________________
છંદના સામાચારી / ગાથા : ૧૦
૩૩૯
नुषङ्गः । कथम् ? इत्याह-इत: मम वैयावृत्त्यकारणात् एतस्य छन्दकस्य भवतु लाभ: निर्जराविशेष इति हेतोः । एवं च तन्निर्जरार्थितयैव तस्य स्ववैयावृत्त्यकरणानुज्ञा इष्टसाधनमित्युक्तं भवति । इदमुपलक्षणं स्वगतस्वाध्यायादिगुणोपष्टम्भार्थितयाऽपि तदनुज्ञा, तथा न पुनः अलसत्वात्-स्वगतशक्तिनिगूहनात् प्रत्त्युपकारं च दर्शयन्, 'यदि त्वं ममैतत्कृत्यं करिष्यसि तदाऽहमपि तव विशिष्टं कार्यान्तरं करिष्यामि' इति प्रलोभयन् कारयेत् कृत्यम् तथा च स्वशक्तिनिगृहनादिना तस्य तदनुज्ञाऽनिष्टसाधनमित्युक्तम् । ટીકાર્થઃ
‘ારે ત્તિ ' એ ગાથાનું પ્રતિક છે.
ઈતર પણ=છંદકની અપેક્ષાએ અન્ય એવો છંધ પણ, કૃત્ય કરાવો. “શિષ્ય'=“ એ શબ્દની પૂર્વગાથામાંથી અનુવૃત્તિ છે. કઈ રીતે ? છંઘ કેવી રીતે કૃત્ય કરાવે ? એથી કરીને કહે છે –
આનાથી=મારી વૈયાવચ્ચ કરાવવાથી, આને-છંદક, લાભ-નિર્જરાવિશેષ, થાઓ, એ હેતુથી (છંધ પણ કૃત્ય કરાવે). અને એ રીતે પૂર્વમાં વર્ણન કર્યું કે મારી વૈયાવચ્ચ કરાવવાથી છંદકને પણ નિર્જરાવિશેષ થાઓ એ રીતે, તેની છંદકતી, તિરાના અર્થીપણાથી જ તેને છંઘને, સ્વતૈયાવૃત્યકરણની અનુજ્ઞા ઈષ્ટસાધન છે, એ પ્રમાણે કહેવાયેલું થાય છે.
આ=પૂર્વમાં કહ્યું કે છંદકને નિર્જરાવિશેષ થાઓ એ આશયથી છંઘને વૈયાવચ્ચ કરાવવાની અનુજ્ઞા છે એ, ઉપલક્ષણ છે.
શેનું ઉપલક્ષણ છે ? તે બતાવે છે - સ્વગતઃછવગત, સ્વાધ્યાયાદિ ગુણના ઉપખંભના અર્થીપણા વડે પણ તેની વૈયાવચ્ચની, અનુજ્ઞા છે, તેનું ઉપલક્ષણ છે.
ગાથાના ઉત્તરાર્ધને સ્પષ્ટ કરતાં કહે છે –
અને વળી આળસુપણાથી=સ્વગત શક્તિતા નિગૂહનથી અને પ્રત્યુપકારને દેખાડતા “જો તું મારું આ=ભિક્ષા આયનાદિરૂપ, કૃત્ય કરીશ તો હું પણ તારું વિશિષ્ટ એવું કાર્યાતર કરીશ" એ પ્રમાણે પ્રલોભન કરતાં, છંઘ કૃત્ય ન કરાવે, અને તે રીતે-પૂર્વમાં કહ્યું તે રીતે, સ્વશક્તિલિવૂહલાદિથી તેને છંદને, તેની અનુજ્ઞા-છંદકતા વૈયાવચ્ચગ્રહણની અનુજ્ઞા, અનિષ્ટસાધન છે, એ કહેવાયું.
* ‘દુ’ ટીકામાં કહ્યું કે “દુ' પૂર્વવત્ અર્થાત્ પૂર્વ ગાથામાં જેમ દુ' વાક્યાલંકારમાં કહ્યો હતો, તેમ અહીં પણ વાક્યાલંકારમાં છે.
‘છઘોડ'િ અહીં ‘પ થી છંદકનો સમુચ્ચય છે. * સ્વાધ્યાયઃિ અહીં ‘રિ થી વાચના, ધ્યાનાદિનું ગ્રહણ કરવું. * ‘વશmનિpદના”િ અહીં ‘રિ’ થી પ્રલોભન આપવાનું ગ્રહણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org