________________
ઉપસંપદા સામાચારી | ગાથા : ૮૩
છાયા :
व्याख्याने समाप्ते कायिकीयोगे कृते वन्दन्ते । अनुभाषकमन्ये पुनर्वदन्ति गुरुवंदनावसरे ।। ८३ ।।
અન્વયાર્ચઃ
વવવામિ સમત્તે=વ્યાખ્યાન=અનુયોગ સમાપ્ત થયે છતે હ્રાયનોને (ચ) મિ=અને કાયિકયોગ કર્યો છતે ઊનુમામા=અનુભાષકને વંતિ=વંદન કરે છે. ન્ને પુળ=બીજા વળી શુરુવંદ્રાવસરે= ગુરુવંદનના અવસરમાં વત=કહે છે=અનુભાષકને વંદન કરે છે, એમ કહે છે. II૮૩||
ગાથાર્થ:
૪૪૧
વ્યાખ્યાન=અનુયોગ સમાપ્ત થયે છતે અને કાયિકીયોગ કર્યો છતે અનુભાષકને વંદન કરે છે. બીજા વળી ગુરુવંદનાના અવસરમાં અનુભાષકને વંદન કરે છે, એમ કહે છે. II3II
ટીકાઃ
वक्खाणंमि त्ति । व्याख्याने = अनुयोगे, समाप्ते= पूर्णे सति, योग इत्यनन्तरं चकारो द्रष्टव्य इति कायिकीयोगे च कृते सति अनुभाषकं - चिन्तापकं, वन्दन्ते द्वादशावर्त्तवन्दनेनेति द्रष्टव्यम् । अन्ये पुनराचार्या वदन्ति-गुरुवन्दनावसरे स्थूलकालोपादानाद् गुरुवन्दनानन्तरमेव वाक्यफलत्वादवधारणस्यानुभाषकं वन्दन्त નૃત્યનુષઃ કૃતિ ૫૮રૂશા
ટીકાર્યઃ
‘વવવામિ ત્તિ’। એ ગાથાનું પ્રતીક છે.
વ્યાખ્યાન=અનુયોગ, સમાપ્ત=પૂર્ણ થયે છતે, અને કાયિકીયોગ કર્યો છતે અનુભાષકને=ચિંતાપકને, દ્વાદશાવર્તવંદનથી વંદન કરે છે. મૂળ ગાથામાં ‘હ્રાદ્ધનોને’ પછી ‘ઘ’ કાર અધ્યાહાર જાણવો અને ‘દાવશાવર્તવન્દ્રનેન’ વડે એ અધ્યાહાર છે.
–
વળી અન્ય આચાર્યો કહે છે – ‘ગુરુવંવનાવસરે’=‘ગુરુવંદનના અવસરે,’ એ કથનમાં, સ્થૂલકાળનું ઉપાદાન હોવાના કારણે ‘ગુરુવંદનના અનંતર જ' એ અર્થ પ્રાપ્ત થાય. ‘ગુરુવંદ્દન અનંતરમેવ’ માં જે ‘વ’ કાર છે તે અવધારણ રૂપ છે, અને અવધારણનું વાક્યફળપણું હોવાથી=અવધારણ વચન પૂર્ણ વાક્ય છે તેમ બતાવતું હોવાથી, પૂર્ણ વાક્ય કરવા માટે મૂળ ગાથામાં ગુરુવંવનાવસરે પછી અનુભાષકને વંદન કરે છે, એ પ્રકારે ગાથાના પૂર્વભાગમાંથી અનુષંગ છે=અનુવૃત્તિ છે.
‘કૃતિ’ શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. II૮૩][
ભાવાર્થ:
અનુયોગ સમાપ્ત થયે છતે અને અનુભાષક કાયિકી ક્રિયામાત્ર આદિ કાયા સંબંધી ક્રિયા, કરી લે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org