________________
છંદના સામાચારી/ ગાથા : પપ
૩૧૧
छंदना सामाचारी
इयाणिं छंदणा भन्नइ -
હવે છંદના સામાચારી કહેવાય છે – અવતરણિકા -
इदानीमवसरप्राप्ततया छन्दना निरूप्यते, तत्रादौ तल्लक्षणमाह -. અવતરણિકાર્ય :
હવે અવસરપ્રાપ્તપણું હોવાથી સૂત્રમાં બતાવેલા ક્રમ પ્રમાણે છંદના સામાચારીની પ્રરૂપણાનું અવસરપ્રાપ્તપણું હોવાથી, છંદના સામાચારી નિરૂપણ કરાય છે. ત્યાં છંદના સામાચારીના નિરૂપણમાં, આદિમાં પ્રારંભમાં, તેના લક્ષણને છંદના સામાચારીના લક્ષણને કહે છે –
ગાથા :
गुरुआणाइ जहरिहं दाणं साहूण पुव्वगहिअस्स । छंदणसामायारी विसेसविसया मुणेयव्वा ।।५५।।
છાયા :
___ गुर्वाज्ञया यथार्हं दानं साधूनां पूर्वगृहीतस्य । छंदनासामाचारी विशेषविषया मुणितव्या ।।५५ ।। અન્વયાર્થ:
પુત્રાદિસ=પૂર્વે ગ્રહણ કરેલા અશતાદિનું ગુરુષારૂ ગુરુ આજ્ઞા વડે રત્નાધિકની આજ્ઞા વડે નહૂિં યથાયોગ્ય =બાલગ્લાનાદિની યોગ્યતાના અતિક્રમથી સા=સાધુઓને વાઇ-ગ્રહણ માટેનું નિમંત્રણ, ઇસીમાથારી છંદતા સામાચારી, વિસેવિયા=વિશેષ વિષયવાળી મુળયવ્યા=જાણવી. પપા ગાથાર્થ :
પૂર્વે ગ્રહણ કરેલા અશનાદિનું, ગુરુની આજ્ઞા વડે બાલપ્લાનાદિની યોગ્યતાના અનતિક્રમથી સાધુઓને ગ્રહણ માટેનું નિમંત્રણ, છંદના સામાચારી, વિશેષ વિષયવાળી જાણવી. પપIL. ટીકા :
गुरुआणाइ त्ति । पूर्वगृहीतस्य-पूर्वानीतस्याऽशनादे: गुर्वाज्ञया रत्नाधिकादेशेन, यथार्ह बालग्लानादियोग्यतानतिक्रमेण, साधूनां यतीनां, दानं दीयतेऽनेनेति व्युत्पत्त्या ग्रहणनिमन्त्रणं, छन्दनासामाचारी भवति ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org