________________
ઉપસંપદા સામાચારી | ગાથા : ૭૨
આ ચાર પ્રકાર જાણવા. [૭૨]I
ટીકા ઃ
संदिट्ठो त्ति । सन्दिष्टः=‘त्वममुकं ग्रन्थं पठ' इति गुरुणा दत्ताज्ञः, सन्दिष्टस्य = ' अमुकपार्श्वे पठ' इति गुरुणाऽऽज्ञाविषयीकृतस्य पार्श्वे, उपसंपदं गृह्णातीति प्रथमो भङ्गः । एवम् अनेन प्रकारेण, प्रकारश्च प्रायिकं सादृश्यम्, असंदिष्टकस्य = गुरुणाऽप्रदर्शिताचार्यस्य, सन्दिष्ट :- गुरुणा पठनाय दत्ताज्ञ इति द्वितीयः । सन्दिष्टस्य-गुरुप्रदर्शिताचार्यस्य, चः समुच्चये इतर:- असन्दिष्ट: 'एतस्य निकटे पठितव्यं परं न तावदिदानीमि' ति दत्ताज्ञ इति तृतीयः । इतरः = ' न तावदिदानीं पठनीयम्' इति कृतप्रतिषेधः इतरस्य - 'नामुकस्य पार्श्वे પત્નીયમ્' કૃતિ પ્રતિષિદ્ધસ્યાપાર્યસ્થતિ ચતુર્થ:। ૬: સમુયે, જ્ઞાતવ્ય:=વોથ્યઃ ||૭૨ ||
ટીકાર્યઃ
૩૯૭
‘વિટ્ટો ત્તિ’। એ ગાથાનું પ્રતિક છે.
વિષ્ટ=‘તું અમુક ગ્રંથ ભણ' એ પ્રમાણે ગુરુ વડે આજ્ઞા અપાયેલો, દ્રિષ્ટT=‘અમુક આચાર્ય પાસે ભણ' એ પ્રમાણે ગુરુ વડે આજ્ઞાનો વિષય કરાયેલાની પાસે, ઉપસંપદ્ ગ્રહણ કરે, એ પ્રમાણે પ્રથમ ભાંગો જાણવો. વૃં=આ પ્રકારે=પહેલા ભાંગાના પ્રકારે, અસંદિષ્ટની પાસે=ગુરુ વડૅ નહીં બતાવાયેલા આચાર્યની પાસે, સંદિષ્ટ=ગુરુ વડે ભણવા માટે આજ્ઞા અપાયેલો શિષ્ય, ઉપસંપદ્ ગ્રહણ કરે એ પ્રમાણે બીજો ભાંગો જાણવો.
બીજો ભાંગો કરતાં પૂર્વે લખ્યું કે, પહેલા ભાંગાની જેમ જઆ બીજો ભાંગો છે. તે બતાવવા માટે ‘વં’ નો અર્થ કર્યો ‘અનેન પ્રારે’=આ પ્રકારે. ત્યાં પ્રશ્ન થાય કે પહેલા અને બીજા ભાંગામાં તો સમાનતા નથી, તો ‘એ પ્રકારે’ એમ કેમ કહી શકાય ? તેનો ટીકાકાર ખુલાસો કરતાં કહે છે કે, આ પ્રકાર પ્રાયિક સાદ્દશ્યરૂપ છે.
અને સંદિષ્ટની પાસે=ગુરુ વડે બતાવેલ આચાર્યની પાસે, ઈતર=‘આની પાસે ભણવું પણ અત્યારે નહીં' એ પ્રમાણે આજ્ઞા અપાયેલો અસંદિષ્ટ શિષ્ય ઉપસંપદા ગ્રહણ કરે, એ પ્રમાણે ત્રીજો ભાંગો જાણવો. અને ઈતર=‘હમણાં ભણવા જવાનું નથી' એ પ્રમાણે પ્રતિષેધ કરાયેલો, ઈતરની=‘અમુકની પાસે ન ભણવું જોઈએ' એ પ્રમાણે પ્રતિષેધ કરાયેલ આચાર્ય પાસે ઉપસંપદા ગ્રહણ કરે, એ પ્રમાણે ચોથો ભાંગો જાણવો=બોધ કરવો. ‘T’ સમુચ્ચયમાં છે.
ટૂંકમાં આ રીતે - (૧) સંદિષ્ટ શિષ્ય સંદિષ્ટ આચાર્ય પાસે ભણે, (૨) સંદિષ્ટ શિષ્ય અસંદિષ્ટ આચાર્ય પાસે ભણે, (૩) અસંદિષ્ટ શિષ્ય સંદિષ્ટ આચાર્ય પાસે ભણે, (૪) અસંદિષ્ટ શિષ્ય અસંદિષ્ટ આચાર્ય પાસે ભણે ઃ આ ચાર ભાંગાઓ જાણવા. II૭૨।।
:
નોંધ :- ગાથા-૭૨ની ટીકામાં અંતે ‘ઘઃ સમુન્દ્વયે' છે, તેથી ગાથાનું ચતુર્થ પદ ‘ચરો ય ચરÆ જાયવ્યો’ એ પ્રમાણે હોવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org