________________
૩૬૦
નિમંત્રણા સામાચારી, ગાથા: ૬૫
ગાથા -
छुहिअस्स जहा खणमवि विच्छिज्जइ णेव भोअणे इच्छा । एवं मोक्खट्ठीणं छिज्जइ इच्छा ण कज्जंमि ।।५।।
છાયા :
क्षुधितस्य यथा क्षणमपि विच्छिद्यते नैव भोजन इच्छा । एवं मोक्षार्थिनां छिद्यत इच्छा न कार्ये ।।६५ ।। અન્વયાર્થ:| નદી=જે પ્રમાણે કિસ સુધાવાળાને રવિ=ક્ષણ પણ મોષને=ભોજનમાં રૂછા=ઈચ્છા શૈવ વિચ્છિન્નડું વિચ્છેદ પામતી નથી જપર્વ એ રીતે મોસ્પીfi=મોક્ષાર્થીને વર્નામિકકાર્યમાં=મોક્ષના ઉપાયભૂત કાર્યમાં રૂછા છિન્ન-ઈચ્છા વિચ્છેદ પામતી નથી. પા ગાથાર્થ -
જે પ્રમાણે સુધાવાળાને ક્ષણ પણ ભોજનમાં ઈચ્છા વિચ્છેદ પામતી નથી જ, એ રીતે મોક્ષાર્થીને મોક્ષના ઉપાયભૂત કાર્યમાં ઈચ્છા વિચ્છેદ પામતી નથી. IIઉપI ટીકા :
छुहिअस्सत्ति । क्षुधितस्य-उदितक्षुद्वेदनीयस्य, यथा क्षणमपि भोजन इच्छा न विच्छिद्यते तथा मोक्षार्थिनां परमपदाभिलाषुकाणां, कार्ये तदुपाये, इच्छा न विच्छिद्यते, फलस्याऽसिद्धत्वादिति भावः । अथ यथा घटेच्छा यत्किञ्चिद्घटसिद्धत्वेनैव विधूयते, एवं मोक्षोपायेच्छाऽपि यत्किञ्चिदुपायसिद्धतयैव निरस्यतामिति चेत् ? न, यत्किञ्चिद्घटमात्रलाभेऽपि जलाहरणाद्युद्देश्यसिद्ध्या तत्र फलेच्छां विना तदुपायेच्छाविच्छेदात्, मोक्षोपायस्य तु यस्य कस्यचिल्लाभेऽप्युद्देश्यमोक्षाऽसिद्ध्या तदिच्छाऽविच्छेदेन तदुपायेच्छाऽविच्छेदात् ।।६५।। ટીકાર્ચ -
“સિ ત્તિ' 1 એ ગાથાનું પ્રતિક છે.
ક્ષધિતએ=પ્રગટ થયેલી છે સુધાવેદના જેતે તેવી વ્યક્તિને, ક્ષણ પણ ભોજનની ઈચ્છા વિચ્છેદ પામતી નથી, તે પ્રમાણે મોક્ષના અર્થી =પરમપદના અભિલાષી, કાર્યમાં=મોક્ષના ઉપાયમાં, ઈચ્છા વિચ્છેદ પામતી નથી; કેમ કે હજી ફળનું મોક્ષરૂપ ફળનું, અસિદ્ધપણું છે, એ પ્રકારનો ભાવ છે.
જે પ્રમાણે ઘટતી ઈચ્છા યત્કિંચિત્ ઘટતી પ્રાપ્તિથી પાણી લાવવાનું કાર્ય કરી શકે તેવા ગમે તે ઘટની પ્રાપ્તિથી જ શાંત થાય છે, એ રીતે મોક્ષના ઉપાયની ઈચ્છા પણ યત્કિંચિત્ મોક્ષના ઉપાયની સિદ્ધિથી જ શાંત થાય; એ પ્રકારની હાથ થી શંકા કરીને કહે છે, એમ ન કહેવું; કેમ કે યત્કિંચિત્ ઘટમાત્રની પ્રાપ્તિમાં પણ જલઆહરણરૂપ પાણી લાવવારૂપ, ઉદ્દેશ્યની સિદ્ધિ થવાથી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org