________________
ઉપસંપદા સામાચારી/ ગાથા : ૭૫
૪૦૯
ગાથા :
इहयं अत्थग्गहणे एस विही जिणवरेहिं पण्णत्तो । पुव्विं उचिए ठाणे पमज्जणा होइ कायव्या ।।७५ ।।
છાયા :
इहार्थग्रहण एष विधिर्जिनवरैः प्रज्ञप्तः । पूर्वमुचिते स्थाने प्रमार्जना भवति कर्त्तव्या ।।७५ ।। અન્વયાર્થ: -
રૂયં અહીં ઉપસંપદ્ સામાચારીમાં, સત્ય અને અર્થ-ગ્રહણ-વિષયક, H=આ વક્ષ્યમાણ વિટિક વિધિ નિવદિ પત્તોજિનેશ્વરો વડે કહેવાઈ છે.
તે વિધિને જ બતાવે છે –
પુર્વ પ્રથમ રવિણ ટાળે ઉચિત સ્થાને મિક્સTI પ્રમાર્જના થવા દો કર્તવ્ય છે. II૭પા ગાથાર્થ :
ઉપસંપ સામાચારીમાં અર્થ-ગ્રહણ-વિષયક આ વિધિ જિનેશ્વરો વડે કહેવાઈ છે. પ્રથમ ઉચિત સ્થાને પ્રમાર્જના કર્તવ્ય છે. ll૭૫ ટીકા :
इहयं ति । इह-उक्तोपसंपदि, सूत्रग्रहणविधेरपि प्रमार्जनादेरन्यत्रोक्तत्वेऽपि प्रपञ्चभिया नियुक्तिप्रघट्टकमात्रानुरोधेन च तमुपेक्ष्याह - अर्थग्रहणे अनुयोगाभ्युपगमे, एषः-वक्ष्यमाणो, विधिः जिनवरैः भगवद्भिः, प्रज्ञप्त:-कथितः, तेभ्यो वा प्राज्ञैर्गणधरादिभिराप्तः प्राप्तः, आत्तो गृहीतो वा, तेभ्यः प्रज्ञयाऽतिशयितधिया वाऽऽप्तो गणधरादिभिरिति गम्यम् । 'जिण ! तए समक्खाओ' इति पाठान्तरम्, तत्र हे जिन भगवन् ! त्वया समाख्यातः-सम्यक् प्रकारेण विनयानुबन्धादिलक्षणेनाख्यातः-कथित इत्यर्थः । ટીકાર્ય :
યં તિ’ | એ ગાથાનું પ્રતિક છે.
અહીં કહેવાયેલ જ્ઞાન ઉપસંપમાં, સૂત્રગ્રહણવિધિની પણ પ્રમાર્જનાદિનું અન્યત્ર=અન્ય ગ્રંથમાં, ઉક્તપણું હોવા છતાં પણ વિસ્તારના ભયથી અને નિર્યુક્તિના પ્રઘટ્ટક (વિભાગ) માત્રના અનુરોધથી= આવશ્યકનિયુક્તિમાં સામાચારીને કહેનારો જે વિભાગ છે ત્યાં ગાથા-૭૦૨માં સૂત્રગ્રહણવિધિની પ્રમાર્જનાદિની ઉપેક્ષા કરી છે તેના અનુસરણથી, તેની=સૂત્રગ્રહણવિધિની પ્રમાર્જનાદિની ઉપેક્ષા કરીને કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org