________________
છંદના સામાચારી / ગાથાઃ પ૭
૩૧૯
છાયા :
आज्ञाशुद्धो भावो ददाति बहु निर्जरां न ग्रहणमपि । अशनाग्रहणेऽपि ततः फलसिद्धिश्छंदकस्य भवेत् ।।५७ ।। અન્વયાર્થ:
માWIભુક્કો માવો=આજ્ઞાશુદ્ધ ભાવ વહું નળજ્ઞરં ઘણી નિર્જરા હેડું આપે છે, હિ વિ જ ગ્રહણ પણ નહીં. તો તેથી સTTPદિને વિકાશનના અગ્રહણમાં પણ ઇંડાસ-છંદકને પ્રસિદ્ધી ફળની સિદ્ધિ હવે થાય છે. પા. ગાથાર્થ :
આજ્ઞાશુદ્ધ ભાવ ઘણી નિર્જરાને આપે છે, ગ્રહણ પણ નહીં. તેથી અશનના અગ્રહણમાં પણ છંદકને ફળની સિદ્ધિ થાય છે. પછી ટીકા :
___ आणासुद्धो त्ति । आज्ञाशुद्धो-यथावद्भगवदुपदेशपालनप्रभवतया प्रशस्ततामासादयन् भावा= अध्यवसाय:, इतरस्य निषेत्स्यमानत्वात् स एव बवीं-स्वातिशयानुविहितातिशयां, निर्जरां-कर्महानि, ददाति= प्रयच्छति, न ग्रहणमपि । छन्दनाजन्यनिर्जरायां भावविशेष एव हेतुः, न तु तत्र च्छन्द्यग्रहणमपि सहकारी, तदन्तराऽपि फलभावात् । ટીકાર્ય :
કાળાસુદ્ધો ..... પ્રદાન સાસુદ્ધ ત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે.
યથાવત્ ભગવાનના ઉપદેશના પાલનથી ઉત્પાપણું હોવાને કારણે પ્રશસ્તતાને પામતો=આજ્ઞાશુદ્ધ ભાવ=અધ્યવસાય છે; કેમ કે ઈતરઆજ્ઞાશુદ્ધ ભાવથી ઈતરનું, નિષસ્થમાનપણું છે=આગળમાં વિષેધ કરવાનો છે, તે જ આજ્ઞાશુદ્ધ અધ્યવસાય જ ઘણી=સ્વઅતિશયથી અવિહિત અતિશયવાળી= આજ્ઞાશુદ્ધ ભાવના અતિશયથી અનુસરનારી એવી અતિશયવાળી, નિર્જરા કર્મક્ષયને, વતિ આપે છે, ગ્રહણ પણ નહીં.
* ‘પ્રદાવ' - ‘૩' શબ્દ ક્યારેક સદશનો સમુચ્ચય કરે છે, ક્યારેક વિરોધીનો પણ સમુચ્ચય કરે છે. અહીં ‘’ શબ્દ વિરોધીનો સમુચ્ચય કરે છે, તેથી ‘પિ' થી એ કહેવું છે કે, આજ્ઞાશુદ્ધ ભાવ જ નિર્જરા કરે છે, પરંતુ ગ્રહણ પણ નહીં.
ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, આજ્ઞાશુદ્ધ ભાવ નિર્જરાને આપે છે, ગ્રહણ પણ નહીં. ત્યાં પ્રશ્ન થાય કે, ભાવથી ભલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org