________________
ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૮
૫૦૪
निरूपिता । केषामेषा संभवति ? इत्याह-जिनाज्ञायुक्तानां भगवदुक्तविधिपरायणानां, गुरुपरतन्त्राणां - गुरुवशवर्त्तिनां
સાધૂનાં, મતિ ।।૧૮ ।।
ટીકાર્થ ઃ
‘ત્ત્વ તિ’। એ ગાથાનું પ્રતિક છે.
i=આ રીતે=ગાથા-૪ થી ગાથા-૯૭ પર્યંત વર્ણન કર્યું એ રીતે, આ=પૂર્વના વર્ણનથી ગ્રંથકારને સ્વ બુદ્ધિપ્રત્યક્ષ, એવી આ દશ પ્રકારની સામાચારી સમાસથી=શબ્દસંક્ષેપથી, કહેવાઈ= નિરૂપણ કરાઈ.
આ દશ પ્રકારની સામાચારી કોને સંભવે છે ? એથી કહે છે
જિનાજ્ઞાયુક્ત એવા=ભગવાન વડે કહેવાયેલી વિધિમાં પરાયણ એવા, ગુરુપરતંત્રોને=ગુરુવશવર્તી સાધુઓને, હોય છે. ૯૮
ભાવાર્થ :
દશ પ્રકારની સામાચા૨ીની વાત પૂર્ણ થઈ. ત્યાં પ્રશ્ન થાય કે, આ સામાચારી કોને સંભવે છે ? તેના ઉત્તરૂપે ગ્રંથકારે કહ્યું કે, “જિનાજ્ઞાયુક્ત એવા ગુરુપરતંત્ર સાધુઓને આ સામાચારી સંભવે છે.” આમ કહેવાથી એ અર્થ ફલિત થાય કે, જેઓ ભગવદ્ભક્ત વિધિમાં પરાયણ ન હોય, તેથી ગુરુ સાથે વસતા હોય તોપણ અર્થથી ગુરુને પરતંત્ર ન હોય તેવા સાધુઓ “આ સામાચારી મારે સમ્યગ્ પાળવી છે,” એવી ઈચ્છાપૂર્વક તેનું પાલન કરવા યતમાન હોય તોપણ તેઓને સંભવતી નથી. III
અવતરણિકા :
अथ कीदृशस्येयमैकान्तिकात्यन्तिकफलहेतुः ? इत्याह
-
-
અવતરણિકાર્ય :
હવે કેવા પ્રકારના સાધુઓને આ=દશવિધ સામાચારી, એકાંતિક અને આત્યંતિક એવા મોક્ષફળનો હેતુ થાય ? એથી કહે છે -
Jain Education International
ભાવાર્થ :
પૂર્વ ગાથામાં બતાવ્યું કે, ભગવાને કહેલી વિધિમાં પરાયણ, ગુરુપરતંત્ર એવા સાધુઓને આ દવિધ સામાચારી સંભવે છે. આનાથી સમ્યગ્ બાહ્ય યતના કરનાર સાધુઓને આ સામાચારી સંભવે છે, તેમ બતાવ્યું. હવે કેવા પ્રકારની અંતરંગ યતના કરનારને આ સામાચારી એકાંતિક અને આત્યંતિક સુખરૂપ જે મોક્ષફળ છે, તેનું કારણ બને છે ? તે બતાવવા કહે છે
એકાંતિક સુખ એટલે દુઃખના સ્પર્શ વિનાનું માત્ર સુખ. મોક્ષનું સુખ જન્મ, જરા, મૃત્યુ આદિ સર્વ
For Personal & Private Use Only
www.jainelibrary.org