SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ છંદના સામાચારી / ગાથા : પ૭ ૩રપ (૨) કદાચ કોઈ સાધુને ઉચિત વિધિનું જ્ઞાન હોય, તોપણ વિધિના પાલનમાં સ્કૂલનાકૃત યોગ દુષ્મણિધાનાદિ વર્તતા હોય, તોપણ ત્યાં છંદના સામાચારીનું પાલન થતું નથી. અને . (૩) કોઈ સાધુને વિધિનું જ્ઞાન પણ હોય, સમ્યક વિધિપૂર્વક ભિક્ષા લાવેલ હોય અને ભાવોલ્લાસપૂર્વક નિમંત્રણા પણ કરી હોય; પરંતુ સાધુજીવનની નિર્દોષ ભિક્ષા અતિદુર્લભ હોય છે, અને તે પ્રાપ્ત થયેલ ભિક્ષામાંથી જ્યારે ઇંદ્ય ગ્રહણ કરવા તૈયાર થાય ત્યારે જો કાર્પષ્યનો-કૃપણતાનો ભાવ આવે, અથવા તો છંદ્યને આપ્યા પછી પણ તેના ગ્રહણકૃત હર્ષને બદલે તે ભાવ થાય કે છંઘે મારી બધી ભિક્ષા લઈ લીધી, તે રૂપ કૃપણતાનો ભાવ આવે, તોપણ છંદના સામાચારીકૃત નિર્જરાની પ્રાપ્તિ ન થાય; આમ છતાં જે કંઈ શુભભાવ કે અશુભભાવ થયા હોય તેને અનુરૂપ ફળની પ્રાપ્તિ થાય. ઉત્થાન : ગાથાના ઉત્તરાર્ધને સ્પષ્ટ કરતાં કહે છે – ટીકા : ___तत:-आज्ञाशुद्धभावस्यैव विपुलनिर्जराहेतुत्वात्, अशनस्य-भक्तस्योपलक्षणात् पानादेरग्रहणेऽपि= अस्वीकारेऽपि छन्द्येनेति शेषः,छन्दकस्य-पूर्वगृहीताशनादिनिमन्त्रणाकृतः, फलसिद्धि:-निर्जराविशेषसंपत्तिर्भवेत् । अत एव 'ग्रहणाग्रहणे निर्जरां बन्धं प्रति च हेतू भवत' इत्यनियम एव, भावविशेषस्यैव नियामकत्वात् । तदिदमाह - 'गहणे वि णिज्जरा खलु अग्गहणे वि य दुहावि बंधो अ । માવો પ્રત્યે મિત્ત માળાસુદ્ધો મુદ્દો મ II (પંડ્યા. ૧૨/૩૭) તિ સાધ૭ || ટીકાર્થઃ તેથી આજ્ઞાશુદ્ધ ભાવનું પવિપુલ નિર્જરાનું કારણ પણું હોવાથી, છંઘ વડે અશતના=ભોજનના, ઉપલક્ષણથી પાવાદિના અગ્રહણમાં પણ અસ્વીકારમાં પણ, છંદક=પૂર્વગૃહીત અશલાદિનું નિમંત્રણ કરનાર એવા છંદકને, ફલસિદ્ધિ-નિર્જશવિશેષની સંપત્તિ, થાય છે. આથી જ=ધૃધતા અગ્રહણમાં પણ છંદકના ભાવથી નિર્જરા થાય છે એથી કરીને જ, “નિર્જરા પ્રતિ અને બંધ પ્રતિ ગ્રહણ-અગ્રહણ હેતુ થાય છે, એ પ્રકારનો અલિયમ જ છે; કેમ કે ભાવવિશેષનું જ નિયામકપણું છે. * ‘ઉદ્યન’ એ મૂળ ગાથામાં અધ્યાહાર છે, તે બતાવવા માટે “ઉઘેન તિ શેષ' ટીકામાં કહેલ છે. તે આ ગ્રંથકારે પૂર્વમાં ગાથાતા નિગમનમાં જે બતાવ્યું તે, આને, પંચાશક-૧૨, ગાથા૩૭માં કહે છે – १. ग्रहणेऽपि निर्जरा स्वल्पग्रहणेऽपि च द्विधापि बंधश्च । भावोऽत्र निमित्तमाज्ञाशुद्धोऽशुद्धश्च ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy