________________
૪૭
ઉપસંપદા સામાચારી / ગાથા : ૮૬ અવતારણિયાર્થ:- સિદ્ધાંત સ્થાપન કરે છે–પૂર્વપક્ષીની શંકાનું નિરાકરણ કરે છે –
ગાથા :
भन्नइ इहयं जेट्टो वक्खाणगुणं पडुच्च णायव्यो । सोऽवि य रायणिओ खलु तेण गुणेणं ति णो दोसो ।।८६।।
છાયા :___ भण्यत इह ज्येष्ठो व्याख्यानगुणं प्रतीत्य ज्ञातव्यः । सोऽपि च रात्निकः खलु तेन गुणेनेति न दोषः ।।८६ ।।
અન્વયાર્થ:
મગ્ર ઉત્તર અપાય છે રૂદયં અહીં=વ્યાખ્યાન વખતે કરાતી વંદનવિધિમાં,ગેટ્ટો યેષ્ઠ વવવાનુi પહુચ્ચ વ્યાખ્યાલગુણને આશ્રયીને થવો જાણવો સોદવિ અને તે પણ=વ્યાખ્યાનગુણથી અધિક પણ, હજુ નક્કી તેમાં ગુieતે ગુણથી જ્ઞાનવિશેષગુણથી રાળગો=ાત્મિક છે તિ=એથી કરીને જો રોસો-દોષ નથી. I૮૬. ગાથાર્થ -
ઉત્તર અપાય છે. અહીં વ્યાખ્યાન વખતે કરાતી વંદનવિધિમાં, જ્યેષ્ઠ વ્યાખ્યાનગુણને આશ્રયીને જાણવો અને વ્યાખ્યાનગુણથી અધિક પણ નક્કી તે ગુણથી રાત્નિક છે, જેથી કરીને દોષ નથી. II૮૬l ટીકાઃ
__ भन्नइ त्ति । भण्यते अत्रोत्तरं दीयते । इहयं इति प्रकृतवन्दनकविधौ ज्येष्ठोऽधिक: व्याख्यानगुणं प्रतीत्य-ज्ञानविशेषगुणमाश्रित्य, ज्ञातव्या बोद्धव्यः । आशातनादोषपरिहारप्रकारमाह-सोऽपि च-व्याख्यानगुणाधिकोऽपि च, खलु इति निश्चये तेन गुणेन-ज्ञानविशेषगुणेन, रायणिओ इति रत्नाधिकः इति-हेतोः न दोषा= नाशातना । हीनगुणस्य खल्वधिकगुणवन्दापने निषेधो न त्वधिकगुणस्यापीति न सूत्रविराधनेति भावः । ટીકાર્ય :
મિત્રફ ત્તિ | મુખ્યત્વે ....... હોદ્ધવ્ય: I. મરૂ ત્તિ ’ એ ગાથાનું પ્રતિક છે.
મળ્યતે–અહીં ઉત્તર અપાય છે : ચં અહીં પ્રકૃતિ વંદનકવિધિમાં, ચેઇ=અધિક, ચાધ્યાનશુi પ્રતીત્વ વ્યાખ્યાનગુણને આશ્રયીને જ્ઞાનવિશેષગુણને આશ્રયીને જ્ઞાતિવ્ય: જાણવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org