________________
૩૧૫
છંદના સામાચારી / ગાથા : ૫૬ અન્વયાર્થ:
નમત્તદ્ધિવસિદ્ગતવાર રૂફTTI=જે કારણથી આત્મલબ્ધિવાળા અને વિશિષ્ટ તપ કરનારા આદિ સાધુને યોગ્ય સા=આ છંદના સામાચારી છે, તેસિં ા=અને તેઓને=આત્મલબ્ધિવાળા અને વિશિષ્ટ તપ કરનારા આદિ સાધુઓને, દÉઅનુગ્રહને માટે પોતાને નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થાય એ રૂપ પોતાના અનુગ્રહ માટે=બાલગ્લાવાદિને અપનાદિના પ્રદાનથી નિર્જરા માટે, રિયદિi=અધિક ગ્રહણઃસ્વપ્રમાણથી અતિરિક્ત ગ્રહણ પશુપાયે-અનુજ્ઞાત છે. ifપા ગાથાર્થ :
જે કારણથી આત્મલબ્ધિવાળા અને વિશિષ્ટ તપ કરનારા આદિ સાધુને યોગ્ય આ છંદના સામાચારી છે, અને તેઓને અનુગ્રહ માટે અધિક આહારગ્રહણ અનુજ્ઞાત છે. Ifપી.
નોંધ :- ગાવામાં નવમા=જે કારણથીનો અન્વય પૂર્વ ગાથાની સાથે છે. જે કારણથી છંદના સામાચારી આ ગાથામાં બતાવી તેવી છે, તેથી વિશેષ વિષયવાળી છે, તે પ્રકારે પૂર્વગાથા સાથે અન્વય છે.
» ‘વિદ્રિતવાર પુનg' ગાથાના આ શબ્દમાં ‘ઢિ' પદથી નિત્ય એકાશન નહીં કરનારા પરંતુ અપવાદથી નવકારશી આદિ કરનારા, અસહિષ્ણુ એવા કુરગડુ મુનિ આદિને ગ્રહણ કરવા. ટીકા :
ક્ષા ત્તિ ષા-ઇન્દ્રના, ય–સ્મત વેરત, સામેનૈવસ્વતત્તામાન્તર થર્મલયોપશમેને), न तु परसाहाय्यादिना लब्धि-भक्तादिलाभो यस्यासावात्मलब्धिकः, आत्ता-स्वीकृता लब्धिर्भक्तादिप्राप्त्यनुकूला शक्तिर्येन स आत्तलब्धिको वा, आप्ता प्राप्ता लब्धिर्येन स आप्तलब्धिको वा, तथा विशिष्टमष्टमादितपः करोतीति विशिष्टतपःकारकस्तौ आदिर्येषां, ते च ते यतयश्च, तेषां योग्या-उचिता । अयं भावः-य आत्मलब्धिसंपन्नो विशिष्टतपस्वी वा पारणे मण्डल्या बहिर्भोजनकारी तस्यैतदौचित्यम्, इतरेषां तु यतीनां मण्डलीभोग एकभक्तं च नियमेनैवेति पूर्वगृहीतभक्ताद्यभावानिर्विषया छन्दना । तदिदमुक्तम् - 'जो अत्तलद्धिगो વતુ વિલિઠ્ઠાવવો વ પારVારૂત્તો ફુદરા મંડર્નીમો ના ત૮ મત્ત ૨ 9 II (પંથા. ૧૨/૩૦) રૂતિ ! ટીકાર્ચ -
“સા ઉત્ત’ | એ ગાથાનું પ્રતિક છે.
=જે કારણથી, આત્મલબ્ધિવાળા અને વિશિષ્ટ તપ કરનારા આદિ સાધુઓને આaછંદના સામાચારી, યોગ્ય=ઉચિત છે, એ પ્રમાણે અવય છે. ગાથામાં ઉત્તરદ્ધિવિસિદ્ગતવાર ફિનફનુNI સમાસનો વિગ્રહ નીચે મુજબ કરે છે.
ગાથામાં રહેલા સત્તત્તક્રિય' શબ્દના સમાસનો વિગ્રહ ત્રણ રીતે કરે છે ? १. य आत्मलब्धिकः खलु विशिष्टक्षपको वा पारणादिकवान । इतरथा मंडलिभोगो यतीनां तथैकभक्तं च ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org