________________
૪૨૬
ઉપસંપદા સામાચારી | ગાથા : ૮૧ તેનાથી વિઘ્નોનો નાશ થઈ જશે, માટે આવતાં વિઘ્નોના નાશ માટે અર્થવાચનાની પૂર્વે કાયોત્સર્ગરૂપ મંગલાંતરની શું જરૂર છે ? અર્થાત્ જરૂ૨ નથી. તે પ્રકારની પૂર્વપક્ષીની શંકાના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે –
ગાથા:
विहु मंगलभूयं सव्वं सत्थं तहावि सामण्णं । एयम्मि उ विग्घखओ मंगलबुद्धी इइ एसो । । ८१ ।।
છાયા :
यद्यपि हु मंगलभूतं सर्वं शास्त्रं तथापि सामान्यम् । एतस्मिंस्तु विघ्नक्षयो मंगलवुध्येति एषः ।। ८१ ।।
અન્વયાર્થઃ
નવિ=જોકે દુ=નક્કી સર્વાં સત્સં=સર્વ શાસ્ત્ર માતં=મંગલ છે, તાવિ=તોપણ સામŌ=સામાન્ય છે=અંતરાય ક્ષય સામાન્ય પ્રતિ હેતુ છે. |મ્મ ૩=વળી આમાં=શાસ્ત્ર ભણવામાં આવતા વિધવો= વિઘ્નનો ક્ષય માનવુદ્ધી-શાસ્ત્રવિષયક મંગલ બુદ્ધિથી થાય છે. =એથી કરીને=એ હેતુથી સો=આ= વિઘ્નક્ષય માટે કાયોત્સર્ગરૂપ મંગલ કર્તવ્ય છે. ૮૧
ગાથાર્થ ઃ
જોકે નક્કી સર્વ શાસ્ત્ર મંગલ છે, તોપણ અંતરાય ક્ષય સામાન્ય પ્રતિ હેતુ છે. વળી શાસ્ત્ર ભણવામાં આવતા વિઘ્નનો ક્ષય શાસ્ત્રવિષયક મંગલબુદ્ધિથી થાય છે, આથી કરીને વિઘ્નક્ષય માટે કાયોત્સર્ગરૂપ મંગલ કર્તવ્ય છે. II૮૧]I
ટીકા ઃ
जइवि हुत्ति । यद्यपि हु: निश्चये सर्वं निरवशेषं, शास्त्रं मङ्गलभूतं, एवंभूतनयेन मङ्गलपदव्युत्पत्त्याक्रान्तस्यैव मङ्गलत्वात्, आदिमध्यान्तभिन्नान्तरालानामपि तथात्वव्यवस्थापनाच्च, तथाऽपि सामान्यम् = अन्तरायक्षयसामान्यं प्रत्येव हेतुस्तत् । एतस्मिंस्तु शास्त्रे तु, विघ्नक्षयः - अंतरायविनाशः, मङ्गलबुद्ध्या = श्रेयोधिया इति દેતોઃ ષ:=ાયોત્સર્વઃ, ત્તવ્ય કૃતિ શેષઃ ।
ટીકાર્ય :
‘નવિ હૈં ત્તિ’। એ ગાથાનું પ્રતીક છે.
જોકે હૈં=નિશ્ચે સર્વ શાસ્ત્ર=નિરવશેષ, શાસ્ત્ર મંગલભૂત છે, તોપણ સામાન્ય છે= અંતરાયક્ષયસામાન્ય પ્રતિ જ તે અર્થાત્ શાસ્ત્ર હેતુ છે. વળી આમાં=વળી આ શાસ્ત્રમાં, વિઘ્નક્ષય= અંતરાયવિનાશ, (શાસ્ત્રવિષયક) મંગલબુદ્ધિથી=શ્રેયોબુદ્ધિથી, થાય છે. કૃતિ=એ હેતુથી, આ=કાયોત્સર્ગ, કર્તવ્ય છે. એ પ્રમાણે અન્વય છે. ‘ર્તવ્ય’ પદ મૂળ ગાથામાં અધ્યાહાર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org