ્ વચન પરિભાવનરૂપ વિવેકની ઉત્પત્તિ, મોક્ષને પ્રતિકૂળ ઈચ્છા વડે મોક્ષની ઈચ્છાનો અપ્રતિબંધ અને અપ્રમાદભાવ, મોક્ષની ઈચ્છાનો અવિચ્છેદ, મોક્ષના ઉપાયમાં ઈચ્છાનો અવિચ્છેદ, અને તેથી મોક્ષની પ્રવૃત્તિનો અવિચ્છેદ.II૬૩ For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ निमंत्रणा साभायारी / गाथा : ५४ अवतरशिST : इच्छाऽविच्छेदानुकूलमेवोपदेशमाह अवतरणिकार्थ : ઈચ્છાના અવિચ્છેદને અનુકૂળ જ ઉપદેશને કહે છે भावार्थ : 11211: પૂર્વગાથામાં કહ્યું કે, સાધુઓને મોક્ષની ઈચ્છાનો અવિચ્છેદ હોવાને કારણે સતત મોક્ષના ઉપાયમાં ઉદ્યમ વર્તે છે. તેથી હવે મોક્ષની ઈચ્છાના અવિચ્છેદને અનુકૂળ એવા ઉપદેશને બતાવે છે – छाया : - अन्वयार्थ : मानुष्यं संसारे मरौ कल्पद्रुम इवातिदुर्लभम् । एतल्लब्ध्वा सदाऽप्रमत्तेनैव भवितव्यम् ।। ६४ ।। माणुस्सं संसारे मरुम्मि कप्पहुमो व्व अइदुलहं । एयं लद्धूण सया अप्पमत्तेणेव होयव्वं । । ६४ ।। 349 मरुम्मि=भर्भूमिमां कप्पहुमो व्व =ऽस्यवृक्षनी नेभ संसारे संसारभां माणुस्सं मनुष्ययागुं अइदुलहं= अति दुर्लभ छे. एयं = खाने = मनुष्यभागाने लद्धूण = प्राप्त डरीने सया = सा अप्पमत्तेणेव = अप्रमत्त होयव्वं =थयुं भेजे ।।४।। ગાથાર્થ : મરુભૂમિમાં કલ્પવૃક્ષની જેમ સંસારમાં મનુષ્યપણું અતિ દુર્લભ છે. મનુષ્યપણાને પ્રાપ્ત श्ररीने सहा अप्रमत्त ४ थतुं भेो. ॥१४॥ टीका : माणुस्सं ति । संसारे-गतिचतुष्टये मानुष्यमतिदुर्लभम् अतिदुःखेन लभ्यते, बादरत्व-त्रसत्व-पञ्चेन्द्रियत्वमानुष्यादिप्राप्तेरुत्तरोत्तरप्रकर्षशालिपुण्यप्राग्भारलभ्यत्वाभिधानात् । कुत्र किमिव ? मरौ कल्पतरुरिव । तत्र हि देशे नीरसतया वृक्षान्तरमपि न लभ्यते कुतस्तरां तत्र नन्दनवनप्रदेशोत्पत्तिककल्पतरुसंभावनाऽपि ? यथा च तत्रापि कदाचित्प्रथमारकादिसंभवी युगलिजनमहिम्ना कल्पतरोरपि संभवस्तथासंसारेऽपि कदाचित्पुण्यातिशयान्मनुष्यभवलाभसंभवोऽपि, एवमतिदुष्करं एतत् = मानुष्यं लब्ध्वा प्राप्य सदा-सर्वदा अप्रमत्तेनैव-प्रमादरहितेनैव भवितव्यम्। एवं चास्योपदेशपरिकर्मितमतेर्मतिभ्रंशालस्याद्यभावाद् मोक्षकाङ्क्षा न कदाचिदपि व्यवच्छिद्यते For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ નિમંત્રણા સામાચારી, ગાથા : ૬૪ રૂતિ વધ્યમ ૬૪ ટીકાર્ચ - “માધુસં તિ’ | એ ગાથાનું પ્રતીક છે. ગતિ ચતુષ્ટયાત્મક સંસારમાં મનુષ્યપણું અતિ દુર્લભ છે અતિ દુખેથી પ્રાપ્ત થાય છે, કેમ કે બાદરપણું, ત્રાસપણું, પંચેન્દ્રિયપણું, મનુષ્યપણું આદિની પ્રાપ્તિનું, ઉત્તરોત્તર પ્રકષશાળી પુણ્યસંચયથી પ્રાપ્તપણાનું કથન છે. ક્યાં, કોની જેમ ?=ક્યાં, કોની જેમ મનુષ્યપણું દુર્લભ છે ? તે દાંતથી બતાવતાં કહે છે – મરૂભૂમિમાં કલ્પતરુની જેમ મનુષ્યપણું દુર્લભ છે, એમ અવય છે. જે કારણથી તે દેશમાં-મરભૂમિમાં, નીરસપણું હોવાને કારણે વૃક્ષાત્તર પણ પ્રાપ્ત થતાં નથી, ત્યાં મરભૂમિમાં, નંદનવનના પ્રદેશમાં ઉત્પન્ન થનારા કલ્પવૃક્ષની સંભાવના પણ ક્યાંથી હોય? અર્થાત્ ન હોય. અને જે પ્રમાણે ત્યાં પણ મરૂભૂમિમાં પણ, ક્યારેક, પ્રથમ આરાદિમાં થનાર યુગલિક લોકોના મહિમાથી કલ્પતરુનો પણ સંભવ છે, તે પ્રમાણે સંસારમાં પણ ક્યારેક પુણ્યતા અતિશયથી મનુષ્યપણાના લાભનો પણ સંભવ છે. આ રીતે-પૂર્વમાં બતાવ્યું. એ રીતે, અતિદુષ્કર એવા આને મનુષ્યપણાને, પ્રાપ્ત કરીને, સદા=હંમેશાં, અપ્રમત્ત જગપ્રમાદરહિત જ થવું જોઈએ. અને આ રીતે આ ઉપદેશ આપ્યો એ રીતે, આ ઉપદેશથી પરિકર્મિત મતિવાળાને મતિભ્રંશરૂપ આલસ્યાદિનો અભાવ હોવાથી મોક્ષની ઈચ્છા ક્યારેય પણ વિચ્છેદ પામતી નથી, એ પ્રમાણે જાણવું. I૬૪ના * ‘માનુણાતિ” અહીં ‘’િ પદથી આર્યદેશ, આર્યકુળ, ધર્મસામગ્રી વગેરે ગ્રહણ કરવું. *‘વૃક્ષાન્તરમ' અહીં થી એ કહેવું છે કે, મરૂભૂમિમાં કલ્પવૃક્ષ તો નથી મળતું પણ બીજાં વૃક્ષો પણ નથી મળતાં. * “વત્પતરુમાવના' અહીં ‘પ થી એ કહેવું છે કે, કલ્પતરુ તો ન હોય, તેની સંભાવના પણ ન હોય. *‘તત્રપિ' અહીં પિ' થી એ કહેવું છે કે, અન્યત્ર તો કલ્પતરુ હોય પણ મભૂમિમાં પણ કલ્પવૃક્ષ સંભવે. * ‘અલ્પતરોર અહીં ‘’ થી અન્ય વૃક્ષનો સમુચ્ચય કરવો. ‘સંસારેડજિ' અહીં થી એ કહેવું છે કે, પ્રથમ આરામાં ક્વચિત્ મરૂભૂમિમાં તો કલ્પવૃક્ષ સંભવે, તેમ સંસારમાં પણ ક્વચિત્ મનુષ્યભવનો લાભ સંભવે. ‘સંમોડ'િ દુરંત એવા આ સંસારમાં દુર્ગતિઓ ઘણી હોવાથી મનુષ્યભવનો અસંભવ તો છે જ, પરંતુ ક્યારેક પુણ્યના ઉદયથી સંભવ પણ છે, એમ ‘પ' થી કહેવું છે. * માતચરિ’ અહીં ’િ પદથી સંસારના અન્ય કોઈ ભોગાદિ પદાર્થની ઈચ્છાને ગ્રહણ કરવાની છે. * ‘ વ રિ મોક્ષની આકાંક્ષાનો સર્વકાળ તો વ્યવચ્છેદ થતો નથી, પરંતુ થોડીવાર પણ વ્યવચ્છેદ થતો નથી, તેનું ‘વ’ થી ગ્રહણ કરવાનું છે. For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ૩પ૯ નિમંત્રણા સામાચારી, ગાથા: ૬૪ ભાવાર્થ: આ સંસાર ચાર ગતિમાં પરિભ્રમણરૂપ છે. તેમાં મોટા ભાગના જીવો વધારે પ્રમાણમાં સૂક્ષ્મ એકેન્દ્રિયમાં વર્તે છે. આમ છતાં ઘણાં દુઃખો વેઠીને કોઈક જીવ અકામનિર્જરાને કારણે કોઈક શુભ અધ્યવસાયને પામે છે ત્યારે બાદરપણાને અનુકૂળ પુણ્યપ્રકૃતિ બાંધે છે, અને આ રીતે બાદર એકેન્દ્રિયમાં આવ્યા પછી પણ ઘણો કાળ પસાર કરીને અકામનિર્જરાથી ત્રસપણાને પામે છે, અને ત્રાણામાં પણ ઘણો કાળ પસાર કરીને, પંચેન્દ્રિયપણામાં પણ ઘણા પશુ આદિ ભવો પસાર કરીને, કોઈક રીતે પ્રકર્ષવાળું પુણ્ય થાય, ત્યારે મનુષ્યભવ, આર્યદેશ, આર્યકુળ અને ધર્મસામગ્રી પ્રાપ્ત કરે છે. તેથી ધર્મસામગ્રીથી યુક્ત મનુષ્યભવ અતિદુર્લભ છે. જેમ અતિ સૂકી એવી મરભૂમિમાં વૃક્ષો પણ થતાં નથી, તેવી ભૂમિમાં પણ યુગલિક લોકોના પ્રભાવથી પહેલા-બીજા આદિ આરામાં કલ્પવૃક્ષો થાય છે; તેમ સંસારમાં પણ જીવનો ઘણો પુણ્યસંચય થાય છે ત્યારે ધર્મસામગ્રીથી યુક્ત એવો મનુષ્યભવ પ્રાપ્ત થાય છે. આવા અતિ દુષ્કર મનુષ્યભવને પામ્યા પછી પૂર્ણ સુખરૂપ મોક્ષની પ્રાપ્તિ માટે ક્ષણભર પણ પ્રમાદ વગર યત્ન કરવો જોઈએ, આ પ્રકારનું સર્વજ્ઞનું વચન છે. સર્વજ્ઞના આવા વચનથી જેની મતિ અતિ પરિકર્મિત થયેલી છે અર્થાત્ આવા ઉપદેશથી જેની મતિ અતિવાસિત થયેલી છે, તેવા જીવોને મોક્ષની ઈચ્છાવિષયક મતિભ્રંશરૂપ આળસ આદિનો અભાવ હોય છે અર્થાત્ મારે જીવનમાં મોક્ષ સાધવાનો યત્ન સતત કરવો છે, માટે મારે કોઈપણ પ્રવૃત્તિ મોક્ષના સ્મરણ વગર ન થાય, કે મોક્ષના અનુપાયમાં ન થાય તે રીતે કરવી જોઈએ. આવા પ્રકારની તેમની મતિ હોવાથી, પોતાના સાધ્યવિષયક મતિભ્રંશરૂપ આળસ તેઓને હોતી નથી, તેથી મોક્ષની આકાંક્ષા તેઓને ક્યારેય પણ જતી નથી. II૬૪ અવતરણિકા : अथाऽविच्छिन्नमोक्षेच्छस्य तदुपायेच्छाऽविच्छेदे दृष्टान्तमाह - અવતરણિકાર્ચ - હવે અવિચ્છિન્ન મોક્ષઈચ્છાવાળાને તેનામોક્ષના, ઉપાયની ઈચ્છાતા અવિચ્છેદમાં દષ્ટાંત કહે છે – ભાવાર્થ : ગાથા-૧૩માં કહેલ કે વિવેકને કારણે સાધુને મોક્ષની ઈચ્છાનો અવિચ્છેદ હોય છે અને મોક્ષની ઈચ્છાના અવિચ્છેદના કારણે મોક્ષના ઉપાયની ઈચ્છાનો અવિચ્છેદ હોય છે. ત્યાં પ્રશ્ન થાય કે મોક્ષની ઈચ્છાનો અવિચ્છેદ હોય માટે મોક્ષના ઉપાયની ઈચ્છાનો અવિચ્છેદ હોય એવું કેમ નક્કી થાય ? તેથી તેને દૃઢ કરવા માટે અવિચ્છિન્ન મોક્ષની ઈચ્છાવાળાને મોક્ષના ઉપાયની ઈચ્છાનો અવિચ્છેદ છે, તેમાં દૃષ્ટાંતને કહે છે – For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ નિમંત્રણા સામાચારી, ગાથા: ૬૫ ગાથા - छुहिअस्स जहा खणमवि विच्छिज्जइ णेव भोअणे इच्छा । एवं मोक्खट्ठीणं छिज्जइ इच्छा ण कज्जंमि ।।५।। છાયા : क्षुधितस्य यथा क्षणमपि विच्छिद्यते नैव भोजन इच्छा । एवं मोक्षार्थिनां छिद्यत इच्छा न कार्ये ।।६५ ।। અન્વયાર્થ:| નદી=જે પ્રમાણે કિસ સુધાવાળાને રવિ=ક્ષણ પણ મોષને=ભોજનમાં રૂછા=ઈચ્છા શૈવ વિચ્છિન્નડું વિચ્છેદ પામતી નથી જપર્વ એ રીતે મોસ્પીfi=મોક્ષાર્થીને વર્નામિકકાર્યમાં=મોક્ષના ઉપાયભૂત કાર્યમાં રૂછા છિન્ન-ઈચ્છા વિચ્છેદ પામતી નથી. પા ગાથાર્થ - જે પ્રમાણે સુધાવાળાને ક્ષણ પણ ભોજનમાં ઈચ્છા વિચ્છેદ પામતી નથી જ, એ રીતે મોક્ષાર્થીને મોક્ષના ઉપાયભૂત કાર્યમાં ઈચ્છા વિચ્છેદ પામતી નથી. IIઉપI ટીકા : छुहिअस्सत्ति । क्षुधितस्य-उदितक्षुद्वेदनीयस्य, यथा क्षणमपि भोजन इच्छा न विच्छिद्यते तथा मोक्षार्थिनां परमपदाभिलाषुकाणां, कार्ये तदुपाये, इच्छा न विच्छिद्यते, फलस्याऽसिद्धत्वादिति भावः । अथ यथा घटेच्छा यत्किञ्चिद्घटसिद्धत्वेनैव विधूयते, एवं मोक्षोपायेच्छाऽपि यत्किञ्चिदुपायसिद्धतयैव निरस्यतामिति चेत् ? न, यत्किञ्चिद्घटमात्रलाभेऽपि जलाहरणाद्युद्देश्यसिद्ध्या तत्र फलेच्छां विना तदुपायेच्छाविच्छेदात्, मोक्षोपायस्य तु यस्य कस्यचिल्लाभेऽप्युद्देश्यमोक्षाऽसिद्ध्या तदिच्छाऽविच्छेदेन तदुपायेच्छाऽविच्छेदात् ।।६५।। ટીકાર્ચ - “સિ ત્તિ' 1 એ ગાથાનું પ્રતિક છે. ક્ષધિતએ=પ્રગટ થયેલી છે સુધાવેદના જેતે તેવી વ્યક્તિને, ક્ષણ પણ ભોજનની ઈચ્છા વિચ્છેદ પામતી નથી, તે પ્રમાણે મોક્ષના અર્થી =પરમપદના અભિલાષી, કાર્યમાં=મોક્ષના ઉપાયમાં, ઈચ્છા વિચ્છેદ પામતી નથી; કેમ કે હજી ફળનું મોક્ષરૂપ ફળનું, અસિદ્ધપણું છે, એ પ્રકારનો ભાવ છે. જે પ્રમાણે ઘટતી ઈચ્છા યત્કિંચિત્ ઘટતી પ્રાપ્તિથી પાણી લાવવાનું કાર્ય કરી શકે તેવા ગમે તે ઘટની પ્રાપ્તિથી જ શાંત થાય છે, એ રીતે મોક્ષના ઉપાયની ઈચ્છા પણ યત્કિંચિત્ મોક્ષના ઉપાયની સિદ્ધિથી જ શાંત થાય; એ પ્રકારની હાથ થી શંકા કરીને કહે છે, એમ ન કહેવું; કેમ કે યત્કિંચિત્ ઘટમાત્રની પ્રાપ્તિમાં પણ જલઆહરણરૂપ પાણી લાવવારૂપ, ઉદ્દેશ્યની સિદ્ધિ થવાથી, For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ નિમંત્રણા સામાચારી | ગાથા ઃ ૬૫ ત્યાં=ઘટના વિષયમાં, ફળની ઈચ્છા નથી=જલઆહરણરૂપ ળની ઈચ્છા નથી, તેથી તેના=જલઆહરણના, ઉપાયરૂપ ઘટની ઈચ્છાનો વિચ્છેદ થાય છે. વળી જે કોઈ મોક્ષઉપાયના લાભમાં પણ ઉદ્દેશ્ય એવા મોક્ષની અસિદ્ધિ હોવાના કારણે, તેની=મોક્ષની, ઈચ્છાનો અવિચ્છેદ હોવાથી, તેના=મોક્ષના, ઉપાયની ઈચ્છાનો અવિચ્છેદ છે. ।।૬૫ ભાવાર્થ જેમ કોઈ વ્યક્તિને અત્યંત ક્ષુધા લાગેલી હોય ત્યારે ક્ષણભર પણ ખાવાની ઈચ્છાનો વિચ્છેદ થતો નથી, તે રીતે જે સાધુઓ સંસારના સ્વરૂપને જાણીને સંસારથી ત્રાસેલા હોય અને મોક્ષના સ્વરૂપને જાણીને મોક્ષ મેળવવા માટે બદ્ધ અભિલાષવાળા હોય, તેવા સાધુઓને મોક્ષના ઉપાયમાં ઈચ્છાનો વિચ્છેદ થતો નથી. તેથી આવા સાધુ મોક્ષના ઉપાયરૂપ ધ્યાન-અધ્યયન આદિમાં શક્તિના પ્રકર્ષથી પ્રયત્ન કરતા હોય છે, એટલું જ નહિ પણ સંસારના કારણીભૂત એવા હિંસાદિના ભાવોની નિવૃત્તિ માટે અત્યંત સમિતિ-ગુપ્તિપૂર્વક સંયમયોગમાં પ્રવર્તતા હોય છે. આવા સાધુ જ્યારે સ્વાધ્યાય આદિથી શ્રાન્ત થાય ત્યારે પણ ક્ષણભર પણ પ્રમાદમાં સમય પસાર ન થાય તઅનેે ગુણવાન એવા અન્ય સાધુઓની વૈયાવચ્ચ કરવા અર્થે નિમંત્રણા સામાચારીમાં પણ યત્ન કરે છે; કેમ કે તેઓને મોક્ષના ઉપાયની ઈચ્છાનો વિચ્છેદ ક્યારેય પણ વર્તતો નથી. જેમ ભૂખ્યા માણસને જ્યાં સુધી ભોજનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભોજનની ઈચ્છાનો વિચ્છેદ થાય નહીં, તે રીતે અપ્રમત્ત સાધુઓને મોહનો વિચ્છેદ ન થાય ત્યાં સુધી મોહના ઉચ્છેદના ઉપાયની ઈચ્છાનો વિચ્છેદ થતો નથી. ૩૬૧ અહીં કોઈ શંકા કરે કે, જેમ કોઈ જીવને ઘટની ઈચ્છા થાય અને કોઈક ઘટની પ્રાપ્તિ થઈ જાય પછી તેને ઘટની ઈચ્છા થતી નથી, તે રીતે મોક્ષના ઉપાયની ઈચ્છા થાય અને મોક્ષના ઉપાયરૂપે સ્વાધ્યાય આદિમાં યત્ન કરે ત્યારે તેનાથી તે ઈચ્છા શાંત થઈ જવી જોઈએ. તેથી ફરી મોક્ષના ઉપાયની ઈચ્છા પણ ન થવી જોઈએ. તેથી મોક્ષના ઉપાયની ઈચ્છાવાળા સાધુઓ સતત અપ્રમાદરૂપે નવી નવી મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ ન કરે તો પણ શું વાંધો ? એને ગ્રંથકાર કહે છે કે - એમ ન કહેવું; કેમ કે જલઆહરણ કરવાના ઉદ્દેશથી ઘટમાં ઈચ્છા થઈ અને કોઈક ઘટની પ્રાપ્તિ થવાથી જલઆહરણ રૂપ કાર્ય=પાણી લાવવારૂપ કાર્ય, સિદ્ધ થઈ ગયું, તેથી જલઆહરણના ઉપાયભૂત એવા નવા ઘટની ઈચ્છા થતી નથી; જ્યારે સાધક આત્મા મોક્ષના ઉપાયની ઈચ્છાથી કોઈક મોક્ષનો ઉપાય સમ્યક્ સેવી શકે અને તેનાથી મોક્ષને અનુકૂળ એવી નિર્જરાને પ્રાપ્ત કરે, તોપણ, જ્યાં સુધી મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેને મોક્ષના નવા-નવા ઉપાયની ઈચ્છાનો અવિચ્છેદ વર્તે છે; કેમ કે વિવેકી સાધુ જાણે છે કે, મોક્ષના ઉપાયના સેવનથી મોહનો નાશ થાય છે, પરંતુ જ્યાં સુધી સંપૂર્ણપણે મોહનો વિચ્છેદ થયો નથી ત્યાં સુધી સર્વ કર્મનો નાશ થવાનો નથી, અને જ્યાં સુધી સર્વ કર્મનો નાશ થશે નહિ ત્યાં સુધી મોક્ષ મળશે નહિ, માટે મોક્ષ મેળવવા અર્થે સંપૂર્ણ મોહનો વિચ્છેદ આવશ્યક છે. અને તેથી મોહના વિચ્છેદ માટે યત્કિંચિત્ સ્વાધ્યાય આદિના ઉપાયમાં તે પ્રવૃત્તિ કરે, તેથી કંઈક મોહનો વિચ્છેદ થાય છે, તોપણ જ્યાં સુધી સંપૂર્ણ મોહનો વિચ્છેદ ન થાય ત્યાં સુધી મોહના વિચ્છેદના ઉપાયમાં અપ્રમત્તભાવથી યત્ન પણ તે કરે છે. આથી સ્વાધ્યાય આદિથી શ્રાન્ત થયેલા સાધુ પણ અન્ય સંયમી સાધુની વૈયાવચ્ચ ક૨વા અર્થે નિમંત્રણા For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ નિમંત્રણા સામાચારી / ગાથાઃ ૬૬ સામાચારીમાં યત્ન કરે છે, જેથી સતત અપ્રમાદભાવથી ક્રમે કરીને મોહનો નાશ થાય.IIકૃપા અવતરણિકા - ननु तथाऽपि कृतवैयावृत्त्यस्य साधोः कथं समयान्तरे तत्रैवेच्छा ? तस्य सिद्धत्वज्ञानेन तत्रेच्छाप्रतिबन्धात्, इत्याशङ्कामपनिनीषुराह - અવતરણિયાર્થ: પૂર્વમાં કહ્યું કે, સાધુને મોક્ષની ઈચ્છાનો અવિચ્છેદ હોવાના કારણે મોક્ષના ઉપાયની ઈચ્છાનો અવિચ્છેદ છે. ત્યાં કોઈકને શંકા થાય છે, તો પણ વૈયાવચ્ચ કરેલી છે તેવા કોઈક સાધુને સમયાંતરમાં ત્યાં જ વૈયાવચ્ચમાં જ, કેવી રીતે ઈચ્છા થાય છે ? અર્થાત્ ઈચ્છા થાય નહિ; કેમ કે તેનેકવૈયાવચ્ચ કરનારને, વૈયાવચ્ચમાં સિદ્ધત્વનું જ્ઞાન હોવાના કારણે, ત્યાં=વૈયાવચ્ચમાં, ઈચ્છાનો પ્રતિબંધ થાય છે. આ પ્રકારની આશંકાને દૂર કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે – ગાથા : सिद्धे मणीण कज्जे तम्मि वि इच्छोचिया असिद्धम्मि । उक्किटे तेणेव य समत्थियं किर णमुत्थु त्ति ।।६६ ।। છાયા :___ सिद्धे मुनीनां कार्ये तस्मिन्नपि इच्छोचिताऽसिद्धे । उत्कृष्टे तेनैव च समर्थितं किल नमोऽस्त्विति ।।६६ ।। અન્વયાર્થ: મુળા=મુનિઓનાં વન્ને સિદ્ધ કાર્ય સિદ્ધ થયે છતે પ્રવૃત્તિથી નિષ્પન્ન કરાવે છતે, વિશ્વ સિદ્ધ નિ વિઉત્કૃષ્ટ અસિદ્ધ એવા તેમાં પણ જે કાર્ય પહેલાં કર્યું હતું તે કાર્યમાં પણ રૂછોરિયા=ઈચ્છા ઉચિત છે, તેvોવ અને તે કારણથી જ મુત્યુ gિ=નમોડસ્તુ એ પ્રમાણે શિર સન્ધિયંત્ર ખરેખર સમર્થિત કરાયેલું છે. li૬૬ ગાથાર્થઃ મુનિઓનાં કાર્ય સિદ્ધ થયે છતે, ઉત્કૃષ્ટ અસિદ્ધ એવા પૂર્વે કરેલા કાર્યમાં પણ ઈચ્છા ઉચિત છે, અને તે કારણથી જ “નમોડસ્તુ એ પ્રમાણે સમર્થિત કરાયેલું છે. IIઉછા * ‘તનિ વિ' ગાથાના ‘વિ’=' થી એ કહેવું છે કે, બીજાં કાર્ય કરવાની તો ઈચ્છા હોય પણ જે પૂર્વમાં કાર્ય કર્યું છે, તે જ કાર્યની પણ ઈચ્છા થાય. For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ નિમંત્રણા સામાચારી, ગાથા : ૧૬ ટીકાઃ सिद्धे त्ति । मुनीनां कार्ये-साधुसंबन्धिवैयावृत्त्यादिकृत्ये सिद्धे सति तस्मिन्नपि वैयावृत्त्यादिकृत्ये उत्कृष्टे-प्राक्तनकार्याऽपेक्षयाऽतिशयशालिनि असिद्धे-अनुत्पन्ने इच्छा=वाञ्छा उचिता-योग्या । अयं भाव:सिद्धत्वज्ञानं हि यद्व्यक्तिविषयं तद्व्यक्तिविषयिणीमेवेच्छां प्रतिबध्नाति, न तु तदन्यव्यक्तिविषयिणीमपि, अन्यथैकस्मिन् सुखे सिद्धे सुखान्तरेच्छाविच्छेदप्रसङ्ग इति महत्सङ्कटम् । ટીકાર્ચ - સિદ્ધ ત્તિ’ | એ ગાથાનું પ્રતીક છે. મુનીઓનાં કાર્ય સાધુ સંબંધી વૈયાવચ્ચ આદિ કૃત્ય, સિદ્ધ થયે છતે, તેમાં પણ વૈયાવૃત્ય આદિ કૃત્યમાં પણ, ઉત્કૃષ્ટ અસિદ્ધ હોતે છતે=પૂર્વના વૈયાવૃત્ય આદિ કૃત્યની અપેક્ષાએ અતિશયશાલી એવા વૈયાવૃત્ય આદિ કૃત્યતા અનુત્પામાં, ઈચ્છા-વાંચ્છા, ઉચિત છે યોગ્ય છે. આ ભાવ છે–પૂર્વતા કથનનું આ તાત્પર્ય છે – જે વ્યક્તિવિષયક સિદ્ધત્વજ્ઞાન છે, તે વ્યક્તિવિષણિી જ ઈચ્છાને પ્રતિબંધ કરે છે, પરંતુ અન્ય વ્યક્તિવિષયણી પણ ઈચ્છાને પ્રતિબંધ કરતું નથી. અન્યથાએવું ન માનો તો, એક પણ સુખ સિદ્ધ થયે છતે સુખાંતરની ઈચ્છાના વિચ્છેદનો પ્રસંગ થશે, એ પ્રમાણે મોટું સંકટ છે. ભાવાર્થ : સાધુને મોક્ષની ઈચ્છાનો અવિચ્છેદ છે તેથી મોક્ષના ઉપાયની ઈચ્છાનો પણ અવિચ્છેદ છે. માટે સાધુ મક્ષના અર્થે સ્વાધ્યાય આદિમાં સતત યત્ન કરે છે. આમ છતાં, જ્યારે સ્વાધ્યાય આદિ કરીને સાધુ શ્રાન્ત થયેલા હોય ત્યારે પણ સંયમયોગની વૃદ્ધિ થાય તદ્અર્થે નિમંત્રણા સામાચારીમાં યત્ન કરે છે. પરંતુ નિમંત્રણા સામાચારી તો વૈયાવચ્ચત્ય સ્વરૂપ છે. તેથી કોઈને એવી શંકા થાય કે કોઈ સાધુ અપ્રમાદભાવની વૃદ્ધિ અર્થે કોઈક મહાત્માની વૈયાવચ્ચ કરે, ત્યાર પછી ફરી તરત જ અન્ય મહાત્માની વૈયાવચ્ચ કરવાની ઈચ્છા તેને થાય નહિ; કેમ કે વૈયાવચ્ચ કરનારે હમણાં વૈયાવચ્ચરૂપ કાર્ય કરી લીધું છે. તેના નિવારણ અર્થે ગ્રંથકાર કહે છે – જે સાધુએ હમણાં જ વૈયાવચ્ચ કરી અને તેના દ્વારા સંવેગની વૃદ્ધિ કરી, આમ છતાં અતિ વિશેષ પ્રકારના સંવેગની વૃદ્ધિ કરે તેવું વૈયાવચ્ચકૃત્ય તેણે કર્યું નથી. તેથી પૂર્વના વૈયાવચ્ચત્ય કરતાં ઉત્કૃષ્ટ વૈયાવચ્ચ તેને સિદ્ધ થયું નથી, તેથી ત્યાં ફરી સાધુને ઈચ્છા થઈ શકે છે. આશય એ છે કે, હમણાં પોતે જે વૈયાવચ્ચ કરેલ તેના દ્વારા જે સંવેગના ભાવને તેણે પ્રાપ્ત કર્યો, તેનાથી પોતાને મોક્ષને અનુકૂળ એવી નિર્જરાની પ્રાપ્તિ થઈ છે તે વિવેકી સાધુ જોઈ શકે છે; અને તે વિચારે છે કે, “ફરી અન્ય કોઈ મહાત્માની હું વૈયાવચ્ચ કરી શકું તેમ છું, તો તેની પણ વૈયાવચ્ચ કરીને પૂર્વ કરતાં અતિશય એવા સંવેગને ઉત્પન્ન કરું, જેથી અસંગભાવની આસન્નતા મને પ્રાપ્ત થાય.” સામાન્ય રીતે મુનિઓ અપ્રમાદભાવથી સ્વાધ્યાય, વૈયાવચ્ચ For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪. નિમંત્રણા સામાચારી / ગાથા : ૬૬ આદિ અનુષ્ઠાનો જેમ જેમ સેવતા હોય છે, તેમ તેમ ઉપર ઉપરના સંયમસ્થાનની પ્રાપ્તિ કરે છે, અને તેથી તે અસંગભાવની નજીક નજીક જતા હોય છે. તેથી પૂર્વમાં વૈયાવચ્ચ આદિ જે કૃત્યો કરીને પોતે અસંગભાવની નજીક ગયા છે, તેના કરતાં અસંગભાવની વધુ નજીક જવાનું કારણ ઉત્કૃષ્ટ વૈયાવચ્ચ હજી પોતાને પ્રાપ્ત થયું નથી, તેથી પૂર્વ કરતાં ઉત્કટ એવા વૈયાવચ્ચના સેવનમાં તેમને વાંછા હોય છે. તેથી એક વખત વૈયાવચ્ચ આદિ કૃત્ય કર્યું હોય તો પણ ફરી ફરી તેની ઈચ્છા થઈ શકે છે. અહીં વિશેષ એ છે કે, સામાન્ય રીતે વિચારતાં એમ લાગે કે, સાધુએ કોઈ એક સાધુની વૈયાવચ્ચ કરી છે, તેનાથી પોતાને નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થઈ છે, તે રીતે ફરી તે સાધુ અન્ય સાધુની ભક્તિ કરે, જેથી ફરી તેની જેમ નિર્જરાની પ્રાપ્તિ થાય તેવા આશયથી સાધુ એકની વૈયાવચ્ચ કર્યા પછી પણ બીજા સાધુની વૈયાવચ્ચ માટે યત્ન કરે છે. અહીં સાધુને એક સાધુની વૈયાવચ્ચ કર્યા પછી ઉત્કટ વૈયાવચ્ચની ઈચ્છા છે તેવો અર્થ પ્રાપ્ત થાય નહિ, પરંતુ પૂર્વમાં જેમ વૈયાવચ્ચની ઈચ્છા હતી તટ્સદશ અન્ય વૈયાવચ્ચની ઈચ્છા છે તેવો અર્થ પ્રાપ્ત થાય. અને આમ સ્વીકારીએ તો, પ્રસ્તુતમાં ગ્રંથકારે જે કહ્યું કે પૂર્વની વૈયાવચ્ચ કરતાં અસિદ્ધ એવી ઉત્કટ વૈયાવચ્ચાદિમાં ઈચ્છા થાય છે, તે સંગત થાય નહિ. પરંતુ નિશ્ચયનયની સૂક્ષ્મ દૃષ્ટિથી ગ્રંથકારે આ કથન કર્યું છે. તેથી એ પ્રાપ્ત થાય કે, સાધુએ એક સાધુની અપ્રમાદભાવથી જે વૈયાવચ્ચ આદિ કૃત્ય કર્યું છે, તેનાથી તે સાધુ સંયમના ઉપરના કંડકમાં જાય છે, અને જે કંડકમાં પોતે પહોંચ્યા છે તેને અનુરૂપ વૈયાવચ્ચ કૃત્ય પોતે સાધી લીધું છે, પરંતુ તેનાથી ઉપરના સંયમના કંડકને અનુરૂપ વૈયાવચ્ચ તેને સિદ્ધ થયું નથી. માટે ઉપરના કંડકને અનુરૂપ એવા વૈયાવચ્ચની ઈચ્છા સાધુને થાય છે. તેથી ફરી તે સાધુ અન્યની વૈયાવચ્ચ કરવા ઈચ્છા કરે છે, તે પ્રથમ વૈયાવચ્ચ તુલ્ય બીજી વૈયાવચ્ચ નથી, પરંતુ ઉપરના સંયમના કંડકમાં જવાના કારણભૂત વૈયાવચ્ચ છે, જે તેને સિદ્ધ થઈ નથી, તેની સિદ્ધિ માટે ફરી તે વૈયાવચ્ચાદિ કૃત્ય કરવાની ઈચ્છા કરે છે. માટે વૈયાવચ્ચ કર્યા પછી પણ અસિદ્ધ એવી ઉત્કટ વૈયાવચ્ચમાં સાધુને ઈચ્છા થાય છે, એ ગ્રંથકારનું કથન સંગત છે. ઉત્થાન : પૂર્વમાં સ્થાપન કર્યું કે સાધુએ જે વૈયાવચ્ચ કરી છે, એના કરતાં અસિદ્ધ એવી ઉત્કટ વૈયાવચ્ચાદિની ઈચ્છાથી વૈયાવચ્ચાદિમાં સાધુ ફરી ફરી પ્રયત્ન કરે છે. આ કથન અપ્રમાદભાવથી સંયમયોગમાં યત્ન કરનારા અને વૈયાવચ્ચ આદિ કૃત્ય કરીને ઉપર ઉપરના સંયમના કંડકમાં જનારા સાધુઓને સામે રાખીને કહ્યું. હવે કોઈ સાધુ તે રીતે અપ્રમાદભાવથી ઉપર ઉપરના કંડકમાં ન જઈ શકતા હોય, તો પણ કોઈક સાધુની વૈયાવચ્ચ કરીને જે ઉત્તમ ભાવ કર્યો છે, તેવા જ ઉત્તમ ભાવની અભિલાષાથી પણ પુનઃ વૈયાવચ્ચની ઈચ્છા કરે છે, તેને સામે રાખીને “જિગ્નેવં થી અન્ય કથનનો સમુચ્ચય કરતાં કહે છે – ટીકા : किञ्चैवं 'न जातु कामः कामानामुपभोगेन शाम्यति ।' इति वचनविरोधः । सिद्धत्वज्ञानकृतः सामान्येच्छाविच्छेदस्तु नास्त्येव, किन्तु तत्र बलवद्वेषप्रयुक्त इत्यध्यात्ममतपरीक्षायां प्रपञ्चितम् । For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ નિમંત્રણા સામાચારી, ગાથા : ૬૬ ૩૬પ ટીકાર્ય : વિચૈવં .... વચનવિરોધ ! વળી, આ રીતે=સાધુએ એક વખત વૈયાવચ્ચ કરી હોય તેથી સિદ્ધત્વજ્ઞાનના કારણે તેને ફરી વૈયાવચ્ચ કરવાની ઈચ્છા ન થાય એમ માનીએ એ રીતે, કામના ઉપભોગથી કામ શમતો નથી,' એ પ્રકારના વચનનો વિરોધ થાય. ઉત્થાન : અહીં શંકા થાય કે કામને ભોગવીને વિરક્ત થયેલા ઘણા જીવો સંયમ આદિ ગ્રહણ કરતા દેખાય છે. તેથી કામના ઉપભોગથી કામ શાંત થાય છે, એમ માનવામાં શો વાંધો ? તેના સમાધાનરૂપે કહે છે – ટીકાર્ય : સિદ્ધત્વજ્ઞાનવૃતઃ..... કન્વિતમ્ | ભોગોને ભોગવીને જે લોકો વિરક્ત થયા છે અને સંયમ ગ્રહણ કરે છે, તે સ્થાનમાં વળી, સિદ્ધત્વજ્ઞાનકૃત સામાન્ય ઈચ્છાનો વિચ્છેદ તથી જ પરંતુ ત્યાં=ભોગાદિમાં, બલવાન દ્વેષપ્રયુક્ત ઈચ્છાનો વિચ્છેદ છે, એ પ્રકારે અધ્યાત્મમત પરીક્ષામાં વર્ણન કરાયું છે. , ભાવાર્થ : જો એમ સ્વીકારવામાં આવે કે મોક્ષના અર્થી સાધુને મોક્ષના ઉપાયરૂપે વૈયાવચ્ચ આદિ કૃત્ય કર્યા પછી ફરી તે વૈયાવચ્ચ આદિમાં ઈચ્છા થતી નથી, કેમ કે મોક્ષના ઉપાયભૂત વૈયાવચ્ચ આદિ કૃત્ય તેણે સાધી લીધું છે; તો તે રીતે જે વ્યક્તિએ કામસેવન કર્યું, તેને ફરી તે કામસેવનમાં ઈચ્છા થવી જોઈએ નહિ; કેમ કે તે કામના સેવનથી તેની તે ઈચ્છા પૂર્ણ થઈ છે. પરંતુ તેમ માનવામાં આવે તો કામના ઉપભોગથી કામ શમતો નથી તે વચનનો વિરોધ થાય. તેથી જેમ કામના સેવનથી કામની ઈચ્છા શાંત થતી નથી, પરંતુ ફરી ફરી તે કામની ઈચ્છા થાય છે, તે અનુભવસિદ્ધ પદાર્થ છે; તે રીતે જે સાધુએ વૈયાવચ્ચ આદિ કૃત્ય કર્યું અને તેનાથી જે ઉત્તમ અધ્યવસાય થયા તે અધ્યવસાયને કારણે ફરી તેને તે વૈયાવચ્ચ કરવાની ઈચ્છા થાય છે. જેમ કામના સેવનથી થયેલા આનંદને કારણે ફરી તે કામની ઈચ્છા થાય છે. અહીં પૂર્વપક્ષી કહે કે, કામના ઉપભોગથી કામની ઈચ્છા શમે જ છે. આથી ઘણા યોગ્ય જીવો પ્રથમ સંસારના ભોગો ભોગવીને ભોગોથી વિરક્ત બને છે અને સંયમ ગ્રહણ કરે છે; એ બતાવે છે કે કામના ભોગથી કામની ઈચ્છા શમે છે. તે રીતે મોક્ષના ઉપાયભૂત વૈયાવચ્ચ કર્યા પછી વૈયાવચ્ચ કરવાની ઈચ્છા રહે નહિ તેમ સ્વીકારી શકાશે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે – જે જીવોએ પ્રથમ વયમાં સંસારના અનેક પ્રકારના ભોગોને ભોગવી લીધા છે, તેથી હવે ભોગોથી સર્યું.” એવી બુદ્ધિ થાય છે, અને સાધના માટે સંયમ ગ્રહણ કરે છે, તેઓને પણ પ્રથમ વયમાં સર્વ ભોગો ભોગવ્યા તેના કારણે ભોગની સામાન્ય ઈચ્છાનો વિચ્છેદ નથી જ, પરંતુ ભોગો પ્રત્યેના બલવાન દ્વેષપ્રયુક્ત ભોગની સામાન્ય ઈચ્છાનો વિચ્છેદ છે. આ પ્રકારે ગ્રંથકારે અધ્યાત્મમત પરીક્ષામાં વિસ્તારથી બતાવ્યું છે. For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ નિમંત્રણા સામાચારી | ગાથા : ૬૬ આશય એ છે કે, જે જીવોને ભોગો પ્રત્યેનું આકર્ષણ કંઈક મંદ છે, તેઓ પ્રથમ વયમાં ભોગાદિ પ્રવૃત્તિ કર્યા પછી યોગીઓ પાસેથી ઉપદેશ સાંભળીને કે તેવા કોઈક અન્ય નિમિત્તથી જાણે છે કે, આ ભોગોથી પાપકર્મ બંધાય છે જે બલવાન અનિષ્ટરૂપ છે. તેથી તેવા જીવોને ભોગથી થતા સુખમાં જેવું આકર્ષણ છે, તેના કરતાં તેનાથી થતા કર્મબંધ અને સંસારના પરિભ્રમણરૂપ ફળને કારણે ભોગસુખમાં બલવાન દ્વેષ પ્રગટે છે, અને તેને કારણે તેમને ભોગની ઈચ્છા થતી નથી. ૩૬૬ જેમ કોઈને કિંપાકફળ મળે જે દેખાવથી પણ રમ્ય હોય છે, સ્વાદમાં પણ અત્યંત મધુર હોય છે, તેથી જોતાંની સાથે સુગંધના કારણે ખાવાની લાલસા થાય તેવું તે હોય છે; આમ છતાં કોઈક રીતે ખબર પડી કે આ કિંપાકફળ ખાવાથી તરત મૃત્યુ થાય છે, તો ઈચ્છાને અનુકૂળ એવું તે કિંપાકફળ હોવા છતાં તેને ખાવાની ઈચ્છા થતી નથી. માટે સુંદર સુગંધાદિના કારણે જે તેના તરફ રાગ હતો, તેના કરતાં પ્રાણઘાતકતાના જ્ઞાનના કારણે તેના પ્રત્યે બલવાન દ્વેષ થાય છે. તે રીતે જેને આ ભોગાદિ સંસારના પરિભ્રમણરૂપ અનર્થફળવાળા છે એવું જ્ઞાન થાય છે, તેને ભોગાદિ પ્રત્યે બલવાન દ્વેષ થાય છે; તેથી ઈન્દ્રિયને અનુકૂળ એવા પણ ભોગાદિની ઈચ્છા થતી નથી, પરંતુ ભોગાદિનો ત્યાગ કરીને ઉપશમના સુખની ઈચ્છા થાય છે; કેમ કે યોગીઓ પાસેથી તેણે જાણ્યું છે કે, ભોગનાં વિકારી સુખો આરંભ-સમારંભની પ્રવૃત્તિ કરાવીને દુરંત સંસારનું કારણ બને છે, અને સંયમની પ્રવૃત્તિ ઉપશમના સુખને પ્રગટ કરીને પૂર્ણ સુખમય એવા મોક્ષનું કારણ બને છે. આથી વિવેકીને ભોગ પ્રત્યે બલવાન દ્વેષ પ્રગટે છે, માટે ભોગની ઈચ્છા થતી નથી. જ્યારે મોક્ષના અર્થીને તો વિવેકપૂર્વક કરાયેલા વૈયાવચ્ચ આદિ કૃત્યથી ઉપશમનું સુખ સાક્ષાત્ અનુભવાય છે અને તેથી ફરી ફરી તે ભાવોની નિષ્પત્તિ અર્થે વૈયાવચ્ચ કરવાની અભિલાષા પણ થાય છે. ઉત્થાન : પૂર્વમાં સ્થાપન કર્યું કે મોક્ષના ઉપાયની ઈચ્છાથી વૈયાવચ્ચ કર્યા પછી સાધુને ફરી વૈયાવચ્ચની ઈચ્છા થઈ શકે છે. તે જ વાતનું નિગમન કરીને શાસ્ત્રીય વચનથી તેનું સમર્થન કરે છે ટીકાઃ एवं चैककार्यस्य सिद्धत्वेऽपि तज्जातीयकार्यान्तरे इच्छा नानुपपन्ना । तेनैव च = उक्तहेतुनैव च किल इति सत्ये 'नमोऽस्तु' इति शक्रस्तववचनं समर्थितं - उपपादितम् । अत्रास्त्विति हि प्रार्थना, सा च सिद्धे नमस्कारे कथम् ? इति प्रत्यवस्थाने तदुत्कर्षस्याऽसिद्धत्वादेव तत्र तत्संभव इति ललितविस्तरायां भगवता हरिभद्रसूरिणा समर्थितम् । तथा च स ( ? त) द्ग्रन्थः - “ यद्येवं न सामान्येनैवं पाठो युक्तः, भावनमस्कारवतस्तद्भावेन तत्साधनाऽयोगात् । एवमपि पाठे मृषावादः, 'असदभिधानं मृषा' इति वचनात्, असदभिधानं च भावतः सिद्धे तत्प्रार्थनावचः, तद्भावेन 'तद्भावनायोगादिति, उच्यते यत्किञ्चिदेतत्, तत्त्वाऽपरिज्ञानाद्, भावनमस्कारस्याप्युत्कर्षादिभेदोऽस्त्येवेति तत्त्वम् । 9. તત્સાધનાડયોાવિત્યર્થઃ । - For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭ નિમંત્રણા સામાચારી/ ગાથા: ૬ एवं च भावनमस्कारवतोऽपि तथातथोत्कर्षादिभावेनास्य तत्साधनायोगोऽसिद्धः, तदुत्कर्षस्य साध्यत्वेन तत्साधनोपपत्तेरिति एवं च ‘एवमपि पाठे मृषावाद' इत्याद्यप्यन(?पा)र्थकमेव, असिद्धे तत्प्रार्थनावचः इति न्यायोपपत्तेरिति”। विस्तरस्तु मत्कृतविधिवादादवबोध्यः ।।६६।। ટીકાર્ય : અને આ રીતે પૂર્વમાં સ્થાપન કર્યું કે, મોક્ષના અર્થી સાધુને વૈયાવચ્ચ આદિ કૃત્ય કર્યા પછી પણ ફરી તે વૈયાવચ્ચ કૃત્યની ઈચ્છા થઈ શકે છે એ રીતે, એક કાર્યના સિદ્ધપણામાં પણ તજ્જાતીય કાર્યાતરમાં ઈચ્છા અનુપપન્ન નથી, અને તેનાથી ઉક્ત હેતુથી જ એક કાર્ય સિદ્ધ થયા પછી તજ્જાતીય કાર્યાન્તરની ઈચ્છા થઈ શકે છે એ રૂપ ઉક્ત હેતુથી જ, ખરેખર ‘નમોડસ્તુ એ પ્રકારનું શક્રસ્તવનું વચન સમર્થન કરાયું છે. અને તે શક્રસ્તવનું વચન કેવી રીતે સમર્થન કરાયું છે, તે સ્પષ્ટ કરતાં કહે છે – દિ જે કારણથી અહીં=નમોડસ્તુ એ પ્રકારના શક્રસ્તાવના વચનમાં, “કસ્તુ એ પ્રાર્થના છે, અને તે=પ્રાર્થના, નમસ્કાર સિદ્ધ થયે છતે સાધુને કઈ રીતે થઈ શકે? એ પ્રકારના પ્રત્યવસ્થાનમાં-વિરોધમાં, તેના=નમસ્કારના ઉત્કર્ષતું અસિદ્ધપણું હોવાથી ત્યાં=સાધુમાં, તેનો સંભવ છે="નમોડસ્તુ એ પ્રકારના પ્રયોગનો સંભવ છે, એ પ્રકારે લલિતવિસ્તરા ગ્રંથમાં ભગવાન હરિભદ્રસૂરિ વડે સમર્થન કરાયું છે અને તે પ્રમાણે તે ગ્રંથ છે=લલિતવિસ્તરા ગ્રંથમાં છે, જે નીચે પ્રમાણે છે – જો આમ છે="નમોડસ્તુ એ પ્રાર્થનાવચન છે, તો સામાન્યથી સાધુ અને શ્રાવક બન્નેના સાધારણથી, આ રીતે પાઠ યુક્ત નથી=નમોડસ્તુ' એ પ્રકારે પાઠ યુક્ત નથી; કેમ કે ભાવનમસ્કારવાળા એવા સાધુને તેનો ભાવ હોવાથી=નમસ્કારનો સદ્ભાવ હોવાથી, તેના સાધનનો અયોગ છે=ભાવનમસ્કારના સાધનરૂપ તેની ઈચ્છાનો અયોગ છે. આ રીતે પણ=ભાવનમસ્કારવાળા સાધુ નમોડસ્તુ એ પ્રમાણે પાઠ કરે એ રીતે પણ, પાઠમાં મૃષાવાદ છે; કેમ કે ‘સમિધાન મૃષા'="અસનું અભિધાન=કથન, મૃષા છે" એ પ્રકારનું વચન છે, અને ભાવથી સિદ્ધ થયે છતે તે પ્રાર્થનાવચન=નમોડસ્તુ એ પ્રકારનું ભાવનમસ્કારની પ્રાર્થનાનું વચન, અસદ્ અભિધાન છે; કેમ કે તેનો ભાવ હોવાના કારણે=ભાવનમસ્કારનો સદ્ભાવ હોવાના કારણે, તેની ભાવનાનો અયોગ છે=ભાવનમસ્કારની ઈચ્છાનો અયોગ છે. તિ શબ્દ પૂર્વપક્ષીની શંકાની સમાપ્તિ અર્થે છે. તેનો જવાબ આપતાં ગ્રંથકાર કહે છે – આ યત્કિંચિત્ છે અર્થાત્ પૂર્વપક્ષીનું કથન અર્થ વગરનું છે; કેમ કે તત્વનું અપરિજ્ઞાન છે. તત્ત્વનું અપરિજ્ઞાન કેમ છે ? તેને સ્પષ્ટ કરતાં કહે છે – ભાવનમસ્કારના પણ ઉત્કર્ષ આદિ ભેદ છે જ, એ પ્રકારનું તત્ત્વ છે. અને આ રીતે ભાવનમસ્કારવાળાને પણ તે તે પ્રકારે ઉત્કર્ષ આદિ ભાવથી આનું=નમોડસ્તુ એ પ્રકારના પ્રયોગનું, તત્સાધનઅયોગ અસિદ્ધ છે=ભાવનમસ્કારના સાધનનો અર્થાત્ સિદ્ધિનો અયોગ અર્થાત્ ભાવનમસ્કાર કરનારને “નમોડસ્ત' એ પ્રયોગથી વિશેષ ભાવનમસ્કારની પ્રાપ્તિનો અયોગ, અસિદ્ધ છે=ભાવનમસ્કારવાળા પણ For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ નિમંત્રણા સામાચારી/ ગાથા : ૬૬ ઉપયોગપૂર્વક “નમોડસ્તુ’ એ પ્રયોગ કરો તો તે પ્રાર્થનાથી પૂર્વના ભાવનમસ્કાર કરતાં ઉપરનો ભાવનમસ્કાર પ્રાપ્ત થાય છે; કેમ કે તેના ઉત્કર્ષનું=ભાવનમસ્કારના ઉત્કર્ષનું, સાધ્યપણું હોવાના કારણે તેના સાધનરૂપે ઉપપત્તિ છેઃ ઉત્કર્ષવાળા ભાવનમસ્કારના સાધનરૂપે નમોડસ્તુ એ પ્રયોગની ઉપપત્તિ છે. તિ શબ્દ ૩ થી ગ્રંથકારે જે સમાધાન કર્યું તેની સમાપ્તિ અર્થક છે. હવે નિગમન કરતાં કહે છે – અને આ રીતે-પૂર્વમાં ઉચ્ચતે થી ગ્રંથકારે જે સમાધાન કર્યું એ રીતે, “વ પડે મૃષાવા” ઈત્યાદિ રૂપ પૂર્વપક્ષીએ જે કથન કર્યું, તે અપાર્થક જ છે અર્થાત્ નિરર્થક જ છે; કેમ કે “અસિદ્ધમાં=ઉત્કર્ષવાળા ભાવનમસ્કારની અસિદ્ધિમાં, તેનું પ્રાર્થનાવચન છે ઉત્કર્ષવાળા ભાવનમસ્કારની પ્રાર્થનાનું વચન, છે" એ પ્રકારના ન્યાયની ઉપપત્તિ છે. તિ શબ્દ લલિતવિસ્તરા ગ્રંથના ઉદ્ધરણની સમાપ્તિ માટે છે.” વિસ્તાર વળી અમારા વડેaઉપાધ્યાય મહારાજ સાહેબ વડે, કરાયેલા વિધિવાથી વિધિવાદ નામના ગ્રંથથી, જાણવો. Iss * સિદ્ધત્વેડજિ' અહીં પ થી એ કહેવું છે કે એક કાર્ય સિદ્ધ ન થયું હોય તો ઈચ્છા થાય, પરંતુ સિદ્ધ થઈ ગયું હોય તો પણ તજ્જાતીય કાર્યાતરમાં ઈચ્છા થઈ શકે છે. *“વમ ભાવનમસ્કાર સિદ્ધ ન થયો હોય તો તો ભાવનમસ્કારની ઈચ્છા થાય, તો પાઠ કરે, પણ ભાવનમસ્કાર સિદ્ધ થયો છે, છતાં પાઠ કરે તો મૃષાવાદ છે. એમ ‘”િ થી સમુચ્ચય છે. *“મવનમરચાગરિ' અહીં ‘’ થી દ્રવ્યનમસ્કારનો સમુચ્ચય કરવો. * ‘ઉર્વારિ અહીં ‘દ્ધિ થી અપકર્ષનું ગ્રહણ કરવું. * “માવિનમwારવતોડજિ' અહીં ‘વિ' થી દ્રવ્યનમસ્કારવાળાનો સમુચ્ચય કરવો. ભાવાર્થ : પૂર્વમાં ગ્રંથકારે જે કહ્યું તેનું નિગમન કરતાં કહે છે કે, આ રીતે મોક્ષનો અર્થી સાધુ મોક્ષના ઉપાયરૂપે એક કાર્ય કરે તો પણ તજ્જાતીય અન્ય કાર્યના વિષયમાં તેને ઈચ્છા થઈ શકે છે. જેમ શ્રાવકને એક ભગવાનની પૂજા કર્યા પછી ફરી અન્ય ભગવાનની પૂજા કરવાની ઈચ્છા થાય છે, તેમ સાધુને પણ નિર્જરા અર્થે કોઈક સાધુની વૈયાવચ્ચ કરવાની ઈચ્છા થાય અને તે વૈયાવચ્ચનું કાર્ય કર્યા પછી તેવા પ્રકારનું વૈયાવચ્ચનું કાર્ય અન્ય સાધુનું કરવાનું મન પણ તે સાધુને થઈ શકે છે. તેને દૃઢ કરવા માટે નમુત્થણે શબ્દનો અર્થ પૂ. હરિભદ્રસૂરિજીએ લલિતવિસ્તરા ગ્રંથમાં કર્યો છે તે બતાવીને કહે છે – - “નમોડસ્તુ' શબ્દમાં ‘તુ એ પ્રાર્થનાવચન છે. અહીંયાં પ્રશ્ન થાય કે સાધુઓને તો ભાવનમસ્કાર સિદ્ધ છે, તેથી તેઓ નમોડસ્તુ એ પ્રકારે અર્થ કઈ રીતે કરી શકે ? તેના જવાબરૂપે લલિતવિસ્તરામાં ખુલાસો કર્યો કે ભાવનમસ્કારવાળા એવા સાધુને પણ ઉત્કર્ષવાળો ભાવનમસ્કાર અસિદ્ધ છે. તેથી સાધુ પોતે જે ભાવનમસ્કાર કરે છે, તેનાથી ઉત્કર્ષવાળા ભાવનમસ્કારની પ્રાર્થના “નમોડસ્તુ” શબ્દપ્રયોગથી કરે છે. તે રીતે જે સાધુ અન્ય સાધુની વૈયાવચ્ચ કરીને પોતે સંયમના કંડકસ્થાનની વૃદ્ધિને પામ્યા છે, તેનાથી ઉપરના કંડકસ્થાનની પ્રાપ્તિ માટે ફરી પણ તેવા પ્રકારની વૈયાવચ્ચ કરવાની ઈચ્છા તેઓને થઈ શકે છે. For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ નિમંત્રણા સામાચારી/ ગાથા : ૬ ૩૬૯ તેમાં લલિતવિસ્તરાનો સાક્ષીપાઠ આપે છે, તેનો અર્થ આ પ્રમાણે છે – જો “નમોડસ્તુ' શબ્દમાં સસ્તુ શબ્દ પ્રાર્થના અર્થમાં છે, તો નમુત્થણે સૂત્ર સાધુ અને શ્રાવક બન્ને માટે સામાન્યથી બોલવું ઉચિત નથી; કેમ કે સાધુ ભાવનમસ્કારવાળા છે. તેથી ભાવનમસ્કારવાળા એવા સાધુને “મને ભાવનમસ્કાર પ્રાપ્ત થાઓ” એવી ઈચ્છા થાય નહિ. અને આમ છતાં જો સાધુ પણ “નમોડસ્તુ” એવો પ્રયોગ કરે તો તેઓને મૃષાવાદ લાગે; કેમ કે જૂઠું બોલવું એ મૃષાવાદ છે એવું શાસ્ત્રવચન છે, અને પોતે ભાવનમસ્કારવાળા હોવા છતાં પોતે પ્રાર્થના કરે છે કે મને ભાવનમસ્કાર થાઓ, તેથી તે વચન મૃષાવાદરૂપ છે. આ પ્રકારની કોઈકની શંકાનું નિવારણ કરતાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજ સાહેબ લલિતવિસ્તરામાં કહે છે – આવી કોઈકની શંકા છે તે અર્થ વગરની છે; કેમ કે શંકાકારને તત્ત્વનો બોધ નથી. તે તત્ત્વ શું છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે કે, ભાવનમસ્કારમાં પણ ઉત્કર્ષ આદિ ભેદ છે, એ તત્ત્વ છે. તેથી ભાવનમસ્કારવાળા પણ સાધુઓ પોતે જે પ્રકારનો ભાવનમસ્કાર કરે છે, તેના કરતાં ઉત્કર્ષવાળા ભાવનમસ્કારની પ્રાર્થના કરી શકે છે. માટે “નમોડસ્તુ' એ પ્રકારનું વચન સાધુને મૃષાવાદ નથી. તેથી પૂર્વપક્ષીએ કહેલું કે, “આમ છતાં પણ નમોડસ્તુ' એ પાઠમાં મૃષાવાદ છે” અર્થાત્ પોતાને ભાવનમસ્કાર પ્રાપ્ત થયો છે, આમ છતાં પણ “નમોડસ્તુ' એ પ્રકારે સાધુ બોલે તો મૃષાવાદ છે, એ વચન પૂર્વપક્ષીનું અપાર્થક જ છે અર્થાત્ અર્થ વગરનું છે; કેમ કે પોતાને જે ભાવનમસ્કાર થયો છે, તેનાથી ઉત્તરનો ભાવનમસ્કાર પોતાને અસિદ્ધ છે. તેથી તે ભાવનમસ્કારને માટે પ્રાર્થનાને કહેનારું વચન છે, એ પ્રકારની યુક્તિની સંગતિ છે. આ રીતે લલિતવિસ્તરાના પાઠ દ્વારા ગ્રંથકારે એ સ્પષ્ટતા કરી કે, મોક્ષનો અર્થી સાધુ કોઈક સાધુની વૈયાવચ્ચ કરે, તેને ફરી વૈયાવચ્ચ કરવાની ઈચ્છા થઈ શકે છે. તે બાબતમાં હજુ ઘણો વિસ્તાર છે, જે ગ્રંથકાર સ્વયં કહે છે કે મારા વડે કરાયેલા વિધિવાદ ગ્રંથથી વિસ્તાર જાણી લેવો.IIકા અવતરણિકા: अथेच्छाऽविच्छेदोऽपि योग्यतां विना न श्रेयानित्यनुशास्ति - અવતરણિકાર્ચ - હવે ઈચ્છાનો અવિચ્છેદ પણ યોગ્યતા વિના શ્રેયકારી નથી, એ પ્રમાણે અનુશાસન કરે છે– ભાવાર્થ : પૂર્વમાં સ્થાપન કર્યું કે, મોક્ષના અર્થી એવા સાધુઓને મોક્ષના ઉપાયની ઈચ્છાનો અવિચ્છેદ હોય છે અને આથી ક્ષણભર પણ પ્રમાદ કર્યા વગર વૈયાવૃત્યાદિ કોઈપણ કૃત્ય કર્યા પછી ફરી ફરી તે વૈયાવૃજ્યાદિ કૃત્યમાં કે અન્ય ઉચિત કૃત્યમાં યત્ન કરે છે. એથી એ પ્રાપ્ત થાય કે, મોક્ષના અર્થી એવા સાધુઓને મોક્ષના ઉપાયની ઈચ્છાનો અવિચ્છેદ શ્રેયકારી છે. આમ છતાં, આ ઈચ્છાનો અવિચ્છેદ પણ યોગ્યતા વગર શ્રેયકારી For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ 300 નિમંત્રણા સામાચારી / ગાથા : ૧૭ નથી, એ પ્રમાણે બતાવવા માટે કહે છે – * अविच्छेदोऽपि' मा अपि' थी में 3 छ , मोक्षन पायनी छानो वि तो मद्र नथी, परंतु યોગ્યતા વિના મોક્ષના ઉપાયની ઈચ્છાનો અવિચ્છેદ પણ ભદ્ર નથી. गाथा : इच्छाऽविच्छेओ वि य ण तारिसो जोग्गयं विणा भद्दो । भद्दा कहिं णु इच्छा उज्जू वंको य दो मग्गा ।।६७।। छाया : इच्छाऽविच्छेदोऽपि च न तादृशो योग्यतां विना भद्रः । भद्रा कुत्र न्विच्छा ऋजुर्वक्रश्च द्वौ मार्गी ।।६७।। मन्ययार्थ : जोग्गयं विणा यस योग्यता विना तारिसो-सेवा प्र शस्त माननवाणो इच्छाऽविच्छेओ वि=291नो सपिछे भद्दो ण=UALLEN Tथी=seelij २९॥ नथी. ( ०४ पातने ४iतथी स्पष्ट ४२ ) उज्जू वंको य= सने 48 दो मग्गा मान्छे, कहिं णु इच्छा भद्दाशेमा छ। श्रेयारी छ ? णु-वितभा छे=steal ग्रंथर वितई ३ छे. ।।१७।। गाथार्थ : અને યોગ્યતા વિના તેવા પ્રકારનો ઈચ્છાનો અવિચ્છેદ પણ કલ્યાણનું કારણ નથી. ઋજુ અને વક્ર બે માર્ગ છે, શેમાં ઈચ્છા શ્રેયકારી છે ? II૭ી ___ ‘णु' वितभा छे. टा : इच्छ त्ति । इच्छाया अविच्छेदोऽपि-संतानोऽपि, तादृशोऽपि-प्रशस्तालम्बनोऽपि, अत्रापि 'अपि' शब्दस्य काकाक्षिन्यायात् संबन्धः, योग्यतामौचित्यं विना न भद्रो, भद्रमस्त्यस्मिन्निति मत्वर्थीय 'अ' प्रत्ययान्ततया भद्रवान्=परिणतावविलम्बितफलहेतुरित्यर्थः । अयं भाव:-आचार्यादेवैयावृत्त्यादाविच्छा वैयावृत्त्यकरादेश्चाध्ययनाध्यापनादाविच्छा प्रसह्यानुचिता, कृतिसाध्यत्वविपर्यासे प्रवृत्तिविपर्यासात्, धृतिविशेषात् प्रसह्य कृतिसाध्यत्वज्ञानेऽपि प्रवृत्तितानवात् फलतानवापत्तेः । टोडार्थ : इच्छ त्ति । इच्छाया ..... हेतुरित्यर्थः । 'इच्छ त्ति ।' में थातुं प्रती छे. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ નિમંત્રણા સામાચારી/ ગાથા : ઉ૭ તેવો પણ=પ્રશસ્ત આલંબનવાળો પણ, ઈચ્છાનો અવિચ્છેદ પણ=ઈચ્છાનું સંતાન પણ, યોગ્યતા વિના=ઔચિત્ય વગર, ભદ્ર નથી પરિણતિમાં અવિલંબિત ફળનો હેતુ નથી. અહીં ભદ્ર શબ્દ “ભદ્ર છે જેમાં” એ પ્રકારે મત અર્થવાળો ‘’ પ્રત્યય છે. તેથી ‘’ પ્રત્યય અંતે હોવાને કારણે ભદ્રનો અર્થ ભદ્રવાન=પરિણતિમાં અવિલંબિત ફળનો હેતુ. એ પ્રમાણે અર્થ છે. અહીં પણ="તરિસો' શબ્દમાં પણ, “સરિ’ શબ્દનો ‘વિછોડજિ' માં રહેલ “જિ’ શબ્દનો, કાકાલિ વ્યાયથી કાગડાને આંખનો ડોળો એક હોય અને બંને બાજુ ફરી બંને તરફના પદાર્થો જુએ તે રૂપ કાકાક્ષિ વ્યાયથી, સંબંધ છે. તેથી ' નું યોજન અવિચ્છેદની સાથે પણ છે અને ‘તરિસો' ની સાથે પણ છે. * તાદૃશોકપિ” અહીં ‘રિ થી એ કહેવું છે કે, અપ્રશસ્ત આલંબનવાળો ઈચ્છાનો અવિચ્છેદ તો ઉચિત નથી, પરંતુ યોગ્યતા વિના પ્રશસ્ત આલંબનવાળો પણ મોક્ષના ઉપાયની ઈચ્છાનો અવિચ્છેદ ઉચિત નથી. ઉત્થાન : ઉપર મુજબ ગાથાના પૂર્વાર્ધનો અર્થ કર્યો, તેનો ભાવ બતાવતાં કહે છે – ટીકાર્ચ - અર્થ ભાવ: ..... વિપર્યાસાત્ ! આ ભાવ છે=ગાથાના પૂર્વાર્ધનો અર્થ કર્યો, તેનો આગળમાં કહેવાશે એ ભાવ છે. વૈયાવૃત્ય આદિમાં આચાર્ય આદિની ઈચ્છા, અને અધ્યયન-અધ્યાપન આદિમાં વૈયાવૃત્ય કરનાર આદિની ઈચ્છા, પ્રસા અનુચિત છે અત્યંત અનુચિત છે; કેમ કે કૃતિસાધ્યત્વના વિપર્યાસમાં પ્રવૃત્તિનો વિપર્યાસ છે. * વૈયાવૃાવો’ અહીં ’િ થી વસ્ત્રધોવનાદિનું ગ્રહણ કરવું. * ‘વૈયાવૃજ્યરા' અહીં ‘રિ’ થી તપ કરનારાનું ગ્રહણ કરવું. * ‘અધ્યયન-અધ્યાપનાવો’ અહીં ‘સદ્ધિ થી તપનું ગ્રહણ કરવું. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે, આચાર્ય આદિ અત્યંત યતનાપૂર્વક પ્રયત્ન કરે તો સમ્યક પ્રવૃત્તિ પણ કરી શકે, તો પછી અત્યંત અનુચિત કેમ કહી શકાય ? તેથી બીજો હેતુ કહે છે – ટીકાર્થઃ વૃતિવિશેષાત્ .... પાતાનવાપ: I ધૃતિવિશેષથી શાસ્ત્રાનુસારી સમ્યફ ક્રિયા કરવા વિષયક ધૃતિના અવલંબન વિશેષથી, પ્રસધ્ધ કૃતિસાધ્યત્વના જ્ઞાનમાં પણ અત્યંત યત્નથી કૃતિસાધ્યત્વના જ્ઞાનમાં પણ પ્રવૃત્તિના તાવને કારણે=પ્રવૃત્તિની અલ્પતાને કારણે, ફળના તારવતી આપત્તિ છેઃનિર્જરારૂપ For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ફલની અલ્પતાની આપત્તિ છે. * ‘તિસાધ્યત્વજ્ઞાનેઽવિ’ અહીં‘પિ’ થી એ કહેવું છે કે, કૃતિઅસાધ્યત્વના જ્ઞાનમાં તો પ્રવૃત્તિનો વિપર્યય છે, પરંતુ કૃતિસાધ્યત્વના જ્ઞાનમાં પણ પ્રવૃત્તિનું તાનવ છે. ભાવાર્થ : - : “કૃત્તિ | કૃચ્છાયા • પતતાનવાપત્તે:” સુધીના કથનનો ભાવ આ પ્રમાણે છે ઃ મોક્ષના અર્થી સાધુને સતત મોક્ષના ઉપાયની ઈચ્છા વર્તતી હોય છે અને તેથી ક્ષણભર પણ પ્રમાદ ન થાય તદ્ અર્થે મોક્ષના ઉપાયરૂપ એવી વૈયાવૃત્ત્વ, અધ્યયન, અધ્યાપન આદિ ક્રિયાઓમાં સતત યત્ન કરે છે. પરંતુ આવા સાધુને પણ જે પ્રવૃત્તિ પોતાની ભૂમિકાને ઉચિત ન હોય તે પ્રકારની પ્રવૃત્તિની ઈચ્છા થાય અને જે તે પ્રમાણે પ્રવૃત્તિ કરે તો તે પ્રવૃત્તિ કલ્યાણને કરનાર નથી. જેમ આચાર્યને અધ્યયન-અધ્યાપનાદિ ક્રિયાઓ ઉચિત છે, આમ છતાં કોઈક ગુણિયલ મહાત્માને જોઈને વૈયાવૃત્ત્વની ઈચ્છા થાય તો તે ઈચ્છા તેમના માટે અત્યંત અનુચિત છે; કેમ કે તેમને વૈયાવચ્ચાદિમાં વિશેષ કુશળતા નહીં હોવાથી, પોતાના પ્રયત્નથી “આ વૈયાવચ્ચ સાધ્ય છે” તેવો વિપર્યાસ થયો હોય તો તેઓ પ્રવૃત્તિ કરે અને તોપણ તે પ્રવૃત્તિ સમ્યક્ થઈ શકે નહીં. તેથી તે વૈયાવૃત્ત્વની પ્રવૃત્તિથી નિર્જરાને અનુકૂળ ઉત્તમ ભાવો થાય નહીં; કેમ કે વૈયાવૃત્ત્વ કરવી એ માત્ર બાહ્ય ક્રિયા કરવા રૂપ નથી, પરંતુ અત્યંત યતનાપૂર્વક અંતરંગ ભાવોની વૃદ્ધિ થાય તે રીતે ઉચિત ક્રિયા કરવા સ્વરૂપ છે; જ્યારે આચાર્ય પ્રાયઃ કરીને શાસ્ત્રોના અધ્યયન-અધ્યાપન દ્વારા ઉચિત ભાવો કરી શકે તેવી નિર્મળ બુદ્ધિવાળા હોય છે, અને અધ્યયન-અધ્યાપન વિષયક સૂક્ષ્મ યતનાનું પાલન કરીને તેઓ સંવેગની વૃદ્ધિ કરી શકે તેમ છે. વળી વૈયાવૃત્ત્વ આદિ કૃત્યમાં આચાર્ય જે યત્ન કરે છે, તે કૃત્ય નિર્જરાને અનુકૂળ જે રીતે કરવાનું છે, તે રીતે પોતે સાધી શકે તેમ નથી; આમ છતાં ‘હું સમ્યક્ વૈયાવૃત્ત્વ કરી શકીશ' તેવા વિપર્યાસને કારણે વૈયાવચ્ચમાં પ્રવૃત્તિ કરે તોપણ તે વૈયાવૃત્ત્વની પ્રવૃત્તિ વિપર્યાસવાળી હોવાથી નિર્જરાનું કારણ બને નહીં. છતાં કદાચ અત્યંત ધૈર્યપૂર્વક શાસ્ત્રવિધિનું સ્મરણ કરીને ‘હું બરાબર શાસ્ત્રાનુસારી વિધિ પ્રમાણે કરીશ’ તેવો નિર્ણય કરીને પ્રવૃત્તિ કરે, તોપણ તે વિષયમાં અતિ પટુતા નહીં હોવાને કારણે જે પ્રકારે અધ્યયન-અધ્યાપન દ્વારા નિર્જરા કરી શકે તે પ્રકારે વૈયાવૃત્ત્વની પ્રવૃત્તિ દ્વારા નિર્જરા કરી શકે નહીં. તેથી તેમની વૈયાવૃત્ત્વની પ્રવૃત્તિ સંયમવૃદ્ધિને અનુકૂળ હોવા છતાં અલ્પ સંયમવૃદ્ધિનું કારણ બને છે, તેથી ફળની પણ અલ્પતા પ્રાપ્ત થાય છે. માટે આચાર્યને તેવા પ્રકારની વૈયાવચ્ચ કરવી ઉચિત નથી. નિમંત્રણા સામાચારી / ગાથા : ૬૭ વળી કોઈ સાધુ વૈયાવૃત્ત્પાદિ કરવામાં અતિ કુશળ હોય અને તે પણ શાસ્ત્રવિધિ પ્રમાણે વૈયાવૃત્ત્વ કરીને સંયમના કંડકની વૃદ્ધિ કરતા હોય, છતાં કોઈક નિમિત્તને પામીને તેને પણ વિચાર આવે કે હું પણ હવે શાસ્ત્રનું અધ્યયન-અધ્યાપન કરીને નિર્જરાફળને પામું, તેથી જેમાં કુશળતા હતી તેવા વૈયાવચ્ચયોગને છોડીને, અકુશળતાવાળા અધ્યયન-અધ્યાપનમાં પ્રવૃત્તિ કરે તો, અધ્યયન દ્વારા કે અધ્યાપન દ્વારા તેવા ભાવો કરવા માટે તે સમર્થ નહીં હોવાથી, તેના માટે વૈયાવચ્ચને છોડીને અધ્યયન-અધ્યાપનની ક્રિયા અત્યંત અનુચિત છે; કેમ કે અધ્યયન કરવું તે માત્ર ગ્રંથના વાંચન કરવારૂપ નથી, પરંતુ ભગવાનના વચનના પરમાર્થને સમજીને For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ૩૭૩ નિમંત્રણા સામાચારી / ગાથા : ૬૭ સૂક્ષ્મ બોધપૂર્વક સંવેગની વૃદ્ધિ કરવી તસ્વરૂપ છે, અને અધ્યાપનની ક્રિયા યોગ્ય જીવોને ભગવાનના વચનના પરમાર્થને બતાવીને સ્વ-પરના સંવેગની વૃદ્ધિ કરવા સ્વરૂપ છે; અને તેવું સામર્થ્ય જે સાધુને નથી, તેવા સાધુને સ્વકૃતિસાધ્યત્વના વિપર્યાસને કારણે અધ્યયન-અધ્યાપનમાં વિપર્યાસવાળી પ્રવૃત્તિ થાય છે, માટે તે ઉચિત નથી. અને કદાચ અત્યંત ધૃતિપૂર્વક “મારે સંવેગ પેદા કરવો છે, તે પ્રકારે સંકલ્પ કરીને અધ્યયનઅધ્યાપનમાં યત્ન કરે, તો પણ જે પ્રકારના સંવેગની વૃદ્ધિ વૈયાવૃત્યથી તે કરી શકે છે, તેવી વૃદ્ધિ તે સાધુ અધ્યયન-અધ્યાપનથી કરી શકે નહીં. તેથી તેને સંયમને અનુકૂળ વૈયાવૃજ્યની પ્રવૃત્તિ કરતાં અધ્યયનઅધ્યાપનની પ્રવૃત્તિ અલ્પ છે=અલ્પસંવેગની વૃદ્ધિનું કારણ છે. તેથી સંયમની વૃદ્ધિને અનુકૂળ ફળ પણ અલ્પ પ્રાપ્ત થાય છે. માટે મોક્ષાર્થી સાધુએ પોતાની યોગ્યતાનો નિર્ણય કરીને જે પ્રવૃત્તિથી ભાવનો ઉત્કર્ષ થાય તેમાં યત્ન કરવો જોઈએ. ઉત્થાન : હવે ગાથાના ઉત્તરાર્ધનું ઉત્થાન કરતાં કહે છે – ટીકા: अत्रैव दृष्टान्तमुपदर्शयन् शिष्यमध्यापयति-ऋजु: सरल: वक्रश्च-तद्विपरीतः द्वौ मार्गों यत्र तत्रेति शेषः, कहिं इति कुत्र नु इति वितर्के इच्छा भद्रा-श्रेयसी ? मार्गत्वमात्रेण द्वयोः साम्येऽपि वक्रमार्गे गमनेच्छया तत्र प्रवृत्तौ विलम्बिता गमनप्राप्तिः, इतरथा त्वविलम्बिता, इति यथा ऋजुमार्गे एव गमनेच्छा श्रेयसी एवं मोक्षोपायत्वेन सकलसंयमयोगसाम्येऽपि यत्र यस्याधिकारपाटवं तत्र तस्येच्छाऽविलम्बितसिद्धिक्षमतया श्रेयसी नान्यत्रेति विवेकः ।।६७।। ટીકાર્ચ - અહીંયાં જ યોગ્યતા વિના પ્રશસ્ત આલંબનવાળી પણ ઈચ્છાનો અવિચ્છેદ ભદ્ર નથી એમાં જ દષ્ટાંત દેખાડતાં ગુરુ શિષ્યને બતાવે છે – ઋજુ=સરળ અને વક્ર તેનાથી વિપરીત=ઋજુથી વિપરીત, બે માર્ગ છે જ્યાં, તેમાં હિં=== કયા સ્થાનમાં, ઈચ્છા ભદ્રા=શ્રેયકારી છે? * *નુ એ વિતર્કમાં છે. તેનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે – માર્ગ–માત્રથી બંનેમાં=ઋજુ અને વક્રમાર્ગમાં, સામ્ય હોવા છતાં પણ=ઋજુ અને વક્રમાર્ગમાં માર્ગપણાની સમાનતા હોવા છતાં પણ, વક્રમાર્ગમાં ગમનની ઈચ્છાથી તેમાં વક્રમાર્ગમાં, પ્રવૃત્તિ હોતે છતે, વિલંબિત ગમતની પ્રાપ્તિ છે=ગમન દ્વારા ઈચ્છિત સ્થાનની વિલંબિત પ્રાપ્તિ છે. રૂતરથા તુક વક્રમાર્ગમાં ન જવામાં આવે પરંતુ સરળ માર્ગે જવામાં આવે તો વળી, અવિલંબિત ગમતની પ્રાપ્તિ છે= For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ નિમંત્રણા સામાચારી/ ગાથા : ૧૭ ગમત દ્વારા ઈચ્છિત સ્થાનની અવિલંબિત પ્રાપ્તિ છે. એથી કરીને જે રીતે સરળ માર્ગમાં જગમતની ઈચ્છા શ્રેયકારી છે, એ રીતે મોક્ષના ઉપાયપણા વડે સકલ સંયમયોગનું સામ્ય હોવા છતાં પણ, જ્યાંક જે અનુષ્ઠાનમાં, જેનું જે વ્યક્તિનું અધિકારપાટવ છે =કાર્ય કરવાની પટુતા છે, ત્યાં તે અનુષ્ઠાનમાં, તેની તે વ્યક્તિની, ઈચ્છા અવિલંબિત સિદ્ધિની ક્ષમતા હોવાને કારણે શ્રેયકારી છે, અન્યત્ર નહીં, એ પ્રમાણે વિવેક છે. I૬૭ના * અત્ર તત્ર અધ્યાહાર છે. તે બતાવવા ટીકામાં યત્ર તત્રંતિ શેવ કહ્યું છે. *ર્દિ તિ – એ – અર્થમાં છે. * ‘યોઃ સાપેડ'િ અહીં ‘પ' થી એ કહેવું છે કે, બંને માર્ગ માર્ગ–માત્રથી સમાન ન હોય તો તો ગમનઈચ્છા શ્રેયકારી નથી, પરંતુ સમાન હોવા છતાં વક્ર માર્ગમાં ગમનઈચ્છા શ્રેયકારી નથી. *‘સત્તસંયમયો સાપેડ'િ અહીં ઉપિ થી એ કહેવું છે કે, જ્યાં યોગો બધા સમાન નથી તેવા દેશવિરતિ અને સર્વવિરતિ આદિમાં તો અધિકારપાટવ પ્રમાણે ઈચ્છા શ્રેયકારી છે, પરંતુ સર્વવિરતિના સંયમસ્થાનના કંડકોની વૃદ્ધિ કરવામાં બધા સંયમયોગો સમાન છે ત્યાં પણ, જેનો જેમાં અધિકાર પ્રાપ્ત છે, તેમાં જ તેને ઈચ્છા કરવી ઉચિત છે, અન્યમાં નહીં. ભાવાર્થ: પૂર્વના કથનને દઢ કરવા માટે દૃષ્ટાંત આપીને શિષ્યને વિવેક બતાવે છે તેમાં પ્રથમ બતાવે છે કે, નિર્જરા માટેના બે માર્ગ છે – (૧) સરળ માર્ગ અને (૨) વક્ર માર્ગ. શિષ્યને પૂછે છે કે, આ બે માર્ગમાંથી ક્યા માર્ગમાં પ્રવૃત્તિ કરવી શ્રેયકારી કહેવાય ? અર્થથી એ કહેવું છે કે, સરળ માર્ગથી પ્રવૃત્તિ કરવી શ્રેયકારી છે; કેમ કે માર્ગમાત્રથી બંને સમાન હોવા છતાં વક્ર માર્ગમાં જવાથી લાંબા સમયે ઈષ્ટની પ્રાપ્તિ થાય છે અને સરળ માર્ગે જવાથી શીધ્ર ઈષ્ટની પ્રાપ્તિ થાય છે. તે રીતે મોક્ષના ઉપાયભૂત બધા સંયમના યોગો છે, જેમાંથી કોઈ વૈયાવૃત્યથી પણ મોક્ષ પામી શકે છે તો કોઈ અધ્યયનથી પણ મોક્ષ પામી શકે છે અને કોઈ અધ્યાપનથી પણ મોક્ષ પામી શકે છે. આમ છતાં જે યોગમાં પોતાની પટુતા હોય તે યોગમાં યત્ન કરે તો તેનાથી શીધ્ર સંયમના કંડકોની વૃદ્ધિ થાય છે, જે શીધ્ર ક્ષપકશ્રેણીનું કારણ બને છે; અને જેમાં પોતાને પટુતા ન હોય તેમાં અત્યંત સાવધાનીપૂર્વક યત્ન કરે તો પણ થોડા થોડા સંવેગની વૃદ્ધિ થાય છે, તેથી વિલંબનથી ક્ષપકશ્રેણીનું કારણ બને છે. આશય એ છે કે જેમ સંસારમાં સીધો માર્ગ હોય તો અલ્પ સમયમાં ઈચ્છિત સ્થાને પહોંચી શકાય છે અને વક્ર માર્ગ હોય તો ઘણું ફરીને જવું પડે તેમ હોવાથી લાંબા સમયે ઈષ્ટસ્થાનની પ્રાપ્તિ થાય છે; તેમ સાધકને ઈષ્ટ મોક્ષ છે અને મોક્ષ એ સંપૂર્ણ ઈચ્છાના અભાવસ્વરૂપ વીતરાગતાની પ્રાપ્તિરૂપ છે, તેથી મોક્ષની પ્રાપ્તિ માટે સાધુના સમગ્ર સંયમના યોગો છે; આથી દરેક સંયમયોગના આલંબનથી અનંતા જીવો કેવળજ્ઞાન પામ્યા છે અને પામે છે; તોપણ પોતાનામાં જે સંયમયોગમાં શાસ્ત્રવચનાનુસાર દઢ યત્ન કરવાનું સામર્થ્ય પ્રગટ થયું હોય તે યોગને સેવવાથી શીધ્ર સંયમના કંડકોની વૃદ્ધિ થાય છે, અને જે સંયમયોગમાં પોતાની પટુતા ન For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ નિમંત્રણા સામાચારી | ગાથા : ૬૮ ૩૭૫ હોય તેવા યોગમાં પ્રવૃત્તિ કરવાથી સંયમના કંડકોની વૃદ્ધિ અતિ દુષ્કર છે. તેથી તેમાં ઘણો સમય વ્યતીત થાય ત્યારે સાધક પોતાને ઈષ્ટ એવા અસંગભાવને પામી શકે છે, અને તેના દ્વારા ક્ષપકશ્રેણી અને કેવળજ્ઞાનને પણ વિલંબથી પ્રાપ્ત કરી શકે છે. જ્યારે પોતાનાથી સહજ સાધ્ય હોય તેવા અનુષ્ઠાનમાં યત્ન કરવાથી શીઘ્ર સંયમના કંડકોની વૃદ્ધિ થવાથી શીઘ્ર અસંગભાવ આવે છે અને તેનાથી શીઘ્ર ક્ષપકશ્રેણી અને કેવળજ્ઞાન થાય છે. માટે ઋજુમાર્ગમાં પ્રયત્ન કરવો શ્રેયકારી છે. II૬૭ના અવતરણિકા : अथैतदुपसंहृत्य निमन्त्रणोपदेशमाह - અવતરણિકાર્થ : હવેઆનો=ગાથા-૬૭નાકથનનોઉપસંહારકરીને નિમંત્રણાસામાચારી વિષે ઉપદેશને કહે છે . तम्हा गुरुपुच्छाए इहमहिगयजोग्गओ कुणउ । किच्चं अकए किच्चे वि फलं तीए इहरा फलाभावो । । ६८ ।। ગાથાઃ છાયા: तस्माद् गुरुपृच्छयेहाधिगतयोग्यता करोतु । कृत्यमकृते कृत्येऽपि फलं तयेतरथा फलाभावः ।।६८।। ।। નિયંતા સમ્મત્તા || નિમંત્રણા સામાચારી સમાપ્ત થઈ. અન્વયાર્થ તદ્દા=તે કારણથી=યોગ્યતાનું અજ્ઞાન અશ્રેયકારી છે તે કારણથી =અહીં=સંયમયોગમાં ગુરુપુચ્છા=ગુરુની પૃચ્છાથી હૃદયનોો=યોગ્યતાનો જ્ઞાતા બનેલો સાધુ વિધ્વં=કૃત્યને =કરો. અહીં પ્રશ્ન થાય કે ગુરુને પૂછવાથી ગુરુ નિષેધ કરે તો તેનું ફળ મળશે નહીં. તેથી ગાથાના ઉત્તરાર્ધમાં કહે છે - ગણ વિઘ્ને વિ અકૃત એવા કૃત્યમાં પણ તી તેના વડે=ગુરુની આજ્ઞા વડે ત્ત્ત ફળની પ્રાપ્તિ છે, દરા ઈતરથા=ગુરુને પૂછ્યા વિના પ્રવૃત્તિ કરવાથી નામાવો=ફળનો અભાવ છે. I૬૮ા ગાથાર્થ : (કર્તવ્ય-અકર્તવ્યની) યોગ્યતાનું અજ્ઞાન અશ્રેયકારી છે, તે કારણથી, સંયમયોગમાં ગુરુની પૃચ્છાથી યોગ્યતાનો જ્ઞાતા બનેલો સાધુ કૃત્યને કરે. અકૃત એવા કૃત્યમાં પણ ગુરુની For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ નિમંત્રણા સામાચારી/ ગાથા : ૬૮ આજ્ઞા વડે ફળની પ્રાતિ છે, ઈતરથા ફલનો અભાવ છે. II૬૮ll ટીકા : ___ तम्ह त्ति । तस्मात् योग्यतानधिगमस्याऽश्रेयस्त्वात् गुरुपृच्छया-गुरुं प्रति निमन्त्रणा-निवेदनेन, अधिगता=ज्ञाता योग्यता-कर्त्तव्याऽकर्त्तव्यरूपा येन तादृशःसन्, कृत्यं-निमन्त्रणापूर्वकं परेषां वैयावृत्त्यं करोतु । ननु गुर्वाज्ञापेक्षायां तेन तत्कार्यनिषेधे कथं तन्निमित्तको लाभः ? इत्यत आह-अकृतेऽपि-अननुष्ठितेऽपि कृत्ये= वैयावृत्त्यादौ फलम्-इष्टसिद्धिः तया आज्ञया । नहि केवलं वैयावृत्त्यमिष्टसिद्धये, अपि त्वाज्ञापूर्वकम् एवं चावश्यकत्वादाज्ञाया एव तथात्वमिति कथं नाज्ञामात्रात्फलसिद्धिः ? इतरथा आज्ञां विना कृत्यकरणेऽपि, फलाभावा-फलाऽसिद्धिः । तस्मादवश्यमाज्ञामाश्रित्यैवनिमन्त्रणा क्रियमाणा श्रेयसीति तत्त्वम् । तदाह - ''इयरेसिं अक्खित्ते गुरुपुच्छाए णिओगकरणं ति । एवमिणं परिसुद्धं वेयावच्चं तु अकए वि' ।। (पंचा-१२/४१) इति । ટીકાર્થ: તખ્ત ત્તિ | તસ્માત્ .. કાયા ‘ત ત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે. તે કારણથી=(કર્તવ્ય-અકર્તવ્યની) યોગ્યતાના અજ્ઞાનનું અશ્રેયપણું હોવાથી, ગુરુપૃચ્છાથી ગુરુ પ્રત્યે નિમંત્રણાના નિવેદનથી, અધિગતા=જાણી છે, યોગ્યતા કર્તવ્ય-અકર્તવ્યરૂપ યોગ્યતા, જેના વડે તેવા સાધુ, કૃત્યને નિમંત્રણાપૂર્વક બીજાના વૈયાવૃત્યરૂપ કૃત્યને, કરો. અહીં શંકા થાય છે કે ગુરુની આજ્ઞાની અપેક્ષા હોતે છતે, તેના વડે ગુરુ વડે, તે કાર્યના નિષેધમાં જેની પૃચ્છા કરી તે કાર્યના નિષેધમાં, કેવી રીતે તલિમિત્તક તે કાર્ય નિમિત્તક, નિર્જરારૂપ લાભ થશે ? એથી કરીને કહે છે – તેના વડે આજ્ઞા વડે, અકૃત એવા પણ કૃત્યમાં અનતુષ્ઠિત એવા પણ તૈયાવૃત્યાદિ કૃત્યમાં, ઈષ્ટસિદ્ધિરૂપ ફલ છે. ઉત્થાન : ગુરુને વૈયાવૃજ્યની પૃચ્છા કરવાથી ગુરુ તે કાર્યનો નિષેધ કરે તોપણ આજ્ઞાપાલનથી વૈયાવૃજ્યકૃત નિર્જરારૂપ લાભ થાય છે, તે વાત યુક્તિથી બતાવે છે – ટીકાર્ય : ર દિ.... શ્રેયસીતિ તત્ત્વમ્ માત્ર વૈયાવૃત્ય નહિ પરંતુ આજ્ઞાપૂર્વકનું વૈયાવૃત્ય ઈષ્ટસિદ્ધિ માટે છે. અને એ રીતે આજ્ઞાપૂર્વક વૈયાવૃત્ય ઈષ્ટસિદ્ધિ માટે છે એ રીતે, આજ્ઞાનું આવશ્યકપણું હોવાના કારણે આજ્ઞાનું જ તથાવ છે ઈષ્ટફળસિદ્ધિ હેતુપણું છે, જેથી કરીને આજ્ઞામાત્રથી ફલસિદ્ધિ કેમ १. इतरेषामाक्षिप्ते गुरुपृच्छाया नियोगकरणमिति । एवं इदं परिशुद्धं वैयावृत्त्यं त्वकृतेऽपि ।। For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ નિમંત્રણા સામાચારી / ગાથા : ૧૮ નહીં થાય ? અર્થાત્ થાય જ. ઈતરથા=આજ્ઞા વિના કૃત્ય કરવામાં પણ, ફળનો અભાવ છે ફળની અસિદ્ધિ છે. તેથી અવશ્ય આજ્ઞાને આશ્રયીને જ કરાતી નિમંત્રણા શ્રેયકારી છે, એ પ્રકારે તત્ત્વ છે. તદ ..... ૩ વિ સારૂતિ . તેને પૂર્વમાં કહ્યું કે ગુરુ નિષેધ કરે તો વૈયાવૃત્યના અકરણમાં પણ આજ્ઞા વડે જ નિમંત્રણા સામાચારીના ફળની સિદ્ધિ છે, તેને કહે છે – પંચાશક-૧૨, ગાથા-૪૧ના સાક્ષીપાઠના ઉદ્ધરણનો અન્વયાર્થ, ગાથાર્થ અને ભાવાર્થ આ પ્રમાણે છે – અન્વયાર્થ: ફસિ=ઈતર=ગુરુ અપેક્ષાએ શેષ સાધુઓને, વિશ્વત્તે નિમંત્રણાનો ઉપચાસ કરાવે છતે, ગુરુપુછા=રત્નાધિકની પૃચ્છાનું જિગોરળ અવશ્ય કરવું, યુદં યોગ્ય છે. આ રીતે ગુરુને પૃચ્છાપૂર્વક કરવું યુક્ત છે એ રીતે વેયાવચ્ચે પણ વિકવૈયાવૃત્ય નહીં કરવા છતાં પણ રૂä આ શેષ સાધુઓને કરાયેલ નિમંત્રણા પરિશુદ્ધ તુ=પરિશુદ્ધ જ મતિ થાય છે. ગાથાર્થ : ગુરુની અપેક્ષાએ શેષ સાધુઓને નિમંત્રણાનો ઉપવાસ કરાયે છતે રત્નાધિકની પૃચ્છાનું અવશ્ય કરવું યોગ્ય છે. એ રીતે વૈયાવૃત્ય નહીં કરવા છતાં પણ શેષ સાધુઓને નિમંત્રણા પરિશુદ્ધ થાય છે. | પંચાશક-૧૨-૪૧ II ભાવાર્થ : નિમંત્રણા સામાચારીના પાલન માટે ગુરુને પૂછવું આવશ્યક છે અને ગુરુને પૂછીને ગુરુ સિવાયના અન્ય સાધુની વૈયાવૃત્ય કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. અને જો ગુરુને પૂછવાથી ગુરુ વૈયાવૃજ્યનો નિષેધ કરે તો વૈયાવૃત્ત્વનું કાર્ય નહીં કરવા છતાં પણ વૈયાવૃત્ત્વનું કાર્ય પરિશુદ્ધ જ થાય છે, એમ કહેવાથી એ પ્રાપ્ત થયું કે, ગુરુ નિષેધ કરે તો પણ નિમંત્રણા સામાચારી પરિપૂર્ણ પાલન થાય જ છે, અને ગુરુ નિમંત્રણા કરવાની અનુજ્ઞા આપે તો પણ વિધિપૂર્વક નિમંત્રણાનું પાલન કરવાથી નિમંત્રણા સામાચારી પરિશુદ્ધ જ થાય છે. * ઉદ્ધરણમાં ‘તુ' શબ્દ “જીવ’ કાર અર્થે છે. તેથી પરિશુદ્ધ જ થાય છે, એમ અન્વય છે. * “યુ'યુક્ત છે એ અધ્યાહાર છે. * “મતિ =થાય છે એ અધ્યાહાર છે. * “ત્તિ’ શબ્દ વાક્યર્થ સમાપ્તિમાં છે. *‘તિ’ પંચાશકના સાક્ષીપાઠના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. જૉડરિ=મનનષ્ઠડ'િ અહીં થી એ કહેવું છે કે વૈયાવચ્ચ આદિરૂપ કૃત્ય આજ્ઞાથી કરે તો તો ફળસિદ્ધિ થાય છે, પરંતુ ગુરુની આજ્ઞા ન કરવાની હોવાના કારણે તે કૃત્ય ન કરે તો પણ આજ્ઞાથી ઈષ્ટસિદ્ધિરૂપ ફળ પ્રાપ્ત થાય છે. For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ નિમંત્રણા સામાચારી / ગાથા : ૧૮ ‘ રોડપિ અહીં ૩પ થી એ કહેવું છે કે આજ્ઞા વિના નિમંત્રણા સામાચારીનું પાલન ન કરે તો તો ફળ ન મળે, પણ આજ્ઞા વિના નિમંત્રણા સામાચારીનું પાલન કરે તો પણ ફળ ન મળે. ભાવાર્થ પૂર્વ ગાથામાં સ્થાપન કર્યું કે, મોક્ષની ઈચ્છાથી મોક્ષના ઉપાયમાં પણ ઈચ્છા યોગ્યતા પ્રમાણે શ્રેયકારી છે, પરંતુ યોગ્યતાનો વિચાર કર્યા વિના શ્રેયકારી નથી. તેથી કયા કાર્યની પોતાની યોગ્યતા છે તેનો બોધ કરવો આવશ્યક છે, અને તે બોધ કરવા માટે નિમંત્રણા સામાચારીનું પાલન કરનાર સાધુ ગુરુને પૂછે છે. ગુરુને લાગે કે આ સાધુ નિમંત્રણા કરશે તો ઘણા લાભો થશે અને તેનું પણ હિત થશે, તો ગુરુ અવશ્ય તેને અનુજ્ઞા આપે; અને ગુરુ જો જાણે કે આ સાધુ નિમંત્રણા સામાચારી કરશે તો તેનાથી સામેના સાધનો પ્રમાદ પોષાશે તો અનુજ્ઞા ન પણ આપે, અને વળી કદાચ સામેના સાધુનું હિત પણ થતું હોય, પરંતુ નિમંત્રણા સામાચારીની પૃચ્છા કરનાર સાધુને, નિમંત્રણાના બદલે અન્ય કૃત્ય કરે તો તેમાં તેનું અધિક હિત ગુરુ જોઈ શકે, તોપણ ગુરુ તેને અનુજ્ઞા ન આપે. તેથી પોતાને કયા કૃત્યમાં વિશેષ લાભ છે, તેનો બોધ કરવા અર્થે ગુરુને પૃચ્છા કરવામાં આવે છે, અને ગુરુની આજ્ઞાથી પોતાની યોગ્યતાનો નિર્ણય કરીને, જો તે સાધુ વિધિપૂર્વક વૈયાવૃત્ય કરે તો નિમંત્રણા સામાચારીનું સમ્યફ પાલન અને તેનું ફળ મળે છે; અને ગુરુ તે કાર્ય કરવાનો નિષેધ કરે તેથી શિષ્ય તે કાર્ય ન કરે તો પણ નિમંત્રણા સામાચારીના પાલનનિમિત્તક તેને લાભ મળે છે. તે આ રીતે - નિમંત્રણા સામાચારી કરવાના અભિલાષવાળા સાધુ ગુરુને પૃચ્છા કરે તો ભગવાનની આજ્ઞાનું પાલન કરવાથી નિમંત્રણા સામાચારીનું ફળ પ્રાપ્ત થાય છે, અને ગુરુ જો તેને નિમંત્રણા કરવાનું કહે તો તે પ્રમાણે વિધિપૂર્વક નિષ્ઠા સુધી કૃત્ય કરે તો આજ્ઞાનું પાલન થાય છે; પરંતુ તે કાર્ય અધૂરું કરે અથવા અવિધિથી કરે તો તે સામાચારીનું પાલન થતું નથી. અને ગુરુની આજ્ઞા મેળવીને નિમંત્રણા સામાચારીના પાલન માટે અભ્યદ્યત સાધુ પણ, કોઈક કારણથી અધું કાર્ય કર્યા પછી કોઈક અનિષ્ટ દેખે અને તે અનિષ્ટ પ્રમાણિક હોય અને તેના કારણે કાર્ય ન કરે, તો પણ નિમંત્રણા સામાચારીનું પૂર્ણ પાલન થાય છે, કેમ કે સામાચારી તે સમ્યમ્ આચાર રૂપ છે અને સમ્યગુ આચાર તે કહેવાય કે જે એકાંતે સ્વ અને પરને કલ્યાણનું કારણ હોય. તેથી એ પ્રાપ્ત થાય કે, પોતે નિમંત્રણા સામાચારી શાસ્ત્રવિધિ પ્રમાણે પાલન કરતા હોય તો, પોતાના ઉત્તમ ભાવોને કારણે પોતાને અવશ્ય નિર્જરા થાય, અને જેમની વૈયાવૃજ્યાદિ કરે છે, તેઓમાં પણ ઉત્તમ ભાવોની વૃદ્ધિ થાય કે નિષ્પત્તિ થાય તેવો યત્ન હોવાથી તેમને પણ નિર્જરા પ્રાપ્ત થાય; અને આ પ્રકારની સામાચારીનું પાલન જોઈને યોગ્ય જીવોને તેની અનુમોદનાનો પરિણામ થાય, તેથી જોનારને પણ નિર્જરા પ્રાપ્ત થાય છે. જેમ નંદીષેણ મુનિની ઉચિત વૈયાવૃજ્યની પ્રવૃત્તિ જોઈને ઈન્દ્ર મહારાજાએ અનુમોદના કરીને નિર્જરારૂપ ફળ પ્રાપ્ત કર્યું. હવે કોઈક કારણથી ગુરુને નિમંત્રણ કરવાનું ઉચિત ન જણાય, અને પૃચ્છા કરનારને ગુરુ નિષેધ કરે, તોપણ નિમંત્રણા સામાચારીના પાલનકૃત નિર્જરાની પ્રાપ્તિ થાય છે; કેમ કે તેવો સંયોગમાં ગુરુપૃચ્છા સુધીના કાર્યમાં નિમંત્રણા સામાચારી વિશ્રાંત થાય છે, અને અપ્રમાદભાવપૂર્વક સામાચારી પાલનનો અધ્યવસાય હોય તો તે અધ્યવસાયથી જ સામાચારી પાલનજન્ય નિર્જરા થાય છે. For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ૩૭૯ નિમંત્રણા સામાચારી/ ગાથા : ૧૮ ટીકાઃ स्यादेतत्, निमन्त्रणायामेव गुरुपृच्छाया उपयोगित्वात्कथमकृते वैयावृत्त्ये निमन्त्रणां विना गुरुपृच्छामात्रात् साध्यसिद्धिः ? इति चेत् ? सत्यम्, गुरुपृच्छाजनितभावोत्कर्षप्रयुक्तोत्कर्षशालिभावनिमन्त्रणायोगादेव तत्र फलसिद्धेः, द्रव्यनिमन्त्रणायां तु पृच्छामात्रादेवोपरमे भावसंकोच एवेति बोध्यम् ।।६८।। ટીકાર્ય : આ થાય=પૂર્વપક્ષના મતે આ થાય - નિમંત્રણામાં જ ગુરુની પૃચ્છાનું ઉપયોગીપણું હોવાથી (જો ગુરુ નિષેધ કરે તો) વૈયાવૃત્ય નહીં કરાયે છતે, નિમંત્રણા વિના ગુરુને પૃચ્છામાત્રથી સાધ્યની સિદ્ધિ=નિર્જરારૂપ સાધ્યની સિદ્ધિ, કેવી રીતે થાય? અર્થાત્ ન થાય, એમ જો તું પૂર્વપક્ષ, કહેતો હોય, તો ગ્રંથકાર કહે છે કે, તારી વાત સત્ય છે, કેમ કે ગુરુની પૃચ્છાથી ઉત્પન્ન એવા ભાવઉત્કર્ષથી પ્રયુક્ત એવી ઉત્કર્ષશાલી ભાવનિમંત્રણાના યોગથી જ ત્યાંeગુરુ નિષેધ કરે છે ત્યાં, ફળસિદ્ધિ છે નિર્જરારૂપ ફળની સિદ્ધિ છે. પૃચ્છામાત્રથી જ દ્રવ્ય નિમંત્રણાનો ઉપરમ થયે છતે ભાવસંકોચ જ થાય છે, એ પ્રમાણે જાણવું. I૬૮ ભાવાર્થ: અહીં આ પ્રમાણે પૂર્વપક્ષના મતે, પ્રશ્ન થાય – નિમંત્રણા સામાચારીમાં ગુરુપૃચ્છાનું ઉપયોગીપણું હોવાથી જો ગુરુ પૃચ્છા કરનારને નિષેધ કરે તો, વૈયાવૃત્ત્વ ન કરાય છતે નિમંત્રણા વિના ગુરુપુચ્છામાત્રથી સાધ્યની સિદ્ધિ કેવી રીતે થાય ? અર્થાત્ ન થાય. તેને ગ્રંથકાર કહે છે – તારી વાત સત્ય છે અર્થાત્ નિમંત્રણા સામાચારીનું પૂર્ણ પાલન નહીં હોવાથી સાધ્યસિદ્ધિ ન થવી જોઈએ એ પ્રમાણે ‘સત્ય થી અર્ધસ્વીકાર કરીને કઈ રીતે સાધ્યસિદ્ધિ થાય છે, તે સ્પષ્ટ કરતાં કહે છે – ગુરુની પૃચ્છાથી જનિત એવા ભાવઉત્કર્ષથી પ્રયુક્ત એવી ઉત્કર્ષશાલી ભાવનિમંત્રણાના યોગથી જ તેવા સ્થાનમાં=જે સ્થાનમાં ગુરુ નિષેધ કરે છે તેવા સ્થાનમાં, નિર્જરારૂપ ફળની સિદ્ધિ છે. આશય એ છે કે, વિવેકી સાધુ નિર્જરારૂપ ફળને અર્થે નિમંત્રણા સામાચારીના પાલનના અભિલાષવાળા બને છે, અને નિમંત્રણા સામાચારી પણ વિધિપૂર્વક કરાયેલી નિર્જરાના ફળને આપે છે તેમ તેઓ જાણે છે; અને તેથી વિધિના અંગરૂપે ગુણવાન એવા ગુરુને નિમંત્રણા સામાચારીના પાલન અર્થે પૃચ્છા કરે છે, ત્યારે ગુરુને જણાય કે આ સાધુ હજુ નિમંત્રણા સામાચારીના પાલન અર્થે અધિકારી નથી, તેથી તેને નિષેધ કરે, તો પણ વિવેકી સાધુ સમજે છે કે હું નિમંત્રણા સામાચારીનું પાલન કરી વિશેષ નિર્જરા કરી શકું એવી મારામાં યોગ્યતાવિશેષ પ્રગટી નથી, તેથી મને ગુરુએ નિષેધ કર્યો છે, માટે હવે મારે નિમંત્રણા સામાચારીને અનુકૂળ એવી યોગ્યતા કેળવવા માટે યત્ન કરવો ઉચિત છે. આવા પ્રકારના ભાવનો તેને ઉત્કર્ષ તેને થાય છે અને તે ભાવઉત્કર્ષને કારણે તેને પોતાની યોગ્યતા કેળવીને ઉત્તમ એવા મહાત્માની ભાવનિમંત્રણા કરવાનો ઉત્કર્ષશાલી પરિણામ થાય છે. અર્થાત્ પૂર્વમાં ગુરુને પૃચ્છા કરતાં જે નિમંત્રણા કરવા માટેનો અધ્યવસાય હતો, તેના કરતાં For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ નિમંત્રણા સામાચારી / ગાથા : ૧૮ પણ હવે “કઈ રીતે મારી યોગ્યતા ખીલવું કે જેથી આ મહાત્માઓની વૈયાવૃજ્ય કરીને નિર્જરાને પ્રાપ્ત કરું !” એવા પ્રકારનો ભાવનિમંત્રણાનો પરિણામ પૂર્વના પરિણામ કરતાં વિશેષ પ્રકારે ઉલ્લસિત થાય છે. તેથી ગુરુ નિષેધ કરે છે તેવા સ્થાનમાં પણ ઉચિત આચરણા કર્યાનો પરિણામ જીવંત રહે છે, તેથી નિર્જરારૂપ ફળની સિદ્ધિ થાય છે. ગુરુને પૃચ્છા કરવાથી જ્યારે ગુરુ નિષેધ કરે છે ત્યારે દ્રવ્યનિમંત્રણા કરવાનો પરિણામ ઉપરમ=વિરામ પામે છે. તેથી દ્રવ્યનિમંત્રણા કરવામાં જે ભાવ વર્તતો હતો તેનો સંકોચ થાય છે. અર્થાત્ બાહ્ય ક્રિયા કરવામાં ભાવનો સંકોચ થાય છે અને ઉત્તમ પુરુષની વૈયાવૃત્ત્વનું સમ્યક પાલન કરવાની યોગ્યતા ખીલવવાનો ભાવ પ્રકર્ષવાળો થાય છે; કેમ કે ગુરુના વચનથી તે જાણી શકે છે કે આ કાર્યની મારામાં યોગ્યતા નથી, માટે ગુરુ મને નિષેધ કરે છે. આવા ભાવના પ્રકર્ષથી નિર્જરાના ફળની પ્રાપ્તિ થાય છે. આ કથન જે સાધુમાં નિમંત્રણા સામાચારી પાલનની ઉચિત કુશળતા નથી તેને સામે રાખીને કરેલ છે. સંક્ષેપમાં : નિમંત્રણા સામાચારીની ઈચ્છા થાય, તેથી ગુરુને પૃચ્છા કરે, ત્યારે ગુરુના નિષેધવચનથી બે ભાવો ઉત્પન્ન થાય? (૧) દ્રવ્ય નિમંત્રણા કરવાના અધ્યવસાયનો સંકોચ અને (૨) ભાવ નિમંત્રણા વિષયક યોગ્યતા ખીલવવા માટે ભાવનો પ્રકર્ષ, તેથી નિર્જરાફળની પ્રાપ્તિ થાય. II૬૮ll ।। इति न्यायविशारदविरचिते सामाचारीप्रकरणे निमन्त्रणा समाप्तोऽर्थतः ।।९।। આ પ્રકારે નવમી નિમંત્રણા સામાચારી ગાથા-૧ર થી ૧૮ સુધી વર્ણન કરી એ પ્રકારે, ન્યાયવિશારદ વિરચિત સામાચારી પ્રકરણમાં નિમંત્રણા સામાચારી વર્ણન કરાઈ. + નિમંત્રણા સામાચારી સમાપ્ત ન For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી | ગાથા : ૬૯ इदाणि उवसंपया भण्णइ હવે ઉપસંપદા સામાચારી કહેવાય છે અવતરણિકા : अथावसरप्राप्तोपसंपद्विव्रियते । तत्रादौ तल्लक्षणमुक्त्वा तत्सामान्यविभागमाह - છાયા : उपसंपदा सामाचारी - અવતરણિકાર્ય : હવે અવસરપ્રાપ્ત=સૂત્રમાં બતાવેલા ક્રમ પ્રમાણે સામાચારીની પ્રરૂપણામાં અવસરપ્રાપ્ત, ઉપસંપદા સામાચારી વિવરણ કરાય છે, ત્યાં=ઉપસંપદા સામાચારીના વિવરણમાં, આદિમાં=પ્રારંભમાં, તેનું લક્ષણ=ઉપસંપદા સામાચારીનું લક્ષણ, કહીને, તેના=ઉપસંપદા સમાચારીતા, સામાન્ય વિભાગને=ભેદને, કહે છે ગાથા: - અન્વયાર્થ: तदधीनकार्यग्रहणे वचनमुपसंपदुपगमस्य । सा पुनः त्रिविधा भणिता ज्ञाने दर्शनचरित्रे च ।।६९।। तयहीणकज्जगहणे वयणं उवसंपया उवगमस्स । सा पुणतिविहा भणिया नाणे दंसणचरित्ते य ।। ६९ ।। ૩૮૧ તયદીળખ્ખાદì=તઅધીન કાર્યને ગ્રહણ કરવા અર્થે−તેને અર્થાત્ ગુરુને આધીન જે કાર્ય તેને સ્વાધીત કરવા અર્થે વામK=ઉપગમનું=અંગીકારનું વચળ=વચન વસંપયા=ઉપસંપદા સામાચારી છે. ના પુન=વળી તે=ઉપસંપદા સામાચારી નાખે હંસારિત્તે ય-જ્ઞાન નિમિત્તક, દર્શન નિમિત્તક અને ચારિત્ર નિમિત્તક તિવિહા ર્માળયા=ત્રણ પ્રકારે કહી છે. ૬૯।। ગાથાર્થ: ગુરુને આધીન જે કાર્ય તેને સ્વાઘીન કરવા અર્થે અંગીકારનું વચન ઉપસંપદા સામાચારી છે. વળી તે ઉપસંપદા સામાચારી જ્ઞાન નિમિત્તક, દર્શન નિમિત્તક અને ચારિત્ર નિમિત્તક ત્રણ પ્રકારે કહી છે. II૬૯॥ * ‘તયદીાપ્નાદને’ અહીં ‘F\’ માં સપ્તમી હેતુ અર્થક છે. For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી / ગાથા : ૯ ૩૮૨ ટીકા : तय त्ति । तस्याधीनं-तहानभोगफलकं यत्कार्यं तस्य ग्रहणे-स्वायत्तीकरणे, उपगमस्य-अङ्गीकारस्य, वचनम्-अभिधानमुपसंपत् । एवं च न कार्यं विनैव रागादिना पराभ्युपगमनेऽतिव्याप्तिः, न वा कार्यार्थितयाऽपि तदनुपगमवचने सा । सा-उपसंपत्, पुनः त्रिविधा त्रिप्रकारा, भणिता प्रतिपादिता । ज्ञाने ज्ञायतेऽनेनेति व्युत्पत्त्या ज्ञानं शास्त्रसामान्यं, कर्मयोगवचनस्य प्रायिकतयाऽत्र निमित्तसप्तम्या अपि साधुत्वात् तनिमित्तम्, दृश्यतेऽनेनेति दर्शनं दर्शनप्रभावकं सम्मत्यादि, चारित्रं च क्रियाकलापस्ततःसमाहारद्वन्द्वादेकवचनं तस्मिंश्च तन्निमित्तं चेत्यर्थः । ટીકાર્ચ - તય ત્તિ’ | એ ગાથાનું પ્રતીક છે. તેને ગુર, આધીન એવું જે કાર્ય, તે કાર્ય કેવું છે તે સ્પષ્ટ કરે છે? તદાનમોન તેના= શિષ્યતા, દાનભોગલક એવું જે કાર્ય, તેના તે કાર્યતા, ગ્રહણમાં=સ્વાયતીકરણમાં, ઉપગમનું અંગીકારવું, વચન=અભિધાન, ઉપસંપત્ સામાચારી છે; અને એ રીતેaઉપસંપદા સામાચારીનું આવું લક્ષણ કર્યું એ રીતે, કાર્ય વિના જ્ઞાન, દર્શન કે ચારિત્રનિમિત્તક કોઈ કાર્ય વિના જ, રાગાદિ વડે અન્ય ગુરુના સ્વીકારમાં અતિવ્યાપ્તિ નથી અથવા કાર્યાર્થીપણા વડે પણ તેના અવંગીકાર વચનમાં તે અતિવ્યાપ્તિ, નથી. તે ઉપસં૫, વળી ત્રિવિધા ત્રણ પ્રકારની, કહેવાઈ છે પ્રતિપાદન કરાઈ છે. જ્ઞાને=જ્ઞાયતે નેન' આના વડે જણાય છે એ પ્રમાણે કરણાર્થક વ્યુત્પત્તિથી, જ્ઞાન–શાસ્ત્રસામાન્ય. અહીં=સપ્તમી અર્થક જ્ઞાને' શબ્દમાં કર્મયોગવચનનું પ્રાયિકપણું હોવાના કારણે નિમિત્તસપ્તમી પણ સાધુ હોવાથી=સુંદર હોવાથી તબિમિત્તક=જ્ઞાન નિમિત્તે, (ઉપસંપદા સામાચારી છે એ પ્રકારે અવય છે.) ગાથાના વંસારિ પદનો સમાસ વિગ્રહ કરે છેઃ દર્શન=કરણાર્થક વ્યુત્પત્તિથી તે મને આના વડે જોવાય તે દર્શન દર્શનશાસ્ત્ર વડે તત્ત્વનું દર્શન થાય તે દર્શનપ્રભાવક સમ્મતિ આદિ શાસ્ત્ર તે દર્શન, અને ચારિત્ર=સંયમની ક્રિયાનો સમુદાય ? તેનાથી=દર્શન અને ચારિત્ર એ બેથી સમાહાર દ્વના કારણે એકવચન છે અને તેમાંeતવિમિત=દર્શન અને ચારિત્રલિમિત, ઉપસંપર્લો સ્વીકાર એ ઉપસંપ સામાચારી છે. આ રીતે જ્ઞાન, દર્શન અને ચારિત્રનિમિત્ત ઉપસંપદા સામાચારી ત્રણ પ્રકારની છે એ પ્રાપ્ત થાય છે. * ‘રા વિના' અહીં ‘ય’ પદથી સ્વજનાદિના સંબંધથી અન્ય ગુરુના સ્વીકારનું ગ્રહણ કરવાનું છે. ભાવાર્થ: ઉપસંપદા સામાચારીના લક્ષણનું અન્વયપૂર્વક તાત્પર્ય આ પ્રમાણે છે. પ્રથમ ‘તસ્યા વધીને તદ્દાનમોર્નિવ એ ટીકાના શબ્દોની સ્પષ્ટતા આ પ્રમાણે છે – For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ : ૩૮૩ ઉપસંપદા સામાચારી | ગાથા ઃ ૬૯ તેને આધીન અર્થાત્ ઉપસંપદા સામાચારીમાં જેની નિશ્રા સ્વીકારવાની છે તે ગુરુને આધીન, તદ્દાનભોગફલક જે કાર્યત અર્થાત્ તેનું, એટલે જે ઉપસંપતું સામાચારી સ્વીકારનાર છે તેનું, કાર્ય=દાન અને ભોગ એ ફળ છે જેને એવું જે કાર્ય, તેને સ્વાધીન કરવા માટે શિષ્યનું ઉપગમનું વચન અર્થાત્ શિષ્યનું અંગીકારનું વચન તે ઉપસંપ સામાચારી છે. તાત્પર્ય એ છે કે, ઉપસંપદ્ સામાચારી, અન્ય ગુરુનો આશ્રય સ્વીકારતી વખતે તેને=અન્ય ગુરુને, આધીન એવું જે જ્ઞાનાદિ કાર્ય તેને પોતાને આધીન કરવા માટે સ્વીકારવામાં આવે છે. અહીં “યત્નાર્થ’ નું વિશેષણ ‘તદાનભોગફલક લેવાથી નિર્જરારૂપ કાર્યનું ગ્રહણ થશે નહીં, કેમ કે જ્ઞાનાદિગ્રહણમાં ઉપસંપદા સ્વીકારનાર શિષ્ય જ્ઞાનાદિનું દાન અને ઉપભોગ સ્વયં કરી શકે છે, પરંતુ નિર્જરારૂપ કાર્યનું દાન કે ઉપભોગ થતો નથી. માટે શિષ્ય જ્યારે ગુરુ પાસે દીક્ષા લે છે ત્યારે, ગુરુની નિશ્રાને આધીન એવું જે નિર્જરારૂપ કાર્ય તે પોતાને આધીન કરવા માટે શિષ્યભાવ અંગીકાર કરે છે, તોપણ તે ઉપસંપ સામાચારી બનશે નહીં, કેમ કે અહીં કાર્યનું વિશેષણ તદ્દાનભોગ ફલક' કહ્યું છે, તેવું નિર્જરારૂપ કાર્ય નથી. આ લક્ષણ જ્ઞાનાદિ ઉપસંપ સામાચારીમાં આ રીતે સંગત છે – જે ગુરુની નિશ્રા સ્વીકારવાની છે, તેને આધીન એવું જે જ્ઞાનદર્શનવિષયક શાસ્ત્ર, તેને પોતાને આધીન કરવા માટે તે ગુરુની નિશ્રાનો સ્વીકાર તે શિષ્ય કરે છે, તેથી તે ઉપસંદુ સામાચારી બને છે. જેમ સ્થૂલભદ્રજી ભદ્રબાહુસ્વામીજી પાસે જે વિશેષ જ્ઞાન હતું, તેને પોતાને આધીન કરવા અર્થે તેમની નિશ્રા સ્વીકારે છે, તેથી સ્થૂલભદ્રજીનું ભદ્રબાહુસ્વામીજીની નિશ્રાના સ્વીકારનું વચન ઉપસંપદ્ સામાચારી બને. હવે આ શાસ્ત્રઅધ્યયનરૂપ કાર્ય, તેને પ્રાપ્ત કરનાર શિષ્ય માટે દાન અને ભોગ ફળ છે જેને, તેવું કાર્ય થશે, તે આ રીતે -- પોતે જે શાસ્ત્રઅધ્યયન અન્ય ગુરુ પાસે કર્યું છે, તે બીજાને કરાવશે, તેથી તેનું દાન; અને પોતે જે અધ્યયન કર્યું છે તેનો ઉપયોગ પોતાની સંયમવૃદ્ધિ માટે કરશે, તેથી તે જ્ઞાનના ઉપયોગરૂપે ભોગ પોતાને પ્રાપ્ત થાય છે. માટે અન્ય ગુરુ પાસેથી મેળવેલું જ્ઞાન તે શિષ્યને માટે દાનભોગફળવાળું છે. આ લક્ષણ ચારિત્ર ઉપસંહદ્ સામાચારીમાં આ રીતે સંગત છે – ચારિત્રની ઉપસંહદ્ બે રીતે ગ્રહણ કરવાની છે – (૧) પોતાની વૈયાવૃત્ય કરવાની શક્તિ ઘણી હોય, અને અન્ય ગચ્છમાં રહેલા વિશેષ પ્રકારના જ્ઞાન, દર્શન, ચારિત્રને જોઈને તેમની વૈયાવૃત્ય કરીને નિર્જરા કરવાનો અધ્યવસાય સાધુને થાય, ત્યારે અન્ય ગુરુની નિશ્રારૂપ ઉપસંપ સામાચારી સ્વીકારીને વૈયાવૃજ્ય માટે રહે છે. અથવા (૨) પોતાને તપ કરીને કર્મોની વિશેષ પ્રકારની ક્ષપણા કરવી હોય કે અણસણ કરવું હોય ત્યારે, અને તે પણ સ્વગચ્છમાં શક્ય ન હોય ત્યારે, અન્ય ગુરુની નિશ્રાસ્વીકારરૂપ ઉપસંપ સામાચારી સ્વીકારે છે. ચારિત્રની બે પ્રકારની ઉપસંપદામાં ઉપસંપ સામાચારીનું લક્ષણ આ રીતે સંગત થાય છે : For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ઉપસંપદા સામાચારી / ગાથા : ૧૯ ઉપસંહદ્ સામાચારીનું લક્ષણ છે કે, જેની ઉપસંપદા સ્વીકારવાની છે, તે ગુરુને આધીન એવું કાર્ય પોતાને સ્વાધીન કરવું અને પછી તેનું દાન કરવું અથવા તેનો ઉપભોગ કરવો તે ઉપસંપ સામાચારી છે. (૧) જે સાધુ ગચ્છની વૈયાવચ્ચ કરવા અર્થે બીજા ગુરુનો આશ્રય કરે અને જો ગુરુ નિશ્રા આપે તો પોતે વૈયાવચ્ચ કરી શકે, અન્યથા નહીં. તેથી જે ગુરુનો આશ્રય કરવાનો છે, તે ગુરુને આધીન તે વૈયાવચ્ચનું કાર્ય છે અને ગુરુએ નિશ્રા આપી, તેથી તે કાર્ય કરવું ઉપસંપદા સ્વીકારનાર સાધુને માટે સ્વાધીન થયું; અને જ્યારે તે વૈયાવચ્ચ કરનાર સાધુ અન્ય સાધુની વૈયાવચ્ચ કરે છે, ત્યારે તે સ્વાધીન થયેલ કાર્યનું તે મહાત્મા દાન કરે છે; કેમ કે જે ગુણીયલ મહાત્માઓ છે તેમને આહારાદિ લાવી આપીને તે દાન કરે છે. તેથી પ્રથમ ભેદમાં એ પ્રાપ્ત થયું કે, ગુરુને આધીન વૈયાવચ્ચનું કાર્ય સ્વાધીન કરીને આહારપાણીનું દાન ઉપસંપદ્ સ્વીકારનાર સાધુ કરે છે. (૨) જે સાધુ તપ કરીને કર્મોની વિશેષ પ્રકારની ક્ષપણા કરવાની ઈચ્છાવાળા છે કે અનશન કરવાની ઈચ્છાવાળા છે, અને તેના માટે બીજા ગુરુનો આશ્રય કરે, અને જો તે ગુરુ નિશ્રા આપે તો પોતે વિશેષ તપ કરી શકે અન્યથા ન કરી શકે, તેથી જે ગુરુનો આશ્રય કરવાનો છે, તે ગુરુને આધીન તે તપનું કાર્ય કે અનશનનું કાર્ય છે. અને ગુરુએ નિશ્રા આપી, તેથી તે કાર્ય કરવું ઉપસંપદા સ્વીકારનાર સાધુને માટે સ્વાધીન થયું; અને જ્યારે તે તપ કરે છે અને અનશન કરે છે, ત્યારે તે ગચ્છના સાધુઓ તેની વૈયાવચ્ચ કરે છે, તેથી અન્ય ગુરુને આધીન અને તેની નિશ્રા સ્વીકારવાથી પોતાને સ્વાધીન થયેલ એવો વૈયાવૃજ્યનો ઉપભોગ તે ઉપસંપદ્ સ્વીકારનાર મહાત્મા કરે છે. તેથી આ બીજા ભેદમાં એ પ્રાપ્ત થયું કે, અન્ય ગુરુને આધીન કાર્ય સ્વાધીન કરીને તેનો ભોગ ઉપસંપદા સ્વીકારનાર સાધુ કરે છે. આ લક્ષણ ગૃહસ્થની ઉપસંપદુ સામાચારીમાં આ રીતે સંગત થાય છે – જ્યારે સાધુઓને નિવાસ માટે કોઈ ક્ષેત્રની જરૂર પડે છે ત્યારે સાધુઓ ગૃહસ્થ પાસે વસતિની યાચના કરે છે. આથી જ્યારે ગૃહસ્થ પાસે યાચના કરી અને ગૃહસ્થ તેમને આપે છે, ત્યારે તે ક્ષેત્રના અંગીકારનું સાધુનું વચન તે ઉપસંપ સામાચારી બને છે. તે ક્ષેત્ર ગૃહસ્થને આધીન હતું અને જ્યારે ગૃહસ્થ પાસેથી યાચના કરીને મેળવે છે, ત્યારે તે યાચના કરેલ કાળપયત પોતાને આધીન થાય છે, જેનો સાધુ ઉપયોગ કરે છે, જે ભોગફલ છે; અને આ સ્વાયત્ત થયેલું ક્ષેત્ર પણ જ્યારે અન્ય સાધુઓ ત્યાં વિચરતા આવે તો તેમને પણ આપે છે તે દાનફલક છે, અને તે વસતિનો પોતે પણ સ્વયં સંયમની વૃદ્ધિ અર્થે ઉપભોગ કરે છે. તેથી ગૃહસ્થ આપેલું વસતિરૂપ ક્ષેત્ર પોતાને આધીન થવારૂપ જે કાર્ય તે દાનભોગફલક બને છે. અહીં વિશેષ એટલું જ છે કે ઉપસંપદ્ સામાચારીમાં તેને આધીન જે કાર્ય છે તે ક્વચિત્ એકલું દાનફલક હોય, ક્વચિત્ એકલું ભોગફલક હોય અને ક્વચિત્ દાનફલક અને ભોગલક એમ બંને પણ હોય છે. આ રીતે ઉપસંપ સામાચારીનું લક્ષણ કર્યું, તેથી નીચેનાં સ્થાનોમાં લક્ષણની અતિવ્યાપ્તિ થશે નહીં. (૧) કોઈ સાધુ કોઈ વિશેષ કાર્ય વગર રાગાદિથી અન્ય ગુરુનો આશ્રય કરે, તેથી અન્ય ગુરુના અંગીકારનું તે સાધુનું વચન ઉપસંપ સામાચારી બને નહીં, કેમ કે ઉપસંપદા સામાચારીમાં ગુરુને આધીન જે For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫ ઉપસંપદા સામાચારી / ગાથા : ૧૯ કાર્ય છે, તેને ગ્રહણ કરવા માટે અંગીકારનું વચન છે, તે ઉપસંપદ્ સામાચારી છે. જ્યારે તેનું કોઈ કાર્ય ન હોય અને અન્ય ગુરુ પ્રતિના રાગાદિના કારણે જ સ્વ ગુરુને છોડીને અન્ય ગુરુનો સ્વીકાર કરે તો તે ઉપસંપદ્ સામાચારી બને નહીં અર્થાત્ ત્યાં લક્ષણની અતિવ્યાપ્તિ નથી. અહીં રાગાદિથી અન્ય ગુરુનો આશ્રય કરે એમ કહ્યું, તેથી તુચ્છ પ્રકૃતિના કારણે અન્ય ગુરુનો આશ્રય કર્યો છે, એમ નથી કહેવું; પરંતુ સંયમનું સાધન હોય તો પણ અન્ય ગુરુનો આશ્રય કરે; અને પૂર્વ પરિચિત કોઈ વ્યક્તિ હોય, સંબંધિત હોય અને તે પણ આરાધક હોય, અને તેના પ્રત્યેના ગુણને કારણે રાગ થયો હોય, તેથી પણ અન્ય ગુરુનો આશ્રય કરે. આમ છતાં, તે ઉપસંપ સામાચારી બને નહીં. (૨) કોઈ સાધુ અન્ય ગુરુ પાસે રહેલા જ્ઞાનાદિરૂપ કાર્યના અર્થીપણા વડે કરીને ભણવા માટે રહે, આમ છતાં તેમનો શિષ્યભાવ સ્વીકારીને ન રહે તો પણ અંગીકારનું વચન નહીં હોવાથી ઉપસંપ સામાચારી બને નહીં અર્થાત્ ત્યાં ઉપસંપ સામાચારીના લક્ષણની અતિવ્યાપ્તિ થતી નથી. ટીકામાં જ્ઞાન અને દર્શન શબ્દની કરણાર્થક વ્યુત્પત્તિ કરીને જ્ઞાન અને દર્શનનો અર્થ શાસ્ત્રગ્રહણ કર્યો અને જ્ઞાન શબ્દથી શાસ્ત્ર સામાન્ય કહ્યું અને દર્શન શબ્દથી દર્શનશુદ્ધિનાં કારણ એવાં શાસ્ત્રો ગ્રહણ કર્યા. આથી જ્ઞાન શબ્દથી કોઈ પણ શાસ્ત્ર ભણવા માટે અન્ય ગુરુનો આશ્રય કરે તેનું ગ્રહણ કરવાનું છે, અને દર્શન શબ્દથી દર્શનના પ્રભાવક સમ્મતિતર્ક આદિ વિશેષ ગ્રંથો ભણવા માટે અન્ય ગુરુનો આશ્રય કરે તેનું ગ્રહણ કરવાનું છે. અહીં જ્ઞાન-દર્શન શબ્દથી જ્ઞાનશાસ્ત્રો અને દર્શનશાસ્ત્રો ભણાવવાની ક્રિયારૂપ બહિરંગ કાર્ય ગ્રહણ કરવાનું છે; પરંતુ જીવના પરિણામરૂપ જ્ઞાન-દર્શન ગ્રહણ કરવાનાં નથી; કેમ કે બહિરંગમાં દાન ઘટી શકે છે. મૂળ ગાથામાં ‘ના’ શબ્દ છે, એ સપ્તમી વિભક્તિ છે. સપ્તમી વિભક્તિ નિમિત્તાર્થ સપ્તમી અને કર્માર્થક સપ્તમી પણ હોય છે. હવે અહીં “જ્ઞાન” નો અર્થ જ્ઞાનવિષયક એવો કરીએ તો કર્મયોગ વચન થશે અર્થાત્ જ્ઞાનવિષયક ઉપસંવત્ એટલે જ્ઞાન કર્મ ઉપસંપતુ; કેમ કે ઉપસંવત્ સ્વીકારવાનું કર્મ શાસ્ત્રઅધ્યયનરૂપ જ્ઞાન છે. પરંતુ તે કર્મયોગ વચન પ્રાયિક હોવાના કારણે નિમિત્ત સપ્તમીનું પણ સાધુપણું=સુંદરપણું, હોવાથી નિમિત્તાર્થ સપ્તમીને ગ્રહણ કરવા તમિત્તમ્' એમ કહેલ છે. તાત્પર્ય એ છે કે, જેમ જ્ઞાનવિષયક ઉપસંપદું કહી શકાય, તેમ જ્ઞાનનિમિત્તક ઉપસંપદ્ પણ કહી શકાય, તેથી એ બંને પ્રયોગ થઈ શકે છે. આમ છતાં જ્ઞાનનિમિત્તક ઉપસંહદ્ સ્વીકારી છે તેમ કહેવું વધારે સુંદર છે. તે આ રીતે – કોઈક વ્યક્તિને ઔષધમાં ઈચ્છા છે, ત્યાં ઔષધનિમિત્તક ઈચ્છા છે તેમ કહી શકાય નહીં, પરંતુ ઔષધવિષયક ઈચ્છા છે તેમ કહી શકાય; કેમ કે રોગ મટાડવો છે માટે ઔષધ ઈચ્છે છે. રોગ ન હોય તેવી વ્યક્તિને ઔષધની ઈચ્છા થતી નથી, પણ અહીં રોગ છે માટે રોગને આધીન ઔષધની ઈચ્છા છે. જો ઔષધ રોગ મટાડવાનું કારણ ન હોત તો કંઈ ઔષધમાં ઈચ્છા થતી નથી. ઔષધ સ્વયં રમ્ય નથી લાગતું, રોગશમન પૂરતી જ ઈચ્છા તેમાં વર્તે છે. આથી ઔષધનિમિત્તક ઈચ્છા છે એમ ન કહેવાય, પરંતુ ઔષધવિષયક ઈચ્છા For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ ઉપસંપદા સામાચારી / ગાથા : ૧૯ છે એમ કહી શકાય; કેમ કે રોગ મટાડવા માટે ઔષધવિષયક ઈચ્છા છે. હવે કોઈ વ્યક્તિ રમ્ય ખાદ્ય પદાર્થ જુએ છે, ત્યારે તે ખાદ્યપદાર્થવિષયક ઈચ્છા થાય છે. તે ઈચ્છા કંઈ ઔષધવિષયક ઈચ્છા જેવી ઈચ્છા નથી, પણ સ્વાભાવિક ઈચ્છા થાય છે; કેમ કે ઈન્દ્રિયને અનુકૂળ ભોગસામગ્રી હોય તો ભોગસામગ્રી વિષયક ઈચ્છા જીવને થાય છે; કેમ કે ભોગો રમ્ય લાગે છે, એને આલાદ થાય છે, માટે ભોગવિષયક સ્વતઃ જીવને ઈચ્છા થાય છે; પરંતુ રોગ મટાડવાના કારણરૂપે જેમ ઔષધની ઈચ્છા થઈ, તેમ અહીં અન્ય કોઈ કારણને આધીન ઈચ્છા નથી. તેથી ભોગમાં ભોગવિષયક ઈચ્છા છે અને ભોગનિમિત્તક ઈચ્છા છે, એ બંને પ્રયોગ થઈ શકે; પરંતુ ઔષધમાં ઔષધનિમિત્તક ઈચ્છા છે, તે પ્રયોગ થઈ શકે નહીં, પરંતુ ઔષધવિષયક ઈચ્છા છે, તે પ્રયોગ થઈ શકે; કેમ કે રોગ મટાડવા નિમિત્તક ઔષધવિષયક ઈચ્છા છે. તેથી ભોગની જેમ પ્રસ્તુતમાં જ્ઞાનનિમિત્તક ઉપસંપ અને જ્ઞાનવિષયક ઉપસંપદ્ છે, એમ બંને પ્રયોગ થઈ શકે છે. પરંતુ જ્ઞાનનિમિત્તક ઉપસંપ છે એમ કહેવું વધારે સુંદર છે, જેથી ઔષધવિષયક ઈચ્છા છે, તેવી ઈચ્છા નથી, પરંતુ તેનાથી વિલક્ષણ એવી ભોગવિષયક ઈચ્છા છે, તેના જેવી ઈચ્છા છે, તેવો બોધ થાય છે. તે બતાવવા માટે અહીં નિમિત્તસપ્તમી સાધુ સુંદર, છે, એમ કહેલ છે. અહીં જ્ઞાનવિષયક ઉપસંપના બદલે જ્ઞાનનિમિત્તક ઉપસંપદું છે, તેમ કહેવાથી વિશેષ પ્રકારનો યથાર્થ બોધ થાય છે; કેમ કે જ્ઞાનવિષયક કહેવાથી વ્યાપક બોધ થાય છે અને જ્ઞાનનિમિત્તક કહેવાથી તેમાં સંકોચ થઈને ‘ચોક્કસ સ્થાને' તેવો બોધ થાય છે. તેનાથી એ ફલિત થાય કે, જ્ઞાનનિમિત્તક ઈચ્છા છે તે ભોગનિમિત્તક ઈચ્છા જેવી વિશેષ ઈચ્છા છે, પરંતુ ભોગવિષયક અને ઔષધવિષયક ઈચ્છા જેવી વ્યાપક ઈચ્છાનો વિષય નથી. જેમ ભોગ ઈન્દ્રિયના આલાદને પેદા કરે છે અને જીવને સુખરૂપે અનુભવાય છે, તેમ જ્ઞાન પણ સંવેગનું માધુર્ય પેદા કરીને સુખનું કારણ બને છે, તેથી જ્ઞાનનિમિત્તક ઉપસંપદા કહેવી તે વધારે ઉચિત છે. અને જ્ઞાનવિષયક ઉપસંપદા કહેવાથી વ્યાપક બોધ થવાને કારણે, ભોગ જેવી ઈચ્છા છે કે ઔષધ જેવી ઈચ્છા છે, તે બેનો ભેદ ખ્યાલ આવે નહીં. જ્યારે જ્ઞાનનિમિત્તક ઉપસંપદું કહેવાથી એ નક્કી થાય છે કે ભોગ જેમ ઈન્દ્રિયના સુખનું કારણ છે, તેમ જ્ઞાન સંવેગના સુખનું કારણ છે, માટે જ્ઞાનનિમિત્તક ઉપસંપ સામાચારી છે. સંક્ષેપથી સાર આ પ્રમાણે છે – (૧) ઔષધવિષયક ઈચ્છા છે – ઔષધનિમિત્તક ઈચ્છા નથી. એટલે “રોગી વ્યક્તિને ઔષધવિષયક ઈચ્છા છે” એમ કહી શકાય. (૨) ભોગવિષયક ઈચ્છા છે – ભોગનિમિત્તક પણ ઈચ્છા છે. એટલે સુખના અર્થી જીવની આ ઈચ્છા બંને પ્રકારની કહી શકાય. (૩) જ્ઞાનવિષયક ઉપસંહદ્ છે – જ્ઞાનનિમિત્તક પણે ઉપસંપદું છે. એટલે ઉપસપ ગ્રહણ કરનાર શિષ્યની ઈચ્છાને આ બંને પ્રકારની કહી શકાય. For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૩૮૭ ઉપસંપદા સામાચારી / ગાથા : ૧૯ પરંતુ નં. ૨માં જેમ ભોગનિમિત્તક ઈચ્છા કહેવું સુંદર લાગે છે, તેમ નં. ૩માં પણ જ્ઞાનનિમિત્તક ઉપસંપદા છે, એમ કહેવું સુંદર લાગે છે. ટીકાઃ एवं चोद्देश्यत्रैविध्यादुपसंपत्त्रैविध्यम् । उद्देश्यान्तराभावाच्च न विधान्तरम् । विधान्तरेण विभागश्च स्वतन्त्रपरिभाषाया अपर्यनुयोज्यत्वादपर्यनुयोज्य: । ज्ञानाद्दर्शनस्य पृथग्विभागस्तु प्राधान्यात् प्रयोजनभेदाश्रयणाद्वेति વધ્યન Tદ્દા ટીકાર્ચ - પર્વ ૨ ..... ન વિણાન્તરમ્ અને એ રીતે ઉપરમાં કહ્યું કે ઉપસંપદ્ સામાચારી જ્ઞાન, દર્શન અને ચારિત્ર નિમિત્તક છે એ રીતે, ઉદ્દેશ્યતા વૈવિધ્યથી ઉપસંપદા સામાચારી ત્રણ પ્રકારની છે. અને ઉદ્દેશ્યાતરના અન્ય ઉદ્દેશ્યના અભાવથી અર્થાત્ જ્ઞાન, દર્શન અને ચારિત્રના ઉદ્દેશ સિવાય ઉપસંપદ્ સ્વીકારવાનો અન્ય કોઈ ઉદ્દેશ્ય ન હોવાથી, વિધાતર નથી=અન્ય પ્રકાર નથી. ઉત્થાન - અહીં કહ્યું કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર સિવાય ઉપસપ સ્વીકારવાનો અન્ય કોઈ ઉદ્દેશ નથી. ત્યાં કોઈને થાય કે જ્ઞાન, દર્શન અને ચારિત્રથી પૃથક તપની પ્રાપ્તિ અર્થે પણ ઉપસંપદા સ્વીકારી શકાય છે, માટે ઉદ્દેશ્યાંતરનો અભાવ નથી. તેથી ત્રણ જ ભેદ છે, તેમ કેમ કહી શકાય ? તેના ખુલાસારૂપે કહે છે – ટીકાર્ચ - વિધાન્તરે.... પર્થનુયો: ! સ્વતંત્ર પરિભાષાનું અપર્યjયોજ્યપણું હોવાથી અર્થાત્ પ્રશ્ન ન કરી શકવાપણું હોવાથી=સ્વતંત્ર પરિભાષામાં આ પરિભાષા કેમ કરી ? તેવો પ્રશ્ન કરી શકાય નહીં, તેથી વિધાતરથી=પ્રકારમંતરથી, વિભાગ અપર્યgયોજ્ય છે=વિભાગાંતરથી વિભાગ કેમ ન કર્યો ? એમ પૂછી શકાય નહીં. ઉત્થાન - અહીં પ્રશ્ન થાય કે, જ્ઞાન ઉપસંપદ્ અને દર્શન ઉપસંપ બંને શાસ્ત્રગ્રહણ અર્થે છે, છતાં પૃથનું વિભાગ કેમ કર્યો ? તેથી કહે છે – ટીકાર્ચ - જ્ઞાનદર્શનચ ... વોટ્યમ્ II૬ II વળી જ્ઞાતથી દર્શનનો પૃથર્ વિભાગ, પ્રાધાન્યથી જ્ઞાત કરતાં દર્શનશાસ્ત્રની પ્રધાનતા હોવાથી અથવા પ્રયોજતભેદના આશ્રયણથી છે=દર્શનશુદ્ધિરૂપ પ્રયોજનના અને જૈનદર્શનની પ્રભાવના કરવારૂપ પ્રયોજતના ભેદના આશ્રયણથી છે, એ પ્રમાણે જાણવું. ngel For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ ઉપસંપદા સામાચારી/ ગાથા : ૯ ભાવાર્થ : પૂર્વમાં સ્થાપન કર્યું કે, દર્શન, જ્ઞાન અને ચારિત્ર નિમિત્તે ઉપસંપદા સામાચારી છે. તેનો ફલિતાર્થ બતાવતાં કહે છે કે, આ રીતે ઉપસંપદા સામાચારી સ્વીકારવાના ઉદ્દેશ્ય ત્રણ હોવાથી ઉપસંપદા સામાચારી ત્રણ પ્રકારની છે, અને અન્ય ગુરુના આશ્રયણરૂપે એક પ્રકારની છે, પરંતુ તે રીતે ત્રણ પ્રકારની નથી. જેમ તત્ત્વાર્થ શ્રદ્ધાનરૂપે સમ્યગ્દર્શન એક પ્રકારનું છે, પરંતુ બે પ્રકારનું નથી, આમ છતાં નિસર્ગ અને અધિગમરૂપ હેતુના ભેદથી બે પ્રકારનું છે; તેમ અન્ય ગુરુના આશ્રયણરૂપે ઉપસંપદા સામાચારી એક પ્રકારની છે, તોપણ અન્ય ગુરુના આશ્રયણના ઉદ્દેશ ત્રણ છે, તેથી ઉદ્દેશ્યના સૈવિધ્યથી ત્રણ પ્રકારની છે. ઉદ્દેશ્ય ત્રણ છે, તેને દઢ કરવા માટે કહે છે – ઉદ્દેશ્યાન્તરના અભાવને કારણે વિધાન્તર નથી અર્થાત્ ઉપસંપદા સામાચારીના ત્રણથી અધિક વિભાગ નથી; કેમ કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ સિવાયના કોઈ અન્ય ઉદ્દેશથી ઉપસંપદા સામાચારી સ્વીકારવામાં આવતી નથી. અહીં કોઈને પ્રશ્ન થાય કે જેમ જ્ઞાન અને દર્શનને ચારિત્રથી પૃથ ગ્રહણ કરીને જ્ઞાન, દર્શન, ચારિત્ર એમ ત્રણ પ્રકારની ઉપસંપદા સામાચારીનો વિભાગ પાડ્યો, તેમ ચારિત્ર અને તપનો પૃથક વિભાગ પોડીને ઉપસંપદા સામાચારીના ચાર પ્રકાર થઈ શકે છે, તો તે રીતે વિભાગ કેમ ન કર્યો ? તેને ગ્રંથકાર કહે છે કે, તપનો પૃથક વિભાગ કરી વિધાન્તરથી ચાર વિભાગ કેમ ન પાડ્યા? તે પ્રશ્ન કરી શકાય નહીં, કેમ કે મોક્ષમાર્ગમાં અતિશય કરવા અર્થે જ્યારે ઉપસંપદા સામાચારી સ્વીકારવામાં આવે ત્યારે તેના અંગભૂત જ્ઞાન, દર્શન અને ચારિત્રને ગ્રહણ કરીને વિભાગ પાડવો કે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને ગ્રહણ કરીને વિભાગ પાડવો તે પ્રકારની પરિભાષા શાસ્ત્રકારની સ્વ-ઈચ્છાને આધીન છે. તેથી સ્વતંત્ર પરિભાષામાં આ પ્રમાણે પ્રશ્ન ન કરી શકાય કે ત્રણ વિભાગ પાડીને પરિભાષા કેમ કરી? અને ચાર વિભાગ પાડીને પરિભાષા કેમ ન કરી ? કેમ કે પરિભાષા કેમ કરવી તે પરિભાષા કરનાર વ્યક્તિની ઈચ્છાને આધીન છે. આના દ્વારા એ કહેવું છે કે, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને ગ્રહણ કરીને ઉપસંપદા ચાર પ્રકારની પણ કરી શકાય તેમ છે; છતાં શાસ્ત્રકારોએ આ પ્રકારની પરિભાષા કરેલ છે, તેથી તે પરિભાષા પ્રમાણે ઉપસંપદા સામાચારી ત્રણ પ્રકારની સ્વીકારવી ઉચિત છે. આમ છતાં ચાર પ્રકારની નથી જ, એવો અર્થ આ કથનથી કરવો નહીં, ફક્ત શાસ્ત્રપરિભાષા પ્રમાણે ત્રણ પ્રકાર છે. અહીં પ્રશ્ન થાય કે જ્ઞાન અને દર્શન બંને શાસ્ત્ર ભણવાની ક્રિયારૂપ છે, તેથી દર્શનનો જ્ઞાનમાં અંતર્ભાવ થઈ શકે, છતાં જ્ઞાનથી દર્શનને પૃથ; કેમ કહ્યું? તેના ખુલાસારૂપે ગ્રંથકાર કહે છે કે, જ્ઞાન કરતાં દર્શનનું પૃથ ગ્રહણ કરીને દર્શનશાસ્ત્રની પ્રધાનતા ગ્રંથકારને બતાવવી છે. તે આ રીતે – - (૧) અન્ય શાસ્ત્રઅભ્યાસ કરવા કરતાં દર્શનશાસ્ત્રને ભણવાં એ અતિ મહત્ત્વનાં છે, તેથી અન્ય For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ ઉપસંપદા સામાચારી/ ગાથા : ૧૯ શાસ્ત્રઅભ્યાસ કરતાં દર્શનશાસ્ત્રનો અભ્યાસ પ્રધાન છે. તેથી જે સાધુમાં દર્શનશાસ્ત્ર ભણવાની શક્તિ હોય અને સ્વગચ્છમાં તે ભણી શકાય તેમ ન હોય, ત્યારે તે સાધુ દર્શનશાસ્ત્રને ભણવા માટે જ્યારે ઉપસંપદા સ્વીકારે, ત્યારે તે દર્શન ઉપસંપદા સામાચારીને જ્ઞાન ઉપસંપદા સામાચારીથી જુદી બતાવીને તેની વિશેષતા બતાવી છે. (૨) હવે પ્રયોજનના ભેદથી પણ જ્ઞાન ઉપસંપદા સામાચારી કરતાં દર્શન ઉપસંપદા સામાચારીને પૃથફ બતાવી છે. તે આ રીતે – દર્શનશાસ્ત્ર ભણવાથી સાધુને ભગવાનના વચનની શ્રદ્ધા, પૂર્વની શ્રદ્ધા કરતાં અનંતગુણ વિશુદ્ધ બને છે; કેમ કે દર્શનશાસ્ત્ર ભણ્યા પૂર્વે ‘આ ભગવાનનું વચન જ ઉત્તમ શ્રત છે' - એવો ઓઘથી બોધ હતો. પરંતુ દર્શનશાસ્ત્રનો અભ્યાસ કર્યા પછી તેને લાગે છે કે, વિદ્યમાન એવાં સર્વ શ્રતોમાં આ ભગવાનનું શ્રત જ ઉત્તમ શ્રત છે; કેમ કે એકાંત નિરવદ્ય એવા મોક્ષની સાથે કાર્યકારણભાવરૂપે આ શ્રુત પૂર્ણ રીતે જોડાયેલું છે, અન્યદર્શનનું શ્રુત પૂર્ણ રીતે જોડાયેલ નથી. અને આથી આ શ્રુત પરિપૂર્ણ કષ, છેદ અને તાપથી શુદ્ધ છે, પરંતુ અન્ય દર્શનનું શ્રુત આવું નથી. આ પ્રકારની સ્થિર શ્રદ્ધા દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરવાથી ઉત્પન્ન થાય છે. તેથી સ્થિર શ્રદ્ધા પેદા કરવાના પ્રયોજનને આશ્રયીને દર્શન ઉપસંપદા સામાચારીને જ્ઞાન ઉપસંપદા સામાચારીથી પૃથક્ કહેલ છે. બીજું પ્રયોજન એ પણ છે કે, જે સાધુ દર્શનશાસ્ત્ર ભણીને તૈયાર થયેલ હોય તે જેમ પોતાની શ્રદ્ધામાં અતિશયવાળા=નક્કર શ્રદ્ધાવાળા, બને છે, તેમ અન્ય ઘણા જીવોને પણ ઉન્માર્ગમાંથી માર્ગમાં લાવવાનું કારણ બને છે. તે યુક્તિપૂર્વક બતાવી શકે છે કે, અન્ય સર્વ દર્શનના શ્રુતમાં સંપૂર્ણ શુદ્ધતા નથી અને માત્ર જૈન દર્શનના શ્રુતમાં સંપૂર્ણ શુદ્ધતા છે. તેથી આ જૈન દર્શનનું શ્રત ઉત્તમ શ્રત છે, તેમ મધ્યસ્થ વિચારકની બુદ્ધિમાં તે સ્થાપન કરી શકે છે. તેથી દર્શનપ્રભાવનાના પ્રયોજનના ધ્યેયને આશ્રયીને પણ જ્ઞાન ઉપસંપદા સામાચારી કરતાં દર્શન ઉપસંપદા સામાચારી પૃથફ ગ્રહણ કરેલ છે. llyll અવતરણિકા: अथ ज्ञानोपसंपदो भेदान् दर्शनोपसंपझेदानां चातिदेशमाह - અવતરણિકાર્થ: હવે જ્ઞાન ઉપસંવના ભેદોને અને દર્શન ઉપસંપદ્ઘા ભેદોના અતિદેશને કહે છે – ભાવાર્થ : અહીં જ્ઞાન ઉપસંઘના નવ ભેદોનું સાક્ષાત્ કથન કરશે અને દર્શનમાં અતિદેશ કરશે=જ્ઞાનની જેમ જ દર્શનના પણ નવ ભેદ છે તેમ સૂચન કરશે. For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ 360 Guसंप साभायारीगाथा : ७०-७१ गाथा: वत्तणसंधणगहणे नाणे सुत्तत्थतदुभयं पप्प । एमेव दंसणंमि वि वत्तणमिहयं थिरीकरणं ।।७० ।। घडणं च संधणा किर तस्स पएसंतरम्मि णट्ठस्स। गहणं अपुव्वधरणं इहयं चउरो इमे भंगा ।।७१।। छाया : वर्तनासंधनाग्रहणे ज्ञाने सूत्रार्थतदुभयं प्राप्य । एवमेव दर्शनेऽपि वर्त्तनमिह स्थिरीकरणम् ।।७० ।। घटनं च संधना किल तस्य प्रदेशान्तरे नष्टस्य । ग्रहणमपूर्वधरणमिह चत्वार इमे भङ्गाः ।।७१ ।। मन्वयार्थ : वत्तणसंघणगहणे पतना, संघनासने ए३५ नाणे-शानना विषयमा सुत्तत्थतदुभयं पप्प-सूत्रमर्थ मने तमय माश्रयीन (64सं५६ ) एमेव= शत = शत शानमा 14 मे मे शत ४ सणंमि विनिता विषयमा ए 4 मे छे. इहयं सीमेमां वत्तणं-पतन थिरीकरणं= स्थिरी २९ छे. ॥७०॥ पएसंतरम्मि णट्ठस्स-प्रशातरम नष्ट-य्युत संडार सेवा तस्स-dj घडणं स्म२६ किर संधणा ३५२ संघ छ. अपुव्वधरणं चसने अपूर्वधरए। गहणं नए छ इहयंसी=GuसंपEL 4 हमा इमे==वक्ष्यमाए। चउरो भंगा=यार मा छे. ।।७१॥ गाथार्थ : વર્તના, સંધના અને ગ્રહણરૂપ જ્ઞાનના વિષયમાં સૂત્ર, અર્થ અને તદુભયને આશ્રયીને ઉપસંપદ્ છે. એ રીતે જ દર્શનના વિષયમાં પણ છે. અહીં નવ ભેદમાં વર્તના સ્થિરીકરણ छ. ||७०॥ પ્રદેશાંતરમાં નષ્ટ એવા તેનું સ્મરણ ખરેખર સંઘણા છે અને અપૂર્વ ધરણ ગ્રહણ છે. ઉપસંપન્ના નવ ભેદોમાં વક્ષ્યમાણ આ ચાર ભાંગા છે. ll૭૧TI टीका: वत्तण त्ति । सूत्रमविवृतो ग्रन्था, अर्थस्तद्विवरणं, तदुभयं च तद्विशिष्टंचैकविशिष्टापरं, ततः समाहारद्वन्द्वाद् द्वितीयैकवचनम् । तथा च सूत्रार्थतदुभयानि प्राप्य-आश्रित्य वर्तनासंधनाग्रहणे, अत्रापि समाहारादेकवचनम्, ज्ञाने-ज्ञानविषये, उपसंपदिति पूर्वगाथातोऽनुषङ्गः । एवं च सूत्रादिषु त्रिषुप्रत्येकं त्रैविध्यानवविधत्वं ज्ञानोपसंपद इत्युक्तं भवति । एवमेव-उक्तरीत्यैव, दर्शनेऽपि, एवं च दर्शनोपसंपदोऽपि नवविधत्वमेवेति भावः । For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ઉપસંપદા સામાચારી ગાથા : ૭૦-૭૧ ટીકાર્ચ - વત્તા ત્તિ’ | એ ગાથાનું પ્રતીક છે. | ‘સુન્નત્યંતકુમથેનો સમાસ વિગ્રહ આ પ્રમાણે છે – સૂત્ર=અવિવૃત ગ્રંથ, અર્થ=સૂત્રનું વિવરણ, અને તદુભવ=તદ્વિશિષ્ટ. તદ્વિશિષ્ટને જ સ્પષ્ટ કરતાં કહે છે – એક વિશિષ્ટ અપર અર્થાત્ સૂત્રવિશિષ્ટ અર્થ અને અર્થવિશિષ્ટ સૂત્ર તે તદુભાય. ત્યાર પછી સમાહાર દ્વન્દ સમાસથી દ્વિતીયા એકવચવાળું સુન્નત્યંતકુમ' પદ બન્યું. અને તે રીતે=જે રીતે સૂત્ર, અર્થ અને તદુભયનો અર્થ પૂર્વમાં કર્યો તે રીતે, સૂત્ર, અર્થ અને તદુભયને પ્રાપ્ય આશ્રયીને, વર્તતા, સંધના અને ગ્રહણ વિશિષ્ટ એવા જ્ઞાને=જ્ઞાનના વિષયમાં ઉપસંપદ્ છે એમ અવય છે. અહીં પણ=સૂત્ર, અર્થ અને તદુભયને આશ્રયીને વર્તતા, સંધના અને ગ્રહણ છે, તેમાં પણ, સમાહાર દ્વન્દ સમાસથી એકવચન છે. “ઉપસંપ એ પ્રકારના શબ્દનો પૂર્વ ગાથાથી અનુષંગ છે=અનુવૃત્તિ છે. અને એ રીતે=વર્તતા, સંધના અને ગ્રહણરૂપ જ્ઞાનના વિષયમાં સૂત્ર, અર્થ અને તદુભયને આશ્રયીને ઉપસંપદા છે એ રીતે, સૂત્રાદિ ત્રણમાં પ્રત્યેકનું વૈવિધ્ય હોવાથી જ્ઞાન ઉપસંપદાનું નવવિધપણું છે, એ પ્રમાણે કહેવાયેલું થાય છે. હવે દર્શન ઉપસંપતા અતિદેશને બતાવે છે – એ રીતે ઋઉક્ત રીતિથી જ જ્ઞાન ઉપસંપદાના નવ વિભાગ પડ્યા એ રીતે જ, દર્શનમાં પણ છે; અને એ રીતે જ્ઞાન ઉપસંપáા કથનથી દર્શન ઉપસંપદ્ધો અતિદેશ છે એ રીતે, દર્શન ઉપસંપર્લ પણ તવવિધપણું જ છે, એ પ્રમાણેનો ભાવ છે. * ‘સત્રપિ' અહીં ‘સર’ થી એ કહેવું છે કે, જેમ ‘સુન્નત્યંતકુમ' માં સમાહારદ્વન્દ સમાસથી એકવચન છે, તેમ અહીં પણ=વનાસંધનાપ્રદ” માં સમાહાર દ્વન્દ સમાસથી એકવચન છે. * ‘ર્શનેડપિ' અહીં ‘પ' થી જ્ઞાનનો સમુચ્ચય છે અર્થાત્ જેમ જ્ઞાન ઉપસંપદ્ નવ પ્રકારની કહી તેમ દર્શન ઉપસંપદુ પણ નવ પ્રકારની છે. ભાવાર્થ - ઉપસં૫૬ સામાચારી જ્ઞાન અને દર્શન માટે નવ-નવ પ્રકારે ગ્રહણ કરવામાં આવે છે. તેમાં કોઈક સાધુ સૂત્ર ભણવા માટે ઉપસંપદા સામાચારી સ્વીકારે છે, કોઈક સાધુ અર્થ ભણવા માટે ઉપસંપદા સામાચારી સ્વીકારે છે અને કોઈ સૂત્ર-અર્થ-તદુભય ભણવા માટે ઉપસંપદા સામાચારી સ્વીકારે છે. સૂત્ર માટે પણ ક્વચિત્ વર્તના અર્થે, ક્વચિત્ સંધના અર્થે અથવા ક્વચિત્ અપૂર્વગ્રહણ અર્થે ઉપસંપદા સામાચારી સ્વીકારે છે. તે જ રીતે અર્થ માટે વર્તના, સંધના અને અપૂર્વગ્રહણ અર્થે ઉપસંપદા સામાચારી ગ્રહણ કરાય છે, અને કોઈક વ્યક્તિ સૂત્ર, અર્થ અને ઉભયને આશ્રયીને વર્તના, સંધના અને અપૂર્વગ્રહણ અર્થે ઉપસંપદા સામાચારી ગ્રહણ કરે છે. એ રીતે નવ વિકલ્પો જ્ઞાનવિષયક ઉપસંપદા સામાચારીના થાય છે. સુત્રસૂત્રનો અર્થ કરતાં ગ્રંથકાર કહે છે કે, અવિવૃત–વિવરણ નહીં કરાયેલ ગ્રંથ તે સૂત્ર છે. તેનાથી For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ ઉપસંપદા સામાચારી | ગાથા : ૭૦-૭૧ એ પ્રાપ્ત થાય કે, જે સૂત્ર સામાન્ય શબ્દથી અન્વય કરીને આપવામાં આવે પણ જેનો ઐદંપર્યાર્થ વિવરણ કરીને બતાવવામાં ન આવે તે સૂત્રગ્રહણ કહેવાય. જેમ સ્થૂલભદ્રજીને ભદ્રબાહુસ્વામીજીએ પાછળનાં ચાર પૂર્વો સૂત્રથી ભણાવ્યાં. ગર્થ=સૂત્રનું વિવરણ. સૂત્રના વિવરણરૂપ અર્થ છે, કે જે શ્રોતાની શક્તિ પ્રમાણે સંક્ષેપથી કે વિસ્તારથી વિવરણ કરાય છે. તડુમય=સૂત્ર અને અર્થ ઉભય. તેનો અર્થ કરતાં ગ્રંથકાર કહે છે કે,‘તદુમયં=તવિશિષ્ટ” અને તેનો જ અર્થ સ્પષ્ટ કરતાં કહ્યું કે, એક વિશિષ્ટ અપ૨ અર્થાત્ સૂત્રવિશિષ્ટ અર્થ અથવા અર્થવિશિષ્ટ સૂત્ર - એ પ્રમાણે તદુભયનો અર્થ થાય; કેમ કે એક શબ્દથી સૂત્ર ગ્રહણ કરીએ તો અપર શબ્દથી અર્થની પ્રાપ્તિ થાય છે. તેથી સૂત્રવિશિષ્ટ અર્થ એ પ્રમાણે અર્થની પ્રાપ્તિ થાય. અને જ્યારે એક શબ્દથી અર્થ ગ્રહણ કરીએ તો અપર શબ્દથી સૂત્રની પ્રાપ્તિ થાય છે. તેથી અર્થવિશિષ્ટ સૂત્ર એ પ્રમાણે અર્થનું ગ્રહણ થાય છે. તે આ રીતે – જ્યારે કોઈ સાધુ કોઈક સૂત્ર અને તેના ઉપરથી અર્થનો અભ્યાસ કરતા હોય કે સ્મરણ કરતા હોય ત્યારે સૂત્રવિશિષ્ટ અર્થ બને છે. ક્યારેક કોઈ સાધુને કોઈક અર્થ પ્રથમ ઉપસ્થિત થયેલો હોય અને અર્થના આધારે તે અર્થને કહેનાર કયું સૂત્ર છે ? એ રીતે સૂત્રનું સ્મરણ કરે ત્યારે અર્થવિશિષ્ટ સૂત્ર બને છે. આ રીતે સૂત્ર, અર્થ અને તે ઉભયને આશ્રયીને જ્ઞાનવિષયક ઉપસંપદા સામાચારી સ્વીકારાય છે અને તે પણ કોઈક સાધુ વર્ઝના માટે, તો કોઈક સાધુ સંધના માટે, તો કોઈક સાધુ નવા શ્રુતના ગ્રહણ માટે પણ સ્વીકારે, તેથી ૩X૩–૯ ભેદ થયા. આ રીતે જ્ઞાનના વિષયમાં ઉપસંપદા સામાચારી નવ પ્રકારની થઈ. તે રીતે દર્શનશાસ્ત્રના અધ્યયનના વિષયમાં પણ તે નવ પ્રકારની દર્શનવિષયક ઉપસંપદા સામાચારી છે. અહીં જ્ઞાનના નવ પ્રકારનું સાક્ષાત્ કથન કર્યું અને દર્શનના નવ પ્રકારનો અતિદેશ કરેલો છે. નવ વિકલ્પાત્મક જ્ઞાનવિષયક ઉપસંપદા સામાચારી : ૧. સૂત્રને આશ્રયી વર્ત્તના અર્થે ૨. સૂત્રને આશ્રયી સંધના અર્થે ૩. સૂત્રને આશ્રયી અપૂર્વગ્રહણ અર્થે ૪. અર્થને આશ્રયી વર્ત્તના અર્થે ૫. અર્થને આશ્રયી સંધના અર્થે ૬. અર્થને આશ્રયી અપૂર્વગ્રહણ અર્થે ૭. તદુભયને આશ્રયી વર્ષના અર્થે ૮. તદુભયને આશ્રયી સંધના અર્થે ૯. તદુભયને આશ્રયી અપૂર્વગ્રહણ અર્થે For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી / ગાથા : ૭૦-૭૧ ૩૯૩ આ રીતે નવ વિકલ્પાત્મક દર્શનવિષયક ઉપસંપદા સામાચારી જાણવી. તેમ જ ચારિત્રવિષયક ઉપસંપદુ - (૧) વૈયાવૃત્ત્વ નિમિત્તે અને (૨) ક્ષપણા નિમિત્તે જાણવી. જે આગળમાં બતાવવાના છે. ઉપસંપદા સામાચારી જ્ઞાનવિષયક દર્શનવિષયક ચારિત્રવિષયક સૂત્રને આશ્રયી અર્થને આશ્રયી સૂત્ર-અર્થ બંનેને સૂત્રને આશ્રયી અર્થને આશ્રયી સૂત્ર-અર્થ જ્ઞા. ઉ. જ્ઞા. ઉ. =તદુભયને દ. ઉ. | દ, ઉ. =તદુભયને આશ્રયી આશ્રયી દઉ. જ્ઞા. ઉ. વર્તન માટે સંધના માટે ગ્રહણ માટે વર્તન સંધના ગ્રહણ તદુ. જ્ઞા.ઉ. તદુ. જ્ઞા.ઉ. તદુ. જ્ઞા.ઉ. માટે તદુ. માટે તદુ. માટે તદુ |દ.ઉ. દ.ઉ. દઉં. વર્તન માટે સંધના માટે ગ્રહણ માટે અર્થ જ્ઞા.ઉ. અર્થ જ્ઞા.ઉ. અર્થ જ્ઞા.ઉ. વર્નના સંધના ગ્રહણ અર્થ દઉ. અર્થ દઉ. અર્થ દઉ. વર્ણના માટે સંધના માટે ગ્રહણ માટે સૂત્ર જ્ઞા.ઉ. સૂત્ર જ્ઞા.ઉ. સૂત્ર જ્ઞા.ઉ. વર્તના માટે સંધના માટે ગ્રહણ માટે સૂત્ર દઉ. સૂત્ર દઉ. સૂત્ર દ.ઉ. વૈયાવૃત્ત્વ નિમિત્તે ક્ષપણા નિમિત્તે ટીકા : अथ वर्तनादीनामेव लक्षणमाह - ‘इहयं' इति इह-अस्मिन् भेदकदम्बके, वर्तनं स्थिरीकरणम्-अधीतस्य सूत्रस्य संस्कारदायकारिपुनरुच्चारणम्, गृहीतस्य चार्थस्य तथाविधं पुनः पुनरनुसंधानम्, उभयस्य चोभयमिति भावः ।।७० ।। च-पुनः तस्य-सूत्रस्यार्थस्योभयस्य वा प्रदेशान्तरे-किञ्चिदवच्छेदके नष्टस्य-च्युतसंस्कारस्य, घटनं-स्मरणं, संधना भवति । तथा अपूर्वधरणं स्वसमानाधिकरणतत्समानविषयकज्ञानाऽप्रयोज्यं ज्ञानग्रहणम् । इहयं इति अत्रोपसंपत्कदम्बके, चत्वार इमे वक्ष्यमाणा: भङ्गाः प्रतीच्छ्यप्रतीच्छकवैचित्र्यात् प्रकाराः મત્તિ TI૭૧T ટીકાર્થ: હવે વર્તવાદિતા જ લક્ષણને કહે છે - “ એ “ અર્થમાં છે. તેથી અહીં-આ ભેદસમૂહમાં, For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ઉપસંપદા સામાચારી, ગાથા : ૭૦-૭૧ વર્તતા સ્થિરીકરણ છે=ભણેલા સૂત્રતા સંસ્કાર દઢ કરનાર ફરી ઉચ્ચારણ સ્થિરીકરણરૂપ છે, અને ગૃહીત અર્થનું તેવા પ્રકારે સંસ્કારની દઢતા કરે તેવા પ્રકારે, પુનઃ પુનઃ અનુસંધાનરૂપ સ્થિરીકરણ છે અને ઉભયનું સૂત્ર અને અર્થ એ બંનેનું, ઉભય છે સૂત્રનું પુનઃ ઉચ્ચારણરૂપ સ્થિરીકરણ અને અર્થનું પુનઃ પુનઃ અનુસંધાનરૂપ સ્થિરીકરણ છે. એ પ્રકારનો ભાવ છે સૂત્ર, અર્થ અને તદુભય વિષયક વર્તતા જ્ઞાનઉપસંપદ્ સમાચારી થાય છે. હવે સંધવાના લક્ષણને સ્પષ્ટ કરે છે - વળી તેનું સૂત્રનું, અર્થનું અથવા ઉભયનું, પ્રદેશાંતરમાં કોઈક અવચ્છેદકમાં-સૂત્ર-અર્થ અને તદુભયના અમુક ભાગમાં, નષ્ટતું=શ્રુત સંસ્કારનું, ઘટન=સ્મરણ, સંધના થાય છે. હવે ગ્રહણનું લક્ષણ સ્પષ્ટ કરે છે તથા=અને, અપૂર્વધરણ-સ્વ સમાન અધિકરણમાં તત્સમાન વિષયક જ્ઞાન અપ્રયોજ્ય જ્ઞાન ગ્રહણ અર્થાત્ જે વ્યક્તિ નવું જ્ઞાન ભણતી હોય તે વ્યક્તિ તે જ્ઞાનનું અધિકરણ છે. તેથી સ્વ=નવીન ગ્રહણ કરાયેલા જ્ઞાનનો અધિકરણ એવો નવું જ્ઞાન ભણવાર આત્મા, એ જ અધિકરણરૂપ આત્મામાં તદ્દનવીન ગ્રહણ કરાયેલ જ્ઞાન, એવા સમાન વિષયક જે પહેલાંનું પ્રાપ્ત કરેલું જ્ઞાન, તેનાથી અપ્રયોજ્ય એવું જ્ઞાનગ્રહણ પૂર્વનું જ્ઞાન અકારણ છે જેમાં એવું જ્ઞાન ગ્રહણ તે અપૂર્વધરણરૂપ ગ્રહણ છે. ઢાં એ ‘પત્ર અર્થમાં છે. તેથી અહીં ઉપસંપ સમૂહમાં, આવશ્યમાણ, ચાર ભાગા=પ્રકારો, પ્રતિષ્ણુય અને પ્રતિચ્છકના ચિત્રથી સંદિષ્ટ-અસંદિષ્ટરૂપ ચિત્રથી, થાય છે. ૭૦-૭૧ાા ભાવાર્થ: -: હવે ગ્રંથકાર વર્તનાદિના લક્ષણને કહે છે :સૂત્ર, અર્થ અને તદુભયને આશ્રયીને વર્તના આ પ્રમાણે છે – વર્તના સ્થિરીકરણ. સ્થિરીકરણ એટલે કે, (૧) પોતે જે સૂત્ર ભણેલ છે, તેના સંસ્કારની દઢતાને કરે એ રીતે સૂત્રને ફરી ફરી ઉચ્ચારણ કરે તે સૂત્રની વાર્તા કહેવાય. (૨) ગૃહીત અર્થને તે રીતે ફરી ફરી અનુસંધાન કરે અર્થાત્ જે રીતે સંસ્કાર દૃઢ થાય તે રીતે ફરી અનુસંધાન કરે તે અર્થની વર્તના કહેવાય. (૩) સૂત્રની અને અર્થની બંનેની વર્તન કરે તો ઉભયનું ઉભય છે - અર્થાત્ સૂત્રના પુનઃ ઉચ્ચારણરૂપ વર્ણના છે અને અર્થના પુનઃ પુનઃ અનુસંધાનરૂપ વના છે. આનાથી એ ફલિત થાય કે કોઈ સાધુ પોતાનાં ભણેલાં સૂત્રો સ્થિર કરવા માટે અન્ય ગુરુનો આશ્રય કરે, કોઈક સાધુ ભણેલાં સૂત્રોને પણ ફરી ફરી તે રીતે અનુસંધાન કરવા માટે પણ અન્ય ગુરુનો આશ્રય કરે For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી / ગાથા : ૭૦-૭૧ ૩૯૫ અથવા તો કોઈક સાધુ સૂત્ર અને અર્થ ઉભયના સ્થિરીકરણ માટે અન્ય ગુરુનો આશ્રય કરે, તે વર્તનાના ત્રણ ભેદવાળી જ્ઞાન ઉપસંપર્ સામાચારી છે. હવે સૂત્ર, અર્થ અને તદુભયને આશ્રયીને સંધના આ પ્રમાણે છે સંધના=સૂત્ર, અર્થ અથવા સૂત્ર-અર્થ એ બંને કોઈક સ્થાનમાં ભુલાઈ ગયાં હોય તેનું સ્મરણ કરવું તે સંધના છે. જ્યારે તે સ્મરણ સ્વયં કરી શકતા નથી, ત્યારે સાધુ અન્ય ગુરુનો આશ્રય કરીને પોતાને નષ્ટ થયેલ શ્રુતને સ્મરણ કરવા પ્રયત્ન કરે ત્યારે સંધના અર્થે જ્ઞાન ઉપસંપર્ સામાચારી સંધનાના ત્રણ ભેદવાળી બને છે. હવે સૂત્ર, અર્થ અને તદુભયને આશ્રયીને ગ્રહણ=અપૂર્વધરણ આ પ્રમાણે છે : ગ્રહણ=અપૂર્વધરણ – નવું સૂત્ર ગ્રહણ કરવું તે અપૂર્વધરણરૂપ છે. - અપૂર્વધરણનો અર્થ કરે છે કે, “સ્વસમાન-ધિરળ-તત્ક્ષમાન-વિષય-જ્ઞાન-અપ્રયોન્યં જ્ઞાનપ્રહામ્ ।” તેનો અર્થ આ પ્રમાણે છે સ્વ=અપૂર્વગ્રહણ, તેનું જે અધિકરણ=ગ્રહણ કરનાર સાધુ, અને તે સાધુરૂપ અધિકરણમાં તત્સમાનવિષયક જ્ઞાન=જે અપૂર્વગ્રહણ કર્યું તત્સમાનવિષયવાળું જે પહેલાં ભણેલું પોતાનું જ્ઞાન તેનાથી અપ્રયોજ્ય તેનાથી નહીં થયેલું, એવું જ્ઞાનનું ગ્રહણ તે અપૂર્વધરણ છે. આશય એ છે કે, સાધુ પૂર્વમાં જે ભણેલા હોય, તેનું પરાવર્તન કરતા હોય, તો તે વર્ત્તના છે. અને પૂર્વનું ભણેલું પણ કંઈક ભુલાઈ ગયું હોય તો તેનું સ્મૃતિ દ્વારા અનુસંધાન કરતા હોય કે જેથી વિસ્તૃત થયેલા પૂર્વના જ્ઞાનની ઉપસ્થિતિ થાય, તે સંધના છે; અને જેનો અભ્યાસ પૂર્વમાં પોતે કર્યો નથી, પરંતુ નવું ભણવા માટે પ્રયત્ન કરે છે, તે અપૂર્વધરણ છે. અપૂર્વધરણનું જે લક્ષણ કર્યું, તેમાં કહ્યું કે - સ્વસમાનઅધિકરણ તત્સમાનવિષયક જ્ઞાનથી અપ્રયોજ્ય એવું જ્ઞાનગ્રહણ અપૂર્વધરણ છે અને વર્તના અને સંધના એ બંને સ્વસમાનઅધિકરણ તત્સમાનવિષયક જ્ઞાનથી પ્રયોજ્ય જ્ઞાનગ્રહણરૂપ છે. તેથી એ ફલિત થાય કે, વર્તના અને સંધનામાં પોતાનું પૂર્વમાં ભણાયેલું જ્ઞાન પ્રયોજક છે; કેમ કે પૂર્વમાં ભણ્યા પછી તેને દઢ કરવા માટે વર્લ્ડના કરાય છે અર્થાત્ પરાવર્તન કરાય છે. તેથી પ્રથમ કરાયેલો અભ્યાસ વર્ઝના પ્રત્યે પ્રયોજક છે અર્થાત્ કારણ છે. સંધનામાં પણ પ્રથમ કરાયેલો અભ્યાસ કારણ છે; કેમ કે પ્રથમ કરાયેલા અભ્યાસના સંસ્કારો કંઈક ઝાંખા થઈ ગયા છે, તેથી સ્મૃતિ થતી નથી અને તેને યત્નપૂર્વક સ્થિર કરવા માટે ફરી તે ગ્રંથનો અભ્યાસ કરવામાં આવે તો વિસ્તૃત થયેલા જ્ઞાનનું સંધાન થાય છે. તેથી પ્રથમ ભણેલું જ્ઞાન સંધનામાં પણ પ્રયોજક છે. જ્યારે સાધુ જે કાંઈ નવું ભણવાનો પ્રારંભ કરે છે, તે સર્વ અપૂર્વધરણરૂપ છે; કેમ કે પહેલાં ભણેલું જ્ઞાન આ નવા જ્ઞાન પ્રત્યે પ્રયોજક નથી. અહીં પ્રથમ ભણેલું જ્ઞાન ઉત્તરમાં ભણવાની ક્રિયા પ્રત્યે કારણ બનતું હોય તો પ્રથમ ભણેલું જ્ઞાન પ્રયોજક કહેવાય અને ઉત્તરમાં ભણાતું જ્ઞાન પ્રયોજ્ય કહેવાય. જેમ વર્તનામાં=પરાવર્તનામાં, પ્રથમનું જ્ઞાન For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ ઉપસંપદા સામાચારી / ગાથા ૭૨ કારણ છે અને તે પ્રથમના જ્ઞાનથી ઉત્તરમાં પરાવર્તન થાય છે, તેથી સૂત્રની જે પરાવર્તન કરાય છે, તે પ્રથમના જ્ઞાનથી પ્રયોજ્ય છે. જ્યારે અપૂર્વધરણમાં પ્રથમનું જ્ઞાન કારણ નથી, પરંતુ નવા જ્ઞાનની ભણવાની ક્રિયા છે. તેથી પ્રથમ ભણાયેલા જ્ઞાનથી અપ્રયોજ્ય એવા જ્ઞાનગ્રહણરૂપ અપૂર્વધરણ છે. આ રીતે જ્ઞાન અને દર્શનવિષયક નવ પ્રકારની ઉપસંપદા સામાચારીનું સ્વરૂપ બતાવીને હવે કહે છે કે, આ નવ ભાંગાઓમાં પ્રતિશ્ય અને પ્રતિચ્છકના વૈચિત્ર્યથી ચાર પ્રકારો પ્રાપ્ત થાય છે. જે ચાર પ્રકારો સ્વયં ગ્રંથકાર આગળની ગાથા-૭રમાં બતાવવાના છે. અહીં પ્રતિય અર્થાત્ જે ગુરુનો આશ્રય કરવાનો છે, જેની નિશ્રામાં જવાનું છે તે આચાર્ય, અને પ્રતિચ્છક એટલે અન્ય ગુરુનું આશ્રયણ કરનાર-નિશ્રા સ્વીકારનાર સાધુ. આ પ્રતિશ્ય-પ્રતિચ્છકનું વૈચિત્ર્ય સંદિષ્ટ અને અસંદિષ્ટને આશ્રયીને થાય છે. તેથી સંદિષ્ટ અને અસંદિષ્ટ એવો પ્રતિશ્ય અને સંદિષ્ટ અને અસંદિષ્ટ એવા પ્રતિચ્છકના ભેદથી ચાર ભાંગા થાય છે.ll૭૦-૭૧|| અવતરણિકા: चतुर्भङ्गीमेव नामग्राहं संगृह्णाति - અવતરણિયાર્થ: સામગ્રહણ છે જેમાં એવી ચતુર્ભગીને જ બતાવે છે – ગાથા : संदिट्ठो संदिट्ठस्सेवमसंदिट्ठयस्स संदिट्ठो । संदिट्ठस्स य इयरो इयरो इयरस्स णायव्यो ।।७२।। છાયા : संदिष्टः संदिष्टस्यैवमसंदिष्टस्य संदिष्टः । संदिष्टस्य चेतर इतर इतरस्य ज्ञातव्यः ।।७२ ।। અન્વયાર્થ: સંદિરો–સંદિષ્ટ=તું અમુક ગ્રંથ ભણ' એમ કહેવાયેલો શિષ્ય, સંરિસં=સંદિષ્ટ એવા ગુરુ પાસે ભણે, એ રીતે સંવિઠ્ઠો સંદિષ્ટ શિષ્ય દિય-અસંદિષ્ટ ગુરુની પાસે ભણે, સંસિ સંદિષ્ટ ગુરુની પાસે રૂ=ઈતર અસંદિષ્ટ એવો શિષ્ય ભણે ય ઘ=અને ઈતર=અસંદિષ્ટ એવો શિષ્ય ફરસ=ઈતરની પાસે=અસંદિષ્ટ એવા ગુરુ પાસે ભણે.ગાયત્રો જાણવા=આ ચાર પ્રકાર જાણવા. II૭૨ાા ગાથાર્થ : સંદિષ્ટ શિષ્ય સંદિષ્ટ ગુરુ પાસે ભણે, એ રીતે સંદિષ્ટ શિષ્ય અસંદિષ્ટ ગુરુ પાસે ભણે, સંદિષ્ટ ગુરુ પાસે ઈતર અસંદિષ્ટ શિષ્ય ભણે અને અસંદિષ્ટ ગુરુ પાસે અસંદિષ્ટ શિષ્ય ભણે, For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી | ગાથા : ૭૨ આ ચાર પ્રકાર જાણવા. [૭૨]I ટીકા ઃ संदिट्ठो त्ति । सन्दिष्टः=‘त्वममुकं ग्रन्थं पठ' इति गुरुणा दत्ताज्ञः, सन्दिष्टस्य = ' अमुकपार्श्वे पठ' इति गुरुणाऽऽज्ञाविषयीकृतस्य पार्श्वे, उपसंपदं गृह्णातीति प्रथमो भङ्गः । एवम् अनेन प्रकारेण, प्रकारश्च प्रायिकं सादृश्यम्, असंदिष्टकस्य = गुरुणाऽप्रदर्शिताचार्यस्य, सन्दिष्ट :- गुरुणा पठनाय दत्ताज्ञ इति द्वितीयः । सन्दिष्टस्य-गुरुप्रदर्शिताचार्यस्य, चः समुच्चये इतर:- असन्दिष्ट: 'एतस्य निकटे पठितव्यं परं न तावदिदानीमि' ति दत्ताज्ञ इति तृतीयः । इतरः = ' न तावदिदानीं पठनीयम्' इति कृतप्रतिषेधः इतरस्य - 'नामुकस्य पार्श्वे પત્નીયમ્' કૃતિ પ્રતિષિદ્ધસ્યાપાર્યસ્થતિ ચતુર્થ:। ૬: સમુયે, જ્ઞાતવ્ય:=વોથ્યઃ ||૭૨ || ટીકાર્યઃ ૩૯૭ ‘વિટ્ટો ત્તિ’। એ ગાથાનું પ્રતિક છે. વિષ્ટ=‘તું અમુક ગ્રંથ ભણ' એ પ્રમાણે ગુરુ વડે આજ્ઞા અપાયેલો, દ્રિષ્ટT=‘અમુક આચાર્ય પાસે ભણ' એ પ્રમાણે ગુરુ વડે આજ્ઞાનો વિષય કરાયેલાની પાસે, ઉપસંપદ્ ગ્રહણ કરે, એ પ્રમાણે પ્રથમ ભાંગો જાણવો. વૃં=આ પ્રકારે=પહેલા ભાંગાના પ્રકારે, અસંદિષ્ટની પાસે=ગુરુ વડૅ નહીં બતાવાયેલા આચાર્યની પાસે, સંદિષ્ટ=ગુરુ વડે ભણવા માટે આજ્ઞા અપાયેલો શિષ્ય, ઉપસંપદ્ ગ્રહણ કરે એ પ્રમાણે બીજો ભાંગો જાણવો. બીજો ભાંગો કરતાં પૂર્વે લખ્યું કે, પહેલા ભાંગાની જેમ જઆ બીજો ભાંગો છે. તે બતાવવા માટે ‘વં’ નો અર્થ કર્યો ‘અનેન પ્રારે’=આ પ્રકારે. ત્યાં પ્રશ્ન થાય કે પહેલા અને બીજા ભાંગામાં તો સમાનતા નથી, તો ‘એ પ્રકારે’ એમ કેમ કહી શકાય ? તેનો ટીકાકાર ખુલાસો કરતાં કહે છે કે, આ પ્રકાર પ્રાયિક સાદ્દશ્યરૂપ છે. અને સંદિષ્ટની પાસે=ગુરુ વડે બતાવેલ આચાર્યની પાસે, ઈતર=‘આની પાસે ભણવું પણ અત્યારે નહીં' એ પ્રમાણે આજ્ઞા અપાયેલો અસંદિષ્ટ શિષ્ય ઉપસંપદા ગ્રહણ કરે, એ પ્રમાણે ત્રીજો ભાંગો જાણવો. અને ઈતર=‘હમણાં ભણવા જવાનું નથી' એ પ્રમાણે પ્રતિષેધ કરાયેલો, ઈતરની=‘અમુકની પાસે ન ભણવું જોઈએ' એ પ્રમાણે પ્રતિષેધ કરાયેલ આચાર્ય પાસે ઉપસંપદા ગ્રહણ કરે, એ પ્રમાણે ચોથો ભાંગો જાણવો=બોધ કરવો. ‘T’ સમુચ્ચયમાં છે. ટૂંકમાં આ રીતે - (૧) સંદિષ્ટ શિષ્ય સંદિષ્ટ આચાર્ય પાસે ભણે, (૨) સંદિષ્ટ શિષ્ય અસંદિષ્ટ આચાર્ય પાસે ભણે, (૩) અસંદિષ્ટ શિષ્ય સંદિષ્ટ આચાર્ય પાસે ભણે, (૪) અસંદિષ્ટ શિષ્ય અસંદિષ્ટ આચાર્ય પાસે ભણે ઃ આ ચાર ભાંગાઓ જાણવા. II૭૨।। : નોંધ :- ગાથા-૭૨ની ટીકામાં અંતે ‘ઘઃ સમુન્દ્વયે' છે, તેથી ગાથાનું ચતુર્થ પદ ‘ચરો ય ચરÆ જાયવ્યો’ એ પ્રમાણે હોવું જોઈએ. For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી | ગાથા : ૭૨ ગુરુ વડે સંદિષ્ટ અને ગુરુ વડે અસંદિષ્ટ, પ્રતિસ્થ્ય=આવનાર શિષ્યને ઉપસંપર્ આપનાર આચાર્ય, પ્રતિચ્છ=ઉપસંપદ્ આપનાર આચાર્યથી સ્વીકારવા યોગ્ય એવો ઉપસંપદ્ સ્વીકારનાર શિષ્ય, આ ચારને આશ્રયીને ચાર ભાંગા થાય છે, એમ પૂર્વ ગાથા-૭૧માં કહ્યું, તે ચાર ભાંગાઓને અહીં સ્પષ્ટ કરે છે – (૧) પ્રથમ ભાંગો :- સંદિષ્ટ શિષ્ય સંદિષ્ટ ગુરુ પાસે ઉપસંપદા ગ્રહણ કરે. ‘તું અમુક ગ્રંથ ભણ’ - એ પ્રમાણે ગુરુ જે શિષ્યને આજ્ઞા આપે તે સંદિષ્ટ શિષ્ય કહેવાય અને ગુરુ ‘અમુક આચાર્ય પાસે તું ભણ' – એમ જ્યારે શિષ્યને કહે તે સંદિષ્ટ આચાર્ય છે. જ્યારે સંદિષ્ટ શિષ્ય ગુરુએ આજ્ઞા કરેલ આચાર્ય પાસે ઉપસંપદા ગ્રહણ કરે ત્યારે સંદિષ્ટ શિષ્ય સંદિષ્ટ ગુરુ પાસે ઉપસંપદા ગ્રહણ કરે તે રૂપ પ્રથમ ભાંગો થાય છે. ૩૯૮ ભાવાર્થ -- (૨) દ્વિતીય ભાંગો :- સંદિષ્ટ શિષ્ય અસંદિષ્ટ ગુરુ પાસે ઉપસંપદા ગ્રહણ કરે. અહીં ગુરુ અધ્યયન માટે શિષ્યને આજ્ઞા આપે છે તેથી સંદિષ્ટ શિષ્ય છે, પરંતુ કયા આચાર્ય પાસે તારે અધ્યયન કરવું તેવો ગુરુએ નિર્દેશ કર્યો નથી, તેથી અસંદિષ્ટ આચાર્ય છે. અને તેવા અનિર્દિષ્ટ એવા આચાર્ય પાસે શિષ્ય ઉપસંપદા ગ્રહણ કરે ત્યારે સંદિષ્ટ શિષ્ય અસંદિષ્ટ ગુરુ પાસે જે ઉપસંપદા ગ્રહણ કરે તે રૂપ દ્વિતીય ભાંગો થાય છે. (૩) તૃતીય ભાંગો :- અસંદિષ્ટ શિષ્ય સંદિષ્ટ ગુરુ પાસે ઉપસંપદા ગ્રહણ કરે. શિષ્યને ગુરુએ કહ્યું કે, આ અમુક આચાર્ય પાસે તારે ભણવું જોઈએ, પણ હમણાં ભણવાનું નથી, પણ પછીથી તેમની પાસે ભણવાનું છે. તેથી શિષ્ય અત્યારે ગુરુ વડે અસંદિષ્ટ છે, પરંતુ અમુક ગુરુ પાસે તારે ભણવું, એમ કહીને ગુરુ વડે ઉપસંપદા અર્થે નિશ્રા લેવા માટે જે આચાર્ય બતાવ્યા, તે સંદિષ્ટ છે. અને જે સમયે ગુરુએ હમણાં ભણવાનો નિષેધ કર્યો, તે સમયે શિષ્ય તે સંદિષ્ટ આચાર્ય પાસે ઉપસંપદા સ્વીકારે, આથી અસંદિષ્ટ એવો શિષ્ય સંદિષ્ટ ગુરુ પાસે જે ઉપસંપદા ગ્રહણ કરે તે તૃતીય ભાંગો થાય છે. (૪) ચતુર્થ ભાંગો :- અસંદિષ્ટ શિષ્ય અસંદિષ્ટ ગુરુ પાસે ઉપસંપદા ગ્રહણ કરે. ગુરુએ શિષ્યને કહ્યું કે, ‘તારે હમણાં ભણવાનું નથી.’ આથી શિષ્ય ગુરુ વડે અસંદિષ્ટ છે. અને ગુરુએ એ પણ કહ્યું છે કે જ્યારે તારે ભણવાનું થાય ત્યારે તારે આ આચાર્ય પાસે ભણવાનું નથી, તેથી તે આચાર્ય અસંદિષ્ટ છે. આમ છતાં તે શિષ્ય તે ગુરુ પાસે ભણવા માટે ઉપસંપદ્ ગ્રહણ કરે, તો અસંદિષ્ટ શિષ્ય અસંદિષ્ટ ગુરુ પાસે ઉપસંપદા ગ્રહણ કરે તે રૂપ ચતુર્થ ભાંગો છે. આ રીતે ચાર ભાંગા સંદિષ્ટ-અસંદિષ્ટ, પ્રતિસ્થ્ય-પ્રતિચ્છકને આશ્રયીને જાણવા.।।૭૨/ અવતરણિકા: अब कतरो भङ्गः शुद्धः ? कतरो वाऽशुद्ध: ? इति विवेचयति - For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ 360 GuसंपE साभायारी/गाथा : ७3 अवतरशिक्षार्थ : અહીં=ગાથા-૭૨માં સંદિષ્ટ-અસંદિષ્ટ, પ્રતિશ્ય-પ્રતિચ્છકને આશ્રયીને બતાવેલ ચાર ભાંગાઓમાં, કયો ભાંગો શુદ્ધ છે? અથવા કયો ભાંગો અશુદ્ધ છે ? એ પ્રમાણે વિવેચન કરે છે – गाथा: पढमो एत्थ विसुद्धो बितियपदेणं तु हंदि इयरे वि । अव्वोच्छित्तिणिमित्तं जेणं ते वि य अणुण्णाया ।।७३ ।। छाया: प्रथमोऽत्र विशुद्धः द्वितीयपदेन तु हंदि इतरेऽपि । अव्यवच्छित्तिनिमित्तं येन तेऽपि चानुज्ञाता ।।७३ ।। मन्वयार्थ : एत्थ नहीं था-७२मां तावेल यार Hinोमi, पढमो विसुद्धो प्रथम Hit विशुद्ध छ, बितिय पदेणं तु वजी तीय पथी अपवा ५६थी हंदि इयरे वि तर ५-शेष Min 41, शुद्ध छ. जेणं एथी अव्वोच्छित्ति णिमित्तं प्रवयी अव्यवwितिन नमित्तथी ते वि य ते Mil પણ=બીજા વગેરે ત્રણ ભાંગાઓ પણ લઇvયા અનુજ્ઞાત છે સિદ્ધાંતમાં અનુજ્ઞાત છે= ઉપસંપદાને योग्य वा छे. हंदि 64शनमा छे. 193।। गाथार्थ: અહીં પ્રથમ ભાંગો વિશુદ્ધ છે, વળી અપવાદપદથી ઈતર ત્રણ ભાંગા પણ શુદ્ધ છે; જે SIRetथी, प्रवयननी मव्यवछितिना निमितणीवो नमो पर मनुज्ञात छ. 193।। टी : पढमो त्ति । अत्र-एतेषु भङ्गेषु मध्ये, प्रथमः सन्दिष्टः सन्दिष्टस्येति भङ्गः, शुद्ध:-सर्वथा हितावहः, गुर्वाज्ञायाः सम्यक्पालनात्, स्वकार्यनिर्वाहाच्च । एवं च शेषास्त्रयोऽशुद्धा इति सामर्थ्याद् गम्यते, गुर्वाज्ञायाः देशतः सर्वतश्चाऽपालनात् । तदिदमुक्तं नियुक्तिकृता - १“संदिट्ठो संदिट्ठस्स चेव संवज्जए उ एमाइ । चउभंगो एत्थं पुण पढमो भंगो हवइ सुद्धो।' (आव.नि.७००) इति । चूर्णिकृताऽपि विवृतमेतत् - 'एत्थ संदिट्ठो संदिट्ठस्स जइ तो सुद्धो, सेसेसु तिसु असामायारीए वट्टइ' इति । इदं चोत्सर्गमार्गमधिकृत्योक्तम् । अपवादतस्त्वाह द्वितीयमुत्सर्गापेक्षया पदमपवादाख्यं तेन तुः पुनरर्थे हंदि इत्युपदर्शने १. सन्दिष्टः सन्दिष्टस्य चैव संपद्यते त्वेवमादिः । चतुर्भगोऽत्र पुनः प्रथमो भंगो भवति शुद्धः ।। For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ ઉપસંપદા સામાચારી/ ગાથા : ૭૩ अव्यवच्छित्तिनिमित्तं-प्रवचनाविच्छेदहेतोः, तेऽपि च-द्वितीयादयोऽपि, चानुज्ञाता:-समये उपसंपद्योग्यतया भणिताः । तदुक्तमावश्यकवृत्तौ - “पुनः शब्दस्य विशेषणार्थत्वात् द्वितीयपदेनाऽव्यवच्छित्तिनिमित्तमन्येऽपि द्रष्टव्या" इति, पञ्चाशकवृत्तावप्युक्तं “शेषास्तु यदि परमपवाद” इति ।।७३ ।। ટીકાર્ય : પઢમો ત્તિ’ એ ગાથાનું પ્રતિક છે. અહીં-આ ભાંગાઓની મધ્યે, પ્રથમ ભાંગી=સંદિષ્ટ સંદિષ્ટની પાસે (ઉપસંપદા ગ્રહણ કરે) એ પ્રમાણે પ્રથમ ભાંગો, શુદ્ધ છે=સર્વથા હિતાવહ છે; કેમ કે ગુરુની આજ્ઞાનું સમ્યફ પાલન છે, અને સ્વકાર્યનો-ઉપસંપદા સ્વીકારીને પોતાને જે જ્ઞાન-દર્શનાદિની સમ્યફ આરાધના કરવી છે તે રૂપ સ્વકાર્યનો, નિર્વાહ થાય છે; અને એ રીતે=પ્રથમ ભાંગો શુદ્ધ છે એ રીતે, બાકીના ત્રણ અશુદ્ધ છે; એ પ્રમાણે સામર્થથી=અર્થથી, જણાય છે; કેમ કે ગુરુની આજ્ઞાનું દેશથી કે સર્વથી અપાલન છે. આ વાતના સમર્થનમાં આવશ્યકતિર્થંક્તિ ગાથા-૭૦૦નો સાક્ષીપાઠ‘તવિમુ કહી જણાવે છે - તે=જે અમે પૂર્વમાં કહ્યું કે પ્રથમ ભાંગો શુદ્ધ છે અને બાકીના ત્રણ અશુદ્ધ છે તે, આ= પૂર્વનાં કથનથી ગ્રંથકારની બુદ્ધિમાં ઉપસ્થિત, નિર્યુક્તિકાર વડે કહેવાયું છે – આવશ્યકનિર્યુક્તિ ગાથા-૭૦૦ના ઉદ્ધરણનો અર્થ આ પ્રમાણે છે – ‘સંદિષ્ટ સંદિષ્ટની પાસે જ ઉપસંપદા સ્વીકારે' એ પ્રમાણે આદિમાં છે જેને એવા ચાર ભાંગાઓ પ્રાપ્ત થાય છે. અહીં-ચાર ભાંગાઓમાં, વળી પ્રથમ ભાંગો શુદ્ધ થાય છે.' ઉદ્ધરણમાં પુનઃ શબ્દનો અર્થ આવશ્યકવૃત્તિમાં જે કરેલ છે, તે ગ્રંથકાર સ્વયં નીચે આવશ્યકવૃત્તિનો તે પાઠ લઈને કહેશે. ત્તિ” શબ્દ આવશ્યકતિક્તિના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ચૂર્ણિકાર વડે પણ આ=પ્રથમ ભાંગો શુદ્ધ છે અને બાકીના ત્રણ ભાંગા અશુદ્ધ છે એ, વિવરણ કરાયું છે. ચણિકારના ઉદ્ધરણરૂપે આપેલ સાક્ષીપાઠનો અર્થ આ પ્રમાણે છે – “અહીં=ઉપસંપદાનાં સંદિષ્ટ અને અસંદિગ્દના યોજનથી થતા ચાર ભાંગામાં, સંદિષ્ટ જો સંદિષ્ટની પાસે ઉપસંપદ્ સ્વીકારે તો શુદ્ધ, શેષ ત્રણ હોતે છતે અસામાચારી વર્તે છે.” ત્તિ’ શબ્દ ચૂણિકારના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. અને આaઉપર જે કહ્યું કે સંદિષ્ટ સંદિષ્ટ પાસે ઉપસંપદા ગ્રહણ કરે તે શુદ્ધ ભાંગો છે અને બાકીના અશુદ્ધ છે એ, ઉત્સર્ગ માર્ગને આશ્રયીને કહ્યું છે. વળી અપવાદથી કહે છે – For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી | ગાથા : ૭૩ ૪૦૧ ઉત્સર્ગની અપેક્ષાએ બીજું પદ તે અપવાદ નામનું પદ. તેનાથી=અપવાદપદથી, વળી ઈતર પણ=બીજા વગેરે ભાંગાઓ પણ, શુદ્ધ છે. એ પ્રમાણે વિપરિણતનું=અશુદ્ધથી વિપરીત પરિણત એવો જે શુદ્ધ શબ્દ તેનું, અનુષંગ છે=જોડાણ છે. ‘વિ’ શબ્દ ઉપદર્શનમાં છે અને ‘તુ’ શબ્દ ‘પુનઃ’ અર્થમાં છે. અહીં=દ્વિતીય પદથી બીજા વગેરે ભાંગા પણ શુદ્ધ છે. તેમાં, હેતુને કહે છે જે કારણથી અવ્યવચ્છિત્તિ નિમિત્તે=પ્રવચનના અવિચ્છેદના હેતુથી, તે પણ=બીજા વગેરે ભાંગાઓ પણ, અનુજ્ઞાત છે=સિદ્ધાંતમાં ઉપસંપર્ માટે યોગ્યતારૂપે કહેવાયા છે. આવશ્યકનિયુક્તિની વૃત્તિની સાક્ષી ‘તવુ માવશ્યવૃત્તો' થી જણાવે છે ‘કૃતિ’ શબ્દ આવશ્યકનિયુક્તિની વૃત્તિના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. પંચાશકની વૃત્તિમાં પણ કહેવાયું છે તે=બીજા ભાંગાઓ પણ અપવાદપદે સિદ્ધાંતની અવ્યવચ્છિત્તિના હેતુથી ઉપસંપર્ માટે યોગ્ય કહ્યા છે તે, આવશ્યકનિર્યુક્તિની ગાથા-૭૦૦ની વૃત્તિમાં=ટીકામાં, કહ્યું છે - “આવશ્યકનિર્યુક્તિ ગાથા૭૦૦માં જે પુનઃ શબ્દ છે, તેનો અર્થ વૃત્તિમાં કરતાં કહે છે કે, “પુનઃ શબ્દનું વિશેષણઅર્થપણું હોવાથી=વિશેષ અર્થ બતાવવા માટે હોવાથી, બીજા પદવડે=અપવાદ પદવડે, અવ્યવચ્છિત્તિ નિમિત્તે=પ્રવચનના અવિચ્છેદના હેતુથી, અન્ય પણ=પ્રથમ ભાંગા સિવાયના બાકીના ત્રણ ભાંગા પણ, જાણવા=ઉપસંપ ્ યોગ્ય જાણવા.” — — – “વળી શેષ=પ્રથમ સિવાયના ત્રણ ભાંગાઓ, શુદ્ધ છે, પરંતુ અપવાદ છે.” ‘કૃતિ’ શબ્દ પંચાશકના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. * ‘નિવૃતાડપિ’ અહીં ‘પિ’ થી આવશ્યકનિર્યુક્તિની સાક્ષીપાઠરૂપે આપેલ ગાથા-૭૦૦નો સમુચ્ચય છે. * ‘તરેડવિ=દ્વિતીયાવયોપિ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે, પ્રથમ ભાંગો તો શુદ્ધ છે જ, બાકીના ત્રણ ભાંગાઓ પણ શુદ્ધ છે અને ‘વિ’ થી ત્રીજો-ચોથો ભાંગો ગ્રહણ કરવો. * તેઽપિ=દ્વિતીયાયોઽપિ અહીં બંને ‘પિ’ થી એ કહેવું છે કે, પ્રથમ ભાંગો તો શુદ્ધ જ, બાકીના ત્રણ ભાંગાઓ પણ શુદ્ધ છે અને ‘વિ’ થી ત્રીજો-ચોથો ભાંગો ગ્રહણ કરવો. * ‘પંચાશવૃત્તાવધ્યુ’ અહીં‘પિ’ થી આવશ્યકવૃત્તિનો સમુચ્ચય છે અર્થાત્ આવશ્યકનિર્યુક્તિમાં તો કહ્યું છે, પરંતુ પંચાશક ગ્રંથની વૃત્તિમાં પણ આ કહેવાયું છે. II૭૩॥ ભાવાર્થ: ઉપસંપદા સામાચારીના સંદિષ્ટ-અસંદિષ્ટ આદિ ચાર ભાંગાઓમાંથી ઉત્સર્ગથી પ્રથમ ભાંગો શુદ્ધ છે; કેમ કે ગુરુની આજ્ઞાનું સમ્યક્ પાલન થાય છે, અને ગુરુની આજ્ઞા અનુસાર સંદિષ્ટ ગુરુ પાસે જઈને ઉપસંપર્ સ્વીકા૨વાનું પોતાને જ્ઞાનાદિની વૃદ્ધિ કરવા રૂપ જે કાર્ય, તેનો નિર્વાહ થાય છે. અહીં વિશેષ એ છે કે, ગુરુની આજ્ઞા લઈને પ્રથમ ભાંગા પ્રમાણે ઉપસંપદા સામાચારી સ્વીકારે, આમ For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ઉપસંપદા સામાચારી / ગાથા : ૭૩ છતાં જે પ્રયોજનથી ઉપસંપદા સામાચારી સ્વીકારી છે, તે કાર્ય સમ્યફ ન કરે તો પ્રથમ ભાંગો પણ શુદ્ધ બને નહીં. પરંતુ સામાન્ય રીતે ઉપસંપદ્ સ્વીકારનાર યોગ્ય હોય તેને યોગ્ય ગુરુ અનુજ્ઞા આપે, અને યોગ્ય શિષ્ય ઉપસંપદ્ સ્વીકારીને તે કાર્યનો અવશ્ય નિર્વાહ કરે, તે અપેક્ષાએ પ્રથમ ભાંગો શુદ્ધ છે. અહીં પ્રથમ ભાંગો શુદ્ધ છે એમ કહેવાથી અર્થથી ત્રણ ભાંગાઓ અશુદ્ધ છે તેમ પ્રાપ્ત થાય છે. તેમાં બીજા અને ત્રીજા ભાંગામાં ગુરુની આજ્ઞાનું દેશથી અપાલન છે અને ચોથા ભાંગામાં ગુરુની આજ્ઞાનું સર્વથી અપાલન છે. માટે જે પ્રવૃત્તિમાં ગુણવાન ગુરુની આજ્ઞાનું અપાલન હોય તે પ્રવૃત્તિ સામાચારી બને નહીં, તેથી તે ત્રણ ભાંગાથી સ્વીકારાયેલ ઉપસંપદુ, ઉપસંહદ્ સામાચારી બને નહીં. અપવાદથી બાકીના ત્રણ ભાંગાઓ પણ શુદ્ધ છે એમ કહેવાથી એ પ્રાપ્ત થાય છે, અપવાદથી સ્વીકારાયેલ આ ત્રણ ભાંગામાં ઉપસંપ સામાચારી સ્વીકારવાનું સમ્યકુ ફળ જે શાસ્ત્રઅભ્યાસ છે, તેની પણ પ્રાપ્તિ થાય છે. વળી ભગવાનના વચનાનુસાર અપવાદથી તે પ્રવૃત્તિ હોવાથી શુદ્ધ સામાચારીના પાલનરૂપ છે, તેથી સામાચારીના પાલનકૃત નિર્જરાની પણ પ્રાપ્તિ છે. આ શેષ ત્રણ ભાંગાઓ પણ શુદ્ધ કહ્યા; કેમ કે ગુરુની અનુજ્ઞા ન હોય છતાં પણ કોઈક શ્રુતનો વિચ્છેદ થતો હોય ત્યારે તે શ્રુતના અવિચ્છેદના હેતુથી જો ઉપસંપદા સ્વીકારવામાં આવે તો તેમાં ભગવાનની આજ્ઞા છે. પરંતુ તેનું કોઈ કારણ ન હોય, માત્ર શ્રુત ભણવાના આશયથી જવું હોય અને ગીતાર્થ ગુરુ અનુજ્ઞા આપતા ન હોય તો ઉપસંપદા માટે જવાનો નિષેધ છે. અહીં અપવાદથી પાછળના ત્રણ ભાંગાઓ શુદ્ધ કહ્યા ત્યાં સામાન્યથી ગુરુની આજ્ઞાનું પાલન નહીં હોવાથી તે ઉપસંપદ્ સામાચારી શુદ્ધ બને નહીં. આમ છતાં, ભગવાનનું શ્રુતજ્ઞાન જગતના જીવોને અત્યંત ઉપકારક છે અને તેનો જ્યારે નાશ થતો હોય ત્યારે, તે શ્રુતના બળથી ભાવિમાં ઘણા જીવોને ઉપકાર થવાનો છે તેનો પણ નાશ થશે, અને પોતાને પણ તે મૃતથી જે ઉપકાર થાય તેમ છે તે થશે નહિ, એવું જ્યારે શિષ્યને દેખાય, ત્યારે તેને થાય કે ગુરુની આજ્ઞા કરતાં શ્રુતના રક્ષણની ભગવાનની આજ્ઞા બળવાન છે, માટે ગુરુની આજ્ઞા નહીં હોવા છતાં શિષ્ય અન્ય ત્રણ ભાંગાઓથી પણ ઉપસંહદ્ સ્વીકારે તો તેની તે પ્રવૃત્તિ ઉચિત પ્રવૃત્તિરૂપ બને છે, માટે એ ત્રણ ભાંગાને પણ અપવાદથી શુદ્ધ કહેલ છે; અને અપવાદ શબ્દથી પણ એ કહેવું છે કે, અવ્યવચ્છિત્તિરૂપ કારણવિશેષને આશ્રયીને આ ત્રણ ભાંગા શુદ્ધ છે, અને તે કારણે ગુરુની આજ્ઞા વિના જવું તે અપવાદ છે; અને જ્યારે પહેલા ભાગમાં તેવું કોઈ વિશેષ કારણ નથી, તોપણ ગુરુની આજ્ઞાનુસાર ઉચિત પ્રવૃત્તિરૂપ હોવાથી શુદ્ધ છે, માટે પ્રથમ ભાંગો ઉત્સર્ગથી શુદ્ધ છે. ll૭all For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી, ગાથા : ૭૪. ૪૦૩ અવતરણિકા: ननु तेषामपवादतोऽपि कथं शुद्धत्वं गुर्वाज्ञाविरहादुपसंपदोऽपीष्टफलाऽसिद्धेः ? इत्यत आह - અવતરણિકાર્ચ - નન થી પૂર્વપક્ષી શંકા કરે છે કે, તેઓનું પ્રથમ સિવાયના શેષ ત્રણ ભાંગાઓનું, અપવાદથી પણ કેવી રીતે શુદ્ધપણું હોય? અર્થાત્ ન હોય; કેમ કે ગુરુઆજ્ઞાતા વિરહને કારણે ઉપસંપથી પણ ઈષ્ટફળની અસિદ્ધિ છે. એથી કરીને કહે છે – * અપવાદતોડપિ' અહીં થી એ કહેવું છે કે, ઉત્સર્ગથી તો ત્રણ ભાંગાનું શુદ્ધત્વ નથી, પરંતુ અપવાદથી પણ ત્રણ ભાંગાનું શુદ્ધપણું નથી. * “પસંવોડ'િ અહીં ‘’ થી એ કહેવું છે કે, ઉપસંપદા ન સ્વીકારે તો ઈષ્ટ ફળ નથી જ, પરંતુ ઉપસંપદા સ્વીકારે તો પણ ઈષ્ટ ફળ નથી. ભાવાર્થ: પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે, અપવાદથી પાછળના ત્રણ ભાંગા પણ શુદ્ધ છે. ત્યાં શંકા કરતાં પૂર્વપક્ષી કહે છે કે, પાછળના ત્રણ ભાંગામાં ગુરુઆજ્ઞાનો વિરહ હોવાથી ઉપસંહદ્ સ્વીકારીને જ્ઞાનાદિ ભણે તોપણ ગુરુઆજ્ઞાનું પાલન નહીં હોવાના કારણે નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ નહીં થાય, તેથી પાછળના ત્રણ ભાંગા અપવાદથી પણ શુદ્ધ થઈ શકે નહીં. તેનું નિરાકરણ કરવા માટે ગ્રંથકાર કહે છે – ગાથા : कारणजायं पप्प य नाणिट्ठफला तया अणापुच्छा । एत्थ य णेगमणओ परोप्परं तारतम्मं वि ।।७४ ।। છાયા : कारणजातं प्राप्य च नानिष्टफला तदाऽनापृच्छा । अत्र च नैगमनयतः परस्परं तारतम्यमपि ।।७४ ।। અન્વયાર્થ: તયા =અને ત્યારે ગુરુ ભણવા માટે અનુજ્ઞા નથી આપતા ત્યારે, રખનાથં પy=કારણ સમૂહને પ્રાપ્ત કરીને ૩ULપુછાઅતાપૃચ્છા નાળિgwત્તા=અનિષ્ટ ફળવાળી નથી,ત્ય ચ=અને અહીં પહેલા ભાંગામાં અને પાછળના ત્રણ ભાંગામાં, પરોપૃરંગપરસ્પર મોકગમનથી તારત વિ=તારતમ્ય પણ છે. I૭૪ના ગાથાર્થ - અને ત્યારે કારણસમૂહને આશ્રયીને અનાપૃચ્છા અનિષ્ટ ફળવાળી નથી, અને ચાર For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ४०४ ભાંગામાં પરસ્પર નૈગમનયથી તારતમ્ય પણ છે. I[૭૪]] ટીકા ઃ વ્યારાનાયં તિ। તવા=તસ્યામવસ્થાયાં, વ્યારાનાતમ્ - બવ્યવચ્છિન્ત્યાવિò, પ્રાપ્ય વ=ત્રિત્ય હૈં, अनापृच्छा=गुरोरनालापः अनिष्टफला - कर्मबन्धलक्षणविपरीतफला न भवति । कारणाभावसहकृताया एव तस्यास्तथात्वादिति भावः । ટીકાર્યઃ ‘વ્યારાનાયં તિ’। એ ગાથાનું પ્રતિક છે. અને ત્યારે=તે અવસ્થામાં=ગુરુ જ્યારે ભણવા માટે અનુજ્ઞા ન આપે તે અપવાદને અનુકૂળ અવસ્થામાં, કારણ સમૂહને=અવ્યચ્છિતિ આદિ કારણસમૂહને, પ્રાપ્ય=આશ્રયીને, અનાપૃચ્છા ગુરુને ન પૂછવું, અનિષ્ટ ફળવાળી=કર્મબંધલક્ષણ વિપરીત ફ્ળવાળી, નથી થતી; કેમ કે કારણાભાવ સહકૃત એવી જતેનું=અનાપૃચ્છાનું, તથાત્વ છે=અનિષ્ટળપણું છે=કર્મબંધનું કારણપણું છે. એ પ્રમાણે ભાવ છે=તાત્પર્ય છે. * ‘ગર્વાચ્છન્ત્યાવિ’ અહીં ‘વિ’ શબ્દથી તથાપ્રકારની શાસનપ્રભાવનાનું ગ્રહણ કરવું. ભાવાર્થ: - ઉપસંપદા સામાચારી | ગાથા : ૭૪ અવતરણિકામાં પૂર્વપક્ષીએ કહેલ કે પાછળના ત્રણ ભાંગામાં ગુરુઆજ્ઞાનો વિરહ હોવાથી ઉપસંપર્ સામાચારી ગ્રહણ કરે તો ઈષ્ટફળ પ્રાપ્ત થાય નહીં, તેથી અપવાદથી પણ તે ત્રણ ભાંગાઓ શુદ્ધ થઈ શકે નહીં. તેનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે, જ્યારે કોઈ વિશિષ્ટ શ્રુત વ્યવચ્છેદ થતું હોય અથવા તે શ્રુતનું કરાયેલું અધ્યયન શાસનપ્રભાવનાનું કારણ બનતું હોય, તેવા કોઈક કારણથી, અન્ય ગુરુ પાસે તે શ્રુતને ભણવા માટે અન્ય ગુરુની નિશ્રા લેવાની સ્વગુરુ અનુજ્ઞા ન આપતા હોય ત્યારે, જો શિષ્ય ગુરુને પૂછ્યા વિના પણ તે શ્રુત ભણવા માટે તે અન્ય ગુરુની નિશ્રા સ્વીકારે તો તેનાથી શિષ્યને કર્મબંધ પ્રાપ્ત થતો નથી; કેમ કે તે શ્રુતની પ્રાપ્તિથી જે વિશેષ બોધ થશે, તેનાથી પોતાને સંવેગની વૃદ્ધિ થશે, અને આ રીતે શ્રુતનું રક્ષણ થવાથી ભવિષ્યમાં પણ ઘણા જીવોને સંવેગની પ્રાપ્તિ તે શ્રુતના અધ્યયનથી થશે, અને એ રીતે તે સ્વ-પરના કલ્યાણનું કા૨ણ બનશે, માટે તે અવસ્થામાં ગુરુની આજ્ઞા કરતાં ભગવાનની આજ્ઞા જ બલવાન છે. સામાન્ય રીતે જો શિષ્યો ભગવાનના વચન પ્રમાણે ઉચિત પ્રવૃત્તિ ન કરતા હોય તો ગીતાર્થ ગુરુ સારણા-વારણા દ્વારા ઉચિત પ્રવૃત્તિ કરાવે છે. તે રીતે શ્રુતની અવ્યવચ્છિત્તિ માટે શ્રુતાભ્યાસ કરવો તે ઉચિત પ્રવૃત્તિરૂપ હોવાથી યોગ્ય ગીતાર્થ ગુરુ યોગ્ય શિષ્યને ભણવાનો નિષેધ કરે નહીં. આમ છતાં સારા પણ ગુણવાન ગીતાર્થ ગુરુ વીતરાગ તો નથી જ, તેથી કોઈક નિમિત્તને પામીને પ્રમાદવશ થઈને ઉચિત પણ પ્રવૃત્તિ ક૨વામાં શિષ્ય સાથે સંમત થાય નહીં, તેવું પણ બની શકે છે. જેમ આર્યસુહસ્તિસૂરીશ્વરજી મહારાજ ઘણા જ For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી | ગાથા : ૭૪ ગુણિયલ હતા, ગચ્છની સારણા-વારણા અપૂર્વ રીતે કરતા હતા, તેથી જ શાસ્ત્રમાં તેમની સા૨ણા-વારણાના કારણે પ્રશંસા પણ સંભળાય છે; આમ છતાં જ્યારે સંપ્રતિ રાજાએ સાધુ પ્રત્યેની ભક્તિના કારણે લોકોને કહ્યું કે, ‘તમે સાધુઓની ભક્તિ કરશો તેમાં જે કાંઈ અર્થવ્યય થાય તે રાજભંડારમાંથી તમને મળી જશે.’ તેથી સર્વત્ર સાધુને ભિક્ષા સુલભ થવા લાગી ત્યારે, તેવા સ્થાનમાં સાધુને ભિક્ષાનો નિષેધ જ કરવો ગીતાર્થ માટે ઉચિત છે; છતાં સંપ્રતિ મહારાજા પ્રત્યેની કંઈક કુણી લાગણીને કા૨ણે કે કોઈ અન્ય કારણે તેમણે નિષેધ કર્યો નહીં, તેથી આર્યમહાગિરિજી મહારાજે તેમની સાથે માંડલીનો વ્યવહાર બંધ કર્યો અને ત્યાર પછી તે પ્રકારની ભિક્ષા લાવવાની પ્રવૃત્તિથી આર્યસુહસ્તિજી મહારાજ નિવૃત્ત થયા. તે રીતે ગુણવાન એવા પણ ગીતાર્થો છદ્મસ્થ અવસ્થામાં જ્યારે વીતરાગ તો હોતા નથી, ત્યારે કોઈક પ્રકારના અનાભોગ નિમિત્તક પણ તેમની પ્રવૃત્તિ બની શકે છે. આથી શ્રુતની અવ્યવચ્છિત્તિ આદિ રૂપ પ્રબળ કારણ હોવા છતાં યોગ્ય શિષ્યને નિષેધ કરે તેવું પણ બને. તેવા સમયે ગુરુની આજ્ઞા કરતાં તીર્થંકરની આજ્ઞા બલવાન છે, એમ નિર્ણય કરી શિષ્ય ગુરુનો નિષેધ હોવા છતાં ઉપસંપદા સામાચારી સ્વીકારે તો તે શિષ્યને ગુરુઆજ્ઞાભંગજન્ય કર્મબંધ થતો નથી, અને ઉપસંપદા સામાચારીના પાલનજન્ય નિર્જરા થાય છે. એટલું જ નહીં, ત્યાં રહીને અધ્યયનાદિથી સ્વ જ્ઞાનની વૃદ્ધિ થાય છે, ત્યારે તેનાથી પ્રગટ થયેલા સંવેગના પ્રકર્ષને કારણે વિશેષ નિર્જરા પણ પ્રાપ્ત કરે છે. ઉત્થાન : આ રીતે પ્રથમ ભાંગાની જેમ પાછળના ત્રણ ભાંગાઓ અપવાદથી શુદ્ધ છે તેમ બતાવ્યું. હવે નૈગમનયની અપેક્ષાએ પ્રથમ ભાંગા કરતાં પાછળના ત્રણ ભાંગાથી અપવાદિક ઉપસંપદ્ સ્વીકારનારને વિશેષ નિર્જરા પણ થઈ શકે, તે દૃષ્ટિને સામે રાખીને પ્રથમ ભાંગા કરતાં પાછળના ત્રણ ભાંગા નૈગમનયથી શુદ્ધતર શુદ્ધતમરૂપ છે, તે બતાવવા અર્થે કહે છે – - ટીકા ઃ ૪૦૫ अत्र च = एतेषु भेदेषु च सामान्येन शुद्धत्वे विचार्यमाणे नैगमनयतः - नैगमनयमाश्रित्य, परस्परम् - अन्योन्यं, तारतम्यमपि = प्रकर्षापकर्षलक्षणमपि भवति, न केवलमपवादतोऽपि साम्यमित्यपि शब्दार्थः । सामान्यविशेषोभयाभ्युपगमपरः खल्वयम्, स च सामान्याद्विशेषं निर्धार्य प्राधान्येन पृथगाश्रयति प्रस्थकन्यायवदिति विवेकिनाऽभ्यूहनीयम् ।।७४।। ટીકાર્ય ઃ અને અહીં=આ ભેદોમાં, સામાન્યથી શુદ્ધપણું વિચાર કરાયે છતે નૈગમનયથી=નૈગમનયને આશ્રયીને, પરસ્પર=અન્યોન્ય, તારતમ્ય પણ=પ્રકર્ષ-અપકર્ષ લક્ષણ તારતમ્ય પણ, થાય છે. ‘તારતમ્યવિ’ માં રહેલા ‘વિ’ શબ્દનો અર્થ સ્પષ્ટ કરતાં કહે છે – અપવાદથી પણ કેવળ સામ્ય નથી (પરંતુ તારતમ્ય પણ છે) એ ‘પિ’ શબ્દનો અર્થ છે, તારતમ્ય કેમ છે ? તે સ્પષ્ટ કરે છે For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ४०७ ઉપસંપદા સામાચારી, ગાથા: ૭૪ સામાન્ય અને વિશેષ ઉભય સ્વીકારવામાં પર=સામાન્ય અને વિશેષ ઉભય સ્વીકારનાર, ખરેખર આeતૈગમતય છે; અને તેeતૈગમનય, સામાન્યથી વિશેષનું નિર્ધારણ કરીને પ્રસ્થકળ્યાયની જેમ પ્રાધાન્યરૂપે પૃથર્ આશ્રય કરે છે, એ પ્રમાણે વિવેકી વડે વિચારવું જોઈએ. ll૭૪ના * “ર વનમવાવતોગવિ અહીં કવિ' થી એ કહેવું છે કે, ઉત્સર્ગથી તો સામ્ય નથી જ, પણ અપવાદથી પણ કેવળ સામ્ય નથી. ભાવાર્થ : નૈગમનથી વિચારીએ તો અપવાદથી લેવાયેલા ત્રણ ભાંગાઓ પ્રથમ ભાંગા સમાન પણ છે અને તારતમ્યવાળા પણ ; કેમ કે નૈગમન સામાન્ય અને વિશેષ ઉભયને સ્વીકારનાર છે. તેથી જ્યારે સામાન્યને વિશેષથી પૃથફ ન સ્વીકારે ત્યારે પ્રથમ ભાંગાની જેમ પાછળના ત્રણ ભાંગાઓ પણ સમાન શુદ્ધ છે, તેમ કહે છે; અને સામાન્યથી વિશેષને પૃથફ સ્વીકારીને પ્રાધાન્યરૂપે વિશેષનો આશ્રય કરે ત્યારે પ્રથમ ભાંગા કરતાં પાછળના ત્રણ ભાંગાને શુદ્ધ-શુદ્ધતર-શુદ્ધતમ છે તેમ કહે છે, તે આ રીતે – કોઈક જીવ પ્રસ્થક (ધાન્યને માપવા માટેનું એક પ્રકારનું માપ) બનાવવા માટે લાકડું લેવા ગળામાં કુહાડો લઈને હજુ જતો હોય ત્યારે તેને કોઈ પૂછે કે, “ભાઈ, તું શું કરે છે ?” તો તે જવાબ આપે છે કે, “હું પ્રસ્થક બનાવું છું.” આવા સ્થાને વ્યવહારનય ‘હું પ્રસ્થક બનાવું છું તેવો પ્રયોગ કરે નહીં, કેમ કે લાકડું કાપીને પછી પ્રસ્થકને અનુરૂપ બનાવવા માટે લાકડામાં યત્ન કરતો હોય ત્યારે હું પ્રસ્થક બનાવું છું,” તેવો પ્રયોગ વ્યવહારનય માન્ય કરે. પરંતુ નૈગમનય પ્રસ્થક બનાવવાની અત્યંત દૂરવર્તી ક્રિયાને પણ પ્રસ્થક બનાવવાની ક્રિયા કહે છે. તેથી લાકડું કાપવા જતો હોય ત્યારથી પ્રારંભ કરીને પ્રસ્થક બનાવવાની અંતિમ ક્રિયા હોય તેને પણ તે પ્રસ્થક બનાવવાની ક્રિયા કહે છે. આથી લાકડું લેવા ગળામાં કુહાડો લઈને જતી વ્યક્તિનો ‘હું પ્રસ્થક બનાવું છું,' તે પ્રયોગ નૈગમનયને માન્ય છે. નૈગમનયના ત્રણ ભેદ છે – (૧) અશુદ્ધ નેગમનય :- અશુદ્ધ નૈગમન અત્યંત દૂરવર્તી કારણને પણ કારણ કહે છે. (૨)શુદ્ધાશુદ્ધ નૈગમનય:-શુદ્ધાશુદ્ધ નૈગમનય પ્રથમ કારણ અને છેલ્લા કારણની વચ્ચેની દરેક અવસ્થાને કારણ કહે છે અર્થાત્ કાર્યની નજીકના અંતિમ કારણની અપેક્ષાએ દૂર હોવાથી તે અશુદ્ધ છે અને કાર્યના અત્યંત દૂરવર્તી કારણની અપેક્ષાએ નજીકનું કારણ હોવાથી શુદ્ધ છે. આથી તેને શુદ્ધાશુદ્ધ નૈગમનય કહેવાય છે. કાર્ય–/\ ૧૦ 22{૮2૭222732૨} – ૧ શુદ્ધાશુદ્ધ નૈગમનાય છે નજીકનું અંતિમ કારણ માનનાર અત્યંત દૂરવર્તી કારણને પણ કારણ તરીકે શુદ્ધ નૈગમનય અશુદ્ધ નૈગમન સ્વીકારે. For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૪૦૭ ઉપસંપદા સામાચારી / ગાથા: ૭૪ ૧૦ નંબર તે કાર્ય છે. ૯ નંબર કાર્યનું અંતિમ કારણ છે. જ્યારે નં. ૮ એ કાર્યથી નં. ૯ની અપેક્ષાએ દૂર છે, તેથી તેને અશુદ્ધ કહી શકાય. પરંતુ નં. ર થી ૭ની અપેક્ષાએ તે નજીકનું કારણ છે, તેથી અપેક્ષાએ શુદ્ધ પણ છે. આ રીતે શુદ્ધાશુદ્ધ નૈગમનયની માન્યતા છે. (૩) શુદ્ધ નૈગમનય :- શુદ્ધ નૈગમનય કાર્યના નજીકના અંતિમ કારણને કારણ તરીકે સ્વીકારે છે. સ્યાદ્વાદ અને નૈગમનયમાં તફાવત - નિગમનય સ્યાદ્વાદની જેમ સામાન્ય અને વિશેષ ઉભયને સ્વીકારે છે અર્થાત્ માત્ર સામાન્યને કે માત્ર વિશેષને પૃથક સ્વીકારતો નથી. છતાં બંનેમાં તફાવત આ રીતે છે – સ્યાદ્વાદ વસ્તુને સામાન્યવિશેષ ઉભયરૂપ સ્વીકારે છે, જ્યારે નૈગમન સામાન્ય કરતાં વિશેષને પ્રધાનરૂપે પૃથર્ સ્વીકારે છે. તેથી સામાન્યવિશેષરૂ૫ વસ્તુને સ્વીકારવા છતાં તે અનેકાંતવાદરૂપ નથી; પરંતુ એક નયવાદરૂપ છે. હવે જે નય સામાન્ય અને વિશેષને એકાંતે પૃથગુ માને છે, તે તો મિથ્યા નૈગમનાય છે. આથી સામાન્ય અને વિશેષ બંનેને સ્વતંત્ર સ્વીકારનાર તૈયાયિક દર્શન નૈગમન પર હોવા છતાં એકાંતવાદી છે, માટે મિથ્યાવાદી છે. સ્યાદ્વાદને માનનારા દ્વારા સ્વીકારાયેલ નૈગમન સામાન્યથી વિશેષને પૃથક સ્વીકારવા છતાં એકાંતે પૃથક સ્વીકારતો નથી, પણ પ્રાધાન્યથી પૃથક્ સ્વીકારે છે. તેથી અપ્રધાનરૂપે તો સામાન્ય અને વિશેષને અપૃથક પણ સ્વીકારે છે; અને તે નૈગમનયની દૃષ્ટિથી અહીં વિચારીએ તો, કોઈક સાધુ ગુરુની આજ્ઞા નહીં હોવા છતાં અપવાદથી શ્રુતની અવ્યવચ્છિત્તિ આદિના કારણે અન્ય ગુરુ પાસે ઉપસંપદા સ્વીકારે ત્યારે, શ્રુતની અવ્યવચ્છિત્તિ આદિ કાર્યને શ્રુતથી પૃથક સ્વીકાર્યા વગર તેઓ શ્રુત ભણવા ગયા છે તેવી વિવક્ષા કરીને કહી શકાય કે, જેમ પ્રથમ ભાંગો શુદ્ધ છે, તેમ શ્રુતની અવ્યવચ્છિત્તિનું કારણ હોવાથી પાછળના ત્રણ ભાંગા પણ શુદ્ધ છે. જ્યારે શ્રુતની અવ્યવચ્છિત્તિ આદિ કાર્યને શ્રુતથી પૃથક સ્વીકારીને તેને પ્રધાન કરીને વિચારીએ તો પહેલા ભાંગા કરતાં પાછળના ત્રણ ભાંગા વિશુદ્ધતર પણ છે. જેમ સામાન્ય કરતાં વિશેષને પૃથક સ્વીકારીને પ્રસ્થકની નજીકની અવસ્થામાં થતી ક્રિયાને જ્યારે “પ્રસ્થક બનાવું છું,' તેમ કહે છે, ત્યારે તે શુદ્ધ નૈગમનય છે; તે રીતે પ્રસ્તુતમાં શ્રુતની અવ્યવચ્છિત્તિરૂપ કાર્ય જેનાથી નજીકમાં થવાનું છે, એવા કાર્યને પ્રધાન કરીને કોઈ સાધુ ગુરુની અનિચ્છા છતાં ઉપસંપ સામાચારી સ્વીકારીને શ્રુત ભણીને જે શ્રુતની અવ્યવચ્છિત્તિરૂપ કાર્ય કરે છે, કે જેના કારણે પોતાને અને અનેક જીવોને સંવેગની વૃદ્ધિને કરે છે, તે સર્વને અન્ય શ્રુતઅભ્યાસથી પૃથક કરીને પ્રધાનરૂપે સ્વીકારનાર નૈગમન ને આશ્રયીને પ્રથમ ભાંગા કરતાં પાછળના ભાંગાઓ શુદ્ધતર છે; કેમ કે પ્રથમ ભાંગાને સેવનાર સાધુ જેવી નિર્જરા કરી શકે છે, તેના કરતાં શ્રુતની અવ્યવચ્છિત્તિ કરનાર સાધુ વિશેષ નિર્જરા પ્રાપ્ત કરે છે. For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ ઉપસંપદા સામાચારી / ગાથા : ૭૪ અહીં વિશેષ એ છે કે, જે ગુણવાન ગુરુએ શિષ્યને દીક્ષા આપી ત્યારથી સતત શ્રુતનો સમ્યગુ બોધ કરાવ્યો છે અને સારણા-વારણાદિ દ્વારા અત્યાર સુધી મોક્ષમાર્ગમાં નિષ્પન્ન કર્યો છે, તેવા ગુરુ પ્રત્યે ગુણવાન અને વિનયી એવા શિષ્યને અવશ્ય લાગણી હોય છે. તેથી તેમના આ કરાયેલા ઉપકારને યાદ કરીને પણ તેમની આજ્ઞાથી વિરુદ્ધ જવા માટે શિષ્યનું હૈયું તૈયાર હોતું નથી. તેથી અનેક ઉપાયોથી ગુરુને ભગવાનની આજ્ઞાની ઉપસ્થિતિ કરાવવા છતાં ગુરુ સંમતિ ન આપે ત્યારે શ્રુતની અવ્યવચ્છિત્તિ આદિ કારણને સામે રાખીને, ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને, ગુરુ પ્રત્યેની અત્યંત લાગણી હોવા છતાં શિષ્ય ગુરુની લાગણીને વશ નથી બનતો, પરંતુ કેવળ ભગવાનની આજ્ઞાપાલનમાં બદ્ધ અભિલાષવાળો બને છે, ત્યારે ભગવાનની આજ્ઞા પ્રત્યે, શ્રુત પ્રત્યે અને શ્રુતના અવિચ્છેદ પ્રત્યે જે તેનો બદ્ધ રાગ છે, તે તેને સામાચારીના પાલનમાં અધિક વિશુદ્ધિનું આધાન કરાવે છે. આથી પ્રથમ ભાંગાથી પાલન કરાતી શુદ્ધ સામાચારી કરતાં પણ આ સામાચારીનું પાલન વિશુદ્ધ બનતું હોવાથી નૈગમનયને આશ્રયીને આવી અવસ્થામાં પ્રથમ ભાંગા કરતાં પાછળના ભાંગાઓને શુદ્ધતર અને શુદ્ધતમ પણ કહેલ છે.ll૭૪TI અવતરણિકા: प्रसङ्गादेतद्विषयविधिं विवक्षुराह - અવતરણિયાર્થ: પ્રસંગથી, આના જ્ઞાનના વિષયમાં વિધિને કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે – ભાવાર્થ : ઉપસંપદા સામાચારી જ્ઞાન, દર્શન અને ચારિત્ર માટે સ્વીકારવામાં આવે છે. ત્યાં જ્ઞાનને આશ્રયીને નવ પ્રકારની ઉપસંપદા સામાચારી છે તે બતાવ્યું, અને તેને આશ્રયીને સંદિષ્ટ-અસંદિષ્ટને અવલંબીને થતા ચાર ભાંગા પણ બતાવ્યા. તેથી જ્ઞાનવિષયક ઉપસંપ સામાચારી શું છે, તે બતાવાયું. તેથી પ્રસંગથી ગ્રંથકારને સ્મરણ થયું કે જ્ઞાન ઉપસંપદ્ સામાચારી સ્વીકારવાની વિધિ પણ કહેવી જરૂરી છે. તેથી પ્રસંગસંગતિ પ્રમાણે જ્ઞાન ઉપસંહદ્ સામાચારીની વિધિને બતાવે છે. અહીં પ્રસંગ સંગતિ એ છે કે, “મૃતી ઉપેક્ષાગનëત્વમ્' =“સ્મરણ થયેલાનું ઉપેક્ષા માટે અયોગ્યપણું છે અર્થાત્ કોઈપણ ગ્રંથની રચના કરતાં તેની સાથે સંબંધવાળા પદાર્થનું સ્મરણ થાય અને તેની ઉપેક્ષા કરવી યોગ્ય ન હોય તેવો તે પદાર્થ હોય તો તેનું વર્ણન પણ પ્રસ્તુત ગ્રંથમાં કરવું આવશ્યક છે, તે પ્રસંગસંગતિથી આવશ્યક બને છે. પ્રસ્તુત ગ્રંથમાં ગ્રંથકારે જ્ઞાન ઉપસંપદા સામાચારીનું વર્ણન કર્યું, ત્યાં ગ્રંથકારને જ્ઞાન ઉપસંપ ગ્રહણ કરવાની વિધિનું સ્મરણ થયું અને તે સ્મરણ થયેલી વિધિ પ્રસ્તુત સ્થાનમાં બતાવવી ઉપયોગી છે તેમ જણાવાથી પ્રાસંગિક રીતે તે વિધિને ગ્રંથકાર બતાવે છે – For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી/ ગાથા : ૭૫ ૪૦૯ ગાથા : इहयं अत्थग्गहणे एस विही जिणवरेहिं पण्णत्तो । पुव्विं उचिए ठाणे पमज्जणा होइ कायव्या ।।७५ ।। છાયા : इहार्थग्रहण एष विधिर्जिनवरैः प्रज्ञप्तः । पूर्वमुचिते स्थाने प्रमार्जना भवति कर्त्तव्या ।।७५ ।। અન્વયાર્થ: - રૂયં અહીં ઉપસંપદ્ સામાચારીમાં, સત્ય અને અર્થ-ગ્રહણ-વિષયક, H=આ વક્ષ્યમાણ વિટિક વિધિ નિવદિ પત્તોજિનેશ્વરો વડે કહેવાઈ છે. તે વિધિને જ બતાવે છે – પુર્વ પ્રથમ રવિણ ટાળે ઉચિત સ્થાને મિક્સTI પ્રમાર્જના થવા દો કર્તવ્ય છે. II૭પા ગાથાર્થ : ઉપસંપ સામાચારીમાં અર્થ-ગ્રહણ-વિષયક આ વિધિ જિનેશ્વરો વડે કહેવાઈ છે. પ્રથમ ઉચિત સ્થાને પ્રમાર્જના કર્તવ્ય છે. ll૭૫ ટીકા : इहयं ति । इह-उक्तोपसंपदि, सूत्रग्रहणविधेरपि प्रमार्जनादेरन्यत्रोक्तत्वेऽपि प्रपञ्चभिया नियुक्तिप्रघट्टकमात्रानुरोधेन च तमुपेक्ष्याह - अर्थग्रहणे अनुयोगाभ्युपगमे, एषः-वक्ष्यमाणो, विधिः जिनवरैः भगवद्भिः, प्रज्ञप्त:-कथितः, तेभ्यो वा प्राज्ञैर्गणधरादिभिराप्तः प्राप्तः, आत्तो गृहीतो वा, तेभ्यः प्रज्ञयाऽतिशयितधिया वाऽऽप्तो गणधरादिभिरिति गम्यम् । 'जिण ! तए समक्खाओ' इति पाठान्तरम्, तत्र हे जिन भगवन् ! त्वया समाख्यातः-सम्यक् प्रकारेण विनयानुबन्धादिलक्षणेनाख्यातः-कथित इत्यर्थः । ટીકાર્ય : યં તિ’ | એ ગાથાનું પ્રતિક છે. અહીં કહેવાયેલ જ્ઞાન ઉપસંપમાં, સૂત્રગ્રહણવિધિની પણ પ્રમાર્જનાદિનું અન્યત્ર=અન્ય ગ્રંથમાં, ઉક્તપણું હોવા છતાં પણ વિસ્તારના ભયથી અને નિર્યુક્તિના પ્રઘટ્ટક (વિભાગ) માત્રના અનુરોધથી= આવશ્યકનિયુક્તિમાં સામાચારીને કહેનારો જે વિભાગ છે ત્યાં ગાથા-૭૦૨માં સૂત્રગ્રહણવિધિની પ્રમાર્જનાદિની ઉપેક્ષા કરી છે તેના અનુસરણથી, તેની=સૂત્રગ્રહણવિધિની પ્રમાર્જનાદિની ઉપેક્ષા કરીને કહે છે – For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ઉપસંપદા સામાચારી / ગાથા : ૭૫ અર્થગ્રહણવિષયક અનુયોગના, અર્થાત્ વ્યાખ્યાનના અભ્યાગમ વિષયક, આ-વસ્થમાણ, વિધિ જિનવરો વડે=ભગવાન વડે, પ્રજ્ઞપ્ત છે=કહેવાઈ છે. હવે ગાથામાં “નિવર્દિ પત્તો’ શબ્દ છે, તેનો ચાર રીતે અર્થ કરે છે, જે આ પ્રમાણે છે – (૧) નિનવર: પ્રજ્ઞH =મવર્ષમાં થત=ભગવાન વડે આ વિધિ કહેવાઈ છે, અથવા (२) जिणवरेहिं पण्णत्तो-जिणवरेहिं सात तेभ्यो अर्थात् भगवान पाथी पण्णत्तो-पण्णेहिं ત્તિો=પ્રાજ્ઞ એવા ગણધરાદિ વડે, પત્તો આપ્તપ્રાપ્ત=ભગવાન પાસેથી પ્રાજ્ઞ એવા ગણધરાદિ વડે આ વિધિ પ્રાપ્ત કરાઈ છે. (૩) નિવર્દિ પૂરિ માત્તો ગૃહીતો ભગવાન પાસેથી પ્રાજ્ઞ એવા ગણધરાદિ વડે આ વિધિ ગ્રહણ કરાયેલી છે. (૪) તેઓ ભગવાન પાસેથી પ્રજ્ઞા વડે-અતિશય બુદ્ધિ વડે, આપ્ત=ગણધરાદિ વડે પ્રાપ્ત=ભગવાન પાસેથી અતિશય બુદ્ધિ વડે ગણધરાદિ વડે આ વિધિ પ્રાપ્ત કરાઈ છે. અહીં ચોથા અર્થમાં પથરામિ ગણધરાદિ વડે એ પદ અધ્યાહાર છે. મૂળ ગાથાના ‘નિવર્દિ TUNITો’ ના સ્થાને નિજ ! તા સમક્વાણો’ એ પ્રમાણે પાઠાંતર છે, ત્યાં હે જિત ભગવાન ! તમારા વડે વિનયઅનુબંધાદિ લક્ષણરૂપ સમ્યફ પ્રકારે આખ્યાત=કહેવાયેલ છે, એ પ્રમાણે અર્થ છે. * મૂત્રપ્રવિઘેરવિ અહીં ’ થી એ કહેવું છે કે સૂત્રગ્રહણવિધિની પ્રમાર્જનાદિ તો અન્યત્ર કહેવાઈ છે, પરંતુ અર્થગ્રહણવિધિની પણ પ્રમાર્જના કહેવાઈ છે. * ‘પ્રમાર્ગનારિ' અહીં ‘ટિ’ શબ્દથી ગુરુની અને અક્ષની નિષઘાસ્થાપન આદિનું ગ્રહણ કરવું. * ઉચત્રોવત્તત્વેડપિ અહીં ‘પિ' થી એ કહેવું છે કે, સૂત્રગ્રહણવિધિની પ્રમાર્જનાદિનું અન્ય ગ્રંથમાં ન કહેવાયું હોય તો તો ન કહે, પરંતુ અન્ય ગ્રંથમાં કહેવાયા છતાં વિસ્તારના ભયથી અહીં ઉપેક્ષા કરે છે. * Tળધરમિઃ ' અહીં ‘દ્રિ' શબ્દથી ભગવાન પાસેથી જેણે વિધિ પ્રાપ્ત કરી છે તેવા ગણધર સિવાયના અન્ય સાધુઓનું ગ્રહણ કરવું. * વિનાનુવન્યારિ’ અહીં કરિ થી વિવેકાનુબંધનું ગ્રહણ કરવું. ભાવાર્થ : પૂર્વની ગાથા નં. ૭૦ થી ૭૪માં જ્ઞાન ઉપસંપ અંગેની વિધિ કહેવાઈ. ત્યાં સૂત્રગ્રહણની પ્રમાર્જનાદિ વિધિ પણ કહેવી જોઈએ; કેમ કે ગ્રંથકારે આ ગાથાની અવતરણિકામાં કહેલ કે, જ્ઞાન વિષયક વિધિને કહે છે. જ્ઞાન સૂત્રરૂપે અને અર્થરૂપે ગ્રહણ કરાય છે. સૂત્રગ્રહણની પ્રમાર્જનાદિ વિધિ અન્ય ગ્રંથોમાં પણ કહેવાયેલી છે અને ગ્રંથકાર પ્રાસંગિક જ્ઞાન ઉપસંહદ્ વિધિ બતાવે છે, તેથી બંને વિધિ કહેવી જોઈએ. પરંતુ વધારે વિસ્તાર For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી/ ગાથા : ૭૫ ૪૧૧ ગ્રંથનો ન થાય માટે સૂત્રગ્રહણની પ્રમાર્જનાદિ વિધિને છોડીને અર્થગ્રહણની પ્રાર્થનાવિધિને કહે છે. વળી બીજું કારણ બતાવતાં કહે છે કે, આવશ્યકનિયુક્તિ ગાથા નં. ૭૦૨માં ઉપસંપદ્ સામાચારીના વર્ણનમાં સૂત્રવિધિની ઉપેક્ષા કરીને અર્થગ્રહણની પ્રમાર્જનાદિ વિધિ કહી છે, તેને અનુસરીને ગ્રંથકાર પણ અહીં અર્થગ્રહણની વિધિને બતાવે છે; અને તે બતાવતાં પૂર્વે ખુલાસો કરે છે કે, અર્થગ્રહણવિષયક આગળમાં કહેવાશે એ વિધિ ભગવાન વડે કહેવાયેલી છે. આ પ્રસ્તુત ગાથા નં. ૭૫ ગ્રંથકારે કોઈ અન્ય ગ્રંથમાંથી સીધી ગ્રહણ કરેલ છે. આથી ‘નિવરેટિં gov/ત્તો' ના સ્થાને “નિ ! તા સમક્વાડો” એ પાઠાંતર છે, તેમ ટીકામાં ખુલાસો કરેલ છે. આ પાઠાંતરનો અર્થ કરતાં કહે છે કે, હે ભગવન્! અર્થગ્રહણના વિષયમાં આગળમાં કહેવાશે તે વિધિ તમારા વડે સમ્યક પ્રકારે કહેવાઈ છે. પછી સમ્યક્ પ્રકારનો અર્થ કરતાં કહ્યું કે, વિનયઅનુબંધનાદિલક્ષણરૂપ સમ્યક પ્રકારે કહેવાઈ છે. તેનું તાત્પર્ય એ છે કે, અર્થ ગ્રહણ કરતી વખતે વિનયનો પ્રવાહ ચાલે તે રીતે અર્થ ગ્રહણ કરવાનો છે, જેથી જ્ઞાનના વિનયને કારણે જ્ઞાનને આવરણ કરનાર જ્ઞાનાવરણીય કર્મનો નાશ થાય અને જ્ઞાન સમ્યક્ પ્રકારે પરિણમન પામે. તેથી અર્થ ગ્રહણ કરવાના સમયે ઉચિત મુદ્રા, ઉચિત સ્થાને ગુરુ આદિના આસનનું સ્થાપન, ઉચિત નિષદ્યા અને સ્થાને પ્રશ્ન, અત્યંત ઉપયોગપૂર્વક ગ્રહણ અર્થાત્ તાત્પર્યાર્થનું અવધારણ થાય તે રીતે ઉપયોગાદિ વિનયના સર્વ અંગમાં ઉપયુક્ત થઈને અર્થ ગ્રહણ કરવાનું ભગવાને કહેલ છે, જે અર્થગ્રહણની ક્રિયામાં વિનયના અનુબંધનેકવિનયના પ્રવાહને, પ્રવર્તાવવા રૂપ છે. અહીં વિનયમનુવંધા”િ ના ‘દ્ધિ શબ્દથી વિવેકનો પ્રવાહ ગ્રહણ કરવાનો છે અને તેનાથી એ કહેવું છે કે, જો શ્રુત સંવેગના પ્રકર્ષને કરે તે રીતે પરિણમન પામે તો તે શ્રુત મોક્ષનું કારણ બને. તેથી જેમ અર્થમાં ઉપયોગ રાખવાનો છે, તેમ શ્રત દ્વારા પોતાના આત્માને ઉપકાર થાય તે રીતે સંવેગમાં પણ ઉપયોગ મૂકવાનો છે; કેમ કે સંવેગની ઉત્પત્તિ તે વિવેક છે. અહીં શ્રતગ્રહણમાં સંવેગ એ છે કે, શ્રુતથી ગ્રહણ કરેલ અર્થ પોતાનામાં વીતરાગતાને અનુકૂળ એવા પરિણામને પેદા કરવામાં પર્યવસાન પામે તે રીતે યત્ન થાય. તેથી સાધુ જેમ જેમ અર્થને ગ્રહણ કરે છે, તેમ તેમ તેઓના સંયમના કંડકોની વૃદ્ધિ થાય તેવો સંવેગ પણ વધે છે, અને જેને તેવો સંવેગ વધે નહીં, તેનું શ્રત પણ વિવેકપૂર્વકનું ગ્રહણ કરાયેલું થાય નહીં. ટીકા : विधिमेवाह-पूर्वप्रथम, उचित व्याख्यानोपवेशनयोग्ये, स्थाने प्रमार्जना कर्त्तव्या भवति । ज्ञानाचारो हि चारित्रिणां चारित्राचाराऽविरोधेनैव श्रेयान्, अन्यथा पुनरनाचार एव । इत्थं च तदर्थिना पूर्वं भूमिप्रमार्जनेन चारित्राचारौचिती समुदञ्चिता भवति । सा च हेतुः कल्याणपरम्पराया इति तत्त्वम् ।।७५ ।। ટીકાર્થ: વિધિને જ કહે છે - પૂર્વ=પ્રથમ, ઉચિતસ્થાનમાં=વ્યાખ્યાન માટે બેસવા યોગ્ય સ્થાનમાં, For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ ઉપસંપદા સામાચારી | ગાથા : ૭૬ પ્રમાર્જના કર્તવ્ય થાય છે; જે કારણથી જ્ઞાનાચાર ચારિત્રાચારના અવિરોધથી જ કલ્યાણકારી છે. અન્યથા=ચારિત્રના અવિરોધવાળો ન હોય તો, વળી અનાચાર જ છે=અર્થ ગ્રહણ કરવાની ક્રિયા અનાચારરૂપ જ છે; અને આ રીતે=વ્યાખ્યાનના બેસવા યોગ્ય સ્થાનમાં પ્રમાર્જના કરી એ રીતે, તેના અર્થી વડે=જ્ઞાનાચારના અર્થી વડે, પૂર્વમાં ભૂમિપ્રમાર્જના વડે ચારિત્રાચારની ઉચિત પ્રવૃત્તિ પાલન કરાયેલી થાય છે, અને તે= ચારિત્રાચારની ઉચિત પ્રવૃત્તિ, કલ્યાણની પરંપરાનું કારણ છે, એ પ્રકારે તત્ત્વ છે. II૭૫II ભાવાર્થ: ગાથાના ઉત્તરાર્ધથી અર્થગ્રહણની વિધિનો પ્રારંભ કરે છે અને તે વિધિનો એક અંશ પ્રમાર્જના છે, તે ગાથાના ઉત્તરાર્ધમાં બતાવેલ છે. તેનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે — જ્યાં અર્થનું વ્યાખ્યાન ગ્રહણ કરવાનું છે, તેને યોગ્ય ભૂમિની સાધુએ પ્રમાર્જના કરવી જોઈએ. અહીં પ્રશ્ન થાય કે, અર્થ ગ્રહણ કરવો છે તો અર્થને અનુકૂળ ઉચિત વિધિ હોવી જોઈએ, જ્યારે પ્રમાર્જના તો ચારિત્રાચારની ક્રિયા છે, તો તેને કેમ અહીં બતાવી ગ્રંથકારશ્રી તેની સ્પષ્ટતા કરતાં કહે છે કે, ચારિત્રી એવા સાધુઓનો જ્ઞાનાચાર ચારિત્રાચારના અવિરોધથી જ કલ્યાણને કરનારો છે અને ચારિત્રાચારથી નિરપેક્ષ જો જ્ઞાન ભણવાની ક્રિયા કરે તો તે જ્ઞાનાચાર પણ સ્થૂલબુદ્ધિથી જ્ઞાનાચારરૂપ દેખાય છે, પણ વસ્તુતઃ તે જ્ઞાનાચાર નથી; કેમ કે ચારિત્રી જ્ઞાનાચારનું પાલન સંયમવૃદ્ધિ અર્થે કરે છે, તેથી જેમ જેમ તે અર્થ ગ્રહણ કરે છે, તેમ તેમ સંયમના કંડકમાં ઉપર ચડે છે. પરંતુ જે સાધુ વિવેકસંપન્ન નથી, તે સાધુ જ્ઞાન ભણવામાં અતિ પરિણામવાળા છે, જેથી જ્ઞાનને સમ્યક્ પરિણમન પમાડવાના અતિ આવશ્યક અંગ એવા ચારિત્રાચારના પાલનની ઉપેક્ષા કરીને જ્ઞાન ભણવા માટે યત્ન કરે તો તે જ્ઞાન ભણવાની ક્રિયા ચારિત્ર પ્રત્યેના અનાદરભાવથી સંવલિત હોવાને કારણે ચારિત્રની વૃદ્ધિનું તો કા૨ણ બનતી નથી, પરંતુ જો તે ચારિત્રી હોય તો પણ અધોકંડકમાં જવાનું કારણ બને છે; તેથી તે પરમાર્થથી જ્ઞાનાચાર નથી, પરંતુ તે અર્થગ્રહણની ક્રિયા અનાચારરૂપ છે. અને જે સાધુ જ્ઞાનાચારના આચારને સમ્યક્ પરિણમન પમાડવા માટે અત્યંત યતનાપૂર્વક અર્થગ્રહણ માટે બેસવાના સ્થાનની પ્રમાર્જના કરીને સંયમના પરિણામમાં દૃઢ અધ્યવસાયવાળા હોય છે, તેવા સાધુને જેમ જેમ અર્થ ગ્રહણ કરે છે તેમ તેમ અધિક અધિક સંવેગના પરિણામની વૃદ્ધિ થાય છે, તેથી તે જ્ઞાનાચારની પ્રવૃત્તિ કલ્યાણની પરંપરાનો હેતુ બને છે. એ પ્રકારનું તત્ત્વ પ્રથમ પ્રમાર્જના વિધિ બતાવી, તેનાથી ફલિત થાય છે. II૭૫ ગાથા: दोन निसिज्जाउ तओ कायव्वाओ गुरूण अक्खाणं । अकयसमोसरणस्स उ वक्खाणुचिय त्ति उस्सग्गो । । ७६ ।। For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી / ગાથા : ૭૬ ૪૧૩ છાયા : द्वे निषद्ये ततः कर्त्तव्ये गुरूणामक्षाणाम् । अकृतसमवसरणस्य तु व्याख्यानुचितेत्युत्सर्गः ||७६ ।। અન્વયાર્થ: તો ત્યાર પછી ગુરુ-ગુરુની સસ્થા અને અક્ષોની રોત્રિ નિસિના=બે નિષઘા (આસન) વાયવ્યાણો–કરવી જોઈએ. સમોસરાસ =વળી અકૃત વિષઘાવાળા શિષ્યને વવવાદિય-ગુરુની વ્યાખ્યા અનુચિત છે, ત્તિ વસો એ પ્રમાણે ઉત્સર્ગ છે. li૭૬ ગાથાર્થ : ત્યાર પછી ગુરુની અને અક્ષોની સ્થાપનાચાર્યની, બે નિષદ્યા કરવી જોઈએ. અકૃત વિષઘાવાળા શિષ્યને ગુરુની વ્યાખ્યા અનુચિત છે, એ પ્રમાણે ઉત્સર્ગ છે. I૭૬ાા ટીકા - ___ दोन्नि त्ति । ततस्तदुत्तरं द्वे निषद्ये कर्त्तव्ये, अक्षाणामित्युत्तरं 'च'कारस्य गम्यमानत्वाद् गुरूणामक्षाणां चेत्यर्थः । नन्वक्षाणामपि निषद्या किमर्थं कार्या ? इत्यत आह-अकृतसमवसरणस्य तु-अविहिताक्षनिषिद्यस्य तु, गुरोरिति शेष: व्याख्या अनुयोगार्पणा, अनुचिता-अयोग्येत्युत्सर्गः, अत: साऽप्यावश्यकीति भावः । एतदर्थज्ञापनार्थमेव "मज्जणणिसिज्जअक्खा' (आव. नि. ७०३) इत्यत्र साक्षादक्षग्रहणमित्याहुः ।।७६ ।। ટીકાર્ય : ઢોગ્નિ ત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે. ત્યાર પછી તેના ઉત્તરમાં=ભૂમિની પ્રમાર્જના પછી, બે નિષા કરવી. કક્ષા’ પછી ‘’ કારનું મૂળગાથામાં ગમ્યમાતપણું હોવાથી=અધ્યાહાર હોવાથી, ગુરુની અને અક્ષરી (બે નિષધા કરવી જોઈએ) એ અર્થ છે. અહીં ‘નનું' થી પ્રશ્ન કરે છે કે, અક્ષોની પણ નિષદ્યા શા માટે કરવી ? એથી કરીને કહે છેઃ મૂળ ગાથાના ઉત્તરાર્ધ કહે છે – વળી અમૃત સમવસરણ=વળી નહીં કરાયેલ નિષઘાવાળા શિષ્યને, ગુરુની વ્યાખ્યા=અનુયોગની અર્પણા, અનુચિતા=અયોગ્ય છે, એ પ્રકારે ઉત્સર્ગ છે. આથી કરીને તે પણ=અક્ષની નિષધા પણ, આવશ્યક છે, એ પ્રમાણે ભાવ=તાત્પર્ય છે. આ અર્થને જણાવવા માટે અકૃત વિષદ્યાવાળા શિષ્યને ગુરુની અનુયોગની અર્પણા અનુચિત છે, એ અર્થને જણાવવા માટે જ આવશ્યકતિક્તિ ગાથા૭૦૩માં “પ્રમાર્જના, અક્ષોની નિષઘા” એ કથનમાં સાક્ષાત્ અક્ષોનું ગ્રહણ છે, એ પ્રમાણે કહે છે. ll૭૬ri १. मज्जणणिसेज्जअक्खा कितिकम्मुस्सग्ग वंदणे जे? | भासंतो होइ जेट्टो नो परियाएण तो वन्दे ।। For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ ઉપસંપદા સામાચારી | ગાથા : ૭૭ * ‘ક્ષામપિ' અહીં ‘પિ' થી ગુરુની નિષદ્યાનો સમુચ્ચય છે. * ISવિ અહીં ‘’ થી એ કહેવું છે કે, ગુરુની નિષદ્યા તો આવશ્યક છે, પણ અક્ષોની નિષઘા પણ આવશ્યક છે. ભાવાર્થ : ભાવાચાર્યની સાક્ષીએ હું સૂત્ર ગ્રહણ કરું છું, એવી શિષ્યને બુદ્ધિ કરવા અર્થે અક્ષની સ્થાપના છે; અને ભાવાચાર્યની અનુજ્ઞાથી હું અર્થ આપું છું, એવી બુદ્ધિ ગુરુને કરવા અર્થે પણ અક્ષની સ્થાપના કરવાની છે; જેથી ગુરુ લેશ પણ ભગવાનના વચનનો અર્થ અન્યથા ન થાય તે રીતે અત્યંત ઉપયુક્ત થઈને અનુયોગની અર્પણા કરે, અને શિષ્ય પણ સૂત્રનો અર્થ લેશ પણ વિપરીત પરિણામ ન પામે કે અપરિણમન ન પામે, પરંતુ સમ્યગુ પરિણમન પામે, તે રીતે ભાવાચાર્યનું આલંબન લઈને અર્થગ્રહણ માટે દત્તચિત્ત થઈને યત્ન કરે. અહીં ગાથામાં વયસમોસર' - ‘કૃતસમવસરણ્ય'=વિદિતનિધિએ શિષ્યનું વિશેષણ છે અને ‘કુરો?' એ શબ્દ અધ્યાહાર છે. અનુયોગ અર્પણારૂપ કાર્યના ગુરુ કર્તા છે, તેથી ગુરુને કÁ અર્થક ષષ્ઠી વિભક્તિ છે; અને શિષ્ય અનુયોગ અર્પણનું કર્મ છે, તેથી નહીં કરાયેલ અક્ષ નિષદ્યાવાળા એવા શિષ્યને કર્માર્થક ષષ્ઠી વિભક્તિ છે. આથી ‘વિહિતાક્ષનિવધર્મગુરુર્રાનુયોર્પણ' એ પ્રમાણે શાબ્દબોધ થાય છે. અહીં ટીકામાં ‘સમવસર' શબ્દનો અર્થ ‘ક્ષનિવિદ્ય' કર્યો, ત્યાં પ્રશ્ન થાય કે, “ક્ષનિવિદ્ય' એ અર્થ સમવસરળ શબ્દનો કઈ રીતે થયો ? તેનો આશય એ છે કે, જેમ ભગવાનને દેશના આપવા માટે ઉચિત સ્થાનનું નિર્માણ દેવો કરે છે, કે જ્યાં દેશના આપવા ભગવાન બેસે છે, તે સમવસરણ કહેવાય છે; તેમ અહીં અર્થગ્રહણ અર્થે ભાવાચાર્યને બેસાડવા માટેનું સ્થાન કરવામાં આવે છે, જે અક્ષને માટે (સ્થાપનાચાર્યને માટે) સ્થાપના કરવા અર્થે આસન સ્વરૂપ છે. તેથી ‘સમવસરનો અર્થ ‘અનિપિ' કરેલ છે. ટીકામાં અકૃતાક્ષનિષદ્યાવાળા શિષ્યને ઉત્સર્ગથી અનુયોગ અર્પણા અનુચિત કહી. તેથી અર્થથી એ પ્રાપ્ત થાય કે, કોઈક એવા સંયોગમાં અક્ષની નિષદ્યા ન થઈ શકે તો અપવાદથી ત્યારે દોષરૂપ નથી, પરંતુ જ્યારે એવું કોઈ કારણ ન હોય અને નિષદ્યા થઈ શકે તેમ હોય છતાં શિષ્ય પ્રમાદથી ન કરે તો દોષરૂપ છે. ૭૬ાા . ગાથા : खेले य काइयाए जोग्गाइं मत्तयाइं दो होति । तयवत्थेणवि अत्थो दायव्यो एस भावत्थो ।।७७ ।। છાયા : श्लेष्मणि कायिक्यां च योग्ये मात्रके द्वे भवतः । तदवस्थेनाप्यर्थो दातव्य एष भावार्थः ।।७७।। For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ ઉપસંપદા સામાચારી/ ગાથા : ૭૭ અન્વયાર્થ: વેને ય ફિયા=શ્લેખને નિમિત્તે અને કાયિકી નિમિત્તે નોખું તો મત્તારૂં યોગ્ય બે માત્રક (કુંડીઓ) તિ હોય છે સ્થાપવાના હોય છે. તયવસ્થેવિ ન્હો રાવ્યો સંતેવા પ્રકારની રોગી અવસ્થામાં પણ અર્થ આપવો જોઈએ એ, માવત્યો ભાવાર્થ છે=ગાથાના પૂર્વાર્ધનો ભાવાર્થ છે. ll૭ષ્ણા ગાથાર્થ : શ્લેખ (કફ) નિમિતે અને કાયિકી (લઘુશંકા-માનું) નિમિતે યોગ્ય બે માત્રક સ્થાપવાના હોય છે. તેવા પ્રકારની રોગી અવસ્થામાં પણ અર્થ અર્થાત્ સૂત્રનો અર્થ, આપવો જોઈએ એ ગાથાના પૂર્વાર્ધનો ભાવાર્થ છે. ll૭૭માં ટીકાઃ खेले य त्ति । ततः श्लेष्मणि कायिक्यां च, श्लेष्मनिमित्तं कायिकीनिमित्तं चेत्यर्थः, गुरोरिति शेषः, योग्ये=उचिते, मात्रके समाधिस्थानरूपे द्वे, भवतः स्थापनीये इति शेषः । अन्यथा पुनरर्धकृतव्याख्यानोत्थानानुत्थानाभ्यां स्वाध्यायपलिमन्थात्मविराधनादिप्रसङ्ग इति भावः । ટીકાર્ય : વેને ર રિ’ | એ ગાથાનું પ્રતિક છે. ત્યાર પછી=બે નિષઘા સ્થાપન કર્યા પછી, ગુરુના પ્લેખ નિમિતે અને કાયિકી નિમિતે યોગ્ય= ઉચિત, બે માત્રક=સમાધિસ્થાનરૂપ બે માત્રક, સ્થાપન કરવાં જોઈએ. અહીં ગાથામાં ‘કુરોદ'=ગુરુ માટે, એ પ્રમાણે અધ્યાહાર છે અને “થાપની' એ શબ્દ અધ્યાહાર છે. અન્યથા=બે માત્ર સ્થાપન ન કર્યા હોય તો, વળી અર્ધા કરાયેલા વ્યાખ્યાનમાં ઉત્થાન દ્વારા શિષ્યના સ્વાધ્યાયની પલિમ– (હાનિ) અને ગુરુના અનુત્થાન દ્વારા આત્મવિરાધનાદિનો પ્રસંગ છે, એ પ્રમાણે ભાવ છે તાત્પર્ય છે. * આત્મવિરાધનાદિ અહીં કારિ’ થી સંયમવિરાધનાનું ગ્રહણ કરવું. ભાવાર્થ અર્થની વાચના આપનાર આચાર્યને શ્લેષ્મની અને કાયિકી–લઘુશંકાની (માત્ર કરવાની) તકલીફ હોય તો શિષ્ય બે માત્રકનું સ્થાપન કરે. માત્રકનો અર્થ કરતાં કહ્યું, “સમાધિસ્થાનરૂપ. તેથી એ કહેવું છે કે, જો અનુયોગ અર્પણ કરનાર આચાર્યને શ્લેષ્મની અને વારંવાર લઘુશંકાની તકલીફ હોય તો સમાધિપૂર્વક ચિત્તની સ્વસ્થતાપૂર્વક, અર્થવ્યાખ્યાનમાં પ્રયત્ન કરી શકે નહીં. તેથી શ્લેષ્મને તે સમયે કાઢી નાખવું અને લઘુશંકા ટાળવી, તે સમાધિનું સ્થાન કહેવાય, અને તે સમાધિના સ્થાનની પ્રાપ્તિનો અનન્ય ઉપાય બે માત્રક છે. તેથી ઉપચારથી માત્રકને અહીં સમાધિસ્થળરૂપ કહેલ છે. હવે જો બે માત્રક મૂકવામાં ન આવે અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અર્થ ગ્રહણ કરતાં કરતાં For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ ઉપસંપદા સામાચારી / ગાથા : ૭૭ શિષ્ય ઊભા થઈ લેવા જાય તો શિષ્યને સ્વાધ્યાયની હાનિ થાય, અને શ્લેષ્મ અને લઘુશંકાની શંકા હોવા છતાં આચાર્ય તેને ટાળવા માટે ઊઠે નહીં, તો આચાર્યના શરીરમાં રોગનો પ્રકોપ થાય. તેથી આત્મવિરાધના થાય અને રોગના પ્રાબલ્યને કારણે સંયમયોગનું સમ્યક્ પાલન ન થાય અને વાચનાદિ ન આપી શકે તે રૂપ સંયમવિરાધના પણ પ્રાપ્ત થાય. ટીકા ઃ ननु कृतकायिकीव्यापारेणैव गुरुणा व्याख्याप्रारम्भादन्तरा कायिक्या अनवकाशादुक्तदोषाभावेन किं कायिकीमात्रकेण ? इत्यत आह- तदवस्थस्यापि सा पुनः पुनः कायिकीसमागमनिमित्तरोगग्रस्तावस्था यस्यासौ તવવસ્થ(સ્વ)સ્થાપિ, પિશોડચસ્ય સુતરાં તવોચિામિવ્યગ્નઃ, (ર્થ-અનુયોગો, વાતવ્ય કૃતિ ભાવાર્થઃ । ‘’दो चेव मत्तगाइं खेले तह काइयाइ बीयं तु (आव. नि. ७०५ ) इति सूत्ररहस्यम् । तथा च तथाविधग्लानत्वादिकारणे तदौचित्यमित्युक्तं भवति । अत एव पञ्चवस्तुकेऽप्यभिहितम् - दो चेव मत्तगाई खेले तह काइयाइ बीयं तु । વંવિદો વિ મુર્ત્ત વાળિગ્ન ત્તિ માવો' કૃતિ।। (પં.વ.૧૦૦૩) ||99 || ટીકાર્ય : ‘નનુ’ થી શંકા કરે છે કે - કર્યો છે કાયિકી વ્યાપાર જેણે એવા જગુરુ વડે વ્યાખ્યાનનો પ્રારંભ હોવાના કારણે વચમાં કાયિકીનો અનવકાશ હોવાથી ઉક્ત દોષનો અભાવ હોવાના કારણે=સ્વાધ્યાય પલિમંથાદિ દોષનો અભાવ હોવાના કારણે, કાયિકીમાત્રક વડે શું ? એથી કરીને કહે છે – તે અવસ્થામાં પણ અર્થ=અનુયોગ, દેવો જોઈએ. તવવસ્થાપિ નો સમાસવિગ્રહ કરે છે ‘તે અવસ્થામાં પણ’=ફરી ફરી કાયિકી સમાગમ નિમિત્ત રોગગ્રસ્ત અવસ્થા છે જેમની તેવા, આ=આચાર્ય તે તદવસ્થ, તેમણે પણ અર્થ=અનુયોગ, આપવો જોઈએ, એ પ્રમાણે ભાવાર્થ છે. અન્યને=રોગ વગરના આચાર્યને, સુતરાં=અત્યંત, તેના ઔચિત્યનો અભિભંજક ‘પિ’ શબ્દ છે=અર્થનું વ્યાખ્યાન કરવું ઉચિત છે તેનો અભિવ્યંજક=સૂચક, ‘વિ’ શબ્દ છે. તેમાં આવશ્યકનિયુક્તિ ગાથા-૭૦૫તી સાક્ષી આપતાં કહે છે ‘બે જ માત્રક ખેલ તથા વળી બીજું કાયિકી' આ પ્રકારના સૂત્રનું રહસ્ય છે=આવશ્યકનિયુક્તિની ગાથા-૭૦૫ બતાવી, એ પ્રકારના સૂત્રનું ‘આવી રોગીષ્ઠ અવસ્થામાં પણ અનુયોગની અર્પણા કરવી જોઈએ' એ, રહસ્ય છે. અને તે રીતે=આવશ્યકનિર્યુક્તિના આ સૂત્રનું આવું રહસ્ય છે તે રીતે, તેવા પ્રકારના ગ્લાનત્વાદિના કારણમાં=વારંવાર લઘુશંકા (માત્ર) જવું પડે તેવા પ્રકારના ગ્લાનત્વાદિના કારણમાં, તે ઔચિત્ય છે=અનુયોગની અર્પણા કરવી ઉચિત છે, તે કહેવાયેલું થાય છે=ગાથાના 9. બસ્યોત્તરાર્ધ:-બાવડ્વા ય સુજેંતી વિ ય તે તુ વંયંત્તિ । २. द्वे एव मात्रके श्लेष्मणि तथा कायिक्यां द्वितीयं तु । एवंविधोऽपि सूत्रं व्याख्यायादिति भावार्थ: ।। For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૪૧૭ ઉપસંપદા સામાચારી | ગાથાઃ ૭૭. પૂર્વાર્ધમાં કહ્યું કે, બે માત્રક મૂકવાં જોઈએ તેના દ્વારા કહેવાયેલું થાય છે. આથી જ= તેવા પ્રકારની ગ્લાનત્યાદિ અવસ્થામાં પણ અર્થવ્યાખ્યાન કરવું ઉચિત છે આથી જ, પંચવસ્તુ ગ્રંથ ગાથા-૧૦૦૩માં પણ કહેવાયું છે – “બે જ માત્રક શ્લેષ્મ નિમિત્તે અને બીજું વળી કાયિકી નિમિત્તે.” આવા પ્રકારના પણ=વારંવાર માત્ર આદિ કરવા જવું પડે એવા પ્રકારના ગ્લાન પણ, સૂત્રનું વ્યાખ્યાન કરે એ પ્રકારનો ભાવાર્થ છે.” ‘તિ’ પંચવસ્તુ ગ્રંથના સાક્ષીપાઠના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. I૭૭માં * “સત્તાનત્વરિ’ અહીં ‘રિ થી વૃદ્ધાવસ્થાનું ગ્રહણ કરવું. * “પંઘવસ્તુડમહિતનું' અહીં ‘’ થી એ કહેવું છે કે, આવશ્યકનિયુક્તિમાં તો કહ્યું છે, પરંતુ પંચવસ્તુમાં પણ કહ્યું છે. નોંધ:- ટીકાના અંતમાં આપેલ “પંચવસ્તુ ગ્રંથ'નો પાઠ “પંચવસ્તુ' ગ્રંથમાં નીચે પ્રમાણે છે, જે શુદ્ધ ભાસે છે – 'दा चेव मत्तगाइं खेले काइअ सदोसगस्सुचिए । एवंविहोऽवि णिच्चं, वक्खाणिज्ज त्ति भावत्थो' ।।१००३ ।। પંચવસ્તુ ગાથા-૧૦૦૩નો અર્થ આ પ્રમાણે છે – સદોષવાળા એવા ગુરુના શ્લેષ્મ માત્રક અને કાયિકીમાત્રક ઉચિત ભૂભાગમાં અનુયોગ ગ્રહણ કરવાને યોગ્ય સ્થાનમાં, સ્થાપન કરવાના છે. તેનું એદંપર્ય ગાથાના ઉત્તરાર્ધથી બતાવે છે – આવા પ્રકારના સદોષ છતાં ગુરુ નિત્ય વ્યાખ્યાન કરે એ ભાવાર્થ છે. ભાવાર્થ: આચાર્ય માટે શક્તિ હોય ત્યાં સુધી અર્થનું વ્યાખ્યાન કરવું તે અવશ્ય કર્તવ્ય છે, તે બતાવવા માટે અર્થગ્રહણની વિધિમાં શ્લેષ્મ માટે અને કાયિકી માટે એમ બે માત્રક સ્થાપવાનું કથન છે અને પંચવસ્તુ ગ્રંથની ટીકામાં તો સ્પષ્ટ કહ્યું છે કે, જે આચાર્યને એવી કોઈ તકલીફ ન હોય તેના માટે શ્લેષ્મનિમિત્તક અને કાયિકીનિમિત્તક માત્રકની સ્થાપના કરવાની જરૂર નથી. તેથી અર્થગ્રહણની વિધિમાં બે માત્રક મૂકવાં જોઈએ, તેવી કોઈ નિયત વ્યાપ્તિ નથી. ફક્ત આ કથન દ્વારા એટલું કહેવું છે કે, અત્યંત ગ્લાન અવસ્થા હોય તો પણ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી અર્થનું વ્યાખ્યાન આચાર્યે કરવું જોઈએ; કેમ કે અર્થના વ્યાખ્યાનથી યોગ્ય જીવોને સંવેગ વધે છે અને સંયમના કંડકો વધે છે; અને જે આચાર્યને એવી કોઈ તકલીફ ન હોય તેવા આચાર્ય તો અવશ્ય અર્થવ્યાખ્યાન કરવું જોઈએ. સૂત્રના અર્થનું વ્યાખ્યાન સંવેગનું પ્રબળ કારણ છે અને સંવેગના પ્રકર્ષથી ભગવાનના વચનની રુચિ અને ભગવાનના વચનની પરિણતિ પ્રકર્ષવાળી થાય છે, જેથી ભગવાનનું શાસન યોગ્ય જીવોમાં સદા ખીલેલી અવસ્થામાં રહી શકે. પરંતુ જો અર્થવ્યાખ્યાન ન મળે તો એ પ્રકારના યોગ્ય જીવોમાં પણ અર્થવ્યાખ્યાનના For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૪૧. ઉપસંપદા સામાચારી | ગાથા : ૭૮ અભાવને કારણે તે પ્રકારના ભગવાનના વચનનું પરિણમન થતું નથી, જેથી ભગવાનના શાસનમાં રહેલા યોગ્ય જીવોને પણ વિશેષ પ્રકારની પરિણતિ પ્રગટ થતી નથી. માટે શક્તિસંપન્ન આચાર્યે શક્તિના પ્રકર્ષથી અર્થવ્યાખ્યાનમાં યત્ન કરવો જોઈએ.II૭૭]] અવતરણિકા : नन्वेवंविधाऽशक्तिमतोऽनुयोगादानेऽपि का क्षतिः ? इत्यत आह - અવતરણિકાર્ય : - ‘નનુ’ થી શંકા કરે છે આવા પ્રકારના=રોગથી ગ્રસ્ત હોવાથી વારંવાર શ્લેષ્મ કરવું પડે અને વારંવાર માત્રુ કરવા જવું પડે એવા પ્રકારના, અશક્તિવાળા આચાર્યના અનુયોગના અદાનમાં પણ=અનુયોગ ન આપે તો પણ, શું ક્ષતિ છે ? એથી કરીને કહે છે . * ‘અનુયોગાવાનેઽપિ’ અહીં ‘પિ’ થી અનુયોગદાનનો સમુચ્ચય છે. ભાવાર્થ: પૂર્વ ગાથામાં કહ્યું કે, એવા પ્રકારની ગ્લાનાદિ અવસ્થામાં પણ અનુયોગદાન આપવું ઉચિત છે. ત્યાં શંકા કરતાં કહે છે કે, તેવા પ્રકારની ગ્લાન અવસ્થાને કારણે અનુયોગ આપવાની શક્તિ ન હોય અને અનુયોગદાન ન આપે અને તેના બદલે પોતાના શરીરની ક્ષમતા રહે તેવું અન્ય કૃત્ય કરે તો શું વાંધો ? આ પ્રકારની શંકા કરનારનો આશય એ છે કે, શરીરની સ્વસ્થતા રહે તે રીતે ઉચિત યત્ન કરવાથી સંયમયોગમાં યત્ન થઈ શકે છે. તેથી વારંવાર શ્લેષ્મની અને લઘુશંકાની તકલીફ હોય, બોલવામાં શ્રમ પડતો હોય, ત્યારે અનુયોગનું દાન ન કરે તો કોઈ દોષ નથી. તેનું નિરાકરણ કરવા માટે ગ્રંથકાર કહે છે – ગાથા: तावइयावि य सत्ती इहरा नूणं निगूहिया होई । सत्तिं च णिगृहंतो चरणविसोहिं कहं पावे ।। ७८ ।। છાયા : तावत्यपि च शक्तिरितरथा नूनं निगूहिता भवति । शक्तिं च निगूहयन् चरणविशुद्धिं कथं प्राप्नुयात् ।।७८ ।। અન્વયાર્થ: રૂહરા ય=અને ઈતરથા=અનુયોગના અદાનમાં, તાવાવ સત્તા=તેટલી પણ શક્તિ=અત્યંત ગ્લાન અવસ્થામાં પણ એ સૂત્રના દાનની જેટલી શક્તિ છે તેટલી પણ શક્તિ, મૂળ=નિશ્ચિત=નક્કી, નિમૂહિયા ઢોડ્=નિગૂહિત થાય છે=આચ્છાદિત થાય છે. સત્તિ = કૂિ ંતો=અને શક્તિને ગોપવતો (આચ્છાદાન કરતો) પરાવિસોદિં=ચારિત્રની વિશુદ્ધિ ન્હેં વાવે=કેવી રીતે પ્રાપ્ત કરે ? ।।૭૮।। For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી / ગાથા : ૭૮ ૪૧૯ ગાથાર્થ : અને અનુયોગના અદાનમાં તેટલી પણ શક્તિ નક્કી નિગ્રહિત થાય છે અને શક્તિને નિગૂહન કરતો ચારિત્રની વિશુદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરે ? ll૭૮ ટીકાઃ तावइया वि य त्ति । तावत्यपि च रोगग्रासादल्पीयस्यपि च शक्तिः इतरथा अनुयोगादाने, नूनं निश्चितं, निगृहिता-धृतिबलाऽस्फोरणेनाऽप्रकटीकृता, भवति । किं तत: ? इत्यत आह - शक्तिं च-पराक्रमं च, निगृहयन्–आच्छादयन्, चरणविशुद्धिं चारित्रप्रकर्षं कथं प्राप्नुयात् ? न कथमपीत्यर्थः । शक्तिनिगृहनं विना यतमान एव हि यतिरुच्यते । अतः शक्तिनिगृहने यतित्वशुद्धिर्दूरापास्ता । अत एवाऽशक्तमाश्रित्याप्येवमुक्तम्१ ‘सो वि य णीअपरक्कमववसायधिइबलं अगुहंतो । मुत्तूण कूडचरियं जइ जयंतो अवस्स जई' ।। (उपदेशमालाરૂ૮૪) રૂતિ TI૭૮ના ટીકાર્ચ - ‘તાવયા વિ જ ઉત્ત’ | એ ગાથાનું પ્રતિક છે. અને ઈતરથા=અનુયોગનું અદાન કરાવે છતે, તેટલી પણ=રોગતા ગ્રાસને કારણે થયેલ અલ્પ પણ, શક્તિ – નિશ્ચિત=નક્કી, તિગૂહિત=ધૃતિબલના અસ્ફોરણથી અપ્રગટ કરાયેલી, થાય છે. તેનાથી શું?=શક્તિ નિગૂહિત થાય છે તેનાથી શું ? એથી કરીને કહે છે – અને શક્તિને પરાક્રમ, ગોપવતા=આચ્છાદન કરતા, અનુયોગદાતા આચાર્ય ચારિત્રની વિશુદ્ધિ ચારિત્રના પ્રકર્ષને, કેવી રીતે પ્રાપ્ત કરે ? કોઈ રીતે પણ પ્રાપ્ત ન કરે એ પ્રમાણે અર્થ છે. જે કારણથી શક્તિને છુપાવ્યા વિના યતમાન જયત્ન કરતો જ યતિ કહેવાય છે, આથી શક્તિને છુપાવવામાં યતિપણાની શુદ્ધિ થતી નથી. આથી જ શક્તિને ગોપવ્યા વિના યતમાન જયતિ કહેવાય છે આથી કરીને જ અશક્તને આશ્રયીને પણ આ પ્રમાણે આગળ ઉપદેશમાળાની ગાથા-૩૮૪માં બતાવાય છે એ પ્રમાણે, કહ્યું છે – ઉપદેશમાળા-૩૮૪મી ગાથાનો આ અર્થ છે – “તે પણ અત્યંત અશક્ત પણ, કૂટ ચારિત્રને મૂકીને નિજ પરાક્રમ અને નિજ વ્યવસાયમાં વૃતિબલને નહીં ગોપવતો જો યતમાન છે, તો અવશ્ય યતિ છે.” ‘રૂતિ’ ઉપદેશમાલાના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૭૮ * ‘ઉત્પીયર' અહીં થી એ કહેવું છે કે, રોગગ્રસ્ત હોવાને કારણે અધિક શક્તિ તો નથી ફોરવતા, પરંતુ જે અલ્પ થયેલી પણ શક્તિ છે, તે પણ નથી ફોરવતા. १. सोऽपि च निजपराक्रमव्यवसायधृतिबलमगृहयन् । मुक्त्वा कूटचरितं यदि यतमानोऽवश्यं यतिः ।। For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ ઉપસંપદા સામાચારી / ગાથા: ૭૮ * “Hશમશ્રાપ' અહીં ‘પ' થી એ કહેવું છે કે, સમર્થને આશ્રયીને તો કહેવાયું છે, પણ અશક્તને આશ્રયીને પણ કહેવાયું છે. ભાવાર્થ: સાધુઓએ સંયમ ગ્રહણ કર્યા પછી પોતાનામાં જે પ્રકારની શક્તિ હોય તે પ્રકારની શક્તિ સમ્યફ શ્રતના પરિણમનમાં વાપરવાની છે. વળી, શ્રુત અભ્યાસ કર્યા પછી શ્રુત અનુસાર સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરવાની છે. તેથી જેમ શ્રુતમાં શક્તિ ફોરવવાની છે, તેમ ઉચિત વૈયાવૃજ્યાદિ સર્વ કૃત્યોમાં ચારિત્રની વિશુદ્ધિ માટે શક્તિ ફોરવવાની છે. તેથી જે સાધુ શ્રુતઅભ્યાસ કરીને સંપન્ન થયેલા છે, તેવા સાધુને અર્થવ્યાખ્યાનમાં શક્તિને ફોરવવાની છે, જેથી પોતે કરેલ કૃતાભ્યાસ અનેક જીવોને સંવેગ પેદા કરીને સંયમની વૃદ્ધિનું કારણ બને. અને તેવા શ્રુતસંપન્ન આચાર્ય પણ જ્યારે રોગથી ગ્રસ્ત હોય ત્યારે પણ, જો પોતાની થોડી પણ શક્તિ હોય તો તે શક્તિ જો અનુયોગદાનમાં ન વાપરે તો પોતાની અનુયોગમાં શક્તિને પ્રવર્તાવવા રૂપ ધૃતિ અને તેને અનુરૂપ શારીરિક બળ નહીં સ્કુરણ કરવાના કારણે નિગૂહિત બલવીર્યવાળા થાય છે, અને સાધુ પોતાના પરાક્રમને ગોપવે તો ચારિત્રની શુદ્ધિ થાય નહીં. હવે કદાચ તે વાચનાદાતા આચાર્ય વાચના દેવામાં પોતાને શારીરિક ઘણો શ્રમ થાય છે તેવું જણાય ત્યારે, વાચના દેવાનું કાર્ય છોડીને પોતાના શરીરને અનુકૂળ રહે તેવા કોઈ સૂત્રાર્થ પરાવર્તનમાં પોતાની શક્તિ વાપરતા પણ હોય, તો પણ યોગ્ય જીવોને સૂત્રદાન આપવા રૂપ બલવાન યોગમાં શક્તિ ન ફોરવે તો, તેઓશ્રીએ પોતાની શક્તિ ગોપવી કહેવાય અને તેથી ચારિત્રની શુદ્ધિ થાય નહીં. શાસ્ત્રમાં કહ્યું છે કે, જે સાધુ પોતાની શક્તિને ગોપવ્યા વિના યતમાન હોય તે યતિ કહેવાય છે અને જે વ્યક્તિને જે પ્રકારના યોગનું અધિકારીપણું પ્રાપ્ત થયું છે તેમાં તેણે પ્રયત્ન કરવો જોઈએ. તેથી જે આચાર્યએ અર્થના વ્યાખ્યાનના પરમાર્થને જાણ્યો છે તે આચાર્ય અર્થવ્યાખ્યાનના અધિકારી છે, છતાં શરીરની સુખશીલતાને કારણે તેઓ અર્થવ્યાખ્યાનમાં શક્તિ ન વાપરે, અને પોતાનો સુખશીલ સ્વભાવ પુષ્ટ થાય તેવા કોઈ અન્ય યોગમાં શક્તિ વાપરતા પણ હોય, તોપણ તેમનામાં ચારિત્રની શુદ્ધિ થાય નહીં. માટે ચારિત્રની શુદ્ધિના અર્થીએ પોતાને ઉચિત એવા બલવાન યોગમાં દઢ યત્ન કરવો જોઈએ. તેથી અનુયોગદાનમાં શક્તિવાળા સાધુ અનુયોગ ન આપે તો ચારિત્રની શુદ્ધિ થાય નહીં. તે જવાતની પુષ્ટિને અર્થે ઉપદેશમાળા ગ્રંથ ગાથા-૩૮૪ની સાક્ષી આપી છે. તેનો ભાવ આ પ્રમાણે છે કોઈ સાધુ પોતાની ભૂમિકા પ્રમાણેનું ઉચિત કાર્ય કરવા માટે અસમર્થ હોય તોપણ પોતાના પરાક્રમમાં અને પોતાના વ્યવસાયમાં ધૃતિબળને ગોપવ્યા વિના જો યત્ન કરતા હોય તો તે અવશ્ય યતિ છે, પરંતુ પોતાની શક્તિ હોવા છતાં સુખશીલતાને કારણે વિચારે કે, અત્યારે મારી શક્તિ નથી, તો તે કૂટ ચારિત્રવાળા છે, અને તેવા સાધુને ચારિત્રની શુદ્ધિ થાય નહીં. અહીં નિજ પરાક્રમ શબ્દથી પોતાનો અંતરંગ પ્રયત્ન લેવાનો છે અને નિજ વ્યવસાયથી પોતાનું ઉચિત બાહ્ય કૃત્ય લેવાનું છે, અને તેમાં ધૃતિ અંતરંગ ઉત્સાહપૂર્વક યત્ન, અને બળ શારીરિક બળ, એ બંનેને ગોપવ્યા વિના યત્ન કરવાનો છે. ll૭૮II For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૪૨૧ ઉપસંપદા સામાચારી ગાથા : ૭૯ અવતરણિકા - ननु भूयःकालप्रतिबद्धमनुयोगमददानोऽप्यसौ स्वल्पसमाधिकालानुरूपमल्पमेव कार्यान्तरं करिष्यति, ततो न शक्तिनिगूहनप्रयुक्तो दोषः, इत्यत आह - અવતણિયાર્થઃ નન' થી શંકા કરે છે - દીર્ઘકાળ પ્રતિબદ્ધ અનુયોગદાનને નહીં આપતા એવા આ=આચાર્ય, સ્વલ્પ એવા સમાધિકાળને અનુરૂપ અલ્પ જ કાર્યાતરને કરશે, તેથી શક્તિતિગૃહનપ્રયુક્ત દોષ થશે નહીં. એથી કરીને કહે છે – * મનુયોમવાનોડો ' અહીં અનુયોગ આપનારનો ‘’ થી સમુચ્ચય છે. ભાવાર્થ: પૂર્વમાં કહ્યું કે, જે આચાર્યમાં અનુયોગ આપવાની શક્તિ છે, તે આચાર્ય, રોગાદિકને કારણે પણ જે થોડી ઘણી પણ શક્તિ છે, તેને અનુયોગ અર્પણ કરવામાં ન વાપરે તો ચારિત્રની શુદ્ધિ ન થાય ત્યાં ‘નનું થી પૂર્વપક્ષી શંકા કરે છે – અનુયોગદાનની પ્રવૃત્તિ તો લાંબા કાળની હોય છે, કેમ કે બે-ત્રણ કલાક ધારાબદ્ધ વાચના ચાલતી હોય છે, અને જે આચાર્યને વારંવાર શ્લેષ્મની કે લઘુશંકાની તકલીફ છે, તે આચાર્ય તેવી દીર્ધકાળની અનુયોગ આદિ પ્રવૃત્તિમાં વારંવાર શ્લેષ્માદિના કારણે અને લઘુશંકા થવાના કારણે સ્કૂલના પામે છે, માટે અનુયોગઅર્પણાનું કાર્ય છોડીને પોતાના ચિત્તની સમાધિ રહે તેવું સ્વલ્પકાળને અનુરૂપ કાર્યાંતર કરે અર્થાત્ અનુયોગદાન જેવું મોટું કાર્ય ગ્રહણ ન કરે, પરંતુ સ્વાધ્યાયાદિ કે અન્ય તેવું કોઈ ઉચિત નાનું કાર્ય ગ્રહણ કરે છે જેથી વારંવાર શ્લેષ્માદિ માટે પ્રયત્ન કરવામાં તકલીફ ન થાય, તો તેમાં શું વાંધો ? કેમ કે તેમ કરવાથી તે આચાર્ય પોતાની શક્તિને પણ ગોપવી નથી, માટે સંયમના અપકર્ષરૂપ દોષની પ્રાપ્તિ પણ નહીં થાય. તેવી શંકાનું નિરાકરણ કરતાં કહે છે -- ગાથા : अणुओगदायगस्स उ काले कज्जंतरेण णो लाहो । कप्पडववहारेणं को लाहो रयणजीविस्स ।।७९ ।। છાયા : अनुयोगदायकस्य तु काले कार्यान्तरेण न लाभः । कर्पटव्यवहारेण को लाभः रत्नजीविनः ।।७९ ।। અન્વયાર્થ: 3gોવાયા =વળી અનુયોગદાયક આચાર્યને છાજો=અનુયોગ આપવાના કાળમાં વર્નાતરેન= For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ ઉપસંપદા સામાચારી / ગાથા : ૭૯ કાર્યાતરથી ળો નાદો લાભ નથી. રણનીવિત્રરત્નજીવીને Mડવવારેf=ણૂલ વસ્ત્રના વ્યાપારથી શો નાદો શું લાભ ? અર્થાત્ કોઈ લાભ નથી. li૭૯iા ગાથાર્થ : વળી અનુયોગદાયક આચાર્યને અનુયોગ આપવાના કાળમાં કાર્યાતરથી લાભ નથી. રત્નજીવીને સ્થૂલ કાપડના વ્યાપારથી શું લાભ? અર્થાત્ કોઈ લાભ નથી. II૭૯ll ટીકા: अणुओग त्ति । अणुओगदायगस्स उ इति अनुयोगदायकस्य तु-अर्थव्याख्यानार्पकस्य तु, कालेअनुयोगवेलायां, कार्यान्तरेण तदतिरिक्तकार्येण, नो लाभ: नेष्टफलावाप्तिः । अत्र दृष्टान्तमाह-रत्नजीविन:रत्नैरिन्द्रनीलादिभिर्जीवति वृत्तिं करोतीति रत्नजीवी तस्य, कर्पटव्यवहारेण स्थूलवस्त्रव्यापारेण, को लाभ? न कोऽपीत्यर्थः, तत्राऽपरिनिष्णातत्वादुपेक्षाभावाच्चेति भावः । एवं चानुयोगं मुक्त्वा कार्यान्तरकरणे तस्याऽविवेक इत्युक्तं भवति, यो हि यत्राधिकारी स तमर्थमेव साधयन् विवेकी व्यपदिश्यत इति निगर्वः ।।७९ ।। ટીકાર્ચ - ‘ગુણોન ત્તિ’ | એ ગાથાનું પ્રતીક છે. વળી અયોગદાયક અર્થનું વ્યાખ્યાન આપનારને, કાલે અનુયોગદાનના સમયે, કાર્યાતરથી= અનુયોગદાનથી અતિરિક્ત કાર્યથી, લાભ નથી ઈષ્ટફળની પ્રાપ્તિ નથી. અહીં=અર્થનું વ્યાખ્યાન આપનારને અનુયોગદાન સમયે કાર્યાતરથી લાભ નથી એમાં, દષ્ટાંતને કહે છે – રત્નજીવીને જે ઈન્દ્રનીલાદિ રત્નોના વ્યાપાર વડે જીવે છે અર્થાત્ વૃત્તિને કરે છે એવા રત્નજીવીને, કાપડના વ્યાપારથી સ્થૂલ વસ્ત્રના વ્યાપારથી, શું લાભ ?=કોઈ લાભ નથી, એ પ્રમાણે અર્થ છે; કેમ કે તેમાં=કાપડના વ્યાપારમાં; અપરિતિષ્ણાતપણું છે અને ઉપેક્ષાભાવ છે, એ પ્રમાણે ભાવ=તાત્પર્ય છે. અને એ રીતે=દષ્ટાંત દ્વારા કહ્યું કે અનુયોગદાયકને અનુયોગકાળે કાર્યાતરથી કોઈ લાભ નથી એમ જે કહ્યું એ રીતે, અનુયોગને છોડીને કાર્યાતરને કરવામાં તેનો=અનુયોગદાતાનો, અવિવેક છે, એ કહેવાયેલું થાય છે; જે કારણથી જે જેમાં અધિકારી છે, તે તે અર્થને જ સાધતો વિવેકી કહેવાય છે, એ પ્રમાણે લિગર્વ=નિષ્કર્ષક છે. ૭૯. * ‘સુનીતામિ' અહીં રિ’ થી સૂર્યકાંત મણિ આદિ અન્ય રત્નોનું ગ્રહણ કરવું. ભાવાર્થ: અર્થના વ્યાખ્યાનમાં સમર્થ એવા આચાર્ય અનુયોગ આપવાના સમયે પોતાની શ્લેષ્માદિ પ્રકૃતિને કારણે તે કાર્યને છોડીને અન્ય કાર્ય કરે તો નિર્જરારૂપ ઈષ્ટફળની પ્રાપ્તિ થતી નથી, કેમ કે તે કાર્યમાં તેઓ કુશળ નથી. તેમાં દૃષ્ટાંત બતાવે છે કે – રત્નની પરખ કરનાર હોવાથી રત્નના વ્યાપારમાં નિપુણતા મેળવેલ For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૪૨૩ ઉપસંપદા સામાચારી/ ગાથા: ૮૦ રત્નજીવી, સંયોગવશાત્ સ્કૂલ વસ્ત્રનો વ્યાપાર કરે તો લાભ મેળવી શકતો નથી; કેમ કે વસ્ત્રના વ્યાપારમાં તે નિષ્ણાત નથી, વળી રત્નના વ્યાપારથી ઘણો લાભ દેખાતો હોવાથી અલ્પ લાભવાળા એવા વસ્ત્રના વ્યાપારમાં તેની ઉપેક્ષા હોય છે. તેમ અર્થવ્યાખ્યાન આપવામાં સમર્થ આચાર્યને અર્થવ્યાખ્યાન દ્વારા સ્વ-પરના તીવ્ર સંવેગની વૃદ્ધિરૂપ મહાલાભ દેખાતો હોય છે, તેથી શારીરિક અશક્તિને કારણે અર્થવ્યાખ્યાનનું કાર્ય છોડીને, પૂર્વમાં જેની કુશળતા હતી પણ અત્યારે જેમાં અનિષ્ણાતપણું છે એવું કોઈ માંડલીનું કાર્ય કરે, તો અર્થવ્યાખ્યાન જેવી સંવેગવૃદ્ધિ કરી શકતા નથી. કદાચ માંડલીનું કાર્ય ન કરતાં સ્વશક્તિની સાધ્ય સ્વાધ્યાયાદિ કાર્ય અત્યંત ધૃતિપૂર્વક કરે તોપણ અર્થવ્યાખ્યાન જેવી સંવેગવૃદ્ધિરૂપ લાભ ન દેખાવાથી તેમાં ઉપેક્ષા થાય છે. માટે આચાર્ય આવી શારીરિક અશક્ત કે રોગગ્રસ્ત અવસ્થામાં પણ અર્થવ્યાખ્યાનમાં યત્ન કરે, અન્યત્ર ન કરે. આમ છતાં, અનુયોગને છોડીને કાર્યાતર કરે તો તે આચાર્યનો અવિવેક છે, એ પ્રમાણે અર્થ ફલિત થાય છે. જે કારણથી જે વ્યક્તિ જે કાર્યમાં અધિકારી છે, તે તે અર્થને જ કરતો વિવેકી કહેવાય છે. તેથી જે સાધુ શાસ્ત્રમાં નિપુણ નથી થયા તેમણે નિપુણ થવામાં યત્ન કરવો એ તેમનો વિવેક છે અને જે સાધુ વૈયાવૃજ્યમાં નિપુણ છે તેણે તેમાં યત્ન કરવો જોઈએ; તેમ જે આચાર્ય અર્થવ્યાખ્યાનમાં નિપુણ છે, તેમણે તેમાં યત્ન કરવો જોઈએ, તે તેમનો વિવેક છે. રત્નજીવી અને અનુયોગદાયક આચાર્યની સમાનતા આ રીતે છે – રત્નજીવી અનુયોગદાયક આચાર્ય (૧) રત્નનો વ્યાપાર કરે છે. (૧) હંમેશાં જિજ્ઞાસુ શિષ્યોને અનુયોગ અર્પણ કરે છે. (૨) રનવ્યાપારમાં નિષ્ણાત છે તેથી (૨) અર્થવ્યાખ્યાનમાં નિપુણતા છે તેથી સ્વઘણો લાભ મેળવે છે. પરની સંવેગવૃદ્ધિરૂપ મહાલાભ મેળવે છે. (૩) અલ્પ લાભ મળવાથી કાપડના (૩) અર્થવ્યાખ્યાન જેવી સંવેગવૃદ્ધિ ન થવાથી અન્ય વ્યાપારમાં ઉપેક્ષા થાય છે. કાર્યમાં ઉપેક્ષાભાવ થાય છે.ll૭૯TI ગાથા : वंदंति तओ सव्वे वक्खाणं किर सुगंति जावइया । तत्तो काउस्सग्गं करेति सव्वे अविग्घट्ठा ।।८।। છાયા : वन्दन्ते ततः सर्वे व्याख्यानं किल शृण्वन्ति यावन्तः । ततः कायोत्सर्गं कुर्वन्ति सर्वेऽविघ्नार्थम् ।।८० ।। અન્વયાર્થઃ તો ત્યાર પછી=બે માત્રક સ્થાપન કર્યા પછી, કિર ખરેખર, નાફિયા વેવસ્થા સુતિ જેટલા વ્યાખ્યાન સાંભળે છે સર્વે તેટલા સર્વ વતિ વંદન કરે છે. તત્તો ત્યાર પછી વંદન કર્યા પછી સચ્ચે સર્વ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૪૪ વિટ્ટા=અવિઘ્ન અર્થે હ્રાસ્સĒ=કાઉસ્સગ્ગને રેતિ કરે છે. ૮૦ના ગાથાર્થ ઃ ત્યાર પછી ખરેખર, જેટલા વ્યાખ્યાન સાંભળે છે, તે સર્વ વંદન કરે છે. વંદન કર્યા પછી સર્વ અવિઘ્ન અર્થે કાઉસ્સગ્ગને કરે છે. II૮૦ા ટીકા ઃ वंदंति त्ति । ततः=तदनन्तरं, किल इति सत्ये, यावन्तो व्याख्यानं शृण्वन्ति तावन्त इति गम्यम्, सर्वे न तु कतिपये, वन्दन्ते द्वादशावर्त्तवन्दनेनेति विधिविशेषबलादुन्नीयते । ततः = तदनन्तरं, सर्वे कायोत्सर्गं कुर्वन्ति । किमर्थम् ? इत्याह- अविघ्नार्थं - उत्पन्नोत्पत्स्यद्विघ्नक्षयानुत्पत्त्यर्थम् । तदुक्तमावश्यकवृत्तौ ‘सर्वे श्रोतारः श्रेयांसि बहु विघ्नानीति कृत्वा तद्विघातायानुयोगप्रारम्भे कायोत्सर्गं कुर्वन्ति' इति ।। ८० ।। ટીકાર્ય : ઉપસંપદા સામાચારી | ગાથા : ૮૦ ‘વંયંતિ ત્તિ’। એ ગાથાનું પ્રતીક છે. ત્યાર પછી=બે માત્રક સ્થાપન કર્યા પછી ખરેખર, જેટલા વ્યાખ્યાન સાંભળે છે તેટલા, પરંતુ કેટલાક જનહીં, વંદન કરે છે=સર્વે દ્વાદશાવર્તવંદનથી વંદન કરે છે, અહીં વંદન શબ્દથી દ્વાદશાવર્તવંદન ગ્રહણ કરવું. તે મૂળમાં ઉલ્લેખ નથી, પરંતુ વિધિવિશેષતા બળથી નક્કી થાય છે. ત્યાર પછી=દ્વાદશાવર્તવંદન પછી, સર્વે કાઉસ્સગ્ગને કરે છે. શા માટે કાઉસ્સગ્ગને કરે છે ? એથી કહે છે – - અવિઘ્ન અર્થે=ઉત્પન્ન વિઘ્નના ક્ષય અને અનુત્પન્ન વિઘ્નની અનુત્પત્તિ અર્થે. તે=અવિઘ્નાર્થે સર્વે સાંભળનારાઓ કાઉસ્સગ્ગ કરે છે તે, આવશ્યકનિર્યુક્તિ ગાથા-૭૦૬ની વૃત્તિ=ટીકામાં, કહ્યું છે “શ્રેય કાર્યો ઘણા વિઘ્નવાળાં છે” એથી કરીને સર્વે સાંભળનારાઓ તેના=વિઘ્નના, વિઘાત માટે=નાશ માટે, અનુયોગના પ્રારંભમાં કાયોત્સર્ગ કરે છે.” ‘રૂતિ’ આવશ્યકનિર્યુક્તિની ટીકાના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. મૂળ ગાથામાં ‘તાવન્ત’ શબ્દ અધ્યાહાર છે અને ‘વિર’ શબ્દ સત્ય=ખરેખર, અર્થમાં છે. ૮૦ના ભાવાર્થ: બે માત્રક સ્થાપન કર્યા પછી અર્થશ્રવણ સમયે જેટલા વ્યાખ્યાન સાંભળવા બેસે છે, તે સર્વે દ્વાદશાવર્તવંદનથી વાચનાદાતા આચાર્યને વંદન કરે છે. આ કથનથી એ ફલિત થાય કે, વ્યાખ્યાન સાંભળનાર ચારિત્રપર્યાયથી કદાચ મોટા હોય, કદાચ પદસ્થ પણ હોય, તોપણ અર્થવાચના સાંભળતી વખતે અનુયોગદાતામાં રહેલા ગુણવિશેષને સામે રાખીને દ્વાદશાવર્તવંદન કરે છે. ત્યાર પછી ઉત્પન્ન થયેલા વિઘ્નના ક્ષય માટે અને અનુત્પન્ન=ભવિષ્યમાં થનારા For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી, ગાથા : ૮૦ ૪રપ વિદ્ગોની અનુત્પત્તિને માટે કાયોત્સર્ગ કરે છે. અહીં વિચારકને પ્રશ્ન થાય કે, જો વિઘ્ન ઉત્પન્ન થઈ ચૂક્યું હોય તો વાચના આપવા માટેનો પ્રારંભ જ કઈ રીતે થઈ શકે ? કેમ કે બાહ્ય કોઈ વિઘ્ન હોય તો પ્રવૃત્તિના પ્રારંભમાં પ્રતિબંધક બને. તેથી ઉત્પન્ન વિજ્ઞ કહેવાથી એ અર્થ જણાય છે કે, અર્થવ્યાખ્યાનના પ્રારંભમાં ઉચિત અર્થનો બોધ શ્રોતાને ન થઈ શકે તેવું કર્મ પણ વિદ્યમાન હોય. તેથી ઉપદેશક, ભગવાનના વચનનું રહસ્ય સમજાવતા હોય તોપણ તે રીતે શ્રોતાને બોધ ન થાય તેવું પણ કર્મ કાઉસ્સગ્નકાળમાં થયેલા શુભ અધ્યવસાયથી નાશ પામે છે. વળી, શ્રોતાને તેના ક્ષયોપશમને અનુરૂપ કયો પદાર્થ કઈ રીતે બતાવવો, તેવું યથાર્થ સ્થાન ક્વચિત્ વાચનાચાર્યને પણ ફુરણ ન થાય તો યથાર્થ અર્થના અર્થી એવા શ્રોતા સાધુઓ યથાર્થ અર્થને પામી શકે નહીં. તેથી વાચનાના પ્રારંભમાં કરાયેલા કાઉસ્સગ્નના શુભ અધ્યવસાયથી તેવું કર્મ પણ નાશ પામે, જેથી વાચનાચાર્યને પણ સહજ તેવો પદાર્થ સ્કુરણ થાય કે જેથી શ્રોતાને તેના યથાર્થ અર્થનો બોધ થાય અને ભવિષ્યમાં ગ્રંથના અધ્યયનકાળ દરમ્યાન પણ તેને કોઈ બાહ્ય વિઘ્ન ન આવે. આ રીતે શ્રોતાને યથાર્થ બોધનું પ્રતિબંધક એવું કર્મ પણ વિપાકમાં ન આવે અને ઉપદેશકની ઉચિત સ્થાને ઉચિત પ્રતિભા સ્કુરણ થાય અને શ્રોતાને પણ તે અર્થ તે રીતે પ્રતિભાસ થાય, તેમાં જે કોઈ વિઘ્નઆપાદક સામગ્રી હોય તેનું અનુત્થાન થાય, તદર્થે કાઉસ્સગ્ન કરવામાં આવે છે. જે કાઉસ્સગ્નમાં જે લોગસ્સ આદિ સૂત્રનું સ્મરણ કરાય છે, તેમાં અત્યંત ઉપયોગપૂર્વક જે શ્રોતા શુભ અધ્યવસાયને કરે છે, તેનાં વિદ્ગો તે કાઉસ્સગ્નથી નાશ પામે છે; આમ છતાં, નિકાચિત કર્મ હોય તો તે નાશ ન પણ પામે તેવું પણ બની શકે છે. આથી એ ફલિત થાય કે, સમ્યક કાઉસ્સગ્નપૂર્વક સમ્યક્ પ્રવૃત્તિ કરનારને પ્રાયઃ વિન આવે નહીં, પરંતુ જેઓ કાઉસ્સગ્ન કરે છે, છતાં તે રીતે કાઉસ્સગ્નમાં સમ્યગુ યત્ન કરતા નથી, ફક્ત આચારમાત્રરૂપે કાઉસ્સગ્ન કરે છે, તેઓને કાઉસ્સગ્ન કરતાં અધ્યવસાયની શુદ્ધિ થતી નથી, માટે પણ વિપ્ન આવી શકે, અને નિકાચિત કર્મ હોય તો તેના કારણે પણ વિપ્નો આવી શકે છે અને વિપરીત બોધ પણ થઈ શકે છે. II૮ના અવતરણિકા: ननु सर्वमेव शास्त्रं मंगलभूतम्, पुनः किं तत्र मंगलान्तरेण ? इत्यत आह - અવતરણિતાર્થ - નનું' થી શંકા કરે છે કે, સર્વ જ શાસ્ત્ર મંગલભૂત છે. વળી ત્યાં શાસ્ત્રના પ્રારંભ પૂર્વે, મંગલાંતરથી=અન્ય મંગલથી, શું? એથી કરીને કહે છે – ભાવાર્થ - પૂર્વ ગાથામાં કહ્યું કે, વાચનાદાતા આચાર્યને સર્વ સાધુઓ દ્વાદશાવર્ત વંદન કરે છે અને ત્યાર પછી અર્થવ્યાખ્યાનને સાંભળવામાં આવતાં વિદ્ગોના નાશ માટે સર્વ સાધુઓ કાઉસ્સગ્ન કરે છે. ત્યાં “નનું થી પૂર્વપક્ષી શંકા કરે છે કે, સર્વ જ શાસ્ત્ર મંગલભૂત છે, તેથી અર્થ ભણનાર સાધુઓ શાસ્ત્રનું અધ્યયન કરશે, For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ ઉપસંપદા સામાચારી | ગાથા : ૮૧ તેનાથી વિઘ્નોનો નાશ થઈ જશે, માટે આવતાં વિઘ્નોના નાશ માટે અર્થવાચનાની પૂર્વે કાયોત્સર્ગરૂપ મંગલાંતરની શું જરૂર છે ? અર્થાત્ જરૂ૨ નથી. તે પ્રકારની પૂર્વપક્ષીની શંકાના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે – ગાથા: विहु मंगलभूयं सव्वं सत्थं तहावि सामण्णं । एयम्मि उ विग्घखओ मंगलबुद्धी इइ एसो । । ८१ ।। છાયા : यद्यपि हु मंगलभूतं सर्वं शास्त्रं तथापि सामान्यम् । एतस्मिंस्तु विघ्नक्षयो मंगलवुध्येति एषः ।। ८१ ।। અન્વયાર્થઃ નવિ=જોકે દુ=નક્કી સર્વાં સત્સં=સર્વ શાસ્ત્ર માતં=મંગલ છે, તાવિ=તોપણ સામŌ=સામાન્ય છે=અંતરાય ક્ષય સામાન્ય પ્રતિ હેતુ છે. |મ્મ ૩=વળી આમાં=શાસ્ત્ર ભણવામાં આવતા વિધવો= વિઘ્નનો ક્ષય માનવુદ્ધી-શાસ્ત્રવિષયક મંગલ બુદ્ધિથી થાય છે. =એથી કરીને=એ હેતુથી સો=આ= વિઘ્નક્ષય માટે કાયોત્સર્ગરૂપ મંગલ કર્તવ્ય છે. ૮૧ ગાથાર્થ ઃ જોકે નક્કી સર્વ શાસ્ત્ર મંગલ છે, તોપણ અંતરાય ક્ષય સામાન્ય પ્રતિ હેતુ છે. વળી શાસ્ત્ર ભણવામાં આવતા વિઘ્નનો ક્ષય શાસ્ત્રવિષયક મંગલબુદ્ધિથી થાય છે, આથી કરીને વિઘ્નક્ષય માટે કાયોત્સર્ગરૂપ મંગલ કર્તવ્ય છે. II૮૧]I ટીકા ઃ जइवि हुत्ति । यद्यपि हु: निश्चये सर्वं निरवशेषं, शास्त्रं मङ्गलभूतं, एवंभूतनयेन मङ्गलपदव्युत्पत्त्याक्रान्तस्यैव मङ्गलत्वात्, आदिमध्यान्तभिन्नान्तरालानामपि तथात्वव्यवस्थापनाच्च, तथाऽपि सामान्यम् = अन्तरायक्षयसामान्यं प्रत्येव हेतुस्तत् । एतस्मिंस्तु शास्त्रे तु, विघ्नक्षयः - अंतरायविनाशः, मङ्गलबुद्ध्या = श्रेयोधिया इति દેતોઃ ષ:=ાયોત્સર્વઃ, ત્તવ્ય કૃતિ શેષઃ । ટીકાર્ય : ‘નવિ હૈં ત્તિ’। એ ગાથાનું પ્રતીક છે. જોકે હૈં=નિશ્ચે સર્વ શાસ્ત્ર=નિરવશેષ, શાસ્ત્ર મંગલભૂત છે, તોપણ સામાન્ય છે= અંતરાયક્ષયસામાન્ય પ્રતિ જ તે અર્થાત્ શાસ્ત્ર હેતુ છે. વળી આમાં=વળી આ શાસ્ત્રમાં, વિઘ્નક્ષય= અંતરાયવિનાશ, (શાસ્ત્રવિષયક) મંગલબુદ્ધિથી=શ્રેયોબુદ્ધિથી, થાય છે. કૃતિ=એ હેતુથી, આ=કાયોત્સર્ગ, કર્તવ્ય છે. એ પ્રમાણે અન્વય છે. ‘ર્તવ્ય’ પદ મૂળ ગાથામાં અધ્યાહાર છે. For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૪૨૭ ઉપસંપદા સામાચારી | ગાથા : ૮૧ અહીં, સંપૂર્ણ શાસ્ત્ર મંગલભૂત છે, એમાં યુક્તિ બતાવે છે - એવંભૂતનયથી મંગલપદની વ્યુત્પત્તિથી આક્રાંતનું જ મંગલપણું છે અર્થાત્ મંગલપદની વ્યુત્પત્તિ “માં જ્ઞાતિ કૃતિ માર્ત’ કલ્યાણને કરનારું-લાવનારું છે, એ પ્રકારે છે, તેથી શાસ્ત્ર મંગલપદની વ્યુત્પત્તિથી આક્રાંત છે, માટે સર્વ શાસ્ત્ર મંગલભૂત છે. અહીં પ્રશ્ન થાય કે, શાસ્ત્રમાં પણ આદિ, મધ્ય અને અંતમાં મંગલ કરવામાં આવે છે, તેથી સંપૂર્ણ શાસ્ત્ર મંગલ છે તેમ કહી શકાય નહીંપરંતુ શાસ્ત્રનો આદિ, મધ્ય અને અંત ભાગ જ મંગલરૂપ છે. તેથી સર્વ શાસ્ત્ર મંગલરૂપ છે તેની સિદ્ધિ માટે બીજો હેતુ જણાવે છે – શાસ્ત્રના આદિ, મધ્ય અને અંતમાં કરાયેલા મંગલથી ભિન્ન, શાસ્ત્રનાં અંતરાલોનું પણ તથાત્વ વ્યવસ્થાપન છે=વિશેષાવશ્યક ભાષમાં મંગલરૂપે વ્યવસ્થાપન છે, તેથી સર્વ શાસ્ત્ર મંગલ છે. * “મરિમધ્યાન્તમિત્રાન્તરીનાનામપિ' અહીં ' થી એ કહેવું છે કે, શાસ્ત્રના આદિ, મધ્ય અને અંત તો મંગલરૂપ છે જ, પરંતુ તેના અંતરાલો પણ મંગલરૂપ છે. ભાવાર્થ: અવતરણિકામાં શંકા કરેલ કે સર્વ જ શાસ્ત્ર મંગલભૂત છે, તેથી શાસ્ત્રનું અધ્યયન વિપ્નનો નાશ કરશે, માટે શાસ્ત્રઅધ્યયન કરવા અર્થે કાઉસ્સગ્નરૂપ મંગલાંતરની કોઈ આવશ્યકતા નથી. તેનો જવાબ પ્રસ્તુત ગાથામાં આપે છે. તેનો ભાવ આ પ્રમાણે છે – જોકે આખું શાસ્ત્ર મંગલભૂત છે; કેમ કે એવભૂતનય જેમાં મંગલપદની વ્યુત્પત્તિ ઘટતી હોય તેને મંગલરૂપે કહે છે. માં-ત્યા, જ્ઞાતિ તિ મંલ્લિં=જે કલ્યાણને લાવે તે મંગલ, એ મંગલ શબ્દની વ્યુત્પત્તિ છે. આ વ્યુત્પત્તિથી પ્રાપ્ત થતો અર્થ શાસ્ત્રમાં પ્રાપ્ત થાય છે; કેમ કે શાસ્ત્ર કલ્યાણને લાવનાર છે, એ અપેક્ષાએ સર્વ શાસ્ત્ર મંગલરૂપ છે. આ રીતે એવંભૂતનયથી સર્વ શાસ્ત્ર મંગલરૂપ છે એમ બતાવ્યું. આમ છતાં, વ્યવહારનયથી ગ્રંથરચનાના પ્રારંભમાં, મધ્યભાગમાં અને અંતમાં એમ ત્રણ મંગલ કરવામાં આવે છે, અને તે દૃષ્ટિથી વિચારીએ તો આખું શાસ્ત્ર મંગલ છે, તેનો અર્થ પ્રાપ્ત ન થાય; પરંતુ શાસ્ત્રનો માત્ર આદિ, મધ્ય અને અંતિમ ભાગ જ મંગલરૂપ છે, તેનો અર્થ પ્રાપ્ત થાય. તેથી કહે છે કે, આદિ, મધ્ય અને અંતના વચલા અંતરાલો=આંતરાઓ, પણ મંગલરૂપ છે, તે પ્રકારે વિશેષાવશ્યક ભાષ્ય ગ્રંથમાં વ્યવસ્થાપન કરાયેલું છે. તેથી આદિ, મધ્ય અને અંતમાં મંગલાચરણ હોવા છતાં આખો ગ્રંથ મંગલરૂપ છે, એ અર્થ સિદ્ધ થાય છે; તોપણ એ શાસ્ત્રઅધ્યયન અંતરાય-ક્ષય-સામાન્ય પ્રત્યે હેતુ છે, જ્યારે આ શાસ્ત્રમાં આવતાં વિઘ્નોનો ક્ષય તો મંગલબુદ્ધિથી થાય છે. તેથી શાસ્ત્રમાં મંગલબુદ્ધિ ઉત્પન્ન કરવા અર્થે અર્થવ્યાખ્યાનના પ્રારંભની પૂર્વે કાઉસ્સગ્ન કર્તવ્ય છે. આશય એ છે કે, શ્રેય કાર્યો ઘણા વિપ્નવાળાં હોય છે તેવું જેને જ્ઞાન થાય છે, તેઓ શ્રેય કાર્યમાં વિઘ્ન ન આવે ત અર્થે મંગલ કરે છે; અને “આ અર્થવ્યાખ્યાન પણ શ્રેય કાર્ય છે, માટે તેમાં પણ ઘણાં વિઘ્નો આવી શકે છે, માટે મારે મંગલ કરવું જોઈએ,' તેવી બુદ્ધિ સાધુને થાય છે; અને તેવી બુદ્ધિપૂર્વક વાચના ગ્રહણ કરનારા સાધુઓ કાયોત્સર્ગ કરે છે ત્યારે, કાયોત્સર્ગ કરતાં પૂર્વે તેમને નીચે મુજબ અધ્યવસાય થાય છે – For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ ઉપસંપદા સામાચારી, ગાથા : ૮૧ “આ અર્થનું વ્યાખ્યાન અમારા માટે અત્યંત કલ્યાણનું કારણ છે અને શ્રેયકાર્યો ઘણા વિપ્નવાળાં હોવાથી તે અર્થવ્યાખ્યાનગ્રહણમાં ઘણાં વિઘ્નો આવી શકે છે. જો તે વિનો દૂર ન થાય તો તે શાસ્ત્રઅધ્યયનથી યથાર્થ શ્રુતજ્ઞાન ઉત્પન્ન ન થાય અને યથાર્થ શ્રુતજ્ઞાન ઉત્પન્ન ન થાય તો સંયમની વૃદ્ધિ પણ ન થઈ શકે, તેથી કલ્યાણ થઈ શકે નહીં. માટે મારે તે શાસ્ત્રઅધ્યયનમાં વિઘ્ન ન આવે તદર્થે કાયોત્સર્ગમાં યત્ન કરવો જરૂરી છે.” આ પ્રકારના સંકલ્પપૂર્વક જ્યારે સાધુ કાયોત્સર્ગ કરે છે ત્યારે, કાયોત્સર્ગમાં પેદા થયેલા શુભ અધ્યવસાય દ્વારા ઘણાં જ્ઞાનાવરણીયાદિ કર્મોનો નાશ કરે છે અને વિશુદ્ધ થયેલું ચિત્ત શાસ્ત્રોના તાત્પર્યને ગ્રહણ કરવા માટે અત્યંત અભિમુખ બને છે, કેમ કે સાધુ જાણે છે કે, આ શાસ્ત્રો અત્યંત શ્રેયકારી છે, માટે તેનો અર્થ ગ્રહણ કરવામાં લેશ પણ પ્રમાદ થશે તો તે અર્થની પ્રાપ્તિમાં વિજ્ઞભૂત છે. માટે પોતાનામાં અપ્રમાદભાવ જાગૃત થાય અને અર્થના તાત્પર્યને ગ્રહણ કરવા માટે અત્યંત અભિમુખભાવ થાય તદર્થે પૂર્વમાં કાયોત્સર્ગ કરે, અને તે કાયોત્સર્ગ દ્વારા – (૧) શ્રુતના સભ્ય બોધમાં પ્રતિબંધક એવાં જ્ઞાનાવરણીય, વિર્યાતરાય કે ચારિત્રમોહનીય કર્મો શિથિલ થાય છે, (૨) શ્રુતમાં મંગલબુદ્ધિ જાગૃત થાય છે, (૩) મંગલ કાર્યની નિષ્પત્તિમાં કોઈ બાહ્ય વિઘ્ન આવવાનાં હોય તો તે દૂર થાય છે, (૪) સમ્યફ કરાયેલા મંગલથી વિપ્નનાશ થવાને કારણે શ્રોતાશિષ્યોની અર્થગ્રહણની પ્રતિભા સમ્યફ ઉલ્લસિત બને છે, (૫) વાચનાચાર્યને પણ શ્રોતાનો તેવો અભિમુખભાવ જોઈને તેના બોધને અનુકૂળ ઉચિત ફુરણાઓ થાય છે, અને (ક) અર્થની આ વાચના નિર્વિઘ્ન રીતે યથાર્થ બોધ કરાવીને રત્નત્રયીની વૃદ્ધિનું કારણ બને છે. રત્નત્રયીની વૃદ્ધિ પેદા કરવામાં કારણ, “આ શાસ્ત્ર મંગલભૂત છે, તેવા પ્રકારની શ્રવણકાળમાં અત્યંત માનસઉપસ્થિતિ છે, અને આ માનસઉપસ્થિતિ પેદા થવામાં શાસ્ત્રઅધ્યયન પૂર્વે કરાયેલું કાયોત્સર્ગરૂપ મંગલ કારણ છે. સંપૂર્ણ શાસ્ત્ર મંગલરૂપ હોતે છતે શાસ્ત્રના અધ્યયનથી મોક્ષમાર્ગની પ્રવૃત્તિમાં વિઘ્ન કરનારા એવા વિપ્નસામાન્યનો ક્ષય થશે, પરંતુ શાસ્ત્રશ્રવણકાળમાં શાસ્ત્રથી સમ્યગુ બોધનિષ્પત્તિમાં વિજ્ઞભૂત કર્મનો ક્ષય તો પૂર્વમાં કરાયેલ કાયોત્સર્ગથી ઉત્પન્ન થયેલ મંગલબુદ્ધિથી થાય છે. માટે શાસ્ત્ર મંગલરૂપ હોવા છતાં શાસ્ત્રથી પૃથક્ કાયોત્સર્ગરૂપ મંગલાંતર કરવું આવશ્યક છે. ટીકાઃ अयं भाव-विघ्नक्षयमात्रार्थितया शास्त्रे प्रवृत्त्या(?त्ता)वपि शास्त्रविषयकविघ्नक्षयार्थितया न तत्रैव प्रवृत्तिर्युक्ता, अनुत्पन्नस्य स्वस्य स्वविघ्नक्षयाऽक्षमत्वात् । न च कर्तुः पूर्वपूर्ववाक्यरचनायाः श्रोतुश्च तच्छ्रवणादेवोत्तरोत्तरविघ्नक्षयात्किं मंगलान्तरादरेण ? अन्यथानुपपत्तेः क्रियमाणस्य मङ्गलस्य शास्त्रादेकान्तभेदे संबन्धाऽयोगात्, For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી | ગાથાઃ ૮૧ ૪૨૯ एकान्ताऽभेदे च कास्न्येन तत्त्वापत्तेः, भेदाभेदाभ्युपगमेऽपि मङ्गलवाक्याद् वाक्यान्तरस्याऽविशेषात् कः खल्वत्र विशेषः यदाद्य एवावयवः स्कन्धसमाप्तिं जनयति तद्विघ्नं वा विघातयति न द्वितीयादि: ? इति वाच्यम्; पृथग्मङ्गलकरणात् शास्त्रे मङ्गलत्वबुद्ध्यैव तद्विघ्नक्षयात् । ટીકાર્ય : લાં ભાવ: .... ડક્ષમત્તા—આ ભાવ છેeતાત્પર્ય છેઃઉપર્યુક્ત કથાનું આ તાત્પર્ય છે: અભ્યદય અને મોક્ષરૂપ ઈષ્ટની પ્રાપ્તિમાં આવતાં એવાં વિદ્ગોના ક્ષયમાત્રના અર્થીપણાથી શાસ્ત્રમાં પ્રવૃત્તિ હોવા છતાં, શાસ્ત્રવિષયક વિધ્યક્ષયના અર્થીપણાથી ત્યાં જEશાસ્ત્રમાં જ પ્રવૃત્તિ યુક્ત નથી; કેમ કે અનુત્પન્ન એવા સ્વનું શાસ્ત્રનું, સ્વવિદ્ભક્ષયમાં શાસ્ત્રવિષયક વિઘ્નક્ષયમાં, અસમર્થપણું છે. ઉત્થાન : પૂર્વમાં સ્થાપન કર્યું કે, શાસ્ત્રવિષયક વિજ્ઞક્ષય માટે કાયોત્સર્ગરૂપ મંગલાંતર કરવું જોઈએ, તે સિવાય શાસ્ત્રમાં પ્રવૃત્તિ યુક્ત નથી તેથી પૂર્વપક્ષી કહે છે કે, શાસ્ત્ર મંગલભૂત હોવાના કારણે ગ્રંથ રચયિતા ગ્રંથના પ્રથમ શ્લોકની રચનાથી અને ગ્રંથ સાંભળનાર શ્રોતા ગ્રંથના પ્રથમ શ્લોકના શ્રવણથી ઉત્તરના શ્લોકમાં આવતા વિપ્નનો ક્ષય કરી શકશે અને તે રીતે ઉત્તર ઉત્તરના શ્લોકમાં આવતાં વિપ્નો પૂર્વ પૂર્વના શ્લોકથી દૂર થઈ શકશે. માટે શાસ્ત્રથી પૃથક કાયોત્સર્ગરૂપ મંગલાંતર કરવાની જરૂર નથી. તેનું નિરાકરણ કરવા માટે “ઘ. રૂં ..... તિ વા થી પૂર્વપક્ષીની યુક્તિ બતાવીને ગ્રંથકારશ્રી તેનું નિરાકરણ કરે છે – ટીકાર્ય : ન રૂં.... તન્નક્ષયત્િ | કર્તાને પૂર્વ પૂર્વ વાક્યરચનાથી અને શ્રોતાને તેના=પૂર્વ પૂર્વ વાક્યના, શ્રવણથી જ ઉત્તર ઉત્તર વાક્યમાં આવનારાં વિઘ્નોનો ક્ષય થવાથી મંગલાંતરના શાસ્ત્રની રચનાથી પૃથફ મંગલાચરણરૂપ આદ્ય શ્લોકના, આદર વડે શું? અર્થાત્ અન્ય મંગલ કરવું જોઈએ નહીં. તેમાં યુક્તિ બતાવે છે – અવ્યથા અનુપપતિ હોવાને કારણે મંગલ કર્યા વિના વિધ્યક્ષયની અનુપપત્તિ હોવાને કારણે, કરાતા મંગલનો શાસ્ત્રથી એકાંતે ભેદ હોતે છતે સંબંધનો અયોગ હોવાથી, અને એકાંત અભેદ હોતે છતે કાર્ચથી તત્વની આપત્તિ હોવાથી=મંગલને સંપૂર્ણ શાસ્ત્રરૂપ સ્વીકારવાની આપત્તિ હોવાથી, ભેદભેદ સ્વીકારવામાં પણ મંગલ વાક્યથીeગ્રંથમાં કરાયેલા પ્રથમ શ્લોકરૂપ મંગલ વાક્યથી, વાક્યાંતરનો= મંગલ સિવાયના અન્ય શ્લોકરૂપ વાક્યાંતરતો, અવિશેષ હોવાથીeભેદભેદરૂપ અવિશેષ હોવાથી, અહીંયાં શાસ્ત્રમાં, શું વિશેષ છે? જે પ્રથમ જઅવયવ=પ્રથમ જ શ્લોક, સ્કંધની સમાપ્તિને શાસ્ત્રની સમાપ્તિને, ઉત્પન્ન કરે છે? અથવા તો તેના=શાસ્ત્રના, વિધ્વનો વિનાશ કરે છે? દ્વિતીયાદિ નહીં બીજો શ્લોક વગેરે નહીં? અર્થાત્ મંગલરૂપ પ્રથમ શ્લોક જેમ શાસ્ત્રથી ભેદભેદરૂપ છે, તેમ દ્વિતીયાદિ શ્લોક પણ શાસ્ત્રથી ભેદભેદરૂપ છે. માટે પ્રથમ શ્લોક જેમ હિબક્ષયમાં સમર્થ છે, તેમ બીજા આદિ શ્લોકો પણ સમર્થ છે. For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ ઉપસંપદા સામાચારી, ગાથા : ૮૧ માટે એમ જ માનવું ઉચિત છે કે, પૂર્વ પૂર્વ વાક્યની રચનાથી અથવા તો પૂર્વ પૂર્વ વાક્યના શ્રવણથી, ઉત્તર ઉત્તર વાક્યોમાં આવતા વિદ્ગોનો ક્ષય થાય છે, માટે મંગલાંતરની આવશ્યકતા નથી. આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. તેને ગ્રંથકાર કહે છે કે – “રૂતિ ન ર વીધ્યમ્' એ પ્રમાણે ન કહેવું. તેમાં હેતુ આપે છે - પૃથ મંગલ કરવાને કારણે શાસ્ત્રમાં મંગલબુદ્ધિ થવાથી જ તેમાં=શાસ્ત્રશ્રવણમાં, વિધ્વનો ક્ષય થાય છે. * પ્રવૃત્તવિ' અહીં ‘’ થી એ કહેવું છે કે, વિનક્ષય માત્રના અર્થીપણા વડે શાસ્ત્રમાં પ્રવૃત્તિ ન હોય તો તો શાસ્ત્રવિષયક વિજ્ઞક્ષય માટે શાસ્ત્રમાં પ્રવૃત્તિ યુક્ત નથી, પરંતુ વિજ્ઞક્ષય માત્રના અર્થીપણા વડે શાસ્ત્રમાં પ્રવૃત્તિ હોવા છતાં પણ શાસ્ત્રવિષયક વિજ્ઞક્ષય માટે શાસ્ત્રમાં જ પ્રવૃત્તિ યુક્ત નથી. * “મેઢામેામ્યુપામેડપિ' અહીં ‘’ થી ભેદભેદ અસ્વીકારનો સમુચ્ચય છે. * દિતીચાર અહીં ‘સર’ થી તૃતીય શ્લોક, ચતુર્થ શ્લોક આદિનું ગ્રહણ કરવું. ભાવાર્થ અવતરણિકામાં શંકા કરેલ છે કે, સર્વ શાસ્ત્ર મંગલ છે, માટે શાસ્ત્રના અર્થવ્યાખ્યાન પૂર્વે કાઉસ્સગ્નરૂપ મંગલ કરવાની જરૂર નથી. તેનું સમાધાન કરતાં ગાથામાં કહ્યું કે, શાસ્ત્ર અંતરાયક્ષયસામાન્ય પ્રત્યે કારણ છે, પરંતુ શાસ્ત્ર ભણવામાં આવતા અંતરાયનો વિનાશ તો શાસ્ત્રવિષયક મંગલબુદ્ધિથી થાય છે. તેથી શાસ્ત્રમાં મંગલબુદ્ધિ ઉત્પન્ન કરવા માટે કાયોત્સર્ગ કરવો જોઈએ. એનો ભાવ શું છે ? તે સ્પષ્ટ કરતાં યે માવા થી બતાવે છે – પ્રથમ બતાવે છે કે, અભ્યદય અને નિઃશ્રેયસની પ્રાપ્તિમાં આવતાં વિદ્ગોના ક્ષયમાત્રના અર્થાત્ માનાદિના અર્થપણા વડે નહીં માત્ર વિજ્ઞક્ષયના અર્થીપણા વડે કરીને શાસ્ત્રમાં પ્રવૃત્તિ થાય છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે, જીવને નિઃશ્રેયસ જ ઈષ્ટ છે અને નિઃશ્રેયસ ન પ્રાપ્ત થાય ત્યાં સુધી અભ્યદયની પ્રાપ્તિ ઈષ્ટ છે, અને તેની પ્રાપ્તિ કરવામાં વિજ્ઞભૂત જે કર્મો છે, તેના ક્ષયમાત્રના અર્થીપણારૂપે વિચારકો શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરે છે; કેમ કે શાસ્ત્રથી સમ્યફ શ્રુતજ્ઞાન થાય છે અને સમ્યફ શ્રુત સમ્યક પ્રવૃત્તિ કરાવીને અભ્યદય અને નિઃશ્રેયસમાં પ્રતિબંધક કર્મોનો નાશ કરીને ઈષ્ટફળની પ્રાપ્તિ કરાવે છે. હવે જેઓ નિઃશ્રેયસ અને અભ્યદયમાં વિજ્ઞભૂત કર્મોના ક્ષયમાત્રના અર્થી નથી, પરંતુ માન-ખ્યાતિ આદિના પણ અર્થી છે, તેઓને શાસ્ત્રઅધ્યયનની પ્રવૃત્તિથી વિદ્વત્તાની પ્રાપ્તિ થઈ શકે અને ખ્યાતિ પણ મળી શકે. તેથી તેઓની વ્યાવૃત્તિ કરવા માટે અહીં ‘વિખૂક્ષયમાત્રWતયા' માં માત્ર શબ્દનો પ્રયોગ છે. જેઓ અભ્યદય અને મોક્ષ માટે શાસ્ત્રો ભણે છે, તેઓ તો વિઘ્નક્ષયમાત્રના અર્થીપણારૂપે શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરે છે; તોપણ શાસ્ત્રવિષયક વિજ્ઞક્ષયના અર્થપણા વડે શાસ્ત્રમાં જ પ્રવૃત્તિ યુક્ત નથી; કેમ કે શાસ્ત્ર તો હજુ ઉત્પન્ન થયું નથી, તેથી શાસ્ત્ર-અધ્યયન-વિષયક જે આવરણ કરનારાં વિઘ્નો છે, તેનો ક્ષય શાસ્ત્ર કરી શકે નહીં. For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી | ગાથા : ૮૧ આશય એ છે કે, મોક્ષનો અર્થ શાસ્ત્ર ભણવા માટે યત્ન કરે છે ત્યારે, તે જાણે છે કે, શાસ્ત્રઅધ્યયન કરવામાં પણ કોઈ વિઘ્નો આવે તો તેના કારણે શાસ્ત્રથી સમ્યક્ બોધ થઈ શકે નહીં. માટે તેવા વિઘ્નનાશ માટે શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરવી ઉચિત નથી; કેમ કે શાસ્ત્રઅધ્યયનની ક્રિયા હજુ પ્રારંભ કરાઈ નથી, અને નહીં પ્રારંભ કરાયેલી એવી શાસ્ત્રઅધ્યયનની ક્રિયા શાસ્ત્રમાં આવતાં વિઘ્નોનો નાશ કરી શકે નહીં. માટે શાસ્ત્રઅધ્યયનનો પ્રારંભ કરતાં પૂર્વે શાસ્ત્રઅધ્યયનમાં આવતાં વિઘ્નોના નાશ અર્થે કાયોત્સર્ગ કરવામાં આવે છે. ગ્રંથકારે આ પ્રકારે યુક્તિ આપી ત્યાં પૂર્વપક્ષી કહે કે, શાસ્ત્રના રચયિતા શાસ્ત્રના પ્રથમ શ્લોકમાં મંગલાચરણ કરે છે, અને શાસ્ત્રો સાંભળનારા પ્રથમ શ્લોક સાંભળે છે, તે મંગલાચરણ રૂપ છે. તેનાથી બીજા શ્લોકમાં આવતાં વિઘ્નોનો નાશ થઈ જશે, અને શાસ્ત્ર આખું મંગળરૂપ હોવાથી જેમ પ્રથમ શ્લોક બીજા શ્લોકમાં આવતાં વિઘ્નોનો નાશ કરશે, તેમ બીજો શ્લોક ત્રીજા શ્લોકનાં વિઘ્નોનો નાશ કરશે, તે રીતે નિર્વિઘ્ન ગ્રંથરચના અને નિર્વિઘ્ન ગ્રંથશ્રવણ થઈ જશે. માટે શાસ્ત્રરચનાથી કે શાસ્ત્રશ્રવણથી પૃથક્ મંગલ કરવાની જરૂર નથી. અને તેની જ પુષ્ટિ કરવા માટે પૂર્વપક્ષી યુક્તિ આપે છે, તે નીચે પ્રમાણે છે ૪૩૧ મંગલાચરણ વિના વિઘ્નના નાશની અનુપપત્તિ હોવાને કારણે શાસ્ત્રના પ્રથમ શ્લોકમાં જે મંગલ કરવામાં આવે છે, તે મંગલનો શાસ્ત્ર સાથે ભેદ છે ? કે અભેદ છે ? કે ભેદાભેદ છે ? એ ત્રણ વિકલ્પો ઊઠે છે. (૧) એકાંત ભેદપક્ષ :- શાસ્ત્રના પ્રારંભે કરાતા પ્રથમ શ્લોકરૂપ મંગલનો શાસ્ત્રથી એકાંત ભેદ છે તેમ સ્વીકારીએ તો, શાસ્ત્ર અને પ્રથમ શ્લોકરૂપ મંગલ-બંને પૃથક્ છે. તેથી બંનેનો સંબંધ નહીં હોવાથી શાસ્ત્રના પ્રથમ શ્લોકથી શાસ્ત્રમાં આવતાં વિઘ્નોનો નાશ થઈ શકે નહીં. તેથી પ્રથમ શ્લોક સાથે શાસ્ત્રનો એકાંત ભેદ ન ઘટી શકે. (૨) એકાંત અભેદપક્ષ :- શાસ્ત્રના પ્રારંભમાં કરાતા પ્રથમ શ્લોકરૂપ મંગલનો શાસ્ત્ર સાથે એકાંત અભેદ છે તેમ સ્વીકારીએ તો, પ્રથમ શ્લોક અને શાસ્ત્ર બંનેનો એકાંત અભેદ હોવાથી પ્રથમ શ્લોક સાથે આખું શાસ્ત્ર એકરૂપ થઈ જવાથી પ્રથમ શ્લોકરૂપ સંપૂર્ણ શાસ્ત્ર છે, તેમ માનવાની આપત્તિ આવે; કેમ કે શાસ્ત્રનો પ્રથમ શ્લોક અને શાસ્ત્રનો એકાંતે અભેદ સ્વીકારો છો, તેથી શાસ્ત્ર કહો કે પ્રથમ શ્લોક કહો, એકરૂપ છે તેમ માનવાની આપત્તિ આવે. તેથી પ્રથમ શ્લોક સાથે શાસ્ત્રનો એકાંત અભેદ માની શકાય નહીં. (૩) ભેદાભેદ પક્ષ :- ઉપર્યુક્ત બે વિકલ્પો સંગત નથી, માટે શાસ્ત્રમાં કરાતા પ્રથમ શ્લોકરૂપ મંગલની સાથે શાસ્ત્રનો ભેદાભેદ સ્વીકારવો જોઈએ, અને તેમ સ્વીકારીએ તો પ્રથમ શ્લોકની જેમ બીજા શ્લોકથી પણ વિઘ્નક્ષય થઈ શકે છે. તે આ રીતે – - શાસ્ત્રનો પ્રથમ શ્લોક તે શાસ્ત્રનો એક દેશ છે અને શાસ્ત્ર દેશી છે, અને દેશ-દેશીનો કથંચિત્ અભેદ સ્વીકારીએ તો શાસ્ત્રનો અને પ્રથમ શ્લોકનો કથંચિત્ અભેદ છે. અને શાસ્ત્ર દેશી છે અને શાસ્ત્રનો પ્રથમ શ્લોક તેનો દેશ છે, તેથી દેશ-દેશીનો કથંચિત્ ભેદ સ્વીકારીએ તો શાસ્ત્રનો અને પ્રથમ શ્લોકનો કથંચિત્ ભેદ છે. તેથી એ ફલિત થાય કે, શાસ્ત્રનો અને મંગલાચરણરૂપ શાસ્ત્રના પ્રથમ શ્લોકનો ભેદાભેદ છે. આ ભેદાભેદ સ્વીકારવાથી પ્રથમ શ્લોકનો કથંચિત્ અભેદ હોવાના કારણે શાસ્ત્ર સાથે સંબંધ છે, For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ ઉપસંપદા સામાચારી | ગાથા : ૮૧ માટે શાસ્ત્ર સાથે સંબંધવાળો એવો પ્રથમ શ્લોક શાસ્ત્રમાં આવતાં વિઘ્નોનો નાશ કરે છે, તેમ સ્વીકારી શકાય છે. અને જેમ શાસ્ત્રના મંગલ વાક્યરૂપ પ્રથમ શ્લોકનો શાસ્ત્ર સાથે ભેદાભેદ છે, તેમ શાસ્ત્રના બીજા, ત્રીજા, આદિરૂપ વાક્યાંતરનો પણ ભેદાભેદ છે. માટે ભેદાભેદરૂપે મંગલ વાક્ય અને શાસ્ત્રનાં અન્ય વાક્યોમાં કોઈ વિશેષતા નથી, માટે ભેદાભેદરૂપે શાસ્ત્રનાં સર્વ વાક્યો સમાન છે. તેથી જેમ શાસ્ત્રનો પહેલો શ્લોક વિઘ્નનો નાશ કરી શકે છે, તેમ બીજા આદિ શ્લોકો પણ વિઘ્નનો નાશ કરી શકે છે, તેમ જ માનવું ઉચિત છે. પરંતુ શાસ્ત્રના પ્રથમ શ્લોકરૂપ મંગલ વાક્ય જ આખા શાસ્ત્રની સમાપ્તિ પ્રત્યે કારણ છે અથવા તો આખા શાસ્ત્રમાં આવતાં વિઘ્નોના નાશ પ્રતિ પ્રથમ શ્લોક કારણ છે, તેમ ન કહી શકાય; કેમ કે જેમ પ્રથમ શ્લોક મંગલરૂપ છે, તેમ આખું શાસ્ત્ર મંગલરૂપ છે. માટે આમ માનવું જોઈએ કે, ગ્રંથ રચનાર ગ્રંથના પ્રારંભમાં સ્વપ્રતિભાથી પ્રથમ શ્લોક રચે છે, જેનાથી દ્વિતીય શ્લોકમાં આવનારાં વિઘ્નોનો નાશ થાય છે, અને બીજા શ્લોકની રચનાથી તેની ઉત્તરના શ્લોકની રચનામાં આવનારાં વિઘ્નોનો નાશ થાય છે અને આ રીતે ગ્રંથ રચનાર ગ્રંથની સમાપ્તિ કરે છે. તે રીતે શાસ્ત્ર શ્રવણ કરનાર પણ ઉપદેશકના વચનને અવલંબીને પ્રથમ શ્લોકનો બોધ સ્વપ્રતિભાથી કરે છે, અને તેનાથી દ્વિતીય શ્લોકના બોધમાં આવનારાં વિઘ્નોનો નાશ થાય છે, અને દ્વિતીય શ્લોકના બોધથી તેની ઉત્તરમાં કહેવાનારા શ્લોકના બોધમાં આવતાં વિઘ્નોનો નાશ થાય છે, અને એ રીતે પૂર્વ પૂર્વ શ્લોકના બોધથી ઉત્તર ઉત્તર શ્લોકના બોધમાં આવનારાં વિઘ્નો નાશ પામે છે. માટે શાસ્ત્રરચનાથી પૃથક્ એવા મંગલાચરણરૂપ પ્રથમ શ્લોકની રચના કરવાની આવશ્યકતા નથી. આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. પૂર્વપક્ષીના આ આશયનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – એ પ્રમાણે ન કહેવું; કેમ કે શાસ્ત્રથી પૃથક્ મંગલ કરવાને કારણે આ શાસ્ત્ર મંગલરૂપ છે તેવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને તેના કારણે શાસ્ત્રમાં આવનારાં વિઘ્નોનો નાશ થાય છે. આથી ગ્રંથ રચનાર શિષ્ટપુરુષ પ્રથમ મંગલ કરીને પછી શાસ્ત્રરચના કરે છે અને શ્રોતાને મંગલની પ્રાપ્તિ અર્થે ગ્રંથમાં પણ મંગલને નિબદ્ધ કરે છે. તેથી જેમ ગ્રંથ રચનાર ગ્રંથરચના કરતાં પૂર્વે પૃથક્ મંગલ કરે છે, તેમ અર્થની વાચનામાં પૂર્વે સાધુઓ મંગલરૂપે કાયોત્સર્ગ કરે છે. તેથી શાસ્ત્રથી મંગલનો ભેદ છે કે અભેદ છે અથવા ભેદાભેદ છે એ વિકલ્પનો અવકાશ નથી; કેમ કે શાસ્ત્રથી પૃથક્ એવું પણ કરાયેલું મંગલ શાસ્ત્રમાં મંગલબુદ્ધિ ઉત્પન્ન કરીને શાસ્ત્રમાં આવતાં વિઘ્નોનો નાશ કરે છે. આશય એ છે કે શ્રેય કાર્યો બહુ વિઘ્નવાળાં છે, એ પ્રકારે શિષ્ટ પુરુષો જાણે છે. તેથી જ્યારે સાધુ અર્થગ્રહણ કરવા માટે બેસે છે, ત્યારે વિચારે છે કે, આ શાસ્ત્રના પારમાર્થિક અર્થને ગ્રહણ કરવો તે કંઈ સામાન્ય કાર્ય નથી. આ સંસારનો ઉચ્છેદ કરીને પરમપદને પ્રાપ્ત કરાવે તેવું આ અર્થગ્રહણરૂપ કાર્ય છે, જે પરમશ્રેયરૂપ છે, તેથી આ અર્થગ્રહણરૂપ કાર્ય કરવામાં વિઘ્નો આવી શકે છે. તે વિઘ્નો બે પ્રકારનાં છે – (૧) અંતરંગ વિઘ્ન અને (૨) બાહ્ય વિઘ્ન. ૧. અંતરંગ વિઘ્ન : (૧) શાસ્ત્રનો અર્થ ગ્રહણ કરતાં ચિત્તમાં જે કાષાયિક ભાવો ઉત્થિત થાય તે, (૨) શાસ્ત્રના પારમાર્થિક બોધમાં પ્રતિબંધક જ્ઞાનાવરણીયાદિ કર્મો અને For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ 833 ઉપસંપદા સામાચારી/ ગાથા : ૮૧ (૩) પ્રમાદાદિ ભાવો ઈત્યાદિ. ૨. બાહ્ય વિઘ્ન :(૧) બાહ્ય કોઈ સામગ્રીની વિકલતા અને (૨) ઉપદેશકને ઉચિત સ્થાને ઉચિત યુક્તિનું અસ્કુરણ શ્રોતાની અપેક્ષાએ બાહ્ય વિ છે ઈત્યાદિ. આ ઉપર્યુક્ત સર્વ વિઘ્નોમાંથી કોઈ પણ વિઘ્ન ઉપસ્થિત થાય તો વાચના દ્વારા સમ્યક કૃતનો બોધ થાય નહીં અને જો સમ્યગુ શ્રુતનો બોધ ન થાય તો શ્રેયની પ્રાપ્તિ પણ ન થાય. માટે મુનિઓ અધ્યયનકાળ દરમ્યાન કોઈ વિઘ્ન ન આવે તેના માટે કાયોત્સર્ગ કરે છે. કાયોત્સર્ગ કરવાથી આ શાસ્ત્ર મંગલરૂપ છે, માટે મેં કાયોત્સર્ગ કર્યો છે, તેવી બુદ્ધિ થવાથી, શાસ્ત્રને સમ્યફ પરિણમન પમાડવા માટે અત્યંત જાગૃતિ થાય છે; અને તેના અંગરૂપે કાયોત્સર્ગકાળમાં અત્યંત પ્રણિધાનાદિપૂર્વક લોગસ્સ આદિ બોલાય છે અને તેનાથી થયેલા શુભ અધ્યવસાયને કારણે ઉત્તરમાં શાસ્ત્રઅધ્યયન પ્રત્યે સુદૃઢ પ્રવૃત્તિ થાય છે. આથી, કષાયનો સંશ્લેષ ન થાય તે રીતે અને પોતાનો પ્રમાદ ન પોષાય તે રીતે, પોતાની વિદ્યમાન મતિને શ્રુતના સમ્યગુ અર્થની પ્રાપ્તિ માટે શ્રોતા પ્રવર્તાવે છે ત્યારે, શ્રોતાની તેવી જિજ્ઞાસા જોઈને ગુરુને પણ તેવા પ્રકારના પદાર્થોનું સ્કુરણ થાય છે. આ બધાનું કારણ શાસ્ત્રમાં કરાયેલી મંગલબુદ્ધિ છે અને તે મંગલબુદ્ધિ ઉત્પન્ન કરવા અર્થે શાસ્ત્રથી પૃથક કાયોત્સર્ગરૂપ મંગલ કરવામાં આવે છે. ઉત્થાન : પૂર્વમાં સ્થાપન કર્યું કે શાસ્ત્રમાં મંગલબુદ્ધિ ઉત્પન્ન કરવા અર્થે શાસ્ત્રથી પૃથક કાયોત્સર્ગ સાધુઓ કરે છે. ત્યાં કોઈને શંકા થાય કે, (૧) જો શાસ્ત્ર સ્વયં મંગલરૂપ હોય તો મંગલબુદ્ધિ ન થાય તો પણ મંગલભૂત એવા શાસ્ત્રથી વિઘ્નક્ષય થવો જોઈએ, અને (૨) શાસ્ત્ર મંગલભૂત ન હોય તો તેમાં મંગલબુદ્ધિ કરવાથી પણ શું? તેના નિરાકરણ માટે કહે છે – ટીકાઃ न हि स्वरूपतो मङ्गलमप्यमङ्गलत्वेन गृह्यमाणं मङ्गलं नाम, मङ्गलस्यापि साधोरमङ्गलत्वेन ग्रहेऽनार्याणां मङ्गलफलादर्शनात् । न चैवममङ्गलस्यापि मङ्गलत्वेन ग्रहे मङ्गलफलापत्तिरिति वाच्यम्, यथाऽवस्थितमङ्गलोपयोगस्यैव मङ्गलकार्यक्षमत्वादिति निश्चयनयसर्वस्वम् । व्यवस्थितं चेदं विशेषावश्यकादौ । सुपरीक्षितं च स्वोपज्ञद्रव्यालोकविवरणेऽस्माभिरिति विस्तरभिया नेह प्रतन्यते । ટીકાર્ય : સ્વરૂપથી મંગલ પણ અમંગલરૂપે ગ્રહણ કરાતું મંગલ થતું નથી જ, કેમ કે મંગલ એવા પણ સાધુને અમંગલરૂપે ગ્રહણ કરવામાં અનાર્યોને મંગલના ફળનું અદર્શન છે; અને આ રીતે=મંગલને અમંગલરૂપે કોઈ ગ્રહણ કરે તો મંગલનું ફળ મળતું નથી એ રીતે, અમંગલને પણ મંગલરૂપે ગ્રહણ For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ ઉપસંપદા સામાચારી | ગાથા: ૮૧ કરવામાં મંગલ ફળની પ્રાપ્તિ થશે, એમ ન કહેવું; કેમ કે યથાવસ્થિત મંગલઉપયોગનું જમંગલકાર્યક્ષમપણું છે, એ પ્રકારે નિશ્ચયનયનું સર્વસ્વ છે. અને આયથાવસ્થિત મંગલઉપયોગ જ મંગલકાર્યક્ષમ છે એ, વિશેષાવશ્યકાદિ ગ્રંથમાં વ્યવસ્થિત છે, અને સ્વોપજ્ઞ દ્રવ્યાલોકના વિવરણમાં અમારા વડે સુપરિક્ષિત છે યુક્તિથી બતાવાયેલ છે. જેથી કરીને વિસ્તારના ભયથી અહીં=પ્રસ્તુત ગ્રંથમાં, વિસ્તાર કરાતો નથી. * “માનસ્થાપિ' અમંગલને અમંગલરૂપે ગ્રહણ કરે તો ફળ ન થાય, પરંતુ મંગલ એવા પણ સાધુને અમંગલરૂપે ગ્રહણ કરે તો મંગલરૂપ ફળપ્રાપ્તિ ન થાય, એમ ‘’ થી કહેવું છે. * ‘૩૧મીત્તથાપિ' અહીં ‘પ' થી એ કહેવું છે કે, મંગલને તો મંગલરૂપે ગ્રહણ કરે તો ફળ પ્રાપ્ત થાય, પરંતુ અમંગળને પણ મંગળરૂપે ગ્રહણ કરે તો મંગળ ફળની પ્રાપ્તિ છે એમ ન કહેવું. ભાવાર્થ : પૂર્વમાં કહ્યું કે, શાસ્ત્રમાં મંગલબુદ્ધિ થવાથી શાસ્ત્રવિષયક વિઘ્નનો ક્ષય થાય છે. ત્યાં કોઈને શંકા થાય કે, શાસ્ત્ર સ્વયં મંગલરૂ૫ છે, તો મંગલબુદ્ધિ ન કરે તોપણ મંગલભૂત શાસ્ત્રથી વિઘ્નનો ક્ષય થવો જોઈએ. તેથી કહે છે – સ્વરૂપથી મંગલ પણ અમંગલરૂપે ગ્રહણ કરવામાં આવે તો મંગલ થતું નથી. આથી મંગલરૂપ પણ સાધુને અનાર્યો અમંગલરૂપે ગ્રહણ કરે છે, તો મંગલનું ફળ પ્રાપ્ત થતું નથી. આનાથી એ કહેવું છે કે, શાસ્ત્રને કોઈ અમંગળરૂપે ગ્રહણ કરે તો મંગળનું ફળ ન થાય, તેમ મંગળરૂપે પણ ગ્રહણ ન કરે તો પણ મંગળનું ફળ થાય નહીં. અહીં કોઈ કહે કે, જેમ મંગલરૂપ સાધુને અમંગલરૂપે ગ્રહણ કરવાથી મંગળનું ફળ મળતું નથી, પરંતુ મંગલને મંગલરૂપે ગ્રહણ કરવાથી મંગલનું ફળ મળે છે. એ રીતે કોઈ વ્યક્તિ અમંગલને પણ મંગલરૂપે ગ્રહણ કરે તો તેનામાં ઉત્પન્ન થયેલી મંગલબુદ્ધિથી મંગલનું ફળ થવું જોઈએ. આશય એ છે કે, શાસ્ત્રઅધ્યયન સ્વયે મંગલનું કાર્ય કરતું નથી, પરંતુ શાસ્ત્રમાં ઉત્પન્ન થયેલી મંગલબુદ્ધિથી મંગલનું કાર્ય થાય છે; તેમ માનવામાં આવે તો, અમંગલભૂત એવા પણ પદાર્થમાં કોઈને મંગલબુદ્ધિ થાય તો તે મંગલબુદ્ધિથી મંગલનું કાર્ય થવું જોઈએ. તેનું નિરાકરણ કરતાં કહે છે – યથાવસ્થિત મંગલઉપયોગ જ મંગલનું કાર્ય કરવા સમર્થ છે, એ પ્રકારનું નિશ્ચયનયનું રહસ્ય છે. તાત્પર્ય એ છે કે, શાસ્ત્ર મંગલભૂત છે, અને જે શાસ્ત્રો ભણે છે તે જાણે છે કે આ શાસ્ત્ર કલ્યાણનું કારણ છે; આમ છતાં તેટલી માત્ર મંગલની બુદ્ધિથી મંગલનું કાર્ય થતું નથી. પરંતુ જે રીતે શાસ્ત્ર મંગળ છે તે રીતે જ શાસ્ત્રમાં મંગલનો ઉપયોગ ઉત્પન્ન થાય તો મંગલભૂત એવા શાસ્ત્રથી મંગલનું ફળ પ્રાપ્ત થાય તે આ રીતે – શાસ્ત્ર એ વચન પુગલરૂપ છે, પરંતુ તે વચનો સર્વજ્ઞવચનમાંથી આવેલાં છે, અને તે વચનો માત્ર શ્રવણથી કે માત્ર જોવાથી કલ્યાણ થતું નથી; પણ તે શાસ્ત્રો જે તાત્પર્ય બતાવે છે, તે તાત્પર્યને તે રીતે ગ્રહણ For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી / ગાથાઃ ૮૧ ૪૩૫ કરવામાં આવે અને તે રીતે રુચિ કરવામાં આવે અને તે પ્રકારે પ્રવૃત્તિ કરવામાં આવે, તો તે શાસ્ત્રો મંગલને કરે છે =કલ્યાણને કરે છે; આવો યથાવસ્થિત બોધ કોઈને થાય તો તેના માટે તે શાસ્ત્રો મંગલરૂપ બને છે. અને આથી શાસ્ત્ર ભણનાર સાધુ જાણે છે કે, “સન્શાસ્ત્રો કલ્યાણનાં કારણ છે, આમ છતાં એટલી માત્ર બુદ્ધિથી તે કલ્યાણનું કારણ બની શકતાં નથી, માટે મારે એવી રીતે યત્ન કરવો જોઈએ કે જેથી આ શાસ્ત્ર મારા હિતનું કારણ બને.” અને તેથી તે કરવા અર્થે સાધુઓ ઈરિયાવહિયા કરીને પોતાના ગુપ્તિના માનસને દૃઢ કરે છે. “આ શાસ્ત્રો મંગલરૂપ છે અને અત્યંત ગુપ્ત થઈને શાસ્ત્રોના તાત્પર્યને સમજવા યત્ન કરાશે તો શાસ્ત્રનું સાચું તાત્પર્ય હાથમાં આવશે અને તે તાત્પર્યના બોધથી કલ્યાણની પરંપરા થશે.” આમ, શાસ્ત્ર મંગલરૂપ છે તેમ જાણતા હોવા છતાં, શાસ્ત્રઅધ્યયન પૂર્વે ઈરિયાવહિયા કરીને શાસ્ત્રની સમ્યગુ નિષ્પત્તિ અર્થે ગુપ્તિનું માનસ ઈરિયાવહિયા દ્વારા સાધુઓ કરે છે, અને તે રીતે મંગલબુદ્ધિ શાસ્ત્રોને સમ્યફ પરિણમન પમાડવાનું કારણ છે, આ પ્રકારે નિશ્ચયનય કહે છે. નિશ્ચયનય છે કારણ કાર્યને કરતું હોય તેને કારણ તરીકે સ્વીકારે છે અને વ્યવહારનય જ કારણથી કાર્ય થતું હોય તેને કારણ તરીકે સ્વીકારે છે; આમ છતાં, વ્યવહારનયને અભિમત કારણ કોઈ અન્ય સામગ્રીની વિકલતા હોય તો કાર્ય ન પણ કરે. તેથી જે સાધુ આ શાસ્ત્ર મંગલ છે તેમ સામાન્ય રીતે જાણે છે, છતાં મંગલ અર્થે કાયોત્સર્ગ કર્યા વગર અર્થગ્રહણમાં પ્રવૃત્તિ કરે અને અર્થગ્રહણકાળમાં તેવો દૃઢ ઉપયોગ ન વર્તે, તો તે શાસ્ત્રથી સમ્યગુ બોધ ન થાય; છતાં યોગ્ય જીવને તે શાસ્ત્રશ્રવણથી જે કાંઈ શુભભાવ થાય છે, તેટલો લાભ થાય છે. પરંતુ તે સાધુ જાણે છે કે, આ શાસ્ત્ર પરમ મંગલરૂપ છે, માટે મંગલભૂત એવા શાસ્ત્રની સમ્યગુ નિષ્પત્તિમાં કોઈ વિઘ્ન ન આવે તદર્થે કાયોત્સર્ગ કરવો જોઈએ; અને તે પ્રમાણે અત્યંત ઉપયોગપૂર્વક કાયોત્સર્ગ કરે, ત્યારે શાસ્ત્રને પરિણમન પમાડવાને અનુકૂળ એવી જીવપરિણતિ આ કાયોત્સર્ગ કરવા દ્વારા ઉલ્લસિત થાય છે. ત્યાર પછી અત્યંત ઉપયોગપૂર્વક વિધિમાં સુદઢ યત્ન કરીને શાસ્ત્રશ્રવણ કરતા હોય તો કાયોત્સર્ગથી થયેલી વિશેષ પ્રકારની મંગલબુદ્ધિથી જેમ સૂત્રનો સમ્યગુ બોધ થાય છે, તેમ તે બોધ પણ માર્ગાનુસારી ઉપયોગના કારણે ચારિત્રના પ્રકર્ષનું કારણ બને છે અને આથી અર્થ ગ્રહણ કરીને સાધુ સંયમના કંડકની વૃદ્ધિને પ્રાપ્ત કરે છે અને આ બતાવવા માટે અહીં નિશ્ચયનયનું આ રહસ્ય છે, તેમ કહેલ છે; કેમ કે યથાવસ્થિત મંગલ ઉપયોગપૂર્વક શાસ્ત્રઅધ્યયન કરવામાં આવે તો તે શાસ્ત્રનું સમ્યક કાર્ય અવશ્ય થાય છે, તેમ નિશ્ચયનય માને છે. પરંતુ જે સાધુઓ મંગલ અર્થે કાયોત્સર્ગ પણ કરે, છતાં યથાવસ્થિત મંગલના ઉપયોગપૂર્વક શાસ્ત્રઅધ્યયન ન કરે, તો વ્યવહારથી તેઓએ મંગલ કરેલું છે, શાસ્ત્રમાં મંગલબુદ્ધિ પણ ઉપસ્થિત થઈ છે, તોપણ યથાવસ્થિત મંગલનો ઉપયોગ નહીં હોવાના કારણે તે શાસ્ત્રઅધ્યયનથી સંયમના કંડકોની વૃદ્ધિ થતી નથી. તે સ્થાનમાં નિશ્ચયનય કહે છે કે, કાયોત્સર્ગ દ્વારા તે સાધુએ યથાવસ્થિત મંગલ ઉપયોગ કર્યો નથી, માટે તેનામાં મંગલબુદ્ધિ ઉત્પન્ન થઈ નથી; અને વ્યવહારનય કહે છે કે, કાયોત્સર્ગ કર્યો છે તેથી મંગલબુદ્ધિ ઉત્પન્ન થઈ છે, છતાં અન્ય સામગ્રીની વિકલતાને કારણે સંયમના કંડકોની વૃદ્ધિની પ્રાપ્તિ ન થઈ. આ પ્રકારનો વ્યવહારનય અને નિશ્ચયનયનો પ્રસ્તુત સ્થાનમાં ભેદ છે. For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ ઉપસંપદા સામાચારી / ગાથા : ૮૧ ઉત્થાન : પૂર્વમાં સ્થાપન કર્યું કે ગ્રંથમાં મંગલબુદ્ધિ થવાથી ગ્રંથમાં આવતાં વિઘ્નોનો નાશ થાય છે, માટે અર્થવ્યાખ્યાન સમયે મંગલરૂપે કાઉસ્સગ્ન કરાય છે. ત્યાં “નનુથી પૂર્વપક્ષી શંકા કરે છે – ટીકા - नन्वेवं ग्रन्थकारकृतादेव मङ्गलात् श्रोतॄणामप्यनुषङ्गतो मङ्गलसंभवात् पुनः किं तदर्थककायोत्सर्गकरणेन ? इति चेत् ? सत्यम्, आनुषङ्गिकमङ्गलस्य तथाविधभावाजनकत्वेन भावातिशयार्थं पृथगेतद्विधिविधानाવિતિ વિમ્ II૮૧/ ટીકાર્ય - આ રીતે=શાસ્ત્રમાં મંગલબુદ્ધિ પેદા કરવા અર્થે મંગલ આવશ્યક છે એમ પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે, ગ્રંથકારથી કરાયેલા જમંગલથી શ્રોતાઓને પણ અનુષંગથી=સાંભળવાની ક્રિયાના પ્રયત્નથી, મંગલનો સંભવ હોવાના કારણે, ફરી તદર્થક=ગ્રંથમાં મંગલબુદ્ધિ પેદા કરવા અર્થે, કાયોત્સર્ગ કરવાથી શું? એમ જો તું કહેતો હોય તો – તારી વાત સાચી છે, આનુષંગિક મંગલનું શાસ્ત્રશ્રવણની ક્રિયાના અનુષંગથી શાસ્ત્રના પ્રથમ શ્લોકના શ્રવણથી થયેલા મંગલનું, તથાવિધ ભાવઅજનકપણું હોવાને કારણેકશાસ્ત્રના અધ્યયનમાં વિધ્ધ નાશ કરે તેવા પ્રકારના ભાવનું અજનકપણું હોવાના કારણે, ભાવાતિશય અર્થે પૃથર્ આની વિધિનું કાયોત્સર્ગકરણરૂપ મંગલકરણની વિધિનું, વિધાન છે-કથન છે, એ પ્રમાણે દિશાસૂચન છે. ૮૧ * શ્રોતૃUTHપ' અહીં ‘મા’ થી એ કહેવું છે કે, ગ્રંથકારને તો મંગળ થયું, પરંતુ શ્રોતાઓને પણ મંગળનો સંભવ છે. ભાવાર્થ - પૂર્વમાં સ્થાપન કર્યું કે, ગ્રંથઅધ્યયનમાં ઘણાં વિઘ્નો આવે છે, કેમ કે ગ્રંથ અધ્યયન શ્રેયકારી છે. તેથી તે વિઘ્નોના નાશ માટે કાયોત્સર્ગ કરવાની શાસ્ત્રમાં વિધિ છે. ત્યાં પૂર્વપક્ષી કહે છે કે, બધા ગ્રંથકારો ગ્રંથના પ્રારંભમાં પ્રાયઃ કરીને મંગલ કરે છે, તેથી પ્રથમ શ્લોક મંગલાચરણરૂપે હોય છે. તેથી જે શ્રોતા શાસ્ત્ર ભણવા માટે બેસે તેને ગ્રંથકારથી કરાયેલા જ મંગલથી મંગલની પ્રાપ્તિ છે; કેમ કે શ્રોતા જ્યારે પ્રથમ શ્લોકનો અર્થ સાંભળશે, ત્યારે તેને મંગલરૂપ પ્રથમ શ્લોકનું શ્રવણ થાય છે તેથી મંગલ થઈ જાય છે, તેથી ગ્રંથમાં મંગલબુદ્ધિ શ્રોતાને થઈ જશે. માટે શ્રોતાને શાસ્ત્રમાં મંગલબુદ્ધિ અર્થે કાયોત્સર્ગ કરવાની જરૂર નથી, એમ “નનુ થી પૂર્વપક્ષી શંકા કરે છે. આ પ્રકારની પૂર્વપક્ષીની શંકામાં ગ્રંથકારશ્રી કહે છે કે, તારી વાત સાચી છે. એમ કહીને ગ્રંથકારને એ કહેવું છે કે, ગ્રંથના પ્રારંભના શ્લોકથી શ્રોતાને આ શાસ્ત્ર મંગલરૂપ છે, તેવી બુદ્ધિ થાય છે તે વાત For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી/ ગાથા : ૮૨ ૪૩૭ પૂર્વપક્ષીની સત્ય છે. આમ છતાં તે શાસ્ત્રશ્રવણની પ્રવૃત્તિના અનુષંગથી થયેલું મંગલ છે, તેથી પૃથગુ મંગલ કરવાથી જેવો ભાવ થાય છે, તેવો ભાવ આનુષંગિક મંગલથી થઈ શકે નહીં. માટે ભાવના અતિશય માટે અર્થશ્રવણનો પ્રારંભ કરતાં પૂર્વે કાયોત્સર્ગરૂપ પ્રથમ મંગલ કરવામાં આવે છે. આશય એ છે કે, અર્થ શ્રવણ કરનારા સાધુઓ જ્યારે અર્થ શ્રવણ કરવા બેસે છે, ત્યારે પ્રથમ શ્લોકનો અર્થ સાંભળતાં તેમને આ શ્લોક મંગલરૂપ છે તેવું જ્ઞાન થાય છે, અને આ મંગલ, ગ્રંથમાં આવતાં વિક્નોના નાશઅર્થક છે, તેવું પણ જ્ઞાન થાય છે. અને તેથી નક્કી થાય છે કે, આ શાસ્ત્ર મંગલ છે અને મંગલ કાર્યમાં વિદ્ગો ઘણાં હોય છે, માટે શાસ્ત્રમાં પ્રથમ મંગલ કરેલ છે, જેથી શ્રોતાને નિર્વિઘ્ન ગ્રંથની સમાપ્તિ થાય છે. આમ છતાં, અર્થશ્રવણના વ્યાખ્યાન વખતે કાયોત્સર્ગરૂપ પૃથગુ મંગલ કરવાથી એવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે કે, “ખરેખર આ ગ્રંથ મંગલરૂપ છે અને મંગલરૂપ શાસ્ત્રો જો અત્યંત ઉપયોગપૂર્વક અને સમ્યગુ વિધિપૂર્વક નહીં ગ્રહણ કરવામાં આવે તો મંગલ નહીં થાય. માટે મારે ગ્રંથના પ્રારંભ પૂર્વે કાયોત્સર્ગ કરીને તીર્થંકરાદિના ગુણોનું સ્મરણ કરવું જોઈએ, કે જેથી તેમના ગુણોથી રંજિત થયેલું મન અત્યંત પવિત્ર બને અને પવિત્ર બનેલું મન અત્યંત યત્નપૂર્વક શાસ્ત્રાધ્યયન કરે, કે જેથી શાસ્ત્રનો સમ્યફ બોધ થાય, જે બોધ પરમ કલ્યાણનું કારણ બને.” પૃથગુ મંગલ કરવાથી થયેલી આવી બુદ્ધિને કારણે ફરી શાસ્ત્રશ્રવણમાં પ્રથમ મંગલ સાંભળવાથી તે બુદ્ધિમાં અતિશયતા આવે છે. પરંતુ પૃથમંગલ ન કરેલું હોય અને શાસ્ત્ર શ્રવણ કરવા બેસે તો શાસ્ત્રશ્રવણની ક્રિયાના અંગભૂત કરાયેલા મંગલથી પ્રાયઃ તેવો પ્રકર્ષવાળો ભાવ થતો નથી શાસ્ત્રથી પૃથગુ મંગલ કરીને શાસ્ત્ર શ્રવણ કરે ત્યારે જેવો પ્રકર્ષવાળો ભાવ થાય છે, તેવો પ્રકર્ષવાળો ભાવ પ્રાયઃ થતો નથી, માટે અર્થ ગ્રહણ કરતી વખતે કાયોત્સર્ગરૂપ પૃથગુ મંગલ કરવાની વિધિ છે.JI૮૧૨ ગાથા : वंदिय तत्तो वि गुरुं णच्चासणे य णाइदूरे अ । ठाणे ठिया सुसीसा विहिणा वयणं पडिच्छंति ।।८२।। છાયા :- वन्दित्वा ततोऽपि गुरुं नात्यासन्ने च नातिदूरे च । स्थाने स्थिताः सुशिष्या विधिना वचनं प्रतीच्छन्ति ।।८२ ।। અન્વયાર્થ:- તત્તો વિ=ત્યાર પછી પણ=કાયોત્સર્ગ પારીને પણ, કુક-ગુરુ=અનુયોગદાયકો વંચિ=વંદન કરીને, વ્યાસને ય ફિક્રે ૩ કાળે ટિયા=અતિ નજીકમાં નહીં અને અતિ દૂરમાં નહીં એવા સ્થાનમાં રહેલા યુસીસા=સુશિષ્યો વિદિના=વિધિપૂર્વક વય વચનને પતિ=સાંભળે છે. પરા ગાથાર્થ: ત્યાર પછી પણ કાયોત્સર્ગ પારીને પણ, અનુયોગદાયક ગુરુને વંદન કરીને અતિ For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ४३८ ઉપસંપદા સામાચારી | ગાથા : ૮૨ નજીકમાં નહીં અને અતિ દૂરમાં નહીં એવા સ્થાનમાં રહેલા સુશિષ્યો વિધિપૂર્વક વચન સાંભળે छ. ।।८२|| टीका: वंदिय त्ति । ततोऽपि-कायोत्सर्गोत्सारणानन्तरमपि, गुरुम् अनुयोगदायकं, वन्दित्वा नात्यासन्ने नातिनिकटे, नातिदूरे=अनतिविप्रकृष्टे च स्थाने स्थिताः सन्तः, अत्यासत्यवस्थानेऽविनयादिप्रसङ्गात्, अतिदूरावस्थाने च सम्यगनुयोगश्रवणाद्यभावप्रसङ्गात्, अत एव नीतिरपि - “अत्यासन्ना विनाशाय दूरस्था न फलप्रदाः । सेव्या मध्यमभावेन राजवलिगुरुस्त्रियः ।।” इत्याह, सुशिष्या: शोभनविनेयाः, विधिना=निद्राविकथात्यागाजलियोजनभक्तिबहुमानादिना, वचनं वाक्यं, प्रतीच्छन्ति-शृण्वन्ति, तदिदमुक्तम् - 'नासन्ननाइदूरे गुरुवयणपडिच्छगा हुंति ।। निद्दाविगहापरिवज्जएहिं गुत्तेहिं पंजलिउडेहिं । भत्तिबहुमाणपुव्वं उवउत्तेहिं सुणेयव्वं ।। अभिकखंतेहिं सुभासिआइं वयणाई अत्थसाराइं । विम्हियमुहेहिं हरिसागएहिं हरिसं जणंतेहिं ।। "गुरुपरितोसगएणं गुरुभत्तीए तहेव विणएणं । इच्छियसुत्तत्थाणं खिप्पं पारं समुवयंति ।। इति ।। (आ.नि. ७०६/७०९)।।८२।। टीमार्थ : 'वंदिय त्ति' । मे थातुं प्रती छे. त्यार पछी आयोत्सf पार्या पछी 4 गुरुने अनुयोगमायने न शने नात्यासन्ने सत्यंत न ही सेवा नातिदूरे च सने ति विष्ट नहीं सत्यंत दूर नहीं या स्थाने स्थानमा स्थिताः सन्त:-२४ता छता सुशिष्यो शोमन शिष्यो, विधिथी निद्रा-विजयात्या, लियोन, मातिबहुमान माथी वचनं-पाध्यने प्रतीच्छन्ति-समले छे. શિષ્યો ગુરુની અતિ આસન્ન કેમ નથી બેસતા ? તેમાં યુક્તિ આપે છે – અતિ આસત્તિ અવસ્થાનમાં અતિ નજીક અવસ્થાનમાં, અવિનયાદિનો પ્રસંગ છે, અને અતિ દૂર કેમ નથી બેસતા ? તેમાં યુક્તિ આપે છે – અને અતિ દૂર અવસ્થામાં સમ્યમ્ અનુયોગશ્રવણાદિના અભાવનો પ્રસંગ છે. આથી કરીને જ=શિષ્યો ગુરુથી અતિ નજીક પણ ન બેસે અને અતિ દૂર પણ ન બેસે પણ १. नासन्नातिदूरे गुरुवचनप्रतीच्छका भवन्ति ।। पू. सव्वे काउस्सग्गं करेंति सव्वे पुणोवि वंदति । २. निद्राविकथापरिवर्जितैः गुप्तैः प्राञ्जलिपुटैः । भक्तिबहुमानपूर्वमुपयुक्तैः श्रोतव्यम् ।। ३. अभिकाङ्क्षमाणैः सुभाषितानि वचनान्यर्थसाराणि । विस्मितमुखैर्हर्षागतैर्हर्षं जनयद्भिः ।। ४. गुरुपरितोषगतेन गुरुभक्त्या तथैव विनयेन । इष्टसूत्रार्थानां क्षिप्रं पारं समुपयान्ति ।। For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી / ગાથા : ૮૨ ૪૩૯ ઉચિત ભૂમિભાગમાં બેસે, આથી કરીને જ, “રાજા, વહ્નિ ગુરુ અને સ્ત્રીઓ મધ્યમ ભાવવડે સેવવા જોઈએ, અતિ આસન્ન રહેલા વિનાશને માટે (થાય છે) અને દૂર રહેલા ફળને આપનારા થતા નથી.” એ પ્રમાણે નીતિશાસ્ત્ર પણ કહે છે. વિમુમ્ - તે=ગાથા-૮૨માં ગ્રંથકારે જે કહ્યું તે, આ=પૂર્વના વર્ણનથી ગ્રંથકારની બુદ્ધિમાં ઉપસ્થિત, આવશ્યકનિર્યુક્તિ ગાથા-૭૦૬/૭૦૯માં કહેવાયું છે. આવશ્યકનિર્યુક્તિની ગાથાનો અર્થ આ પ્રમાણે છે - “ગુરુવચનના સાંભળનારાઓ અતિ આસન્ન અને અતિ દૂર નથી હોતા" “નિદ્રા-વિકથાપરિવર્જિત, ગુપ્તિથી યુક્ત, અંજલિપુટયુક્ત, અર્થસાર સુભાષિત વચનોની આકાંક્ષાવાળા, હર્ષ પામેલા વિસ્મિત મુખયુક્ત, ગુરુને હર્ષ ઉત્પન્ન કરાવતા, ઉપયુક્ત એવા શિષ્યોએ ભક્તિ-બહુમાનપૂર્વક સાંભળવું જોઈએ.” “ગુરુને પરિતોષ થવાને કારણે, શિષ્યોની ગુરુભક્તિને કારણે અને તેવા પ્રકારના જ=શાસ્ત્ર ભણતી વખતે જે પ્રકારનો વિનય જોઈએ તેવા પ્રકારના જ, વિનયને કારણે (ગુરુ દ્વારા સમ્યક્ સદ્ભાવની પ્રરૂપણા થાય છે તેનાથી) શિષ્યો ઈચ્છિત સૂત્રાર્થનો શીઘ્ર પાર પામે છે.” ‘રૂતિ’ આવશ્યકનિર્યુક્તિના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. II૮૨૫ નોંધ :- આવશ્યકનિર્યુક્તિની ટીકા અનુસાર અમે ઉપર્યુક્ત અર્થ કરેલ છે. * ‘તતોઽપિ=ાયોત્સર્ગોત્સારાનન્તરવિ’ અહીં‘વિ’ થી એ કહેવું છે કે, કાયોત્સર્ગ પૂર્વે તો દ્વાદશાવર્ત વંદન કરે, પરંતુ કાયોત્સર્ગ પારીને પણ અનુયોગદાયક ગુરુને શિષ્યો વંદન કરે છે. * ‘વિનાવિ’ અહીં ‘વિ’ થી આશાતના, સ્વશરીરસ્પર્શનું ગ્રહણ કરવું. * ‘સભ્યાનુયોગશ્રવળાઘમાવપ્રસફ્ત્’ અહીં ‘વિ’ થી અર્થના અવધારણનો અભાવ ગ્રહણ કરવો. * ‘નીતિવિ’ અહીં‘વિ’ થી એ કહેવું છે કે, શાસ્ત્ર તો કહે છે કે વાચનાચાર્ય પાસે અતિ દૂર કે અતિ નજીક બેસીને વાચના ન લેવી, પણ નીતિશાસ્ત્ર પણ કહે છે. * ‘મવિદ્ઘમાનાવિના’ અહીં ‘વિ’ થી પાછળમાં સાક્ષીપાઠરૂપે આપેલ આવશ્યકનિર્યુક્તિની ગાથા-૭૦૮૭૦૯ એ બે ગાથામાં રહેલા અવશેષ વિશેષણોનો સંગ્રહ કરવો. ભાવાર્થ: અનુયોગદાતા અનુયોગની અર્પણા કરે ત્યારે શિષ્યો અતિ નજીક પણ નથી બેસતા, કેમ કે ગુરુની અતિ નજીક બેસવાથી અવિનયાદિનો પ્રસંગ આવે; અને અતિ દૂર પણ નથી બેસતા; કેમ કે અતિ દૂર બેસવાથી સમ્યગ્ અનુયોગશ્રવણાદિનો અભાવ થાય છે. આપણું શાસ્ત્ર તો આ વાત કરે છે પણ નીતિશાસ્ત્ર પણ આ વાત કરે છે કે – રાજા-વહ્નિ-ગુરુ અને સ્ત્રી - એ ચારને મધ્યમ ભાવે સેવવા જોઈએ; અતિ આસન્ન રહેલા વિનાશને માટે થાય છે અને અતિ દૂર રહેલા ફળને આપનારા થતા નથી. તે આ રીતે – For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ ઉપસંપદા સામાચારી ગાથા : ૮૩ (૧) રાજા - રાજાની અતિ આસન્નભાવે જે રહેલા હોય તેમના પર રાજાને વિશ્વાસ હોવાને કારણે ગુપ્ત કાર્ય પણ રાજા તેની હાજરીમાં કરે છે. તેથી ક્યારેક કોઈક ગુપ્ત વાત અન્ય કારણે બહાર જાય તો તેના વિનાશ માટે થાય છે અને જો રાજાથી અતિ દૂર રહેવામાં આવે તો રાજાની મહેરબાનીકૃત લાભો મળતા નથી. (૨) વહ્નિ :- વહ્નિથી અતિ આસન્નભાવે રહેવાથી બળી જવાનો પ્રસંગ આવે અને અતિ દૂર રહેવાથી ઠંડી દૂર કરવારૂપ ફળ પ્રાપ્ત થતું નથી. (૩) ગુરુ :- ગુરુની પાસે અતિ નજદીક બેસવાથી શ્વાસોચ્છવાસાદિ લાગવાના કારણે આશાતના થાય છે અને દૂર રહેવાથી તેમનાં વચનોનું શ્રવણ સમ્યગુ થતું નથી. (૪) સ્ત્રી :- સ્ત્રીને પોતાની બધી ગુપ્ત વાત કહેવા રૂપ અતિ આસન્નભાવ સ્ત્રીના શુદ્ર સ્વભાવને કારણે વિનાશનું કારણ બને છે અને અતિ દૂર રહેવાથી તેની ચંચળતાને કારણે તેના શિયળના વિનાશનો પ્રસંગ આવે અને ભોગાદિ ફળની પણ અપ્રાપ્તિ થાય છે. મૂળ ગાથાના સાક્ષીપાઠ રૂપ આવશ્યકનિર્યુક્તિનું ઉદ્ધરણ આપેલ છે, તેનો ભાવ એ છે કે, અર્થશ્રવણ વખતે અતિ નજીક કે અતિ દૂર શિષ્યો ન બેસે; અને અર્થ શ્રવણ કરતી વખતે નિદ્રા ન આવે, અન્ય કોઈ વાતચીત ન થાય તે રીતે સાંભળવા બેસે. વળી મન-વચન-કાયાથી ગુપ્ત થઈને બેસે, જેથી મનોયોગ શાસ્ત્રના તાત્પર્યને પકડવા માટે અત્યંત વ્યાપૃત રહે. વળી, શ્રુતના બહુમાન અર્થે હાથ જોડીને બેસે અને અર્થસાર એવાં સુભાષિત વચનોની આકાંક્ષા રાખતા બેસે અર્થાતુ પોતાના જીવનમાં સંયમની વૃદ્ધિનું કારણ બને તેવાં તીર્થકરાદિથી કહેવાયેલાં અર્થસાર વચનોને સાંભળવાની અત્યંત આકાંક્ષાવાળા થઈને બેસે, જેથી અર્થદેશનામાંથી જ્યાં જ્યાં પોતાના સંયમની વૃદ્ધિના કારણરૂપ બને તેવા વચનો આવે તે વચનોનું તે રીતે ગ્રહણ થાય. વળી ભગવાનનાં વચનોની પ્રાપ્તિથી જે અપૂર્વ પદાર્થો સાંભળવા મળે છે, તેના કારણે મુખ ઉપર વિસ્મયતા દેખાતી હોય અને મોક્ષમાર્ગના સૂક્ષ્મ ભાવોની પ્રાપ્તિને કારણે હૈયામાં હર્ષ પ્રગટ થયેલ હોય. વળી શિષ્યો પોતાને થયેલા બોધની અભિવ્યક્તિ બતાવીને ગુરુને પણ હર્ષ પેદા કરાવતા હોય, તેમ જ ભક્તિ-બહુમાનપૂર્વક અર્થમાં ઉપયોગ રાખીને સાંભળતા હોય, અને શિષ્યોને તે રીતે સાંભળતા જોઈને ગુરુને પણ પરિતોષ થાય છે; અને ગુરુ જ્યારે અપૂર્વ અર્થ બતાવે છે ત્યારે શિષ્યોના હૈયામાં ગુરુ પ્રત્યેની ભક્તિ વિશેષ ઉલ્લસિત થાય છે, અને અર્થ ગ્રહણ કરતી વખતે જે પ્રકારે વિનય કરવો જોઈએ તે પ્રકારે તેવો વિનય પણ કરે છે. તેનાથી ગુરુને પણ અર્થ આપવા માટેનો ઉલ્લાસ વધે છે અને તેના કારણે યોગ્ય શિષ્યો પણ ઈચ્છિત એવા સૂત્રના અર્થોનો શીધ્ર પાર પામે છે. દિશા ગાથા : वक्खाणंमि समत्ते काइयजोगे कयंमि वंदति । अणुभासगमन्ने पुण वयंति गुरुवंदणावसरे ।।८३।। For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી | ગાથા : ૮૩ છાયા : व्याख्याने समाप्ते कायिकीयोगे कृते वन्दन्ते । अनुभाषकमन्ये पुनर्वदन्ति गुरुवंदनावसरे ।। ८३ ।। અન્વયાર્ચઃ વવવામિ સમત્તે=વ્યાખ્યાન=અનુયોગ સમાપ્ત થયે છતે હ્રાયનોને (ચ) મિ=અને કાયિકયોગ કર્યો છતે ઊનુમામા=અનુભાષકને વંતિ=વંદન કરે છે. ન્ને પુળ=બીજા વળી શુરુવંદ્રાવસરે= ગુરુવંદનના અવસરમાં વત=કહે છે=અનુભાષકને વંદન કરે છે, એમ કહે છે. II૮૩|| ગાથાર્થ: ૪૪૧ વ્યાખ્યાન=અનુયોગ સમાપ્ત થયે છતે અને કાયિકીયોગ કર્યો છતે અનુભાષકને વંદન કરે છે. બીજા વળી ગુરુવંદનાના અવસરમાં અનુભાષકને વંદન કરે છે, એમ કહે છે. II3II ટીકાઃ वक्खाणंमि त्ति । व्याख्याने = अनुयोगे, समाप्ते= पूर्णे सति, योग इत्यनन्तरं चकारो द्रष्टव्य इति कायिकीयोगे च कृते सति अनुभाषकं - चिन्तापकं, वन्दन्ते द्वादशावर्त्तवन्दनेनेति द्रष्टव्यम् । अन्ये पुनराचार्या वदन्ति-गुरुवन्दनावसरे स्थूलकालोपादानाद् गुरुवन्दनानन्तरमेव वाक्यफलत्वादवधारणस्यानुभाषकं वन्दन्त નૃત્યનુષઃ કૃતિ ૫૮રૂશા ટીકાર્યઃ ‘વવવામિ ત્તિ’। એ ગાથાનું પ્રતીક છે. વ્યાખ્યાન=અનુયોગ, સમાપ્ત=પૂર્ણ થયે છતે, અને કાયિકીયોગ કર્યો છતે અનુભાષકને=ચિંતાપકને, દ્વાદશાવર્તવંદનથી વંદન કરે છે. મૂળ ગાથામાં ‘હ્રાદ્ધનોને’ પછી ‘ઘ’ કાર અધ્યાહાર જાણવો અને ‘દાવશાવર્તવન્દ્રનેન’ વડે એ અધ્યાહાર છે. – વળી અન્ય આચાર્યો કહે છે – ‘ગુરુવંવનાવસરે’=‘ગુરુવંદનના અવસરે,’ એ કથનમાં, સ્થૂલકાળનું ઉપાદાન હોવાના કારણે ‘ગુરુવંદનના અનંતર જ' એ અર્થ પ્રાપ્ત થાય. ‘ગુરુવંદ્દન અનંતરમેવ’ માં જે ‘વ’ કાર છે તે અવધારણ રૂપ છે, અને અવધારણનું વાક્યફળપણું હોવાથી=અવધારણ વચન પૂર્ણ વાક્ય છે તેમ બતાવતું હોવાથી, પૂર્ણ વાક્ય કરવા માટે મૂળ ગાથામાં ગુરુવંવનાવસરે પછી અનુભાષકને વંદન કરે છે, એ પ્રકારે ગાથાના પૂર્વભાગમાંથી અનુષંગ છે=અનુવૃત્તિ છે. ‘કૃતિ’ શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. II૮૩][ ભાવાર્થ: અનુયોગ સમાપ્ત થયે છતે અને અનુભાષક કાયિકી ક્રિયામાત્ર આદિ કાયા સંબંધી ક્રિયા, કરી લે For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ ઉપસંપદા સામાચારી | ગાથા : ૮૩ પછી અનુભાષકને દ્વાદશાવર્તવંદનથી સાધુઓ વંદન કરે છે, અને વંદન કર્યા પછી અનુભાષક, ગુરુએ જે સૂત્રનું વ્યાખ્યાન પૂર્વમાં કરેલું, તેને પોતાનાથી મંદબુદ્ધિવાળા સાધુઓને સ્પષ્ટ રીતે સમજાવે છે. તેથી તેમની પાસે પૂર્વમાં થયેલ અર્થવ્યાખ્યાનને ફરી સમજવા માટે તેના પ્રારંભમાં શિષ્યો દ્વારા દ્વાદશાવર્તવંદન કરાય છે. આ વિષયમાં અન્ય આચાર્યો કહે છે કે, વાચનાના કાળ પૂર્વે કાયોત્સર્ગ કર્યા પછી જ્યારે વાચનાદાતા ગુરુને દ્વાદશાવર્તવંદન કર્યું, તે અવસરમાં અનુભાષકને પણ દ્વાદશાવર્તવંદનથી વંદન કરવાનું છે. તેથી અન્ય આચાર્યોના મતે અનુભાષક જ્યારે અર્થવ્યાખ્યાનનો પ્રારંભ કરે ત્યારે દ્વાદશાવર્તવંદન કરવાનું નથી, પરંતુ ગુરુની અર્થવાચનાના પ્રારંભ પૂર્વે જ્યારે ગુરુને વંદન કરવાનું છે, તે જ અવસરમાં અનુભાષકને પણ વંદન કરવાનું છે. ગાથામાં ગુરુવંદ્રનવિસરે એમ કહેવાથી કોઈને એમ લાગે કે, ગુરુ અને અનુભાષકને એક દ્વાદશાવર્તવંદનથી વંદન કરવાનું છે; કેમ કે એક અવસરમાં વંદન કરવાનું કહેલ છે. તેથી ટીકાકાર ખુલાસો કરે છે કે, “ગુરુવંદ્રાવસરે’ નો અર્થ ‘ગુરુવંદ્રન અનંતરમૈવ’=ગુરુવંદન અનંતર જ, કરવાનો છે; કેમ કે ગુરુને વંદન અને અનુભાષકને વંદન એકકાળમાં બતાવવા અર્થે સ્થૂલકાળનું ઉપાદાનઃગ્રહણ છે. તેથી સૂક્ષ્મતાનું ગ્રહણ કરીએ તો એમ કહેવું પડે કે, પ્રથમ ગુરુને વંદન કરે, પછી અનુભાષકને વંદન કરે, તેથી તે બે કાળનો ભેદ પ્રાપ્ત થાય. પરંતુ સ્થૂલથી તે બંને કાળને એકરૂપે ગ્રહણ કરીને ગાથામાં ગુરુવંદનાવસરે એમ કહેલ છે. હવે સ્થૂલકાળનો વિભાગ કરીને વિચારીએ તો “ગુરુવંદન અવસરનો અર્થ ‘ગુરુવંદન અનંતર જ એમ પ્રાપ્ત થાય. અહીં “ગુરુવંદ્રનાવસરે માં ઇવ' કાર નથી છતાં ગુરુવંદન અનંતર જ એ પ્રમાણે જીવ’ કાર પ્રાપ્ત થવાનું કારણ એ છે કે, માત્ર ગુરુવંદન અનંતર એમ કહીએ તો ગુરુવંદન કર્યા પછી ગુરુની વાચનાની ક્રિયા કરીને પણ વંદન કરવામાં આવે તો ગુરુવંદન અનંતર એમ કહી શકાય. પરંતુ સ્થૂલકાળનું ઉપાદાન કરીને “ગુરુવંદન અવસરે કહ્યું, તેથી નક્કી થાય છે કે, ગુરુને વંદન કર્યા પછી અનંતર જ અનુભાષકને વંદન કરવાનું છે. તેથી “ગુરુવંદન અવસરેનો અર્થ “ગુરુવંદન અનંતર જ પ્રાપ્ત થાય છે, પરંતુ ગુરુવંદન અનંતર એવો “gવ' કાર રહિત અર્થ પ્રાપ્ત થાય નહીં. અહીં ‘વ’ કાર અવધારણરૂપ છે અને અવધારણનું વાક્યફલપણું હોવાથી “ગુરુવંદન અવસરે” એ કથનમાં, અનુભાષકને વંદન કરે છે, એ પ્રકારનો પૂર્વભાગમાંથી અનુગ પ્રાપ્ત થાય છે. આશય એ છે કે, પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું કે, વ્યાખ્યાન સમાપ્ત થયા પછી અનુભાષકને વંદન કરે છે; અને અન્ય વળી કહે છે કે, “ગુરુવંદન અવસરમાં'; અને પછી ગુરુવંદન અવસરનો અર્થ કર્યો, ગુરુવંદન અનંતર જ.” તેથી તેમાં રહેલો જીવ’ કાર એ બતાવે છે કે, આ વાક્ય અધૂરું છે અને ત્યાં કાંઈક આકાંક્ષા છે, જેથી પૂર્ણ અર્થ પ્રાપ્ત થાય; કેમ કે અવધારણ આખા વાક્યના ફળને બતાવનારું છે. તેથી નક્કી થાય છે કે, “ગુરુવંદનના અવસરમાં” કહેવાથી પૂર્વ ભાગમાંથી અનુભાષકને વંદન કરે છે, તેની અનુવૃત્તિ છે. ll૮૩ અવતરણિકા: अत्र कश्चित्प्रत्यवतिष्ठते - For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ૪૪૩ ઉપસંપદા સામાચારી, ગાથા: ૮૪-૮૫ અવતરણિકાર્ય : અહીં ગાથા-૮૨ અને ગાથા-૮૩માં બતાવેલું કે, ગુરુને વંદન કરીને શિષ્યો વાચતા સાંભળવા બેસે છે અને વ્યાખ્યાન સમાપ્તિ પછી અનુભાષકને વંદન કરે છે. એ કથનમાં, કોઈક વિરોધ ઉભાવન કરે છે - ગાથા : नणु जेट्टे वंदणयं इहयं जइ सोऽहिगिच्च पज्जायं । वक्खाणलद्धिविगले तो तम्मि णिरत्थयं णु तयं ।।८४ ।। છાયા :ननु ज्येष्ठे वंदनकमिह यदि सोऽधिकृत्य पर्यायम् । व्याख्यानलब्धिविकले ततस्तस्मिन्निरर्थकं नु तकम् ।।८४ ।। ગાથા : पज्जाएण वि लहुओ वक्खाणगुणं पडुच्च जइ जेट्ठो । आसायणा इमस्सवि वंदावंतस्स रायणियं ।।८५।। છાયા :____ पर्यायेणापि लघुको व्याख्यानगुणं प्रतीत्य यदि ज्येष्ठः । आशातनाऽस्यापि वन्दापयतो रात्निकम् ।।८५ ।। અન્વયાર્થ: ને જ્યેષ્ઠમાં વળચં=વંદનક=વંદન, અનુજ્ઞાત છે. ફદયં=અહીં-અનુયોગના અવસરમાં ન જો પન્નાથં દિવ્ય પર્યાયને આશ્રયીને તો તે જયેષ્ઠ, અભિપ્રેત કરાય છે જ્યેષ્ઠને આશ્રયીને વંદન કરાય છે તો તો વવવત્નદ્ધિવિનાને તન્મ વ્યાખ્યાનલબ્ધિમાં વિકલ એવા તેમાં=જયેષ્ઠમાં તયં તે વંદન નિત્યયંઃનિરર્થક છે. ll૮૪ નોંધ:- ગાથામાં ગુ' શબ્દ વિતર્કમાં છે અને વિતર્કનો પ્રારંભ કરતાં નg' થી કહે છે. અન્વયાર્થ: નડું=જો પન્ના નટુણો વિ=પર્યાયથી લઘુ પણ વવસ્થા ગુપડુબૈ=વ્યાખ્યાનગુણને આશ્રયીને નેટ્ટો યેષ્ઠ=અધિક, ઈચ્છાય છે, તો રાળિયંકરાત્વિકને વંલાવંતસં=વંદન કરાવતા એવા મસ્સવિ=આને પણ=વ્યાખ્યાલગુણને આશ્રયી યેષ્ઠને પણ માસીયા=આશાતના છે. I૮પા ગાથાર્થ: જ્યેષ્ઠમાં વંદન અનુજ્ઞાત છે. અનુયોગના અવસરમાં જો પર્યાયને આશ્રયીને જ્યેષ્ઠને વંદન કરાય છે, તો વ્યાખ્યાનલબ્ધિવિકલ જ્યેષ્ઠમાં વંદન નિરર્થક છે. II૮૪ll For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી / ગાથા : ૮૪-૮૫ જો પર્યાયથી લઘુ પણ વ્યાખ્યાનગુણને આશ્રયીને જ્યેષ્ઠ ઈચ્છાય છે, તો રાત્વિકને વંદન કરાવતા વ્યાખ્યાનગુણને આશ્રયી જ્યેષ્ઠને પણ આશાતના છે. II૫ા ટીકા ઃ ୪୪୪ ति । जाणति । ननु ज्येष्ठे - स्वापेक्षयोत्कर्षशालिनि वन्दनकमनुज्ञातमिति शेषः । इहयं इति इह=अनुयोगावसरे, यदि पर्यायं व्रतग्रहणलक्षणं उपलक्षणाद् वयश्च अधिकृत्य = आश्रित्य सः ज्येष्ठोऽभिप्रेयत इति शेषः, तत्-तर्हि, व्याख्यानलब्धिविकले अनुयोगदानाऽशक्ते तस्मिन् = ज्येष्ठे विषये, 'नु' इति वितर्के तयं इति तत् वन्दनं निरर्थकम्= ईप्सितफलं प्रत्यनुपकारकम् । इदं खलु वन्दनमनुयोगाङ्गम्, न च ततोऽनुयोगसंभव इति कथमजातप्रधानमङ्गं फलवदिति भावः । । ८४ ।। ટીકાર્ય ઃ ‘નણુ ત્તિ’। અને ‘પન્નાથુળ ત્તિ' । એ અનુક્રમે ગાથા-૮૪ તથા ૮૫નાં પ્રતીક છે. ‘નનુ’ વિતર્કના પ્રારંભમાં છે. સ્વઅપેક્ષાએ ઉત્કર્ષશાળી એવા જ્યેષ્ઠમાં વંદનક અનુજ્ઞાત છે. મૂળ ગાથામાં ‘ઞનુજ્ઞાતં’ એ શબ્દ અધ્યાહાર છે. યં=અહીં=અનુયોગના અવસરમાં, વ્રતગ્રહણલક્ષણ પર્યાય અને ઉપલક્ષણથી વયને ધિસ્ત્ય=આશ્રયીને, તે=જ્યેષ્ઠ, અભિપ્રેત કરાય છે=જ્યેષ્ઠ તરીકે ઉલ્લેખ કરાય છે, તત્=Ě=તો, વ્યાખ્યાનલબ્ધિવિકલ=અનુયોગદાનઅસમર્થ, એવા તેમાં=જ્યેષ્ઠના વિષયમાં, તયં=તત્ વંદન, નિરર્થક છે=ઈપ્સિત ફલ પ્રતિ અનુપકારક છે. કેમ અનુપકારક છે, તે સ્પષ્ટ કરે છે – ખરેખર આ વંદન=વ્યાખ્યાન શ્રવણ સમયે કરાતું આ વંદન, અનુયોગનું અંગ છે, અને તેનાથી પર્યાયને આશ્રયીને જ્યેષ્ઠને વંદન કરાય છે તેનાથી, અનુયોગનો અસંભવ છે. એથી કરીને અજાતપ્રધાનઅંગ=પ્રધાનનું=અનુયોગગ્રહણની ક્રિયારૂપ પ્રધાનનું, અંગ નહીં થયેલું એવું વંદન, કેવી રીતે ફલવાન થાય ? અર્થાત્ ફલવાન ન થાય, એ પ્રકારનો ભાવ છે. ગાથામાં ‘જ્યેષ્ઠ’ પછી ‘મિત્રેયને કૃતિ’ અધ્યાહાર છે. ।।૮૪।। ટીકા ઃ अथ यदि पर्यायेण उपलक्षणाद् वयसाऽपि लघुकोऽपि = लघुरपि, व्याख्यानगुणम् = अनुयोगार्पणानुकूलज्ञानगुणं, प्रतीत्य- आश्रित्य ज्येष्ठ: - अधिक इष्यत इति शेषः, (यदीति = ) यदेति निर्देशात्तदेति लभ्यते तदा रात्निकं वन्दापयतोऽस्यापि व्याख्यानगुणं प्रतीत्य ज्येष्ठस्यापि आशातना चिरकालप्रव्रजितस्य लघोर्वन्दापननिषेधनात्सूत्रविराधना भवतीति शेषः । तदेवं गतिद्वयनिषेधाद् गत्यन्तरस्य चाभावादयुक्तमिह वन्दनमिति પૂર્વપક્ષસંક્ષેપઃ ।।૮૯ || For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી | ગાથા : ૮૪-૮૫ ટીકાર્યઃ હવે જો પર્યાયથી, ઉપલક્ષણથી વયથી પણ લધુજોપિ=લઘુ પણ, વ્યાખ્યાતગુણને=અનુયોગઅર્પણ-અનુકૂલ જ્ઞાનગુણને, પ્રીત્ય=આશ્રયીને, જ્યેષ્ઠ=અધિક, ઈચ્છાય છે, તદા=તો, રાત્વિકને વંદન કરાવતા એવા આને પણ=વ્યાખ્યાનગુણને આશ્રયી જ્યેષ્ઠને પણ, આશાતના થાય છે=સૂત્રવિરાધના થાય છે; કેમ કે ચિરકાલ પ્રવ્રુજિતને લઘુતા વંદાપનનો=વંદન કરાવવાનો, નિષેધ છે. જ્યેષ્ઠ પછી મૂળ ગાથામાં રૂતે શબ્દ અધ્યાહાર છે. તે જણાવવા માટે ટીકામાં કૃષ્ચત રૂતિ શેષઃ કહેલ છે. મૂળ ગાથામાં ‘સાસાયળા’ પછી ‘મતિ’ શબ્દ અધ્યાહાર છે. તે બતાવવા માટે ટીકામાં મવતિ શેષઃ કહેલ છે. ૪૪૫ * મૂળ ગાથામાં ‘પર્યાયે’ શબ્દ છે, ત્યાં ઉપલક્ષણથી ‘વયથી પણ’ એમ ગ્રહણ કરવાનું છે. * મૂળ ગાથામાં ન=વિ એ પ્રકારનો નિર્દેશ હોવાથી તવા એ અર્થથી પ્રાપ્ત થાય છે. * ટીકામાં ‘વેતિ નિર્દેશાત્’ ત્યાં ‘વીતિ નિર્દેશાત્’, એ પ્રકારનો પાઠ હોવો જોઈએ. ‘તહેવ’=‘તત્’=તસ્માત્=પૂર્વકથનના નિગમનને બતાવવા માટે તસ્માત્ શબ્દ છે. તેથી=તે કારણથી, વં=આ રીતે=પૂર્વમાં ગાથા ૮૪-૮૫માં વર્ણન કર્યું એ રીતે, ગતિદ્વયનો નિષેધ હોવાથી=જ્યેષ્ઠ શબ્દથી પર્યાયને આશ્રયીને જ્યેષ્ઠ કે અનુયોગ–અર્પણ-ગુણને આશ્રયીને જ્યેષ્ઠ, બંને ગ્રહણ કરવારૂપ ગતિદ્વયનો નિષેધ હોવાથી, અને ગત્યંતરનો અભાવ હોવાથી=બીજા વિકલ્પનો અભાવ હોવાથી, અહીં=અનુયોગ અર્પણામાં, વંદન કરવું અયુક્ત છે, એ પ્રકારનો પૂર્વપક્ષીનો સંક્ષેપ છે. II૮૫II * ‘વયસાડપિ’ અહીં ‘પ’ થી પર્યાયનો સમુચ્ચય છે. * ‘નયુોડપિ’= નવુવિ’ અહીં ‘વિ’ થી ગુરુનો સમુચ્ચય છે. * ‘અસ્યાપિ’=‘વ્યાઘ્યાનનુાં પ્રતીત્વ જ્યેષ્ઠસ્થાપિ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે, રાત્વિકને તો લઘુઅનુયોગદાતાને વંદન ક૨વું અનુચિત છે, પણ પર્યાયથી જ્યેષ્ઠને–રાત્વિકને વંદન કરાવનાર લઘુઅનુયોગદાતાને પણ આશાતનારૂપ સૂત્રવિરાધના છે. ભાવાર્થ - પૂર્વ ગાથા-૮૦માં સ્થાપન કર્યું કે, કાયોત્સર્ગ કર્યા પછી વ્યાખ્યાન સાંભળનાર દ્વાદશાવર્તવંદન કરે, ત્યાં પૂર્વપક્ષી શંકા કરે છે કે, જ્યેષ્ઠને વંદન કરવાનું શાસ્ત્રમાં અનુજ્ઞાત છે, તેથી અનુયોગદાન અવસરે પર્યાયથી મોટા કે વયથી મોટાને વંદન કરવું જોઈએ, એ અર્થ પ્રાપ્ત થાય; અને તેમ સ્વીકારીએ તો વ્યાખ્યાન માંડલીમાં કોઈ પર્યાયથી કે વયથી જ્યેષ્ઠ સાધુ હોય અને વ્યાખ્યાનલબ્ધિ વિનાના હોય તેઓને વંદન સ્વીકારવું પડે. અને અનુયોગદાન વખતે પર્યાયથી મોટા કે વયથી મોટાને વંદન કરવું, એ અર્થગ્રહણ કરતી વખતે અનુપયોગી છે; કેમ કે પ્રસ્તુત વંદન અનુયોગનું અંગ છે અર્થાત્ અર્થગ્રહણ ક્રિયાનાં અનેક અંગો છે, તેમાંથી For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ઉપસંપદા સામાચારી / ગાથા: ૮૪-૮૫ વંદન કરવું તે પણ એક અંગ છે, અને જે વ્યાખ્યાન કરનાર હોય તેને વંદન કરવું તે અર્થગ્રહણ ક્રિયાનું અંગ બની શકે, પરંતુ જે અનુયોગ અર્પણ કરનાર નથી, તેવા પર્યાયથી જ્યેષ્ઠ કે વયથી જ્યેષ્ઠને વંદન અનુયોગનું અંગ ન બની શકે; કેમ કે વ્યાખ્યાનલબ્લિનિકલ એવા પર્યાયથી જ્યેષ્ઠ સાધુને વંદન કરવાથી વ્યાખ્યાન પ્રત્યેનો બહુમાનભાવ વ્યક્ત થતો નથી. તેથી અનુયોગ શ્રવણ કરતી વખતે વ્યાખ્યાનલબ્લિનિકલ પર્યાયથી જ્યેષ્ઠ કે વયથી જ્યેષ્ઠને વંદન કરવું તે વ્યાખ્યાનને સમ્યક્ પરિણમન પમાડવારૂપ ઈચ્છિત ફળ પ્રત્યે અનુપકારક છે. આશય એ છે કે, વ્યાખ્યાનશ્રવણ પ્રસંગે વ્યાખ્યાનને સમ્યગુ પરિણમન કરવામાં વ્યાખ્યાનનાં જેટલાં અંગો હોય તેમાં જ પ્રવૃત્તિ કરવી ઉચિત ગણાય. આથી વ્યાખ્યાનના પ્રારંભમાં ભૂમિપ્રમાર્જનાદિ કરીને મંગલાચરણરૂપે કાયોત્સર્ગ કરાય છે, જે વ્યાખ્યાન સમ્યક્ પરિણમન પમાડવામાં કારણ બને છે. તે રીતે વ્યાખ્યાનના અંગરૂપ વંદનની ક્રિયા પણ તેવી હોવી જોઈએ કે જે વ્યાખ્યાનને સમ્યક પરિણમન કરવામાં કારણ બને; અને તે વખતે જે વ્યાખ્યાન કરવા સમર્થ નથી, તેવા સંયમપર્યાયથી જ્યેષ્ઠ કે વયથી જ્યેષ્ઠ હોય તેવા સાધુને વંદન કરવું, તે વ્યાખ્યાન સમ્યફ પરિણમન પમાડવાનું અંગ બને નહીં. માટે પર્યાયથી જ્યેષ્ઠ કે વયથી જ્યેષ્ઠને વંદન સ્વીકારી શકાય નહીં. ગાથા-૮૪ની ટીકાના અંતે ‘થમનાતપ્રધાનમ પ્રર્નવ” એમ કહ્યું, તેનો અર્થ એ છે કે, અહીં પ્રધાનક્રિયા અનુયોગગ્રહણ છે અને તે ક્રિયાનાં અંગો વંદન કરવું, ભૂમિ પ્રમાર્જના કરવી આદિ છે. તે સર્વ અંગો ભેગાં થઈને તે પ્રધાનક્રિયા સૂત્રના સમ્યગુ બોધરૂપ ફળને આપનાર છે. હવે સાધુઓ, અર્થ ગ્રહણ કરતી વખતે વ્યાખ્યાનશક્તિ વગરના, પર્યાયથી જ્યેષ્ઠ સાધુને વંદન કરે, તો તે વંદનક્રિયા અર્થગ્રહણક્રિયાની ફલપ્રાપ્તિનું અંગ બનતી નથી. તેથી એ વંદનક્રિયા પ્રધાનનું અંગ નથી=અર્થગ્રહણરૂપ પ્રધાનક્રિયાનું અંગ નથી, એ બતાવવા માટે એ વંદનક્રિયા અજાતપ્રધાનઅંગવાળી છે, તેમ કહેલ છે. અને અજાતપ્રધાનઅંગવાળી એવી= પ્રધાનક્રિયાના અંગરૂપે નહીં થયેલી એવી, તે ક્રિયા કેવી રીતે ફલવાન થાય ?=કેવી રીતે ફલપ્રાપ્તિનું કારણ થાય ? અર્થાત્ કૃતના સમ્યક્ પરિણમનરૂપ ફલપ્રાપ્તિનું કારણ ન થાય. તેથી જો એમ સ્વીકારવામાં આવે છે, જે અનુયોગ આપે છે તેને સાધુઓએ વંદન કરવાનું છે, તો અનુયોગ આપનાર ક્વચિત્ વયથી નાના પણ હોય અને સંયમપર્યાયથી પણ નાના હોય, અને અનુયોગ સાંભળનાર સાધુઓ પર્યાયથી મોટા હોય; તે વખતે પર્યાયથી જ્યેષ્ઠ એવા સાધુઓ અનુયોગ આપનાર સાધુને વંદન કરે તો પર્યાયથી મોટા સાધુને વંદન કરાવવાથી વ્યાખ્યાન આપનાર પર્યાયથી નાના સાધુને સૂત્રની વિરાધનાની પ્રાપ્તિ થશે; કેમ કે દીર્ઘકાળના પ્રવ્રજિત સાધુને નાના સાધુઓએ વંદન કરાવવાનો શાસ્ત્રમાં નિષેધ છે. માટે વ્યાખ્યાન સાંભળવાના અંગરૂપે વંદનક્રિયાનો સ્વીકાર અનુચિત છે, એ પ્રકારનો પૂર્વપક્ષીનો સંક્ષેપ અર્થ છે. ll૮૪૮પા અવતરણિકા - सिद्धान्तयति - For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ૪૭ ઉપસંપદા સામાચારી / ગાથા : ૮૬ અવતારણિયાર્થ:- સિદ્ધાંત સ્થાપન કરે છે–પૂર્વપક્ષીની શંકાનું નિરાકરણ કરે છે – ગાથા : भन्नइ इहयं जेट्टो वक्खाणगुणं पडुच्च णायव्यो । सोऽवि य रायणिओ खलु तेण गुणेणं ति णो दोसो ।।८६।। છાયા :___ भण्यत इह ज्येष्ठो व्याख्यानगुणं प्रतीत्य ज्ञातव्यः । सोऽपि च रात्निकः खलु तेन गुणेनेति न दोषः ।।८६ ।। અન્વયાર્થ: મગ્ર ઉત્તર અપાય છે રૂદયં અહીં=વ્યાખ્યાન વખતે કરાતી વંદનવિધિમાં,ગેટ્ટો યેષ્ઠ વવવાનુi પહુચ્ચ વ્યાખ્યાલગુણને આશ્રયીને થવો જાણવો સોદવિ અને તે પણ=વ્યાખ્યાનગુણથી અધિક પણ, હજુ નક્કી તેમાં ગુieતે ગુણથી જ્ઞાનવિશેષગુણથી રાળગો=ાત્મિક છે તિ=એથી કરીને જો રોસો-દોષ નથી. I૮૬. ગાથાર્થ - ઉત્તર અપાય છે. અહીં વ્યાખ્યાન વખતે કરાતી વંદનવિધિમાં, જ્યેષ્ઠ વ્યાખ્યાનગુણને આશ્રયીને જાણવો અને વ્યાખ્યાનગુણથી અધિક પણ નક્કી તે ગુણથી રાત્નિક છે, જેથી કરીને દોષ નથી. II૮૬l ટીકાઃ __ भन्नइ त्ति । भण्यते अत्रोत्तरं दीयते । इहयं इति प्रकृतवन्दनकविधौ ज्येष्ठोऽधिक: व्याख्यानगुणं प्रतीत्य-ज्ञानविशेषगुणमाश्रित्य, ज्ञातव्या बोद्धव्यः । आशातनादोषपरिहारप्रकारमाह-सोऽपि च-व्याख्यानगुणाधिकोऽपि च, खलु इति निश्चये तेन गुणेन-ज्ञानविशेषगुणेन, रायणिओ इति रत्नाधिकः इति-हेतोः न दोषा= नाशातना । हीनगुणस्य खल्वधिकगुणवन्दापने निषेधो न त्वधिकगुणस्यापीति न सूत्रविराधनेति भावः । ટીકાર્ય : મિત્રફ ત્તિ | મુખ્યત્વે ....... હોદ્ધવ્ય: I. મરૂ ત્તિ ’ એ ગાથાનું પ્રતિક છે. મળ્યતે–અહીં ઉત્તર અપાય છે : ચં અહીં પ્રકૃતિ વંદનકવિધિમાં, ચેઇ=અધિક, ચાધ્યાનશુi પ્રતીત્વ વ્યાખ્યાનગુણને આશ્રયીને જ્ઞાનવિશેષગુણને આશ્રયીને જ્ઞાતિવ્ય: જાણવો. For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ ઉપસંપદા સામાચારી / ગાથા : ૮૬ ઉત્થાન : પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ યુક્તિ આપીને સ્થાપન કર્યું કે, અનુયોગદાનસમયે પર્યાયજ્યેષ્ઠ રાત્નિકને વંદન થઈ શકે નહીં. માટે વાચના સમયે અનુયોગદાતાને વંદનની વિધિ ઉચિત નથી. તેનું નિરાકરણ કરીને સિદ્ધાંત સ્થાપન કરતાં ગ્રંથકારે પ્રથમ બતાવ્યું કે, અનુયોગદાનસમયે પ્રકૃતિ જે વંદનવિધિ છે, ત્યાં જ્યેષ્ઠ શબ્દથી સૂત્રોના અર્થવિશેષને કહેનાર જ્ઞાનવિશેષગુણને આશ્રયીને જ્યેષ્ઠ જાણવો. ત્યાં પ્રશ્ન થાય કે, ગાથા૮૫માં પૂર્વપક્ષીએ કહેલ કે, વ્યાખ્યાનગુણને આશ્રયીને જ્યેષ્ઠ ગ્રહણ કરવામાં આવે તો રાત્વિકને વંદન કરાવતાં તે વ્યાખ્યાન કરનારને આશાતના લાગશે. તેથી હવે આશાતનાદોષનો પરિહાર કઈ રીતે થાય છે, તે બતાવતાં કહે છે – ટીકાર્ચ - સારાતિના ... ન મૂત્રવિરાથર્નતિ ભાવ: I આશાતનાદોષતા પરિવારના પ્રકારને કહે છે – અને તે પણ અને વ્યાખ્યાતગુણથી અધિક પણ, ‘હતું' શબ્દ નિશ્ચયતા અર્થમાં છે. વ7 નિશ્ચયથી, તે ગુણ વડે=જ્ઞાનવિશેષગુણ વડે, રાત્વિક=૨નાધિક છે. તિ-દેતી એ હેતુથી, દોષ નથી=આશાતના નથી. કેમ દોષ નથી તે સ્પષ્ટ કરે છે. હીતગુણવાળાને ખરેખર અધિકગુણવંદાપનમાં અધિક ગુણવાળા પાસે વંદન કરાવવામાં, નિષેધ છે, પરંતુ અધિક ગુણવાળાને પણ નિષેધ નથી=અધિક ગુણવાળાને હીતગુણવાળા પાસે વંદન કરાવવાનો નિષેધ નથી. એથી કરીને સૂત્રવિરાધના નથી, એ પ્રકારનું તાત્પર્ય છે. * ‘ોડપિ=ચાળાનાળાધોગવિ' અહીં ‘વિર થી એ કહેવું છે કે, પર્યાયને આશ્રયીને જ્યષ્ઠ તો રાત્વિક છે જ, પણ વ્યાખ્યાનગુણને આશ્રયીને લઘુપર્યાયવાળા પણ રાત્નિક છે. *ધવાચાપતિ’ અહીં ‘રિ' થી એ કહેવું છે કે, હિનગુણવાળાને તો અધિકગુણવંદાપનનો નિષેધ છે, પરંતુ અધિક ગુણવાળાને પણ નિષેધ નથી. ભાવાર્થ : ગાથા-૮૪-૮૫માં પૂર્વપક્ષીએ કહેલ કે, અર્થગ્રહણની વાચના પૂર્વે વંદન સ્વીકારવામાં આવે તો પર્યાયયેષ્ઠને વંદન કરવું પડે અને તે વંદન અર્થવાચના વખતે ઉચિત કહેવાય નહીં, કેમ કે પર્યાયયેષ્ઠ તો વ્યાખ્યાનશક્તિવિકલ પણ હોઈ શકે.વળી વ્યાખ્યાનશક્તિવાળા લઘુપર્યાયવાળા અનુયોગ આપનારને પર્યાયજ્યેષ્ઠનું વંદન સ્વીકારવામાં સૂત્રની વિરાધના થશે. માટે અર્થની વાચના વખતે વંદન સ્વીકારવું ઉચિત નથી, એ પ્રકારની શંકાનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકાર કહે છે - જેમ સંયમપર્યાયથી દીર્થસંયમવાળા રાત્નિક છે, તેમ વ્યાખ્યાનગુણને આશ્રયીને અલ્પપર્યાયવાળા સાધુ પણ રાત્નિક છે; અને તેવા રાત્નિકને અર્થવ્યાખ્યાન સમયે દીર્ધસંયમવાળા રાત્નિકો વંદન કરે તો પણ દોષ નથી; કેમ કે હીનગુણવાળા અધિકગુણવાળાને વંદન કરાવે તો સૂત્રવિરાધના થાય; પરંતુ જેમ દીર્થસંયમપર્યાયવાળા સંયમપર્યાયની અપેક્ષાએ અધિકગુણવાળા છે, તેમ અર્થવાચનાની શક્તિની અપેક્ષાએ લઘુસંયમપર્યાયવાળા સાધુ For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ૪૪૯ ઉપસંપદા સામાચારી / ગાથા : ૮૬ પણ અધિકગુણવાળા છે; અને તે વ્યાખ્યાનશક્તિરૂપ અધિકગુણને આશ્રયીને વાચના વખતે માંડલીમાં બેઠેલા દીર્ઘપર્યાયવાળા સાધુ પણ તેમને વંદન કરે તો સૂત્રવિરાધના થતી નથી, કેમ કે તેમનામાં રહેલ વ્યાખ્યાનશક્તિરૂપ ગુણવિશેષને આશ્રયીને વંદન શાસ્ત્રસંમત છે. વ્યાખ્યાન કરનારને વ્યાખ્યાન સમયે શ્રુતપર્યાયને આશ્રયીને વંદન થાય છે અને સંયમપર્યાયથી અધિક એવા સાધુઓને વ્યાખ્યાનકાળ સિવાય, જ્યારે તેમના સંયમની ભક્તિ અર્થે વંદન કરાય છે, ત્યારે વ્યાખ્યાનથી અધિક ગુણવાળા પણ સાધુ તેમના ચારિત્રપર્યાયને આશ્રયીને વંદન કરે છે. જેમ શીતલાચાર્ય સંયમપર્યાયથી અધિક હોવા છતાં પોતાના ભાણેજ મુનીઓને કેવળજ્ઞાન થયા પછી કેવળજ્ઞાનપર્યાયને આશ્રયીને વંદન કરે છે. (વિશેષ માહિતી માટે આવશ્યકનિર્યુક્તિમાં શીતલાચાર્યનું દૃષ્ટાંત ગાથા-૧૧૦૪માં જિજ્ઞાસુએ જોવું.) પ્રત વંદનવિધિમાં વ્યાખ્યાનગુણને આશ્રયીને જ્યેષ્ઠ જાણવો એમ કહ્યું, ત્યાં જિજ્ઞાસા થાય કે, પ્રસ્તુત વંદનવિધિ ન કહેતાં પ્રકૃતિ વંદનવિધિ કેમ કહી ? તેથી પ્રસ્તુત અને પ્રકૃતિ વચ્ચે તફાવત જાણવો આવશ્યક છે. તે આ પ્રમાણે – પ્રકૃતિ અને પ્રસ્તુતનો તફાવત : કોઈ વાત ચાલતી હોય ત્યાં વચ્ચે પ્રાસંગિક કોઈ કથનનું સ્મરણ થાય તો તે ગ્રંથકાર પ્રાસંગિક કથન સમાપ્ત થયા પછી કહે છે કે, “પ્રસંગથી સર્યું, પ્રસ્તુત કહીએ છીએ.” તેથી પ્રસ્તુત શબ્દથી જે વાત પૂર્વમાં ચાલતી હોય તેની આગળની વાત ગ્રહણ થાય છે. પ્રસ્તુતમાં ગ્રંથકારે અર્થગ્રહણની વિધિ કહેવાનો પ્રારંભ કરેલ. તે વિધિ બતાવતાં પ્રથમ પ્રમાર્જનાદિ બતાવ્યાં, પછી મંગલાચરણ રૂપે કાયોત્સર્ગ કરીને વંદનની વિધિ બતાવી. તેથી અર્થગ્રહણવિધિ વખતે વંદનવિધિ પ્રકૃત છે, ત્યાં પ્રકૃતિ વંદનવિધિમાં પૂર્વપક્ષીએ શંકા કરી કે, અર્થગ્રહણ વખતે પર્યાયથી રાત્વિકને વંદન થઈ શકશે નહીં અને વ્યાખ્યાનગુણને આશ્રયીને રાત્વિકને પણ વંદન થઈ શકશે નહીં, માટે અર્થગ્રહણ વખતે વંદન ઉચિત નથી. આ રીતે પૂર્વપક્ષીએ વંદનવિષયક વિધિમાં અસંગતિ ઉભાવન કરી ત્યાં ગ્રંથકાર ઉત્તર આપતાં કહે છે કે, અર્થવાચનાવિધિ સમયે જે પ્રકૃત વંદનવિધિની વાત ચાલે છે, તેના વિષયમાં વ્યાખ્યાનગુણને આશ્રયીને જ્યેષ્ઠ ગ્રહણ કરવાના છે. તેથી એ ફલિત થાય કે પ્રસ્તુત વાત હોય તે આગળમાં કહેવાય છે અને જે પ્રકૃતિ વાત ચાલતી હોય તેમાં કોઈ દોષ ઉભાવન કરે ત્યારે તે પ્રકૃત વાતમાં જે સમાધાન કરવામાં આવે ત્યારે તેને માટે પ્રસ્તુત શબ્દને બદલે પ્રકૃત શબ્દ વપરાય છે. તેથી અહીં પ્રસ્તુત વંદનવિધિ’ એમ ન કહેતાં “પ્રકૃત વંદનવિધિ' એમ કહેલ છે. ટીકા - स्यादेतद्-एवमपि समानगुणत्वमेव प्राप्तं न त्वाधिक्यम्, वन्द्यस्य ज्ञानगुणापेक्षयैव वन्दमानस्य (च) चारित्रगुणापेक्षयाधिकत्वादिति चेत् ? सत्यम्, स्वाराध्यगुणाधिकस्यैव वन्द्यगतस्यापेक्षितत्वात्, अन्यथा क्षायिकसम्यग्दृष्टिगृहस्थापेक्षयाऽपि क्षायोपशमिकसम्यग्दृष्टीनां यतीनामवन्द्यत्वप्रसङ्गादिति दिग् ।।८६।। For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી | ગાથા : ૮૬ નોંધ :- ‘વન્દ્રમાનસ્ય’ પછી ટીકામાં ‘જ્ઞ’ કાર હોવાની સંભાવના છે. તેથી તે પ્રમાણે અમે અર્થ કરેલ છે. ટીકાર્યઃ ૫૦ આ=વક્ષ્યમાણ, મ્યાત્=થાય=પૂર્વપક્ષીના મત પ્રમાણે આ થાય. એ રીતે પણ=કોઈક અપેક્ષાએ પર્યાયથી જ્યેષ્ઠ કરતાં પણ વ્યાખ્યાનશક્તિવાળાને રાત્વિક કહ્યા એ રીતે પણ, સમાનગુણપણું જ પ્રાપ્ત થયું=વ્યાખ્યાનશક્તિવાળાનું પર્યાયજ્યેષ્ઠની સાથે સમાનગુણપણું જપ્રાપ્ત થયું, અધિક નહીં; કેમ કે વંધનું જ્ઞાનગુણની અપેક્ષાએ જઅધિકપણું છે અને વંદન કરનારનું=પર્યાયજ્યેષ્ઠનું, ચારિત્રગુણની અપેક્ષાએ અધિકપણું છે, એમ જો તું કહેતો હો તો તારી વાત સત્ય છે=અર્ધસત્ય છે. કઈ અપેક્ષાએ તારી વાત સાચી નથી, તેમાં હેતુ બતાવે છે - વંધગત સ્વ-આરાધ્ય ગુણાધિકનું જ=વંદકના આરાધ્ય ગુણ અધિકતું જ, અપેક્ષિતપણું છે. અન્યથા=એવું ન માનો તો=વંઘગત સ્વ-આરાધ્ય ગુણાધિકનું જ અપેક્ષિતપણું છે એવું ન માનો તો, ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થની અપેક્ષાએ પણ ક્ષાયોપશમિક સમ્યગ્દષ્ટિ એવા યતિઓને અવંધત્વનો પ્રસંગ આવશે, એ પ્રમાણે દિશાસૂચન છે. ૧૮૬૫ * ‘વપિ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે, પર્યાયની દૃષ્ટિએ વિચારીએ તો પર્યાયજ્યેષ્ઠ જ્યેષ્ઠ છે, લઘુ નથી; પરંતુ અનુયોગદાનની અપેક્ષાએ લઘુ પણ પર્યાયવાળાને રાત્વિક કહ્યા, એ રીતે પણ, બંને સમાન પ્રાપ્ત થયા. * ‘ક્ષાવિતમ્ય વૃષ્ટિįદસ્થાપેક્ષવાડપિ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે, લઘુપર્યાયવાળા વ્યાખ્યાનશક્તિકુશળ દીર્ઘસંયમપર્યાયવાળાથી અવંઘ છે, એમ પૂર્વપક્ષીના મત પ્રમાણે સ્વીકારીએ તો, ક્ષાયિક સમ્યગ્દષ્ટિ એવા સાધુની અપેક્ષાએ તો ક્ષાયોપમિક તિ અવંઘ છે, પરંતુ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થની અપેક્ષાએ પણ ક્ષાયોપશમિક સમ્યગ્દષ્ટિ યતિઓને અવંદ્યત્વ સ્વીકારવાનો પ્રસંગ આવે. ભાવાર્થ: અહીં પૂર્વપક્ષી કહે કે, પૂર્વમાં તમે સ્થાપન કર્યું એ રીતે, જેમ સંયમપર્યાયની અપેક્ષાએ દીર્ઘસંયમપર્યાયવાળા રાત્વિક છે, તેમ વ્યાખ્યાનગુણની અપેક્ષાએ અલ્પસંયમપર્યાયવાળા પણ રાત્વિક છે, એમ સ્વીકારીએ તો બંનેમાં સમાનગુણપણું જ પ્રાપ્ત થાય, અને વ્યાખ્યાનશક્તિવાળામાં દીર્ઘસંયમપર્યાયવાળા કરતાં આધિક્ય નથી તેમ પ્રાપ્ત થાય. તેને ગ્રંથકાર કહે છે કે, તારી વાત સાચી છે. તેં કહ્યું એ અપેક્ષાએ બંને સમાન છે, તોપણ જ્યારે અર્થગ્રહણની વાચના ગ્રહણ કરવા માટે બેસે છે ત્યારે દીર્ઘસંયમપર્યાયવાળા સાધુથી પણ આરાધ્ય ગુણ અર્થવ્યાખ્યાન છે, અને તે અર્થવ્યાખ્યાન ગુણ અધિક વ્યાખ્યાનશક્તિવાળામાં છે, માટે તે અપેક્ષાએ તેને વંદન કરે તો કોઈ દોષ નથી. અને એમ ન માનવામાં આવે, અને એમ સ્વીકારવામાં આવે કે, કોઈક અપેક્ષાએ જેમ દીર્ઘસંયમપર્યાયવાળા અધિક ગુણવાળા છે, તેમ કોઈક અપેક્ષાએ વ્યાખ્યાનશક્તિવાળા અધિક ગુણવાળા છે, તે રીતે બંને સમાન હોવાથી વ્યાખ્યાનકાળમાં અધિકસંયમપર્યાયવાળા અલ્પસંયમપર્યાયવાળાને વંદન કરી શકે નહીં તો; કોઈક ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ હોય અને ક્ષાયોપશમિક સમ્યગ્દષ્ટિ એવા યતિઓ હોય તે For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ૪૫૧ ઉપસંપદા સામાચારી/ ગાથા : ૮૭ સ્થાનમાં ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ પણ યતિને વંદન કરી શકે નહીં, તેમ માનવાનો પ્રસંગ આવે; કેમ કે ક્ષાયિક સમ્યક્તની અપેક્ષાએ યતિ કરતાં ગૃહસ્થ અધિક છે અને ચારિત્રની પરિણતિની અપેક્ષાએ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ કરતાં યતિ અધિક છે. તેથી બંનેને સમાન સ્વીકારીએ તો યતિને પણ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ વંદન કરી શકે નહીં, તેમ સ્વીકારવું પડે. વસ્તુતઃ યતિમાં રહેલા ચારિત્ર પરિણામને સામે રાખીને ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ પણ તેમને વંદન કરે છે તે જેમ ઉચિત છે, તેમ અર્થવ્યાખ્યાનકાળમાં વ્યાખ્યાનશક્તિ ગુણને સામે રાખીને દીર્થસંયમપર્યાયવાળા સાધુ પણ વંદન કરે તે ઉચિત છે; કેમ કે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને પણ સંયમપર્યાય આરાધ્ય છે, માટે ચારિત્રીને વંદન કરીને તે ગુણ પોતાનામાં વિકસાવવા પ્રયત્ન કરે છે. તેમ દીર્ધસંયમપર્યાયવાળા સાધુમાં પણ અર્થવ્યાખ્યાનની શક્તિ નથી, તેથી અર્થવ્યાખ્યાનશક્તિવાળા સાધુને વંદન કરીને અર્થવ્યાખ્યાનશક્તિ પ્રત્યેના આદરભાવની વૃદ્ધિ કરવા અર્થે તે પ્રયત્ન કરે છે, જેથી અર્થશ્રવણકાળમાં તે અર્થો પોતાનામાં સમ્યગુ પરિણમન પામે.JIટકા અવતરણિકા - उक्तमेव विवेचयितुं यथा वन्दापने दोषस्तथाह - અવતરણિતાર્થ : ઉક્ત *વ્યાખ્યાનગુણથી અધિક એવી વ્યક્તિને પર્યાયથી અધિક એવી વ્યક્તિ વંદન કરે તો આશાતના નથી, એ કથન જે પૂર્વ શ્લોકમાં કર્યું તે કહેવાયેલું જ વિવેચન કરવા માટે કયા સ્થાનમાં વંદન કરાવવામાં દોષ છે? અને કયા સ્થાનમાં વંદન કરાવવામાં દોષ નથી ? તે સ્પષ્ટ કરવા માટે, જે પ્રમાણે વંદાપનમાં=વંદન કરાવવામાં, દોષ છે, તે પ્રકારે કહે છે – ગાથા : जाणंतस्स हि अगुणं अप्पाणं सगुणभावविक्खायं । वंदावंतस्स परं दोसो मायाइभावेणं ।।८७।। છાયા : जानतो ह्यगुणमात्मानं सगुणभावविख्यातम् । वन्दापयतः परं दोषो मायादिभावेन ।।८७।। અન્વયાર્થ: સામાવવવાથં=સગુણભાવથી વિખ્યાત ગુણવાન તરીકે પ્રખ્યાત, એવા સવા પોતાના આત્માને શુieગુણરહિત નાગંતસં=જાણતા પરં વંવાવંતસ=બીજાને વંદન કરાવતા એવા સાધુને માયારૂમાવેv=માયાદિભાવને કારણે ટોણો દોષ છે. દિ=શબ્દ ઉપદર્શનમાં છે. I૮૭ For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી/ ગાથા : ૮૭ ગાથાર્થ : સગુણભાવથી વિખ્યાત ગુણવાન તરીકે પ્રખ્યાત એવા પોતાના આત્માને ગુણરહિત જાણતા છતાં બીજાને વંદન કરાવતા એવા સાધુને માયાદિભાવને કારણે દોષ છે. દિ શબ્દ ઉપદર્શનમાં છે. ll૮૭ી ટીકા : ___ जाणंतस्स हि त्ति । आत्मानं स्वम् अगुणं गुणरहितं, जानतः अध्यवस्यतः, हि: उपदर्शने । कीदृशमात्मानम् ? सगुणभावेन गुणवद्रूपतया, विख्यातं लोके प्रसिद्धम्, एतेन परवन्दनयोग्यताप्रकारोपदर्शनं कृतं भवति, बालमध्यमयोर्लिङ्गवृत्ति(? त्त) - मात्रमपेक्ष्य प्रवृत्तशीलत्वात्, “बालः पश्यति लिङ्गं मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । आगमतत्त्वं तु बुधः परीक्षते सर्वयत्नेन ।।" (षोड. १/२) इति वचनात् । परं-स्वारोपितगुणाराधनेच्छाशालिनं, वन्दापयत: वन्दनं कारयतः, दोष:-कर्मबन्धः, मायादिभावेन-कपटादिपरिणामेन, भवति । ટીકાર્ય : નાગંતસ દિત્તિ' ! એ ગાથાનું પ્રતિક છે. આત્માનેકસ્વને, અગુણગુણરહિત, જાણતા=અધ્યવસાય કરતાને, કેવા પ્રકારના આત્માને અગુણભાવે જાણે છે? તેથી કહે છે - સગુણભાવથીeગુણવાનરૂપપણા વડે=હું ગુણવાન છું તે સ્વરૂપે, વિખ્યાત લોકમાં પ્રસિદ્ધ એવા પોતાના આત્માને અગુણભાવે જાણતા અને પરને વંદન કરાવતા કર્મબંધ થાય છે, અર્થાત્ પર=સ્વ-આરોપિત-ગુણ-આરાધન-ઈચ્છાશાલીને સ્વ દ્વારા=વંદન કરનાર દ્વારા, તે વંધમાં આરોપિત એવો જે ગુણ, તે ગુણની આરાધના કરવાની ઈચ્છાવાળા એવા બીજાને, વંદ્વાપતિ: વંદન કરાવતાને, માયાદિભાવને કારણે કપટાદિ પરિણામને કારણે, કર્મબંધરૂપ દોષ થાય છે, એમ આગળ સાથે સંબંધ છે. તૈન=આનાથી પૂર્વમાં કહ્યું કે, સગુણભાવથી લોકમાં પ્રસિદ્ધ છે એનાથી, પરવંદન-યોગ્યતા-પ્રકાર લોકો દ્વારા વંદનયોગ્યતા પ્રકાર, ઉપદર્શન કરાવેલ થાય છે; કેમ કે બાલ અને મધ્યમનું લિંગ અને વૃત્તિમાત્રની અપેક્ષા રાખીને પ્રવૃતિશીલપણું છે. તેમાં હેતુ કહે છે - “બાલ લિગને જુએ છે, મધ્યમબુદ્ધિ વૃત્તને આચારને, વિચારે છે અને વિદ્વાન વળી સર્વ યત્નથી આગમતત્ત્વની પરીક્ષા કરે છે" - એ પ્રમાણે ષોડષક પ્રકરણ-૧/૨ નું વચન છે. મૂળ ગાથામાં ‘દિ' શબ્દ ઉપદર્શન અર્થમાં છે. તેથી ગાથામાં કેવી વ્યક્તિને વંદન કરાવતાં દોષ થાય છે અને કેવી વ્યક્તિને વંદન કરાવતાં દોષ થતો નથી, તેનું પ્રસ્તુત ગાથામાં ઉપદર્શન થાય છે. * ‘માયટિમાવેન પટાઢિપરિમેન' અહીં ‘’િ થી મૃષાવાદનું ગ્રહણ કરવું. ભાવાર્થ : પોતાના સાધુવેશને કારણે અને પોતાના બાહ્ય આચારોને કારણે લોકમાં પોતે ગુણવાનરૂપે વિખ્યાત For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી | ગાથા : ૮૭ ૪૫૩ જે સાધુ થાય છે, અને પોતે સંયમમાં ઉત્થિત નથી, તેથી પોતે ગુણરહિત છે, તેમ ભગવાનના શાસ્ત્રોના બોધથી સ્વયં જાણે છે, તોપણ પોતાની ગુણરહિતતા લોકમાં ન જણાવતાં, પોતે ગુણસંપન્ન છે તેવું લોકોને બતાવીને બીજાને વંદન કરાવે છે, તેવા સાધુને કર્મબંધ થાય છે; કેમ કે ગુણસ્થાનકની પરિણતિ પોતાનામાં વર્તતી નથી તેવું જાણવા છતાં, લોકમાં પોતે હીન ન દેખાય તદર્થે પોતાની હીનતા બતાવતા નથી, તેથી તેવા સાધુને વંદન કરાવવામાં દોષ પ્રાપ્ત થાય છે. પારમાર્થિક રીતે જેઓ સંયમના પરિણામને વહન કરતા હોય અને તેમના સંયમના ભાવોને આશ્રયીને લોકો વંદન કરતા હોય તો તે વંદનક્રિયા ઉચિત છે. પરંતુ બીજા જીવો તો તેના સાધુવેશ અને બાહ્ય આચારો દ્વારા સંયમનું આરોપણ કરીને સંયમની આરાધના અર્થે તેને વંદન કરે છે. તેથી જો આવા સાધુ વિચારક હોય તો વિચારી શકે કે, “મારી પાસે વેષ છે, બાહ્ય આચરણા છે, તોપણ સંયમને ઉચિત યતના નથી, માટે મારામાં સંયમગુણ નથી, તેથી લોક દ્વારા કરાતા વંદનનો મારે સ્વીકાર કરાય નહીં.” પરંતુ જે સાધુઓ તેવું વિચારતા નથી અને વંદન કરતા લોકોને નિષેધ પણ નથી કરતા, તેમને કર્મબંધ થાય છે. અહીં કહ્યું કે, “સગુણભાવથી લોકમાં પોતે પ્રસિદ્ધ છે, એ કથન દ્વારા પરવંદનયોગ્યતાપ્રકાર ઉપદર્શિત કરાયેલો થાય છે.” તેનો આશય એ છે કે, સામાન્ય લોક બાલ અને મધ્યમ પ્રકારનો હોય છે. બાલજીવો વેષને જોનારા હોય છે અને મધ્યમ બુદ્ધિના જીવો આચારને જોનારા હોય છે. આથી વેષ અને આચારો જોઈને લોકો આ સાધુ વંદનયોગ્ય છે, તેમ નક્કી કરે છે. તેથી લોકમાં તેવા સાધુ સગુણભાવથી વિખ્યાત બને છે અને લોકમાં જે સગુણભાવથી વિખ્યાત છે, તેના દ્વારા લોકો આ વંદનયોગ્ય છે, તેમ માને છે. તેથી સામાન્ય રીતે આ સાધુ વંદનીય છે કે નહીં તેનો નિર્ણય તેના વેષ અને આચારથી થાય છે. એ ઉપરના કથનથી બતાવાયું. તેની પુષ્ટિ માટે ષોડશક ગ્રંથની સાક્ષી આપી. એનાથી એ ફલિત થાય કે, બાલ અને મધ્યમ બુદ્ધિના જીવો લિંગ અને આચારવાળા હોય તેને વંઘ સ્વીકારે છે; કેમ કે બાલ અને મધ્યમ જીવો લિંગ અને આચારમાત્રને જુએ છે; જ્યારે બુધ તો તે સાધુના આગમતત્ત્વની પરીક્ષા કરે છે અને આગમતત્ત્વને જુએ છે. માટે આગમતત્ત્વ અનુસારે ઉત્સર્ગ-અપવાદની ઉચિત આચરણાઓ કરતા હોય તેવા સાધુને તેઓ વંદનીય માને છે. પરંતુ આવા બુધ પુરુષો તો લોકમાં પરિમિત હોય છે, મોટા ભાગના જીવો બાલ અને મધ્યમ હોય છે, અને તેથી વેષ અને સ્થૂલ આચારના બળથી આ વંદનને યોગ્ય છે તેમ લોકમાં સાધુ વિખ્યાત થાય છે. માટે સગુણભાવથી વિખ્યાતપણાને કારણે લોકો દ્વારા વંદનની યોગ્યતાને બતાવેલ છે, એમ અહીં કહેલ છે. ટીકા ઃ स हि दुरात्मा.स्वतो जातभ्रमं मुग्धजनं कुपथादनिवारयन् विश्वासघातपातककलङ्कपङ्कलिप्तान्तःकरणतया दुरन्तमोहग्रस्तो भवतीति भवतु तस्य परवन्दापने दोष:, प्रकृते तु ततोऽत्यन्तविलक्षणस्य प्रशस्तलक्षणस्यानुभाषकज्येष्ठस्य जगद्गुरुवचनाराधनार्थितामात्रेणाध्येतारं वयःपर्यायाभ्यां ज्येष्ठ मपि वन्दापयतः कथं दोषः ? बीजाभावादिति વિવેચનીયમંતવ્।।૮૭ || For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ ટીકાર્થ = સ્વતઃ=પોતાનાથી અર્થાત્ પોતાના વેષ અને આચારથી, થયેલા ભ્રમવાળા એવા મુગ્ધજનને કુપથથી અનિવારણ કરતો તે દુરાત્મા=જે વંદન કરાવે છે તે દુરાત્મા, વિશ્વાસઘાતરૂપ જે પાપ, તત્સ્વરૂપ જે કલંકકાદવ, તેનાથી લિપ્ત અંતઃકરણ હોવાના કારણે દુરંત મોહગ્રસ્ત થાય છે. એથી કરીને તેને તે દુરાત્માને, પરવંદાપનમાં=બીજાને વંદન કરાવવામાં, દોષ પ્રાપ્ત થાઓ. પરંતુ પ્રકૃતમાં=વ્યાખ્યાન અવસરે અનુભાષકજ્યેષ્ઠને દીર્ઘસંયમપર્યાયવાળા વંદન કરે છે તે સ્થાનમાં, વળી તેનાથી=ગુણરહિત સાધુ પોતાને વંદન કરાવે છે તેનાથી, અત્યંત વિલક્ષણ પ્રશસ્ત લક્ષણવાળા અનુભાષકજ્યેષ્ઠને, જગદ્ગુરુના વચનની આરાધનાની અર્થિતામાત્રથી, વયપર્યાય વડે જ્યેષ્ઠ પણ ભણનારને વંદન કરાવતાં કેવી રીતે દોષ થાય ? અર્થાત્ દોષ ન થાય; કેમ કે બીજનો અભાવ છે, એથી કરીને આ=કયા સ્થાનમાં બીજાને વંદન કરાવતાં દોષ છે અને કયા સ્થાનમાં બીજાને વંદન કરાવવામાં દોષ નથી એ, વિવેચનીય છે= સમજવા યોગ્ય છે. II૮૭ગા ઉપસંપદા સામાચારી | ગાથા : ૮૭ * ‘જ્યેષ્ઠપિ’ અહીં‘વિ’ થી એ કહેવું છે કે, વ્યાખ્યાનકાળમાં નાનાને વંદન કરાવે તો તો દોષ નથી, પણ જ્યેષ્ઠને પણ વંદન કરાવે તો પણ વ્યાખ્યાન કરનારને દોષ નથી. ભાવાર્થ: પોતાના વેષ અને આચારને કારણે લોકમાં જે સાધુ ગુણવાનરૂપે પ્રસિદ્ધ છે, છતાં સંયમની આરાધનામાં પોતે ઉત્થિત નથી, તેથી જાણે છે કે મારામાં સંયમના પરિણામો નથી; આમ છતાં પોતાના વેષ અને બાહ્ય આચારથી ભ્રમિત થયેલા એવા મુગ્ધજનોની પોતાને વંદન કરવારૂપ કુપથમાં પ્રવૃત્તિને નિવારતો નથી, તેવો સાધુ લોકોનો વિશ્વાસઘાત કરીને પાપથી કલંકિત અંતઃકરણવાળો થાય છે, અને તેથી દુરંત સંસારનું કારણ બને એવા મોહથી ગ્રસ્ત બને છે અર્થાત્ લોકોને ઉન્માર્ગમાં પ્રવર્તાવીને દુરંત સંસારનું કારણ બને તેવા મિથ્યાત્વને પુષ્ટ કરનારો બને છે. તેવો સાધુ બીજાને વંદન કરાવે તે દોષરૂપ હોય; પરંતુ વ્યાખ્યાનના અવસ૨માં અનુભાષકજ્યેષ્ઠને દીર્ઘપર્યાયવાળા સાધુ વંદન કરે છે તે સ્થાનમાં, અનુભાષકજ્યેષ્ઠ સંયમના પરિણામવાળો છે, તેથી પૂર્વમાં બતાવેલા સાધુ કરતાં અત્યંત વિલક્ષણ છે. વળી પોતાને જ્યેષ્ઠ સાધુ વંદન કરે તેવો કોઈ અભિલાષ નથી, પરંતુ ભગવાનના વચનની આરાધનાના શુભ અધ્યવસાયથી વંદન કરાવે છે, માટે કર્મબંધનું બીજ નથી, તેથી જ્યેષ્ઠ પણ ભણનારને વંદન કરાવતાં તેને કેવી રીતે દોષ થાય ? એથી કરીને કેવા સ્થાનમાં બીજાને વંદન કરાવવામાં દોષ છે અને કેવા સ્થાનમાં બીજાને વંદન કરાવવામાં દોષ થતો નથી, એ વિવેચનીય છે=એ સમજવું જોઈએ. IIII For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ૪૫૫ ઉપસંપદા સામાચારી, ગાથા : ૮૮ અવતરણિકા : यतः प्रवचनाराधनार्थमात्रमेतद्वन्दनम्, अतश्चारित्रहीनस्याप्येतद्गुणस्यापवादतो वन्द्यत्वमित्यनुशास्ति - અવતરણિકાર્ચ - જે કારણથી પ્રવચનના આરાધના માટે કેવલ આ વંદન છે, આથી કરીને, ચારિત્રહીન પણ આ ગુણવાળા=અનુયોગદાન ગુણવાળાને, અપવાદથી વંધપણું છે, એ પ્રમાણે અનુશાસન કરે છે – * “વરિત્રહીનચાવેતદ્ પુસ્થાપવાવતી’ અહીં ‘’ થી ચારિત્રવાળાનો સમુચ્ચય છે. ભાવાર્થ : પૂર્વમાં સ્થાપન કર્યું કે, અર્થના વ્યાખ્યાન વખતે વ્યાખ્યાનગુણને આશ્રયીને પર્યાયથી લઘુ એવા પણ સાધુને અર્થશ્રવણ કરનાર યેષ્ઠપર્યાયવાળા સાધુ પણ વંદન કરે. તેને પુષ્ટ કરવા અર્થે કહે છે કે, પ્રવચનની આરાધના માટે આ વંદન છે અર્થાત્ અર્થવ્યાખ્યાનકાળમાં અર્થવ્યાખ્યાન કરનાર સાધુને કે અનુભાષક સાધુને જે વંદન કરાય છે, તે માત્ર પ્રવચનની આરાધના માટે છે, પરંતુ ચારિત્રની આરાધના માટે નથી. આથી કરીને ક્યારેક ચારિત્રગુણથી હીન પાસે પણ વ્યાખ્યાન શ્રવણ કરવાનો પ્રસંગ હોય તો અપવાદથી તેમને વંદન કરાય છે, તેમ ગાથામાં બતાવશે. આ અપવાદના કથનથી નક્કી થાય છે કે, જો ચારિત્રહીનને પણ અર્થ ભણવા માટે અપવાદથી વંદન કરી શકાય, તો ચારિત્રગુણથી સંપન્ન અર્થવ્યાખ્યાન કરતા હોય તો પર્યાયથી જ્યેષ્ઠ એવા સાધુ પણ તેમની પાસે અર્થ ભણવા માટે બેસે ત્યારે વંદન કરે તે ઉચિત છે; કેમ કે આ વંદન ચારિત્રગુણને આશ્રયીને નથી, પરંતુ અર્થવ્યાખ્યાન કરનાર સાધુમાં વર્તતા વ્યાખ્યાનગુણને આશ્રયીને છે. ગાથા : एत्तो अववाएणं पागडपडिसेविणो वि सुत्तत्थं । वंदणयमणुण्णायं दोसाणुववूहणाजोगा ।।८८ ।। છાયા : इतोऽपवादेन प्रकटप्रतिसेविनोऽपि सूत्रार्थम् । वंदनकमनुज्ञातं दोषाणामुपबृंहणाऽयोगात् ।।८८ ।। અન્વયાર્થ - ત્તિો આથી કરીને પ્રવચતની આરાધના માટે માત્ર આ વંદન છે, આથી કરીને, લવવા= અપવાદથી પાકકિવિનો વિ=પ્રગટ પ્રતિસેવીને પણ સુન્નત્યં સૂત્રાર્થના ગ્રહણ માટે વંચમguyયંત્ર વંદન અનુજ્ઞાત છે; કેમ કે ઢોસાળુવવ્રVIનોત્રદોષોની ઉપબૃહણાનો=અનુમોદનાનો, અયોગ છે. I૮૮ For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ ઉપસંપદા સામાચારી / ગાથા : ૮૮ ગાથાર્થ : પ્રવચનની આરાધના માટે માત્ર આ વંદન છે, આથી કરીને, અપવાદથી પ્રગટ પ્રતિસેવીને પણ સૂત્રાર્થના ગ્રહણ માટે વંદન અનુજ્ઞાત છે; કેમ કે દોષોની ઉપબૃહણાનો અયોગ છે. ૮૮ ટીકા : ___ एत्तो त्ति । इतः इति पातनिकाव्याख्यातम् । अपवादेन द्वितीयपदेन, प्रकटप्रतिसेविनोऽपि= 'दगपाणं पुप्फफलं' (उ. माला ३४९) इत्याधुक्ताऽसंयतलक्षणभृतोऽपि, अपिस्तस्योत्सर्गतोऽवन्द्यत्वद्योतनार्थः, सूत्रार्थ= प्रवचनार्थं, वन्दनकं द्वादशावर्त्तवन्दनम् अनुज्ञातं भगवद्भिरनुमतम् । ननु यद्वन्दने दोषं ज्ञात्वा निषेधस्तस्य पुनः कथमनुज्ञा ? इत्यत आह-दोषाणां-तद्गताऽसंयमादीनाम् उपबृंहणाऽयोगात्-अनुमोदनाऽप्रसङ्गात् । प्रवचनग्रहणार्थितामात्रेण खल्विदं वन्दनं न तु तद्गतगुणार्थितास्पर्शोऽपीति । यथा चैतत्तत्त्वं तथा विवृतमध्यात्ममतपरीक्षायामिह तु विस्तरभयान्न प्रतन्यते ।।८८ ।। ટીકાર્ય : પત્તો ત્તિ / રૂતિ . મામાનુમતમ્ ‘ત્તો ઉત્ત’ | એ ગાથાનું પ્રતિક છે. ગાથામાં સ્તોત: શબ્દનો અર્થ પાલિકામાં અવતરણિકામાં, વ્યાખ્યાત છે=બતાવેલ છે. રૂત: આથી કરીને અર્થાત્ જે કારણથી પ્રવચનની આરાધના માટે આ વંદન છે આથી કરીને, અપવાદથી=દ્વિતીય પદથી, પ્રગટ પ્રતિસેવીને પણ “માટી, કાચું પાણી, પુષ્પ, ફળ" એ છે આદિમાં જેને, એવી ઉપદેશમાલા ગાથા-૩૪૯થી કહેવાયેલા અસંયત લક્ષણથી યુક્તને પણ, સૂત્ર માટે પ્રવચન માટે, વંદનકર દ્વાદશાવર્તવંદન અનુજ્ઞાત છે=ભગવાન વડે અનુમત છે. “ટપ્રતિવિનો ”િ માં “પ” શબ્દ છે તેનું પ્રગટ પ્રતિસેવીનું ઉત્સર્ગથી અવંધત્વ ધોતનાર્થે છે. ઉત્થાન : અપવાદથી સૂત્રાર્થ ગ્રહણ કરતી વખતે પ્રગટ પ્રતિસેવીને વંદનની અનુજ્ઞા કેમ છે? તેમાં આપેલા હેતુનું ઉત્થાન કરતાં કહે છે – ટીકાર્ચ - નન યન્તને ..... અનુમોનાડBસત્ | જેના વંદનમાં=પ્રગટ પ્રતિસવી એવા કુસાધુના વંદનમાં, દોષને જાણીને તેના અસંયમની અનુમોદનારૂપ દોષને જાણીને, નિષેધ છે=શાસ્ત્રમાં પ્રગટ પ્રતિસેવીને વંદનનો નિષેધ છે. વળી તેની=પ્રગટ પ્રતિસેવીને વંદાની, અનુજ્ઞા કેવી રીતે હોય ? १. दगपाणं पुप्फफलं अणेसणिज्ज गिहत्थकिच्चाई । अजया पडिसेवंती जइवेसविडंबगा णवरं ।। For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી | ગાથા : ૮૮ ૪૫૭ - અર્થાત્ ન હોય. એથી કરીને કહે છે=એ પ્રકારની શંકાને સામે રાખીને તેના નિવારણ અર્થે કહે છે અર્થાત્ પ્રગટ પ્રતિસેવીને અપવાદથી વંદન કેમ અનુજ્ઞાત છે ? તેમાં હેતુ કહે છે – તદ્ગત અસંયમાદિની ઉપબૃહણાનો અયોગ છે=અનુમોદનાનો અપ્રસંગ છે. * ‘તાતાઽસંયમાવીનાં’ અહીં ‘ઞપિ’ થી પ્રગટ પ્રતિસેવીથી થતા ધર્મલાઘવની પણ અનુમોદના નથી, તેમ ગ્રહણ કરવું. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે, પ્રગટ પ્રતિસેવીના વંદનમાં તેની અનુમોદના કેમ નથી ? તેની યુક્તિ બતાવે છે ટીકાર્થ ઃ प्रवचन ग्रहणार्थि સ્પર્શેડપીતિ | પ્રવચનગ્રહણની અર્થિતામાત્રથી ખરેખર આ વંદન છે= અપવાદથી પ્રગટ પ્રતિસેવીને આ વંદન છે, પરંતુ તદ્ગત ગુણઅર્થિતાનો સ્પર્શ પણ નથી=પ્રગટ પ્રતિસેવીમાં રહેલા દોષોમાં ગુણના આરોપણરૂપે ગુણની અર્થિતાનો સ્પર્શ પણ નથી. ‘તિ’ શબ્દ કથનની સમાપ્તિમાં છે. * ‘સ્પર્શેડપીતિ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે, તદ્ગુણઅર્થિતાનો સ્પર્શ હોય તો અનુમોદનાનો પ્રસંગ આવે, પરંતુ સ્પર્શ પણ નથી, તેથી અનુમોદનાનો પ્રસંગ નથી. ઉત્થાન : અહીં જિજ્ઞાસા થાય કે, પ્રવચનગ્રહણની અર્થિતાથી વંદન કરાય છે તે વખતે તત્સહવર્તી પ્રમાદદોષની અનુમોદના કેમ પ્રાપ્ત નહીં થાય ? અને તેનું તાત્પર્ય શું, કે જેથી અનુમોદના નથી ? તેથી કહે છે – ટીકાર્થ -- यथा चैतत्तत्वं પ્રતન્યતે ।।૮૮ ।। અને જે પ્રમાણે આનું તત્ત્વ છે=પ્રવચનઅર્થિતાથી પ્રગટ પ્રતિસેવીને વંદન કરવામાં તત્કૃત દોષોની અનુમોદનાનો પ્રસંગ નથી એ કથનનું તત્ત્વ છે, તે પ્રમાણે ‘અધ્યાત્મમત પરીક્ષા' ગ્રંથ ગાથા-૫૮માં વિવૃત છે. અહીં વિસ્તારના ભયથી વિસ્તાર કરાતો નથી=બતાવાયું નથી. ૮૮।। ભાવાર્થ: – ઃ કૃતઃ થી પ્રતન્યતે સુધીનો ભાવ આ પ્રમાણે છે ઃ મૂળ ગાથામાં ‘તઃ’ શબ્દ છે. તેનો અર્થ પાતનિકામાં=અવતરણિકામાં, વ્યાખ્યાત છે. એમ કરેલ છે અને તે અર્થ આ પ્રમાણે છે - જે કારણથી પ્રવચનની આરાધના અર્થે આ અનુભાષકજ્યેષ્ઠને વંદન છે, એથી કરીને અપવાદથી પ્રગટ પ્રતિસેવીને પણ=પ્રગટ રીતે શાસ્ત્રવિરુદ્ધ આચરણા કરનારને પણ, સૂત્ર ગ્રહણ કરતી વખતે દ્વાદશાવર્તવંદન દ્વારા વંદન કરવાનું ભગવાને કહેલ છે એમ ગાથામાં બતાવશે, એ For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ ઉપસંપદા સામાચારી | ગાથા : ૮૮ પ્રમાણે અવતરણિકામાં કહેલ છે. આથી એ પ્રાપ્ત થાય કે, સાધુના સંયમગુણને સામે રાખીને જે સાધુગુણથી યુક્ત હોય તેને ભગવાન વંદન કરવાનું કહે છે; કેમ કે સંયમીના સંયમની અનુમોદના અર્થે તે વંદનક્રિયા છે, અને તેવા સ્થાને શાસ્ત્રવિરુદ્ધ આચરણા કરનારા સાધુને વંદના થઈ શકે નહીં. આમ છતાં શાસ્ત્રવિરુદ્ધ આચરણા કરનારા પણ જો શાસ્ત્રોના અર્થોને ભણેલા હોય, અને તેવા શાસ્ત્રના અર્થોને ભણાવવા માટે અન્ય કોઈ ગીતાર્થો ઉપલબ્ધ ન હોય, ત્યારે, પ્રગટ પ્રતિસવી પાસે પણ સુસાધુઓ તે શાસ્ત્રો ભણવા માટે જાય છે; અને તે સમયે પોતે સંયમી છે છતાં જેની પાસે શાસ્ત્ર ભણવાનાં છે તેવા પાસત્થા સાધુમાં રહેલા પ્રવચનના બોધને સામે રાખીને તેમને દ્વાદશાવર્તવંદન કરે છે, ત્યાર પછી પ્રવચન ભણે છે. આ વંદન તેમના સંયમને નથી, પરંતુ તેમનામાં વર્તતા પ્રવચનના બોધને છે. આ વંદન અપવાદથી છે, તેમ કહેવાનો આશય એ છે કે, ઉત્સર્ગથી તો સુસાધુ પાસે ભણવાનું છે, તેથી પ્રગટ પ્રતિસેવીને વંદન કરવાનો અવસર આવે નહીં, પરંતુ કોઈક એવા સંયોગને કારણે તેવા અર્થને ભણાવનાર સુસાધુ પ્રાપ્ત ન થાય ત્યારે અપવાદથી પ્રગટ પ્રતિસવી પાસે ભણવાનું છે અને તે વખતે તેમને અવશ્ય વંદન કરવાનું છે, એ પ્રમાણે ભગવાન કહે છે. પ્રગટ સેવીના વંદનમાં દોષને જાણીને ભગવાને વંદનનો નિષેધ કર્યો, તેને વળી અપવાદથી વંદનની અનુજ્ઞા કેમ આપી ? એ પ્રકારની શંકાને સામે રાખીને કહે છે – પ્રવચનના અર્થને ગ્રહણ કરવા માટે અપવાદથી પ્રગટ પ્રતિસેવીને વંદન કરવામાં આવે ત્યારે તેમનામાં વર્તતા અસંયમ દોષોની અનુમોદનાનો પ્રસંગ આવતો નથી; કેમ કે તેમની પાસેથી પ્રવચનના અર્થગ્રહણ માટે પ્રગટ પ્રતિસવીને અપવાદથી વંદન છે, પરંતુ તેમનામાં રહેલા દોષમાં સંયમગુણનું આરોપણ કરીને સંયમગુણની અર્થિતાથી વંદન નથી. આશય એ છે કે, પ્રગટ પ્રતિસેવીને, “આ પ્રગટ પ્રતિસેવી છે' - તેમ ભણનાર પોતે જાણે છે, તેથી તેનામાં ચારિત્રનો આરોપ કરીને વંદન કરાતું નથી, પરંતુ પ્રગટ પ્રતિસેવામાં વર્તતા શ્રુતજ્ઞાનને સામે રાખીને તેમની પાસેથી શ્રુતજ્ઞાન ગ્રહણ કરવા માટે તેમનામાં રહેલા શ્રુત પ્રત્યેની ભક્તિથી તેમને દ્વાદશાવર્તવંદન કરાય છે. માટે પ્રગટ પ્રતિસેવામાં રહેલા શ્રુતની અનુમોદના થાય છે, પરંતુ તેમના અસંયમભાવની અનુમોદના થતી નથી. II૮૮II અવતરણિકા : अत्रैव विषये निश्चयव्यवहारनयद्वयमतमुपदर्शयति - અવતરણિતાર્થ : આ જ વિષયમાં=જ્યેષ્ઠત્વના વિચારના વિષયમાં, નિશ્ચયવ્યવહારદ્વયના મતને બતાવે છે – For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ૪પ૯ ઉપસંપદા સામાચારી / ગાથા : ૮૯ ભાવાર્થ : ગાથા-૮૩માં અનુભાષને વંદન કરવાનું કહ્યું. ત્યાં કોઈએ શંકા ઉલ્કાવન કરી કે, જ્યેષ્ઠસાધુને વંદન કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે, તેથી અનુભાષક પર્યાયથી નાના હોય તો વંદન થઈ શકે નહીં. તેના સમાધાનરૂપે ખુલાસો કર્યો કે, પર્યાયથી નાના પણ અનુભાષક વ્યાખ્યાનગુણને આશ્રયીને જ્યેષ્ઠ છે, માટે તેમને વંદન કરવામાં કોઈ દોષ નથી. ત્યાં જિજ્ઞાસા થાય કે, ખરેખર જ્યેષ્ઠ કોણ છે અને લઘુ કોણ છે, તે વિષયમાં નિશ્ચયનય અને વ્યવહારનય શું માને છે, તે જાણવું આવશ્યક છે. તેથી જ્યેષ્ઠના વિષયમાં નિશ્ચયનય અને વ્યવહારનયના મતને બતાવે છે – ગાથા : निच्छयणएण इहयं पज्जाओ वा वओ वा ण पमाणं । ववहारस्स पमाणं उभयणयमयं च घेत्तव्वं ।।८९।। છાયા: निश्चयनयेनेह पर्यायो वा वयो वा न प्रमाणम् । व्यवहारस्य प्रमाणमुभयनयमतं च गृहीतव्यम् ।।८९ ।। અન્વયાર્થ : નિજીયા=નિશ્ચયનયથી દયં અહીં યેષ્ઠત્વના વિચારના અવસરે, પાવો વા વોપર્યાય અથવા વય ન પમi=પ્રમાણ નથી, વવહાર વ્યવહારનયને પમા=પ્રમાણ છે=પર્યાય કે વય વ્યવહારનયને પ્રમાણ છે. મયણયમયે ઘ=વળી ઉભયનયમતને ઘેતવૃં ગ્રહણ કરવો જોઈએ. II૮૯l ગાથાર્થ - નિશ્ચયનયથી જ્યેષ્ઠત્વના વિચારમાં પર્યાય અથવા વય પ્રમાણ નથી, વ્યવહારનયને પર્યાય કે વય પ્રમાણ છે. વળી ઉભયનયમત ગ્રહણ કરવો જોઈએ. IIcell ટીકા - निच्छयणएण त्ति । निश्चयनयेन-भावप्राधान्यवादिना शब्दादिनयेन, ईहयं ति इह ज्येष्ठत्वविचारावसरे, पर्याय: व्रतकालः, वय:-अवस्थाविशेषो वा न प्रमाणं-नादरणीयम्, तयोः कार्याऽक्षमत्वात् । न हि पर्यायेण वयसा वाधिकोऽपि विशिष्टोपयोगविकल: साधुः परमपदनिदानं निर्जराविशेषमासादयतीति । व्यवहारस्य= व्यवहारनयस्य, पर्यायो वयो वा प्रमाणम्-आदरणीयम् । यद्यपि वन्दनौपयिको वन्द्यगतो गुणविशेष एव, तथाऽप्यालयविहारादिविशुद्धिसध्रीचीनस्य पर्यायविशेषस्यैव तत्प्रतिसंधानोपायत्वात् पर्याय एव प्रधानम्, गुणविशेषस्य 'दासेण मे' इत्यादिन्यायाद् गौणत्वात् । उक्तं च - णिच्छयओ दुन्नेयं को भावे कंमि वट्टए समणो । ववहारओ १. निश्चयतः दर्तेयं को भावे कस्मिन् वर्तते श्रमणः । व्यवहारतस्तु क्रियते यः पूर्वस्थितश्चारित्रे ।। For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ४५० उ कीरइ जो पुव्वट्ठिओ चरित्तंमि ।।' (पंचवस्तु- १०१५) इति । ટીકાર્ય : ‘નિચ્છયાણા ત્તિ’। એ ગાથાનું પ્રતિક છે. નિશ્ચયનયથી=ભાવપ્રધાનવાદી એવા શબ્દાદિનયથી, ય==અહીં અર્થાત્ જ્યેષ્ઠત્વના વિચારના અવસરમાં, પર્યાય–વ્રતકાળ, અથવા વય=અવસ્થાવિશેષ ઉંમરવિશેષ પ્રમાણ નથી=આદરણીય નથી=વંદન માટે માન્ય નથી; કેમ કે તે બંનેનું=વય અને પર્યાયનું, કાર્યઅક્ષમપણું હોવાથી અર્થાત્ વય અને પર્યાય નિર્જરાવિશેષરૂપ કાર્ય કરવામાં અસમર્થ હોવાથી, વંદન માટે પ્રમાણરૂપ નથી, એમ અન્વય છે; જે કારણથી પર્યાયથી કે વયથી મોટા પણ, વિશિષ્ટ ઉપયોગથી વિકલ એવા સાધુ=સમિતિગુપ્તિના વિશિષ્ટ ઉપયોગથી વિકલ એવા સાધુ, પરમપદના=મોક્ષના, કારણભૂત એવી નિર્જરાવિશેષને પ્રાપ્ત કરતા નથી. ‘કૃતિ’ શબ્દ નિશ્ચયનયની માન્યતાની સમાપ્તિમાં છે. ઉપસંપદા સામાચારી ગાથા : ૮૯ વ્યવહારને=વ્યવહારનયને, પર્યાય અથવા વય પ્રમાણ છે=વંદન માટે આદરણીય છે. વ્યવહારનયને પર્યાય કે વય વંદન માટે પ્રમાણ કેમ છે ? તેમાં યુક્તિ બતાવે છે – જોકે વંદનને ઔપયિક વંદ્યગત ગુણવિશેષ છે, તોપણ આલય-વિહારાદિની વિશુદ્ધિથી યુક્ત એવા સંયમના પર્યાયવિશેષનું જ તેના= ગુણવિશેષના, પ્રતિસંધાનનું ઉપાયપણું હોવાથી પર્યાય જ પ્રધાન છે= વંદનવ્યવહારમાં પર્યાય જ પ્રમાણ છે; કેમ કે ગુણવિશેષનું ‘મેળ મે ....’ ઇત્યાદિ ન્યાયથી ગૌણપણું છે. વ્યવહારનયથી વંદન માટે પર્યાય પ્રમાણ છે, તેમાં ‘ઉર્જા 7’ થી સાક્ષી આપે છે ઃ અને કહેવાયું છે - પંચવસ્તુ ગાથા-૧૦૧૫ના સાક્ષીપાઠનો અર્થ આ પ્રમાણે છે . “નિશ્ચયથી કયો શ્રમણ કયા ભાવમાં વર્તે છે તે દુર્રેય છે. વળી વ્યવહારથી ચારિત્રમાં જે પૂર્વસ્થિત છે=આદિમાં પ્રવ્રુજિત છે, તે કરાય છે=વંદન કરાય છે.” ‘કૃતિ’ વ્યવહારનયના કથનની સમાપ્તિમાં છે. * ‘ધોડપિ’ અહીં ‘વિ’ થી એ કહેવું છે કે, પર્યાયથી કે વયથી અધિક ન હોય એવો વિશિષ્ટ ઉપયોગવિકલ સાધુ તો નિર્જરા ન કરે, પણ અધિક હોય તોપણ=ઉપયોગવિકલ સાધુ નિર્જરાવિશેષ ન કરે. * ‘બાળવિહારવિ’ અહીં ‘વિ’ થી સમિતિ, ગુપ્તિ, દશવિધ શ્રમણધર્મનું ગ્રહણ કરવું. ભાવાર્થ: નિશ્ચયનય વંદનને માટે ઉપયોગી ચારિત્રગુણને સ્વીકારે છે અને તે રૂપ ભાવપ્રધાનને કહેનાર શબ્દાદિ નયો છે. તેથી ટીકામાં કહ્યું કે, ભાવપ્રધાનવાદી એવા શબ્દાદિ નયોરૂપ નિશ્ચયનય વડે વંદનને માટે જ્યેષ્ઠ કોણ છે તેની વિચારણામાં સંયમનો પર્યાય કે ઉંમરવિશેષરૂપ વય પ્રમાણ નથી અર્થાત્ આ ઉંમરથી મોટો છે કે આ સંયમપર્યાયથી મોટો છે માટે વંદનીય છે, તેવો નિયમ નથી; કેમ કે વ્રતપર્યાય કે અવસ્થાવિશેષ નિર્જરારૂપ કાર્ય કરવા માટે સમર્થ નથી. For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી / ગાથાઃ ૮૯ ૪૬૧ આશય એ છે કે, જે સાધુ સંયમથી મોટા હોય તે ઘણી નિર્જરા કરે તેવો નિયમ નથી અથવા તો વયથી મોટી ઉંમરના હોય તે ઘણી નિર્જરા કરે તેવો નિયમ નથી, પરંતુ વંદનની વિચારણામાં જે સાધુ પોતાનાથી વધારે નિર્જરા કરતા હોય તે પોતાને વંદનીય છે; કેમ કે જેનામાં પોતાનાથી અધિક ગુણ હોય તે નિર્જરારૂપ કાર્ય પોતાનાથી અધિક કરી શકે છે, તેથી વંદન કરનારને તે ગુણના બહુમાનને કારણે નિર્જરા થાય છે. તેથી નિશ્ચયનય કહે છે કે, વતપર્યાયથી નાના હોય તો પણ ઘણા ગુણયુક્ત હોય તે ઘણી નિર્જરા કરે છે, માટે જીવમાં વર્તતું ગુણાધિક્ય વંદનવ્યવહાર માટે ઉપયોગી છે. વળી નિશ્ચયનય પોતાની વાતના સમર્થન માટે કહે છે કે, કોઈ સાધુ પર્યાયથી કે વયથી અધિક હોય તોપણ સમિતિ-ગુપ્તિના વિશિષ્ટ ઉપયોગવાળા ન હોય તો મોક્ષના કારણભૂત એવી વિશેષ નિર્જરા પ્રાપ્ત કરતા નથી, પરંતુ પર્યાયથી મોટા હોય કે પર્યાયથી નાના હોય, અથવા વયથી મોટા હોય કે વયથી નાના હોય, પરંતુ સમિતિ-ગુપ્તિનો વિશિષ્ટ ઉપયોગ જેમનામાં અધિક હોય તેવા સાધુ મોક્ષના કારણભૂત નિર્જરાવિશેષને પ્રાપ્ત કરે છે. માટે તે સાધુમાં રહેલા મોક્ષના કારણભૂત એવા ગુણવિશેષ વંદનવ્યવહારના પ્રયોજક છે. માટે જે ગુણથી અધિક હોય તે વંદનીય અને જે ગુણથી હીન હોય તે અવંદનીય એ પ્રકારે નિશ્ચયનય કહે છે. વ્યવહારનય કહે છે કે, પર્યાય અને વય વંદનવ્યવહારમાં પ્રમાણ છે. પોતાની વાતને પુષ્ટ કરવા માટે વ્યવહારનય યુક્તિ આપે છે કે – જોકે વંદનને માટે ઉપયોગી અન્ય સાધુમાં રહેલ ગુણવિશેષ છે, તોપણ કઈ વ્યક્તિમાં કયો ગુણ વિશેષ છે, તેનો નિર્ણય કરવાનો ઉપાય તે સાધુના આલય-વિહારાદિની વિશુદ્ધિથી યુક્ત એવા સંયમનો પર્યાયવિશેષ કારણ છે. તેથી જે સાધુમાં આલય-વિહારાદિની વિશુદ્ધિથી યુક્ત દીર્ઘ સંયમપર્યાય હોય તેમાં ગુણવિશેષ ઘણા છે, તેમ વ્યવહારનય માને છે. દીક્ષા ગ્રહણ કર્યા પછી જે સાધુ આલયરૂપ નિર્દોષ વસતિમાં યત્ન કરે છે, ભગવાનની આજ્ઞાનુસાર નવકલ્પી વિહાર કરે છે, ઈત્યાદિ વિશુદ્ધિ જેનામાં વર્તતી હોય અને દીર્ઘ સંયમનો પર્યાય હોય, તેમાં દીર્ઘકાળ સુધી આલય-વિહારાદિની વિશુદ્ધિને કારણે ઘણા ગુણો છે, તે બહુલતાએ નક્કી થાય છે. જ્યારે જે સાધુએ પાછળથી દીક્ષા ગ્રહણ કરેલ છે, આલય-વિહારાદિની પણ શુદ્ધિવાળા છે, છતાં આલયવિહારાદિની વિશુદ્ધિનું સેવન અલ્પકાળ કરેલું હોવાથી પ્રાયઃ કરીને તેનામાં ગુણો ઓછા છે, આ પ્રકારે વ્યવહારનય માને છે; કેમ કે મોટા ભાગના જીવો જેમ જેમ સંયમપર્યાય દીર્ઘ પાળે છે, તેમ તેમ ગુણથી અધિક થાય છે, અને જેનો સંયમ પર્યાય નાનો છે, તેને સંયમની આચરણા અલ્પકાળ થયેલી છે, માટે તેનામાં પ્રાયઃ કરીને ગુણ ઓછા છે, તેમ વ્યવહારનય માને છે અને તેમાં વ્યવહારનય યુક્તિ આપે છે કે, ગુણવિશેષનું રાસે બે વરો ઝીણો ઈત્યાદિ ન્યાયથી ગૌણપણું હોવાના કારણે પર્યાય પ્રધાન છે. તાત્પર્ય એ છે કે, સંયમનો પર્યાયવિશેષ ગુણવિશેષના પ્રતિસંધાનનો ઉપાય છે; કેમ કે બહુલતાએ સંયમના પર્યાયવિશેષથી ગુણવિશેષની પ્રાપ્તિ સંભવે છે. આથી ગુણવિશેષ પર્યાયવિશેષને આધીન છે. માટે ગુણવિશેષથી પ્રાપ્ત જે નિર્જરાવિશેષ તે પર્યાયવિશેષથી પ્રાપ્ત છે, એમ કહેવાય. જેમ “મારા દાસે જે ગધેડો ખરીદ્યો તે ગધેડો મારો છે', આથી દાસથી ગધેડો ખરીદાયેલ હોવા છતાં જેમ દાસ ત્યાં ગૌણ છે, અને દાસનો માલિક મુખ્ય છે, તેથી તે માલિકનો ગધેડો કહેવાય છે; તેમ ગુણવિશેષથી પ્રાપ્ત નિર્જરા હોવા છતાં For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ ઉપસંપદા સામાચારી / ગાથા ઃ ૮૯ પર્યાયવિશેષને આધીન એવા ગુણવિશેષ ત્યાં ગૌણ છે, અને જે સંયમપર્યાયને આધીન ગુણવિશેષ છે તે સંયમપર્યાય મુખ્ય છે. આ રીતે વ્યવહારનયે સ્થાપન કર્યું કે, સંયમના આચારની વિશુદ્ધિથી યુક્ત સંયમનો પર્યાય ગુણાધિકતાનો નિર્ણય કરવા માટે ઉપયોગી હોવાથી વંદનની પ્રવૃત્તિમાં સંયમપર્યાય આદરણીય છે. ઉપર્યુક્ત વાતના સમર્થનમાં પંચવસ્તુની સાક્ષી આપે છે : તેનો ભાવ એ છે કે, “નિશ્ચયનય જે સાધુમાં સંયમનો ઊંચો પરિણામ વર્તતો હોય તેને વંદનયોગ્ય કહે છે. તેથી નિશ્ચયનયથી જે સાધુને ઊંચા સંયમનો પરિણામ હોય, તે પર્યાયથી નાના હોય તોપણ વંદનીય છે. આમ છતાં આ સાધુમાં સંયમનો ઊંચો પરિણામ છે અને આ સાધુમાં સંયમનો નીચો પરિણામ છે, તેવો નિર્ણય કરવો તે છાસ્થ માટે અશક્ય છે. તેથી જે સાધુએ પૂર્વમાં ચારિત્ર ગ્રહણ કર્યું હોય તે સાધુને વ્યવહારનયથી વંદન કરાય છે. આ પ્રકારના પંચવસ્તુ ગાથા૧૦૧પના કથનથી એ ફલિત થયું કે, પરમાર્થથી ગુણની અધિકતા વંદનવ્યવહારની પ્રયોજક છે, તોપણ છદ્મસ્થ માટે ગુણાધિક્યનો નિર્ણય જોવામાત્રથી થઈ શકે નહીં. પરંતુ જે સાધુએ વહેલા સંયમ ગ્રહણ કરેલ હોય અને સંયમના આચાર સારા પાળતા હોય તો તેના આચાર પરથી અને દીર્ઘ સંયમપર્યાયથી નક્કી કરી શકાય છે કે આ મહાત્મામાં અધિક ગુણ હશે અને તેને આશ્રયીને વંદનવ્યવહાર કરાય છે. ટીકા - ___ नन्वेवं द्वयोरप्यनयोः स्वाग्रहमात्रेणाऽव्यवस्थितत्वात् किं प्रमाणम् ? किं वाऽप्रमाणम् ? इति विविच्यताम् । अत आह-उभयनयमतं च-उक्तनयद्वयसम्मतं च, पुनः ग्रहीतव्यम्-आदरणीयं तुल्यवत्, उभयापेक्षायामेव प्रमाणपक्षव्यवस्थितिः । सा च द्वयोरपि परस्परं ह्रस्वत्वदीर्घत्वयोरिवापेक्षिकयोर्गौणत्वमुख्यत्वयोः संभवान्नानुपपन्ना । तत्त्वं पुनरत्रत्यमध्यात्ममतपरीक्षायामेव (मिति) ।।८९ ।। ટીકાર્ચ - નન્ધર્વ ..... વ્યવસ્થિતિઃ આ રીતે-પૂર્વમાં વંદનવિષયક વ્યવહારનય અને નિશ્ચયનયની માન્યતા બતાવી એ રીતે, બંને પણ આવું વ્યવહારનય અને નિશ્ચયનયનું, સ્વઆગ્રહમાત્રથી અવ્યવસ્થિતપણું હોવાના કારણે શું પ્રમાણ છે ? અર્થાત્ વંદનના વિષયમાં પર્યાયવિશેષ પ્રમાણ સ્વીકાર્ય, છે કે ગુણવિશેષ પ્રમાણ સ્વીકાર્ય છે ? અથવા શું અપ્રમાણ છે ?=વંદનના વિષયમાં પર્યાયવિશેષ અપ્રમાણ અસ્વીકાર્ય છે કે ગુણવિશેષ અપ્રમાણ=અસ્વીકાર્ય છે ? એ પ્રમાણે વિવેચન કરો ખુલાસો કરો. આથી કરીને કહે છે – વળી ઉભયનયમત ઉક્ત વ્યવહારનય અને નિશ્ચયતયદ્વયત સંમત, ગ્રહણ કરવું જોઈએ તુલ્યની જેમ આદરવું જોઈએ. તેમાં યુક્તિ બતાવે છે – ઉભય અપેક્ષાએ જ પ્રમાણપક્ષની વ્યવસ્થિતિ છે. For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ૪ઉ3 ઉપસંપદા સામાચારી/ ગાથા : ૮૯ ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે, નિશ્ચયનય તો પર્યાય કે વયને આદરણીય કહેતો નથી અને વ્યવહારનય પર્યાય અને વયને આદરણીય કહે છે. તેથી તે બંનેનાં કથનો પરસ્પર વિરોધી છે. આથી તે બંને નયનાં કથનોને સ્વીકારીને પ્રવૃત્તિ કઈ રીતે કરી શકાય?=પ્રમાણપક્ષને સ્વીકારીને વ્યવસ્થાની સંગતિ કઈ રીતે કરી શકાય? તેથી કહે છે – ટીકાર્ય : સા ા દયો ..... રીલાયમેવ I૮૨ા સા ઘ=અને તે પ્રમાણપક્ષની વ્યવસ્થિતિ, બંનેની પણ= નિશ્ચયનય અને વ્યવહારનયની પણ, પરસ્પર હસ્વત્વ-દીર્ઘત્વની જેમ આપેક્ષિક ગણિત્વ-મુખ્યત્વનો સંભવ હોવાના કારણે અનુપપન્ન નથી. વળી અન્નત્યં તવં=આના વિષયનું તત્વ, અધ્યાત્મમત પરીક્ષા ગાથા-૬૪માં છે. “તિ’ શબ્દ કથનની સમાપ્તિ માટે છે. In૮૯ll * “કયોરપિ' અહીં ‘સર’ થી એ કહેવું છે કે, નિશ્ચયનય અને વ્યવહારનય પ્રત્યેકની વ્યવસ્થા તો અનુપપન્ન નથી, પરંતુ બંનેની પણ ગૌણત્વ-મુખ્યત્વરૂપે વ્યવસ્થા અનુપપન્ન નથી. નોંધ :- અધ્યાત્મિકતપરીક્ષાયમેવ ના સ્થાને અધ્યાત્મમત પરીક્ષામતિ' એ પ્રમાણે પાઠ હોવો જોઈએ, તેમ લાગે છે. ભાવાર્થ : નનુ થી શંકા કરતાં કહે છે કે, ઉપરમાં કહ્યું એ રીતે બંને નયોનું પરસ્પર વિરોધી કથન હોવાના કારણે પોતપોતાના કથનમાં આગ્રહમાત્રપણું હોવાથી કોઈ ચોક્કસ પદાર્થની વ્યવસ્થિતિ નથી. આ રીતે વંદન માટે ગુણ ઉપયોગી છે કે સંયમનો પર્યાય ઉપયોગી છે એનું અવ્યવસ્થિતપણું હોવાથી શું પ્રમાણ અને શું અપ્રમાણ?અર્થાત્ ગુણને પ્રમાણ સ્વીકારવા કે પર્યાયને પ્રમાણ સ્વીકારવો તેનું વિવેચન કરો. આથી કહે છે – ઉભયમતને તુલ્યવત્ સ્વીકારવા જોઈએ; કેમ કે ઉભય અપેક્ષાએ પ્રમાણપક્ષની વ્યવસ્થિતિ છે. આ રીતે કહેવાથી પ્રશ્ન થાય કે, બંને નયને સ્વીકારવાથી વંદનની વ્યવસ્થા કઈ રીતે થઈ શકે? કેમ કે નિશ્ચયનય પ્રમાણે ગુણ આદરણીય છે, જ્યારે વ્યવહારનય પ્રમાણે પર્યાય આદરણીય છે. તેથી તેના સમાધાનરૂપે કહે છે – અને તે વ્યવસ્થા પરસ્પર હૃસ્વત્વ-દીર્ઘત્વની જેમ આપેક્ષિક છે, તેથી નિશ્ચયનય અને વ્યવહારનય એ બંને નયમાં પણ ગૌણત્વ-મુખ્યત્વનો સંભવ હોવાથી અનુપપન્ન નથી. તે આ રીતે – જેમ બે આંગળીમાં, એક હ્રસ્વ છે એક દીર્ઘ છે એમ કહીએ ત્યારે, હ્રસ્વત્વ દીર્ઘત્વની સાથે અપેક્ષાવાળું છે અને દીર્ઘત્વ હ્રસ્વત્વની સાથે અપેક્ષાવાળું છે. તે રીતે નિશ્ચયનય ગુણને માનવા છતાં પર્યાયની સાથે અપેક્ષાવાળો છે અને વ્યવહારનય પર્યાયને માનવા છતાં ગુણની સાથે અપેક્ષાવાળો છે. તે આ રીતે – For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ ઉપસંપદા સામાચારી | ગાથા : ૮ વ્યવહારનય યદ્યપિ વ્રતકાળરૂપ પર્યાયને મુખ્યરૂપે માને છે, તોપણ અંતરંગ રીતે વર્તતા ચારિત્રના પરિણામના કાર્યરૂપ આલય-વિહારાદિની વિશુદ્ધિથી યુક્ત એવા પર્યાયવિશેષને વંદનાને માટે ઉપયોગી માને છે. તેથી જે સાધુ આલય-વિહારાદિનું સારી રીતે પાલન કરતા હોય અને દીર્થસંયમપર્યાયવાળા હોય તેમાં પ્રાયઃ ગુણાધિકતા છે તેમ સ્વીકારીને વ્યવહારનય વંદન કરવાનું કહે છે. માટે સંયમપર્યાયનું વિશેષણ આલય-વિહારાદિની વિશુદ્ધિ છે, જે ગૌણ છે અને સંયમપર્યાય મુખ્ય છે. આથી વ્યવહારનયથી પર્યાયને આશ્રયીને વંદનનું કથન હોવા છતાં ગૌણરૂપે ગુણનું પણ વંદનમાં ઉપયોગીપણું સિદ્ધ થયું; કેમ કે ગુણરહિત કેવળ પર્યાયવાળાને વ્યવહારનય પણ વંદ્ય સ્વીકારતો નથી. આથી જ કોઈ સાધુમાં આલય-વિહારાદિની વિશુદ્ધિ હોય, આમ છતાં તે સાધુ માયાવી છે કે, અભવ્યાદિ છે, તેવો નિર્ણય થાય તો તેને વ્યવહારનય વંદનને યોગ્ય માનતો નથી. જેમ વિનયરત્ન, ઉદયન રાજર્ષિને મારવા માટે સંયમ ગ્રહણ કરે છે અને વિનયથી ગુરુને એવા પ્રભાવિત કર્યા છે કે તેનું નામ બીજું હોવા છતાં વિનયરત્ન તરીકે પ્રસિદ્ધ થયો. આમ છતાં કોઈકને ખ્યાલ આવી જાય આવા મલિન આશયથી તે સંયમ પાળી રહ્યો છે, તો વ્યવહારનય પણ તેને વંદનીય સ્વીકારે નહીં. તે રીતે નિશ્ચયનય પણ મુખ્યપણે વંદનને ઉપયોગી ગુણવિશેષને સ્વીકારે છે, તોપણ તે ગુણવિશેષના કાર્યરૂપ આલય-વિહારાદિની વિશુદ્ધિ ઘણા સમય સુધી જે સાધુએ પાળી હોય તે સાધુમાં પ્રાયઃ ગુણ વિશેષ હોવાની સંભાવના છે, એમ નિશ્ચયનય સ્વીકારે છે. આથી પર્યાયનો સાક્ષાત્ નિર્દેશ નિશ્ચયનય કરતો નથી તોપણ દીર્ઘ પર્યાય જોઈને ત્યાં અધિક ગુણની સંભાવના માન્ય કરે છે. તેથી નિશ્ચયનયને પણ ગૌણરૂપે પર્યાય માન્ય છે. આ રીતે ગણત્વ-મુખ્યત્વનો સંભવ હોવાના કારણે બંને નયો આપાતથી પરસ્પર વિરુદ્ધ કથન કરનાર હોવા છતાં વ્યવહારનય અને નિશ્ચયનય બંનેના સ્થાનને આશ્રયીને વંદનવ્યવસ્થાની અનુપપત્તિ નથી, અને તે વ્યવસ્થા કઈ રીતે અનુપપન્ન નથી, તે સ્વયં ગ્રંથકાર આગળની ગાથાઓમાં બતાવવાના છે. IIટલા અવતરણિકા : एतेन निश्चयनयमात्रावलम्बिना(नां) दत्तं दूषणं प्रतिक्षिप्तमित्याह - અવતરણિતાર્થ : આના દ્વારા=પૂર્વ ગાથામાં સ્થાપન કર્યું કે વંદનના વિષયમાં ઉભયમત સ્વીકારવો જોઈએ આના દ્વારા, (વ્યવહારનય વડે) નિશ્ચયનયમાત્રના અવલંબીઓને અપાયેલ દૂષણ પ્રતિક્ષિપ્ત થયું દૂર થયું, એ પ્રમાણે ગાથામાં કહે છે. નોંધ :- ગાથાની ટીકાના અર્થ પ્રમાણે વિચારીએ તો “નિશ્ચયનયમત્રીવત્નશ્વિના” એ શબ્દના સ્થાને નિવનિયમત્રીવન્વિનાં’ એમ હોવું જોઈએ, તો અર્થ સંગત થાય છે. For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ૪૬૫ ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૦ ભાવાર્થ : પૂર્વ ગાથા-૮૬માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે, વ્યાખ્યાન સમયે લઘુપર્યાયવાળા વ્યાખ્યાનકાર સાધુ પણ જ્ઞાનગુણને આશ્રયીને જ્યેષ્ઠ છે, એ કથન નિશ્ચયનયની દૃષ્ટિએ છે. વ્યાખ્યાનશ્રવણકાળ સિવાય શેષકાળમાં દીર્ઘપર્યાયવાળાને વંદન થાય છે, તે કથન વ્યવહારનયને આશ્રયીને છે. આથી અધ્યયનકાળ સિવાય દિર્ધસંયમપર્યાયવાળા સાધુને વ્યાખ્યાનકાર સાધુ પણ વંદન કરે છે. તેથી સ્થિતપક્ષ પ્રમાણે વ્યવહારનયના સ્થાને વ્યવહારનયની પ્રવૃત્તિ થાય છે અને નિશ્ચયનયના સ્થાને નિશ્ચયનયની પ્રવૃત્તિ થાય છે. આથી ચારિત્રપર્યાયને સામે રાખીને વંદન કરવું હોય ત્યારે દીર્થસંયમપર્યાયને વિચારીને વંદનવ્યવહાર થાય છે, અને વ્યાખ્યાન સાંભળવા બેસવું હોય ત્યારે વ્યવહારનયનું અવલંબન ન લેતાં નિશ્ચયનયથી વ્યાખ્યાનગુણનો વિચાર કરીને વંદનવ્યવહાર થાય છે. એના દ્વારા વ્યવહારનયે નિશ્ચયનયમાત્રના અવલંબીઓને જે દૂષણ આપ્યું, તે પ્રતિક્ષિપ્ત થાય છે, એ પ્રમાણે પ્રસ્તુત ગાથામાં બતાવે છે. જોકે આ પ્રકારનું દૂષણ પૂર્વમાં ક્યાંય અપાયેલું નથી, પરંતુ વ્યવહારનયે જે નિશ્ચયમાત્રને અવલંબીને દૂષણ બતાવ્યું છે, તે પ્રસ્તુત ગાથામાં બતાવવાના છે, અને તેનો પરિહાર ઉભયનયના મતના સ્વીકારવાથી થઈ જાય છે. ગાથા : एएण नाणगुणओ लहुओ जइ वंदणारिहो नूणं । होइ गिहत्थो वि तहा गणंतरेणं ति णिद्दलियं ।।१०।। છાયા : एतेन ज्ञानगुणतः लघुको यदि वंदनार्हो नूनम् । भवति गृहस्थोऽपि तथा गुणान्तरेणेति निर्दलितम् ।।९।। અન્વયાર્થ : ન જો નહુષો લઘુનાળાનોજ્ઞાનગુણથી (વ્યાખ્યાનકાળમાં) વંગારિદો-વંદનયોગ્ય દોડું છે, તો મૂi=નક્કી કૃત્યો વિગૃહસ્થ પણ વંતરેશ=ગુણાંતરથી (સાયિક સમ્યક્ત ગુણથી) તહીંતેવો છે=વંદ્ય છે. રિએ કથન TUM આના દ્વારા=ઉભયમતના સ્વીકાર દ્વારા,forનિયંત્રવિદલિત છે નિરાકૃત છે. ગાથાર્થ : જો લઘુ પણ જ્ઞાનગુણથી (વયપર્યાયથી જ્યેષ્ઠને પણ) વંદન યોગ્ય છે, તો નક્કી ગૃહસ્થ પણ ગુણાંતરથી (ક્ષાયિક સમ્યક્ત્વ ગુણથી) તેવો છે વંઘ છે, એ કથન ઉભયમતના સ્વીકાર દ્વારા નિરાકૃત થાય છે. II૯oll ટીકા : एएण त्ति। एतेन उभयमताङ्गीकारेण, इति-एतद् - भणितं निर्दलितं-निराकृतम् । इतीति किम् ? For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ ઉપસંપદા સામાચારી / ગાથા ઃ ૯૦ लघुकोऽपि वय:पर्यायाभ्यां हीनोऽपि, यदि ज्ञानगुणेन वन्दनार्ह:-वन्दनयोग्यो, वयःपर्यायाभ्यां ज्येष्ठस्यापीति गम्यम्, यदा तदाक्षेपात्, तदा नूनं निश्चितं, गुणान्तरेण स्वावृत्तिक्षायिकसम्यक्त्वादिगुणेन, गृहस्थोऽपि-गृहिधर्मापि, तथा वन्द्यो भवति । न हि ज्ञानाराधनमिव दर्शनाराधनमपि न मोक्षाङ्गमिति ।।१०।। ટીકાર્ય : “ત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે. આના દ્વારા=ઉભયમતના સ્વીકાર દ્વારા, નિ=આ, કહેવાયેલું આગળમાં કહેવાયેલું, નિર્દલિત છે=નિરાકૃત છે, એમ અન્વય છે. મૂળ ગાથામાં જે ત્તિ ઇતિ શબ્દ છે, એ તિ નો શું અર્થ છે ? એ શંકામાં કહે છે - જો લઘુક પણ વયપર્યાયથી હીન પણ, જ્ઞાનગુણથી વયપર્યાયથી જ્યેષ્ઠને પણ વંદનાઈ =વંદન યોગ્ય છે, તો કૂવંનિશ્ચિત નક્કી, ગુણાંતરથી=સ્વ અવૃત્તિ અર્થાત્ સાધુમાં નહીં રહેલા સાયિક સજ્વાદિ ગુણથી, ગૃહસ્થ પણ ગૃહસ્થ ધર્મવાળો પણ, તે પ્રકારે વંદ્ય છે; જે કારણથી જ્ઞાનઆરાધનાની જેમ દર્શનઆરાધના પણ મોક્ષનું અંગ નથી, એમ નહીં; અર્થાત્ દર્શનઆરાધના પણ મોક્ષનું અંગ છે, આ પ્રકારનું કથન આના દ્વારા-ઉભયમત સ્વીકાર દ્વારા, તિરાકૃત છે, એમ યોજન છે. મૂળ ગાથામાં ‘વયપામ્યાં ચેષ્ટચર’ એ અધ્યાહાર છે અને મૂળ ગાથામાં યત્ શબ્દ તત્ શબ્દનો આક્ષેપક છે. I૯૦ના * ‘રીનોડરિ' અહીં ‘પ' થી એ કહેવું છે કે, હીન ન હોય અને મોટા હોય તો વંદ્ય છે જ, પરંતુ હીન પણ વંદ્ય છે. * “ક્ષયિસયત્વાદ્રિ અહીં ”િ થી વિજયશેઠ, વિજયાશેઠાણી જેવા જીવોમાં વર્તતા વિશિષ્ટ બ્રહ્મચર્યાદિ ગુણોનું ગ્રહણ કરવું. *“પૃદથોડ'િ= ધિર્મા’ અહીં ‘વ’ થી એ કહેવું છે કે, જ્ઞાનગુણથી અધિક વ્યાખ્યાતા વંદ્ય છે, પરંતુ સાયિક સમ્યક્તાદિ ગુણથી ગૃહસ્થ પણ વંઘ થાય. * ‘ર્શનમારTધનમપિ' અહીં ‘પિ' થી એ કહેવું છે કે, જ્ઞાનઆરાધના તો મોક્ષાંગ છે, પણ દર્શનઆરાધના પણ મોક્ષાંગ છે. ભાવાર્થ - પૂર્વ ગાથામાં કહ્યું કે, નિશ્ચયનય ગુણને પ્રધાન કરીને વંદનવ્યવહાર સ્વીકારે છે અને વ્યવહારનય વય અને પર્યાયને પ્રધાન કરીને વંદનવ્યવહાર સ્વીકારે છે. ત્યાં પ્રશ્ન કર્યો કે, તો કયા નયને પ્રમાણ કરવો ? તેના ખુલાસારૂપે કહ્યું કે, ઉભયનયસંમત પ્રમાણરૂપે સ્વીકારવું. તે કથન દ્વારા નિશ્ચયનયમાત્રને અવલંબીને પ્રવૃત્તિ કરનારને વ્યવહારનય દૂષણ આપે છે તેનું નિરાકરણ થાય છે. તે આ રીતે -- નિશ્ચયનયમાત્રને સ્વીકારનાર કહે છે કે, વય અને પર્યાય પ્રમાણ નથી, પરંતુ ગુણવિશેષ પ્રમાણ છે, For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી / ગાથા : ૯૦ ૪૧૭ માટે જ્ઞાનગુણથી અધિક એવા વ્યાખ્યાન કરનારને દીર્ઘ સંયમપર્યાયવાળા સાધુ પણ વંદન કરે તે ઉચિત છે. આ નિશ્ચયનયને વ્યવહારનય દૂષણ આપે છે કે, જો આ રીતે તે જ્ઞાનગુણથી અધિક અને પર્યાયથી લઘુ એવા પણ વ્યાખ્યાન કરનાર સાધુ અધિકસંયમપર્યાયવાળાથી વંદ્ય હોય, તો જે સાધુ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ નથી, તેવા સાધુથી ક્ષાયિક સમ્યગ્દર્શનગુણવાળો ગૃહસ્થ પણ વંઘ થાય; કેમ કે જેમ જ્ઞાનઆરાધના અર્થે વ્યાખ્યાનગુણથી અધિક એવા સાધુને દીર્ધસંયમપર્યાયવાળા સાધુ પણ વંદન કરી શકે, તેમ દર્શનઆરાધના માટે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને પણ સાધુએ વંદન કરવું જોઈએ; કેમ કે જેમ જ્ઞાન મોક્ષનું કારણ છે, તેમ દર્શન પણ મોક્ષનું કારણ છે. આ પ્રમાણે વ્યવહારનયે નિશ્ચયનયને આપેલ દોષ ઉભયનયમતને પ્રમાણરૂપે સ્વીકારવાથી નિરાકરણ થાય છે; કેમ કે ઉભયનયમતનો સ્વીકાર કરવો એટલે નિશ્ચયના સ્થાને નિશ્ચયને પ્રધાનરૂપે સ્વીકારવો અને વ્યવહારને ગૌણરૂપે સ્વીકારવો, અને વ્યવહારનયના સ્થાને વ્યવહારને પ્રધાનરૂપે સ્વીકારવો અને નિશ્ચયનયને ગૌણરૂપે સ્વીકારવો. આથી વ્યાખ્યાનગુણનો અવસર છે ત્યારે નિશ્ચયનયને પ્રધાન કરીને જ્ઞાનગુણને પ્રધાન કરવામાં આવે છે, તેથી પર્યાયયેષ્ઠ દીર્થસંયમપર્યાયવાળા, સાધુ પણ તે વ્યાખ્યાન આપનારને વંદન કરે છે; અને વાચના આપનાર લઘુપર્યાયવાળા સાધુ જ્યારે ચારિત્રની આરાધના કરવા અર્થે વંદનમાં પ્રવૃત્તિ કરે છે, ત્યારે જે દીર્થસંયમપર્યાયવાળા સાધુ વાચનાની માંડલીમાં પોતાને વંદન કરતા હતા તે દીર્થસંયમપર્યાયવાળા સાધુને વ્યવહારનયને પ્રધાન કરીને સ્વયં વંદન કરે છે. તેથી ઉભયનયનો સ્વીકાર કરવા અર્થે નિશ્ચયના સ્થાને નિશ્ચયનયથી પ્રવૃત્તિ થાય છે અને વ્યવહારનયના સ્થાને વ્યવહારનયની પ્રવૃત્તિ થાય છે. આમ છતાં, વ્યવહારના સ્થાને કદી નિશ્ચયનયથી પ્રવૃત્તિ ન થાય, માટે જે ગૃહસ્થ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ છે, તેનામાં દર્શનગુણ વિશેષ છે, તો પણ સાધુઓ ક્યારેય તેવા શ્રાવકને વંદન કરતા નથી; કારણ કે ગૃહસ્થવેષમાં રહેલાને સાધુવેષમાં રહેલા વંદન કરે તે વ્યવહારને અત્યંત બાધ કરનાર છે. જ્યારે વ્યાખ્યાન વખતે દીર્ધસંયમપર્યાયવાળા સાધુ જ્ઞાનગુણને આશ્રયીને નાના સાધુને વંદન કરે છે, ત્યારે વ્યાખ્યાન કરનાર સાધુ સંયમપર્યાયથી નાના હોવા છતાં સાધુવેષમાં છે, માટે ત્યાં વ્યવહારનો બાધ થતો નથી; પરંતુ તે સ્થાનમાં નિશ્ચયનય મુખ્ય બને છે અને વ્યવહારનય ગૌણ બને છે, માટે ત્યાં વંદન કરવામાં દોષ નથી. જ્યારે ગૃહસ્થવેષમાં રહેલા ક્ષાયિક સમ્યગ્દષ્ટિને વંદન કરવામાં વ્યવહારનયનો અત્યંત બાધ છે, માટે સાધુઓ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ શ્રાવકને વંદન કરતા નથી. આમ છતાં વ્યવહારનિરપેક્ષ એવા એકાંત નિશ્ચયનયની દૃષ્ટિથી ક્ષાયિક સમ્યગ્દષ્ટિ એવા ગૃહસ્થને વંદન સંભવી શકે; પરંતુ એકાંત નિશ્ચય તે સુનય નથી, દુર્નય છે. માટે ઉભયનયના સ્વીકારથી દુર્નયરૂપ એકાંત નિશ્ચયનયનું નિરાકરણ થાય છે અને જ્ઞાન ગુણવાળાને વંદન કરાય છે, એ નિશ્ચયના સ્થાનમાં વ્યવહારનયે જે દોષ આપેલ તેનું પણ નિરાકરણ થાય છે. IIળા અવતરણિકા : एतदर्थमेव विवेचयति - For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ ઉપસંપદા સામાચારી ગાથા : ૧ અવતરણિકાર્ય : આ અર્થને જsઉભયનયમત સ્વીકારવાના કારણે નિશ્ચયનયને જે દૂષણ વ્યવહારનયે આપેલું તેનું નિરાકરણ થાય છે એ અર્થને જ, વિવેચન કરે છે – ગાથા - जेणेवं ववहारो विराहिओ होइ सो वि बलिअयरो । ‘ववहारो वि हु बलवं' इच्चाइअवयणसिद्धमिणं ।।९१ ।। છાયા:येनैवं व्यवहारो विराद्धो भवति सोऽपि बलिकतरः । 'व्यवहारोऽपि हु बलवान्' इत्यादिकवचनसिद्धमेतद् ।।९१ ।। અન્વયાર્થ - વં આ રીતે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ એવા ગૃહસ્થને સાધુથી વંદન કરવામાં આવે એ રીતે, નેv= જે કારણથી વવહારો=વ્યવહાર વિરદિયો દા=વિરાજિત થાય છે, તે કારણથી ક્ષાયિક સમ્યગ્દષ્ટિ એવા ગૃહસ્થને દર્શનઆરાધના માટે સાધુ વંદન કરતા નથી, એ પ્રકારે ગાથા-૯૦ સાથે જોડાણ છે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે નિશ્ચયનયને આશ્રયીને જેમ વ્યાખ્યાનકાળે દીર્ધસંયમપર્યાયવાળા સાધુ પણ નાના સાધુને વંદન કરે છે ત્યારે જેમ વ્યવહારનયને ગૌણ કરવામાં આવે છે, તેમ દર્શનઆરાધના માટે વ્યવહારને ગણ કરીને વંદન કરવામાં આવે તો શું વાંધો ? તેથી કહે છે – સો વિ તે પણ વ્યવહાર પણ વનિયરો બલિકતર છે=બળવાન છે અર્થાત્ વ્યવહારના સ્થાનમાં વ્યવહાર પણ બલવાન છે. તેમાં યુક્તિ આપે છે - તઆત્રવ્યવહારના સ્થાનમાં વ્યવહાર બલવાન છે એ, “વહારો વિ ટુ વનવં’ વ્યવહાર પણ બલવાન છે રૂધ્યારૂ ઈત્યાદિક યાસિદ્ધમ્ વચનસિદ્ધ છે. નોંધ :- ગાથામાં “ઈત્યાદિકથી વિશેષાવશ્યક ભાષ્ય ગાથા-૧૨૩મો જે શ્લોક છે, તેનો વર્તવ' પછીનો અવશિષ્ટ ભાગ છે તે ગ્રહણ કરવો. ગાથાર્થ : આ રીતે જે કારણથી વ્યવહાર વિરાધિત થાય છે તે કારણથી ક્ષાયિક સમ્યગ્દષ્ટિ એવા ગૃહસ્થને દર્શનઆરાધના માટે સાધુઓ વંદન કરતા નથી - એ પ્રકારે ગાથા-૯૦ સાથે જોડાણ છે - એ=વ્યવહારના સ્થાનમાં વ્યવહાર બલવાન છે એ, “વ્યવહાર પણ બલવાન છે” ઈત્યાદિક વચનસિદ્ધ છે. Il૯૧II For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૪૬૯ ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૧ ટીકા : __ जेणेवं ति । येन कारणेन एवम्-उक्तरीत्या गृहस्थवन्दने, व्यवहार: व्यवहारनयः, विराद्ध: अनङ्गीकृत:, स्यात्, टङ्करहितरूप्यस्थानीयस्य यतिवेषरहितस्य संयमवतोऽपि व्यवहारनयेन वन्दनाऽनङ्गीकरणात्, विशुद्धयतिलिङ्गस्य सुविहितस्यैव टङ्कसहितरूप्यस्थानीयस्य वन्दने उभयनयाश्रयणसंभवाद्, अन्यतराश्रयणे ऽन्यतरविराधनाप्रसङ्ग इति भावः । ટીકાર્ય : નેવં તિ | ચેન ... ડનવરાત્, મેળવં તિ’ | એ ગાથાનું પ્રતિક છે. જે કારણથી આ રીતે ઉક્ત રીતિથીનિશ્ચયનયને પ્રધાન કરીને વ્યાખ્યાન સમયે દીર્ઘપર્યાયવાળા સાધુ લઘુપર્યાયવાળા વાચતાદાતાને વંદન કરે છે, એ રીતિથી, ગૃહસ્થતા વંદનમાંદર્શનગુણની આરાધના માટે સાધુ દ્વારા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થના વંદનમાં, વ્યવહાર=વ્યવહારનય, વિરાદ્ધઅનંગીકૃત થાય; કેમ કે ટંકરહિત ચાંદીસ્થાનીય યતિરેશરહિત એવા સંયમવાળાને પણ વ્યવહારનયથી વંદન અવંગીકાર છે વંદનનો અસ્વીકાર છે. * સંયમવતોગણિ અહીં ‘સ થી એ કહેવું છે કે, સંયમવાળો ન હોય તો અર્થાત્ અસંયમવાળાને તો વ્યવહારનય વંદન ન સ્વીકારે પણ યતિવેષરહિત સંયમવાળાને પણ વ્યવહારનય વંદન સ્વીકારતો નથી. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે જો સાધુ ગૃહસ્થવેશવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિને વંદન કરે તો વ્યવહારનયની વિરાધના થાય છે, તોપણ જેમ નિશ્ચયનયને અવલંબીને વ્યાખ્યાનકારને દીર્થસંયમપર્યાયવાળા સાધુ પણ વંદન કરે છે, તેમ નિશ્ચયનયને અવલંબીને ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને પણ સાધુ વંદન કરે તો શું વાંધો ? તેથી કહે છે – ટીકાર્ચ - વિશુદ્ધતિનિસ્ય ..... સંમવા, ટંકસહિત ચાંદીસ્થાનીય મહોરછાપ સહિત ચાંદીસ્થાનીય, વિશુદ્ધ યતિલિંગધારી સુવિહિત જ=સુવિહિત એવા વ્યાખ્યાનકારને જ, વંદનમાં=દીર્ધસંયમપર્યાયવાળા દ્વારા થતા વંદનમાં, ઉભયનયના આશ્રયણનો સંભવ હોવાથી=વ્યાખ્યાનકાળમાં પ્રધાનરૂપે નિશ્ચયનયનું આશ્રયણ હોવા છતાં ગૌણરૂપે વ્યવહારનયના પણ આશ્રયણનો સંભવ હોવાથી, વ્યાખ્યાનકાળમાં જ્ઞાનગુણથી અધિક સાધુને દીર્થસંયમપર્યાયવાળા મુનિઓ પણ વંદન કરે, તેમાં વ્યવહારની વિરાધના તથી; અને ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને સાધુ વંદન કરે તેમાં ઉભયજયનું આશ્રયણ નહીં હોવાથી દોષ છે. આ પ્રકારે ભાવ છે તાત્પર્ય છે. For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ ઉપસંપદા સામાચારી | ગાથા : ૧ ઉત્થાન : અહીં કોઈ કહે કે દર્શનઆરાધના અર્થે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને વંદનમાં ઉભયનયનું આશ્રયણ ન હોય તોપણ નિશ્ચયનયનું આશ્રયણ હોવાથી નિશ્ચયનયની આરાધના થશે, માટે દોષ નથી. તેથી કહે છે - ટીકાર્ય : જેતરાશ્રયને .... રૂતિ ભાવ: | અવ્યતરના આશ્રયણમાં=નિશ્ચયનય અને વ્યવહારનયમાંથી એકાંતે કોઈ એકનું આશ્રયણ કરવામાં, અન્યતરની વિરાધનાનો પ્રસંગ છે=જેનું આશ્રયણ કરાય તેનાથી અન્યની વિરાધનાનો પ્રસંગ છે, એ પ્રકારનો ભાવ છે મૂળ ગાથામાં “પુર્વ વવદરો વિરદિગો’ એમ જે કહ્યું, તે કથનનો ભાવ છે. ભાવાર્થ - પૂર્વ ગાથામાં કહ્યું એનાથી, ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ પણ સાધુ દ્વારા વંદ્ય થશે, એ પ્રકારે વ્યવહારનય દ્વારા નિશ્ચયનયને અપાયેલું દૂષણ ઉભયનયમતના સ્વીકાર વડે નિરાકરણ થયું. તેમાં યુક્તિ બતાવે છે – જે કારણથી આ રીતે સ્વીકારવામાં વ્યવહારનય વિરાધિત થાય છે. આશય એ છે કે, દર્શનગુણની આરાધના માટે નિશ્ચયનયની દૃષ્ટિથી ગુણને પ્રધાન કરીને સાધુ ગૃહસ્થને વંદન કરે તો વ્યવહારની વિરાધના થાય છે, તે કારણથી ગૃહસ્થને સાધુ વંદન કરતા નથી. અહીં પ્રશ્ન થાય કે, જેમ વાચના સમયે વ્યાખ્યાનકાર દીર્ધસંયમપર્યાયવાળા સાધુઓ દ્વારા વંદ્ય થાય છે, ત્યાં વ્યવહારની વિરાધના નથી, તેમ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થના વંદનમાં પણ વ્યવહારનયની વિરાધના ન સ્વીકારીએ તો શું વાંધો ? તેથી કહે છે – છાપ વિનાની ચાંદી જેવા યતિવેષરહિત સંયમવાળાને પણ વ્યવહારનય વંદન સ્વીકારતો નથી, તેથી અવિરતિવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિને કઈ રીતે વ્યવહારનય વંદન સ્વીકારી શકે? અર્થાતુ ન સ્વીકારી શકે. અહીં પ્રશ્ન થાય કે, જેમ વ્યાખ્યાનકાળમાં નિશ્ચયનયને અવલંબીને દીર્ધસંયમપર્યાયવાળા વંદન કરે છે, તેમ નિશ્ચયનયને અવલંબીને ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને વંદન કરવામાં સાધુને શું વાંધો ? તેથી કહે છે – વ્યાખ્યાન કરનાર સંયમપર્યાયથી લઘુ હોવા છતાં વિશુદ્ધ યતિલિંગવાળા છે અને સુવિદિત છે, તેથી ટંક સહિત (મહોરછાપવાળા) ચાંદી જેવા છે, માટે તેમને વંદન કરવામાં ઉભયનયનું આશ્રયણ સંભવે છે. આશય એ છે કે, વ્યાખ્યાનકારને વ્યાખ્યાન સમયે વંદન કરાય છે ત્યારે જ્ઞાનગુણને સામે રાખીને વંદન કરાય છે, તેથી ત્યાં નિશ્ચયનય પ્રધાન છે, તોપણ તે વ્યાખ્યાનકાર વિશુદ્ધ યતિલિંગવાળા છે, તેથી વ્યવહારનો બાધ આવતો નથી, ગૌણરૂપે ત્યાં વ્યવહારનયનો પણ આશ્રય છે, આમ ઉભયનયનું આશ્રયણ For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ૪૭૧ ઉપસંપદા સામાચારી / ગાથા ઃ ૯૧ ત્યાં સંભવ છે, માટે તે સ્થાનમાં વ્યવહારની વિરાધના નથી. જ્યારે અવિરતિના ઉદયવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ સાધુવેશમાં નથી, અને સાધુ તેને વંદન કરે તો વ્યવહારનયનું ગૌણરૂપે પણ આશ્રયણ નથી, માત્ર એકાંત નિશ્ચયનયથી વંદન થઈ શકે છે. તેથી વ્યવહારનયની વિરાધના કરીને નિશ્ચયનયનું આશ્રમણ કરવામાં આવે તે ઉચત નથી. પરંતુ ગૌણરૂપે વ્યવહારને સ્વીકારીને નિશ્ચયનયના સ્થાને નિશ્ચયને પ્રધાન કરીને વ્યાખ્યાનકાળમાં વ્યાખ્યાન કરનાર સાધુને દીર્થસંયમપર્યાયવાળાથી વંદન થાય છે, તે થઈ શકે; પરંતુ અવિરતિધર ગૃહસ્થને વ્યવહારની વિરાધના કરીને સાધુ વંદન કરી શકે નહીં. પૂર્વમાં સ્થાપન કર્યું કે, વ્યાખ્યાન કરનારને દીર્થસંયમપર્યાયવાળા સાધુ વંદન કરે ત્યારે ઉભયનયનું આશ્રયણ છે, માટે દોષ નથી; જ્યારે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને સાધુ વંદન કરે તો ઉભયનયનું આશ્રયણ નહીં થવાના કારણે વ્યવહારની વિરાધનાનો દોષ પ્રાપ્ત થાય. ત્યાં કોઈ કહે કે, વ્યવહારની વિરાધના ભલે થાય, તોપણ નિશ્ચયનું આશ્રયણ તો થાય છે. માટે નિશ્ચયનયને આશ્રયીને ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થમાં રહેલા ક્ષાયિક ગુણની આરાધના અર્થે સાબુ વંદન કરે તો શું વાંધો ? તેથી કહે છે – અન્યતરના આશ્રયણમા=નિશ્ચય કે વ્યવહાર એ બેમાંથી એકના આશ્રયણમાં, અન્યતરની વિરાધનાનો પ્રસંગ છે=જેનું આશ્રમણ કર્યું તેનાથી અન્યની વિરાધનાનો પ્રસંગ છે. આશય એ છે કે વ્યવહારનિરપેક્ષ એવા નિશ્ચયનયનું આશ્રમણ કરીને ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થમાં રહેલા ક્ષાયિક સમ્યગ્દર્શનની આરાધના માટે સાધુ વંદન કરે તો નિશ્ચયનયનું આશ્રયણ થાય અને ત્યારે એકાંત નિશ્ચયનયનું આશ્રયણ કરવાને કારણે તેનાથી વિરુદ્ધ એવા વ્યવહારનું વિરાધન થાય; અને વ્યવહારની વિરાધના કરીને નિશ્ચયનું આશ્રયણ કરવું તે ભગવાનની આજ્ઞાવિરુદ્ધ છે. તે રીતે કોઈ સાધુવેષમાં હોય પરંતુ પ્રગટ પ્રતિસેવી હોય, છતાં ગુણનિરપેક્ષ વેષમાત્રને સામે રાખીને તેને વંદન કરવામાં આવે તો નિશ્ચયથી નિરપેક્ષ એકાંત વ્યવહારનું આશ્રયણ છે. તે વખતે ગુણને વંદનીયરૂપે સ્વીકારનાર એવા નિશ્ચયનયની વિરાધના થાય છે. તેથી તેના સ્થાનમાં પણ એકાંત વ્યવહારનો આશ્રય ભગવાનને સંમત નથી. આથી પ્રગટ પ્રતિસેવીને વંદન કરતાં તેના પાપની અનુમતિની પ્રાપ્તિ થાય છે, તેમ શાસ્ત્રો કહે છે. ઉત્થાન : ગાથાના પ્રથમ પાદનું વર્ણન ટીકામાં પૂર્ણ કર્યા પછી ગાથાના બીજા પાદનું ઉત્થાન કરતાં કહે છે - ટીકા - ननु निश्चयाराधने व्यवहारविराधनमकिञ्चित्करमित्याशङ्क्याह-सोऽपि व्यवहारनयोऽपि बलिकतर:= बलीयान् स्वस्थाने तस्य पराऽप्रतिक्षेप्यत्वाद्, अस्थाने प्रतिक्षेपस्य च निश्चयेऽपि तुल्यत्वात् । न च नास्त्यमूदृशं व्यवहारस्थानं यन्निश्चयस्याऽस्थानमिति वाच्यम्, वन्ये दोषाऽप्रतिसन्धानगुणप्रतिसन्धानदशायां व्यवहारावकाशेऽपि निश्चयानवकाशात् । For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ ઉપસંપદા સામાચારી / ગાથા : ૯૧ ટીકાર્ય - નન..... પરાગપ્રતિક્ષેત્વિ, નિશ્ચયના આરાધનમાં=સાધુ દ્વારા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને વંદન કરીને નિશ્ચયનયની આરાધનામાં, વ્યવહારનું વિરાધન=ગૃહસ્થaષવાળાને સાધુ વંદન કરે એ રૂપ વ્યવહારનું વિરાધન, અકિંચિત્કર છે. એ પ્રકારની આશંકા કરીને કહે છે – તે પણ વ્યવહારનય પણ, બલિકતર છે=બળવાન છે; કેમ કે સ્વસ્થાનમાં તેનું વ્યવહારનયનું, પર દ્વારા=નિશ્ચય દ્વારા, અપ્રતિક્ષેપ્યપણું છેઅનિરાકરણ કરવા યોગ્યપણું છે. * “તો પિત્રવ્યવહારનયોગવિ' અહીં ‘વ’ થી નિશ્ચયનયનો સમુચ્ચય છે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે સાધુવેષરહિત ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને વંદન કરવાના સ્થાનમાં નિશ્ચયનયનું અવલંબન લઈને વ્યવહારનયનો પ્રતિક્ષેપ=નિરાકરણ=નિષેધ થઈ શકતો નથી, તો પછી અનુયોગદાનના અવસરે વ્યાખ્યાન કરનારને નિશ્ચયનયનું અવલંબન કરીને દીર્થસંયમપર્યાયવાળા સાધુ કેમ વંદન કરે છે ? અર્થાત્ વંદન ન કરવું જોઈએ; કેમ કે જેમ ગૃહસ્થમાં રહેલા ક્ષાયિક સમ્યગ્દર્શન ગુણની આરાધના અર્થે વ્યવહારનયનો પ્રતિક્ષેપ=નિષેધ સ્વીકારવો ઉચિત નથી, તેમ જ્ઞાનગુણની આરાધના અર્થે વ્યાખ્યાનકારને દીર્થસંયમપર્યાયવાળાએ વંદન કરવા અર્થે વ્યવહારનો પ્રતિક્ષેપ સ્વીકારવો ઉચિત નથી. તેના સમાધાનરૂપે એ કહેવું પડે કે વ્યાખ્યાનગુણને આશ્રયીને જે વંદનની પ્રવૃત્તિ છે તે નિશ્ચયનું સ્થાન છે, વ્યવહારનું સ્થાન નથી. તેથી વ્યવહારના અસ્થાનમાં વ્યવહારનો પ્રતિક્ષેપ કરીને નિશ્ચયથી પ્રવૃત્તિ થઈ શકે છે, અને તેની પુષ્ટિ કરવા અર્થે અન્ય હેતુ કહે છે – ટીકાર્ય : સ્થાને .... તુચત્વાન્ ! અને અસ્થાનમાં પ્રતિક્ષેપનું નિશ્ચયનયમાં પણ તુલ્યપણું છે. * નિવડવિ' અહીં સ’ થી એ કહેવું છે કે, વ્યવહારનું તો અસ્થાનમાં પ્રતિક્ષેપ્યપણું છેઃનિરાકરણ કરવા યોગ્યપણું છે, પણ નિશ્ચયનું પણ અસ્થાનમાં પ્રતિક્ષપ્યપણું છે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે, એવું કોઈ વ્યવહારનું સ્થાન નથી કે જેમાં નિશ્ચયનું સ્થાન ન હોય. માટે પૂર્વમાં કહ્યું કે અસ્થાનમાં પ્રતિક્ષેપનું નિશ્ચયમાં પણ તુલ્યપણું છે, તે સંગત નથી. તેના નિરાકરણ અર્થે કહે છે – ટીકાર્ચ - નાનાલ્યમૂવાં.... નિરવયાનવત્ એવા પ્રકારનું વ્યવહારનું સ્થાન નથી જેનિશ્ચયનું અસ્થાન હોય, એ પ્રમાણે ન કહેવું; કેમ કે વંઘમાં દોષના અપ્રતિસંધાન=વંદ્યમાં દોષની અનુપસ્થિતિ અને ગુણની પ્રતિસંધાનદશામાં ગુણની ઉપસ્થિતિમાં, વ્યવહારનો અવકાશ હોવા છતાં પણ નિશ્ચયનયનો અવકાશ છે. For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ૪૭૩ ઉપસંપદા સામાચારી ગાથા : ૯૧ જ વ્યવદરાડપિ' અહીં ‘પ' થી એ કહેવું છે કે, વ્યવહારનો અવકાશ ન હોય તો નિશ્ચયનો અનવકાશ છે, પરંતુ વ્યવહારનો અવકાશ હોવા છતાં પણ નિશ્ચયનયનો અનવકાશ છે. ભાવાર્થ : નનુ' થી શંકા કરનારનો આશય એ છે કે, ગુણની આરાધનાથી જીવમાં ગુણ પ્રગટે છે અને નિશ્ચયનય વંદ્ય તરીકે ગુણને પ્રધાન કરે છે, માટે ગુણના આરાધનના અર્થી જીવે વંદ્યગત ગુણને પ્રધાન કરીને આરાધના કરવી જોઈએ. તેથી ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થમાં વર્તતા ક્ષાયિક સમ્યગ્દર્શન ગુણની આરાધના અર્થે સાધુ વંદન કરે તો નિશ્ચયનયથી આરાધના થાય છે, અને ત્યારે વ્યવહારનયની વિરાધના થાય તે અકિંચિત્કર છે; કેમ કે ગુણનો અર્થી જીવ ગુણને જોઈને તે ગુણવાનની ભક્તિ કરે તે ઉચિત છે. એ પ્રકારની શંકાકારની શંકાને સામે રાખીને ગ્રંથકાર કહે છે કે, “વ્યવહારનય પણ બલવાન છે'; કેમ કે સ્વસ્થાનમાં વ્યવહારનયનો નિશ્ચયનય દ્વારા પ્રતિક્ષેપ થઈ શકે નહીં. આશય એ છે કે, જેમ મોક્ષે જવા માટે સ્વસ્થાનમાં નિશ્ચયનય અત્યંત ઉપકારક છે, તેમ સ્વસ્થાનમાં વ્યવહારનય પણ ઉપકારક છે. આથી દીક્ષાની યોગ્યતાનો ગુણ જેનામાં પ્રગટ્યો છે તેવો જીવ, માત્ર ભાવ કરતો નથી, પરંતુ વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરે છે; કેમ કે વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરવાથી જીવના ભાવનો ઉત્કર્ષ થાય છે, અને આ વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરવી તે વ્યવહારનયનું સ્થાન છે; અને દીક્ષા ગ્રહણ કર્યા પછી વિવેકી સાધુ માત્ર ક્રિયામાં સંતોષ માનતા નથી, પરંતુ માને છે કે મોક્ષ પરિણામથી છે માટે દીક્ષા ગ્રહણ કર્યા પછી હંમેશાં પરિણામને પ્રધાન કરીને, તેને અનુરૂપ ક્રિયામાં યત્ન કરે છે. તેથી જેમ દીક્ષાની યોગ્યતા પ્રગટ્યા પછી વ્યવહારનયને પ્રધાન કરીને દીક્ષા ગ્રહણ માટે યત્ન કરવો ઉચિત છે, તેમ દીક્ષા ગ્રહણ કર્યા પછી નિશ્ચયનયને પ્રધાન કરીને પરિણામની વૃદ્ધિ થાય તે રીતે વ્યવહારમાં યત્ન કરવો ઉચિત છે. આ કથન પંચવસ્તુ' ગ્રંથ અનુસાર છે. આ રીતે જેમ નિશ્ચયનયના સ્થાનમાં નિશ્ચયનય બળવાન છે, તેમ વ્યવહારનયના સ્થાનમાં વ્યવહારનય પણ બળવાન છે. તેમ પ્રસ્તુતમાં પણ સાધુવેષમાં રહીને ગૃહસ્થને વંદન કરે તે અત્યંત લોકવિરુદ્ધ કૃત્ય છે, અને તેવું લોકવિરુદ્ધ કૃત્ય જોઈને, આ ભગવાનનું શાસન આપ્ત પુરુષથી પ્રણીત નથી, તેવી વિચારકને બુદ્ધિ થાય, માટે તેવા સ્થાનમાં ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થના ક્ષાયિક સમ્યગ્દર્શન ગુણને જોઈને ગુણના પક્ષપાતી એવા સાધુને તેના પ્રત્યે આદરનો અતિશય થાય તે સંભવે, તોપણ ઉચિત વ્યવહારનો નાશ કરીને વંદનમાં પ્રવૃત્તિ કરે નહીં; કેમ કે તેમ કરવાથી વ્યવહારનયની વિરાધના થાય છે. માટે વ્યવહારનયના સ્થાનમાં નિશ્ચયનયનું અવલંબન લઈને વ્યવહારનયનો પ્રતિક્ષેપ થઈ શકે નહીં. જેમ દીક્ષા ગ્રહણની યોગ્યતા પ્રગટી હોય તેવો જીવ દીક્ષા સ્વીકારે નહિ, પરંતુ નિશ્ચયનયનું અવલંબન લઈને ભાવમાં યત્ન કરવાનો વિચાર કરે, તો તેવા પ્રકારના પરિણામનો ઉત્કર્ષ ન થાય; જ્યારે તે જીવ વ્યવહારનયનું અવલંબન લઈને વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ આદિ પ્રવૃત્તિ કરે, તો વિધિસેવનના બળથી તેને સર્વવિરતિ સંયમના કંડકોની પ્રાપ્તિ થાય. માટે વ્યવહારનયના સ્થાનમાં વ્યવહારનયનું અવલંબન For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ४७४ ઉપસંપદા સામાચારી | ગાથા : ૧ ઉચિત છે. તેમ પ્રસ્તુતમાં પણ ગૃહસ્થના ક્ષાયિક સમ્યગ્દર્શન ગુણને આશ્રયીને સાધુને તેના પ્રત્યે અંતરંગ બહુમાનભાવ થાય અને તેના કારણે તેના દર્શનગુણની પ્રશંસા કરે તે ઉચિત છે, પરંતુ ધર્મના લાઘવને કરાવે તેવી વંદનની અનુચિત પ્રવૃત્તિ કરે તે ઉચિત નથી અને તેમ કરવાથી વ્યવહાર નિરપેક્ષ એવા નિશ્ચયનયનું અવલંબન કલ્યાણનું કારણ બનતું નથી. માટે વ્યવહારના સ્થાને વ્યવહાર બલવાન છે. અહીં પ્રશ્ન થાય કે, જેમ વ્યાખ્યાનકારને નિશ્ચયનયનું અવલંબન લઈને દીર્થસંયમપર્યાયવાળા સાધુ વ્યાખ્યાનશ્રવણકાળમાં વંદન કરે છે ત્યારે, વ્યવહારનયનો પ્રતિક્ષેપ થાય છે, તેમ પ્રસ્તુતમાં પણ સાધુ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને વંદન કરે તો શું વાંધો ? તેને ગ્રંથકાર કહે છે કે, વ્યાખ્યાનકાળમાં વ્યાખ્યાનકારના વ્યાખ્યાનગુણને આશ્રયીને દીર્થસંયમપર્યાયવાળા વંદન કરે છે, તે વ્યવહારનું સ્થાન નથી પરંતુ નિશ્ચયનું સ્થાન છે; અને નિશ્ચયનયના સ્થાનમાં વ્યવહારનયનો પ્રતિક્ષેપ કરાય તેમાં કોઈ દોષ નથી. જેમ વ્યવહારના અસ્થાનમાં વ્યવહારનો પ્રતિક્ષેપ થઈ શકે છે, તેમ નિશ્ચયનયના અસ્થાનમાં નિશ્ચયનો પ્રતિક્ષેપ પણ થઈ શકે છે. માટે અસ્થાનનો પ્રતિક્ષેપ વ્યવહારનય અને નિશ્ચયનયમાં સમાન છે. અહીં કોઈ પૂર્વપક્ષી કહે કે, એવું કોઈ વ્યવહારનું સ્થાન નથી કે જે નિશ્ચયનયનું અસ્થાન હોય. આશય એ છે કે જે જે વ્યવહારનાં સ્થાનો છે ત્યાં ગૌણરૂપે પણ નિશ્ચયનયનું સ્થાન છે, તેવો સામાન્ય નિયમ છે; આથી સાધુની આલય-વિહારાદિની શુદ્ધિને જોઈને વંદનવ્યવહાર શાસ્ત્રને માન્ય છે. તેથી જેમ વેષ વ્યવહારની દૃષ્ટિએ વંદનીય છે, તેમ આલય-વિહારાદિની વિશુદ્ધિથી નિશ્ચયનયને માન્ય એવા ગુણનું પ્રતિસંધાન થાય, ત્યારે વ્યવહારનય વંદન સ્વીકારે છે. તેથી વ્યવહારનયના સ્થાનમાં ગૌણરૂપે નિશ્ચયનયનું પણ સ્થાન છે જ. માટે જ્યાં જ્યાં સાધુને વંદન કરવામાં આવે છે, ત્યાં ત્યાં નિશ્ચયનયનું પણ સ્થાન છે અને વ્યવહારનયનું પણ સ્થાન છે. ફક્ત નિશ્ચયનયને માન્ય ગુણનું પ્રતિસંધાન ગૌણ છે અને વ્યવહારનયને માન્ય વેષ પ્રધાન છે. પરંતુ જો નિશ્ચયનયનું સ્થાન ન હોય અને માત્ર વ્યવહારનયનું સ્થાન હોય તેવું સ્થાન સ્વીકારીએ તો પ્રગટ પ્રતિસવી એવા ગુણહીન, વેષધારી સાધુને પણ વંદન સ્વીકારવું પડે; કેમ કે પ્રગટ પ્રતિસવી પણ સાધુવેષમાં છે. આ પ્રકારના આશયને સામે રાખીને પૂર્વપક્ષી કહે છે કે એવું કોઈ વ્યવહારનું સ્થાન નથી કે જે નિશ્ચયનું સ્થાન ન હોય. તેને ગ્રંથકાર કહે છે કે, તારે આ પ્રમાણે ન કહેવું. તેના નિરાકરણ માટે હેતુ આપે છે કે, વંદ્યમાં દોષનું અપ્રતિસંધાન હોય અને ગુણનું પ્રતિસંધાન હોય, ત્યારે વ્યવહારનયનો સ્વીકાર હોવા છતાં પણ નિશ્ચયનયને અવકાશ નથી. આશય એ છે કે સામાન્ય રીતે જે સાધુ આલય-વિહારાદિ શુદ્ધ પાળતા હોય અને સાધુવેષધારી હોય, ત્યારે “આ ગુણવાન છે અને સાધુવેષમાં છે, માટે વંદનીય છે,' તેવી બુદ્ધિથી વંદન કરવામાં આવે છે. ત્યાં ગુણની ઉપસ્થિતિ થઈ તેને આશ્રયીને જે વંદન થાય છે તે નિશ્ચયનયનું સ્થાન છે, અને ગુણની ઉપસ્થિતિપૂર્વક અને આ સાધુવેષમાં છે તેવી પ્રતીતિથી જે વંદન થાય છે તે વ્યવહારનયનું સ્થાન છે. તેથી For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ૪૭૫ ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૧ જે વ્યવહારનયનું સ્થાન છે, તે નિશ્ચયનયનું પણ સ્થાન છે. આમ છતાં, જેનો પૂર્વમાં કોઈ પરિચય નથી તેવા નવા સાધુ આવ્યા હોય, વર્તમાનમાં કોઈ અનુચિત પ્રવૃત્તિ કરતા દેખાતા ન હોય; અને સાધુવેષમાં સામાન્ય રીતે જે સમિતિ, ગુપ્તિ આદિ ગુણો કહ્યા છે, તે આ આગંતુક સાધુમાં પણ હશે, એ પ્રકારની સંભાવનારૂપ ગુણનું પ્રતિસંધાન દેખાય છે, તેથી ત્યાં તે આગંતુક નવા સાધુને હાથ જોડીને “મર્થીએણ વંદામિ’ કહેવા દ્વારા શ્રાવક ફેટાવંદન કરે, તેવી વિધિ છે; કેમ કે સાધુવેષ ધારણ કરેલો છે, કોઈ અનુચિત પ્રવૃત્તિ કરતા નથી, માટે તેમને ફેટાવંદન કરવું તે ઉચિત વ્યવહાર છે. તોપણ શુદ્ધ આલય-વિહારાદિ આચરણાઓ હજી જોવાનો પ્રસંગ પ્રાપ્ત થયો નથી, તેથી શુદ્ધ આલય-વિહારાદિ આચારો દ્વારા તેઓમાં ગુણનો નિશ્ચય નથી. માટે તેવા આગંતુક સાધુને વંદનકાળમાં વ્યવહારનયથી ફેટાવંદન થાય છે, ત્યાં નિશ્ચયનયનો લેશ પણ અવકાશ નથી; કેમ કે હજી ગુણનો નિશ્ચય થયો નથી માટે આવા પ્રકારના નિશ્ચયના અસ્થાનમાં નિશ્ચયનયનો પ્રતિક્ષેપ=નિષેધ કરીને પણ વ્યવહારનય પ્રવૃત્તિ કરાવે છે. આથી પ્રસ્તુત આગંતુક સાધુમાં આલય-વિહારાદિ, સમિતિ-ગુપ્તિરૂપ ગુણો છે, તેવો નિર્ણય નહીં હોવા છતાં માત્ર વેષના બળથી ગુણનું પ્રતિસંધાન કરીને વ્યવહારનયથી “મર્થીએણ વંદામિ' રૂપ ફેટાવંદન કરવામાં આવે છે. તેથી એવું કોઈ વ્યવહારનું સ્થાન નથી કે જે નિશ્ચયનું સ્થાન ન હોય' આ વાત એકાંતે નથી. પરંતુ સાપેક્ષ છે. ઉત્થાન : ગાથાના પૂર્વાર્ધનું વર્ણન કર્યા પછી ગાથાના ઉત્તરાર્ધનું ઉત્થાન કરતાં કહે છે – ટીકા : उक्तमभियुक्तसम्मत्या प्रमाणयति-एतद्-व्यवहारस्य बलिकतरत्वं, ‘ववहारो वि हु बलवं' इत्यादिकवचनसिद्धम् । ..ववहारो वि हु बलवं जं छउमत्थं पि वंदई अरहा । जा होइ अणाभिन्नो जाणंतो धम्मयं एयं ।।' इति हि भाष्यकारो (मू.भा.१२३) बभाण । युक्तं चैतत्, कृतकृत्यस्याप्यर्हतो व्यवहाराविघातेच्छायास्तस्य' मोक्षाऽनङ्गत्वेऽसंभवात् । न च तस्य तथाविधेच्छा न युक्तियुक्ता, वीतरागत्वव्याहतेः' इति दिगम्बरकुचोद्यमाशङ्कनीयम्, अनभिष्वङ्गरूपाया इच्छाया रागाऽनात्मकत्वात्, प्रत्युत तस्याः कारुण्यरूपत्वात् । व्यवस्थितं चैतन्नन्दिवृत्तौ“क्वचिदर्हतामिच्छाभावानभिधानं तु रागाऽयोगमात्राभिप्रायात्” इति बोध्यम् ।।११।। ટીકાર્ય : ઉત્તમfમયુવર ..... વમા | ઉક્તને=વ્યવહારનય પણ સ્વાસ્થાનમાં બલિકતર છે એ રૂપ કહેવાયેલાને, પ્રમાણભૂત છે એમ, અભિયુક્તની સંમતિથી=પૂર્વાચાર્યની સંમતિથી, સ્થાપન કરે છે - १. व्यवहारोऽपि हु बलवान् यद् छद्मस्थमपि वन्दतेऽर्हन् । यावद् भवति अनभिज्ञातः जानन् धर्मतामेताम् ।। ૨, વ્યવદારચેત્વર્થઃ | For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ४७५ આ=વ્યવહારનું બલિકતરપણું ‘વવારો વિ હૈં વતવં’ ઈત્યાદિક વચનસિદ્ધ છે. ‘વવદારો વિ હૈં વળવું' ઈત્યાદિ વચન સ્પષ્ટ કરે છે “વ્યવહાર પણ બળવાન છે, જે કારણથી વં ધમ્મયં=તામ્ ધર્મતામ્=આ ધર્મતાને અર્થાત્ વ્યવહારનયની બલાતિશયલક્ષણ ધર્મતાને, જાણતા એવા અરિહંત=કેવળી, જ્યાં સુધી અનભિજ્ઞાત છે=આ કેવળી છે એ પ્રમાણે પ્રગટ જણાયા નથી, ત્યાં સુધી છદ્મસ્થને પણ વંદન કરે છે.” એ પ્રકારે ભાષ્યકાર=વિશેષાવશ્યક ભાષ્યકાર મૂળ ગાથા-૧૨૩માં કહે છે. * “વિ” અહીં ‘વિ’ થી મૂળ ભાષ્ય ગાથા-૧૨૩નો અવશિષ્ટ ભાગ ગ્રહણ કરવો. ઉત્થાન : — ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૧ ગાથા-૯૧ના અર્થને સ્પર્શીને ટીકા પૂરી થઈ અને સ્થાપન કર્યું કે, ‘વ્યવહાર પણ બલવાન છે,’ એ પ્રકારના ભાષ્યકારના વચનથી સિદ્ધ છે. હવે તે ભાષ્યકારનું વચન યુક્તિથી કઈ રીતે સંગત છે, તે બતાવવા અર્થે કહે છે ટીકાર્ય : ..... युक्तं चैतत् . ડસંમવાત્ । અને આ=ભાષ્યકારે જે કહ્યું કે ‘વ્યવહાર બલવાન છે;’ એ, યુક્ત છે; કેમ કે તેના=વ્યવહારના, મોક્ષના અનંગપણામાં=મોક્ષના અકારણપણામાં, વ્યવહારના અવિઘાતની ઈચ્છાનો=વ્યવહારને ભંગ નહીં કરવાની ઈચ્છાનો, અર્થાત્ વ્યવહારનું પાલન કરવાની ઈચ્છાનો કૃતકૃત્ય એવા અરિહંત કેવળીને અસંભવ છે. મોક્ષનું અનંગપણું હોય તો કેવળી વ્યવહાર પાળે નહિ. * “કૃતકૃતસ્યાઽપિ” અહીં ‘વિ’ થી એ કહેવું છે કે, કૃતકૃત્ય ન હોય તો તો વ્યવહારના અવિઘાતની ઈચ્છા હોય, પણ કૃતકૃત્ય હોવા છતાં કેવળીને વ્યવહા૨ના અવિઘાતની ઈચ્છા છે. ઉત્થાન : પૂર્વમાં કહ્યું કે, મોક્ષનું અંગપણું હોવાને કારણે કેવળીને વ્યવહારના અવિઘાતની (ભંગ નહીં કરવાની) ઈચ્છા થાય છે. ત્યાં પ્રશ્ન થાય કે કેવળી તો વીતરાગ છે, તેથી તેમને ઈચ્છા સંભવે નહીં. આ પ્રકારની દિગંબરની યુક્તિ સ્મૃતિમાં આવવાથી તેનું ઉદ્દ્ભાવન કરીને નિરાકરણ કરે છે - નોંધ :- 7 = “તસ્ય . યુક્તિયુવત્તા”=કેવળીને તેવા પ્રકારની ઈચ્છાવ્યવહારનો વિઘાત ન થાય તેવા પ્રકારની ઈચ્છા, યુક્તિયુક્ત નથી; કેમ કે વીતરાગત્વની વ્યાહતિહાનિ છે, એ પ્રમાણે શંકા ન કરવી, એમ અન્વય છે. “વીતરાગને તેવી ઈચ્છા યુક્તિયુક્ત નથી” એ દિગંબરની કુચોદરૂપ છે=કુયુક્તિરૂપ છે, એમ અન્વય કરવો. પરંતુ આ પ્રકારની દિગંબરની કુયુક્તિની શંકા ન કરવી, એ પ્રમાણે અન્વય કરવો નહીં; કેમ કે જો એ પ્રમાણે અન્વય કરવામાં આવે તો આ કથન દિગંબરની કુયુક્તિ નથી, પણ દિગંબરનું આ વચન સાચું છે, એમ ફલિત થાય. For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ૪૭૭ ઉપસંપદા સામાચારી, ગાથા : ૧ ટીકાર્ચ - ન ચ “સ્ય ....... તિ યોધ્યમ્ ૧૧ાા અને તેને કેવળીને, “તેવા પ્રકારની ઈચ્છા=વ્યવહારના પાલનની ઈચ્છા, યુક્તિયુક્ત નથી; કેમ કે વીતરાગપણાની વ્યાહતિ છે=હાનિ છે,” એ પ્રકારની આશંકા ન કરવી. આ શંકા દિગંબરની કુયુક્તિરૂપ છે; કેમ કે અનભિવંગરૂપ ઈચ્છાનું રાગઅનાત્મકપણું છે, એટલું જ નહીં પણ તેનું=વ્યવહારના પાલનની ઈચ્છાનું, કારુણ્યરૂપપણું છે; અને આ=કેવળીને ઈચ્છા હોય છે એ, નંદીસૂત્રની વૃત્તિમાં વ્યવસ્થિત છે, અને તે બતાવે છે – “કોઈક સ્થાનમાં અરિહંતને કેવળીને, ઈચ્છાભાવનું અનભિધાન=ઈચ્છાભાવના અભાવનું કથન, વળી રાગના અયોગમાત્રના અભિપ્રાયથી છે" એ પ્રમાણે જાણવું. I૯૧II ભાવાર્થ : પૂર્વમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે સ્વસ્થાનમાં વ્યવહાર પણ બલવાન છે અને તેની પ્રમાણતાને બતાવવાને માટે પૂર્વાચાર્યના કથનની સાક્ષી આપેલ. પૂર્વાચાર્યોએ કહ્યું છે કે, કેવળી કેવળજ્ઞાન થયા પછી જ્યાં સુધી પોતે કેવળી તરીકે પ્રગટ ન થયા હોય ત્યાં સુધી પોતાના છદ્મસ્થ ગુરુને વંદન કરે છે, તેનું કારણ, વ્યવહારની આચરણા ધર્મરૂપ છે, એમ તેઓ જાણે છે. આ પ્રકારની કેવળીની પ્રવૃત્તિથી નક્કી થાય છે કે, વ્યવહારના સ્થાને વ્યવહાર પણ બલવાન છે. અહીં વિચારકને પ્રશ્ન થાય કે, કેવળીને છઘ ગુરુને વંદન કરીને વ્યવહારનું પાલન કરવાનું પ્રયોજન શું? તેથી કરીને કહે છે – જેમ નિશ્ચયનય મોક્ષનું અંગ છે, તેમ વ્યવહારનય પણ મોક્ષનું અંગ છે. જો વ્યવહારનય મોક્ષનું અંગ ન હોય તો કૃતકૃત્ય એવા કેવળીને વ્યવહારનો ભંગ ન થાય તેવી ઈચ્છા થાય નહીં; અને વ્યવહારનો ભંગ ન થાય તેવી ઈચ્છાથી જ કેવળી છબસ્થ ગુરુને વંદન કરે છે; કેમ કે કેવળી જાણે છે કે, નિશ્ચયનય જેમ મોક્ષનું અંગ છે, તેમ વ્યવહારનય પણ મોક્ષનું અંગ છે. મોક્ષના અંગભૂત એવા વ્યવહારનયનો જો કેવળી અપલાપ કરે, તો તેને અવલંબીને અન્ય સાધુઓ પણ એ રીતે વ્યવહારનયનો અપલાપ કરે, તો તેમનું પણ અહિત થાય. તેથી સાધુઓ પ્રત્યેની કરુણાથી કેવળી મોક્ષના અંગભૂત વ્યવહારનું પાલન કરે છે, જેથી અન્ય સાધુઓને પણ જ્ઞાન થાય કે, કેવળી જેવા કેવળી પણ ઉચિત વ્યવહાર કરે છે, તો આપણે પણ ઉચિત વ્યવહારમાં યત્ન કરવો જોઈએ. અહીં દિગંબર માને છે કે, ઈચ્છા એ રાગાત્મક પરિણામ છે, તેથી કેવળીને વ્યવહારના અવિઘાતની ઈચ્છા સંભવે નહીં, અને જો કેવળીને ઈચ્છા માનો તો તેમનામાં વીતરાગતા નથી, તેમ માનવાનો પ્રસંગ આવે. | દિગંબરની આ માન્યતાનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે, રાગાત્મક ઈચ્છા કેવળીને હોતી નથી, પરંતુ ઉચિત પ્રવૃત્તિમાં યત્ન કરાય તેવા અભિલાષરૂપ ઈચ્છા કેવળીને હોય છે. આશય એ છે કે, ફળની ઈચ્છાથી કોઈ પ્રવૃત્તિ કરવાની ઈચ્છા થાય તે રાગાત્મક ઈચ્છા છે, અને For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ ઉપસંપદા સામાચારી | ગાથા ઃ ૯૧ કેવળીને તો કોઈ ફળ મેળવવાની ઈચ્છા નથી; પરંતુ સામાયિકનો પરિણામ ઉચિત પ્રવૃત્તિ કરાવનાર છે, તેથી ઉચિત પ્રવૃત્તિને અનુકૂળ યત્ન કરાવે તેવો પરિણામ કેવળીમાં પણ છે. આથી કેવળજ્ઞાનમાં કેવળીને જે ઉચિત પ્રવૃત્તિ કર્તવ્ય દેખાય છે, તે પ્રકારે કરવાનો પરિણામ છે, જે ઈચ્છા સ્વરૂપ છે, અને તેના પ્રમાણે તે પ્રવૃત્તિ કરે છે. નિયમ એ છે કે સર્વત્ર જ્ઞાનથી ઈચ્છા પેદા થાય છે અને ઈચ્છાથી પ્રવૃત્તિ થાય છે. સર્વત્ર જ્ઞાનઈચ્છા-પ્રવૃત્તિનો નિયમ છે, તેમ કેવળીને પણ કેવળજ્ઞાનમાં ઉચિત પ્રવૃત્તિનું જ્ઞાન હોય છે અને તે પ્રકારે ઉચિત પ્રવૃત્તિ કરવાની પરિણતિ હોય છે, જે અનભિવૃંગાત્મક ઈચ્છા સ્વરૂપ છે અને તે ઈચ્છા પ્રમાણે ઉચિત પ્રવૃત્તિ કરે છે અને આ ઉચિત પ્રવૃત્તિ જગતના જીવો પ્રત્યેની કરુણાથી કરે છે. પ્રભુ જાણે છે કે, મારી ઉચિત પ્રવૃત્તિને જોઈને યોગ્ય સાધુઓ પણ ઉચિત પ્રવૃત્તિ કરીને મોક્ષરૂપ ફળ પામશે, અને જો પોતે ઉચિત પ્રવૃત્તિ ન કરે તો પોતાની તે અનુચિત પ્રવૃત્તિના આલંબનથી અન્ય સાધુઓ પણ ઉચિત પ્રવૃત્તિનો ત્યાગ કરે, તો તેઓનું અહિત થાય; કેમ કે ઉચિત પ્રવૃત્તિરૂપ વ્યવહાર મોક્ષનું અંગ છે. માટે કેવળીની ઉચિત પ્રવૃત્તિમાં પણ કરુણાનો ભાવ છે અને કેવળીમાં અનભિવૃંગરૂપ ઈચ્છા હોય છે, એ વાત નંદીસૂત્રની વૃત્તિમાં પણ વ્યવસ્થિત છે. નંદીસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે, શાસ્ત્રમાં કોઈક સ્થાને કેવળીને ઈચ્છાના ભાવનું અનભિધાન છે અર્થાત્ કેવળીને ઈચ્છાનો સદ્ભાવ નથી, એમ કથન છે, તે કેવળીને રાગના અયોગમાત્રના અભિપ્રાયથી છે, પરંતુ ઉચિત પ્રવૃત્તિમાં કારણભૂત ઈચ્છાના અભાવનું અભિધાયક નથી=જણાવનારું નથી, એ પ્રમાણે જાણવું. અહીં કોઈને પ્રશ્ન થાય કે, કેવળીમાં કરુણા કઈ રીતે હોઈ શકે ? કેમ કે કરુણા રાગાંશરૂપ છે. આ પ્રકારની માન્યતાનું નિરાકરણ પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે “અધ્યાત્મમત પરીક્ષા' ગ્રંથમાં કર્યું છે અને ખુલાસો કર્યો છે કે, કેવળીને ક્ષાયિકભાવની કરુણા હોઈ શકે છે. તેથી જેમ ક્રોધના પ્રતિપક્ષરૂપ ક્ષમાગુણ કેવળીમાં ક્ષાયિકભાવરૂપે છે, તેમ બીજા જીવોના દુઃખની ઉપેક્ષા કરવારૂપ કઠોરતાના પ્રતિપક્ષ સ્વરૂપ કરુણા ગુણ ક્ષાયિકભાવરૂપે કેવળીમાં હોય છે અને તે કરુણા ગુણ ઉચિત પ્રવૃત્તિ કરાવે છે. I૯૧ અવતરણિકા: ननु यधुभयोराश्रयणं युक्तं तर्हि प्रकृते ज्ञानज्येष्ठवन्दने पर्यायज्येष्ठानां व्यवहारसता(व्यवहारसत्वंदन) कुतो नाङ्गीक्रियते ? इत्याशङ्कायामाह - અવતરણિકાર્ચ - નન' થી શંકા કરે છે કે, જો ઉભયતનું આશ્રયણ યુક્ત છે, તો પ્રકૃતિમાં વ્યાખ્યાનના અવસરમાં, જ્ઞાનયેષ્ઠતા વંદનમાં પર્યાયયેષ્ઠનું વ્યવહારસન્ એવું વંદન કેમ સ્વીકારતું નથી ? એ પ્રકારની આશંકામાં કહે છે – નોંધ :- અહીં અવતરણિકામાં ‘વ્યવદીરસતા' ના સ્થાને ‘વેદારત્વન' એ પ્રકારનો પાઠ હોવો જોઈએ, તેથી અમે તે પ્રમાણે અર્થ કરેલ છે. For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી / ગાથા : ૯૨ ૪૭૯ ભાવાર્થ : ગાથા-૮૯માં ગ્રંથકારે કહ્યું કે, નિશ્ચયનય વય અને પર્યાયને પ્રમાણ માનતો નથી અને વ્યવહારનય વય અને પર્યાયને પ્રમાણ માને છે. ત્યાં પ્રશ્ન થયો કે તો પછી પ્રવૃત્તિ કયા નયથી કરવી ? તેથી ખુલાસો કર્યો કે પ્રવૃત્તિ ઉભયનયને આશ્રયીને કરવી જોઈએ. ત્યાં “નનુ' થી પૂર્વપક્ષી શંકા કરે છે કે, જો આ રીતે= ગાથા-૮૯માં કહ્યું એ રીતે, ઉભયનયનું આશ્રયણ યુક્ત હોય તો વ્યાખ્યાનના અવસરમાં, જ્ઞાનજ્યેષ્ઠને વંદન કરાય છે એ સ્થાનમાં, પર્યાયજ્યેષ્ઠને પણ વ્યવહારનયથી કર્તવ્ય એવું વંદન કેમ કરાતું નથી ? કેમ કે નિશ્ચયનય જેમ જ્ઞાનગુણને આશ્રયીને જ્ઞાનજ્યેષ્ઠને વંદન સ્વીકારે છે, તેમ વ્યવહારનય દીર્થસંયમપર્યાયથી જ્યેષ્ઠને વંદન સ્વીકારે છે. માટે વ્યાખ્યાનના અવસરમાં જેમ નિશ્ચયનયને આશ્રયીને જ્ઞાનજ્યેષ્ઠને વંદન થાય છે, તેમ વ્યવહારનયને આશ્રયીને દીર્થસંયમપર્યાયવાળાને પણ વંદન કરવું જોઈએ, જેથી ઉભયનયનું આશ્રયણ થાય. આ પ્રકારની શંકામાં કહે છે -- ગાથા : उभयगहणा य णियणियठाणे कहियस्स सेवणं सेयं । तेण ण कत्थइ कस्सवि दोसोऽगहणे वि णायव्यो ।।९२ ।। છાયા :उभयग्रहणाच्च निजनिजस्थाने कथितस्य सेवनं श्रेयः । तेन न कुत्रचित् कस्याऽपि दोषोऽग्रहणेऽपि ज्ञातव्यः ।।९२ ।। અન્વયાર્થ : ૩મય દUTI અને ઉભયજયના ગ્રહણથી–નિશ્ચયનય અને વ્યવહારનય એ બંને નયના ગ્રહણથી, ળિય ળિયટા તિજ તિજ સ્થાનમાં દિયસ્સ=કથિતનું કહેવાયેલા નયનું, સેવ સેયં સેવન શ્રેય છે (કલ્યાણકારી છે), તેveતે કારણથી તિજ તિજ સ્થાનમાં કહેવાયેલા નયનું સેવન શ્રેય છે, તે કારણથી, ત્ય=કોઈક સ્થાને વિ=કોઈકતા પણ વિ અગ્રહણમાં પણ ન ઢોસો નાવ્યોદોષ જ્ઞાતવ્ય નથી. I૯રા. ગાથાર્થ : અને ઉભયનયના ગ્રહણથી નિજ નિજ સ્થાનમાં કહેવાયેલા નયનું સેવન કલ્યાણકારી છે, તે કારણથી, કોઈક સ્થાને કોઈકના પણ અગ્રહણમાં પણ દોષ જ્ઞાતવ્ય નથી. II૯૨ાા ટીકા - उभयत्ति । उभयग्रहणाच्च-निश्चयव्यवहारोभयाश्रयणाच्च, निजनिजस्थाने स्वस्वावसरे, कथितस्यउक्तस्य, सेवनं श्रेय:-कल्याणावहम् । यत्काले व्यवहारप्रतिबद्धं कार्यमनुज्ञातं तत्काले तदेव कर्त्तव्यम्, यत्काले For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ ઉપસંપદા સામાચારી / ગાથા : ૯૨ तु निश्चयप्रतिबद्धं तदा तदेव, यत्काले चोभयप्रतिबद्धं तदाऽपि तदेव, नत्वेकमात्रपक्षपातितया विपर्यास कार्य इति परमार्थः । ટીકાર્ય : ‘મત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે. અને ઉભયગ્રહણથી=અને નિશ્ચયનયતા અને વ્યવહારનયના આશ્રયણથી, નિજ નિજ સ્થાન=સ્વસ્વ અવસરે, કથિતનું શાસ્ત્રમાં કહેવાયેલા નયનું, સેવન શ્રેય છે-કલ્યાણ કરનારું છે. ઉભયનયના આશ્રયણથી સ્વસ્થસ્થાનમાં ઉચિત નયનું યોજના કલ્યાણ કરનારું છે, તે સ્થાનો બતાવે છે – જે કાળમાં વ્યવહાર પ્રતિબદ્ધ કાર્ય અનુજ્ઞાત છે શાસ્ત્રસંમત છે, તે કાળમાં તે તે કાર્ય જ, કરવું જોઈએ, વળી જે કાળમાં નિશ્ચયપ્રતિબદ્ધ કાર્ય અનુજ્ઞાત છે શાસ્ત્રસંમત છે, ત્યારે તે જ નિશ્ચયપ્રતિબદ્ધ કાર્ય જ કરવું જોઈએ અને જે કાળમાં ઉભયપ્રતિબદ્ધ કાર્ય અનુજ્ઞાત છે, ત્યારે પણ તે જsઉભયપ્રતિબદ્ધ કાર્ય જ કરવું જોઈએ; પરંતુ એક વયમાત્રના પક્ષપાતીપણા વડે વિપર્યાય કરવો જોઈએ, એ પ્રકારનો પરમાર્થ છે. * “તાડપિ અહીં ‘’ થી એ કહેવું છે કે, એક નયપ્રતિબદ્ધકાળમાં એક નાનું જે કર્તવ્ય હોય તે તો કરવું જોઈએ, પરંતુ ઉભયન પ્રતિબદ્ધ હોય ત્યારે પણ તે જ ઉભયનયનું જ, કાર્ય કરવું જોઈએ. ભાવાર્થ - જો ઉભયનયનું આશ્રયણ સંમત હોય તો વ્યાખ્યાનના અવસરમાં નિશ્ચયનયને અવલંબીને જ્ઞાનજ્યષ્ઠને વંદન કરવામાં આવે છે, તેમ વ્યવહારનયને અવલંબીને તે વખતે પર્યાયજ્યેષ્ઠને પણ વંદન કરવું જોઈએ, તો ઉભયનાનું આશ્રયણ સંગત થાય. આ પ્રકારની અવતરણિકાની શંકાનું નિરાકરણ કરતાં કહે છે કે, ઉભયનયનું આશ્રયણ કરવું જોઈએ એ કથનનો અર્થ એવો નથી કે દરેક પ્રવૃત્તિમાં ઉભયનયનું આશ્રયણ કરવું જોઈએ; પરંતુ જે કાળમાં વ્યવહારનય સાથે સંબદ્ધ કાર્ય હોય ત્યારે વ્યવહારનયને આશ્રયીને કાર્ય કરવું જોઈએ, જે કાળમાં નિશ્ચયનય સાથે સંબદ્ધ કાર્ય હોય ત્યારે નિશ્ચયનયને આશ્રયીને કાર્ય કરવું જોઈએ અને જે કાળમાં ઉભયનયસંબદ્ધ કાર્ય હોય ત્યારે ઉભયનયને આશ્રયીને તે કાર્ય કરવું જોઈએ. તે આ રીતે – (૧) વ્યવહારનયસંબદ્ધ કાર્ય - જ્યારે કોઈ નવા સાધુ આવ્યા હોય અને પોતાને તેનો કોઈ પૂર્વ પરિચય નથી, વળી વર્તમાનમાં તેઓ દોષ સેવે છે તેવું પ્રતિસંધાન નથી, પરંતુ સાધુવેષ છે માટે તેમાં ગુણ હોવા જોઈએ, તેવું પ્રતિસંધાન હોય, ત્યારે માત્ર વ્યવહારનયનો અવકાશ છે; કેમ કે વ્યવહારનયને માન્ય સાધુવેષથી જ ફેટાવંદન કરાય છે. તેથી આવા સ્થાને વ્યવહારનયનું આશ્રયણ કરવું ઉચિત છે, પણ નિશ્ચયનયનું આશ્રયણ ઉચિત નથી. For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ૪૮૧ ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૨ (૨) નિશ્ચયનયસંબદ્ધ કાર્ય :- વ્યાખ્યાનના અવસરમાં લઘુસંયમપર્યાયવાળા અનુભાષક સાધુને પણ દીર્થસંયમપર્યાયવાળા સાધુ વંદન કરે છે. ત્યાં અનુભાષકમાં રહેલા વ્યાખ્યાનગુણને આશ્રયીને વંદન કરાય છે, તે નિશ્ચયનયને આશ્રયીને કરવામાં આવે છે. તેથી આ સ્થાન નિશ્ચયપ્રતિબદ્ધ છે, વ્યવહાર પ્રતિબદ્ધ નથી. તેથી આ સ્થાનમાં નિશ્ચયનયનું આશ્રયણ ઉચિત છે, પરંતુ વ્યવહારનયનું આશ્રયણ ઉચિત નથી. (૩) ઉભયનયસંબદ્ધ કાર્ય :- પર્યાયથી નાના સાધુ પર્યાયવૃદ્ધ સાધુને, “આ સુસાધુ છે' તેવું જાણીને દ્વાદશાવર્ત આદિથી વંદન કરે છે, ત્યારે, તે સાધુમાં નિશ્ચયના સ્થાનભૂત આલય-વિહારાદિની વિશુદ્ધિ છે કે નહીં, તેનો વિચાર કરે છે, અને વ્યવહારના સ્થાનભૂત પર્યાયવિશેષનો પણ વિચાર કરે છે. તે વખતે નિશ્ચયનયને માન્ય આલય-વિહારાદિની વિશુદ્ધિરૂપ ગુણની ગૌણતા કરવામાં આવે છે અને વ્યવહારનયને માન્ય દીર્થસંયમપર્યાયની પ્રધાનતા કરવામાં આવે છે, અને અનુમાન કરવામાં આવે છે કે, “આ સાધુમાં સંયમનો દીર્ઘ પર્યાય છે અને દીર્ઘ કાળ સુધી આલય-વિહારાદિની શુદ્ધિ પાળેલ છે, તેથી મારા કરતાં તેમનામાં ગુણો અધિક છે, ત્યાં નિશ્ચયનય ગૌણ અને વ્યવહારનય પ્રધાન હોવા છતાં ઉભયનયનું આશ્રયણ છે; કેમ કે આલય-વિહારાદિની વિશુદ્ધિ દ્વારા જે ગુણનું આશ્રમણ કર્યું તે નિશ્ચયનયનું આશ્રયણ કર્યું; અને દીર્ધસંયમપર્યાયનું આશ્રમણ કર્યું તે વ્યવહારનયનું આશ્રયણ છે; અને આવા ઉભયનયના સ્થાનમાં ઉભયનયનું આશ્રયણ યુક્ત છે, પરંતુ કોઈ એક નયનું આશ્રયણ યુક્ત નથી, તેથી કોઈ એક નયમાત્ર પ્રત્યે પક્ષપાત કરીને તે તે નયના ઉચિત સ્થાનમાં તે તે ઉચિત નયનો અપલાપ કરવો ઉચિત નથી. પ્રસ્તુતમાં વ્યાખ્યાનના અવસરમાં નિશ્ચયનયનું સ્થાન છે, તેથી જ્ઞાનજ્યેષ્ઠને દીર્થસંયમપર્યાયવાળા સાધુ પણ વંદન કરે છે, પરંતુ તે સ્થાનમાં દીર્થસંયમપર્યાયવાળા સાધુને વ્યવહારનયનું આશ્રમણ કરીને પણ જ્ઞાનજ્યેષ્ઠ સાધુ વંદન કરતા નથી; કેમ કે જો જ્ઞાનજ્યેષ્ઠ સાધુ દીર્થસંયમપર્યાયવાળાને ત્યારે વંદન કરે તો નિશ્ચયના સ્થાનમાં ઉભયનયનું આશ્રયણ કરવાથી નિશ્ચયનયની વિરાધના થાય. ટીકા : तेन-उक्तहेतुना, कुत्रचित्=निश्चयादिप्रतिबद्धकार्यस्थले, कस्यापि-व्यवहारादेः अग्रहणेऽपि-अनाश्रयणेऽपि, તોષાકર્મવશ્વ, જ્ઞાતિવ્ય:- વોટ્ય: સારા ટીકાર્ચ - તે કારણથી=ઉભયતયના આશ્રયણનો અર્થ જે કર્યો કે “નિજ નિજ સ્થાને ઉચિત નયનું યોજન તે ઉભયતનું આશ્રયણ છે તે કારણથી, કોઈક સ્થાનમાં નિશ્ચયાદિ પ્રતિબદ્ધ કાર્યસ્થળમાં, વ્યવહારાદિ કોઈકના પણ અગ્રહણમાં પણ=અનાશ્રયણમાં પણ, દોષઃકર્મબંધ, ન જાણવો. ૧૯૨ાા * “નિશ્વયાવિપ્રતિવવાર્થથને અહીં ‘મારિ થી વ્યવહાર પ્રતિબદ્ધ કાર્યસ્થલનું ગ્રહણ કરવું. * ‘વ્યવદાર' અહીં પારિ’ થી નિશ્ચયનયનું ગ્રહણ કરવું. * પ્રોડરિ=મનાથયનેકવિ' અહીં ‘પ' થી એ કહેવું છે કે, વ્યવહારનયાદિના આશ્રયણમાં તો દોષ For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ નથી, પરંતુ ક્યારેક વ્યવહારનયાદિના અનાશ્રયણમાં પણ હોય તો પણ દોષ નથી. ભાવાર્થ == ગાથા-૮૯માં ઉભયનયના ગ્રહણનું કથન કર્યું તેથી એ કહેવું છે કે, પ્રવૃત્તિ હંમેશાં ઉભયનયથી કરવાની છે, અર્થાત્ તે ઉભયનય દરેક પ્રવૃત્તિમાં આશ્રયણ ક૨વાનો નથી, પરંતુ પોતપોતાના સ્થાનમાં જે નય કહેલો હોય તે સ્થાનમાં તે નયનું આશ્રયણ ક૨વામાં આવે તે ઉભયનયનું આશ્રયણ છે; અને તે રીતે જો ઉભયનયનું આશ્રયણ કરવામાં આવે તો કલ્યાણની પ્રાપ્તિ થાય. આ પ્રકારના ગાથાના પૂર્વાર્ધના કથનથી અવતરણિકામાં કરેલી શંકાનું નિરાકરણ થઈ જાય છે. ઉપસંપદા સામાચારી / ગાથા : ૯૨ વ્યાખ્યાનકાળમાં જ્ઞાનજ્યેષ્ઠને વંદન કરતી વખતે વ્યાખ્યાન કરનાર પર્યાયજ્યેષ્ઠને વંદન કરતા નથી, તેમાં દોષ પ્રાપ્ત થતો નથી, તે બતાવવા અર્થે કહે છે નિશ્ચયાદિ પ્રતિબદ્ધ કાર્યસ્થળમાં વ્યવહારાદિના અનાશ્રયણમાં કર્મબંધરૂપ દોષ નથી, અને વ્યાખ્યાન અવસર એ નિશ્ચયનય પ્રતિબદ્ધ સ્થળ છે, માટે પર્યાયજ્યેષ્ઠને વ્યાખ્યાન અવસ૨માં અનુભાષક વંદન કરતા નથી, જેથી વ્યવહારનું અનાશ્રયણ ત્યાં હોવા છતાં કર્મબંધની પ્રાપ્તિ નથી. તે રીતે કોઈ નવા સાધુ આવેલા હોય અને દોષનું અપ્રતિસંધાન હોય અને તેના સાધુવેષથી ગુણની સંભાવના માનીને ફેટાવંદન કરે ત્યારે આલય-વિહારાદિ દ્વારા ગુણનું જ્ઞાન કરાયું નથી, તેથી નિશ્ચયનું અનાશ્રયણ છે છતાં ઉચિત વ્યવહારનું પાલન હોવાને કારણે વંદન કરનારને કર્મબંધરૂપ દોષની પ્રાપ્તિ નથી. આથી આવા સમયે કોઈ શિથિલાચારી સાધુને વંદન થયું હોય તોપણ ત્યાં દોષની પ્રાપ્તિ થતી નથી, પરંતુ ઉચિત પ્રવૃત્તિ હોવાથી નિર્જરા થાય છે. IIĪા અવતરણિકા: ज्ञानोपसंपद्विध्युक्त्या दर्शनोपसंपद्विधिरप्युक्त एवेति सम्प्रति चारित्रोपसंपदमभिधित्सुराह - અવતરણિકાર્યઃ જ્ઞાન-ઉપસંપદ્-વિધિની ઉક્તિથી દર્શન-ઉપસંપ-વિધિ પણ કહેવાઈ જ છે. એથી કરીને હવે ચારિત્ર-ઉપસંપનેે કહેવાની ઈચ્છાવાળા કહે છે – = * ‘વર્શનોવસંપવિધિરવ્યુત્ત’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે, જ્ઞાન-ઉપસંપ-વિધિ તો કહેવાઈ, પરંતુ દર્શનઉપસંપદ્-વિધિ પણ કહેવાઈ જ છે. ભાવાર્થ : ગાથા-૭૦ થી ૯૨ સુધી જ્ઞાનઉપસંપની વિધિ બતાવી, તેથી ક્રમપ્રાપ્ત દર્શનઉપસંપની વિધિ કહેવી જોઈએ. આમ છતાં જ્ઞાનઉપસંપર્ અને દર્શનઉપસંપની વિધિ સમાન છે; કેમ કે દર્શનશાસ્ત્રો ભણવા માટે દર્શનઉપસંપદ્ સ્વીકારાય છે, માટે તે બંનેની વિધિમાં કોઈ ભેદ નથી. તેથી ગ્રંથકાર કહે છે For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ૪૮૩ ઉપસંપદા સામાચારી/ ગાથા : ૯૩ કે, જ્ઞાનઉપસંપની વિધિને કહેવા દ્વારા દર્શનઉપસંપન્ની વિધિ કહેવાઈ ગયેલી છે. એથી કરીને ક્રમપ્રાપ્ત હવે ચારિત્રઉપસંપની વિધિને કહે છે – ગાથા : चरणोवसंपया पुण वेयावच्चे य होइ खमणे य । सीयणमाइवसेणं गमणं पुण अण्णगच्छंमि ।।९३ ।। છાયા : चरणोपसंपत्पुनर्वैयावृत्त्ये च भवति क्षपणे च । सीदनादिवशेन गमनं पुनरन्यगच्छे ।।९३ ।। અન્વયાર્થ - વરવસંપયા પુન=ચારિત્રઉપસંપદ્ વળી વૈયાવચ્ચે ય મને ય વૈયાવચ્ચમાં અને ક્ષપણામાંs અણસણમાં છે, સીયામફવસેvi g=વળી સીદનાદિના વશથી સUTIમ અન્ય ગચ્છમાં અમi=ગમત દો થાય છે. I૯૩ ગાથાર્થ : ચારિત્રઉપસંપદ્ વળી વૈયાવચ્ચમાં અને ક્ષપણામાં છે, વળી સીદનાદિના વશથી અન્ય ગચ્છમાં ગમન થાય છે. ll૯૩| ટીકા - चरणोवसंपयत्ति । चरणोपसंपत्-चारित्रोपसंपत्, पुनः विशेषणे, किं विशेषयति ? द्वैविध्यं वैयावृत्त्ये च-वैयावृत्त्यनिमित्तं च, क्षपणे च-क्षपणनिमित्तं च । ननु किमत्रोपसंपदा प्रयोजनम् ? स्वगच्छ एव वैयावृत्त्यं क्षपणं वा कुतो न क्रियते ? इति चेद् ? भण्यते सीदनं साधुसामाचार्यां प्रमत्तता, मकारोऽत्राऽलाक्षणिकस्ततः सीदनमादिर्यस्य स्वकार्यक्षमा(? स्वकार्याऽक्षमक्षपका)न्तरशालिस्वगच्छप्रतिसंधानादेस्तद्वशेन-तत्तन्त्रतया, अन्यगच्छे= स्वगच्छातिरिक्तगच्छे, पुनर्गमनं भवति ।।९३ ।। ટીકાર્ચ - ‘ઘરાવસંપત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે. ચરણઉપસંપચારિત્રઉપસં૫૬ પુનઃવળી, વૈયાવૃત્યમાં= વૈયાવૃત્ય નિમિતે, અને ક્ષપણમાંFક્ષપણા નિમિત્તે, છે. અહીં પુનઃ શબ્દ “વળી અર્થક વિશેષણમાં છે અર્થાત્ કોઈ વિશેષ વસ્તુને બતાવવા માટે છે. પુનઃ શબ્દ શું વિશેષ બતાવે છે ? – વૈયાવૃત્ય નિમિત્તે અને ક્ષપણા નિમિત્તે ચારિત્રઉપસંપ છે, એમ For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૩ વૈવિધ્ય બતાવે છે. પૂર્વમાં જ્ઞાનઉપસંપદ્ નવ પ્રકારની છે, એમ કહ્યું. વળી ચારિત્રઉપસંપદ્ વૈયાવૃત્ય નિમિત્તે અને ક્ષપણા નિમિત્તે એમ બે પ્રકારની છે. પુનઃ' શબ્દ ‘વળી' અર્થક સૈવિધ્યરૂપ વિશેષતાને બતાવે છે. અહીં પ્રશ્ન થાય કે, અહીંચારિત્રઉપસંપદામાં, ઉપસંપદાનું અવ્ય ગુરુના આશ્રયણનું, શું પ્રયોજન છે? ગચ્છમાં જ વૈયાવૃત્ય કે ક્ષપણા અણસણ, કેમ નથી કરાતું ? એમ જો તું કહેતો હો તો ઉત્તર અપાય છે – સીનં=સાધુ સામાચારીમાં પ્રમાતા, - અહીં “સીયામફિસે' શબ્દમાં “ન' કાર અલાક્ષણિક છે. તેથી હવે સમાસ આ રીતે થાય છે - સીદત છે આદિમાં જેને=સ્વકાર્યઅક્ષમ-લપકાત્તરવાળા સ્વગચ્છના પ્રતિસંધાનાદિને, વશથી=પોતાની વૈયાવૃત્યરૂપ કાર્ય કરવામાં પોતાનો ગચ્છ અસમર્થ છે અથવા પોતાના ગચ્છમાં બીજા ક્ષેપક હોવાથી તેની વૈયાવચ્ચમાં પોતાનો ગચ્છ વ્યાપારવાળો છે, એ પ્રકારના પ્રતિસંધાનાદિના વશથી, અન્ય ગચ્છમાં સ્વગચ્છથી અતિરિક્ત ગચ્છમાં, વળી ગમન થાય છે. II૯૩ ભાવાર્થ - ચારિત્રઉપસંપ વૈયાવૃત્ત્વ નિમિત્તે અને ક્ષપણા નિમિત્તે ગ્રહણ કરવામાં આવે છે. અહીં પ્રશ્ન થાય કે, સ્વગચ્છમાં જ વૈયાવૃજ્ય અને ક્ષપણા કેમ કરવામાં આવતી નથી ? અને વૈયાવચ્ચ માટે કે ક્ષપણા માટે અન્ય ગુરુના આશ્રયણરૂપ ઉપસંપદા સ્વીકારવાનું પ્રયોજન શું? શંકાકારનો આશય એ છે કે, સાધુને જો વૈયાવૃજ્ય અને ક્ષપણા કરવી હોય તો સ્વગચ્છમાં રહીને જ વૈયાવચ્ચ અને ક્ષપણા કરે, પરંતુ અન્ય ગચ્છમાં જઈને વૈયાવૃજ્ય અને ક્ષપણા કરવાની શું જરૂર છે? માટે વૈયાવૃત્ત્વ નિમિત્તે અને ક્ષપણા નિમિત્તે અન્ય ગુરુના સ્વીકારરૂપ ઉપસંપદા સામાચારી છે, તેમ માનવાની જરૂર રહેતી નથી. તેનો ઉત્તર ગાથાના ઉત્તરાર્ધથી આપે છે – સ્વગચ્છના સાધુઓ સાધુસામાચારીપાલનમાં પ્રમાદવાળા હોય ત્યારે તેઓની વૈયાવચ્ચ કરવામાં આવે તો તેમના પ્રમાદનું પોષણ થાય છે, જ્યારે અન્ય સાધુઓના સંયમની વૃદ્ધિમાં પોતે નિમિત્ત થાય તેવું વૈયાવચ્ચ કરનારનું પ્રયોજન હોય છે. તેથી સ્વચ્છમાં સાધુઓ પ્રમાદી હોય અને તેવા પ્રમાદીની વૈયાવૃજ્ય કરતાં તેઓનો પ્રમાદભાવ વધે તેમાં પોતે સહાયક થાય, તે ઉચિત પ્રવૃત્તિરૂપ બને નહીં. તેથી વૈયાવૃજ્યના અર્થી જે ગચ્છમાં પ્રમાદ ન હોય તે ગચ્છની નિશ્રા સ્વીકારીને તે અપ્રમાદવાળા મહાત્માની વૈયાવચ્ચ કરે; અને સ્વગચ્છમાં પ્રમત્તતા ન હોય તો વૈયાવૃત્ય માટે અન્ય ગચ્છના આશ્રયનું કોઈ પ્રયોજન નથી. ક્ષપણા કરવાના અર્થી સાધુ જો સ્વગચ્છમાં ક્ષપણા કરે, અને જો ક્ષપણાના કાર્યમાં આવશ્યક એવી ઉચિત સારસંભાળ કરવા માટે સ્વગચ્છ અસમર્થ હોય, અથવા તો સ્વગચ્છમાં કોઈ અન્ય સાધુ ક્ષપણા કરતા હોય તેથી તે સાધુની ક્ષપણા માટેની ઉચિત પ્રવૃત્તિમાં ગચ્છ રોકાયેલો હોય, અને પોતાને ક્ષપણા For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ૪૮૫ ઉપસંપદા સામાચારી / ગાથા : ૯૪-૯૫-૯૬ કરવામાં સહાયક બની શકે તેમ ન હોય, ત્યારે ક્ષપણા કરવા માટે સાધુ અન્ય ગચ્છનો આશ્રય કરે છે. અહીં ‘ક્ષપણા” શબ્દથી વિશેષ પ્રકારનું તપ લેવાનું છે. સાધુ વિશેષ પ્રકારનું તપ કરીને અણસણ કરવા ઉઘુક્ત છે અને આ ભવની અંતિમ આરાધના કરવા ઈચ્છે છે, જેથી આ ભવ કરતાં ઉત્તમ ધર્મસામગ્રીયુક્ત ભવની પ્રાપ્તિ થાય. આવો ઉત્કૃષ્ટ તપ કરે તેવા સાધુના ક્ષપણાકાળમાં ક્ષપણા કરનાર સાધુને અનુશાસન આપનાર ગીતાર્થો પાસે રહેતા હોય છે. જ્યારે પોતાના ગચ્છમાં એવા કોઈ અનુશાસક ન હોય અથવા પોતાના ગચ્છના સાધુઓ બીજા ક્ષેપકની ક્ષપણામાં રોકાયેલા હોય, ત્યારે ક્ષપણાનો અર્થી સાધુ અન્ય ગચ્છનો આશ્રય કરે છે; અને તેવું કોઈ પ્રયોજન ન હોય તો સ્વગચ્છમાં ક્ષપણા કરે. II અવતરણિકા: तत्र वैयावृत्त्योपसंपद्विषयिणी व्यवस्थामाह - અવતરણિકાર્ય : ત્યાં=ચારિત્રઉપસંપર્ધા, વૈયાવૃત્ય ઉપસંપદ્વિષયક વ્યવસ્થાને કહે છે – ભાવાર્થ : ગાથા-૯૩માં કહ્યું કે, ચારિત્રઉપસંપદ્ બે પ્રકારે છે – (૧) વૈયાવૃત્ત્વ નિમિત્તે અને (૨) ક્ષપણા નિમિત્તે. તેથી વૈયાવૃત્ત્વ નિમિત્તે સાધુ અન્ય ગચ્છમાં ગમન કરે છે ત્યારે કેવા પ્રકારની વ્યવસ્થા શાસ્ત્રમાં વર્ણન કરાઈ છે, તેને જણાવે છે – ગાથા : आगंतुगो य पुराणओ अ जइ दो वि आवकहियाओ । तो तेसु लद्धिमंतो ठप्पो इयरो अ दायव्यो ।।९४ ।। अह दो वि लद्धिमंता दिज्जइ आगंतुओ च्चिय तया णं । तयणिच्छाए इयरो तयणिच्छाए अ तच्चाओ ।।९५।। इयरेसु वि भंगेसु एवं विवेगो तहेव खमणे वि । अविगिट्ठविगिट्ठम्मि य गणिणा गच्छस्स पुच्छाए ।।९६।। છાયા : आगंतुकश्च पुराणकश्च यदि द्वावपि यावत्कथिको । तर्हि तयोर्लब्धिमान् स्थाप्य इतरश्च दातव्यः ।।९४ ।। अथ द्वावपि लब्धिमन्तौ दीयत आगंतुक एव तदा णम् । तदनिच्छायामितरस्तदनिच्छायां च तत्त्यागः ।।९५ ।। इतरेष्वपि भङ्गेषु एवं विवेकस्तथैव क्षपणेऽपि । अविकृष्टविकृष्टे च गणिना गच्छस्य पृच्छया ।।९६ ।। For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૪-૯૫-૯૬ અન્વયાર્થ - Higrો ય પુરો =આગંતુક નવો આવેલો, અને પુરાણક વાસ્તવ્ય-પૂર્વમાં ઉપસંપદા સ્વીકારીને ગુરુની પાસે વસનારો, રો વિ નટુ બંને પણ જો સાવદિયાયાવત્રુથિક થાવજીવ ગુરુ પાસે રહેનારા હોય તો તંર્દિકતો, તેણુ તે બંનેમાં સ્નદ્ધમંતો લબ્ધિમાન ઠપ્પ સ્થાપન કરવો લબ્ધિમાન પાસે આચાર્યએ સ્વતૈયાવૃત્ય કરાવવી ફયરો અને ઈતર=અલબ્ધિમાન વાયવ્યો દેવો જોઈએ= ઉપાધ્યાયાદિને વૈયાવૃન્ય અર્થે આપવો. I૯૪તા. ગાથાર્થ : આગંતુક અને વાસ્તવ્ય બંને પણ જો યાવત્રુચિક હોય તો તે બંનેમાં લબ્ધિમાન સ્થાપન કરવો અને અલબ્ધિમાન (ઉપાધ્યાયાદિને) આપવો જોઈએ. II૯૪l. અન્વયાર્થ : સહં પક્ષાંતરમાં છે=અન્ય વિકલ્પમાં છે વો વિ નંદ્ધિમંતા બંને પણ=આગંતુક અને વાસ્તવ્ય બંને પણ, લબ્ધિવાળા હોય તથા ત્યારે લાતુનો શ્ચિય આગંતુક જ ઉપાધ્યાયાદિને અપાય છે, તળછાણ તેની=આગંતુકની, અનિચ્છા હોતે છતે ફયરો ઈતર વાસ્તવ્ય (ઉપાધ્યાયાદિને અપાય છે) તાચ્છા અને વાસ્તવ્યની અનિચ્છા હોતે છતે વ્યાપકો તેનો=આગંતુકનો, ત્યાગ કરાય છે જે વાક્યાલંકારમાં છે. II૯પા ગાથાર્થ : ‘ાથ' થી અન્ય પક્ષ અન્ય વિકલ્પ જણાવે છે – આગંતુક અને વાસ્તવ્ય બંને પણ લબ્ધિવાળા હોય ત્યારે આગંતુક જ ઉપાધ્યાયાદિને અપાય છે, આગંતુકની અનિચ્છા હોતે જીતે વાસ્તવ્ય અપાય છે અને વાસ્તવ્યની અનિચ્છા હોતે છતે આગંતુકનો ત્યાગ થાય છે. “ વાક્યાલંકારમાં છે. IIભ્યll અન્વયાર્થ : ફરેલુ વિ મોસુ=ઈતર પણ=અન્ય પણ ભાંગાઓમાં=સંયોગોમાં વં આ રીતે ઉપરમાં કહ્યું એ રીતે, વિવેn=વિવેક કરવો. તવ=તે જ રીતે=જે રીતે વૈયાવૃત્યમાં વિવેક કહ્યો તે જ રીતે વિશિnિ ય મને વિઅવિકૃષ્ટ અને વિકૃષ્ટ=ક્ષપકમાં પણ ગળા=ગચ્છાધિપતિ વડે અચ્છસ પુછાર=ગચ્છને પૂછવા વડે વિવેક કરવો. II૯૬ ગાથાર્થ : અન્ય પણ સંયોગોમાં આ રીતે વિવેક કરવો, તે જ રીતે અવિકૃષ્ટ અને વિકૃષ્ટ ક્ષેપકમાં પણ ગચ્છાધિપતિ વડે ગચ્છને પૂછવા વડે વિવેક કરવો. Ilઊll For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ૪૮૭ ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૪-~-૯૬ ટીકા - आगंतुगो य त्ति । अह दोवि त्ति । इयरेसु त्ति । आगन्तुक:-आगमनशीलः, पुराणक: वास्तव्यश्च द्वावप्येतौ यदि यावत्कथिकौ-यावज्जीवं गुर्वन्तिकावस्थानबद्धमनोरथौ, भवेयातां, तर्हि तयोः-द्वयोर्मध्ये लब्धिमान् स्थाप्या स्ववैयावृत्त्यं कारणीयः, इतरश्च-अलब्धिमांश्च, दातव्य उपाध्यायस्थविरग्लानशैक्षकादीनामिति गम्यम् । अत्र द्वयोः समाने एतद्विधिभणनाद् यद्याचार्यस्य समीपे कोऽपि वैयावृत्त्यकरो नास्ति तदाऽऽगन्तुकः सर्वोऽपि सर्वथेष्यत एवेति सामर्थ्याल्लभ्यते । ટીકાર્ય : લાતુ જ રિ’ | ‘ઉદ હોવિ ત્તિ’ ‘યરેલુ ત્તિ' એ અનુક્રમે ગાથા-૯૪, ૯૫ અને ૯૬નાં પ્રતિક છે. આગંતુક આગમનશીલ આવવાના સ્વભાવવાળો=આવવાની ઈચ્છાવાળો, પુરાણક=વાસ્તવ્ય= ગુરુ પાસે વસનારો, બંને પણ આ આગંતુક અને વાસ્તવ્ય બંને પણ આ, જો યાવત્રુથિક ચાવજીવ, ગુરુની પાસે અવસ્થાન કરવા બદ્ધ મનોરથવાળા હોય તો તે બંનેમાંથી લબ્ધિમાન સ્થાપવો-લબ્ધિમાન પાસે સ્વતૈયાવૃત્ય કરાવવી, અને ઈતર અને અલબ્ધિમાન ઉપાધ્યાય, સ્થવિર, ગ્લાસ, શૈક્ષક આદિને, આપવો. ‘ઉપાધ્યાયવિરત્તિીનરીક્ષવિનામૂ' એ પ્રકારે મૂળ ગાથામાં અધ્યાહાર છે. અહીં-આ ગાથામાં, બંનેના આગંતુક અને પુરાણના, સમાનમાંથાવત્રુથિકરૂપે સમાપણામાં, આ વિધિ ગાથામાં બતાવી તે વિધિ, કહેલ હોવાથી, જો આચાર્ય પાસે કોઈપણ વૈયાવૃત્ય કરનાર નથી, ત્યારે આગંતુક સર્વ પણ લબ્ધિમાન અને અલબ્ધિમાન પણ, સર્વથા યાવત્રુથિક હોય કે ઈGરીક હોય સર્વ પ્રકારે, ઈચ્છાય જ છે, એ પ્રમાણે સામર્થ્યથી પ્રાપ્ત થાય છેeગાથાના કથન દ્વારા અર્થથી પ્રાપ્ત થાય છે. * ‘કીવખેતી અહીં પ થી એ કહેવું છે કે, જો એક યાવત્રુથિક હોય તો તો તેને રાખે, પણ બંને યાવસ્કથિક હોય તો આ વિધિ છે. * ‘ઉપાધ્યાયસ્થવર સ્ક્રીનશૈક્ષાદ્રિનામુ અહીં ‘’ થી બાલ-વૃદ્ધનું ગ્રહણ કરવું. * ‘સર્વોડ'િ અહીં ૩ થી એ કહેવું છે કે, લબ્ધિમાન હોય તો તો સ્વીકારી શકાય, પરંતુ અલબ્ધિમાન હોય, તો પણ ઈચ્છાય જ છે સ્વીકારી શકાય છે. ભાવાર્થ : ગાથામાં આગમનશીલ અને પુરાણક એ બંનેની વાત કહી. ત્યાં – આગમનશીલ :- જે સાધુ વૈયાવૃજ્યઉપસંપદા માટે અન્ય ગચ્છમાંથી આવેલ છે, પરંતુ હજુ ગુરુએ સ્વીકારેલ નથી તેથી ગચ્છમાં આવવાના સ્વભાવવાળો છેeગચ્છમાં આવવાની ઈચ્છાવાળો છે, તેને આગમનશીલ=આગંતુક કહેલ છે; અને જ્યારે અન્ય ગુરુ તેને આશ્રય આપે સ્વીકારી લે, પછી તેને આગંતુક ન કહેવાય, પરંતુ આગત કહેવાય. For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ ઉપસંપદા સામાચારી / ગાથા : ૯૪-૯૫-૯૬ પુરાણક :- વાસ્તવ્ય=જે આગંતુક આવવા ઈચ્છે છે, તેની પહેલાં જે સાધુ અન્ય ગચ્છમાંથી પ્રસ્તુત ગુરુનું આશ્રમણ કરીને અહીં રહેલો છે, તે પુરાણકzવાસ્તવ્ય, કહેવાય. પરંતુ પોતાની પાસે વસનારા એવા અન્ય સાધુઓનું વાસ્તવ્યથી ગ્રહણ કરવાનું નથી. આ આગંતુક અને પુરાણક બંને જાવજીવ આચાર્ય પાસે રહીને વૈયાવચ્ચ કરવાના મનોરથવાળા છે, ત્યારે આચાર્ય કોને પોતાની વૈયાવચ્ચ કરવા માટે સ્થાપે =કોને પોતાની પાસે રાખે અને કોને ન સ્થાપે? આવા સમયે ભગવાને બતાવેલી ઉચિત ક્રિયા શું છે ? કે જેથી એકાંતે ઉચિત પ્રવૃત્તિ થાય ? તે અહીં બતાવેલ છે. હવે જો આગંતુક અને પુરાણક બંને યાવત્રુથિક હોવા છતાં એ બેમાંથી કોઈ એક જો લબ્ધિવાળા હોય તો લબ્ધિવાળાને આચાર્ય પોતાની પાસે રાખે અને અલબ્ધિમાનને ઉપાધ્યાયાદિની વૈયાવચ્ચ કરવા અર્થે સોંપે. અહીં વિશેષ એ છે કે, જે વૈયાવૃત્ય કરવા માટે આવેલો છે, તે ઉચિત યતનાપૂર્વક નિર્દોષ ભિક્ષાચર્યાદિ ક્રિયા કરી શકે તેવા બોધવાળો છે, તેનું ગ્રહણ કરવાનું છે, માત્ર કાર્ય કરે અને તે પણ અયતનાપૂર્વક કરે તો તેવાને વૈયાવૃત્ય કરવા આચાર્ય સ્વીકારે નહીં. લબ્ધિમાન એને કહેવાય કે, આચાર્યને ઉચિત ભિક્ષાચર્યાદિ સર્વ ક્રિયાઓ પોતાના તથાવિધ લાભાંતરાય કર્મના ક્ષયોપશમને કારણે નિર્દોષ મેળવી શકે તેવા છે; અને જે લબ્ધિવાળો નથી, તે જોકે સમ્યક યત્ન કરીને લાવી શકે તેમ છે, પરંતુ જે ક્ષેત્રાદિમાં તેની અપ્રાપ્તિ હોય ત્યારે સ્વયં અલબ્ધિમાન હોવાના કારણે નિર્દોષ ન પણ મેળવી શકે તેવો છે. તેથી આગંતુક અને વાસ્તવમાં જે લબ્ધિવાળા હોય તેને આચાર્ય પોતાની પાસે વૈયાવૃત્ય માટે રાખે, જેથી ગચ્છની વિશેષ સારસંભાળ આચાર્ય કરી શકે. અહીં પ્રશ્ન થાય કે આચાર્ય લબ્ધિમાનને પોતાની પાસે રાખે અને અલબ્ધિમાનને ઉપાધ્યાયાદિની વૈયાવચ્ચ અર્થે સોંપે એવો પોતાની બાબતમાં પક્ષપાત કેમ કરે? તાત્પર્ય એ છે કે, જો કે ઉદારતા ગુણવાળી વ્યક્તિ સારી વસ્તુ હંમેશ બીજાને સોંપે, પરંતુ આચાર્ય વિવેકી હોવાના કારણે લબ્ધિમાનને ઉપાધ્યાયને સોંપવા કરતાં જો પોતાની પાસે રાખે તો ગચ્છનો ઉપકાર કરવામાં પોતે સમર્થ બની શકે; કેમ કે જ્યાં હિત વધુ હોય તે પ્રવૃત્તિ ઉચિત છે. વિવેકી આચાર્યને પોતાને અનુકૂળતામાં ઉપયોગી થશે એવો મલિન આશય કદી સંભવે નહીં. પરંતુ જો લબ્ધિમાન ઉપાધ્યાયને સોંપી દે તો પોતાનાથી અર્થની વાચનાદાનાદિ દ્વારા ગચ્છનો તેવો ઉપકાર થઈ શકે નહીં. માટે ગચ્છના ઉપકાર અર્થે લબ્ધિમાન પોતાની પાસે રાખે છે. આગંતુક અને વાસ્તવ્ય બંને યાવત્રુથિક હોય તો બંનેમાં સમાનપણામાં એ વિધિ બતાવી કે લબ્ધિમાન આચાર્ય પાસે સ્થપાય અને અલબ્ધિમાન ઉપાધ્યાયાદિની વૈયાવૃજ્ય અર્થે સોંપાય. એ વિધિના કથનથી સામર્થ્યથી એ પ્રાપ્ત થયું કે, જો આચાર્યની પાસે કોઈ જ વૈયાવચ્ચ કરનાર ન હોય તો આગંતુક સર્વ પણ સવથા ઈચ્છાથ છે અર્થાત્ આગંતુક લબ્ધિમાન હોય કે અલબ્ધિમાન હોય અને યાવત્કથિક હોય કે ઈવરકથિક હોય, એ સર્વ પ્રકારે ઈચ્છાય જ છે= સ્વીકારાય જ છે. આ વાત ગાથામાં નથી કહી, પરંતુ For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૪-૯૫-૯૬ ઉપર્યુક્ત વિધિના કહેવા દ્વારા સામર્થ્યથી પ્રાપ્ત થાય છે. ટીકા ઃ अथेति पक्षान्तरे, द्वावपि-आगन्तुकवास्तव्यौ यदि लब्धिमन्तौ तदाऽऽगन्तुक एवोपाध्यायादिभ्यो दीयते, वास्तव्यश्च स्थाप्यते, तदाशयस्य सम्यक्परिज्ञानात्, लब्धिमत्तया कार्यक्षमत्वाच्चेति भावः । णं इति वाक्यालंकारे । तयाणि इतिपाठोऽपि, तत्र तदानीमित्यर्थः । तदनिच्छायाम् = आगन्तुकस्योपाध्यायाद्यन्तिकगमनेच्छाविरहे, इतरः= वास्तव्य एव प्रीतिपुरस्सरं दीयते, आगन्तुकश्च स्ववैयावृत्त्यं कार्यते । तदनिच्छायां = वास्तव्यस्याऽप्युपाध्यायाद्याश्रयानिच्छायां च तत्त्याग:- आगन्तुकविसर्ग: । ૪૮૯ ટીકાર્ય : ‘ત્રુથ' શબ્દ પક્ષાંતરમાં છે=અન્ય વિકલ્પમાં છે. આગંતુક અને વાસ્તવ્ય બંને પણ જો લબ્ધિમાન હોય તો આગંતુક જ ઉપાધ્યાયાદિને અપાય છે અને વાસ્તવ્ય આચાર્ય પાસે સ્થપાય છે; કેમ કે તેના=આચાર્યના, આશયનું વાસ્તવ્યને સમ્યક્ પરિજ્ઞાન છે અને લબ્ધિમાન હોવાથી કાર્ય કરવામાં સમર્થ છે, આ ભાવ છે=આ પ્રમાણે વાસ્તવ્યને પોતાની પાસે સ્થાપન કરવાનું રહસ્ય છે. ગાથામાં Ō એ વાક્યાલંકારમાં છે. ગાથામાં ‘તયા નં’ છે ત્યાં ‘તળિ’ એ પ્રમાણે પાઠ પણ છે. તત્ર= ત્યાં=‘તયાજ્િ’ પાઠમાં તવાની=‘ત્યારે' અર્થાત્ બંને લબ્ધિમાન હોય ત્યારે, એ પ્રમાણે અર્થ છે. તેની અનિચ્છામાં=આગંતુકની ઉપાધ્યાય પાસે જવાની ઈચ્છાના વિરહમાં, ઈતર=વાસ્તવ્ય જ પ્રીતિપૂર્વક અપાય છે=ઉપાધ્યાયને અપાય છે, અને આગંતુક વડે સ્વવૈયાવૃત્ત્વ કરાવાય છે; અને તેની અનિચ્છામાં=વાસ્તવ્યની ઉપાધ્યાયાદિના આશ્રયની અનિચ્છામાં, તેનો ત્યાગ=આગંતુકનું વિસર્જન કરાય છે=રજા અપાય છે. * ‘આરંતુ વાસ્તવ્યો દાવિ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે, જો આગંતુક અને પુરાણક પૈકી એક લબ્ધિવાળો હોય તો તો ઉપરની વ્યવસ્થા બતાવી, પણ બંને પણ લબ્ધિમાન હોય તો આ વ્યવસ્થા છે. તે કહે છે * ‘પાટોડવિ’ અહીં‘પિ’ થી એ કહેવું છે કે, ‘તયા ળું એ પાઠ તો છે જ, પણ ‘તયાજ્િ’ એ પ્રકારે પણ પાઠ છે. * ‘વાસ્તવ્યસ્થાડપિ’ અહીં ‘વિ’ થી આગંતુકની ઉપાધ્યાયના આશ્રયણની અનિચ્છાનો સમુચ્ચય છે. ભાવાર્થ : ગાથા-૯૪માં એક લબ્ધિમાન હોય અને બીજો અલબ્ધિમાન હોય તો શું વિધિ છે, તે બતાવ્યું. હવે આગંતુક અને વાસ્તવ્ય બંને લબ્ધિમાન છે, તો શું વિધિ છે, તેને જણાવતાં ગ્રંથકાર કહે છે – જો બંને લબ્ધિમાન હોય તો આચાર્ય વાસ્તવ્યને પોતાની પાસે રાખે અને આગંતુકને ઉપાધ્યાયાદિની વૈયાવૃત્ત્વ અર્થે સોંપે છે. અહીં પ્રશ્ન થાય કે, ગુરુ વાસ્તવ્યને કેમ પોતાની પાસે રાખે છે ? તે શંકાના નિવારણ અર્થે બે હેતુ For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ ઉપસંપદા સામાચારી / ગાથા : ૯૪-૫-૯૬ જણાવતાં કહે છે કે, (૧) વાસ્તવ્ય આગંતુકની પૂર્વમાં આવેલો છે, તેથી તેને ગુરુના આશયનું સમ્યક પરિજ્ઞાન છે, જે આગંતુકને ન હોઈ શકે, તેથી આચાર્ય વાસ્તવ્યને પોતાની પાસે રાખે છે. છતાં જો વાસ્તવ્ય લબ્ધિમાન ન હોય તો તે આચાર્યના આશયને જાણતો હોવા છતાં વાસ્તવ્યના સ્થાને લબ્ધિમાન આગંતુકને જ આચાર્ય પોતાની પાસે રાખે. પરંતુ (૨) વાસ્તવ્ય પણ આગંતુકની જેમ લબ્ધિમાન છે, માટે પોતાની સાધનાને અનુકૂળ સર્વ ઉચિત કાર્ય કરવા માટે સમર્થ છે, તેથી આચાર્ય વાસ્તવ્યને પોતાની પાસે સ્થાપે છે. જ્યારે આગંતુકની પણ એવી ઈચ્છા હોય કે હું આચાર્યની વૈયાવચ્ચ કરું, પણ ઉપાધ્યાયાદિની નહીં, તેથી આચાર્યના કહેવા છતાં ઉપાધ્યાયાદિ પાસે જવાનો તેનો ઉલ્લાસ ન વધતો હોય, તો આચાર્ય વાસ્તવ્યને પ્રીતિપૂર્વક સમજાવીને ઉપાધ્યાયાદિ પાસે રાખે અને આગંતુકને પોતાની પાસે રાખે. પરંતુ જો વાસ્તવ્ય પણ આચાર્યની વૈયાવચ્ચ કરવાના બદ્ધ અભિલાષવાળો હોય અને ઉપાધ્યાયાદિની વૈયાવચ્ચ કરવામાં ઈચ્છા ન ધરાવતો હોય તો આચાર્ય આગંતુકનું વિસર્જન કરે છે અર્થાત્ રજા આપે છે અને વાસ્તવ્યને સ્વવૈયાવૃજ્ય અર્થે સ્થાપે છે. કહેવાનો ભાવ એ છે કે, આગંતુક યાવત્કથિક પણ હોય અને લબ્ધિમાન પણ હોય અને “આચાર્યની ભક્તિ કરીને વિશેષ નિર્જરા મારે કરવી છે,” તેવા અભિલાષવાળો હોય, તેથી ઉપાધ્યાયાદિ પાસે વૈયાવચ્ચ માટે રહેવા ઈચ્છતો નથી; અને જે વાસ્તવ્ય છે, તે પણ યાવત્કથિક પણ છે અને લબ્ધિમાન પણ છે અને આચાર્યની ભક્તિ કરીને વિશેષ નિર્જરાનો અભિલાષી છે; વળી આચાર્ય એ પણ જાણે છે કે બંનેના દ્વારા ગચ્છને ઉપકાર થાય તેમ છે, માટે પુરાણકને=વાસ્તવ્યને સમજાવે કે “જો તું ઉપાધ્યાયાદિ પાસે રહીશ તો તેઓની સાધનામાં પણ તે નિમિત્ત બનીશ અને આ આગંતુક જો મારી પાસે રહેશે તો મારા સ્વાધ્યાયાદિની વૃદ્ધિ યથાવત્ ચાલુ રહેશે, તેથી ગચ્છને કોઈ હાનિ થવાની નથી, ઊલટું તું જો ઉપાધ્યાયની વૈયાવૃત્ય કરીશ તો તેઓ પણ ગચ્છનો વિશેષ ઉપકાર કરી શકશે.” આ રીતે આચાર્ય વાસ્તવ્યને પ્રીતિ ઉત્પન્ન થાય તે રીતે સમજાવે અને જો વાસ્તવ્ય તે વાત સ્વીકારે તો આગંતુકને સ્વતૈયાવૃત્ય માટે સ્થાપે. પરંતુ વાસ્તવ્ય ઉપાધ્યાયાદિની વૈયાવૃજ્ય માટે ઉત્સાહિત ન જણાય તો વાસ્તવ્ય આચાર્યના અભિપ્રાયને જાણનારો હોવાથી તેને પોતાની પાસે રાખે અને આગંતુકનું વિસર્જન કરે; પરંતુ કોઈના ચિત્તમાં ક્લેશ થાય કે વૈયાવચ્ચ કરનાર વાસ્તવ્યનો ઉત્સાહ ભંગ થાય એ રીતે આગંતુકને પોતાની પાસે રાખવા માટે વાસ્તવ્યને ઉપાધ્યાયાદિની વિયાવૃત્ય કરવાનો આગ્રહ ન રાખે. અહીં ટીકામાં કહ્યું કે, ગાથામાં જે ‘તયા જે શબ્દ છે, તેના સ્થાને ‘તય' એ પ્રમાણે પાઠ છે. તેથી આ ગાથા ક્યાંકથી ઉદ્ધત કરેલ છે, અને જ્યાંથી ઉદ્ધત કરી છે, ત્યાં આ ગાથાના કથનને કહેનાર બે પાઠ છે. એક પાઠમાં ‘તયા vi’ શબ્દ છે અને બીજા પાઠમાં ‘તયાળ' છે, એ બંને પાઠ છે. ટીકા - - इतरेष्वपि अन्येष्वपि, भङ्गेषु-संयोगेषु, एवम् अनया रीत्या, विवेक:-विशेषनिर्धारणं, कर्त्तव्यम् । For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી | ગાથા ઃ ૯૪-૯૫-૯૬ ૪૯૧ तथाहि -यदि वास्तव्यो यावत्कथिक आगन्तुकस्त्वितरस्तत्राप्येवमेव भेदाः, यावदागन्तुको विसृज्यते, विशेषस्तु वास्तव्य उपाध्यायादिवैयावृत्त्या(त्त्यम)निच्छन्नपि प्रीत्या विश्राम्यते । उक्तं च चूर्णी - ‘आवकहिओ विस्सामिज्जइ इति । यदि तु वास्तव्यः सर्वथा विश्रामणमपि नेच्छति तदाऽऽगन्तुको विसृज्यते । अथ वास्तव्य इत्वर आगन्तुकस्तु यावत्कथिकस्ततो वास्तव्योऽवधिकालं यावदुपाध्यायादिभ्यो दीयते, शेषं पूर्ववत् । अथ द्वावपीत्वरी, तत्राप्येक उपाध्यायादिभ्यो दीयतेऽन्यस्तु स्ववैयावृत्त्यं कार्यते, शेषं पूर्ववत्, अन्यतमो वाऽवधिकालं यावद् ध्रियत इत्येवं यथाविधि कर्त्तव्यम् । ટીકાર્ચ - ઈતર પણ અવ્ય પણ, ભાંગાઓમાં=સંયોગોમાં, આ પ્રમાણે આ રીતે, અર્થાત્ આગંતુક અને વાસ્તવ્યમાં જે વિધિ બતાવી એ રીતે, વિવેક કરવો જોઈએ=વિશેષ નિર્ધારણ કરવું જોઈએ. તે આ પ્રમાણે – જો વાસ્તવ્ય યાવત્રુથિક વળી આગંતુક ઈતર=ઈવરકાલિક, હોય ત્યાં પણ એ જ પ્રમાણે ભેદો છે=ગાથા-૯૪-૯૫ના બંને ભેદોની જેમ જ ભેદો છે. યાવત્ આગંતુક વિસર્જન કરાય છે= ગાથા-૯૫માં કહ્યું તે વિધિ કર્યા પછી અંતે ત્યાં આગંતુક વિસર્જન કરાય છે, તેમ અહીં પણ થાવત્રુથિક અને ઈત્વરકથિક ભેદમાં આગંતુક વિસર્જન થાય છે. વળી વિશેષ વિધિ આ છે – ઉપાધ્યાયાદિના વૈયાવૃત્યને નહિ ઈચ્છતો પણ વાસ્તવ્ય આચાર્ય વડે પ્રીતિપૂર્વક વિશ્રામ કરાવાય છે=આરામ કરાવાય છે અર્થાત્ વૈયાવૃત્યને છોડીને સંયમના અન્ય ઉચિત કૃત્યો કરવાનું કહેવાય છે. અને ચૂણિમાં પણ કહ્યું છે - “યાવસ્કથિક (વાસ્તવ્ય) વિશ્રામણ કરાવાય છે આરામ કરાવાય છે.” તિ’ ચૂર્ણિકારના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. વળી જો વાસ્તવ્ય સર્વથા વિશ્રામણ પણ ન ઈચ્છે અર્થાત્ વૈયાવચ્ચ કરવાની પ્રવૃત્તિના વિરામને ન ઈચ્છે, તો આગંતુક વિસર્જન કરાય છે. ‘નથ’ થી અન્ય વિકલ્પ કહે છે - વાસ્તવ્ય ઈત્વરકાલિક છે, વળી આગંતુક યાવત્રુથિક છે, તેથી વાસ્તવ્ય અવધિકાલપર્યત ઉપાધ્યાયાદિને અપાય છે. શેષ પૂર્વની જેમeગાથા-૯૪-૯૫માં વર્ણન કર્યું તે રીતે જાણવું. હવે બંને પણ વાસ્તવ્ય અને આગંતુક બંને પણ, ઈત્વરકાલિક છે, ત્યાં પણ એક ઉપાધ્યાયાદિને અપાય છે, વળી બીજાથી સ્વયાવૃત્ય કરાવાય છે. બાકીનું પૂર્વની જેમ અથવા અન્ય તમ=બેમાંથી કોઈ એક=આગંતુક અને વાસ્તવ્ય બેમાંથી કોઈ એક, અવધિમાલપર્યત ધારણ કરાય છે. જેથી કરીને આ પ્રમાણે=ઉપર્યુક્ત વર્ણન કર્યું એ પ્રમાણે, યથાવિધિ કરવું જોઈએ. * ‘તરેધ્વપિ” - ‘' અહીં થી એ કહેવું છે કે, આગંતુક અને વાસ્તવ્ય યાવત્કથિક હોય, તેમાં વિધિ બતાવ્યો, પરંતુ વાસ્તવ્ય યાવન્કથિક હોય અને આગંતુક ઈવરકથિક હોય ઈત્યાદિરૂપ ઈતર વિધિમાં પણ For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ ઉપસંપદા સામાચારી / ગાથા : ૯૪-૯૫-૯૬ આ વિવેક કરવો જોઈએ. * ‘નિચ્છત્રપ' અહીં ‘’ થી એ કહેવું છે કે, વાસ્તવ્ય ઉપાધ્યાયની વૈયાવચ્ચને ઈચ્છતો હોય તો તો મોકલે, પરંતુ ઈચ્છતો ન હોય તો પણ પ્રીતિથી વિશ્રામણ કરાય છે. * ‘વિશ્રામમિપિ' અહીં ‘’િ થી એ કહેવું છે કે, વાસ્તવ્ય ઉપાધ્યાયની સેવા તો ઈચ્છતો નથી, પણ વિશ્રામણ પણ ઈચ્છતો ન હોય તો આગંતુક વિસર્જન કરાય છે. ભાવાર્થ - અન્ય ભાંગાઓમાં અન્ય સંયોગોમાં, ગાથા-૯૪-૯૫માં કહ્યું તે રીતે વિવેક કરવો જોઈએ. તે આ પ્રમાણે – - જો વાસ્તવ્ય યાવસ્કથિત્યાત્કાલિક, અર્થાત્ આજીવન સુધી રહેનાર હોય, અને આગંતુક ઈન્વરકાલિક= અલ્પકાળ માટે રહેનાર, હોય તો યાવસ્કથિક વાસ્તવ્યને પોતાની પાસે આચાર્ય રાખે અને આગંતુકને ઉપાધ્યાયાદિને સોંપે; પરંતુ આગંતુકની ઈચ્છા આચાર્યની જ વૈયાવૃત્ય કરવાની હોય તો આગંતુક જેટલો સમય રહેવાનો હોય તેટલો સમય આચાર્ય વાસ્તવ્યને ઉપાધ્યાયની સેવા કરવા માટે રાખે અને આગંતુકને પોતાની પાસે રાખે. પરંતુ જો વાસ્તવ્ય આચાર્યને છોડીને ઉપાધ્યાયાદિની વૈયાવૃત્ય કરવા ન ઈચ્છતો હોય તો વાસ્તવ્ય યાવન્કથિક હોવાના કારણે તેને પોતાની પાસે રાખે અને ઈત્વરકાલિક એવા આગંતુકનું વિસર્જન કરે. આ સંબંધમાં એટલી વિશેષતા છે કે, આગંતુક અને વાસ્તવ્ય બંને ઉપાધ્યાયાદિની વૈયાવચ્ચ ન ઈચ્છતા હોય અને આચાર્યની વૈયાવચ્ચ ઈચ્છતા હોય તો “આ આગંતુક સાધુને વૈયાવૃત્ય કરીને નિર્જરા કરવાનો ઉલ્લાસ છે, તેથી જેટલો સમય તે રહેવા ઈચ્છે છે, તેટલો સમય તું આ સમુદાયમાં રહીને સ્વાધ્યાયાદિ પ્રવૃત્તિ કરીને આરાધના કર.” આવું આચાર્ય વાસ્તવ્યને સમજાવે; કેમ કે વાસ્તવ્ય યાવસ્કથિક છે, તેથી તેને વિસર્જન કરવાનું કોઈ કારણ નથી અને આગંતુક તો ઈવરકાલિક હોઈ તેની કાળમર્યાદા પૂર્ણ થતાં જવાનો છે, ત્યાં સુધી તેને લાભ આપવાનો છે. આવું સમજાવવા છતાં પણ વાસ્તવ્ય જેમ ઉપાધ્યાયાદિની વૈયાવચ્ચ ઈચ્છતો નથી, તેમ વિશ્રામણા પણ ન ઈચ્છે, અર્થાત્ ઈત્વરકાલિક આગંતુકની મર્યાદા સુધી આરામ કરવા ન ઈચ્છે, પરંતુ આચાર્યની વૈયાવચ્ચ કરવાની ઈચ્છા રાખે તો ઈત્વરકાલિક એવા આગંતુક સાધુને આચાર્ય વિસર્જન કરે=રજા આપે. - હવે વાસ્તવ્ય યાવત્કથિક હોય અને આગંતુક ઈત્વરકાલિક હોય તો તેને આશ્રયીને જેમ ભેદ બતાવ્યો, તેમ તેના સ્થાને બીજી રીતે પણ વિકલ્પ બતાવતાં કહે છે કે – જો વાસ્તવ્ય ઈત્વરકાલિક હોય= થોડા સમય માટે રહેનાર હોય, અને આગંતુક યાવત્રુથિક હોય તો વાસ્તવ્ય તેના શેષ અવધિકાળ પર્યત ઉપાધ્યાયાદિને અપાય છે, તે વિષયક અન્ય વિકલ્પો પૂર્વમાં વર્ણન કર્યું તે રીતે સમજી લેવા. તે આ રીતે - જો વાસ્તવ્ય ઈત્વરકાલિક હોય અને આગંતુક યાવત્કથિક હોય તો વાસ્તવ્યને જેટલો સમય હવે રહેવાનો બાકી છે, તેટલો સમય તેને ઉપાધ્યાયાદિની વૈયાવચ્ચ અર્થે રાખે, અને જો તે ઉપાધ્યાયની For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૪-૫-૯૬ ૪૯૩ વૈયાવૃત્ય કરવા ન ઈચ્છે તો આગંતુકને આચાર્ય કહે કે, “વાસ્તવ્ય આટલા સમય સુધી છે, ત્યાં સુધી તું ઉપાધ્યાયાદિની વૈયાવૃજ્ય કર, પછી તને મારી વૈયાવચ્ચનો લાભ મળશે.” અને આગંતુક પણ આચાર્યાદિની વૈયાવચ્ચ કરવા ઈચ્છતો હોય, પણ ઉપાધ્યાયાદિની વૈયાવચ્ચ કરવા ન ઈચ્છતો હોય ત્યારે, યાવત્રુથિક એવા આગંતુકને કહે કે, “જ્યાં સુધી આ વાસ્તવ્ય છે, ત્યાં સુધી તું ગચ્છમાં રહીને સ્વાધ્યાયાદિ પ્રવૃત્તિ કરીને આરાધના કર. આ વાસ્તવ્ય જશે પછી તને મારી વૈયાવચ્ચનો લાભ મળશે.” પરંતુ યાવત્રુથિક એવો આગંતુક એટલો સમય પણ વિશ્રામણાને ન ઈચ્છે તો વાસ્તવ્ય ઈત્વરકાલિક હોવાના કારણે વિધિપૂર્વક વિસર્જન કરાય. હવે વાસ્તવ્ય અને આગંતુક બંને ઈત્વરકાલિક હોય તો ત્યાં એક ઉપાધ્યાયને અપાય અને એક પોતાની પાસે વૈયાવૃત્ય માટે રખાય છે. શેષ પૂર્વની જેમ જાણવું. તે આ રીતે – વાસ્તવ્ય અને આગંતુક બંને ઈવર છે=ઈવરકાલિક છે. તેથી ઉપસ્થિત થયેલ આગંતુકને પ્રથમ આચાર્ય કહે કે, “તું ઉપાધ્યાયાદિની અત્યારે સેવા કર.” એમ કહેવા છતાં આગંતુક ઉપાધ્યાયાદિની સેવા ન ઈચ્છે તો વાસ્તવ્યને પ્રીતિપૂર્વક કહે કે, “તું થોડો સમય ઉપાધ્યાયાદિની વૈયાવચ્ચ કર અને આ આગંતુક મારી વૈયાવચ્ચ કરશે.” છતાં વાસ્તવ્ય પણ ઉપાધ્યાયાદિની વૈયાવચ્ચ ન ઈચ્છે, તો વાસ્તવ્યને કહે કે, “તું થોડો સમય વિશ્રામણા કર અને આગંતુક મારી સેવા કરશે અને તેના ગયા પછી તને મારી સેવાનો લાભ મળશે.” પરંતુ વાસ્તવ્ય તેમ પણ ન ઈચ્છે તો આગંતુકને વિસર્જન કરે, અને ક્વચિત્ વાસ્તવ્યને રહેવાનો અવધિકાળ નાનો હોય અને આગંતુક દીર્ઘ અવધિકાળવાળો હોય તો વાસ્તવ્યને વિસર્જન કરે અને આગંતુકને પોતાની પાસે રાખે. તેથી જેનો અવધિકાળ વધુ રહેવાનો હોય તેને રાખે અને અન્યનું વિસર્જન કરે, એમ અર્થ પ્રાપ્ત થાય. આ પ્રમાણે ઉપસંપદા સામાચારી માટે આવેલા આગંતુક અને વાસ્તવિષયક જે સ્થાનમાં જે ઉચિત વિધિ હોય તે વિધિ પ્રમાણે કરવું જોઈએ. ગાથા-૯૦ના તદેવ ઘણો વિ થી બાકીના ભાગની ટીકા કરે છે. ટીકા - उक्ता वैयावृत्त्योपसंपद्, संप्रति क्षपणोपसंपदुच्यते - क्षपकश्च द्विविधः, इत्वरो यावत्कथिकश्च । तत्र यावत्कथिक उत्तरकालेऽनशनकर्ता, इतरस्तु द्विविधः विकृष्टक्षपकोऽविकृष्टक्षपकश्च । तत्राष्टमादिक्षपको विकृष्टक्षपकः, चतुर्थषष्ठक्षपकस्त्वविकृष्टक्षपकः । तत्र चायं विवेक:-अविकृष्टक्षपकः खल्वाचार्येण पृच्छ्यते - - 'हे आयुष्मन् ! पारणके त्वं कीदृशो भविष्यसि ?' स प्राह-'ग्लानोपम' इति । तदा स प्रतिषेद्धव्यः, ‘अलं तव क्षपणेन' इति ‘स्वाध्यायवैयावृत्त्यादावेव यत्नं कुरु' इति चाभिधातव्यः । विकृष्टक्षपकोऽप्येवमेव प्रज्ञाप्यते । अन्ये तु व्याचक्षते-विकृष्टक्षपकपारणककाले ग्लानकल्पतामनुभवन्नपीष्यत एव । यस्तु मासादिक्षपको यावत्कथिको वा स इष्यते । अयं च विवेकः गणिना=गच्छेशेन, गच्छस्य पृच्छया कार्यः । तथाहि - प्रागभिहितकार्य For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૪--૧૬ आचार्येण गच्छ: प्रष्टव्यः यथाऽयं क्षपकस्तप उपसंपद्यते' इति । अनापृच्छायां तु सामाचारीविराधना, यतस्तेऽसन्दिष्टा उपधिप्रत्युपेक्षणादि तस्य न कुर्वन्तीति । अथ पृष्टा ब्रुवते यथा - 'अस्माकमेकः क्षपकोऽस्त्येव तस्य क्षपणपरिसमाप्तावस्य वैयावृत्त्यं करिष्यामः' इति । ततोऽसौ विलम्बं कार्यते, यदि नेच्छन्ति सर्वथा ततोऽसौ त्यज्यते । अथ गच्छो विशिष्टनिर्जरार्थितया तमप्यनुवर्त्तते ततोऽसाविष्यत एव । तस्य च विधिना प्रतीच्छितस्य कार्यं प्रमादतोऽनाभोगतो वा यदि न कुर्वन्ति तदा गणिना ते सम्यक् प्रेरणीयाः । उपसंपत्ताऽपि यधुपसंपद: कारणं वैयावृत्त्यादिकं न पूरयति तदा तस्य सारणा क्रियते । अत्यविनीतस्य समाप्तोपसंपदो वा विसर्ग एव क्रियते । उक्तं च - 'उवसंपन्नो जं कारणं तु तं कारणं अपूरंतो । अहवा समाणियम्मी सारणया वा विसग्गो वा ।। (ાવ. નિ. ૭૨૦) રૂચ વિવે: ૧૪ના ઉદ્દા ટીકાર્ય : હવત્તા .... વીતિ વ વૈયાવૃત્ય ઉપસંપદ્ કહેવાઈ. હવે ક્ષપણા ઉપસંપદ્ક્ષપણા નિમિતે અન્ય ગુરુના આશ્રયણરૂપ ઉપસંપ, કહેવાય છે. ક્ષપક બે પ્રકારે છે – (૧) ઈત્વરકાલિક અને (૨) થાવત્કથિક. ત્યાં=બે પ્રકારના ક્ષેપકમાં, યાવત્રુથિક ઉત્તરકાળમાં અનશન કરનાર છે. વળી ઈતરઈતરકાલિક, બે પ્રકારે છે – (૧) વિકૃષ્ટ ક્ષપક અને (૨) અવિકૃષ્ટ ક્ષપક. ત્યાં આ બે પ્રકારના ક્ષપકમાં, અહમાદિ ક્ષપક=અઠ્ઠમ કે તેથી વધુ તપ કરનાર ક્ષપક, વિકૃષ્ટ ક્ષપક છે. વળી ઉપવાસ કે છઠ્ઠ કરનાર ક્ષપક અવિકૃષ્ટ ક્ષપક છે. ત્યાં=બે પ્રકારના ક્ષેપકને ઉપસંપદા આપવામાં, આ વિવેક છે : અવિકૃષ્ટ ક્ષેપક આચાર્ય વડે પુછાય છે – હે આયુષ્યન્ ! તું પારણે તપના પારણા સમયે, કેવો થઈશ ?” ક્ષપક કહે – “ગ્લાનની ઉપમાવાળો.' તિ’ ક્ષેપકના ઉત્તરની સમાપ્તિમાં છે. ત્યારે તેને પ્રતિષેધ કરવો જોઈએ અને તે પ્રતિષેધનું સ્વરૂપ બતાવે છે – ‘તારી ક્ષપણા વડે સર્યું’ એ પ્રમાણે કહેવું જોઈએ અને ‘સ્વાધ્યાય-વૈયાવૃત્ય આદિમાં જયત્ન કર' - એ પ્રમાણે કહેવું જોઈએ. વિકૃષ્ટ ક્ષેપક પણ, એ રીતે *અવિકૃષ્ટ ક્ષપક ગ્લાન ઉપમાવાળો હોય ત્યારે જે પ્રમાણે તેને કહે છે કે “તપ વડે સર્યું, તું સ્વાધ્યાયાદિમાં યત્ન કર' – એ રીતે જ પ્રજ્ઞાપન કરાય છે. અન્ય વળી કહે છે - વિકૃષ્ટ ક્ષપક પારણા સમયે ગ્લાન તુલ્યતાને અનુભવતો છતો ઈચ્છાય જ છે ક્ષપણા ઉપસંપદ્ સામાચારી માટે સ્વીકારાય જ છે. १. उवसंपन्नो यत्कारणं तु तत्कारणमपूरयन् । अथवा समाप्ते सारणया वा विसर्गो वा ।। For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી / ગાથા : ૯૪-૯૫-૯૬ ૪૫ ઉત્થાન : પૂર્વમાં કહ્યું કે, વિકૃષ્ટ ક્ષેપકને પણ અવિકૃષ્ટ ક્ષેપકની જેમ પ્રજ્ઞાપના કરાય છે અને તેના વિષયમાં અન્યનો મત બતાવેલ. હવે પૂર્વના મતમાં જ વિશેષ બતાવે છે – ટીકાર્ય : થતુ ... રૂખ્યત્વે જે વળી માસાદિ ક્ષેપક માસક્ષમણ કે બે માસક્ષમણ આદિ કરનાર ક્ષપક, અથવા યાવન્કથિક છે, તે ઈચ્છાય છે=ગ્લાન ઉપમા જેવો થાય તો પણ ઉપસંપદા આપવા માટે ઈચ્છાય છે. ઉત્થાન : વિકૃષ્ટ કે અવિકૃષ્ટ ક્ષેપકને ઉપસં૫૬ આપતી વખતે શું વિવેક કરવાનો છે, તે બતાવે છે – ટીકાર્ય : અર્થ = વિવે..... ત્યાં વિવેવ અને ગચ્છની પૃચ્છાથી ગણિ વડેeગચ્છના સ્વામી વડે, આ વિવેક કરવો જોઈએ. તે આ પ્રમાણે – અભિહિત કાર્યમાં શાસ્ત્ર દ્વારા યોગ્ય જીવને ઉપસંપદ્ આપવાનું કહેવાયેલ છે તે કાર્યમાં, આચાર્ય વડે પૂર્વમાં=ક્ષપકને સંપદા આપે તેની પહેલાં, ગચ્છ પુછાવો જોઈએ. ગચ્છને શું પૂછવું જોઈએ ? તે “યથા' થી બતાવે છે – આ ક્ષપક તપની ઉપસંપદા સ્વીકારે છે" - “તિ' શબ્દ પૃચ્છાની સમાપ્તિમાં છે. જે કારણથી અસંદિષ્ટ=નહીં પુછાયેલા, એવા તેઓ ગચ્છવાસી સાધુઓ, તેની ક્ષપકતી, ઉપધિપ્રત્યુપેક્ષણાદિ કરતા નથી, એથી કરીને અનાપૃચ્છામાં ગચ્છાધીશ વડે ગચ્છને નહીં પૂછવામાં, વળી સામાચારીની વિરાધના છે. હવે (આચાર્ય વડે) પુછાયેલા તેઓ=ગચ્છવાસી સાધુઓ, કહે છે, જે યથા” થી બતાવે છે - “અમારે એક ક્ષપક છે જ તેની ક્ષપણ પરિસમાપ્તિમાં આવી=નવા આગંતુક ક્ષેપકની, વૈયાવૃત્યને અમે કરીશું.” “તિ’ શબ્દ કથનની સમાપ્તિમાં છે. તેથી કરીને આઆગંતુક પક, વિલંબ કરાય છે=ઉપસંપદા આપે પરંતુ ક્ષપણાનો પ્રારંભ કરવામાં વિલંબ કરાય છે. જો સર્વથા ઈચ્છે નહીં આગંતુક ક્ષપક વિલંબ કરવા સર્વથા ઈચ્છે નહીં, તો આઆગંતુક ક્ષપક, ત્યાગ કરાય છે= ઉપસંપદા તેને અપાતી નથી. હવે વિશિષ્ટ નિર્જરાતી અર્થિતા વડે ગચ્છ તેને પણ=આગંતુક ક્ષેપકને પણ, સ્વીકારે છે, તેથી આ આગંતુક પક, ઈચ્છાય જ છે=ઉપસંપ અપાય જ છે; અને વિધિપૂર્વક પ્રતિચ્છિત એવા તેનું વિધિપૂર્વક સ્વીકારાયેલા એવા નવા ક્ષેપકનું, કાર્ય-વૈયાવૃત્યાદિ કાર્ય, પ્રમાદથી અથવા અનાભોગથી For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ ઉપસંપદા સામાચારી ગાથા : ૯૪-૯૫-૯૬ જો તેઓ ન કરે તો ગણિ વડે=ગચ્છાધીશ વડે, તેઓ=સ્વગચ્છવાસી સાધુઓ, સમ્યક્ પ્રેરણા કરાવા જોઈએ. ઉપસંપદ્ સ્વીકારનાર પણ=વૈયાવચ્ચ અર્થે ઉપસંપદ્ સ્વીકારનાર પણ, જો ઉપસંપત્તું કારણ એવી વૈયાવૃત્યાદિને પૂર્ણ ન કરે તો તેને= વૈયાવચ્ચ કરનારને, (આચાર્ય વડે) સારણા કરાય છે=પ્રેરણા કરાય છે, અતિ અવિનીતને અથવા સમાપ્ત ઉપસંપાળાને વિસર્જન જ કરાય છે. પૂર્વમાં જે કહ્યું કે, ઉપસંપદા સ્વીકારનાર વૈયાવચ્ચાદિ કાર્ય ન કરે તો તેને સારણા કરે અને અવિનીતને અને સમાપ્ત ઉપસંપાળાને વિસર્જન કરે, તેમાં ‘વાં ઘ' થી સાક્ષી આપે છે. અને કહ્યું છે - આવશ્યકનિર્યુક્તિ ગાથા-૭૨૦નો અર્થ આ પ્રમાણે છે “જે કારણને આશ્રયીને ઉપસંપન્ન છે, તે કારણને નહીં પૂરતો=પૂર્ણ નહીં કરતો, સ્મારણા કરાય છે= પ્રેરણા કરાય છે, અને અવિનીતને વિસર્ગ કરાય છે અથવા ઉપસંપન્નની કાલમર્યાદા પૂરી થઈ હોય તો સારણા= સ્મારણા, કરાય છે—તારી કાળમર્યાદા પૂર્ણ થઈ છે તે સ્મરણ કરાવાય છે, અથવા વિસર્ગ કરાય છે=વિસર્જન કરાય છે." (આવશ્યકનિયુક્તિ ગ્રંથની ટીકા પ્રમાણે આ અર્થ કરેલ છે.) એ પ્રમાણે આ વિવેક છે=ઉપરમાં વર્ણન કર્યું તે વિવેક છે. ।।૯૪૫૯૬॥ * આવશ્યકનિર્યુક્તિની ગાથામાં ‘તુ’ શબ્દથી કોઈ પણ સાધ્વાચારનું બરાબર પાલન ન કરતો હોય તેનું ગ્રહણ કરવાનું છે. * ‘સ્વાધ્યાયવૈયાવૃત્ત્વારો’ અહીં ‘આવિ’ થી ધ્યાનનું ગ્રહણ કરવું. * ‘વસંપત્તાઽપિ વધુપસંવવઃ વારાં વૈયાવૃત્ત્વા’િ અહીં ‘આવિ’ થી ક્ષપણાનું ગ્રહણ કરવું. ભાવાર્થ : ચારિત્ર ઉપસંપના બે વિભાગ છે. (૧) વૈયાવૃત્ત્વ ઉપસંપર્ અને (૨) ક્ષપણા ઉપસંપ ્ વૈયાવૃત્ત્વ ઉપસંપનું વર્ણન પૂર્વમાં કર્યું. હવે ક્ષપણા ઉપસંપર્ સામાચારી બતાવે છે. ત્યાં પ્રથમ ક્ષપક કેટલા ભેદવાળો છે, તે બતાવતાં કહ્યું કે, ક્ષપક બે પ્રકારના છે – (૧) યાવત્કથિક ક્ષપક અને (૨) ઈત્વરકાલિક ક્ષપક આ બે ક્ષપક પૈકી યાવત્કથિક ક્ષપક ક્ષપણાનો પ્રારંભ કર્યા પછી ઉત્તરકાળમાં અણસણને કરનારો છે. આશય એ છે કે, કોઈ સાધુને વિશેષ ક્ષપણા કરવી હોય ત્યારે તે સાધુ ક્ષપણાને ઉપષ્ટભક બને તેવા ગચ્છનો આશ્રય કરે છે અને તે ગચ્છના સાધુઓ પણ ક્ષપકને ક્ષપણા ક૨વામાં સહાયક બનીને નિર્જરાના ભાગી થાય છે. For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૪-૯૫-૯૬ ૪૯૭ યાવત્કથિક ક્ષપક પોતાની શક્તિ પ્રમાણે ઉપવાસાદિના પારણે ઉપવાસાદિ કરીને અંતે અનશન કરવાની અભિલાષાવાળો હોય છે. ઈત્વરકાલિક ક્ષપક અણસણ કરતા નથી, પરંતુ વિશેષ પ્રકારની નિર્જરા માટે તપ કરીને આત્માને ભાવિત કરે છે. ક્ષપક બે પ્રકારના છે. (૧) વિકૃષ્ટ ક્ષપક ઈત્વકાલિક અને (૨) અવિકૃષ્ટ ક્ષપક. (૧) વિકૃષ્ટ ક્ષપક :- અઠ્ઠમના પારણે અઠ્ઠમ કરનાર જઘન્ય વિકૃષ્ટ ક્ષપક છે, અને કેટલાક તો માસક્ષમણાદિના પારણે માસક્ષમણાદિ કરનારા પણ હોય છે. આ બધા માત્ર તપ નથી કરતા, પરંતુ તપ કરીને આત્માને નિર્લેપ દશામાં લઈ જવા માટે વિશેષ યત્ન કરનારા હોય છે. પ્રાયઃ કરીને આવા તપ કરનાર શાસ્ત્રઅધ્યયનથી ગીતાર્થ થઈને સંપન્ન થયેલા હોય છે. તેથી કરેલા શાસ્ત્રઅધ્યયનથી આત્માને ભાવિત કરવા માટે અંતરંગ યત્ન કરે છે અને બાહ્ય તપ કરીને તેને અતિશયિત કરે છે. (૨) અવિકૃષ્ટ ક્ષપક :- અવિકૃષ્ટ ક્ષપક ઉપવાસના પારણે ઉપવાસ કે છઠ્ઠના પારણે છઠ્ઠ કરે છે. આવા તપસ્વી ક્ષપકને ઉપસંપર્ આપવી હોય ત્યારે આ પ્રકારનો વિવેક કરવાનો છે, જે ગ્રંથકાર સ્વયં બતાવે છે અવિકૃષ્ટ ક્ષપકને આચાર્ય પૂછે છે - “હે આયુષ્માન્ ! તું પારણાના દિવસે કેવો થઈશ ?” જો ક્ષપક કહે કે – “ગ્લાનની ઉપમા જેવો થઈશ”=ગ્લાન જેવો થઈશ. ત્યારે આચાર્ય તેને ક્ષપણા કરવાનો પ્રતિષેધ કરે છે અને કહે છે કે, “તપ કરવાને બદલે તું સ્વાધ્યાયાદિમાં યત્ન કર.” આનાથી એ પ્રાપ્ત થાય કે, જે સાધુ ઉપવાસના પારણે ઉપવાસ કે છઠ્ઠના પારણે છઠ્ઠ કરી સ્વાધ્યાયથી આત્માને ભાવિત કરે છે અને પારણાના સમયે પણ ગ્લાનતા વગર સંયમયોગમાં ઉત્થિત રહે છે, તેવાને પોતાની ઉપસંપર્ સામાચારી આચાર્ય આપે છે. અહીં પ્રશ્ન થાય કે અન્ય આચાર્યની ઉપસંપદ્ સામાચારી સ્વીકારીને જેઓ તપ કરે છે અને પારણા સમયે ગ્લાન જેવા થતા નથી, તેઓની તે ગચ્છના સાધુઓ કેમ વૈયાવચ્ચ કરે છે ? તેનો આશય એ છે કે વિશેષ પ્રકારના તપસ્વી જેમ તપવિશેષમાં યત્ન કરે છે, તેમ તેઓ તપ કરીને શાસ્ત્રઅધ્યયનથી પણ આત્માને ભાવિત કરે છે, અને વિશેષ પ્રકારની નિર્જરાને પ્રાપ્ત કરે છે. આવા વિશિષ્ટ તપસ્વીઓને શાસ્ત્રઅધ્યયનથી ભાવિત થવામાં સહાયક થવું તે મહાનિર્જરાનું કારણ છે, તેથી ગચ્છના સાધુઓ તે તપ માટે ઉપસંપદ્ સામાચારી સ્વીકારનાર સાધુ પારણે ગ્લાન જેવો નહીં હોવા છતાં તેનું વૈયાવચ્ચ કરીને નિર્જરા કરે છે; અને આ મહાત્મા પણ પોતાના તપ અને સ્વાધ્યાયની અનુમોદના કરીને વૈયાવચ્ચ કરનાર સાધુઓ નિર્જરાફળને પામે તદર્થે ગચ્છના સાધુઓની વૈયાવચ્ચ સ્વીકારે છે. વળી જેઓ તપ કરીને પારણાના દિવસે ગ્લાન થાય છે અને તેના કારણે સ્વાધ્યાયાદિ ઉચિત For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૪-૯૫-૯૬ કૃત્યોમાં સુદઢ યત્ન કરી શકતા નથી, તેઓને તપ કરવા કરતાં સ્વાધ્યાયાદિ ઉચિત કૃત્યોથી આત્માને ભાવિત કરવો તે વધુ હિતાવહ છે; આથી તેવા સાધુઓને નિત્ય એકાશન કરીને સંયમયોગમાં ઉપસ્થિત રહેવાનો વિધિ છે અર્થાત્ “દશવૈકાલિક સૂત્ર”ની ‘યદો નિર્વા તોછમ્મ....” ગાથાથી નિત્ય એકાશન કરીને સ્વાધ્યાયમાં ઉદ્યત રહેવાનું કહેલ છે. તે રીતે વિકૃષ્ટ તપ કરનાર પણ જો પારણામાં ગ્લાન જેવો થતો હોય તો આચાર્ય તપ કરવાનો નિષેધ કરીને સ્વાધ્યાયાદિમાં યત્ન કરવા કહે છે. આનાથી એ ફલિત થાય કે, વિશેષ તપ કરનારને પણ અત્યંત અપ્રમાદની વૃદ્ધિ અર્થે શક્તિ કેળવાતી હોય તો તપ કરવાનો અધિકાર છે, અન્યથા નથી. વળી અન્ય કહે છે કે, વિકૃષ્ટ ક્ષપણા કરનાર પારણાના સમયે ગ્લાન જેવા હોય તો પણ ઉપસંપદ્ સામાચારી અપાય છે. તેનો આશય એ છે કે, વિકૃષ્ટ ક્ષપણા કરનાર અઠ્ઠમાદિના પારણે અઠ્ઠમ કે માસક્ષમણાદિ તપના પારણે માસક્ષમણ કરતા હોય છે; વળી તેઓ અપ્રમાદભાવથી આત્માને ભાવિત કરતા હોય છે. તેથી પારણાના દિવસે ગ્લાની આવે એટલામાત્રથી ક્ષપણાનો નિષેધ કરાય નહીં, કેમ કે ઘણો અપ્રમાદ કર્યો અને પારણાના દિવસે ગ્લાનતાના કારણે થોડો સમય અપ્રમાદ ન કેળવી શકે તો પણ ફરી અઠ્ઠમાદિ કરતી વખતે અપ્રમાદ કેળવશે. માટે તેવો ક્ષપક પણ ક્ષપણા માટે યોગ્ય છે, એમ અન્ય આચાર્ય કહે છે. અહીં ગ્રંથકાર કહે છે કે, વિકૃષ્ટ ક્ષેપકમાં જે માસક્ષમણના પારણે માસક્ષમણ કરનાર છે, વળી યાવસ્કૃથિક છે કે જે ઉત્તરમાં અણસણ કરનાર છે, તે પારણાના દિવસે ગ્લાન હોય તો પણ ઈચ્છાય છે. આનાથી એ ફલિત થયું કે અન્યના મતે અઠ્ઠમના પારણે અઠ્ઠમ કરનાર પણ વિકૃષ્ટ લપક પારણામાં ગ્લાન હોય તો પણ ક્ષપણા ઉપસં૫૬ માટે અધિકારી છે, અને ગ્રંથકારના મતે માસક્ષમણના પારણે માસક્ષમણ આદિ કરનાર પારણામાં ગ્લાન હોય તો ચાલે, અન્ય ન ચાલે; અને યાવત્રુથિક તો અણસણ કરીને વિશેષ પ્રકારની આત્મસાધના કરનાર છે, તેથી પારણામાં ગ્લાન થાય તો પણ સ્વીકાર્ય છે. આ રીતે યાવત્કથિક અને ઈત્વરકાલિક ક્ષેપકનું સ્વરૂપ બતાવ્યું અને તેને ક્યારે ઉપસંહદ્ આપવી તે વાત કહી. હવે ક્ષપણા માટે ઉપસંપદ્ આપતાં પહેલાં આચાર્યે શું વિવેક કરવો જોઈએ, તે બતાવે છે – ક્ષપકને ઉપસંપદુ આપે તેના પહેલાં આચાર્યે ગચ્છવાસી સાધુઓને પૃચ્છા કરવી જોઈએ કે, “આ ક્ષપક ઉપસંપદા સ્વીકારવા અર્થે આવેલ છે, તો તમે તેની ઉપધિપ્રત્યુપેક્ષણાદિ કાર્યો કરીને વૈયાવચ્ચ કરી શકશો ?” જો આચાર્ય ગચ્છવાસી સાધુઓને પૃચ્છા કર્યા વિના ક્ષેપકને ઉપસંપદા આપે તો સામાચારીની વિરાધના થાય; કેમ કે ગચ્છના સાધુઓને આચાર્યે કહ્યું નહીં હોવાથી તેઓ ક્ષેપકની ઉપધિપ્રત્યુપેક્ષણાદિ કરે નહીં. તેથી ગચ્છને પૂછીને આચાર્ય ક્ષેપકને ઉપસંપદુ આપવી જોઈએ. અહીં પ્રશ્ન થાય કે, આચાર્યને જે ઉચિત લાગે તે કરે, તેમણે શિષ્યોને શું પૂછવાનું હોય ? શિષ્યોએ તો આચાર્યની આજ્ઞાનું પાલન કરવાનું હોય; કેમ કે આચાર્ય વડીલ છે, તો પોતાની આજ્ઞાને પરતંત્ર એવા શિષ્યોને પૂછીને કોઈ પણ કાર્ય શા માટે કરે ? પરંતુ આવો એકાંત નિયમ નથી. શિષ્યોને નિર્જરા થાય તે For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૪-૯૫-૯૬ ૪૯૯ માટે તેઓની શક્તિ, તેઓનો ઉત્સાહ પણ આચાર્યને વિચારવાનો છે; અને આ રીતે ગચ્છવાસી સાધુઓને પૂછવાથી નિર્જરાના અર્થી એવા સાધુઓ સ્વયં સ્વીકારે અને ઉત્સાહથી કાર્ય કરે તો નિર્જરા થાય. અન્યથા ક્ષપકની ક્ષપણામાં આચાર્યની આજ્ઞામાત્રથી પ્રત્યુપેક્ષણાદિ કરે અને ઉત્સાહ વગર કે તેવી શક્તિ ન હોવા છતાં, કાયાના શ્રમથી અને મનોતિબળ વિના વૈયાવૃત્ત્વ કરે, તો નિર્જરા ન થાય. માટે ગચ્છવાસી સાધુઓનું મનોબળ કેવું છે, ધૃતિબળ કેવું છે, તે પણ આચાર્યને વિચારવાનું છે, માટે પૃચ્છા કરે છે. જો આચાર્ય ગચ્છને પૂછ્યા વિના ક્ષપકને ઉપસંપદા આપે તો ગચ્છ પણ સામાચારીની મર્યાદાને જાણતો હોય તો ક્ષપકની ભક્તિ કરે નહીં. આથી કહ્યું કે, અસંદિષ્ટ એવા ગચ્છના સાધુઓ ક્ષપકની ઉધિપડિલેહણાદિ પણ કરતા નથી. તેથી ગચ્છની પૃચ્છા વિના આચાર્ય ઉપસંપદ્ આપે તો સામાચારીની વિરાધના થાય. હવે જ્યારે આચાર્ય નવા ક્ષપકને ઉપસંપદા આપવા અંગે ગચ્છવાસી સાધુઓને પૂછે છે, ત્યારે ગચ્છના સાધુઓ કહે કે, “અમને એક ક્ષપક છે. એ ક્ષપકની ક્ષપણાની પરિસમાપ્તિ પછી આ નવા ક્ષપકની અમે વૈયાવૃત્ત્વ કરીશું,” તો ઉપસંપદા માટે આવેલ ક્ષપકને આચાર્ય કહે કે, “આ ક્ષપકની ક્ષપણાનો કાળ સમાપ્ત થાય ત્યાં સુધી ક્ષપણામાં તું વિલંબન કર.” પરંતુ ક્ષપક સર્વથા વિલંબન ન ઈચ્છતો હોય તો આચાર્ય તેને ક્ષપણા માટે ઉપસંપર્ આપે નહીં, પરંતુ તેનો ત્યાગ કરે. પરંતુ જો ગચ્છના સાધુઓ વિશિષ્ટ નિર્જરાના અર્થીપણા વડે બીજા ક્ષપકને પણ સ્વીકારવા તૈયાર હોય તો આવેલા ક્ષપકને પણ આચાર્ય પોતાની ઉપસંપદા આપે. ઉપસંપદા આપ્યા પછી જેને ઉપસંપદા આપી છે તેનું વિધિપૂર્વક કાર્ય પ્રમાદથી કે અનાભોગથી સ્વગચ્છના સાધુઓ ન કરે તો આચાર્ય વડે સાધુઓને સમ્યક્ પ્રેરણા કરાવી જોઈએ. જે સાધુએ વૈયાવૃત્ત્વ માટે ઉપસંપદા સ્વીકારેલી હોય અને વૈયાવચ્ચનું કૃત્ય સમ્યક્ ન કરે, અથવા ક્ષપણા માટે ઉપસંપદ્ સ્વીકારી હોય અને અપ્રમાદથી ઉત્થિત થઈને તપ-સ્વાધ્યાયાદિમાં ઉદ્યમ ન કરતો હોય, તો આચાર્ય ઉપસંપદા સ્વીકારનારને સા૨ણા કરે અર્થાત્ પ્રેરણા કરે. અહીં સારણાનો અર્થ સ્મારણા નથી કરવાનો, પરંતુ આવશ્યકનિર્યુક્તિ પ્રમાણે ચોદના=પ્રેરણા, કરવાનો છે; અને ઉપસંપદા સ્વીકારનાર અતિ અવિનીત હોય તો તેનો ત્યાગ કરવાનો છે. અર્થાત્ વૈયાવૃત્ત્વ માટે ઉપસંપદા સ્વીકારેલી હોય અને વિધિપૂર્વક વૈયાવૃત્ત્વ ન કરતો હોય અને સારણા કરવા છતાં પણ વિધિપૂર્વક તે વૈયાવાદિમાં ઉદ્યમ ન કરે તો તેનો ત્યાગ કરવાનો છે; અને ક્ષપણા માટે ઉપસંપદ્ સ્વીકારી હોવા છતાં અભ્યસ્થિત થઈને તપ-સ્વાધ્યાયાદિમાં યત્ન ન કરતો હોય, અને આચાર્ય પ્રેરણા કરે છતાં પ્રમાદ ન છોડે તો તેનો પણ ત્યાગ કરવાનો છે. અને જે સાધુઓ વિધિપૂર્વક ઉપસંપદ્ સ્વીકાર્યા પછી ઉપસંપદા સામાચારી પૂર્ણ કરે છે, ત્યારે ઉપસંપદા સામાચારી પૂરી થવાથી તેમનું વિસર્જન કરાય છે, આ પ્રકારનો વિવેક છે. તેમાં આવશ્યકનિર્યુક્તિના સાક્ષીપાઠનો ભાવ આ પ્રમાણે છે ઉપસંપન્ન વૈયાવચ્ચાદિ જે કારણથી આવેલો છે=જે નિમિત્તે આવેલો છે, તે પૂરું ન કરતો હોય તો તેને સ્મારણા=પ્રેરણા, કરવામાં આવે છે, અને જો અવિનીત હોય તો તેનો ત્યાગ કરવામાં આવે; અથવા - For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ પ૦૦ ઉપસંપદા સામાચારી | ગાથા ઃ ૯૭ ઉપસંપન્નનો અવધિકાળ પૂરો થઈ ગયો હોય ત્યારે સારણાસ્મારણા કરવામાં આવે કે, “હવે તારું સ્વીકારેલ પ્રયોજન પૂરું થઈ ગયું છે.” તે રીતે સ્મારણા કરવામાં આવે, અને જો તે વધારે રહેવા ઈચ્છે તો રાખે અથવા તો તેનો વિસર્ગ કરવામાં આવે છે–તે વધારે રહેવા ન ઈચ્છતો હોય તો તેનું વિસર્જન કરાય છે. II૯૪llલ્પાકા અવતરણિકા : उक्ता साधूपसंपत्, अथ गृहस्थोपसंपदमाह - અવતરણિકાર્ય : સાધુ ઉપસંપદ્ કહેવાઈ, હવે ગૃહસ્થ ઉપસંપ કહે છે – ભાવાર્થ : ગાથા-૬૯ થી ૯૦ સુધીના જ્ઞાન, દર્શન અને ચારિત્રવિષયક અન્ય ગચ્છના આચાર્યના આશ્રયણરૂપ સાધુઉપસંપ કહેવાઈ, હવે ગૃહસ્થની ઉપસંપદાને કહે છે. અહીં પ્રશ્ન થાય કે સાધુઉપસંપર્ધા તો અન્ય ગચ્છના સાધુનું આશ્રયણ છે, જ્યારે ગૃહસ્થનું તો સાધુ આશ્રમણ કરતા નથી, તો તેને ગૃહસ્થઉપસંહદ્ કેમ કહેવાય ? તેનો આશય એ છે કે, ગૃહસ્થની માલિકીના સ્થાનનો પરિભોગ કરવો હોય ત્યારે ગૃહસ્થની અનુજ્ઞા લઈને જ તે સ્થાનનો પરિભોગ થાય છે, ત્યારે સાધુને તે ગૃહસ્થનું આશ્રયણ છે, તે અપેક્ષાએ ગૃહસ્થ ઉપસંપદું કહેલ છે. ગાથા : खणमवि मुणीण कप्पइ णेव अदिन्नोग्गहस्स परिभोगो । इयराऽजोगे गेज्झो अवग्गहो देवयाए वि ।।९७ ।। છાયા : क्षणमपि मुनीनां कल्पते नैवादत्तावग्रहस्य परिभोगः । इतरायोगे ग्राह्योऽवग्रहो देवताया अपि ।।९७।। અન્વયાર્થ :| મુળા=મુનિઓને શામવિ ક્ષણ પણ કિન્નોદ રિમોm=અદાઅવગ્રહનો પરિભોગ લેવ વપૂરૃ કલ્પતો નથી જ, ચરાડનો ઈતરના અયોગમાં પૂર્વસ્થિતના અસંબંધમાં ટ્રેવયાણ વિ દેવતાનો પણ કવાદો=અવગ્રહ કોન્સોન્નયાચના કરવો. ૯ાા ગાથાર્થ :| મુનિઓને ક્ષણ પણ અદત્તાવગ્રહનો પરિભોગ કાતો નથી જ, ઈતરના (પૂર્વસ્થિતના) અસંબંધમાં દેવતાનો પણ અવગ્રહ યાચવો જોઈએ. ll૯ી. For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારીગાથા : ૯૭ ૫૦૧ ટીકા : खणमवि त्ति । क्षणमपि मुनीनामदत्तावग्रहस्य परिभोगस्तत्र स्थानोपवेशनादिरूपो न कल्पते, तृतीयव्रतातिक्रमप्रसंगात् । तदुक्तम् - 'इत्तरियंपि न कप्पइ अविदिन्नं खलु परोग्गहाइसु । चिट्ठित्तु णिसीइत्तु च तइयव्ययरक्खणट्ठाए ।। (आव.नि.७२१) इति । एवं च भिक्षाटनादावपि व्याघात: संभवेत् (व्याघातसंभवे) क्वचित्स्थातुकामेन स्वामिनमनुज्ञाप्य विधिना स्थातव्यम् । अटव्यादावपि विश्रमितुकामेन पूर्वस्थितमनुज्ञाप्य स्थातव्यम् तदभावे त्वाह-इतरस्य-पूर्वस्थितस्यापि, अयोगे-असंबन्धे, देवतायाः तदधिष्ठात्र्या अप्यवग्रहो ग्राह्यःयाचितव्यः, अणुजाणओ(ह) जस्सुग्गहो' इति । उक्तं च चूर्णी - “णत्थि ताहे अणुयाणओ देवता जस्सोग्गहो एसो" રૂતિ સાથેની ટીકાર્ય : વમવિ ત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે. ક્ષણ પણ મુનિઓને અદત્ત અવગ્રહતો ત્યાં સ્થાન ઉપવેશનાદિરૂપ પરિભોગ કલ્પતો નથી; કેમ કે તૃતીય વ્રતના અતિક્રમનો પ્રસંગ છે. તે કહેવાયું છેઃઉપરમાં કહ્યું તે આવશ્યકતિર્થંક્તિમાં કહેવાયું છે. આ. લિ. ગાથા-૭૨૧ના સાક્ષીપાઠનો અર્થ આ પ્રમાણે છે – “ત્રીજા વ્રતના રક્ષણ માટે પર-અવગ્રહાદિમાં નહીં અપાયેલું સ્થાન, ઈવર પણ અલ્પ સમય માટે પણ, ઊભા રહેવા માટે=કાયોત્સર્ગ કરવા માટે અને બેસવા માટે, કલ્પતું નથી." ‘તિ આવશ્યકતિર્થંક્તિના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. અને એ રીતે =મુનિઓને યાચના કરીને નહીં પ્રાપ્ત થયેલા અવગ્રહવાળી ભૂમિનો પરિભોગ અર્થાત્ ત્યાં ઊભા રહેવારૂપ અને બેસવારૂપ પરિભોગ કલ્પતો નથી, એ રીતે, ભિક્ષાટનાદિમાં પણ ક્યારેક વ્યાઘાતનો સંભવ હોતે છતે, ઊભા રહેવાની ઈચ્છાવાળા સાધુ વડે સ્વામીની અનુજ્ઞા લઈને વિધિપૂર્વક ઊભા રહેવું જોઈએ. અટવી આદિમાં પણ વિશ્રામ કરવાની ઈચ્છાવાળા સાધુ વડે પૂર્વ સ્થિતની=સાધુ આવે તેની પહેલાં જ જે ત્યાં સ્થાન પ્રાપ્ત કરી રહેલા હોય તે પૂર્વ સ્થિતની, અનુજ્ઞા લઈને રહેવું જોઈએ. તેના અભાવમાં પૂર્વ સ્થિતના અભાવમાં, વળી શું કરવું તે કહે છે, ઈતરના=પૂર્વ સ્થિતતા પણ, અયોગમાં=અસંબંધમાં, દેવતાનો તે સ્થાનના અધિષ્ઠાત્રી દેવતાનો, પણ અવગ્રહ ગ્રહણ કરવો જોઈએ=‘સજુનાગદ નદો ' એ પ્રમાણે યાચવો જોઈએ, અને ચૂણિમાં કહ્યું છે – “જો કોઈ ન હોય તો=કોઈ ઊભું ન હોય તો, દેવતા અનુગ્રહ આપે જેનો આ અવગ્રહ છે." ‘ત્તિ ચૂણિકારના કથનની સમાપ્તિમાં છે. IIટકા १. इत्वरिकमपि न कल्पतेऽदत्तं खलु परावग्रहादिषु । स्थातुं निशीदितुं च तृतीयव्रतरक्षणार्थम् ।। For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૭ નોંધ :- અહીં ટીકામાં ‘વ્યાધાતઃ સંમવેત્’ ના સ્થાને ‘વ્યાધાતસંમવે’ એ પ્રકારનો પાઠ હોવાની સંભાવના છે. તેથી એ પ્રમાણે અમે અર્થ કરેલ છે. ૫૦૨ * ‘ક્ષળવિ’ અહીં ‘વિ’ થી એ કહેવું છે કે, અદત્ત-અવગ્રહનો પરિભોગ મુનિને વધારે સમય તો કલ્પતો નથી, પરંતુ ક્ષણ પણ કલ્પતો નથી. * ‘સ્થાનોપવેશનાવિ’ અહીં ‘વિ’ થી સૂવાની કે આહાર ગ્રહણ કરવાની ક્રિયાનું ગ્રહણ કરવું. * ‘પરોઠાસુ’ આવશ્યકનિર્યુક્તિ ગાથા-૭૨૧ના આ શબ્દમાં ‘વિ' શબ્દનો વિશિષ્ટ અર્થ કર્યો કે ‘અનેક પ્રકારના ૫૨-અવગ્રહાદિમાં.' અને તેના દ્વારા પરના અવગ્રહના અનેક ભેદો છે તેનું સૂચન કરાયું છે. * ‘મિક્ષાટનાવાપિ’ અહીં ‘વિ’ થી વિહારાદિનું ગ્રહણ કરવું, અને ‘પિ’ થી એ કહેવું છે કે રહેવાની ઈચ્છા હોય તો તો સ્વામીની અનુજ્ઞા લેવાય છે, પરંતુ ભિક્ષાટનાદિમાં પણ વ્યાઘાત સમયે ઊભા રહેવા કે બેસવા સ્વામીની અનુજ્ઞા લઈને સાધુએ રહેવું જોઈએ. * ‘અટવ્યાવાપિ’ અહીં ‘વિ’ થી વિહારાદિનું ગ્રહણ કરવું અને ‘પિ’ થી ભિક્ષાટનાદિનો સમુચ્ચય કરવો. * ‘પૂર્વસ્થિતસ્થાપિ ગયોને’ અહીં ‘વિ’ થી એ કહેવું છે કે, પૂર્વસ્થિતનો યોગ હોય તો પૂછીને ઊતરે પણ પૂર્વસ્થિત કોઈ ન હોય તો પણ દેવતાને પૂછીને=અવગ્રહ યાચીને, ઊતરે. ભાવાર્થ: મુનિને અદત્તાદાન પરિહારાર્થે અવગ્રહ યાચવાની વિધિ છે અને તે અવગ્રહની યાચના કરીને તે સ્થાનમાં રહે તે ગૃહસ્થ-ઉપસંપ ્-સામાચારી છે. સાધુઓ કોઈ પણ સ્થાનમાં ક્ષણભર પણ ઊભા રહેવાના હોય કે બેસવાના હોય કે અન્ય ક્રિયા અર્થે સ્થાનનો ઉપયોગ કરવાના હોય તો તે ક્ષેત્રનો પરિભોગ કહેવાય. આવા પ્રકારનો પરિભોગ કરવા અર્થે તે સ્થાનના જે માલિક હોય તેની પાસે અવગ્રહની યાચના કરીને તે સ્થાનમાં સાધુ ઊભા રહી શકે કે બેસી શકે. અવગ્રહની યાચના ન કરે તો ત્રીજા અદત્તાદાન વ્રતમાં મલિનતા આવે છે. આના કારણે સાધુઓ ભિક્ષાદિ અર્થે ગયા હોય ત્યારે પણ વરસાદને કારણે કે અન્ય કોઈ ઉપદ્રવને કારણે કોઈક સ્થાનમાં ઊભા રહેવું હોય ત્યારે, તેના સ્વામીની અનુજ્ઞા લઈને વિધિપૂર્વક ૨હે છે અર્થાત્ કોઈ જીવને કિલામણા ન થાય તે રીતે પૂંજી-પ્રમાર્જીને પોતાના શુભ અધ્યવસાયની વૃદ્ધિ થાય એ રીતે શાસ્ત્રના પદાર્થોનું ચિંતવન આદિ ક્રિયાઓમાં ઉપયુક્ત થઈને રહે છે; પરંતુ સામાન્ય લોકની જેમ જે તે સ્થાનમાં ઊભા રહીને રસ્તામાં આવતા-જતા લોકોનું અવલોકન કરવામાં વ્યાવૃત રહેતા નથી. તે બતાવવા માટે ટીકામાં કહ્યું કે, સ્વામીની અનુજ્ઞા લઈને વિધિપૂર્વક રહેવું જોઈએ. અટવી આદિમાં પણ શ્રમિત થવાને કારણે ક્યાંક વિશ્રામ કરવો પડે તો તે સ્થાનમાં પૂર્વમાં રહેલા કોઈ મુસાફરાદિ હોય તો તેમની અનુજ્ઞા લઈને બેસે, અને કોઈ ન હોય તો તે સ્થાનસંબંધી દેવતાના અવગ્રહની પણ યાચના કરે. આશય એ છે કે ગૃહસ્થો રસ્તામાં જતાં પણ કોઈક સ્થાનમાં બેઠા હોય તો તે સ્થાન તેઓ બેસે તેટલા કાળ સુધી તેઓની માલિકીનું ગણાય. તેથી તે સ્થાનમાં રહેલા સ્વામીની યાચના કરીને સાધુને બેસવાની વિધિ છે. જેમ કોઈ ગૃહસ્થને ત્યાં સાધુ ઊતરેલા હોય તો તે સ્થાન વસ્તુતઃ તો તે ગૃહસ્થની For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ૫૦૩ ઉપસંપદા સામાચારી / ગાથા ઃ ૯૮ માલિકીનું છે, તોપણ આગંતુક સાધુ જેમ તે ગૃહસ્થના અવગ્રહની યાચના કરે છે, તેમ ત્યાં પૂર્વમાં ઊતરેલા અન્ય સાધુઓના અવગ્રહની પણ યાચના કરે છે; કેમ કે ગૃહસ્થોએ તે સાધુઓને તે સ્થાન અમુક કાળ માટે આપેલું છે. તેથી ત્યાં ઊતરવા માટે તે સાધુઓ પાસે પણ યાચના કરવી જોઈએ. તેમ અટવીમાં પણ કોઈક સ્થાને કોઈક મુસાફર બેઠેલા હોય અને સાધુને ત્યાં બેસવું હોય તો અવગ્રહની યાચના કરવી જોઈએ. વળી દેવતાઓ પણ સ્વ-ઈચ્છાથી તે તે સ્થાનમાં પોતાની માલિકી કરીને બેઠેલા હોય તો તેની પાસેથી પણ અવગ્રહની યાચના કરવી જોઈએ, જેથી અદત્ત પરિભોગનો દોષ ન લાગે. ll૯ળા અવતરણિકા - तदेवं विवृतोपसंपत्सामाचारी, तथा चोक्ता दशापि विधाः, अथोपसंहरति - અવતરણિતાર્થ - નિગમત અર્થે ‘તશબ્દ “તમા અર્થક છે અને ઉપસંપદ્ સામાચારીનું નિગમત તત્ શબ્દથી કરે છે. “ર્વ =એ રીતે ગાથા-૬૯ થી ગાથા-૯૭ સુધી ઉપસંપદ્ સામાચારી બતાવી એ રીતે, ઉપસંપદ્ સામાચારી વર્ણન કરાઈ, અને તે રીતે=અંતમાં ઉપસંપ સામાચારી વર્ણન કરાઈ તે રીતે, દશે પણ સામાચારીના પ્રકારો કહેવાયા. હવે ઉપસંહાર કરે છે – ગાથા : एवं सामायारी कहिया दसहा समासओ एसा । जिणआणाजुत्ताणं गुरुपरतंताण साहूणं ।।९८ ।। છાયા : एवं सामाचारी कथिता दशधा समासत एषा । जिनाज्ञायुक्तानां गुरुपरतन्त्राणां साधूनाम् ।।९८ ।। અન્વયાર્થ : વં આ રીતે નિળનુત્તા ગુરુપરતંતાન સાહૂણં જિનાજ્ઞાયુક્ત, ગુરુપરતંત્ર સાધુઓની સા= આ સંદ-દશ પ્રકારની સામાયારી=સામાચારી સમાસો સંક્ષેપથી દિયા કહેવાઈ. I૯૮ ગાથાર્થ - આ રીતે જિનાજ્ઞાયુક્ત, ગુરુપરતંત્ર સાધુઓની આ દશ પ્રકારની સામાચારી સંક્ષેપથી કહેવાઈ. II૯૮l. ટીકા : एवं ति । एवम् अनया रीत्या, एषा-प्रत्यक्षा, दशधा सामाचारी समासत:-शब्दसंक्षेपतः, कथिता For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૮ ૫૦૪ निरूपिता । केषामेषा संभवति ? इत्याह-जिनाज्ञायुक्तानां भगवदुक्तविधिपरायणानां, गुरुपरतन्त्राणां - गुरुवशवर्त्तिनां સાધૂનાં, મતિ ।।૧૮ ।। ટીકાર્થ ઃ ‘ત્ત્વ તિ’। એ ગાથાનું પ્રતિક છે. i=આ રીતે=ગાથા-૪ થી ગાથા-૯૭ પર્યંત વર્ણન કર્યું એ રીતે, આ=પૂર્વના વર્ણનથી ગ્રંથકારને સ્વ બુદ્ધિપ્રત્યક્ષ, એવી આ દશ પ્રકારની સામાચારી સમાસથી=શબ્દસંક્ષેપથી, કહેવાઈ= નિરૂપણ કરાઈ. આ દશ પ્રકારની સામાચારી કોને સંભવે છે ? એથી કહે છે જિનાજ્ઞાયુક્ત એવા=ભગવાન વડે કહેવાયેલી વિધિમાં પરાયણ એવા, ગુરુપરતંત્રોને=ગુરુવશવર્તી સાધુઓને, હોય છે. ૯૮ ભાવાર્થ : દશ પ્રકારની સામાચા૨ીની વાત પૂર્ણ થઈ. ત્યાં પ્રશ્ન થાય કે, આ સામાચારી કોને સંભવે છે ? તેના ઉત્તરૂપે ગ્રંથકારે કહ્યું કે, “જિનાજ્ઞાયુક્ત એવા ગુરુપરતંત્ર સાધુઓને આ સામાચારી સંભવે છે.” આમ કહેવાથી એ અર્થ ફલિત થાય કે, જેઓ ભગવદ્ભક્ત વિધિમાં પરાયણ ન હોય, તેથી ગુરુ સાથે વસતા હોય તોપણ અર્થથી ગુરુને પરતંત્ર ન હોય તેવા સાધુઓ “આ સામાચારી મારે સમ્યગ્ પાળવી છે,” એવી ઈચ્છાપૂર્વક તેનું પાલન કરવા યતમાન હોય તોપણ તેઓને સંભવતી નથી. III અવતરણિકા : अथ कीदृशस्येयमैकान्तिकात्यन्तिकफलहेतुः ? इत्याह - - અવતરણિકાર્ય : હવે કેવા પ્રકારના સાધુઓને આ=દશવિધ સામાચારી, એકાંતિક અને આત્યંતિક એવા મોક્ષફળનો હેતુ થાય ? એથી કહે છે - ભાવાર્થ : પૂર્વ ગાથામાં બતાવ્યું કે, ભગવાને કહેલી વિધિમાં પરાયણ, ગુરુપરતંત્ર એવા સાધુઓને આ દવિધ સામાચારી સંભવે છે. આનાથી સમ્યગ્ બાહ્ય યતના કરનાર સાધુઓને આ સામાચારી સંભવે છે, તેમ બતાવ્યું. હવે કેવા પ્રકારની અંતરંગ યતના કરનારને આ સામાચારી એકાંતિક અને આત્યંતિક સુખરૂપ જે મોક્ષફળ છે, તેનું કારણ બને છે ? તે બતાવવા કહે છે એકાંતિક સુખ એટલે દુઃખના સ્પર્શ વિનાનું માત્ર સુખ. મોક્ષનું સુખ જન્મ, જરા, મૃત્યુ આદિ સર્વ For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ૫૦૫ ઉપસંપદા સામાચારી, ગાથા : ૯૯ ભાવોથી રહિત હોવાથી કોઈ પ્રકારના દુઃખને સ્પર્શનાર નથી, તેથી એકાંતિક સુખ છે. અને આત્યંતિક સુખ એટલે આકાળસદા, રહેનારું સુખ. મોક્ષનું સુખ કદી નાશ પામનારું નથી, સદા રહેનારું છે, માટે આત્યંતિક સુખ છે. ગાથા : अज्झप्पज्झाणरयस्सेसा परमत्थसाहणं होइ । मग्गम्मि चेव गमणं एयगुणस्सणुवओगेऽवि ।।१९।। છાયા : अध्यात्मध्यानरतस्यैषा परमार्थसाधनं भवति । मार्गे चैव गमनमेतद्गुणस्यानुपयोगेऽपि ।।९९।। અન્વયાર્થ : પન્નારિયસ અધ્યાત્મ વડે ધ્યાનમાં રતની સૌ=આ સામાચારી પરમન્થસદિv=પરમાર્થનું સાધન=મોક્ષનો હેતુ દો થાય છે. જીવોને પિત્ત અને અનુપયોગમાં પણ ગુસ્સ આ ગુણવાળાનું ઉક્ત સામાચારીના પરિણામવાળાનું મમિ વ=માર્ગમાં જ મvieગમત છે. ગાથાર્થ : અધ્યાત્મ વડે ધ્યાનમાં રતની આ સામાચારી પરમાર્થનું સાધન=મોક્ષનો હેતુ થાય છે અને અનુપયોગમાં પણ આ ગુણવાળાનું માર્ગમાં જ ગમન છે. l૯૯ll ટીકા : अज्झप्प त्ति । अध्यात्मध्यानरतस्य अन्तर्भावितध्यातृध्येयभावेनात्मनैव परापेक्षाबहिर्मुखे स्वस्वरूपे ध्यानमात्रनिष्ठां प्राप्तस्य एषा-सामाचारी परमो धर्मार्थकामापेक्षयोत्कृष्टोऽर्थः-पुरुषार्थो मोक्षलक्षणस्तत्साधनं= तद्धेतुर्भवति । ટીકાર્ય : ‘સન્નપૂ ર ' એ ગાથાનું પ્રતિક છે. અધ્યાત્મ વડે ધ્યાનમાં રતની અર્થાત્ અધ્યાત્મ વડે જરઅંદરમાં ભાવિત કર્યો છે ધ્યાતૃધ્યેયભાવ જેણે એવા આત્મા વડે જ, પરની અપેક્ષાએ બહિર્મુખ એવા સ્વસ્વરૂપમાં ધ્યાનમાત્રની નિષ્ઠાને પ્રાપ્ત એવા સાધુની, આ સામાચારી, પરમ=ધર્મ-અર્થ-કામની અપેક્ષાએ ઉત્કૃષ્ટ અર્થ=મોક્ષલક્ષણ પુરુષાર્થ, તેનું સાધન તેનો હેતુ, થાય છે. For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ પ૦૬ ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૯ ભાવાર્થ : સાધુએ સર્વ પ્રયત્ન કરીને પૂર્ણ આત્મભાવમાં જવાનું છે અને આત્માનો પૂર્ણ ભાવ ક્રોધાદિ ચાર કષાયોના પ્રતિપક્ષરૂપ એવા ક્ષમા, માર્દવતા, આર્જવતા અને નિરીહતરૂપ છે. તેથી ક્ષમાદિ ચાર ભાવોવાળા સાધુ પોતાના આત્માને ધ્યેયરૂપે નક્કી કરીને તે ભાવોને ધ્યાન દ્વારા પ્રગટ કરવાનો અભિલાષ કરે છે. તે માટે “ક્ષમાદિ ભાવોવાળા મારા આત્માનો હું ધ્યાતા છું,' તેવો નિર્ણય કરીને તેવા આત્માને પ્રગટ કરવા માટે સામાચારીમાં યત્ન કરે છે. માટે આવા સાધુની સામાચારીનું પાલન ક્ષમાદિ ભાવોની વૃદ્ધિ દ્વારા સમતાના પ્રકર્ષમાં વિશ્રામ પામે છે. વળી સામાચારીનું પાલન એ પરની અપેક્ષાએ બહિર્મુખ એવું પોતાનું સ્વરૂપ છે; કેમ કે ઈચ્છાકારાદિ સામાચારીનું પાલન પોતાના સહવર્તી જે સાધુઓ હોય તેમની અપેક્ષાએ કરવામાં આવે છે, તેથી પર જીવોની અપેક્ષાએ ઈચ્છાકારાદિનું પાલન બહિર્મુખ છે. વળી ઈચ્છાકારાદિનું પાલન પોતાનું સ્વસ્વરૂપ છે; કેમ કે ઈચ્છાકારાદિના પાલનથી જીવ કષાયોનું ઉમૂલન કરીને પોતાના સ્વસ્વભાવરૂપ એવા ક્ષમાદિ ભાવોમાં જવા માટે યત્ન કરે છે. તેથી પરની અપેક્ષાથી બહિર્મુખ એવા સ્વસ્વરૂપમાં જવા માટેના ધ્યાનમાત્રમાં નિષ્ઠાને પામેલા એવા સાધુ અધ્યાત્મધ્યાનરત છે, અને આવા સાધુ આ દશવિધ સામાચારી પાળે છે ત્યારે, તે સામાચારીના પાલનની ક્રિયા બાહ્ય આચરણારૂપ હોવા છતાં, અંતરંગ રીતે પોતાનો ધ્યેય એવો ક્ષમાદિભાવવાળો આત્મા પ્રગટ થાય તે રીતે સામાચારીમાં સુદઢ યત્ન કરે છે. માટે આવા સાધુ વડે સેવાયેલી દશવિધ સામાચારી પરમ પુરુષાર્થરૂપ મોક્ષનું કારણ બને છે. સંસારમાં ચાર પ્રકારના પુરુષાર્થ છે : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ ચાર પુરુષાર્થમાં ઉત્કૃષ્ટ પુરુષાર્થ મોક્ષ છે; કેમ કે તે એકાંતે જીવને હિતકારી છે અને તે મોક્ષપુરુષાર્થનું કારણ આ દશવિધ સામાચારી છે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે જીવને મોક્ષની પ્રાપ્તિ તો શુક્લધ્યાનથી થાય છે, અને જે સાધુઓ ક્ષમાદિભાવવાળા આત્માને ધ્યેય કરીને અને તે ભાવવાળા આત્માનો હું ધ્યાતા છું તેવો સંકલ્પ કરીને, સામાચારીમાં પ્રવૃત્તિ કરે, તોપણ તેનાથી મોક્ષ કઈ રીતે થઈ શકે ? તેથી કહે છે – ટીકાઃ स्वप्रयोज्यशुक्लध्यानातिशयरूपाध्यात्मध्यानद्वारा तस्या मोक्षहेतुत्वमिति भावः । ટીકાર્ય : સ્વ=સામાચારી, તેનાથી પ્રયોજ્ય જે શુક્લધ્યાન તેના અતિશયરૂપ અધ્યાત્મધ્યાન, તેના દ્વારા તેનું સામાચારીનું, મોક્ષહેતુત્વ છે. એ પ્રમાણે ભાવ છે તાત્પર્ય છે. For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૯ ૫૦૭ ભાવાર્થ : અધ્યાત્મધ્યાનરત સાધુ સામાચારીનું પાલન કરે છે. તેનાથી=સામાચારીના પાલનથી પ્રયોજ્ય શુક્લધ્યાન છે. તે શુક્લધ્યાનનો અતિશય ક્ષપકશ્રેણીમાં આવે છે. તે શુક્લધ્યાનનો અતિશય પણ વિશેષ પ્રકારના અધ્યાત્મધ્યાનરૂપ છે અને તે અધ્યાત્મધ્યાન દ્વારા પૂર્વમાં સેવાયેલી સામાચારી મોક્ષનો હેતુ છે. આશય એ છે કે, જે સાધુઓએ એક માત્ર લક્ષ્ય કર્યું છે કે મારે ક્ષમાદિ ચાર ભાવોની વૃદ્ધિ કરવી છે અને તે લક્ષ્યને સામે રાખીને સતત અંતરંગ રીતે ઉસ્થિત છે, તેવા સાધુ બાહ્ય આચરણારૂપ સામાચારીમાં અત્યંત ઉપયુક્ત થઈને ક્રિયા કરે છે ત્યારે, તે ક્રિયા દ્વારા તેનામાં ક્ષમાદિભાવો વૃદ્ધિ પામે છે અને તેનાથી ક્રમે કરીને શુક્લધ્યાન પ્રગટે છે. તે શુક્લધ્યાન પણ અનેકવાર સેવીને જ્યારે વિશિષ્ટ પ્રકારનું રૂપાતીત શુક્લધ્યાન પ્રગટે છે, ત્યારે ક્ષપકશ્રેણીકાલીન શુક્લધ્યાન આવે છે. તે વખતે જીવમાં અધ્યાત્મધ્યાન પ્રગટે છે અર્થાતુ પોતાના ધ્યેયને આવિર્ભાવ કરવા માટે મહાધ્યાન પ્રગટે છે, અને તેના બળથી સાધુમાં ક્ષાયિક એવા ક્ષમા-માર્દવાદિ ભાવો પ્રગટે છે, જેનાથી તે સાધુ વીતરાગ બનીને મોક્ષરૂપ ફળને પ્રાપ્ત કરે છે. સાધુઓની દશવિધ સામાચારી અત્યંત ઉચિત પ્રવૃત્તિરૂપ છે અને અત્યંત ઉચિત પ્રવૃત્તિ સમતાના પરિણામથી થાય છે. માટે, સમતાના લક્ષણમાં પણ ‘વિયાવિત્તિ હાઇi a’ એમ કહેલ છે. આ અત્યંત ઉચિત પ્રવૃત્તિ કરવાથી કષાયો તિરોધાન પામે છે અને ક્ષમાદિ ભાવો પ્રગટ થાય છે. માટે દશવિધ સામાચારીનું પાલન સમતાને જિવાડવાના અનુકૂળ યત્નસ્વરૂપ છે અને વિદ્યમાન સમતાને પ્રકર્ષ કરવાને અનુકૂળ યત્નસ્વરૂપ છે. તેથી સામાચારીના પાલન દ્વારા પ્રકર્ષને પામેલી સમતા શુક્લધ્યાનનું કારણ બને છે, માટે સામાચારીનું પાલન પરંપરાએ મોક્ષનું કારણ છે. ટીકા : ननु सामाचारीनिरतस्याप्यनाभोगतोऽपि कर्मबन्धसंभवात् कथमकर्मताभिमुखं तद्ध्यानम् ? अत आह-मार्ग एव=मोक्षपथ एव रत्नत्रयसाम्राज्यलक्षणे, गमनम्=अभिमुख: परिणाम, एतद्गुणस्य-उक्तसामाचारीपरिणामशालिनः, अनुपयोगेऽपि अनाभोगेऽपि, भवति । यस्य हि यत्र कर्मणि नैरन्तर्येणाभ्यासस्तस्य दृढसंस्कारवशादनुपयोगेऽपि तत्र प्रवृत्तिर्दृष्टचरैवेति न किञ्चिदनुपपन्नम् । तदिदमुक्तं ललितविस्तरायाम्“अनाभोगतोऽपि मार्गगमनमेव सदन्धन्यायेनेत्यध्यात्मचिन्तका” इति, तत्र तथाप्रवृत्तिर्योगजादृष्टमहिम्नैवेति ટીકાર્ય : નનું' થી ગાથાના ઉત્તરાર્ધનું ઉત્થાન કરે છે – સામાચારીમાં નિરતને પણ=સતત ઉદ્યમશીલને પણ, અનાભોગથી પણ કર્મબંધનો સંભવ હોવાથી અકસ્મતાને અભિમુખ તેનું ધ્યાન કેમ છે? આથી કહે છે – For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૯ આ ગુણવાળાનેaઉક્ત સામાચારીના પરિણામવાળાને, અનુપયોગમાં પણ-અનાભોગમાં પણ, માર્ગમાં રત્નત્રય-સામ્રાજ્ય-લક્ષણ મોક્ષમાર્ગમાં જ, ગમત=અભિમુખ પરિણામ, થાય છે. જેને જે કર્મને વિષે ખરેખર નિરંતરતાથી=સાતત્યથી, અભ્યાસ છે, તેને દઢ સંસ્કારના વશથી અનુપયોગમાં પણ ત્યાંeતે ક્રિયામાં, પ્રવૃત્તિ દષ્ટચર જો–દેખાય જ છે. એથી કરીને કંઈ અનુપપન્ન નથી. ત=સામાચારીવિરતને અનાભોગથી પણ અકસ્મતાને અભિમુખ ધ્યાન સ્વીકારવામાં કંઈ અસંગત નથી તે, આ=ઉપરના વર્ણનથી ગ્રંથકારને બુદ્ધિપ્રત્યક્ષ એવું આ, “લલિતવિસ્તરામાં કહેવાયું છે - લલિતવિસ્તરા' ગ્રંથના સાક્ષીપાઠનો અર્થ આ પ્રમાણે છે – “સબંધ ન્યાય વડે=સદધના દૃષ્ટાંત વડે, અનાભોગથી પણ માર્ગગમન જ છે, એ પ્રમાણે અધ્યાત્મચિંતકો કહે છે.” તિ’ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ત્યાં માર્ગમાં, તે પ્રકારની પ્રવૃત્તિ અનાભોગથી પણ થતી પ્રવૃત્તિ, યોગજ- અદષ્ટતા મહિમાથી જ છે, એ પ્રમાણે યોગથી ભાવિત મતિવાળા કહે છે. * સીમાવારીરિરતચ' અહીં પિ' થી એ કહેવું છે કે, સામાચારીમાં નિરત ન હોય તેને તો કર્મબંધ થાય, પણ સામાચારીમાં નિરતને પણ અનાભોગથી કર્મબંધનો સંભવ છે. * ‘મનામો તોડજિ' અહીં ”િ થી સહસાત્કારનો સમુચ્ચય કરવાનો છે અર્થાત્ સહસાત્કારથી તો કર્મબંધ સંભવે પણ અનાભોગથી પણ સંભવે છે. » ‘અનુપયોપિક નામોનોકરિ અહીં થી એ કહેવું છે કે, આભોગમાં તો મોક્ષમાર્ગમાં ગમન છે, પણ અનુપયોગમાં પણ અનાભોગમાં પણ, મોક્ષમાર્ગમાં ગમન છે. ભાવાર્થ : પૂર્વમાં સ્થાપન કર્યું કે, અધ્યાત્મધ્યાનમાં રત એવા સાધુને સામાચારી મોક્ષનું કારણ બને છે. ત્યાં પ્રશ્ન થાય કે, લક્ષ્યને અભિમુખ દઢ યત્ન કરવામાં પણ ક્યારેક અનાભોગ થતો હોય છે. તેથી જે સાધુ દશવિધ સામાચારીના પાલનમાં નિરત હોય તેવા સાધુ પણ જ્યારે પોતાના લક્ષ્યને અભિમુખ માનસયત્નને પ્રવર્તાવવામાં અનાભોગવાળા થાય ત્યારે કર્મબંધ સંભવે છે. તેથી સામાચારીના પાલનમાં વર્તતો ઉપયોગ અકસ્મતાને અભિમુખ કેવી રીતે બની શકે ? આશય એ છે કે, જીવના શુદ્ધ ભાવના આવિર્ભાવ માટેના ઉપયોગથી જીવ અકર્મતાને અભિમુખ ધ્યાનમાં વર્તે છે, પરંતુ જ્યારે તેવો સુદઢ ઉપયોગ વર્તતો નથી, ત્યારે સાધુઓ દશવિધ સાધુસામાચારીના પાલનમાં યત્ન કરતા હોય તોપણ તે અનાભોગયુક્ત ઉપયોગથી કર્મબંધનો સંભવ છે; કેમ કે ત્યારે આત્મિક ભાવોને ઉલ્લસિત કરવામાં અનાભોગ છે. માટે તેની સામાચારીનું પાલન મોક્ષનું કારણ બની શકે નહીં. આ પ્રકારની શંકાને સામે રાખીને કહે છે – For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી / ગાથા : ૯૯ ૫૦૯ જે સાધુએ શુદ્ધ ભાવના આવિર્ભાવને લક્ષ્ય કરીને તેને અનુરૂપ સામાચારીનું પાલન મારે કરવું છે” તેવો સંકલ્પ કરેલ છે, અને તે પ્રમાણે સામાચારીના પાલનમાં પણ યત્ન કરે છે, તે સાધુને ઉપયોગને તીવ્રતાથી પ્રવર્તાવવામાં ક્યારેક અનાભોગ વર્તતો હોય તો પણ તેની સામાચારીના પાલનની ક્રિયા મોક્ષપથમાં ગમનને અભિમુખ પરિણામવાળી છે. જેમ કોઈ જીવ કોઈ ક્રિયામાં અત્યંત સુઅભ્યસ્ત હોય અને તેના દઢ સંસ્કારો વર્તતા હોય ત્યારે, તે ક્રિયાકાળમાં ક્યારેક અનુપયોગ હોય તો પણ તેની પ્રવૃત્તિ લક્ષ્યને અનુકૂળ હોય છે. જેમ નિપુણ ચિત્રકાર અતિ અભ્યસ્તદશાવાળો હોય અને ચિત્રની ક્રિયા કરતો હોય ત્યારે, વચ્ચે અન્યત્ર ઉપયોગ હોય તોપણ તે સમ્યગુ ચિત્રનિષ્પત્તિને અનુકૂળ દઢ સંસ્કાર હોવાના કારણે ક્રિયાકાળમાં ચિત્રની ક્રિયા યથાર્થ થાય છે; તે રીતે જે સાધુ શુદ્ધ આત્માના ધ્યેયને પ્રગટ કરવા માટે સામાચારીમાં ઉપયોગપૂર્વક હંમેશ યત્ન કરતા હોય, તેવા સાધુને સામાચારીની ક્રિયાથી શુદ્ધ આત્માને પ્રગટ કરવાના દઢ સંસ્કારો હોય છે. તેથી સામાચારીનું સમ્યફ પાલન કરતા હોય ત્યારે પણ, ક્વચિત્ શુદ્ધ આત્માને પ્રગટ કરવાના ઉપયોગમાં અનાભોગ વર્તતો હોય તોપણ, તેની સામાચારીપાલનની ક્રિયા રત્નત્રયીને અભિમુખ હોય છે; માટે અનાભોગમાં પણ સામાચારીના પાલનકાળમાં અકર્મતાને અભિમુખ તેનું ધ્યાન નથી, તેમ કહી શકાય નહીં. માટે સામાચારીમાં નિરત સાધુ આભોગપૂર્વક લક્ષ્ય તરફ જવા માટે યત્ન કરતા હોય તો તે અસ્મલિત સમતાની વૃદ્ધિના પ્રવાહમાં આગળ આગળ વધે છે, પરંતુ અનાભોગ હોય તો પણ તેનો સામાચારીનો યત્ન લક્ષ્યને અભિમુખ હોય છે. ફક્ત આભોગકાળમાં જેવો વિશેષ યત્ન છે, તેવો અનાભોગકાળમાં યત્ન હોતો નથી, તોપણ દિશા એક છે; માટે તે સાધુનો સામાચારીકાળમાં વર્તતો ઉપયોગ અકસ્મતાને અભિમુખ છે. લલિતવિસ્તરા ગ્રંથના કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે – જેમ શાતાવેદનીય કર્મના ઉદયવાળા અંધ પુરુષો એક નગરથી બીજા નગરે જતા હોય ત્યારે, તે નગરનો માર્ગ દેખતી વ્યક્તિઓને વારંવાર પૂછીને તે સ્થાને પહોંચતા હોય છે, અને પ્રતિદિન તે માર્ગે જનારા અંધપુરુષ પ્રતિદિનના અભ્યાસને કારણે કોઈને પૂછતા ન હોય તો પણ તે માર્ગમાંથી પસાર થતાં જે સ્થાને વળાંક લેવાનો હોય તે સ્થાને તે રીતે વળાંક લઈને ઈચ્છિત નગરે પહોંચી જાય છે, પરંતુ અન્ય માર્ગે જતા નથી; તેમ જે સાધુ ઈચ્છાકારાદિ સામાચારીનું પાલન અત્યંત લક્ષ્યને અભિમુખ થઈને કરતા હોય, ત્યારે તેમની સામાચારીનું પાલન નિર્જરાનું કારણ બને તે રીતે થતું હોય છે, અને આ રીતે પ્રતિદિન ઉપયોગપૂર્વક અભ્યાસ કરનાર સાધુને પણ ક્યારેક નિર્જરારૂપ લક્ષ્યને અનુરૂપ ઉપયોગ પ્રવર્તતો ન હોય તોપણ સદંધન્યાયથી માર્ગગમન થાય છે, તેમ અધ્યાત્મચિંતકો કહે છે. આશય એ છે કે, મોક્ષ પ્રત્યે બદ્ધલક્ષ્યવાળા સાધુ દરેક સાધુસામાચારી ઉચિત કાળે ઉચિત રીતે સેવતા હોય છે અને દરેક ક્રિયા લક્ષ્યને અનુરૂપ થાય તે રીતે ઉપયોગપૂર્વક કરતા હોય છે. આમ છતાં, આવા સાધુને ક્વચિત્ ઈચ્છાકારાદિ સામાચારીના પાલનકાળમાં તે પ્રકારના સમાલોચનપૂર્વક સુદઢ ઉપયોગ ન પણ પ્રવર્તતો હોય, અને અનાભોગ વર્તતો હોય, તોપણ તેમની તે સામાચારીપાલનની ક્રિયા રત્નત્રયીરૂપ For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ ઉપસંપદા સામાચારી / ગાથા : ૯૯ માર્ગમાં ગમનરૂપ બને છે. જેમ અંધ માણસ રસ્તાને જોતો ન હોય તોપણ રોજના અભ્યાસ પ્રમાણે જે સ્થાનમાં માર્ગ વળાંક લેતો હોય તે સ્થાનમાં વળાંક લઈને ઉચિત સ્થાને પહોંચે છે, તેમ જેઓને અધ્યાત્મનો પુનઃ પુનઃ અભ્યાસ દૃઢ થયો હોય તેવા સાધુઓ, ક્યારેક લક્ષ્ય તરફ અત્યંત ઉપયુક્ત ન હોય તોપણ તેમનું લક્ષ્યને અભિમુખ ગમન થાય છે, એમ અધ્યાત્મનું ચિંતન કરનારા કહે છે અર્થાત્ અધ્યાત્મનું સ્વરૂપ કેવું છે, તેનો વિચાર કરનારા કહે છે. વળી માર્ગમાં તે પ્રકારની પ્રવૃત્તિ યોગજ-અદૃષ્ટ મહિમાથી થાય છે, એ પ્રમાણે યોગભાવિત મતિવાળા કહે છે. આશય એ છે કે, જે સાધુઓ લક્ષ્યમાં અત્યંત ઉપયુક્ત થઈને દશવિધ સામાચારીમાં યત્ન કરે છે, તેઓનો ઉપયોગ દર્શાવધ સામાચારી દ્વારા વીતરાગભાવને અભિમુખ સતત પ્રવર્તતો હોય છે, તે તેઓની માર્ગગમનની પ્રવૃત્તિ છે; અને આવા સાધુઓ ક્યારેક અનાભોગવાળા હોય તોપણ યોગમાર્ગમાં પ્રયત્ન ચાલુ રહે તે પ્રકારની સામાચારીની પ્રવૃત્તિ, યોગજ=સંયમરૂપ યોગથી થયેલું, અદષ્ટ=ક્ષયોપશમભાવને પામેલું કર્મ, તેના મહિમાથી થાય છે અર્થાત્ યોગ જ અદૃષ્ટ=ક્ષયોપશમભાવરૂપ જે ચારિત્રનો વ્યાપાર, તેનાથી ક્ષયોપશમભાવને પામેલું એવું સત્તામાં રહેલું ચારિત્રમોહનીયકર્મરૂપ અદૃષ્ટ, તેના મહિમાથી થાય છે. આનાથી એ ફલિત થયું કે, અંતરંગ જ્વલંત ઉપયોગ નહીં હોવા છતાં તેઓની સામાચા૨ીની પ્રવૃત્તિ વીતરાગતાને અભિમુખ થાય છે, તેથી અનાભોગથી પણ અકર્મતાને અભિમુખ તેઓનું ધ્યાન છે. અર્થાત્ પુનઃ પુનઃ ચારિત્રસેવનના બળથી થયેલો ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ, અનાભોગ હોય તોપણ વીતરાગતાને અભિમુખ સામાચારીના પાલનનો યત્ન કરાવે છે. તેથી તેમની સામાચા૨ીનું પાલન અકર્મતા અભિમુખ પરિણામવાળું છે, એ પ્રમાણે યોગથી ભાવિત કરી છે મતિ જેમણે એવા યોગી પુરુષો કહે છે. અર્થાત્ યોગના પારમાર્થિક સ્વરૂપને સમજીને પોતાની મતિ યોગના સ્વરૂપથી અત્યંત ભાવિત કરી છે તેવા નિર્મળ બુદ્ધિવાળા મુનિઓ પોતાના અનુભવના બળથી કહે છે. અહીં અધ્યાત્મચિંતકના મત પ્રમાણે, અધ્યાત્મના પુનઃ પુનઃ સેવનથી આત્મામાં પડેલા સંસ્કારને કારણે માર્ગગમન થાય છે, અને યોગભાવિત મતિવાળાના મત પ્રમાણે આત્મામાં પડેલા સંસ્કારો નહીં, પરંતુ પુનઃ પુનઃ ઉપયોગપૂર્વક ચારિત્રના સેવનના કારણે ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ થયેલો છે તે, અનાભોગકાળમાં પણ માર્ગગમનની પ્રવૃત્તિ કરાવે છે, એ પ્રમાણે ભેદ છે. તેથી એ પ્રાપ્ત થાય કે અત્યંત ઉપયોગપૂર્વક સામાચારીના પાલનથી આત્મામાં જે વીતરાગતાને અભિમુખ સંસ્કારો પડે છે, તે સંસ્કારો પણ અનાભોગકાળમાં અકર્મતાને અભિમુખ યત્ન કરાવે છે; અને સામાચારીના પુનઃ પુનઃ કરાયેલા અભ્યાસથી ક્ષયોપશમભાવને પામેલું ચારિત્રમોહનીયકર્મ પણ જીવને અનાભોગકાળમાં અકર્મતાને અભિમુખ યત્ન કરાવે છે. આનાથી એ ફલિત થયું કે સાધુ જ્યારે ઉપયુક્ત થઈને ક્રિયા કરે છે ત્યારે પુરુષકારના બળથી વીતરાગતા તરફ ગમન છે, જ્યારે તે જ સાધુ ક્યારેક સામાચારીના સેવનકાળમાં અનાભોગવાળા છે ત્યારે For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી/ ગાથા : ૧૦૦ ૫૧૧ ચારિત્રના સેવનથી પડેલા સંસ્કારના બળથી વીતરાગતા તરફ ગમન કરે છે અથવા ચારિત્રના સેવનથી થયેલા ક્ષયોપશમભાવવાળા ચારિત્રમોહનીયકર્મના બળથી વીતરાગતા તરફ યત્ન થાય છે. આથી દેવ અને પુરુષકારનો સ્યાદ્વાદ પ્રાપ્ત થાય છે, કેમ કે જ્યારે અપ્રમાદભાવથી યત્ન કરે છે ત્યારે પુરુષકારથી વીતરાગતા તરફ ગમન છે, અને જ્યારે અનાભોગ છે ત્યારે પણ ક્ષયોપશમભાવવાળું દેવ તેવા યોગીને વીતરાગતા તરફ પ્રવૃત્ત કરે છે. તેથી તે સ્થાનમાં દેવ બલવાન છે અને ઉપયોગપૂર્વક સામાચારીપાલન કરે છે ત્યારે પુરુષકાર બળવાન છે. III અવતરણિકા - __ तदिह सामाचारी निरूप्यैकान्तहितावहतया भावमात्रप्रवृत्तये उपदेशसर्वस्वमाह - અવતરણિયાર્થ: તે કારણથીeગ્રંથના આરંભમાં સામાચારીના નિરૂપણની પ્રતિજ્ઞા કરી છે તે કારણથી, અહીં ગાથા-૪ થી ૯૯ સુધીમાં, સામાચારીનું નિરૂપણ કરીને (ભાવમાત્રનું) એકાંત હિતાવહાણું હોવાના કારણે ભાવમાત્રની પ્રવૃત્તિ માટે ઉપદેશના સર્વસ્વને ઉપદેશના રહસ્યને, કહે છે – ભાવાર્થ : સામાચારીના નિરૂપણમાં સર્વત્ર પરિણામપૂર્વકની ઔત્સર્ગિક ક્રિયાનું મુખ્યરૂપે વર્ણન હતું, પરંતુ ભાવરક્ષણ માટે ક્વચિત્ અપવાદથી સામાચારીનું પાલન વિપરીત રીતે પણ કરવાનું આવે છે; કેમ કે મોક્ષને અનુકૂળ એકાંતે હિતાવહ ભાવ છે, જ્યારે પ્રવૃત્તિ તો તે ભાવની પુષ્ટિનું કે નિષ્પત્તિનું અંગ બને તે રીતે કરવાની હોય છે. તેથી જ્યારે ઉત્સર્ગની પ્રવૃત્તિથી ભાવ નિષ્પન્ન થતો હોય ત્યારે ઉત્સર્ગની પ્રવૃત્તિ કરવાની છે, અને અપવાદની પ્રવૃત્તિથી ભાવ નિષ્પન્ન થતો હોય તો અપવાદની પ્રવૃત્તિ કરવાની છે. તેથી સર્વ પ્રવૃત્તિમાં ભાવની પ્રધાનતા છે, અને તે ભાવ કરાવવા માટે યદ્યપિ અપવાદિક ઘણા કથનોરૂપ ઉપદેશ છે, પરંતુ તે ઘણા વિસ્તારની અપેક્ષા રાખે છે, તેથી તેના રહસ્યને સંક્ષેપથી કહે છે – ગાથા : किं बहुणा इह जह जह रागद्दोसा लहुं विलिज्जंति । तह तह पयटिअव्वं एसा आणा जिणिंदाणं ।।१००।। છાયા : किं बहुनेह यथा यथा रागद्वेषौ लघु विलीयेते । तथा तथा प्रवर्तितव्यमेषाऽऽज्ञा जिनेन्द्राणाम् ।।१०० ।। અન્વયાર્થ : વિંદ વહુના=વધારે કહેવાથી શું? સામાચારીના પાલનની ક્રિયામાં નદ ન£=જે જે રીતે For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ ઉપસંપદા સામાચારી/ ગાથા : ૧૦૦ રાથોસા=રાગદ્વેષ નહું=શી વિનિમ્નતિ-વિલીન થાય ત૮ તદ તે તે રીતે પથમિā=પ્રયત્ન કરવો જોઈએ. ક્ષા નિવાઆ જિનેશ્વરોની આજ્ઞા છે. ૧૦૦ગા. ગાથાર્થ: વધારે કહેવાથી શું? સામાચારી પાલનની ક્રિયામાં જે જે રીતે રાગ-દ્વેષ શીઘ વિલીન થાય તે તે રીતે પ્રયત્ન કરવો જોઈએ. આ જિનેશ્વરોની આજ્ઞા છે. ll૧૦૦|| ટીકા - किं बहुण त्ति । बहुना-भूयोभाषितेन, किम्? तद्धि मिथो धर्मकथायामेवोपयुज्यते, न तु स्वल्पसारज्ञानमूलप्रवृत्तय इति तत्र तदुद्वेजकतया नात्यन्तोपयुक्तम, उपदेशकर्मालङ्कर्मीणानां च स्वल्पसारोपदेश उपनिषद्भूतः 'मितं च सारं च वचो हि वाग्मिता' इति वचनात् । નોંધ:- “વાગ્મિતા' એ શબ્દ ‘વામિન' શબ્દને ભાવમાં ‘તા' પ્રત્યય લાગવાથી બનેલ છે. ‘વનિ' નો અર્થ વાણીનાં કુશળ એવો થાય છે. તેથી વાગ્મિતા=વાણીમાં કુશળપણું, એ અર્થ પ્રાપ્ત થાય છે. ટીકાર્ય : જિં વહુ ત્તિ’ એ ગાથાનું પ્રતિક છે. વિક્ર વહુના=ઘણું કહેવા વડે શું? તે=વધારે કહેવું તે, ખરેખર પરસ્પર ધર્મકથામાં ઉપયોગી છે, પરંતુ સ્વલ્પસારજ્ઞાનમૂલ પ્રવૃત્તિ માટે ઉપયોગી) નથી. એથી કરીને ત્યાં=સ્વલ્પસારજ્ઞાનમૂલ પ્રવૃત્તિમાં, તેનું વધારે કથનનું, ઉઢેજકપણું હોવાના કારણે અત્યંત ઉપયુક્ત નથી, અને ઉપદેશકર્મ અલંકર્મીઓનો= ઉપદેશકર્મમાં દક્ષ વ્યક્તિઓનો, સ્વલ્પસાર ઉપદેશ ઉપનિષદભૂત છે; કેમ કે “મિત અને સારવચન જ વાગ્મિતા છે"=વાણીનું કુશળપણું છે. એ પ્રકારનું વચન છે. ભાવાર્થ મૂળ ગાથામાં કહ્યું કે, “વધારે કહેવાથી શું?” તેનું તાત્પર્ય ટીકામાં સ્પષ્ટ કરે છે – પ્રસ્તુત સ્થાનમાં વધારે કહેવાની આવશ્યકતા નથી; કેમ કે પરસ્પરની ધર્મકથામાં જ ઘણું કહેવું આવશ્યક છે, પરંતુ સ્વલ્પસારભૂત જ્ઞાનમૂલક પ્રવૃત્તિ માટે ઘણું કહેવું આવશ્યક નથી. આશય એ છે કે, પરસ્પર ધર્મકથા ચાલતી હોય ત્યારે તત્ત્વના નિર્ણય માટે દરેક સ્થાનનો વિશદરૂપે બોધ કરવા માટે ઘણું કહેવું આવશ્યક હોય છે, પરંતુ સારભૂત નિર્ણય તો અલ્પ શબ્દોમાં જ કહેવાય છે. જેમ પ્રસ્તુતમાં દશવિધ સામાચારી બતાવી, તે દરેક સામાચારીમાં લક્ષ્ય ભાવ છે, અને તે ભાવ કેવા પ્રકારનો આવશ્યક છે તે પ્રધાનરૂપે બતાવવો છે; કેમ કે તે ભાવને લક્ષ્ય રાખીને સામાચારીની પ્રવૃત્તિ કરવાની છે, પરંતુ તે ભાવનિરપેક્ષ સામાચારીની આચરણા કરવાની નથી, તેમ બતાવવું છે. તેવા સ્થાને સંક્ષેપથી ન કહેતાં વિસ્તારથી કહેવામાં આવે તો જિજ્ઞાસુ જીવને ઉદ્વેગ થાય; કેમ કે સામાચારીના પદાર્થનો For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી / ગાથા : ૧૦૦ પ૧૩ બોધ થાય તેટલું સંક્ષેપ કથન કરવાથી વિચારકને સંતોષ થાય છે, પરંતુ એકની એક વાત અનેક દૃષ્ટિકોણથી બતાવવી આવા સ્થાને આવશ્યક નથી; જ્યારે ધર્મકથામાં તત્ત્વનો નિર્ણય કરવા માટે જ્યાં સુધી સ્પષ્ટ બોધ ન થાય ત્યાં સુધી ફરી ફરી તે વાત અન્ય અન્ય રીતે બતાવવી આવશ્યક હોય છે, તેથી ધર્મકથામાં વિસ્તારથી કથની આવશ્યક છે. જ્યારે પ્રસ્તુત સ્થાનમાં સારરૂપ ભાવકથનમાં, વિસ્તારથી કથન અત્યંત ઉપયોગી નથી, અને ઉપદેશકર્મમાં જેઓ કુશળ છે, તેઓ ઉપનિષભૂત–ઉપદેશના સારભૂત, એવા અલ્પ પદાર્થને કહે છે અર્થાત્ જેઓ ઉપદેશ કરવામાં કુશળ નથી, તેઓ લાંબો લાંબો ઉપદેશ આપીને લોકોને સમજાવવા પ્રયત્ન કરે છે, પરંતુ જે ઉપદેશ કરવામાં કુશળ છે, તે ઉપદેશક તો દરેક ઉચિત આચરણા બતાવ્યા પછી તે સર્વમાં શેની પ્રધાનતા છે, તે બતાવવા માટે સારભૂત એવો સ્વલ્પ ઉપદેશ આપે છે, જે સમસ્ત પ્રવૃત્તિમાં ઉપનિષભૂત છે. જેમ પ્રસ્તુતમાં દશવિધ સામાચારી બતાવી અને તે દશવિધ સામાચારીમાં સારભૂત એવો અલ્પ ઉપદેશ આપ્યો કે “રાગ-દ્વેષ જે રીતે નાશ થાય તે રીતે દરેક સામાચારીમાં યત્ન કરવો જોઈએ કે જેથી પ્રસ્તુત સામાચારી હિતનું કારણ બને.” આવા સ્થાને આ રીતે દશ સામાચારીનું વર્ણન કર્યા પછી તે દરેક સામાચારીના પાલનકાળમાં કયા ભાવની પ્રધાનતા છે તેનો સંક્ષેપ ઉપદેશ આપવામાં આવે તો કયા ભાવને પ્રધાન કરીને સામાચારીમાં યત્ન કરવો, તેવો યથાર્થ નિર્ણય વિચારકને થાય; જ્યારે ધર્મકથામાં દરેક સામાચારીના અપેક્ષિત જુદા જુદા ભાવોનો વિસ્તારથી બોધ કરાવવામાં આવે તો ઉપકાર થાય; કેમ કે ધર્મકથામાં આ દરેક સામાચારી કઈ કઈ ઉચિત પરિણતિને પ્રગટ કરીને મોક્ષ પ્રત્યે કારણ છે, તેવી જિજ્ઞાસા હોય છે, તેથી તે વખતે જિજ્ઞાસુને દરેક સામાચારીના ભાવોનો વિસ્તારથી બોધ કરાવવો આવશ્યક બને છે; પરંતુ સામાચારીના સ્વરૂપનો બોધ કરાવ્યા પછી દરેક સામાચારીનું કેન્દ્ર કયો ભાવ છે, તે સંક્ષેપથી બતાવવામાં આવે તો વિચારકને પ્રવૃત્તિ કરવામાં અત્યંત ઉપકારક બને છે. માટે પ્રસ્તુત ગાથામાં સારભૂત ઉપદેશ બતાવેલ છે, અને તેમાં સાક્ષી આપી કે, “મિત અને સાર વચન જ વાગ્મિતા છેઃવાણીનું કુશળપણું છે.” તેનાથી એ કહેવું છે કે, ઉપદેશક જે કંઈ ઉચિત પ્રવૃત્તિનો ઉપદેશ આપે ત્યાર પછી અલ્પ શબ્દોમાં તે સર્વ પ્રવૃત્તિના સારભૂત વચન બતાવીને કહે કે “આને લક્ષ્ય કરીને તમે પ્રવૃત્તિ કરશો તો સર્વ પ્રવૃત્તિ તમારા ઈષ્ટનું સાધન થશે,' એ ઉપદેશકની વાણીની કુશળતા છે. ટીકા : तदेवं प्रस्तावनां विधायोपनिषदुपदेशमेवाह-तथा तथा तेन तेन प्रकारेण, प्रवर्तितव्यम्-उद्यमवता भाव्यम्, इह-जगति, यथा यथा येन येन प्रकारेण, रागद्वेषौ मायालोभक्रोधमानरूपी विलीयेते क्षयं गच्छतः । न ह्यत्र कश्चिदेकान्तोऽस्ति यत्प्रतिनियत एव कर्मणि प्रवर्तितव्यमिति, किन्त्वयमेवैकान्तः यद्रागद्वेषपरिक्षयानुकूल्येनैव प्रवर्तितव्यमिति । अत एव तद्भावाभावाभ्यामनुज्ञानिषेधयोरपि परावृत्तिः । तदुक्तम् - 'तम्हा सव्वाणुन्ना सव्वणिसेहो य पवयणे नत्थि । आयं वयं तुलिज्जा लाहाकंखि व्व वाणियओ ।। १. तस्मात्सर्वानुज्ञा सर्वनिषेधश्च प्रवचने नास्ति । आयं व्ययं तोलयेत् लाभाकाङ्क्षीव वणिग् ।। For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી / ગાથા : ૧૦૦ પ૧૪ (उपदेशमाला-३९२) इति । नन्वेवमाज्ञाभङ्गः ? इत्यत आह-एषा-'रागद्वेषपरिक्षयार्थमेव प्रयतितव्यमि'त्याकाराऽऽज्ञा प्रवक्तृवाक्यरूपा जिनेन्द्राणां तीर्थकृतां, सर्वस्य ग्रन्थप्रपञ्चस्यैतदुद्देशेनैव प्रवृत्तेरिति दिग् ।।१००।। ટીકાર્ચ - તતસ્મ–તે કારણથી–ઉપદેશ કર્મમાં દક્ષનો સ્વલ્પસાર ઉપદેશ ઉપનિષભૂત છે, તે કારણથી, આ રીતે વધારે કહેવાથી શું ? એ રીતે, પ્રસ્તાવના કરીને ઉપનિષદુરૂપ ઉપદેશને જ કહે છે – યથા યથા=જે જે પ્રકારે માયા,લોભ, ક્રોધ, માનરૂપ રાગ અને દ્વેષ વિલય પામે-ક્ષયને પામે, તથા તથા તે તે પ્રકારે, અહીં=જગતમાં, પ્રવર્તવું જોઈએ=ઉદ્યમવાળા થવું જોઈએ. અહીં=સામાચારીના વિષયમાં, કોઈ એકાંત નથી જ. અને એકાંત નથી તે સ્પષ્ટ કરે છે – “જે પ્રતિનિયત જ કર્મમાં પ્રવર્તવું જોઈએ, એ પ્રકારનો કોઈ એકાંત નથી,' એમ અવય છે. પરંતુ આ જ એકાંત છે, અને તે એકાંતને સ્પષ્ટ કરે છે – “જે રાગદ્વેષપરિક્ષયના અનુકૂળપણા વડે જ પ્રવર્તવું જોઈએ, તે એકાંત છે, એમ જે તેનો અવય છે. આથી જ=જે રીતે રાગદ્વેષ પરિક્ષય થાય તે રીતે પ્રવૃત્તિ કરવી જોઈએ, તેમાં એકાંત છે, આથી જ તેના=રાગદ્વેષતા, ભાવ અને અભાવ દ્વારા અનુજ્ઞા અને નિષેધમાં પણ પરાવૃત્તિ છે-અનુજ્ઞાના સ્થાને નિષેધ અને નિષેધના સ્થાને અનુજ્ઞાની પ્રાપ્તિરૂપ પરાવૃત્તિ છે. તે=ભગવાનની અનુજ્ઞા અને નિષેધમાં રાગદ્વેષતા ભાવ અને અભાવ દ્વારા પરાવૃતિ છે તે, ઉપદેશમાળા ગાથા-૩૯૨માં કહેવાયું છે. ઉપદેશમાળા ગાથા-૩૯૨નો અર્થ આ પ્રમાણે છે - “તે કારણથી સર્વ અનુજ્ઞા અને સર્વ નિષેધ પ્રવચનમાં નથી. લાભના આકાંક્ષી, વણિકની જેમ આય-વ્યયની =લાભ-નુકસાનની, તુલના કરે.” તિ’ શબ્દ ઉપદેશમાળાના ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. “નનું” થી શંકા કરે છે – આ રીતે-પૂર્વમાં કહ્યું કે, અનુજ્ઞા અને નિષેધમાં પરાવૃત્તિ છે, એ રીતે, આજ્ઞાભંગ થશે. એથી કહે છે – આFરાગદ્વેષતા પરિક્ષય માટે જ પ્રવર્તવું જોઈએ’ એ પ્રકારના આકારવાળી આ, પ્રવક્તના વાક્યરૂપ આજ્ઞા જિતેન્દ્રોની છે તીર્થકરોની છે; કેમ કે સર્વ ગ્રંથના પ્રપંચની વિસ્તારની, આ ઉદ્દેશથી *રાગદ્વેષના ક્ષયના ઉદ્દેશથી જ, પ્રવૃત્તિ છે. એ પ્રમાણે દિશાસૂચન છે. I૧૦૦ || * ‘અનુજ્ઞાનિયોરપિ' અહીં ’િ થી એ કહેવું છે કે રાગ-દ્વેષના ભાવ-અભાવ દ્વારા તો અનુજ્ઞા-નિષેધ છે જ, પણ અનુજ્ઞા-નિષેધમાં પણ પરાવૃત્તિ છે. ભાવાર્થ : સામાચારીનું નિરૂપણ પૂર્ણ થયા પછી ‘હિં વહુના ?' દ્વારા પ્રસ્તાવના કરીને હવે સમગ્ર સામાચારીમાં For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ૫૧૫ ઉપસંપદા સામાચારી / ગાથા : ૧૦૦ કયા લક્ષ્યને સામે રાખીને યત્ન કરવાનો છે, તે રૂપ ઉપનિષભૂત ઉપદેશને બતાવે છે – દશે પ્રકારની સામાચારીમાં સાધુએ તે રીતે યત્ન કરવાનો છે કે જે રીતે ચાર કષાયરૂપ રાગ અને દ્વેષનો વિલય થાય. તેમાં યુક્તિ આપે છે કે, બાહ્ય આચારમાં કોઈ એકાંત નથી, પરંતુ અનેકાંત છે; જ્યારે રાગદ્વેષનો ક્ષય કરવા માટે પ્રયત્ન કરવાના વિષયમાં એકાંત છે. આનાથી એ પ્રાપ્ત થાય કે બાહ્ય સામાચારી રાગદ્વેષના ક્ષયનું કારણ બનતી હોય ત્યારે તે કર્તવ્ય બને છે, અને જ્યારે તે સામાચારી રાગદ્વેષના ક્ષયનું કારણ ન બનતી હોય અને કષાયવૃદ્ધિનું કારણ બનતી હોય તો તે અકર્તવ્ય છે. જેમ કે શક્તિનું ઉલ્લંઘન કરીને વૈયાવચ્ચ કરવામાં આવે તો વૈયાવચ્ચથી રાગદ્વેષનો ક્ષય ન થાય, પરંતુ અન્ય ઉચિત યોગોનો નાશ થાય; અને જે ઉચિત યોગો રાગદ્વેષના ક્ષયના કારણ બનવાના હતા, તે રાગદ્વેષનો ક્ષય ન કરી શકે. માટે કર્તવ્યરૂપે થતી વૈયાવચ્ચ પણ તેવા સ્થાનમાં અકર્તવ્ય બને છે. તેથી સામાચારીના પાલનરૂપ બાહ્ય આચરણામાં એકાંત નથી, પરંતુ રાગદ્વેષના ક્ષયનું કારણ બને ત્યારે તે સામાચારી કરવાની ભગવાનની અનુજ્ઞા છે, અને જ્યારે તે સામાચારી રાગદ્વેષના ક્ષયનું કારણ ન બને ત્યારે તે સામાચારીના સેવનનો ભગવાને નિષેધ કરેલો છે. આથી વસ્તુતઃ સર્વવિરતિ સંપૂર્ણ નિરવદ્ય આચારરૂપ હોવા છતાં જે જીવોને સર્વવિરતિની ભૂમિકા પ્રાપ્ત ન થઈ હોય તેવા જીવોને ભગવાને સર્વવિરતિ ગ્રહણ કરવાનો નિષેધ કરેલ છે, અને તે કથન અધ્યાત્મસારના ૧૫મા અધિકારમાં ગાથા૨૬માં બતાવેલ છે. તે આ પ્રમાણે – 'अत एव हि सुश्राद्धाचरणस्पर्शनोत्तरम् । दुष्पालश्रमणाचारग्रहणं विहितं जिनैः ।।' તેનો અર્થ આ પ્રમાણે છે – “આ કારણથી જ સુશ્રાદ્ધની આચરણાના સ્પર્શના ઉત્તરમાં દુષ્પાલ દુઃખે કરીને પાળી શકાય તેવા, શ્રમણાચારનું ગ્રહણ ભગવાન વડે કહેવાયું છે.” ઉપદેશમાલાના સાક્ષીપાઠનો ભાવ આ પ્રમાણે છે – “બાહ્ય આચરણા-વિષયક પ્રવચનમાં સર્વથા અનુજ્ઞા કે સર્વથા નિષેધ નથી, પરંતુ ધનના લાભના અર્થી વણિકની જેમ સાધુ આય-વ્યયની તુલના કરે, અર્થાત્ કઈ પ્રવૃત્તિ કરવાથી રાગદ્વેષના અધિક નાશરૂપ લાભ થાય છે ? અને કઈ પ્રવૃત્તિ કરવાથી રાગદ્વેષની વૃદ્ધિરૂપ વ્યય થાય છે ? તેની તુલના કરે. તેથી એ પ્રાપ્ત થાય છે, જેમ લાભનો અર્થી વણિક લાભને સામે રાખીને બાહ્ય પ્રવૃત્તિમાં પરિવર્તન કરે છે, તેમ રાગદ્વેષના ક્ષયના અર્થી સાધુ, જે વખતે જે પ્રવૃત્તિથી અધિક રાગદ્વેષ નાશ થાય તે પ્રવૃત્તિ કરે છે, અન્ય નહીં. આથી દશે પ્રકારની સામાચારીમાં જ્યારે જે જે સ્થાનમાં રાગદ્વેષનો નાશ ન દેખાતો હોય તે તે સ્થાનમાં તે તે પ્રવૃત્તિનો નિષેધ કરીને અપવાદથી તેની વિપરીત પ્રવૃત્તિ પણ ઈષ્ટ બને છે. તેથી દશે પ્રકારની સામાચારીના તે તે સ્થાનોમાં અનેક પ્રકારનો ઉત્સર્ગ-અપવાદ પ્રાપ્ત થાય. For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ પ૧૬ ઉપસંપદા સામાચારી / ગાથા : ૧૦૧ ભગવાને દશ પ્રકારની સામાચારી બતાવી છે, તેથી તે તે સામાચારીના સ્થાનમાં તે તે સામાચારીનું પાલન કરવું જોઈએ. તેના બદલે બાહ્ય આચરણામાં અનેકાંત સ્થાપીને રાગદ્વેષના ક્ષયના ઉદ્દેશથી વિપરીત પ્રવૃત્તિ સ્વીકારવામાં આવે તો આજ્ઞાભંગની પ્રાપ્તિ થશે. આ પ્રકારની શંકાના નિવારણ માટે કહે છે – ભગવાનની આ આજ્ઞા છે કે રાગદ્વેષના પરિક્ષય માટે પ્રયત્ન કરવો જોઈએ; કેમ કે દશવિધ સામાચારી કહેનાર આખા ગ્રંથનો વિસ્તાર આ ઉદ્દેશથી પ્રવર્તે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે, રાગદ્વેષના ક્ષય માટે બાહ્ય આચરણામાં અન્યથા પ્રવૃત્તિ હોય તોપણ ભગવાનની આજ્ઞાનો ભંગ નથી, પરંતુ ભગવાનની આજ્ઞાનું પાલન છે; અને રાગદ્વેષની વૃદ્ધિ થતી હોય એવી બાહ્ય આચરણા શાસ્ત્રાનુસારી હોય તોપણ તે ભગવાનની આજ્ઞાથી અન્યથારૂપે છે; કેમ કે બાહ્ય આચરણામાં ભગવાનની આજ્ઞાનો એકાંત નથી અને રાગદ્વેષના ક્ષય માટેની ભગવાનની આજ્ઞામાં એકાંત છે. ll૧૦૦ના અવતરણિકા - एवं सामाचारीनिरूपणद्वारेण भगवन्तं वर्धमानस्वामिनं स्तुत्वा तत्समाप्तिं निवेदयन् स्वामिनं फलं प्रार्थयमानो रचनागर्भितं स्वनामाविष्कुर्वन्नाह - અવતરણિતાર્થ - આ રીતે સામાચારીના નિરૂપણ દ્વારા ભગવાન વર્ધમાનસ્વામીની સ્તુતિ કરીને તેની સમાપ્તિને સ્તુતિની સમાપ્તિને, નિવેદન કરતાં સ્વામીને ફળની પ્રાર્થના કરતા, ગ્રંથકાર, રચનાથી ગર્ભિત એવા સ્વનામને આવિષ્કાર કરતાં સ્વનામ પ્રગટ કરતાં, કહે છે – ભાવાર્થ : આ ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણની ગાથામાં કહ્યું હતું કે, સામાચારીના નિરૂપણ દ્વારા હું ભગવાન વર્ધમાનસ્વામીની સ્તુતિ કરીશ. તેથી ગાથા-૨ થી ગાથા-૧૦૦ પર્યત ગ્રંથકારે વર્ણન કર્યું એ રીતે સામાચારીના નિરૂપણ દ્વારા ભગવાન વર્ધમાનસ્વામીની સ્તુતિ કરી. હવે તે સ્તુતિની સમાપ્તિ થાય છે, તેમ ભગવાનને નિવેદન કરે છે; અને સ્તુતિ કર્યા પછી ભગવાનની પાસે ફળની પ્રાર્થના કરતા ગ્રંથકાર ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ ભગવાનની સ્તુતિના ફળને બતાવે તેવા પ્રકારની રચના છે ગર્ભમાં જેને એવા પોતાના નામને બતાવતાં કહે છે – ગાથા : इय संथुओ महायस ! जगबंधव ! वीर ! देसु मह बोहिं । तुह थोत्तेण धुवच्चिय जायइ जसविजयसंपत्ती ।।१०१।। For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપદા સામાચારી | ગાથા : ૧૦૧ छाया : इति संस्तुतो महायशो ! जगद्बान्धव ! वीर ! देहि मम बोधिम् । तव स्तोत्रेण ध्रुवैव जायते यशोविजयसंपत्तिः ।।१०१ ।। अन्वयार्थ : इय = प्रहारे संधुओ स्तुति रायेल महायस जगबंधव वीर ! = हे महायश ! हे भगजांधव ! हे वीर ! मह=भने बोहिं=जोधिने देसु आयो तुह थोत्तेण तभारा स्तवनथी धुवच्चिय = निश्ये ४ जसविजय संपत्ती = यश जने विनयनी संप्राप्ति जायइ = थाय छे. ॥१०१॥ ગાથાર્થ : म प्रकारे स्तुति उरायेला हे महायश ! हे भगणंधव ! हे वीर ! भने जोधिने खपो. તમારા સ્તવનથી નિશ્ચે જ યશ અને વિજયની સંપ્રાપ્તિ થાય છે. टीका : इति । इति = अमुना प्रकारेण, संस्तुतः, स्तुतिगोचरं नीतः, हे वीर ! हे महायशो - निरुपमकीर्त्ते ! हे जगद्बान्धव ! जगतो भव्यलोकस्य, हितप्रवर्त्तकाऽहितनिवर्त्तकतया बान्धव इव बान्धवस्तस्यामन्त्रणम्, मह इति मम बोधिं=सम्यक्त्वं, देसु इति देहि । ऐहिकसंपत्तिस्तु तद्भवनादन्तराऽवश्यं भाविनीत्याह-तव स्तोत्रेण-भवतः स्तवनेन, ध्रुवैव निश्चितैव, जायते - संपद्यते, यशः = पाण्डित्यादिप्रथा, विजयश्च = सर्वातिशयलक्षणस्तयो: संपत्तिः = संपत्, ताभ्यामुपलक्षिता संपत्तिरैश्वर्यादिलक्षणा वा । यथा खल्वजरामरभावार्थं पीयुषपानप्रवृत्तावान्तरालिकं तापोपशमादिकमावश्यकमेव तथा बोध्यर्थं भगवद्गुणगानप्रवृत्तावान्तरालिकमैहिकसुखं ध्रुवप्राप्तिकमिति भावः । अत्र ‘यशोविजयः' इति ग्रन्थकृता स्वनामप्रकटीकृतम् ।। १०१ ।। टीडार्थ : ૫૧૭ 'इयत्ति । इति देहि' । 'इय त्ति' । ये गाथानुं प्रति छे. इति=खा प्रकारे, स्तुति ऽरायेला = स्तुतिना विषयने प्राप्त थयेला, हे वीर ! हे महायश ! = निरुपम કીર્તિવાળા ! હે જગદ્બાંધવ ! જગતના=ભવ્યલોકના, હિતપ્રવર્તક-અહિતનિવર્તકપણા વડે બાંધવ नेवा जांधव : खा शब्दो द्वारा तेमने आमंत्रण उरेल छे. मह जे मम भने, अर्थमां छे. जोधिने = सभ्यत्वने, देसु देहि = खायो अर्थमां छे भने जोधिने खायो. उत्थान : ભગવાન પાસે સમ્યક્ત્વની પ્રાર્થના કરી, પણ ઐહિકસંપત્તિવિષયકપ્રાર્થના કેમ ન કરી ? તેથી કહે છે – ***** For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ પ૧૮ ઉપસંપદા સામાચારી/ ગાથા : ૧૦૧ ટીકાર્ચ - દિક સંપત્તિસ્તુ .... નવા / ઐહિક સંપત્તિ વળી તેના ભવનથી=બોધિના ભવનથી, વચમાં અવશ્ય થનારી છે, એ પ્રમાણે કહે છે – તમારા સ્તોત્ર વડે તમારા સ્તવન વડે, ધ્રુવ નિશ્ચિત જ યશ=પાંડિત્યાદિનો વિસ્તાર, અને વિજય=સર્વ-અતિશય-લક્ષણ વિજયતે બંનેની સંપત્તિ થાય છે અથવા તે યશ અને વિજયથી ઉપલક્ષિત ઐશ્વર્યાદિ-લક્ષણ સંપત્તિ થાય છે. ઉત્થાન : પૂર્વમાં કહ્યું કે, બોધિલાભની સાથે વચમાં ઐહિક સંપત્તિ નક્કી થાય છે, તે જ વાત યથા' થી સ્પષ્ટ કરે છે – ટીકાર્ય : યથા ....... પ્રવટીતમ્ | જે પ્રમાણે અજર-અમરની પ્રાપ્તિ માટે અમૃતપાનની પ્રવૃતિમાં આંતરાલિક વચ્ચે થનારા, તાપનું ઉપશમન વગેરે આવશ્યક જ છે=અવશ્ય થાય છે, તેમ બોધિ માટે ભગવદ્ ગુણગાનની પ્રવૃત્તિમાં આંતરાલિક ઐહિક સુખ નિચ્ચે પ્રાપ્તિવાળું છે, એ પ્રમાણે ભાવ છે. અહીં=ગાથામાં, “યશોવિજય” એ પ્રમાણે ગ્રંથકાર વડે પોતાનું નામ પ્રગટ કરાયું. ૧૦૧ * અહીં તારો શમરિ' માં મારિ થી દેહની પુષ્ટિનું ગ્રહણ કરવું. ભાવાર્થ : ગ્રંથના પ્રારંભથી અહીં સુધી ઈચ્છાકારથી આરંભી ઉપસંપ સામાચારીનું વર્ણન કર્યું, તે રીતે સ્તુતિ કરાઈ=ભગવાન દશવિધ સામાચારીના કેવા પ્રકારના પાલનથી વીતરાગ થયા તે રીતે સ્તુતિ કરાઈ. હવે તે ભગવાનને સંબોધન કરતાં કહે છે કે, “હે વીર ! હે મહાયશવાળા ! હે જગતના બંધુ ! મને બોધિને આપો.” આ ત્રણ વિશેષણો દ્વારા સંબોધન કરીને બતાવ્યું કે, ભગવાન શત્રુનો નાશ કરવામાં વીર છે, સામાચારીનું પાલન કરવામાં અત્યંત સાત્ત્વિક હોવાથી મહાયશવાળા છે અર્થાત્ અત્યંત સાત્ત્વિક તરીકેની નિરુપમ કીર્તિવાળા છે અને પોતાનું આત્મહિત સાધ્યા પછી યોગ્ય જીવોને હિતમાં પ્રવર્તક અને અહિતમાંથી નિવર્તક થઈને બંધુના જેવા બંધુ છે. આવા જગતુબંધુની પાસે ગ્રંથકાર સમ્યકત્વરૂપ બોધિને માગે છે. ત્યાં પ્રશ્ન થાય કે, જેમ ભગવાન પાસે બોધિની ઈચ્છા કરી તેમ પાંડિત્યાદિની અને કર્મોનો વિજય કરવાની શક્તિ પણ માગવી જોઈએ, તો શાસ્ત્રનો નિપુણ બોધ અને સર્વાતિશય વિજય પ્રાપ્ત થાય, જેથી પોતાનું હિત પ્રાપ્ત થાય. તેથી કહે છે – જીવને જો બોધિની પ્રાપ્તિ થાય તો તેની સાથે અવશ્ય આ ઐહિક સંપત્તિ મળવાની છે, અને તે બોધિના લાભ સાથે અવશ્ય ઐહિક સંપત્તિ કઈ રીતે પ્રાપ્ત થાય તે સ્પષ્ટ કરતાં કહે છે : જેમ કોઈ વ્યક્તિ For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ પ૧૯ ઉપસંપદા સામાચારી | ગાથા : ૧૦૧ અજરઅમર ભાવની પ્રાપ્તિ માટે અમૃતનું પાન કરે તો તે પાનથી વચ્ચે તૃષાનો તાપ ઉપશમ થાય છે અને દેહની પુષ્ટિ આદિ પણ અવશ્ય થાય છે; તે રીતે બોધિની પ્રાપ્તિ માટે કોઈ જીવ ભગવાનના ગુણગાનની પ્રવૃત્તિ કરે, તો આંતરાલિક શ્રુતજ્ઞાનના વિશદ બોધરૂપ પાંડિત્ય અને કર્મોની સામે વિજય કરવા માટે સર્વાતિશયલક્ષણ સામર્થ્ય અવશ્ય પ્રાપ્ત થાય છે, જે ઐહિક=ઈહલૌકિક, સુખરૂપ છે. ગ્રંથકારશ્રી બોધિપ્રાપ્તિ માટે ભગવાનનાં ગુણગાન કરે છે, તેનાથી જે બોધિની પ્રાપ્તિ થાય છે તે પારલૌકિક ફળ છે, અને પ્રસ્તુત સ્તુતિ દ્વારા ભગવાનનાં ગુણગાન કરતી વખતે અવાંતરફળરૂપે શ્રુતજ્ઞાનનો વિશદ બોધ થાય છે અને કર્મની સામે વિજય મેળવવા માટે સામર્થ્ય પ્રગટે છે, તે ઐહિક સુખરૂપ છે. આશય એ છે કે, ગ્રંથકારે પ્રસ્તુત ગ્રંથની રચના ભગવાનની સ્તુતિરૂપે કરી અને એ રચના કરવાથી પોતાને શ્રુતજ્ઞાનનો વિશદ બોધ થાય છે અને પ્રસ્તુત સામાચારી પ્રત્યેનો બદ્ધ રાગ હોવાને કારણે કર્મ સામે લડવા માટે સામર્થ્ય પ્રગટે છે, જે બંને આ લોકમાં જ પોતાના કલ્યાણના કારણભૂત ફળ છે; અને આ રીતે કરાયેલી સ્તુતિના કારણે પરલોકમાં ભગવાનના શાસનની પ્રાપ્તિ થશે તે પારલૌકિક ફળ છે. જેમ કોઈ અમર અવસ્થાની પ્રાપ્તિ માટે અમૃતનું પાન કરે, તે અમૃતપાનનું તાત્કાલિક ફળ તૃષાનું શમન અને દેહસૌષ્ઠવ મળે છે અને તેના પરિણામે અજર-અમર બને છે, તેમ ભગવાનના ગુણોને પારમાર્થિક રીતે સમજીને પ્રસ્તુતમાં દશવિધ સામાચારીનું વર્ણન કર્યું તેના બળથી પોતાને જન્માંતરમાં પણ બોધિની પ્રાપ્તિ થાઓ, એવી અભિલાષા ગ્રંથકારે રાખી, તોપણ વર્તમાનમાં કરાતી સ્તુતિથી સ્તુતિકાળમાં દશવિધ સામાચારીના પરમાર્થને સમજવાની શક્તિ અને કર્મ સામે યુદ્ધ કરવા માટે સર્વાતિશયલક્ષણ વિજય ધ્રુવ=નિચે, પ્રાપ્ત થાય છે, જે વર્તમાનમાં જ તાત્કાલિક સુખ છે. ll૧૦ના : સામાચારી પ્રકરણ ગ્રંથ સમાપ્ત : For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ પ૦૦ પ્રશક્તિ | અથ પ્રશસ્તિકા શ્લોક -૧ सप्ताम्भोधितटीनटीहतरिपुस्त्रीनेत्रनीरद्रवत् तद्वक्षोजतटीपटीरपटलीशोषिप्रतापोष्मणः । येषां कीर्तिरकब्बरक्षितिपतेर्नृत्यं पुरो निर्ममे, श्रीमन्तः स्म जयन्ति हीरविजयास्ते सूरिपञ्चाननाः ।।१।। : પ્રશસ્તિ ઃ અન્યથાર્થ : સતામ્બોધતટીનટી=સાત સમુદ્રના કિનારા ઉપર રહેલી કીર્તિરૂપ તટી વડે નૃત્ય કરતી કીર્તિ વડે દરિપુસ્ત્રીનેત્રનીરક–હણાયેલા શત્રુઓની સ્ત્રીઓનાં નેત્રોનાં નીરથી ભીંજાતા તલોતરીટીરપરસ્ત્રીશોષિપ્રતાપગ્ન =તેના સ્ત્રીઓના, વક્ષ:સ્થળ(છાતી)ના કિનારારૂપી પેટ ઉપર રહેલા વસ્ત્રને શોષે તેવા પ્રતાપની ઉષ્માવાળા વ્યક્ષિતિષ: પૂરો=અકબર રાજાની આગળ શેષાં શર્તિ = જેમની કીતિએ નૃત્યે નિર્મને નૃત્ય કર્યું, તે તે શ્રીમન્ત: શ્રીમાન, સૂરિ પંડ્યાનના=સૂરિસિંહ ટીવિનય =શ્રી હીરવિજય નત્તિ =જય પામ્યા. III શ્લોકાર્ચ - સાત સમુદ્રના કિનારા ઉપર નૃત્ય કરતી નટી વડે નૃત્ય કરતી કીર્તિ વડે, હણાયેલા શત્રુઓની સ્ત્રીઓનાં નેત્રોનાં નીરથી ભીંજાતા સ્ત્રીઓના વક્ષ:સ્થળ(છાતી)રૂપી તટી ઉપર રહેલા વસ્ત્રને શોષી નાખે તેવા પ્રતાપની ઉખાવાળા અકબર રાજાની આગળ જેમની કીર્તિએ નૃત્ય કર્યું, તે શ્રીમાન સૂરિસિંહ શ્રી હીરવિજય જય પામે છે. III વિશેષાર્થ - અકબર રાજા આગળ પૂ. આ. હરસૂરીશ્વરજી મહારાજની કીર્તિ વિસ્તાર પામી હતી, તે સ્વરૂપે હીરસૂરીશ્વરજી મહારાજની પ્રસ્તુત શ્લોકમાં સ્તુતિ કરેલ છે. શ્લોક :-૨ वादाम्भोधिरशोषि पोषितदृढस्याद्वादवाचां महान्, येषां वाडवतेजसापि न जगद्विख्यातविद्याभृताम् । श्रीहीरप्रभुपट्टनन्दनवनप्रत्यक्षकल्पद्रुमाः, सूरिश्रीविजयादिसेनगुरवो रेजुर्जगद्वन्दिताः ।।२।। અન્વયાર્થ: (શાસ્ત્રના અભ્યાસથી) પવિતવૃઢવાવવાવાં જેવાં પોષણ પામેલી દઢ સ્યાદ્વાદરૂપી વાણીવાળા એવા જેઓનો, મહાન વાવાઝ્મો =મહાન વાદરૂપી સમુદ્ર નદિધ્યાવિદ્યામૃતા=જગતમાં વિખ્યાત For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ૫૨૧ પ્રશસ્તિ વિદ્યા ધારણ કરનારાઓના વાઇવર્તનપિ=વડવાનલ જેવા વાદના તેજથી પણ ન બોષિ=શોષણ ન પામ્યો=સુકાયો નહીં, એવા શ્રીહીરપ્રમુપટ્ટનન્વનવનપ્રત્યક્ષત્પદ્રુમા=શ્રી હીરપ્રભુના પટ્ટરૂપી નંદનવનમાં પ્રત્યક્ષ કલ્પદ્રુમ જેવા, નાણ્ વનિતા=જગતથી વંદાયેલા, સૂરિશ્રીવિનાવિલેનનુરવો=સૂરિશ્રી, વિજય છે આદિમાં જેને એવા સેનગુરુ રેવુઃ=શોભાયમાન થયા. IIII શ્લોકાર્થ ઃ (શાસ્ત્રના અભ્યાસથી) પોષણ પામેલી દૃઢ સ્યાદ્વાદરૂપી વાણીવાળા એવા જેઓનો, મહાન વાદરૂપી સમુદ્ર જગતમાં વિખ્યાત વિધા ધારણ કરનારાઓના વડવાનલ જેવા વાદના તેજથી સુકાયો નહીં એવા, શ્રી હીરપ્રભુના પટ્ટરૂપી નંદનવનમાં પ્રત્યક્ષ કલ્પવૃક્ષ જેવા, જગતથી વંદાયેલા સૂરિશ્રી વિજયસેનગુરુ શોભાયમાન થયા. IIII વિશેષાર્થ : સેનસૂરીશ્વરજી મહારાજ મહાવાદીઓને જીતવામાં સમર્થ હતા, તેથી જગતમાં વિખ્યાત એવા વાદીઓને પણ તેમણે જીતી લીધા, તેમ બતાવીને તેમની સ્તુતિ પ્રસ્તુત શ્લોકમાં કરેલ છે. શ્લોક :–૩ वृद्धं चारुमरुत्प्रसंगवशतश्चित्रं ययौ यत्तपस्तेजःकल्मशकक्षदाहपटुतामाचाम्लनीरैरपि । सूरिश्रीविजयादिदेवगुरवो राजन्ति ते सत्तदाम्नायन्यायनिधानमानसलसद्ध्यानप्रधानप्रथाः । । ३ । । અન્વયાર્થ : ચામરુત્ક્રમ વિશતઃ=સુંદર પવનના પ્રસંગના વશથી (પવન આવવાના કારણે) વૃદ્ધ=વધેલો, ચિત્ર=ચિત્ર પ્રકારનો ચત્તવસ્તુન=જેઓનો તપરૂપી અગ્નિ, ગાવાન્તનોરેપિ=આંબેલરૂપી પાણીથી પણ ભગવાવા પટુતા=કર્મના સમૂહને દાહ કરવામાં પટુતાને યૌ=પામ્યો, સત્તવામ્નાયન્યાયનિધાનમાનસન્નતધ્યાનપ્રધાનપ્રયા:=સદ્ એવી તેઓની=વિજયસેનસૂરિની, આમ્લાયમાં ન્યાયના નિધાન અને મનમાં વિલાસ કરતા ધ્યાનથી પ્રધાન પ્રસિદ્ધિવાળા એવા તે=તે સૂરિશ્રીવિનયવિવેવપુરવો=સૂરિશ્રી, વિજય છે જેની આદિમાં એવા વિજયદેવગુરુ રાન્તિ શોભે છે. ।।૩।। શ્લોકાર્થ : સુંદર પવનના પ્રસંગના વશથી વધેલો, ચિત્ર પ્રકારનો જેઓનો તપરૂપી અગ્નિ, આંબેલરૂપી પાણીથી પણ કર્મના સમૂહને દાહ કરવામાં પટુતાને પામ્યો, અને સદ્ એવી તેઓની આમ્નાયમાં ન્યાયના નિધાન અને મનમાં વિલાસ કરતા ધ્યાનપ્રધાન પ્રસિદ્ધિવાળા એવા તે સૂરિશ્રી વિજયદેવગુરુ શોભે છે. II3II For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ પર પ્રશક્તિ વિશેષાર્થ : | વિજય દેવસૂરિ મહારાજ તપપ્રધાન સંયમી હતા તે બતાવીને, આંબેલાદિ તપ કરીને કેવાં ધર્મનાં કાર્યો કર્યા તે બતાવીને તેમની સ્તુતિ પ્રસ્તુત શ્લોકમાં કરેલ છે. શ્લોક -૪ आदत्ते न कुमारपालतुलनां किं धर्मकर्मोत्सवै-र्यच्चातुर्यचमत्कृतः प्रतिदिनं श्रीचित्रकूटेश्वरः । तत्पट्टोदयशैलतुङ्गशिखरे मार्तण्डलक्ष्मीजुषः सूरिश्रीविजयादिसिंहगुरवस्तेऽमी जयन्ति क्षिती ।।४।। અન્વયાર્થ : પ્રતિનિં-પ્રતિદિન વ્યાસુર્યમત:=જેઓના ચાતુર્યથી ચમત્કાર પામેલ શ્રીવિત્રટેશ્વર શ્રી ચિત્રકૂટનો સ્વામી, ઘર્મર્મોત્સવૈ=ધર્મકર્મના ઉત્સવો વડે હિં મારપાતુનનાં ર મત્તે શું કુમારપાળની તુલનાને નથી ધારણ કરતો? અર્થાત્ કુમારપાળની તુલનાને ધારણ કરે છે. તો રીતુશિરે તેઓના પટ્ટરૂપી ઉદયાચલ પર્વતના ઊંચા શિખર ઉપર માર્તeત્તક્ષ્મીનુષસૂર્ય જેવી શોભાને ધારણ કરનારા તે તે કામ =આ સૂરિશ્રીવિનયસિંદર: નત્તિ તિ=સૂરિશ્રી, વિજય છે આદિમાં જેને એવા સિંહગુરુ પૃથ્વી ઉપર જય પામે છે. ll શ્લોકાર્ચ - પ્રતિદિન જેઓના ચાતુર્યથી ચમત્કાર પામેલ શ્રી ચિત્રકૂટનો સ્વામી, ધર્મકર્મના ઉત્સવો વડે શું કુમારપાળની તુલનાને નથી ધારણ કરતો ? અર્થાત્ કુમારપાળની તુલનાને ધારણ કરે છે. તેઓના પટ્ટરૂપી ઉદયાચલ પર્વતના ઊંચા શિખર ઉપર સૂર્ય જેવી શોભાને ધારણ કરનારા તે આ સૂરિશ્રી વિજયસિંહગુરુ પૃથ્વી ઉપર જય પામે છે. IlII વિશેષાર્થ: | વિજયસિંહસૂરિએ ચિત્રકૂટના રાજાને પ્રતિબોધ કરીને કેવાં ધર્મનાં કાર્યો કરાવ્યાં, તે બતાવીને, કલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્યની જેમ તેઓએ પણ શાસનપ્રભાવના કરી છે, તે વાત પ્રસ્તુત શ્લોકમાં બતાવેલ છે. બ્લોક :-૫ તરવું – गच्छे स्वच्छतरे तेषां परिपाट्योपतस्थुषाम् । कवीनामनुभावेन नवीनां रचनां व्यधाम् ।।५।। અન્વયાર્થ : રૂછ્યું અને આ બાજુતેષાં તેઓનાઋતરે છે સ્વચ્છતરગચ્છમાંરિપલ્યોપતÚષા=પરિપાટીથી ઉપસ્થિત થનારવિનામનુમાવેન=કવિઓના પ્રભાવથીનીનાં ના નવીન રચનાવ્યધામેં કરી.liપા For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ પર૩ પ્રશક્તિ શ્લોકા : અને આ બાજુ તેઓના સ્વચ્છતર ગચ્છમાં પરિપાટીથી ઉપસ્થિત થનાર કવિઓના પ્રભાવથી નવીન રચનાને મેં કરી. પિI વિશેષાર્થ: આ રીતે પૂ. આ. શ્રી હીરસૂરીશ્વરજીથી આરંભી સિંહસૂરીશ્વરજી સુધીના પોતાના પૂર્વજોની સ્તુતિ કરીને તે ગચ્છના કવિઓની કૃપાથી પોતે નવીન રચના કરેલ છે, તેમ પ્રસ્તુત શ્લોકમાં બતાવેલ છે. કયા કવિના અનુભાવથી પોતે નવા નવા ગ્રંથોની રચના કરી? તેમાં કોની કોની શું શું કૃપા છે? તે ‘તથ’િ થી આગળ બતાવે છે – શ્લોક -૧ તથષ્ટિ - येषां कीर्तिरिह प्रयाति जगदुत्सेकार्थमेकाकिनी, पाथोधेर्वडवानलाद् धुसरितो भीता न शीतादपि । षटतर्कश्रमसंभवस्तवरवख्यातप्रतापश्रियं, श्रीकल्याणविराजमानविजयास्ते वाचकास्तेनिरे ।।६।। અન્વયાર્થ : પાથો સમુદ્રના વકવાનના=વડવાનલથી ઘુસરિતો શીતા િન મીતા (અને) આકાશગંગાની ઠંડીથી પણ નહીં ભય પામેલી ચેષાં કીર્તિ જેઓની કીતિ =અહીં=જગતમાં, નકુલ્લેશાર્થજગતના જીવોના સિંચનને માટે વિશ્વની પ્રથતિ=એકાકી વિસ્તાર પામે છે, તે શ્રી વિરાનમાનવિનય =તે શ્રી અને કલ્યાણથી વિરાજમાન વિજયવાળા=શ્રી કલ્યાણવિજય વાઘ =ઉપાધ્યાયે વર્તાશ્રમમવસ્તવવધ્યાતપ્રતાપશ્રિયંકષર્ તર્કના શ્રમથી ઉત્પન્ન થયેલ સ્તવરૂપી ધ્વતિથી પ્રખ્યાત પ્રતાપરૂપી લક્ષ્મીને તે નિર=વિસ્તારી. દા. શ્લોકાર્ચ - સમુદ્રના વડવાનલથી (અ) આકાશગંગાની ઠંડીથી પણ નહીં ભય પામેલી એવી જેઓની કીતિ, અહીં=જગતમાં, જગતના જીવોના સિંચન માટે એકાકી વિસ્તાર પામે છે, તે શ્રી અને કલ્યાણથી વિરાજમાન વિજયવાળા=શ્રી કલ્યાણવિજય ઉપાધ્યાયે, પતર્કના શ્રમથી ઉત્પન્ન થયેલ સ્તવરૂપી ધ્વનિથી પ્રખ્યાત પ્રતાપરૂપી લક્ષ્મીનો વિસ્તાર કર્યો. in વિશેષાર્થ : આ શ્લોકમાં પૂ. કલ્યાણવિજયજી ઉપાધ્યાય પાસેથી પોતાને ષટુ તર્કનો શ્રમ કરવામાં કોઈક કૃપા મળેલી છે, જેથી પોતે નવીન રચના કરી છે, તેથી પોતાની રચનામાં તેમના ઉપકારને સ્મરણ કરે છે. For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ પ્રશક્તિ પ૨૪ શ્લોક -૭ स्वप्रज्ञाविभवेन मेरुगिरिणा व्यालोडिताद् यत्नतो, हैमव्याकरणार्णवाज्जगति ये रत्नाधिकत्वं गताः । एते सिंहसमाः समग्रकुमतिस्तम्बरमत्रासने, श्रीलाभाद्विजयाभिधानविबुधा दिव्यां श्रियं लेभिरे ।।७।। અન્વયાર્થ: પ્રજ્ઞાવિમવેર મેરિના=સ્વપ્રજ્ઞાતા વૈભવરૂપ મેરુ પર્વત વડે યત્નો ચાનોદિતા–પ્રયત્નથી મંથન કરાયેલા મરિવા =હેમવ્યાકરણરૂપ સમુદ્રમાંથી યે=જેઓ નોતિ જગતમાં રત્નાધિવતંત્ર રત્નાધિકપણાને =પામ્યા, તૈ=એ સમગ્રવૃતિસ્તવેરમેત્રાસને સમગ્ર કુમતિરૂપી હાથીઓને ત્રાસ કરવામાં સિંદસE=સિંહ સમાન શ્રીનામનિયમઘાનવિવુધા=શ્રીના લાભના કારણે વિજય નામના વિબુધ=શ્રી લાભવિજય, દિવ્યાં નૈમિરે દિવ્ય શોભાને પામ્યા. છા શ્લોકાર્ચ - સ્વપજ્ઞાના વૈભવરૂપ મેરુ પર્વત વડે પ્રયત્નથી મંથન કરાયેલા હેમવ્યાકરણરૂ૫ સમુદ્રમાંથી જેઓ રત્નાધિકપણાને પામ્યા, એ સમગ્ર કુમતિરૂપ હાથીઓને ત્રાસ કરવામાં સિંહ સમાન શ્રીના લાભના કારણે વિજય નામના વિબુધ=શ્રી લાભવિજય વિબુધ, દિવ્ય શોભાને પામ્યા. ll૭ll વિશેષાર્થ : લાભવિજયજી મહારાજ હૈમવ્યાકરણમાં નિપુણ છે, તેમ બતાવીને, પોતાને હૈમવ્યાકરણના અધ્યયનમાં તેમનાથી કોઈક ઉપકાર થયો છે, તેથી નવીન રચનામાં તેમના ઉપકારના સ્મરણરૂપે પ્રસ્તુત શ્લોક રચ્યો છે. શ્લોક :-૮ दत्तः स्म प्रतिभा यदश्मन इव प्रोद्यत्प्रवालश्रियम्, येषां मादृशबालिशस्य विलसत्कारुण्यसान्द्रे दृशौ । गीतार्थस्तुतजीतजीतविजयप्राज्ञोत्तमानां वयम्, तत्तेषां भुवनत्रयाद्भुतगुणस्तोत्रं कियत्कुर्महे ।।८।। અન્વયાર્થ : ચેષાં=જેઓના વિત્નસાથલાન્ટે કૃશ=વિલાસ કરતા કારુણ્યથી ભીના દૃષ્ટિયુગલે કરમનઃ પ્રોઇસ્ત્રવાાિં રૂવ=પથ્થરને પ્રોધ...વાલશ્રીની જેમ માવનિરાંચ=મારા જેવા બાલિશને ય પ્રતિમાં =જે કારણથી પ્રતિભાને આપી, ત=તે કારણથી નીતર્થસ્તુતગીતનીવિનયજ્ઞોત્તમાન =ગીતાર્થોથી સ્તુતિ કરાયેલા જીત–આચારવાળા, એવા પ્રાજ્ઞોત્તમ જીતવિજય તેષાં તેઓના મુવનત્રયામુતગુણસ્તોત્રં= ભુવતત્રયમાં અદ્ભુત ગુણસ્તોત્રને વિચર્મરે અમે કેટલું કરીએ ? inતા. ગાથાર્થ : જેઓના વિલાસ કરતા, કારુણ્યથી ભીના દષ્ટિયુગલે, પથ્થરને પ્રોધાવાલશ્રીની જેમ For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ પર૫ પ્રશસ્તિ મારા જેવા બાલિશને જે કારણથી પ્રતિભાને આપી, તે કારણથી ગીતાર્થોથી સ્તુતિ કરાયેલા આચારવાળા એવા પ્રાજ્ઞોત્તમ જીતવિજય મહારાજના ભુવનત્રયમાં અદ્ભુત ગુણસ્તોત્રને અમે કેટલું કરીએ? IIII. વિશેષાર્થ: જીતવિજયજી મહારાજની કરુણા પોતાને અધ્યયનની પ્રતિભા પ્રગટ કરવામાં કારણ બની છે, તે રીતે તેમનો અનુભવ પ્રસ્તુત ગાથામાં બતાવેલ છે. બ્લોક :-૯ विप्रानात्मवशांश्चिरं परिचितां काशी च बालानिव, मापालानपि विद्विषो गतनयान् मित्राणि चाजीगणत् । मन्यायाध्ययनार्थमात्रफलकं वात्सल्यमुल्लास्य ये, सेव्यन्ते हि मया नयादिविजयप्राज्ञाः प्रमोदेन ते ।।९।। અન્વયાર્થ – માયાધ્યયનાર્થમાત્રપhવ=મારા વ્યાયઅધ્યયનના પ્રયોજનમાત્રફળવાળા એવા વાન્યમુન્નીચ= વાત્સલ્યનો ઉલ્લાસ કરીને જેઓએ વિઝાનાત્મવીશ—વિપ્રોને આત્મવશ કર્યા ઢાશિ ર વિરં રિરિતાંઅને કાશીને ચિરપરિચિત કરી,વિષિો જૈન ધર્મ પ્રત્યે દ્વેષવાળા, ગતિનયા=ાયના બોધ વિનાના=જેને લયોનું જ્ઞાન નથી એવા, વાત્તાનિવ સ્માતાપિ=બાળક જેવા રાજાઓને પણ મિત્ર મનીષા=મિત્રો ગણ્યા, તે તે નવિનયપ્રજ્ઞા =નય શબ્દ છે આદિમાં જેને એવા વિજય=નયવિજય પ્રાજ્ઞ દિ મયા પ્રમોદેન સેવ્યન્તઃખરેખર મારા વડે આનંદથી સેવાય છે. III ગાથાર્થ : મારા ન્યાયઅધ્યયનના પ્રયોજનમાત્રફળવાળા એવા વાત્સલ્યનો ઉલ્લાસ કરીને જેઓએ વિપ્રોને (બ્રાહ્મણોને) આત્મવશ કર્યા અને કાશીને ચિરપરિચિત કરી, અને જૈન ધર્મ પ્રત્યે ષવાળા અને નયના બોધ વિનાના એવા બાળક જેવા રાજાઓને પણ મિત્રો ગણ્યા, તે નયવિજય પ્રાજ્ઞ ખરેખર મારા વડે આનંદથી સેવાય છે. ICTI. વિશેષાર્થ : પોતાના ગુરુ નયવિજયજી મહારાજે પોતાને ભણાવવા માટે શું શું સહન કર્યું છે, તે પ્રસ્તુત ગાથામાં જણાવેલ છે : કાશીના પંડિતો જૈન સાધુઓ પ્રત્યે દ્વેષવાળા હતા, તોપણ તેઓને આત્મવશ કરીને તેમની પાસેથી ઉપાધ્યાય યશોવિજયજી મહારાજને ભણાવવા માટે શક્ય પ્રયત્ન પૂ. નયવિજયજી મહારાજે કરેલ છે. વળી કાશીનું ક્ષેત્ર પોતાને તદ્દન અપરિચિત હતું, છતાં તે ક્ષેત્રનો પરિચય કરીને ભણાવવાનો યત્ન કર્યો. ત્યાંના રાજા બ્રાહ્મણોની માન્યતાથી વાસિત હતા, તેથી જૈનો પ્રત્યે દ્વેષ ધારણ કરનારા હતા અને નયવાદને જાણનારા નહોતા અને પોતાની માન્યતામાં બાળકની જેમ હઠીલા હતા, તોપણ તે રાજાને મિત્ર ગણીને પૂ. For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ પ૦૬ પ્રશક્તિ નયવિજયજી મહારાજે ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજને અભ્યાસ કરાવવાનો પ્રયત્ન કર્યો છે, તે વાત જણાવીને પ્રસ્તુત શ્લોકમાં પૂ. નયવિજયજી મહારાજની સ્તુતિ કરી છે. શ્લોક :-૧૦ तेषां पादरजाप्रसादमसमं संप्राप्य चिन्तामणिम्, जैनी वाचमुपासितुं भवहरी श्रेयस्करीमायतौ । यत्याचारविचारचारुचरितैरत्यर्थमभ्यर्थना-देष न्यायविशारदेन यतिना ग्रन्थः सुखं निर्ममे ।।१०।। અન્વયાર્થ: તેષાં તેઓના=યવિજય પ્રાજ્ઞના પાવરન:પ્રતિસનં અસાધારણ પાદરજ પ્રસાદરૂપ વિન્તા સંગાથ ચિંતામણિને પામીને શ્રેરીમાયત=ભવિષ્યમાં શ્રેય કરનારી ભવદરી ભવને હરનારી નૈન વાવમુસિતું=જૈનવાણીની ઉપાસના કરવા માટે અત્યાચારવિવારવારિતૈરત્યર્થનમ્યર્થના યતિઓના આચારવિચારમાં સુંદર ચરિત્રવાળા એવા સાધુઓ વડે કરાયેલી અત્યંત અભ્યર્થનાથી ચા વિશાન તિના=વ્યાયવિશારદ યતિ વડે જ પ્રખ્યા આ ગ્રંથ =સામાચારી પ્રકરણ ગ્રંથ સુવં નિર્મને સુખપૂર્વક નિર્માણ કરાયો. ||૧૦|| શ્લોકાર્થ: તેઓના=પ્રાજ્ઞ નયવિજયના, અસાધારણ પાદરજ પ્રસાદરૂપ ચિંતામણિને પામીને, ભવિષ્યમાં શ્રેયને કરનારી, ભવને હરનારી, જૈનવાણીની ઉપાસના કરવા માટે, યતિઓના આચારવિચારમાં સુંદર ચરિત્રવાળા સાધુઓ વડે કરાયેલી અત્યંત અભ્યર્થનાથી, ન્યાયવિશારદ યતિ વડે આ સામાચારી પ્રકરણ ગ્રંથ સુખપૂર્વક નિર્માણ કરાયો. ||૧૦|| વિશેષાર્થ: પોતાના ગુરુ પૂ. નયવિજયજી મહારાજની કૃપાને પ્રાપ્ત કરીને ભગવાનની વાણીની ઉપાસના કરવા માટે અને સારા આચારવિચારવાળા મુનિઓની અભ્યર્થનાથી આ “સામાચારી પ્રકરણ” ગ્રંથ પોતે નિર્માણ કર્યો છે, તે વાત પ્રસ્તુત શ્લોકમાં કરેલ છે. શ્લોક :-૧૧ यावद्धावति भास्करो घनतमोध्वंसी वियन्मण्डले, स्वर्गङ्गापुलिने मरालतुलनां यावच्च धत्ते विधुः । यावन्मेरुमहीधरोऽपि धरणीं धत्ते जगच्चित्रकृद्, ग्रन्थो नन्दतु तावदेष सुधियां खेलन् कराम्भोरुहे ।।११।। અન્વયાર્થ: થાવત્ જ્યાં સુધી વિનંક=આકાશમંડળમાં થનતમો ધ્વંસી ગાઢ અંધકારને નાશ કરનારો માત્ર સૂર્ય ઘાવતિ દોડે છે વાવડ્યું અને જ્યાં સુધી સ્વાપુત્તિને આકાશગંગાની મધ્યમાં વિદ્યુ-ચંદ્ર મરાતુનનાં For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ પ્રશસ્તિ પ૭ ઘત્તે હંસની તુલનાને ધારણ કરે છે, યવમરીથરોડપિ જ્યાં સુધી મેરુ પર્વત પણ ઘરળ ઘરૂંકપૃથ્વી ઉપર રહેલો છે, તાવ ત્યાં સુધી નશ્ચિત્ર=જગતને આશ્ચર્ય કરાવનાર gષ પ્રચો આ ગ્રંથ થયાં= સબુદ્ધિવાળાતા રાખ્ખોદે હસ્તરૂપી કમળમાં વેત્ત~રમતો ન=આનંદ પામો. ૧૧પ. શ્લોકાર્ધ : જ્યાં સુધી આકાશમંડળમાં ગાઢ અંધકારને નાશ કરનારો સૂર્ય દોડે છે, જ્યાં સુધી આકાશગંગાની મધ્યમાં ચંદ્ર હંસની તુલનાને ધારણ કરે છે, જ્યાં સુધી મેરુ પર્વત પૃથ્વી ઉપર રહેલ છે, ત્યાં સુધી જગતને આશ્ચર્ય કરાવનાર આ ગ્રંથ સબુદ્ધિવાળાઓના હસ્તરૂપી કમળમાં રમતો આનંદ પામો. ll૧૧II વિશેષાર્થ: પોતાનો કરાયેલો સામાચારી પ્રકરણ ગ્રંથ સુંદર બુદ્ધિવાળા યોગ્ય જીવોના હાથમાં શાશ્વત ભાવથી રમે તે પ્રકારની અભિલાષા કરીને, ભગવાને બતાવેલ સામાચારી સદા માટે લોકોના ઉપકાર માટે બનો, તેવો ઉત્તમ અધ્યવસાય પ્રસ્તુત શ્લોકથી કરેલ છે. શ્લોક :-૧૨ ये ग्रन्थार्थविभावनादतितमां तुष्यन्ति ते सन्ततम्, सन्तः सन्तु मयि प्रसन्नहृदयाः किं तैरहो दुर्जनः ? येषां चेतसि सूक्तसन्ततिपयःसिक्तेऽपि नूनं रसो, मध्याह्ने मरुभूमिकास्विव पयोलेशो न संवीक्ष्यते ।।१२।। અન્વયાર્થ : =જેઓ પ્રન્યાવિભાવના ગ્રંથના અર્થતા વિભાવનથી ગતિમાં તુષ્યન્તિ-અત્યંત તુષ્ટ થાય છે, તે તે સન્ત =સંતો સત્તતં=સતત મથકમારા ઉપર પ્રસન્નહૃદય સસ્તુ=પ્રસન્ન હૃદયવાળા થાઓ. મધ્યાહને મમૂવિસ્થિવ=મભૂમિમાં મધ્યાહ્નકાળે જેમ પોનૅશો ન સંવચિતે પાણીનો લેશ દેખાતો નથી=સ્ટેજ પણ પાણી દેખાતું નથી, તેમ દો ચેષાં ચેસિઅહો ! જેઓના ચિત્તમાં સૂવત્તત્ત્વતિય સિત્તે પત્ર સુઉક્તની સંતતિરૂપી પાણીનું સિંચન કરાયે છતે પણ નૂનં=ખરેખર રસો (ન વિલ)=રસ દેખાતો નથી, તેઃ કુનઃ વિ=તેવા દુર્જનો વડે શું? I૧૨ા શ્લોકાર્થ : જેઓ ગ્રંથના અર્થના વિભાવનાથી અત્યંત તુષ્ટ થાય છે, તે સંતો સતત મારા ઉપર પ્રસન્ન હૃદયવાળા થાઓ. મરભૂમિમાં મધ્યાહ્નકાળે જેમ પાણીનો લેશ દેખાતો નથી, તેમ અહો! જેઓના ચિત્તમાં સુઉક્તની સંતતિરૂપી પાણીનું સિંચન કરાયે છતે પણ ખરેખર રસ દેખાતો નથી, તેવા દુર્જનો વડે શું? વિચા For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ પ૨૮ પ્રશક્તિ વિશેષાર્થ: પોતાનો સામાચારી ગ્રંથ ભગવાનના વચનાનુસાર હોવાથી જે સજ્જનો છે તે પ્રસ્તુત ગ્રંથ જોઈને પ્રસન્ન હૃદયવાળા થાય છે, તેથી ગ્રંથકારને પોતાની કૃતિ માટે સંતોષ છે. આમ છતાં, જે લોકો સામાચારીના સેવનમાં પ્રમાદી છે, તેવા શિથિલાચારીને આ ગ્રંથ રુચિનો વિષય બનતો નથી, તોપણ ગ્રંથકાર તેઓની ઉપેક્ષા પ્રસ્તુત શ્લોકમાં અભિવ્યક્ત કરે છે. શ્લોક :-૧૩ किमु खिद्यसे खल ! वृथा खलता किं फलवती क्वचिद् दृष्टा?। परनिन्दापानीयैः पूरयसि વિમાનવામિદ? મારૂ અન્વયાર્થ : વત્ત ! —િ વિદ્ય વૃથા=ણે ખલ ! તું વૃથા કેમ ખેદ પામે છે? િવત્તતા=શું ખલતા વિ ક્યારેય નવી કૃEા ? ફળવાળી જોવાઈ છે? દેખાઈ છે ?)=નથી દેખાતી. અહીં પોતાની અસામાચારીની પ્રવૃત્તિમાં પરનિજાપાનીયે પરવિંદારૂપી પાણી વડે માનવનિક્યારાઓને વિક્ર પૂરણતું કેમ પૂરે છે?=ભરે છે? I૧૩ શ્લોકાર્ય : | હે ખલ ! તું વૃથા કેમ ખેદ પામે છે ? શું ખલતા ક્યારેય ફળવાળી જોવાઈ છે? અર્થાત નથી જોવાતી. અહીં પોતાની અસામાચારીની પ્રવૃત્તિમાં, પરમિંદારૂપી પાણી વડે ક્યારાઓને તું કેમ પૂરે છે? II૧૩|| વિશેષાર્થ - પૂર્વગાથામાં દુર્જનો પ્રત્યેની ઉપેક્ષા અભિવ્યક્ત કરીને હવે તેઓને હિતશિક્ષારૂપે કહે છે કે, પ્રસ્તુત ગ્રંથને દોષ આપવારૂપ ખલતા ક્યારેય ફળવાળી થયેલી જોવાય છે ? અર્થાત્ પ્રસ્તુત ગ્રંથ ભગવાનના વચનાનુસાર હોવાથી ભગવાનના વચન પ્રત્યેના રસવાળા મહાત્માઓ તેનો સ્વીકાર કરશે, માટે ખલતાથી તેને દોષ આપવા માત્રથી આ ગ્રંથ જગતમાં અગ્રાહ્ય બનતો નથી. માટે શિથિલાચારીને કહે છે કે, પરનિંદાના પાણી વડે કર્મબંધની પ્રાપ્તિ થાય તે રીતે ક્યારાને તું કેમ પૂરે છે ? અર્થાત્ પ્રસ્તુત ગ્રંથની નિંદા કરીને કર્મબંધ થાય તેવું કેમ કરે છે ? શ્લોક -૧૪ जानाति मत्कृतस्य हि विद्वान् ग्रन्थस्य कमपि रसमस्य । नलिनीवनमकरन्दास्वादं वेद भ्रमर एव ।।१४।। For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ પ્રશક્તિ પર૯ અન્યથાર્થ : મતસ્ય દિસ્થ ગ્રન્થચ=ખરેખર ! મારા વડે કરાયેલા આ ગ્રંથના રસન્નુરસતે વિદા= કોઈપણ વિદ્વાન જ્ઞાનાતિ જાણે છે. તેમાં દષ્ટાંત આપે છે – મર =ભ્રમર જ નજિનીવનમરશસ્વિાવંત્રનલિનીવનના મકરંદના=પરાગના, આસ્વાદને વે=જાણે છે. II૧૪ શ્લોકાર્ચ - ખરેખર ! મારા વડે કરાયેલા આ ગ્રંથના રસને કોઈ પણ વિદ્વાન જાણે છે, ભ્રમર જ નલિનીવનના પરાગના આસ્વાદને જાણે છે. ll૧૪ll વિશેષાર્થ: વળી કવિ, પોતાના ગ્રંથને કોણ સમજી શકે તે બતાવવા અર્થે કહે છે કે, જેમ ભ્રમર જ નલિનીના વનના મકરંદને આસ્વાદી શકે છે, તેમ વિદ્વાન જ આ ગ્રંથના પરમાર્થને સમજી શકે છે. માટે દુર્જનો આ ગ્રંથને ન સમજે તેમાં આ ગ્રંથનો કોઈ દોષ નથી. શ્લોક :-૧૫ दुर्जनवचनशतैरपि चेतोऽस्माकं न तापमावहति । तन्नूनमियत्कियदपि सरस्वतीसेवनस्य फलम् ।।१५।। અન્વયાર્થ - સુનવવનતૈિરવિ દુર્જનનાં સેંકડો વચનોથી પણ સમાવં ચેત: અમારું ચિત્ત તાપ-તાપને ન સાવદતિ વહન કરતું નથી, તે નૂર્વ ખરેખર !ત્રિયપિ આ કંઈક સરસ્વતી સેવનચ=ભગવાનના વચતના સેવનનું પાત્રફળ છે. II૧પ શ્લોકાર્થ : દુર્જનનાં સેંકડો વચનોથી પણ અમારું ચિત તાપને વહન કરતું નથી, તે ખરેખર ! આ કિંઈક ભગવાનના વચનના સેવનનું ફળ છે. I૧૫ll વિશેષાર્થ : સામાન્ય રીતે કોઈ ગ્રંથરચના કરે અને તેની કોઈ અસમંજસ રીતે નિંદા કરે તો ગ્રંથકારથી સહન ન થાય; છતાં પોતાની રચનાની દુર્જનો નિંદા કરે છે તો પણ ગ્રંથકારને તાપ પેદા થતો નથી, તેનું કારણ ભગવાનની વાણીનું સેવન છે, તેમ પ્રસ્તુત શ્લોકમાં બતાવેલ છે. For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ પ્રશક્તિ શ્લોક :-૧૬ ग्रन्थेभ्यः सुकरो ग्रन्थो मूढा इत्यवजानते । न जानते तु रचनां घूका इव रविश्रियम् ।।१६।। અન્વયાર્થ: પ્રખ્ય સુરો ગ્રન્યો: ગ્રંથોમાંથી ગ્રંથ-ગ્રંથોમાંથી ગ્રંથનિર્માણ કરવું સહેલું છે, તિ=એ પ્રમાણે મૂહા સવજ્ઞાનતૈમૂઢ જીવો અવજ્ઞા કરે છે, તુ=પરંતુ રવિથિયમ ધૂવા =સૂર્યની લક્ષ્મીને ઘુવડોની જેમ નાં ગ્રંથની રચનાને નાનતે તેઓ જાણતા નથી. I૧૬ શ્લોકાર્થ : ગ્રંથોમાંથી ગ્રંથ નિર્માણ કરવું સહેલું છે, એ પ્રમાણે મૂઢ જીવો અવજ્ઞા કરે છે, પરંતુ સૂર્યની લક્ષ્મીને જેમ ઘુવડો જાણતા નથી, તેમ ગ્રંથની રચનાને તેઓ જાણતા નથી. ll૧૬ll. વિશેષાર્થ: ખલની જેમ દુર્જનો પ્રસ્તુત ગ્રંથની નિંદા કરે છે, તેમ કેટલાક અર્ધ વિચારકો કહે છે કે, શાસ્ત્રના ગ્રંથોમાંથી પદાર્થો ગ્રહણ કરીને ગ્રંથ રચવો તે કોઈ મહત્ત્વની વાત નથી, અને તેમ કહીને આ ગ્રંથનું અવમૂલ્યન કરે છે તે તેઓની મૂઢતા છે. તે જ બતાવવા કહે છે : જેમ ઘુવડો સૂર્યની લક્ષ્મીને જાણતા નથી તેમ શાસ્ત્રમાંથી ગ્રહણ કરાયેલો પણ આ ગ્રંથ કઈ રીતે રચાયેલો છે, તેને તેઓ જાણતા નથી, તેથી ઉત્તમ એવા ગ્રંથનું અવમૂલ્યન કરે છે. શ્લોક :-૧૭ दुर्जनगीो भयतो रसिका न ग्रन्थकरणमुज्झन्ति । यूकापरिभवभयतस्त्यज्यन्ति के नाम परिधानम् ? T9૭ી અન્વયાર્થ: કુર્બન મથતો દુર્જનની વાણીના ભયથી રસિFરસિકોત–નિરૂપણ કરવામાં રસવાળા ગ્રંથકારો ગ્રંથરાંગ્રંથકરણનો ઉત્તિ ત્યાગ કરતા નથી. ચૂપરિમવમતિ =જધૂકા)ના પરિભવના (હેરાન કરવાના) ભયથી રિથાન=વસ્ત્રનો નામ ચર્ચાન્તિ ખરેખર ! કોણ ત્યાગ કરે? અર્થાત્ કોઈ ત્યાગ ન કરે. II૧ળા શ્લોકાર્થ : દુર્જનની વાણીના ભયથી, તત્વનિરૂપણ કરવામાં રસવાળા ગ્રંથકારો ગ્રંથકરણનો ત્યાગ કરતા નથી. જૂના હેરાન કરવાના ભયથી વસ્ત્રનો ખરેખર ! કોણ ત્યાગ કરે ? અર્થાત્ કોઈ ત્યાગ ન કરે. II૧૭ll For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ પ૩૧ પ્રશક્તિ વિશેષાર્થ : દુર્જનોના વચનોના ભયથી પોતાનો ગ્રંથ કરવાનો ઉત્સાહ નાશ થતો નથી, તે બતાવીને, ગ્રંથરચનાનું પોતાને જે મહત્ત્વ છે તે પ્રસ્તુત શ્લોકમાં બતાવેલ છે. શ્લોક :-૧૮ उपेक्ष्य दुर्जनभयं कृताद् ग्रन्थादतो मम । बोधिपीयूषवृष्टिर्मे भवताद् भवतापहृत् ।।१८।। અન્વયાર્થ - | દુર્બનમયં વેચ=દુર્જનના ભયની ઉપેક્ષા કરીને મન તો પ્રત્યે મારા કરાયેલા આ ગ્રંથથી એ= મને આવતા હ–ભવતા તાપને હરનારી વોથિવીચૂપવૃષ્ટિ બોધિરૂપી અમૃતની વૃષ્ટિ અવતાથાઓ. ૧૮ શ્લોકાર્ચ - દુર્જનના ભયની ઉપેક્ષા કરીને મારા કરાયેલા આ ગ્રંથથી મને ભવના તાપને હરનારી બોધિરૂપી અમૃતની વૃષ્ટિ થાઓ. II૧૮. વિશેષાર્થ : દુર્જનની ઉપેક્ષા કરવાપૂર્વક રચાયેલા પ્રસ્તુત ગ્રંથથી પોતાને બોધિની પ્રાપ્તિ થાઓ, તેવી પ્રાર્થના પ્રસ્તુત શ્લોકમાં કરાયેલ છે. ।। इति न्यायविशारदविरचितं सामाचारीप्रकरणं संपूर्णम् ।। આ પ્રમાણે ન્યાયવિશારદ વિરચિત સામાચારી પ્રકરણ સંપૂર્ણ થયું. - પ ક For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ 43२ સામાચારી પ્રકરણ | અકારાદિક્રમ (परिशिष्ट मूलगाथानामकारादिक्रम: गाथाक सहिता गाथा गाथाङ्कः | गाथा गाथाङ्कः .......... ० ००० अज्झप्पज्झाणरयस्सेसा ...... अणिगृहियबलविरए(विरिये)ण . .............. अणुओगदायगस्स ...... अब्भत्थणं वि ............................... अब्भत्थणाविहाणे अब्भत्थिएण वि ..................... अह दो वि. आगंतुगो य............... आणाबलाभिओगो आणाराहणजोगो ..... आणासुद्धो .......................... आभोगा पुणकरणे ..................... इच्छाऽविच्छेओ वि ................... ५६ ............. ........ ४९ ............... ३१ एएण नाणगुणओ ........ एत्तो अववाएणं ८८ एत्तो चेइयसिहराइसणे . ४३ एत्तो तिव्वा .............................. एवं णिसीहिया............................ ......४१ एसा णिच्छयणयओ ...................... एसा जमत्तलद्धियविसिट्ठ ............... एवं एयगुणाणं... .......६१ एवं सामायारी .......................... .......९८ एवंभूअणएणं .. कत्ति कडं कप्पाकप्पंमि करणं पुण ...................... कारणजायं .......................... कारेउ अ.................................... ....६० किं बहुणा ................................. खणमवि................ खलणाइ.. खेले य ........ गच्छंतस्सुवउत्तं गुरुआणाइ .... गुरुपुच्छाइ घडणं च ................. चरणोवसंपया......................... इच्छाऽविच्छेदेणं. .....७४ ......१०० ................ ................... .... ९७ ५२ इच्छाकारं किञ्चा ............................... १९ इच्छामिच्छातहक्कारो ............ इयरम्मि विगप्पेणं .. इय संथुओ.. ........................ इयरेसु वि ......... इहयं अत्थग्गहणे ... ........... इहयं आपुच्छा .... उच्चागोअविहाणं ................ उभयगहणा य..... 9 .......७५ mr .....५३ 3 . ६२ . . .....७१ उवसंपया य ..... For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ | અકારાદિક્રમ गाथा छुहि अस्स जं नियणियकज्जंमी वि हुण दाण जइवि हु इच्छाकारो. विहु मंगलभूयं. जह मुणिसामायारिं. जातसहि जेण गुरू. जेणेवं ववहारो.. जो जहवायं. जो मिच्छत्ति जो सयमेव. झाणेणं ठाणेण. जइ णय एसा णय केवलभावेणं दोषबहुभावा णय संकेयाहीणो णियहियकज्जपइण्णाणिवेअणं. यो णिज्जरहेऊ. तत्तो इट्ठसमत्ती तम्हा अकरणयच्चिय तम्हा गुरुपुच्छाए. तयहीणकज्जगहणे तावइयाविय तीण दोससो दक्खस्सेयपओगे. ढजत्वओगेणं. गाथाङ्कः ६५ ६ ५८ १४ ८१ 9 ८७ ४७ ९१ २८ २० १८ ४४ ५४ ९ ३८ २६ ४६ २१ ४८ २९ ६८ ६९ ७८ १७ २३ ४२ गाथा दोन्नि निसिज्जाउ नणु एगट्ट त्तणओ.. जे न सव्वं नाणादुवग्गहस्सासंसाए . नाणेण जाणइ निच्छयणएण.. पढमं इच्छाकारो पढमो एत्थ पुच्छा किर. पज्जाएण वि भन्नइ इयं . मित्त मिउमद्दवत्ते माणुस्सं. वक्खामि वत्तणसंधणगहणे वंदति तओ दिय तत्तो वि विहिए कज्जे संदिट्ठो. सावज्जजोगविरओ. सच्चत्तपच्चय साय पइण्णा सिद्धे मुणीण. होइ अगमणे होइ पइण्णाभंगे. For Personal & Private Use Only 433 गाथाङ्कः ७६ ३९ ८४ ३४ ५९ ३३ ८९ १६ ७३ ५१ ८५ ८६ .... २४ ६४ ८३ ७० ८० ८२ ५० ७२ २ ३० ३७ ६६ ४० ४५ Page #273 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ "किं बहुणा इह जह जह रागद्दोसा लहुं विलिज्जति / तह तह पयट्टिअव्वं પસ માળા નિUિળવાઈ I'' | ‘વધારે કહેવાથી શું? જે જે રીતે રાગદ્વેષ શીઘ વિલીન થાય તે તે રીતે (સામાચારી પાલનની ક્રિયામાં) પ્રયત્ન કરવો જોઈએ. આ જિનેશ્વરોની આજ્ઞા છે.” : પ્રકાશક : તાર્થ " 5, જેન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ - 380 000. 'ફોન : (079) 26604911, 30911401 મુદ્રક : મુદ્રેશ પુરોહિત, સુર્યા ઓફસેટ, ફોન : (02010) 230366 ટાઈટલ ડીઝાઈન : જિનેશ્વર ગ્રાફીક્સ, ફોન : 26404804 (મો) 98240 15514 For Personal & Private Use Only