SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ છંદના સામાચારી / ગાથાઃ પ૭ ૩૧૯ છાયા : आज्ञाशुद्धो भावो ददाति बहु निर्जरां न ग्रहणमपि । अशनाग्रहणेऽपि ततः फलसिद्धिश्छंदकस्य भवेत् ।।५७ ।। અન્વયાર્થ: માWIભુક્કો માવો=આજ્ઞાશુદ્ધ ભાવ વહું નળજ્ઞરં ઘણી નિર્જરા હેડું આપે છે, હિ વિ જ ગ્રહણ પણ નહીં. તો તેથી સTTPદિને વિકાશનના અગ્રહણમાં પણ ઇંડાસ-છંદકને પ્રસિદ્ધી ફળની સિદ્ધિ હવે થાય છે. પા. ગાથાર્થ : આજ્ઞાશુદ્ધ ભાવ ઘણી નિર્જરાને આપે છે, ગ્રહણ પણ નહીં. તેથી અશનના અગ્રહણમાં પણ છંદકને ફળની સિદ્ધિ થાય છે. પછી ટીકા : ___ आणासुद्धो त्ति । आज्ञाशुद्धो-यथावद्भगवदुपदेशपालनप्रभवतया प्रशस्ततामासादयन् भावा= अध्यवसाय:, इतरस्य निषेत्स्यमानत्वात् स एव बवीं-स्वातिशयानुविहितातिशयां, निर्जरां-कर्महानि, ददाति= प्रयच्छति, न ग्रहणमपि । छन्दनाजन्यनिर्जरायां भावविशेष एव हेतुः, न तु तत्र च्छन्द्यग्रहणमपि सहकारी, तदन्तराऽपि फलभावात् । ટીકાર્ય : કાળાસુદ્ધો ..... પ્રદાન સાસુદ્ધ ત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે. યથાવત્ ભગવાનના ઉપદેશના પાલનથી ઉત્પાપણું હોવાને કારણે પ્રશસ્તતાને પામતો=આજ્ઞાશુદ્ધ ભાવ=અધ્યવસાય છે; કેમ કે ઈતરઆજ્ઞાશુદ્ધ ભાવથી ઈતરનું, નિષસ્થમાનપણું છે=આગળમાં વિષેધ કરવાનો છે, તે જ આજ્ઞાશુદ્ધ અધ્યવસાય જ ઘણી=સ્વઅતિશયથી અવિહિત અતિશયવાળી= આજ્ઞાશુદ્ધ ભાવના અતિશયથી અનુસરનારી એવી અતિશયવાળી, નિર્જરા કર્મક્ષયને, વતિ આપે છે, ગ્રહણ પણ નહીં. * ‘પ્રદાવ' - ‘૩' શબ્દ ક્યારેક સદશનો સમુચ્ચય કરે છે, ક્યારેક વિરોધીનો પણ સમુચ્ચય કરે છે. અહીં ‘’ શબ્દ વિરોધીનો સમુચ્ચય કરે છે, તેથી ‘પિ' થી એ કહેવું છે કે, આજ્ઞાશુદ્ધ ભાવ જ નિર્જરા કરે છે, પરંતુ ગ્રહણ પણ નહીં. ઉત્થાન : પૂર્વમાં કહ્યું કે, આજ્ઞાશુદ્ધ ભાવ નિર્જરાને આપે છે, ગ્રહણ પણ નહીં. ત્યાં પ્રશ્ન થાય કે, ભાવથી ભલે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy