SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ છંદના સામાચારી/ ગાથા : ૫૬ ૩૧૭ * ‘પરસદાચ્યતે” અહીં ‘મા’ થી પરલબ્ધિનું ગ્રહણ કરવું. * “H¢દ્ધિ અહીં ”િ થી પાણીનું ગ્રહણ કરવું. (જ્યાં જ્યાં ટીકામાં મઢિ છે ત્યાં ઢિ થી પાણીનું ગ્રહણ કરવું.) * ‘આમાદ્ર' અહીં ‘રિ’ થી અટ્ટમથી ઉપરના વિશિષ્ટ તપનું ગ્રહણ કરવું. ભાવાર્થ - મૂળ ગાથામાં ‘ઉત્તર્નાદ્ધય’ શબ્દ છે, ત્યાં પ્રાકૃતમાં રહેલ ‘સત્ત’ શબ્દનો અર્થ આત્મા થાય છે અથવા સાપ્તા સ્વીકૃતા અથવા સત્તા=પ્રાપ્તા, થાય છે. એ ત્રણ રીતે ‘કાન્ત’ શબ્દનો અર્થ ગ્રહણ કરીને ત્રણ રીતે સમાસ ખોલે છે, અને સત્તદ્ધિય' નો અર્થ તે ત્રણે ‘સત્ત' દ્વારા એ કરવાનો છે કે, જેઓને પોતાની લબ્ધિથી પ્રાપ્ત થાય તે વાપરવાનું છે અને પરની સહાય આદિથી મેળવેલું નહીં,' તેવો અભિગ્રહ હોય, તેઓ=આવા આત્મલબ્ધિવાળા છે અને તેઓ મંડલીબહિર્ભોજી હોય છે, માટે તેઓને છંદના સામાચારી છે. - ત્યાર પછી માવદ થી ગ્રંથકારે તેનું તાત્પર્ય ખોલ્યું, ત્યાં વિશિષ્ટ તપસ્વી પણ મંડલીબહિર્ભોજી કઈ રીતે સંભવે ? તેવી શંકા થાય. તેથી ખુલાસો કર્યો કે, વિશિષ્ટ તપસ્વી પારણામાં મંડલીબહિર્ભોજી હોય છે. માટે જે આત્મલબ્ધિક છે તેને અને વિશિષ્ટ તપસ્વીને પારણા વખતે છંદના સામાચારી છે. આથી આત્મલબ્ધિક, વિશિષ્ટ તપસ્વી અને અપવાદથી અસહિષ્ણુ એવા કુરગ આદિ સાધુઓને છોડીને બધા સાધુઓએ માંડલીમાં વાપરવાનું છે અને તેમને નિયમથી એકાસણું હોય છે, તેથી તેઓને છંદના સામાચારી કરવાની નથી. માટે છંદના સામાચારી વિશેષ વિષયવાળી છે, એમ ગાથા-પપમાં કહ્યું છે. ઉત્થાન : ગાથાના ઉત્તરાર્ધનું ઉત્થાન કરતાં ‘નનું થી કહે છે – ટીકા : नन्वात्मलब्धिकादेरप्यात्मोदरपूर्त्तिमात्रोपयोग्येव भक्तादिकं गृह्णतोऽधिकभक्ताद्यभावात्कथं छन्दनासंभवः ? इत्यत आह-तेषां=आत्मलब्धिकविशिष्टतपाकारकादीनां, अधिकग्रहणं स्वप्रमाणातिरिक्तभक्ताद्यानयनं, चः पुनरर्थे अनुग्रहार्थ-बालग्लानादीनां प्रदानेन निर्जरार्थं, अनुज्ञातं अनुमतं, तीर्थंकरगणधरैरिति शेषः । तदुक्तम् - નાકુવા સક્ દિન હિvi રૂમસૂSTUવા (પંડ્યા. ૧૨/૩૬) રૂતિ સાઉદ્દા ટીકાર્ય : નનું' થી પૂર્વપક્ષી શંકા કરે છે કે - સ્વઉદરપૂર્તિમાત્ર ઉપયોગી જ ભક્તાદિને ગ્રહણ કરતા આત્મલબ્ધિવાળા આદિને પણ અધિક ભક્તાદિના અભાવથી કેવી રીતે છંદતા સામાચારીનો સંભવ છે? એથી કરીને મૂળ ગાથામાં કહે છે – १. अस्योत्तरार्ध-दोण्ह वि इट्ठफलं तं अतिगंभीराण धीराण ।। ज्ञानाद्युपग्रहे सत्यधिकं ग्रहणमस्यानुज्ञातम् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy