________________
ઉપસંપદા સામાચારી / ગાથા : ૭૮
૪૧૯ ગાથાર્થ :
અને અનુયોગના અદાનમાં તેટલી પણ શક્તિ નક્કી નિગ્રહિત થાય છે અને શક્તિને નિગૂહન કરતો ચારિત્રની વિશુદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરે ? ll૭૮ ટીકાઃ
तावइया वि य त्ति । तावत्यपि च रोगग्रासादल्पीयस्यपि च शक्तिः इतरथा अनुयोगादाने, नूनं निश्चितं, निगृहिता-धृतिबलाऽस्फोरणेनाऽप्रकटीकृता, भवति । किं तत: ? इत्यत आह - शक्तिं च-पराक्रमं च, निगृहयन्–आच्छादयन्, चरणविशुद्धिं चारित्रप्रकर्षं कथं प्राप्नुयात् ? न कथमपीत्यर्थः । शक्तिनिगृहनं विना यतमान एव हि यतिरुच्यते । अतः शक्तिनिगृहने यतित्वशुद्धिर्दूरापास्ता । अत एवाऽशक्तमाश्रित्याप्येवमुक्तम्१ ‘सो वि य णीअपरक्कमववसायधिइबलं अगुहंतो । मुत्तूण कूडचरियं जइ जयंतो अवस्स जई' ।। (उपदेशमालाરૂ૮૪) રૂતિ TI૭૮ના ટીકાર્ચ -
‘તાવયા વિ જ ઉત્ત’ | એ ગાથાનું પ્રતિક છે.
અને ઈતરથા=અનુયોગનું અદાન કરાવે છતે, તેટલી પણ=રોગતા ગ્રાસને કારણે થયેલ અલ્પ પણ, શક્તિ – નિશ્ચિત=નક્કી, તિગૂહિત=ધૃતિબલના અસ્ફોરણથી અપ્રગટ કરાયેલી, થાય છે. તેનાથી શું?=શક્તિ નિગૂહિત થાય છે તેનાથી શું ? એથી કરીને કહે છે –
અને શક્તિને પરાક્રમ, ગોપવતા=આચ્છાદન કરતા, અનુયોગદાતા આચાર્ય ચારિત્રની વિશુદ્ધિ ચારિત્રના પ્રકર્ષને, કેવી રીતે પ્રાપ્ત કરે ? કોઈ રીતે પણ પ્રાપ્ત ન કરે એ પ્રમાણે અર્થ છે. જે કારણથી શક્તિને છુપાવ્યા વિના યતમાન જયત્ન કરતો જ યતિ કહેવાય છે, આથી શક્તિને છુપાવવામાં યતિપણાની શુદ્ધિ થતી નથી. આથી જ શક્તિને ગોપવ્યા વિના યતમાન જયતિ કહેવાય છે આથી કરીને જ અશક્તને આશ્રયીને પણ આ પ્રમાણે આગળ ઉપદેશમાળાની ગાથા-૩૮૪માં બતાવાય છે એ પ્રમાણે, કહ્યું છે –
ઉપદેશમાળા-૩૮૪મી ગાથાનો આ અર્થ છે –
“તે પણ અત્યંત અશક્ત પણ, કૂટ ચારિત્રને મૂકીને નિજ પરાક્રમ અને નિજ વ્યવસાયમાં વૃતિબલને નહીં ગોપવતો જો યતમાન છે, તો અવશ્ય યતિ છે.”
‘રૂતિ’ ઉપદેશમાલાના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૭૮
* ‘ઉત્પીયર' અહીં થી એ કહેવું છે કે, રોગગ્રસ્ત હોવાને કારણે અધિક શક્તિ તો નથી ફોરવતા, પરંતુ જે અલ્પ થયેલી પણ શક્તિ છે, તે પણ નથી ફોરવતા.
१. सोऽपि च निजपराक्रमव्यवसायधृतिबलमगृहयन् । मुक्त्वा कूटचरितं यदि यतमानोऽवश्यं यतिः ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org