SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૮ ઉપસંપદા સામાચારી ગાથા : ૧ અવતરણિકાર્ય : આ અર્થને જsઉભયનયમત સ્વીકારવાના કારણે નિશ્ચયનયને જે દૂષણ વ્યવહારનયે આપેલું તેનું નિરાકરણ થાય છે એ અર્થને જ, વિવેચન કરે છે – ગાથા - जेणेवं ववहारो विराहिओ होइ सो वि बलिअयरो । ‘ववहारो वि हु बलवं' इच्चाइअवयणसिद्धमिणं ।।९१ ।। છાયા:येनैवं व्यवहारो विराद्धो भवति सोऽपि बलिकतरः । 'व्यवहारोऽपि हु बलवान्' इत्यादिकवचनसिद्धमेतद् ।।९१ ।। અન્વયાર્થ - વં આ રીતે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ એવા ગૃહસ્થને સાધુથી વંદન કરવામાં આવે એ રીતે, નેv= જે કારણથી વવહારો=વ્યવહાર વિરદિયો દા=વિરાજિત થાય છે, તે કારણથી ક્ષાયિક સમ્યગ્દષ્ટિ એવા ગૃહસ્થને દર્શનઆરાધના માટે સાધુ વંદન કરતા નથી, એ પ્રકારે ગાથા-૯૦ સાથે જોડાણ છે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે નિશ્ચયનયને આશ્રયીને જેમ વ્યાખ્યાનકાળે દીર્ધસંયમપર્યાયવાળા સાધુ પણ નાના સાધુને વંદન કરે છે ત્યારે જેમ વ્યવહારનયને ગૌણ કરવામાં આવે છે, તેમ દર્શનઆરાધના માટે વ્યવહારને ગણ કરીને વંદન કરવામાં આવે તો શું વાંધો ? તેથી કહે છે – સો વિ તે પણ વ્યવહાર પણ વનિયરો બલિકતર છે=બળવાન છે અર્થાત્ વ્યવહારના સ્થાનમાં વ્યવહાર પણ બલવાન છે. તેમાં યુક્તિ આપે છે - તઆત્રવ્યવહારના સ્થાનમાં વ્યવહાર બલવાન છે એ, “વહારો વિ ટુ વનવં’ વ્યવહાર પણ બલવાન છે રૂધ્યારૂ ઈત્યાદિક યાસિદ્ધમ્ વચનસિદ્ધ છે. નોંધ :- ગાથામાં “ઈત્યાદિકથી વિશેષાવશ્યક ભાષ્ય ગાથા-૧૨૩મો જે શ્લોક છે, તેનો વર્તવ' પછીનો અવશિષ્ટ ભાગ છે તે ગ્રહણ કરવો. ગાથાર્થ : આ રીતે જે કારણથી વ્યવહાર વિરાધિત થાય છે તે કારણથી ક્ષાયિક સમ્યગ્દષ્ટિ એવા ગૃહસ્થને દર્શનઆરાધના માટે સાધુઓ વંદન કરતા નથી - એ પ્રકારે ગાથા-૯૦ સાથે જોડાણ છે - એ=વ્યવહારના સ્થાનમાં વ્યવહાર બલવાન છે એ, “વ્યવહાર પણ બલવાન છે” ઈત્યાદિક વચનસિદ્ધ છે. Il૯૧II Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy