________________
૪૪૩
ઉપસંપદા સામાચારી, ગાથા: ૮૪-૮૫ અવતરણિકાર્ય :
અહીં ગાથા-૮૨ અને ગાથા-૮૩માં બતાવેલું કે, ગુરુને વંદન કરીને શિષ્યો વાચતા સાંભળવા બેસે છે અને વ્યાખ્યાન સમાપ્તિ પછી અનુભાષકને વંદન કરે છે. એ કથનમાં, કોઈક વિરોધ ઉભાવન કરે છે -
ગાથા :
नणु जेट्टे वंदणयं इहयं जइ सोऽहिगिच्च पज्जायं । वक्खाणलद्धिविगले तो तम्मि णिरत्थयं णु तयं ।।८४ ।।
છાયા :ननु ज्येष्ठे वंदनकमिह यदि सोऽधिकृत्य पर्यायम् । व्याख्यानलब्धिविकले ततस्तस्मिन्निरर्थकं नु तकम् ।।८४ ।।
ગાથા :
पज्जाएण वि लहुओ वक्खाणगुणं पडुच्च जइ जेट्ठो । आसायणा इमस्सवि वंदावंतस्स रायणियं ।।८५।।
છાયા :____ पर्यायेणापि लघुको व्याख्यानगुणं प्रतीत्य यदि ज्येष्ठः । आशातनाऽस्यापि वन्दापयतो रात्निकम् ।।८५ ।। અન્વયાર્થ:
ને જ્યેષ્ઠમાં વળચં=વંદનક=વંદન, અનુજ્ઞાત છે. ફદયં=અહીં-અનુયોગના અવસરમાં ન જો પન્નાથં દિવ્ય પર્યાયને આશ્રયીને તો તે જયેષ્ઠ, અભિપ્રેત કરાય છે જ્યેષ્ઠને આશ્રયીને વંદન કરાય છે તો તો વવવત્નદ્ધિવિનાને તન્મ વ્યાખ્યાનલબ્ધિમાં વિકલ એવા તેમાં=જયેષ્ઠમાં તયં તે વંદન નિત્યયંઃનિરર્થક છે. ll૮૪
નોંધ:- ગાથામાં ગુ' શબ્દ વિતર્કમાં છે અને વિતર્કનો પ્રારંભ કરતાં નg' થી કહે છે. અન્વયાર્થ:
નડું=જો પન્ના નટુણો વિ=પર્યાયથી લઘુ પણ વવસ્થા ગુપડુબૈ=વ્યાખ્યાનગુણને આશ્રયીને નેટ્ટો યેષ્ઠ=અધિક, ઈચ્છાય છે, તો રાળિયંકરાત્વિકને વંલાવંતસં=વંદન કરાવતા એવા મસ્સવિ=આને પણ=વ્યાખ્યાલગુણને આશ્રયી યેષ્ઠને પણ માસીયા=આશાતના છે. I૮પા ગાથાર્થ:
જ્યેષ્ઠમાં વંદન અનુજ્ઞાત છે. અનુયોગના અવસરમાં જો પર્યાયને આશ્રયીને જ્યેષ્ઠને વંદન કરાય છે, તો વ્યાખ્યાનલબ્ધિવિકલ જ્યેષ્ઠમાં વંદન નિરર્થક છે. II૮૪ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org