SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ નિમંત્રણા સામાચારી | ગાથા : ૬૮ ૩૭૫ હોય તેવા યોગમાં પ્રવૃત્તિ કરવાથી સંયમના કંડકોની વૃદ્ધિ અતિ દુષ્કર છે. તેથી તેમાં ઘણો સમય વ્યતીત થાય ત્યારે સાધક પોતાને ઈષ્ટ એવા અસંગભાવને પામી શકે છે, અને તેના દ્વારા ક્ષપકશ્રેણી અને કેવળજ્ઞાનને પણ વિલંબથી પ્રાપ્ત કરી શકે છે. જ્યારે પોતાનાથી સહજ સાધ્ય હોય તેવા અનુષ્ઠાનમાં યત્ન કરવાથી શીઘ્ર સંયમના કંડકોની વૃદ્ધિ થવાથી શીઘ્ર અસંગભાવ આવે છે અને તેનાથી શીઘ્ર ક્ષપકશ્રેણી અને કેવળજ્ઞાન થાય છે. માટે ઋજુમાર્ગમાં પ્રયત્ન કરવો શ્રેયકારી છે. II૬૭ના અવતરણિકા : अथैतदुपसंहृत्य निमन्त्रणोपदेशमाह - અવતરણિકાર્થ : હવેઆનો=ગાથા-૬૭નાકથનનોઉપસંહારકરીને નિમંત્રણાસામાચારી વિષે ઉપદેશને કહે છે . तम्हा गुरुपुच्छाए इहमहिगयजोग्गओ कुणउ । किच्चं अकए किच्चे वि फलं तीए इहरा फलाभावो । । ६८ ।। ગાથાઃ છાયા: तस्माद् गुरुपृच्छयेहाधिगतयोग्यता करोतु । कृत्यमकृते कृत्येऽपि फलं तयेतरथा फलाभावः ।।६८।। ।। નિયંતા સમ્મત્તા || નિમંત્રણા સામાચારી સમાપ્ત થઈ. અન્વયાર્થ તદ્દા=તે કારણથી=યોગ્યતાનું અજ્ઞાન અશ્રેયકારી છે તે કારણથી =અહીં=સંયમયોગમાં ગુરુપુચ્છા=ગુરુની પૃચ્છાથી હૃદયનોો=યોગ્યતાનો જ્ઞાતા બનેલો સાધુ વિધ્વં=કૃત્યને =કરો. અહીં પ્રશ્ન થાય કે ગુરુને પૂછવાથી ગુરુ નિષેધ કરે તો તેનું ફળ મળશે નહીં. તેથી ગાથાના ઉત્તરાર્ધમાં કહે છે - ગણ વિઘ્ને વિ અકૃત એવા કૃત્યમાં પણ તી તેના વડે=ગુરુની આજ્ઞા વડે ત્ત્ત ફળની પ્રાપ્તિ છે, દરા ઈતરથા=ગુરુને પૂછ્યા વિના પ્રવૃત્તિ કરવાથી નામાવો=ફળનો અભાવ છે. I૬૮ા ગાથાર્થ : (કર્તવ્ય-અકર્તવ્યની) યોગ્યતાનું અજ્ઞાન અશ્રેયકારી છે, તે કારણથી, સંયમયોગમાં ગુરુની પૃચ્છાથી યોગ્યતાનો જ્ઞાતા બનેલો સાધુ કૃત્યને કરે. અકૃત એવા કૃત્યમાં પણ ગુરુની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy