________________
ઉપસંપદા સામાચારી / ગાથા : ૯
૩૮૨ ટીકા :
तय त्ति । तस्याधीनं-तहानभोगफलकं यत्कार्यं तस्य ग्रहणे-स्वायत्तीकरणे, उपगमस्य-अङ्गीकारस्य, वचनम्-अभिधानमुपसंपत् । एवं च न कार्यं विनैव रागादिना पराभ्युपगमनेऽतिव्याप्तिः, न वा कार्यार्थितयाऽपि तदनुपगमवचने सा । सा-उपसंपत्, पुनः त्रिविधा त्रिप्रकारा, भणिता प्रतिपादिता । ज्ञाने ज्ञायतेऽनेनेति व्युत्पत्त्या ज्ञानं शास्त्रसामान्यं, कर्मयोगवचनस्य प्रायिकतयाऽत्र निमित्तसप्तम्या अपि साधुत्वात् तनिमित्तम्, दृश्यतेऽनेनेति दर्शनं दर्शनप्रभावकं सम्मत्यादि, चारित्रं च क्रियाकलापस्ततःसमाहारद्वन्द्वादेकवचनं तस्मिंश्च तन्निमित्तं चेत्यर्थः । ટીકાર્ચ -
તય ત્તિ’ | એ ગાથાનું પ્રતીક છે.
તેને ગુર, આધીન એવું જે કાર્ય, તે કાર્ય કેવું છે તે સ્પષ્ટ કરે છે? તદાનમોન તેના= શિષ્યતા, દાનભોગલક એવું જે કાર્ય, તેના તે કાર્યતા, ગ્રહણમાં=સ્વાયતીકરણમાં, ઉપગમનું અંગીકારવું, વચન=અભિધાન, ઉપસંપત્ સામાચારી છે; અને એ રીતેaઉપસંપદા સામાચારીનું આવું લક્ષણ કર્યું એ રીતે, કાર્ય વિના જ્ઞાન, દર્શન કે ચારિત્રનિમિત્તક કોઈ કાર્ય વિના જ, રાગાદિ વડે અન્ય ગુરુના સ્વીકારમાં અતિવ્યાપ્તિ નથી અથવા કાર્યાર્થીપણા વડે પણ તેના અવંગીકાર વચનમાં તે અતિવ્યાપ્તિ, નથી. તે ઉપસં૫, વળી ત્રિવિધા ત્રણ પ્રકારની, કહેવાઈ છે પ્રતિપાદન કરાઈ છે. જ્ઞાને=જ્ઞાયતે
નેન' આના વડે જણાય છે એ પ્રમાણે કરણાર્થક વ્યુત્પત્તિથી, જ્ઞાન–શાસ્ત્રસામાન્ય. અહીં=સપ્તમી અર્થક જ્ઞાને' શબ્દમાં કર્મયોગવચનનું પ્રાયિકપણું હોવાના કારણે નિમિત્તસપ્તમી પણ સાધુ હોવાથી=સુંદર હોવાથી તબિમિત્તક=જ્ઞાન નિમિત્તે, (ઉપસંપદા સામાચારી છે એ પ્રકારે અવય છે.)
ગાથાના વંસારિ પદનો સમાસ વિગ્રહ કરે છેઃ દર્શન=કરણાર્થક વ્યુત્પત્તિથી તે મને આના વડે જોવાય તે દર્શન દર્શનશાસ્ત્ર વડે તત્ત્વનું દર્શન થાય તે દર્શનપ્રભાવક સમ્મતિ આદિ શાસ્ત્ર તે દર્શન, અને ચારિત્ર=સંયમની ક્રિયાનો સમુદાય ? તેનાથી=દર્શન અને ચારિત્ર એ બેથી સમાહાર દ્વના કારણે એકવચન છે અને તેમાંeતવિમિત=દર્શન અને ચારિત્રલિમિત, ઉપસંપર્લો સ્વીકાર એ ઉપસંપ સામાચારી છે. આ રીતે જ્ઞાન, દર્શન અને ચારિત્રનિમિત્ત ઉપસંપદા સામાચારી ત્રણ પ્રકારની છે એ પ્રાપ્ત થાય છે.
* ‘રા વિના' અહીં ‘ય’ પદથી સ્વજનાદિના સંબંધથી અન્ય ગુરુના સ્વીકારનું ગ્રહણ કરવાનું છે. ભાવાર્થ:
ઉપસંપદા સામાચારીના લક્ષણનું અન્વયપૂર્વક તાત્પર્ય આ પ્રમાણે છે. પ્રથમ ‘તસ્યા વધીને તદ્દાનમોર્નિવ એ ટીકાના શબ્દોની સ્પષ્ટતા આ પ્રમાણે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org