________________
ઉપસંપદા સામાચારી | ગાથા ઃ ૯૪-૯૫-૯૬
૪૯૧ तथाहि -यदि वास्तव्यो यावत्कथिक आगन्तुकस्त्वितरस्तत्राप्येवमेव भेदाः, यावदागन्तुको विसृज्यते, विशेषस्तु वास्तव्य उपाध्यायादिवैयावृत्त्या(त्त्यम)निच्छन्नपि प्रीत्या विश्राम्यते । उक्तं च चूर्णी - ‘आवकहिओ विस्सामिज्जइ इति । यदि तु वास्तव्यः सर्वथा विश्रामणमपि नेच्छति तदाऽऽगन्तुको विसृज्यते । अथ वास्तव्य इत्वर आगन्तुकस्तु यावत्कथिकस्ततो वास्तव्योऽवधिकालं यावदुपाध्यायादिभ्यो दीयते, शेषं पूर्ववत् । अथ द्वावपीत्वरी, तत्राप्येक उपाध्यायादिभ्यो दीयतेऽन्यस्तु स्ववैयावृत्त्यं कार्यते, शेषं पूर्ववत्, अन्यतमो वाऽवधिकालं यावद् ध्रियत इत्येवं यथाविधि कर्त्तव्यम् । ટીકાર્ચ -
ઈતર પણ અવ્ય પણ, ભાંગાઓમાં=સંયોગોમાં, આ પ્રમાણે આ રીતે, અર્થાત્ આગંતુક અને વાસ્તવ્યમાં જે વિધિ બતાવી એ રીતે, વિવેક કરવો જોઈએ=વિશેષ નિર્ધારણ કરવું જોઈએ. તે આ પ્રમાણે –
જો વાસ્તવ્ય યાવત્રુથિક વળી આગંતુક ઈતર=ઈવરકાલિક, હોય ત્યાં પણ એ જ પ્રમાણે ભેદો છે=ગાથા-૯૪-૯૫ના બંને ભેદોની જેમ જ ભેદો છે. યાવત્ આગંતુક વિસર્જન કરાય છે= ગાથા-૯૫માં કહ્યું તે વિધિ કર્યા પછી અંતે ત્યાં આગંતુક વિસર્જન કરાય છે, તેમ અહીં પણ થાવત્રુથિક અને ઈત્વરકથિક ભેદમાં આગંતુક વિસર્જન થાય છે. વળી વિશેષ વિધિ આ છે –
ઉપાધ્યાયાદિના વૈયાવૃત્યને નહિ ઈચ્છતો પણ વાસ્તવ્ય આચાર્ય વડે પ્રીતિપૂર્વક વિશ્રામ કરાવાય છે=આરામ કરાવાય છે અર્થાત્ વૈયાવૃત્યને છોડીને સંયમના અન્ય ઉચિત કૃત્યો કરવાનું કહેવાય છે. અને ચૂણિમાં પણ કહ્યું છે - “યાવસ્કથિક (વાસ્તવ્ય) વિશ્રામણ કરાવાય છે આરામ કરાવાય છે.” તિ’ ચૂર્ણિકારના ઉદ્ધરણની સમાપ્તિમાં છે.
વળી જો વાસ્તવ્ય સર્વથા વિશ્રામણ પણ ન ઈચ્છે અર્થાત્ વૈયાવચ્ચ કરવાની પ્રવૃત્તિના વિરામને ન ઈચ્છે, તો આગંતુક વિસર્જન કરાય છે.
‘નથ’ થી અન્ય વિકલ્પ કહે છે - વાસ્તવ્ય ઈત્વરકાલિક છે, વળી આગંતુક યાવત્રુથિક છે, તેથી વાસ્તવ્ય અવધિકાલપર્યત ઉપાધ્યાયાદિને અપાય છે. શેષ પૂર્વની જેમeગાથા-૯૪-૯૫માં વર્ણન કર્યું તે રીતે જાણવું.
હવે બંને પણ વાસ્તવ્ય અને આગંતુક બંને પણ, ઈત્વરકાલિક છે, ત્યાં પણ એક ઉપાધ્યાયાદિને અપાય છે, વળી બીજાથી સ્વયાવૃત્ય કરાવાય છે. બાકીનું પૂર્વની જેમ અથવા અન્ય તમ=બેમાંથી કોઈ એક=આગંતુક અને વાસ્તવ્ય બેમાંથી કોઈ એક, અવધિમાલપર્યત ધારણ કરાય છે. જેથી કરીને આ પ્રમાણે=ઉપર્યુક્ત વર્ણન કર્યું એ પ્રમાણે, યથાવિધિ કરવું જોઈએ.
* ‘તરેધ્વપિ” - ‘' અહીં થી એ કહેવું છે કે, આગંતુક અને વાસ્તવ્ય યાવત્કથિક હોય, તેમાં વિધિ બતાવ્યો, પરંતુ વાસ્તવ્ય યાવન્કથિક હોય અને આગંતુક ઈવરકથિક હોય ઈત્યાદિરૂપ ઈતર વિધિમાં પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org