SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંપદા સામાચારી | ગાથા : ૬૯ इदाणि उवसंपया भण्णइ હવે ઉપસંપદા સામાચારી કહેવાય છે અવતરણિકા : अथावसरप्राप्तोपसंपद्विव्रियते । तत्रादौ तल्लक्षणमुक्त्वा तत्सामान्यविभागमाह - છાયા : उपसंपदा सामाचारी - અવતરણિકાર્ય : હવે અવસરપ્રાપ્ત=સૂત્રમાં બતાવેલા ક્રમ પ્રમાણે સામાચારીની પ્રરૂપણામાં અવસરપ્રાપ્ત, ઉપસંપદા સામાચારી વિવરણ કરાય છે, ત્યાં=ઉપસંપદા સામાચારીના વિવરણમાં, આદિમાં=પ્રારંભમાં, તેનું લક્ષણ=ઉપસંપદા સામાચારીનું લક્ષણ, કહીને, તેના=ઉપસંપદા સમાચારીતા, સામાન્ય વિભાગને=ભેદને, કહે છે ગાથા: - અન્વયાર્થ: तदधीनकार्यग्रहणे वचनमुपसंपदुपगमस्य । सा पुनः त्रिविधा भणिता ज्ञाने दर्शनचरित्रे च ।।६९।। तयहीणकज्जगहणे वयणं उवसंपया उवगमस्स । सा पुणतिविहा भणिया नाणे दंसणचरित्ते य ।। ६९ ।। Jain Education International ૩૮૧ તયદીળખ્ખાદì=તઅધીન કાર્યને ગ્રહણ કરવા અર્થે−તેને અર્થાત્ ગુરુને આધીન જે કાર્ય તેને સ્વાધીત કરવા અર્થે વામK=ઉપગમનું=અંગીકારનું વચળ=વચન વસંપયા=ઉપસંપદા સામાચારી છે. ના પુન=વળી તે=ઉપસંપદા સામાચારી નાખે હંસારિત્તે ય-જ્ઞાન નિમિત્તક, દર્શન નિમિત્તક અને ચારિત્ર નિમિત્તક તિવિહા ર્માળયા=ત્રણ પ્રકારે કહી છે. ૬૯।। ગાથાર્થ: ગુરુને આધીન જે કાર્ય તેને સ્વાઘીન કરવા અર્થે અંગીકારનું વચન ઉપસંપદા સામાચારી છે. વળી તે ઉપસંપદા સામાચારી જ્ઞાન નિમિત્તક, દર્શન નિમિત્તક અને ચારિત્ર નિમિત્તક ત્રણ પ્રકારે કહી છે. II૬૯॥ * ‘તયદીાપ્નાદને’ અહીં ‘F\’ માં સપ્તમી હેતુ અર્થક છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy