________________
ઉપસંપદા સામાચારી / ગાથા : ૮૪-૮૫ જો પર્યાયથી લઘુ પણ વ્યાખ્યાનગુણને આશ્રયીને જ્યેષ્ઠ ઈચ્છાય છે, તો રાત્વિકને વંદન કરાવતા વ્યાખ્યાનગુણને આશ્રયી જ્યેષ્ઠને પણ આશાતના છે. II૫ા
ટીકા ઃ
୪୪୪
ति । जाणति । ननु ज्येष्ठे - स्वापेक्षयोत्कर्षशालिनि वन्दनकमनुज्ञातमिति शेषः । इहयं इति इह=अनुयोगावसरे, यदि पर्यायं व्रतग्रहणलक्षणं उपलक्षणाद् वयश्च अधिकृत्य = आश्रित्य सः ज्येष्ठोऽभिप्रेयत इति शेषः, तत्-तर्हि, व्याख्यानलब्धिविकले अनुयोगदानाऽशक्ते तस्मिन् = ज्येष्ठे विषये, 'नु' इति वितर्के तयं इति तत् वन्दनं निरर्थकम्= ईप्सितफलं प्रत्यनुपकारकम् । इदं खलु वन्दनमनुयोगाङ्गम्, न च ततोऽनुयोगसंभव इति कथमजातप्रधानमङ्गं फलवदिति भावः । । ८४ ।।
ટીકાર્ય ઃ
‘નણુ ત્તિ’। અને ‘પન્નાથુળ ત્તિ' । એ અનુક્રમે ગાથા-૮૪ તથા ૮૫નાં પ્રતીક છે.
‘નનુ’ વિતર્કના પ્રારંભમાં છે. સ્વઅપેક્ષાએ ઉત્કર્ષશાળી એવા જ્યેષ્ઠમાં વંદનક અનુજ્ઞાત છે. મૂળ ગાથામાં ‘ઞનુજ્ઞાતં’ એ શબ્દ અધ્યાહાર છે. યં=અહીં=અનુયોગના અવસરમાં, વ્રતગ્રહણલક્ષણ પર્યાય અને ઉપલક્ષણથી વયને ધિસ્ત્ય=આશ્રયીને, તે=જ્યેષ્ઠ, અભિપ્રેત કરાય છે=જ્યેષ્ઠ તરીકે ઉલ્લેખ કરાય છે, તત્=Ě=તો, વ્યાખ્યાનલબ્ધિવિકલ=અનુયોગદાનઅસમર્થ, એવા તેમાં=જ્યેષ્ઠના વિષયમાં, તયં=તત્ વંદન, નિરર્થક છે=ઈપ્સિત ફલ પ્રતિ અનુપકારક છે. કેમ અનુપકારક છે, તે સ્પષ્ટ કરે છે –
ખરેખર આ વંદન=વ્યાખ્યાન શ્રવણ સમયે કરાતું આ વંદન, અનુયોગનું અંગ છે, અને તેનાથી પર્યાયને આશ્રયીને જ્યેષ્ઠને વંદન કરાય છે તેનાથી, અનુયોગનો અસંભવ છે. એથી કરીને અજાતપ્રધાનઅંગ=પ્રધાનનું=અનુયોગગ્રહણની ક્રિયારૂપ પ્રધાનનું, અંગ નહીં થયેલું એવું વંદન, કેવી રીતે ફલવાન થાય ? અર્થાત્ ફલવાન ન થાય, એ પ્રકારનો ભાવ છે.
ગાથામાં ‘જ્યેષ્ઠ’ પછી ‘મિત્રેયને કૃતિ’ અધ્યાહાર છે. ।।૮૪।।
ટીકા ઃ
अथ यदि पर्यायेण उपलक्षणाद् वयसाऽपि लघुकोऽपि = लघुरपि, व्याख्यानगुणम् = अनुयोगार्पणानुकूलज्ञानगुणं, प्रतीत्य- आश्रित्य ज्येष्ठ: - अधिक इष्यत इति शेषः, (यदीति = ) यदेति निर्देशात्तदेति लभ्यते तदा रात्निकं वन्दापयतोऽस्यापि व्याख्यानगुणं प्रतीत्य ज्येष्ठस्यापि आशातना चिरकालप्रव्रजितस्य लघोर्वन्दापननिषेधनात्सूत्रविराधना भवतीति शेषः । तदेवं गतिद्वयनिषेधाद् गत्यन्तरस्य चाभावादयुक्तमिह वन्दनमिति પૂર્વપક્ષસંક્ષેપઃ ।।૮૯ ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org