________________
૩૩૬
છંદના સામાચારી / ગાથા : પલ
છંદક ચિં=ભક્તાદિ લાવવારૂપ કૃત્ય પ૩િ કરો. તત્તો ય વળી તેનાથી છંધ પાસેથી પ્રવ્રુવારે ૨ વિત્તિ ૨=પ્રત્યુપકારની અને કીતિની પત્થિતી પ્રાર્થના કરતો જા (યુપી)=સ કરો. પલાં ગાથાર્થ :
જ્ઞાનાદિવૃદ્ધિની ઈચ્છાથી છંદક ભક્તાદિ લાવવારૂપ કૃત્ય કરો. વળી છંઘ પાસેથી પ્રત્યુપકારની અને કીર્તિની પ્રાર્થના કરતો ન કરો. Tપ૯ll ટીકા:
नाणादुवग्गहत्ति । ज्ञानमादिर्येषां तपःसंयमोत्कर्षादीनां ते ज्ञानादयः तेषामुपग्रहो-वृद्धिः तदाशंसया= तदिच्छया छन्दक: छन्दनाकारी कृत्यं भक्ताद्यानयनं करोतु । तथाऽभिलाषेणैव तस्य वैयावृत्त्यकरणं बलवदनिष्टाऽननुबन्धीष्टसाधनमिति भावः च पुनः ततः छन्द्यात् प्रत्युपकारं च-कालान्तरे भक्ताद्यानयनवस्त्रदानादिरूपं च कीर्तिं च-स्वगतश्लाघां च पत्थितो इति प्रार्थयमानो न कुर्यात् । प्रत्युपकारकीर्त्यादीच्छया तत्करणं તનિધનમતિ ભવ: સાવ૬ ટીકાર્ચ -
નાTIકુવર ત્તિ ? એ ગાથાનું પ્રતિક છે.
નાકુવદસિંસ નો સમાસવિગ્રહ આ પ્રમાણે છે - જ્ઞાન છે આદિમાં જે તપ-સંયમના ઉત્કર્ષ આદિને, તે જ્ઞાનાદિ, તેના ઉપગ્રહ=વૃદ્ધિ, તેની આશંસા વડે તેની ઈચ્છા વડે, છંદક=છંદના કરનાર, કૃત્ય ભોજનાદિ લાવવારૂપ કૃત્ય કરો. તેવા પ્રકારના અભિલાષ વડે જ જ્ઞાન-તપ-સંયમના ઉત્કર્ષાદિની વૃદ્ધિના અભિલાષ વડે જ તેનું છંઘનું, વૈયાવચ્ચનું કરવું, બલવ અનિષ્ટ અનનુબંધી એવું ઈષ્ટનું સાધન છે, એ પ્રમાણે ભાવ છે. ગાથાનો ચ= શબ્દ પુનઃ અર્થમાં છે. વળી તેનાથી=છંધ પાસેથી, પ્રત્યુપકારને કાલાન્તરે ભક્તાદિ આનયન અને વસ્ત્રદાનાદિરૂપ પ્રત્યુપકારને, અને કીતિને સ્વગત શ્લાઘાને ચિંતો-પ્રાર્થના કરતો, ન કરે=ભક્તાનયતારિરૂપ કૃત્ય ન કરે. પ્રત્યુપકારકીર્તિ આદિની ઈચ્છા વડે તેનું કરણ=ભોજનાદિ લાવવારૂપ કૃત્યનું કરવું, તેનેaછંદક, અનિષ્ટનું સાધન છેઃકર્મબંધનું કારણ બને છે, એ પ્રમાણે ભાવ છે. li૫૯ll
* ‘મblધાનસંવત્રતાનાદ્રિરૂપે અહીં ‘મblરિ’ માં ગતિ થી પાન (પાણી)નું ગ્રહણ કરવું અને વસ્ત્રાનાદ્રિ' માં ‘કારિ થી પાત્રદાનનું ગ્રહણ કરવું.
* ‘પ્રત્યુપારકીર્યાવીસ્કયા' અહીં ‘રિ’ થી માન-સન્માન-પ્રતિષ્ઠાનું ગ્રહણ કરવું.
* ‘તપ:સંયમોવીનાં અહીં ‘રિ’ થી પાલન, રક્ષણ વગેરે ગ્રહણ કરવું. ભાવાર્થ:
છંદના સામાચારી છંઘનાં જ્ઞાન-તપ-સંયમની વૃદ્ધિ કરીને છંદકની નિર્જરા કરવા અર્થે છે. છંદકને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org