________________
૩૪૬
છાયા :
एवमेतद्गुणयोः कथिता गंभीरधीरता द्वयोः । छंदनासामाचार्येताभ्यां परिजिता भवति ।।६१।। || છંદ્દા સમ્મત્તા ||
છંદના સામાચારી સમાપ્ત થઈ.
અન્વયાર્થ :
i=એ રીતે=ગાથા-૫૯ અને ગાથા-૬૦માં વર્ણન કર્યું એ રીતે, નુળાનં=આ ગુણથી યુક્ત એવા=ગાથા-૫૯ અને ગાથા-૬૦ માં બતાવ્યા એવા ગુણથી યુક્ત એવા રોö=બંનેની=છંદક અને છંદ્ય બંનેની ગંભીરધીરયા=ગંભીરતા-ધીરતા રુદિયા=કહેવાઈ છે=પૂર્વાચાર્યો વડે કહેવાઈ છે. Ěિ=આવા દ્વારા=ગંભીર અને ધીર એવા છંદક અને છંદ્ય દ્વારા, છંવળતામાયારી=છંદના સામાચારી રિનિલા દો= પોતાને આધીન કરાયેલી થાય છે=શાસ્ત્રાનુસારી સમ્યક્ પાલન કરાયેલી થાય છે. ૬૧
ગાથાર્થ:
એ રીતે=ગાથા-૫૯ અને ગાથા-૬૦માં વર્ણન કર્યું એ રીતે, ગાથા-૫૯ અને ગાથા-૬૦માં બતાવ્યા એવા ગુણથી યુક્ત છંદક અને છંધ બંનેની ગંભીરતા અને ધીરતા કહેવાઈ છે. ગંભીર અને ઘીર એવા છંદક અને છંધ દ્વારા છંદના સામાચારી પોતાને આધીન કરાયેલી થાય છે. II૬૧।।
ટીકા ઃ
एवं ति । एवम् उक्तरीत्या एतद्गुणयोः उक्तगुणयुक्तयोः द्वयोः - छन्दकच्छन्द्ययोः गम्भीरधीरता=गम्भीरौ अलक्षितचित्ताभिप्रायौ धीरौ च कार्यनान्तरीयकस्वगतपरिभवसहिष्णू तयोर्भावस्तथाता कथिता = प्ररूपिता“१दोण्ह वि इट्ठफलं तं अतिगम्भीराण धीराणं” (पंचा. १२ / ३६ ) इत्यादिना प्रबन्धेन पूर्वाचार्यैरिति गम्यम् । एताभ्यां=गम्भीरधीराभ्यां छन्दकछन्द्याभ्यां छन्दनासामाचारी परिजिता भवति = स्वायत्तीकृता भवति ।।६१ ।।
ટીકાર્યઃ
છંદના સામાચારી | ગાથા : ૬૧
‘વં તિ’। એ ગાથાનું પ્રતિક છે.
આ રીતે=ગાથા-૫૯ અને ૬૦માં વર્ણન કર્યું એ રીતે, તત્ મુળયો: આ ગુણો છે જેમને એવા અર્થાત્ ગાથા-૫૯ અને ગાથા-૬૦માં છંદક અને છંદ્યના જે ગુણો બતાવ્યા એ ગુણો છે જેમને એવા, બંનેની=છંદક અને બંધની, ‘રોજ્જ વિ ધારાળ' ઈત્યાદિ પ્રબંધથી પૂર્વાચાર્યો દ્વારા ગંભીરતા અને ધીરતા કહેવાઈ છે=પ્રરૂપણા કરાઈ છે.
હવે ગાથાના ‘7મીરધીરચા' શબ્દનો સમાસવિગ્રહ કરે છે
१. अस्य पूर्वार्ध: नाणादुवग्गहे सइ अहिगे गहणं इमस्सऽणुण्णायं । द्वयोरपि इष्टफलं तदतिगम्भीरयोर्धीरयोः ।।
Jain Education International
For Personal & Private Use Only
-
www.jainelibrary.org