________________
૪૮૬
ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૪-૯૫-૯૬ અન્વયાર્થ -
Higrો ય પુરો =આગંતુક નવો આવેલો, અને પુરાણક વાસ્તવ્ય-પૂર્વમાં ઉપસંપદા સ્વીકારીને ગુરુની પાસે વસનારો, રો વિ નટુ બંને પણ જો સાવદિયાયાવત્રુથિક થાવજીવ ગુરુ પાસે રહેનારા હોય તો તંર્દિકતો, તેણુ તે બંનેમાં સ્નદ્ધમંતો લબ્ધિમાન ઠપ્પ સ્થાપન કરવો લબ્ધિમાન પાસે આચાર્યએ સ્વતૈયાવૃત્ય કરાવવી ફયરો અને ઈતર=અલબ્ધિમાન વાયવ્યો દેવો જોઈએ= ઉપાધ્યાયાદિને વૈયાવૃન્ય અર્થે આપવો. I૯૪તા. ગાથાર્થ :
આગંતુક અને વાસ્તવ્ય બંને પણ જો યાવત્રુચિક હોય તો તે બંનેમાં લબ્ધિમાન સ્થાપન કરવો અને અલબ્ધિમાન (ઉપાધ્યાયાદિને) આપવો જોઈએ. II૯૪l. અન્વયાર્થ :
સહં પક્ષાંતરમાં છે=અન્ય વિકલ્પમાં છે વો વિ નંદ્ધિમંતા બંને પણ=આગંતુક અને વાસ્તવ્ય બંને પણ, લબ્ધિવાળા હોય તથા ત્યારે લાતુનો શ્ચિય આગંતુક જ ઉપાધ્યાયાદિને અપાય છે, તળછાણ તેની=આગંતુકની, અનિચ્છા હોતે છતે ફયરો ઈતર વાસ્તવ્ય (ઉપાધ્યાયાદિને અપાય છે) તાચ્છા અને વાસ્તવ્યની અનિચ્છા હોતે છતે વ્યાપકો તેનો=આગંતુકનો, ત્યાગ કરાય છે જે વાક્યાલંકારમાં છે. II૯પા ગાથાર્થ :
‘ાથ' થી અન્ય પક્ષ અન્ય વિકલ્પ જણાવે છે – આગંતુક અને વાસ્તવ્ય બંને પણ લબ્ધિવાળા હોય ત્યારે આગંતુક જ ઉપાધ્યાયાદિને અપાય છે, આગંતુકની અનિચ્છા હોતે જીતે વાસ્તવ્ય અપાય છે અને વાસ્તવ્યની અનિચ્છા હોતે છતે આગંતુકનો ત્યાગ થાય છે. “ વાક્યાલંકારમાં છે. IIભ્યll અન્વયાર્થ :
ફરેલુ વિ મોસુ=ઈતર પણ=અન્ય પણ ભાંગાઓમાં=સંયોગોમાં વં આ રીતે ઉપરમાં કહ્યું એ રીતે, વિવેn=વિવેક કરવો. તવ=તે જ રીતે=જે રીતે વૈયાવૃત્યમાં વિવેક કહ્યો તે જ રીતે વિશિnિ ય મને વિઅવિકૃષ્ટ અને વિકૃષ્ટ=ક્ષપકમાં પણ ગળા=ગચ્છાધિપતિ વડે અચ્છસ પુછાર=ગચ્છને પૂછવા વડે વિવેક કરવો. II૯૬ ગાથાર્થ :
અન્ય પણ સંયોગોમાં આ રીતે વિવેક કરવો, તે જ રીતે અવિકૃષ્ટ અને વિકૃષ્ટ ક્ષેપકમાં પણ ગચ્છાધિપતિ વડે ગચ્છને પૂછવા વડે વિવેક કરવો. Ilઊll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org