SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૧ પ્રશક્તિ વિશેષાર્થ : દુર્જનોના વચનોના ભયથી પોતાનો ગ્રંથ કરવાનો ઉત્સાહ નાશ થતો નથી, તે બતાવીને, ગ્રંથરચનાનું પોતાને જે મહત્ત્વ છે તે પ્રસ્તુત શ્લોકમાં બતાવેલ છે. શ્લોક :-૧૮ उपेक्ष्य दुर्जनभयं कृताद् ग्रन्थादतो मम । बोधिपीयूषवृष्टिर्मे भवताद् भवतापहृत् ।।१८।। અન્વયાર્થ - | દુર્બનમયં વેચ=દુર્જનના ભયની ઉપેક્ષા કરીને મન તો પ્રત્યે મારા કરાયેલા આ ગ્રંથથી એ= મને આવતા હ–ભવતા તાપને હરનારી વોથિવીચૂપવૃષ્ટિ બોધિરૂપી અમૃતની વૃષ્ટિ અવતાથાઓ. ૧૮ શ્લોકાર્ચ - દુર્જનના ભયની ઉપેક્ષા કરીને મારા કરાયેલા આ ગ્રંથથી મને ભવના તાપને હરનારી બોધિરૂપી અમૃતની વૃષ્ટિ થાઓ. II૧૮. વિશેષાર્થ : દુર્જનની ઉપેક્ષા કરવાપૂર્વક રચાયેલા પ્રસ્તુત ગ્રંથથી પોતાને બોધિની પ્રાપ્તિ થાઓ, તેવી પ્રાર્થના પ્રસ્તુત શ્લોકમાં કરાયેલ છે. ।। इति न्यायविशारदविरचितं सामाचारीप्रकरणं संपूर्णम् ।। આ પ્રમાણે ન્યાયવિશારદ વિરચિત સામાચારી પ્રકરણ સંપૂર્ણ થયું. - પ ક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy