________________
ઉપસંપદા સામાચારી / ગાથા : ૯૪-૯૫-૯૬
૪૫ ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, વિકૃષ્ટ ક્ષેપકને પણ અવિકૃષ્ટ ક્ષેપકની જેમ પ્રજ્ઞાપના કરાય છે અને તેના વિષયમાં અન્યનો મત બતાવેલ. હવે પૂર્વના મતમાં જ વિશેષ બતાવે છે – ટીકાર્ય :
થતુ ... રૂખ્યત્વે જે વળી માસાદિ ક્ષેપક માસક્ષમણ કે બે માસક્ષમણ આદિ કરનાર ક્ષપક, અથવા યાવન્કથિક છે, તે ઈચ્છાય છે=ગ્લાન ઉપમા જેવો થાય તો પણ ઉપસંપદા આપવા માટે ઈચ્છાય છે. ઉત્થાન :
વિકૃષ્ટ કે અવિકૃષ્ટ ક્ષેપકને ઉપસં૫૬ આપતી વખતે શું વિવેક કરવાનો છે, તે બતાવે છે – ટીકાર્ય :
અર્થ = વિવે..... ત્યાં વિવેવ અને ગચ્છની પૃચ્છાથી ગણિ વડેeગચ્છના સ્વામી વડે, આ વિવેક કરવો જોઈએ. તે આ પ્રમાણે –
અભિહિત કાર્યમાં શાસ્ત્ર દ્વારા યોગ્ય જીવને ઉપસંપદ્ આપવાનું કહેવાયેલ છે તે કાર્યમાં, આચાર્ય વડે પૂર્વમાં=ક્ષપકને સંપદા આપે તેની પહેલાં, ગચ્છ પુછાવો જોઈએ.
ગચ્છને શું પૂછવું જોઈએ ? તે “યથા' થી બતાવે છે –
આ ક્ષપક તપની ઉપસંપદા સ્વીકારે છે" - “તિ' શબ્દ પૃચ્છાની સમાપ્તિમાં છે.
જે કારણથી અસંદિષ્ટ=નહીં પુછાયેલા, એવા તેઓ ગચ્છવાસી સાધુઓ, તેની ક્ષપકતી, ઉપધિપ્રત્યુપેક્ષણાદિ કરતા નથી, એથી કરીને અનાપૃચ્છામાં ગચ્છાધીશ વડે ગચ્છને નહીં પૂછવામાં, વળી સામાચારીની વિરાધના છે.
હવે (આચાર્ય વડે) પુછાયેલા તેઓ=ગચ્છવાસી સાધુઓ, કહે છે, જે યથા” થી બતાવે છે -
“અમારે એક ક્ષપક છે જ તેની ક્ષપણ પરિસમાપ્તિમાં આવી=નવા આગંતુક ક્ષેપકની, વૈયાવૃત્યને અમે કરીશું.” “તિ’ શબ્દ કથનની સમાપ્તિમાં છે. તેથી કરીને આઆગંતુક પક, વિલંબ કરાય છે=ઉપસંપદા આપે પરંતુ ક્ષપણાનો પ્રારંભ કરવામાં વિલંબ કરાય છે. જો સર્વથા ઈચ્છે નહીં આગંતુક ક્ષપક વિલંબ કરવા સર્વથા ઈચ્છે નહીં, તો આઆગંતુક ક્ષપક, ત્યાગ કરાય છે= ઉપસંપદા તેને અપાતી નથી.
હવે વિશિષ્ટ નિર્જરાતી અર્થિતા વડે ગચ્છ તેને પણ=આગંતુક ક્ષેપકને પણ, સ્વીકારે છે, તેથી આ આગંતુક પક, ઈચ્છાય જ છે=ઉપસંપ અપાય જ છે; અને વિધિપૂર્વક પ્રતિચ્છિત એવા તેનું વિધિપૂર્વક સ્વીકારાયેલા એવા નવા ક્ષેપકનું, કાર્ય-વૈયાવૃત્યાદિ કાર્ય, પ્રમાદથી અથવા અનાભોગથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org