________________
પ્રતિપૃચ્છા સામાચારી | ગાથા : ૫૩
ભાવાર્થ:
-
કોઈ સંયોગોમાં કોઈક કાર્ય અંગે શિષ્ય ગુરુને આપૃચ્છા કરી હોય અને ત્યાર પછી કોઈક રીતે આપૃચ્છાથી કહેવાયેલ કાર્ય શિષ્ય કરી શકે નહિ, તેવું પણ બની શકે. જેમ કે ગુરુએ કોઈક કાર્ય કરવાનું કહ્યા પછી કોઈ તથાવિધ સંયોગમાં અન્ય કાર્ય તત્કાળ ક૨વાનું ગુરુએ કહ્યું, તેથી હવે તે આદિષ્ટ કાર્ય ક૨વામાં પ્રવૃત્ત હોવાના કારણે આપૃચ્છા ઉપદિષ્ટ કાર્ય તે સમયે થયું નહિ; અને તે આપૃચ્છાનું કાર્ય ચિરવિલંબનથી થતું હોય તો પ્રતિપૃચ્છાનો અવસર પ્રાપ્ત થાય છે. તે વખતે પ્રતિપૃચ્છા વિના તે આપૃચ્છાનું કાર્ય ક૨વામાં આવે તો પ્રતિકૃચ્છાજન્ય ફળનો અભાવ છે, તેમ આપૃચ્છાજન્ય ફળ પણ નથી. તે વાત ગ્રંથકાર પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે –
ગાથા:
છાયા :
इयं आपुच्छा खलु पडिपुच्छाए करेइ उवयारं । फलमिट्ठे साहेउं णेव सततत्तणं वहइ ।। ५३ ।।
इहापृच्छा खलु प्रतिपृच्छायाः करोत्युपकारम् । फलमिष्टं साधयितुं नैव स्वतन्त्रत्वं वहति ।।५३।।
અન્વયાર્થ:
ચં=અહીં=પ્રતિકૃચ્છાના સ્થળમાં બાપુચ્છા=આપૃચ્છા હતુ=નિશ્ચે પરિપુચ્છા=પ્રતિપૃચ્છાનો વયાર =ઉપકાર કરે છે, ટ્ઠાં સાહેવું=ઈષ્ટફળને સાધવા માટે સતંતત્તĪ=સ્વતંત્રતાને જેવ વ=વહન કરતી નથી જ. ।।૫૩।।
૨૯૭
ગાથાર્થ :
અહીં આપૃચ્છા નિશ્ચે પ્રતિપૃચ્છાને ઉપકાર કરે છે, ઈષ્ટફળને સાધવા માટે (આપૃચ્છા) સ્વતંત્રતાને વહન કરતી નથી જ. ||૫૩||
ટીકા ઃ
इयं त्ति । इह = प्रतिपृच्छास्थले, आपृच्छा प्रतिपृच्छायाः पूर्वोपकारं कुरुते, तां विना तदनुदयात् । દૃષ્ટ=મિષિત, i=ાર્ય, સાયતું=ન્તુ, નૈવ સ્વતન્ત્રત્યં=સ્વપ્રધાનતાં, વતિ=વિત્તિ । ન હ્યારબ્ધવદુયિાत्मकप्रधानस्यैकक्रियामात्रकरणेऽपि फलसिद्धिः, अन्यथा प्रारब्धप्रतिक्रमणस्य चैत्यवन्दनैककायोत्सर्गमात्रकरणेऽपि फलसिद्धिप्रसङ्गात् । न चाऽऽपृच्छा तत्र प्रधानं, गौणभावाद्, उपदेशाऽविलम्बितकालसध्रीचीनाया एव तस्या फलहेतुत्वादिति दिग् ।। ५३ ।।
ટીકાર્થ ઃ
इति । इह વિર્તિ 1
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org