________________
૩૧૮
છંદના સામાચારી / ગાથા : ૫૭
વળી તેઓને=આત્મલબ્ધિક અને વિશિષ્ટ તપ કરનારા આદિ યતિઓને, અધિક ગ્રહણ સ્વપ્રમાણથી અતિરિક્ત ભક્તાદિનું લાવવું, અનુગ્રહને માટે બાલગ્લાનાદિને પ્રદાન દ્વારા નિર્જરાને માટે, અનુજ્ઞાત છેeતીર્થકરગણધરાદિ વડે અનુમત છેઃસ્વીકૃત છે.
* ‘’ પુતઃ અર્થમાં છે. * મૂળ ગાથામાં તીર્થંકર-ગણધરો વડે એ અધ્યાહાર છે.
તકુતે કહેવાયું છેeતે આત્મલબ્ધિકાદિ યતિઓને સ્વપ્રમાણાતિરિક્ત ભક્ત બાલાદિના અનુગ્રહાર્થે તીર્થકર-ગણધરો વડે અનુજ્ઞાત છે તેવું પૂર્વમાં કહ્યું કે, પંચાશક-૧૨, ગાથા-૩૬માં કહેવાયું છે –
‘જ્ઞાનાદિનો ઉપગ્રહ હોતે છતે, આમને આત્મલબ્ધિક આદિવે, અધિક ગ્રહણ અનુજ્ઞાત છે" ‘ત્તિ પંચાશકતા ઉદ્ધરણની સમાપ્તિમાં છે. પદ્દા
* ‘સાત્મધ્ધિવાવેરપિ' અહીં ‘’િ થી વિશિષ્ટ તપસ્વીને ગ્રહણ કરવા અને ‘પ’ થી આત્મલબ્ધિક સિવાયનાનો સમુચ્ચય છે.
» ‘વાનસ્તાન અહીં ‘”િ થી શૈક્ષ-વૃદ્ધનું ગ્રહણ કરવું.
* ના કુવારે પંચાશકના સાક્ષીપાઠનાં ઉદ્ધરણમાં અહીં ‘’િ થી ચારિત્રના ઉપગ્રહનું ગ્રહણ કરવું. અવતરણિકા:
ननु च्छन्दकेनाधिकभक्तपानाद्यानयने छन्द्येन च केनापि कारणेन तदग्रहणे फलाभावादन्तर्गडुश्छन्दना इत्यत आह - અવતરણિકાર્ચ -
નનું' થી પૂર્વપક્ષી શંકા કરે છે કે, છંદક વડે (નિમંત્રક વડે) અધિક ભક્તપાનાદિ લાવ્યું છતે અને છંઘ દ્વારા=જેને આહાર માટે નિમંત્રણ કરાય છે તે છંઘ દ્વારા, કોઈપણ કારણથી તેના અગ્રણમાં છંદકતા ભક્તપાવાદિના અગ્રહણમાં, ફળનો અભાવ હોવાથી=છંદકને છંઘની ભક્તિના લાભારૂપ ફળનો અભાવ હોવાથી, છંદના અંતર્ગડુ નિષ્ફળ છે. એથી કરીને કહે છે=આ પ્રકારની શંકાના જવાબમાં કહે છે –
* ‘મન’ અહીં ‘દ્ધિ થી ઔષધાદિનું ગ્રહણ કરવું.
ગાથા :
आणासुद्धो भावो देइ बहुं णिज्जरं ण गहणं वि । असणागहणे वि तओ फलसिद्धी छंदगस्स हवे ।।५७ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org