________________
૨૯૬
પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા : પર “ખરેખર કાર્ય ઉપસ્થિત થયે છતે પૂર્વનિષિદ્ધમાં બીજાઓ પ્રતિપુચ્છા કહે છે. આ રીતે પણ= પૂર્વનિષિદ્ધ ફરી પૂછે તે રીતે પણ, દોષ નથી. તેમાં હેતુ કહે છે, ઉત્સર્ગ આદિથી ધર્મની સ્થિતિ છે.”
તિ’ પંચાશકતા ઉદ્ધરણની સમાપ્તિમાં છે. નિર્યુક્તિકાર વડે પણ શ્લોક-૬૯૭માં કહેવાયું છે – “પૂર્વનિષિદ્ધમાં પ્રતિપુચ્છા થાય છે"
તિ' આ. નિ.ના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. પરા.
* પર્વ ’િ પંચાશકના સાક્ષીપાઠમાં અહીં ‘’ થી એ કહેવું છે કે, પૂર્વમાં કરેલ કાર્ય સમયે પાછળથી જ્યારે કરવાનું ગુરુએ કહેલ હોય ત્યાં તો પ્રતિપૃચ્છા કરવામાં દોષ નથી, પરંતુ પૂર્વનિષિદ્ધમાં પણ કાર્ય ઉપસ્થિત થયે છતે પ્રતિપૃચ્છામાં દોષ નથી.
* ‘૩રૂઢિ પંચાશકના સાક્ષીપાઠમાં અહીં ‘દ્ધિ થી અપવાદનું ગ્રહણ કરવાનું છે.
નિર્યુઝુિતISણુ અહીં ‘રિ’ થી એ કહેવું છે કે, પંચાશકમાં તો કહ્યું જ છે, નિર્યુક્તિકાર વડે પણ કહેવાયું છે.
* આવશ્યકનિયુક્તિના ઉદ્ધરણમાં ‘પુષ્યનિષિદ્ધનિ ના સ્થાને “પુષ્યનિસિદ્ધા' પાઠ છે. અવતરણિકા:
अथ कथमप्यापृच्छोपदिष्टकार्याऽकरणे प्रतिपृच्छाऽवसरे तां विनैव तत्करणे प्रतिपृच्छाजन्यफलाऽभावेऽप्यापृच्छाजन्यं फलं कथं न भवति ? इत्यनुशासितुमाह - અવતરણિતાર્થ -
” થી પૂર્વપક્ષી શંકા કરે છે – આપૃચ્છા વડે ઉપદિષ્ટ કાર્યના કોઈ પણ રીતે અકરણમાં, પ્રતિપુચ્છાના અવસરે તેના વિના પ્રતિપૃચ્છા વિના જ, તેના કરણમાં=આપૃચ્છા ઉપદિષ્ટ કાર્યને કરવામાં, પ્રતિપૃચ્છાજન્ય ળતો અભાવ હોતે છતે પણ આપૃચ્છાજન્ય ફળ કેમ ન થાય ? અર્થાત્ આપૃચ્છાજન્ય ફળ થવું જોઈએ. એને અનુશાસન કરવા માટે કહે છે=આપૃચ્છાજવ્ય ફળ પણ ન થાય એ પ્રકારનો બોધ કરાવવા માટે કહે છે –
‘પ્રતિપૃચ્છાનચત્તાગમવેડરિ’ અહીંપિ' થી એ કહેવું છે કે, પ્રતિપૃચ્છા કરવામાં આવે તો પ્રતિપૃચ્છાજન્ય ફળ મળે, પરંતુ પ્રતિપૃચ્છા ન કરવામાં આવે તો પ્રતિપૃચ્છાજન્ય ફળનો અભાવ હોવા છતાં આપૃચ્છાજન્ય ફળ કેમ ન મળે?
*ત્યનુશાસિતુમાદ અહીં તિ’ શબ્દ ‘Uત અર્થમાં છે અને દ્વિતીયા વિભક્તિ છે. તેથી એને=આપૃચ્છા ફળ ન થાય એને, જણાવવા માટે કહે છે, એવો અર્થ થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org