________________
૪પ૯
ઉપસંપદા સામાચારી / ગાથા : ૮૯ ભાવાર્થ :
ગાથા-૮૩માં અનુભાષને વંદન કરવાનું કહ્યું. ત્યાં કોઈએ શંકા ઉલ્કાવન કરી કે, જ્યેષ્ઠસાધુને વંદન કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે, તેથી અનુભાષક પર્યાયથી નાના હોય તો વંદન થઈ શકે નહીં. તેના સમાધાનરૂપે ખુલાસો કર્યો કે, પર્યાયથી નાના પણ અનુભાષક વ્યાખ્યાનગુણને આશ્રયીને જ્યેષ્ઠ છે, માટે તેમને વંદન કરવામાં કોઈ દોષ નથી. ત્યાં જિજ્ઞાસા થાય કે, ખરેખર જ્યેષ્ઠ કોણ છે અને લઘુ કોણ છે, તે વિષયમાં નિશ્ચયનય અને વ્યવહારનય શું માને છે, તે જાણવું આવશ્યક છે. તેથી જ્યેષ્ઠના વિષયમાં નિશ્ચયનય અને વ્યવહારનયના મતને બતાવે છે –
ગાથા :
निच्छयणएण इहयं पज्जाओ वा वओ वा ण पमाणं । ववहारस्स पमाणं उभयणयमयं च घेत्तव्वं ।।८९।।
છાયા:
निश्चयनयेनेह पर्यायो वा वयो वा न प्रमाणम् । व्यवहारस्य प्रमाणमुभयनयमतं च गृहीतव्यम् ।।८९ ।।
અન્વયાર્થ :
નિજીયા=નિશ્ચયનયથી દયં અહીં યેષ્ઠત્વના વિચારના અવસરે, પાવો વા વોપર્યાય અથવા વય ન પમi=પ્રમાણ નથી, વવહાર વ્યવહારનયને પમા=પ્રમાણ છે=પર્યાય કે વય વ્યવહારનયને પ્રમાણ છે. મયણયમયે ઘ=વળી ઉભયનયમતને ઘેતવૃં ગ્રહણ કરવો જોઈએ. II૮૯l ગાથાર્થ -
નિશ્ચયનયથી જ્યેષ્ઠત્વના વિચારમાં પર્યાય અથવા વય પ્રમાણ નથી, વ્યવહારનયને પર્યાય કે વય પ્રમાણ છે. વળી ઉભયનયમત ગ્રહણ કરવો જોઈએ. IIcell ટીકા -
निच्छयणएण त्ति । निश्चयनयेन-भावप्राधान्यवादिना शब्दादिनयेन, ईहयं ति इह ज्येष्ठत्वविचारावसरे, पर्याय: व्रतकालः, वय:-अवस्थाविशेषो वा न प्रमाणं-नादरणीयम्, तयोः कार्याऽक्षमत्वात् । न हि पर्यायेण वयसा वाधिकोऽपि विशिष्टोपयोगविकल: साधुः परमपदनिदानं निर्जराविशेषमासादयतीति । व्यवहारस्य= व्यवहारनयस्य, पर्यायो वयो वा प्रमाणम्-आदरणीयम् । यद्यपि वन्दनौपयिको वन्द्यगतो गुणविशेष एव, तथाऽप्यालयविहारादिविशुद्धिसध्रीचीनस्य पर्यायविशेषस्यैव तत्प्रतिसंधानोपायत्वात् पर्याय एव प्रधानम्, गुणविशेषस्य 'दासेण मे' इत्यादिन्यायाद् गौणत्वात् । उक्तं च - णिच्छयओ दुन्नेयं को भावे कंमि वट्टए समणो । ववहारओ
१. निश्चयतः दर्तेयं को भावे कस्मिन् वर्तते श्रमणः । व्यवहारतस्तु क्रियते यः पूर्वस्थितश्चारित्रे ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org