SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ છંદના સામાચારી / ગાથા : ૬૦ ઉત્કર્ષ માટે જ્ઞાન ભણવું આવશ્યક છે, અને છંઘના જ્ઞાનના ઉપખંભ માટે છંદક નિમંત્રણા કરે, પરંતુ અન્ય કોઈ અપેક્ષા રાખીને નિમંત્રણ ન કરે. પલા અવતરણિકા: अथ कथं छन्दकेन वैयावृत्त्यकारणे छन्द्यस्य लाभः? कथं वा न? इति विवेचयितुमाह - અવતરણિકાર્ય : હવે છંઘને છંદક વડે વૈયાવચ્ચ કરાવવામાં કેવી રીતે લાભ થાય ? અને કેવી રીતે ન થાય? એ પ્રમાણે વિવેચન કરવા માટે કહે છે - ભાવાર્થ: પૂર્વ ગાથા-૫૯માં છંદક કેવી રીતે છંઘની વૈયાવચ્ચ કરે તો તેને લાભ થાય અને કેવી રીતે કરે તો લાભ ન થાય ? તે બતાવ્યું. હવે અહીં છંદકની છંઘ કેવા અધ્યવસાયથી વૈયાવચ્ચ ગ્રહણ કરે તો પોતે નિર્જરારૂપ લાભને પામે ? અને કેવા અધ્યવસાયથી ગ્રહણ કરે તો લાભ ન પામે ? તેનું વિવેચન કરવા માટે કહે છે – ગાથા :- - कारेउ अ इअरो वि हु एत्तो एयस्स होउ लाभो त्ति । नो पुण अलस्सत्तणओ पच्चुवयारं च दाइंतो ।।६०।। છાયા : कारयतु चेतरोऽपि हु इत एतस्य भवतु लाभ इति । न पुनरलसत्वात् प्रत्युपकारं च दर्शयन् ।।६०।। અન્વયાર્થ: =આને છંદકને પત્તો આનાથી=મારી વૈયાવૃત્ય કરાવવાથી નામો દોડ ત્તિ-લાભ થાઓ, એ હેતુથી રૂારો વિકઈતર પણ=છંઘ પણ (ચિં)રેડ કૃત્ય કરાવે. સત્તસત્તનો પુv=વળી આળસુપણાથી પ્રવ્રુવાર ર=અને પ્રત્યુપકારને વાકુંતો નો દેખાડતો ન કરાવે. ૬૦ || ગાથાર્થ - આને આનાથી લાભ થાઓ, એ હેતુથી ઈતર છંધ પણ કૃત્ય કરાવે. વળી આળસુપણાથી અને પ્રત્યુપકારને દેખાડતો ન કરાવે. llઉoll. ટીકા - कारेउ त्ति । इतरोऽपि छन्दकापेक्षयाऽन्यश्छन्द्योऽपि हुः प्राग्वत् कारयतु च कृत्यमिति प्राक्तनगाथातोऽ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy