________________
૩૦૨
અન્વયાર્થ:
વાહ ભૈયા ચ=વળી ઉપાધિના ભેદથી=લક્ષણના ભેદથી પ્નભેયવસાય=અને કાર્યના ભેદના વશથી=કાર્યનો ભેદ હોવાથી, ન=આ=પ્રતિપૃચ્છા ન પુષ્વિય=આપૃચ્છા જ નથી. બળદ=એવું ન માનો તો રૂ∞ાજારમ્સ િિત=ઈચ્છાકારની કુક્ષિમાં દું । ર્વાવસે=પ્રતિપૃચ્છા કેવી રીતે પ્રવેશ નહિ પામે ?=ઈચ્છાકારની કુક્ષિમાં પ્રતિપૃચ્છા પ્રવેશ પામે. ।।૫૪।।
ગાથાર્થ:
ટીકાર્ય :
પ્રતિપૃચ્છા સામાચારી | ગાથા : ૫૪
|| હિપુચ્છા સમ્મત્તા || પ્રતિપૃચ્છા સામાચારી સમાપ્ત થઈ.
વળી ઉપાધિના ભેદથી અને કાર્યનો ભેદ હોવાથી આ પ્રતિકૃચ્છા આપૃચ્છા જ નથી, એવું ન માનો તો, ઈચ્છાકારની કુક્ષિમાં પ્રતિપૃચ્છા કેવી રીતે પ્રવેશ નહિ પામે ? ।।૫૪।।
ટીકા ઃ
ण य त्ति । न च=न पुनः एषा = प्रतिपृच्छाऽऽपृच्छैव कुतः ? उपाधिभेदात्-लक्षणभेदात् । व्यवहियते च स्वरूपाभेदेऽपि प्रमाणप्रमेययोरिव लक्षणभेदाद् भेदः । न चानयोर्विषयसाङ्कर्याल्लक्षणत्वमपसिद्धान्ताय‘નીવે અંતે ! ખેરફ જો ગેરફર નીવે ? ગોયમા ! નીવે સિયા ઘેરઘુ, સિયા જો ગેરફર, ખેરરૂપ પુળ ળિયમા નીવે' इतिवदेकपदव्यभिचारिलक्षणत्वात् ।
ण यत्ति । न च = न पुनः लक्षण भेदाद् ।
‘ળ ય ત્તિ’ એ ગાથાનું પ્રતિક છે
વળી આ=પ્રતિપૃચ્છા, આપૃચ્છા જનથી. કેમ નથી ? તો કહે છે – ઉપાધિનો ભેદ છે=લક્ષણનો
ભેદ છે.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, આપૃચ્છા અને પ્રતિસ્પૃચ્છાનું સ્વરૂપ સમાન હોય તો લક્ષણના ભેદથી ભેદ છે, એમ કેમ કહી શકાય ? તેથી કહે છે –
ટીકાર્ય ઃ
Jain Education International
અને પ્રમેયના સ્વરૂપના પ્રમાણ
*****
व्यवहिते • નક્ષળમેવાર્ મેવઃ । અને અભેદમાં પણ લક્ષણના ભેદથી જેમ ભેદનો વ્યવહાર કરાય છે, તેમ આપૃચ્છા અને પ્રતિપૃચ્છાના સ્વરૂપના અભેદમાં પણ
For Personal & Private Use Only
www.jainelibrary.org