SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ ઉપસંપદા સામાચારી / ગાથા : ૭૫ અર્થગ્રહણવિષયક અનુયોગના, અર્થાત્ વ્યાખ્યાનના અભ્યાગમ વિષયક, આ-વસ્થમાણ, વિધિ જિનવરો વડે=ભગવાન વડે, પ્રજ્ઞપ્ત છે=કહેવાઈ છે. હવે ગાથામાં “નિવર્દિ પત્તો’ શબ્દ છે, તેનો ચાર રીતે અર્થ કરે છે, જે આ પ્રમાણે છે – (૧) નિનવર: પ્રજ્ઞH =મવર્ષમાં થત=ભગવાન વડે આ વિધિ કહેવાઈ છે, અથવા (२) जिणवरेहिं पण्णत्तो-जिणवरेहिं सात तेभ्यो अर्थात् भगवान पाथी पण्णत्तो-पण्णेहिं ત્તિો=પ્રાજ્ઞ એવા ગણધરાદિ વડે, પત્તો આપ્તપ્રાપ્ત=ભગવાન પાસેથી પ્રાજ્ઞ એવા ગણધરાદિ વડે આ વિધિ પ્રાપ્ત કરાઈ છે. (૩) નિવર્દિ પૂરિ માત્તો ગૃહીતો ભગવાન પાસેથી પ્રાજ્ઞ એવા ગણધરાદિ વડે આ વિધિ ગ્રહણ કરાયેલી છે. (૪) તેઓ ભગવાન પાસેથી પ્રજ્ઞા વડે-અતિશય બુદ્ધિ વડે, આપ્ત=ગણધરાદિ વડે પ્રાપ્ત=ભગવાન પાસેથી અતિશય બુદ્ધિ વડે ગણધરાદિ વડે આ વિધિ પ્રાપ્ત કરાઈ છે. અહીં ચોથા અર્થમાં પથરામિ ગણધરાદિ વડે એ પદ અધ્યાહાર છે. મૂળ ગાથાના ‘નિવર્દિ TUNITો’ ના સ્થાને નિજ ! તા સમક્વાણો’ એ પ્રમાણે પાઠાંતર છે, ત્યાં હે જિત ભગવાન ! તમારા વડે વિનયઅનુબંધાદિ લક્ષણરૂપ સમ્યફ પ્રકારે આખ્યાત=કહેવાયેલ છે, એ પ્રમાણે અર્થ છે. * મૂત્રપ્રવિઘેરવિ અહીં ’ થી એ કહેવું છે કે સૂત્રગ્રહણવિધિની પ્રમાર્જનાદિ તો અન્યત્ર કહેવાઈ છે, પરંતુ અર્થગ્રહણવિધિની પણ પ્રમાર્જના કહેવાઈ છે. * ‘પ્રમાર્ગનારિ' અહીં ‘ટિ’ શબ્દથી ગુરુની અને અક્ષની નિષઘાસ્થાપન આદિનું ગ્રહણ કરવું. * ઉચત્રોવત્તત્વેડપિ અહીં ‘પિ' થી એ કહેવું છે કે, સૂત્રગ્રહણવિધિની પ્રમાર્જનાદિનું અન્ય ગ્રંથમાં ન કહેવાયું હોય તો તો ન કહે, પરંતુ અન્ય ગ્રંથમાં કહેવાયા છતાં વિસ્તારના ભયથી અહીં ઉપેક્ષા કરે છે. * Tળધરમિઃ ' અહીં ‘દ્રિ' શબ્દથી ભગવાન પાસેથી જેણે વિધિ પ્રાપ્ત કરી છે તેવા ગણધર સિવાયના અન્ય સાધુઓનું ગ્રહણ કરવું. * વિનાનુવન્યારિ’ અહીં કરિ થી વિવેકાનુબંધનું ગ્રહણ કરવું. ભાવાર્થ : પૂર્વની ગાથા નં. ૭૦ થી ૭૪માં જ્ઞાન ઉપસંપ અંગેની વિધિ કહેવાઈ. ત્યાં સૂત્રગ્રહણની પ્રમાર્જનાદિ વિધિ પણ કહેવી જોઈએ; કેમ કે ગ્રંથકારે આ ગાથાની અવતરણિકામાં કહેલ કે, જ્ઞાન વિષયક વિધિને કહે છે. જ્ઞાન સૂત્રરૂપે અને અર્થરૂપે ગ્રહણ કરાય છે. સૂત્રગ્રહણની પ્રમાર્જનાદિ વિધિ અન્ય ગ્રંથોમાં પણ કહેવાયેલી છે અને ગ્રંથકાર પ્રાસંગિક જ્ઞાન ઉપસંહદ્ વિધિ બતાવે છે, તેથી બંને વિધિ કહેવી જોઈએ. પરંતુ વધારે વિસ્તાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy