SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૯ ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૧ ટીકા : __ जेणेवं ति । येन कारणेन एवम्-उक्तरीत्या गृहस्थवन्दने, व्यवहार: व्यवहारनयः, विराद्ध: अनङ्गीकृत:, स्यात्, टङ्करहितरूप्यस्थानीयस्य यतिवेषरहितस्य संयमवतोऽपि व्यवहारनयेन वन्दनाऽनङ्गीकरणात्, विशुद्धयतिलिङ्गस्य सुविहितस्यैव टङ्कसहितरूप्यस्थानीयस्य वन्दने उभयनयाश्रयणसंभवाद्, अन्यतराश्रयणे ऽन्यतरविराधनाप्रसङ्ग इति भावः । ટીકાર્ય : નેવં તિ | ચેન ... ડનવરાત્, મેળવં તિ’ | એ ગાથાનું પ્રતિક છે. જે કારણથી આ રીતે ઉક્ત રીતિથીનિશ્ચયનયને પ્રધાન કરીને વ્યાખ્યાન સમયે દીર્ઘપર્યાયવાળા સાધુ લઘુપર્યાયવાળા વાચતાદાતાને વંદન કરે છે, એ રીતિથી, ગૃહસ્થતા વંદનમાંદર્શનગુણની આરાધના માટે સાધુ દ્વારા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થના વંદનમાં, વ્યવહાર=વ્યવહારનય, વિરાદ્ધઅનંગીકૃત થાય; કેમ કે ટંકરહિત ચાંદીસ્થાનીય યતિરેશરહિત એવા સંયમવાળાને પણ વ્યવહારનયથી વંદન અવંગીકાર છે વંદનનો અસ્વીકાર છે. * સંયમવતોગણિ અહીં ‘સ થી એ કહેવું છે કે, સંયમવાળો ન હોય તો અર્થાત્ અસંયમવાળાને તો વ્યવહારનય વંદન ન સ્વીકારે પણ યતિવેષરહિત સંયમવાળાને પણ વ્યવહારનય વંદન સ્વીકારતો નથી. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે જો સાધુ ગૃહસ્થવેશવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિને વંદન કરે તો વ્યવહારનયની વિરાધના થાય છે, તોપણ જેમ નિશ્ચયનયને અવલંબીને વ્યાખ્યાનકારને દીર્થસંયમપર્યાયવાળા સાધુ પણ વંદન કરે છે, તેમ નિશ્ચયનયને અવલંબીને ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને પણ સાધુ વંદન કરે તો શું વાંધો ? તેથી કહે છે – ટીકાર્ચ - વિશુદ્ધતિનિસ્ય ..... સંમવા, ટંકસહિત ચાંદીસ્થાનીય મહોરછાપ સહિત ચાંદીસ્થાનીય, વિશુદ્ધ યતિલિંગધારી સુવિહિત જ=સુવિહિત એવા વ્યાખ્યાનકારને જ, વંદનમાં=દીર્ધસંયમપર્યાયવાળા દ્વારા થતા વંદનમાં, ઉભયનયના આશ્રયણનો સંભવ હોવાથી=વ્યાખ્યાનકાળમાં પ્રધાનરૂપે નિશ્ચયનયનું આશ્રયણ હોવા છતાં ગૌણરૂપે વ્યવહારનયના પણ આશ્રયણનો સંભવ હોવાથી, વ્યાખ્યાનકાળમાં જ્ઞાનગુણથી અધિક સાધુને દીર્થસંયમપર્યાયવાળા મુનિઓ પણ વંદન કરે, તેમાં વ્યવહારની વિરાધના તથી; અને ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને સાધુ વંદન કરે તેમાં ઉભયજયનું આશ્રયણ નહીં હોવાથી દોષ છે. આ પ્રકારે ભાવ છે તાત્પર્ય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy