________________
૩૬૨
નિમંત્રણા સામાચારી / ગાથાઃ ૬૬ સામાચારીમાં યત્ન કરે છે, જેથી સતત અપ્રમાદભાવથી ક્રમે કરીને મોહનો નાશ થાય.IIકૃપા
અવતરણિકા -
ननु तथाऽपि कृतवैयावृत्त्यस्य साधोः कथं समयान्तरे तत्रैवेच्छा ? तस्य सिद्धत्वज्ञानेन तत्रेच्छाप्रतिबन्धात्, इत्याशङ्कामपनिनीषुराह - અવતરણિયાર્થ:
પૂર્વમાં કહ્યું કે, સાધુને મોક્ષની ઈચ્છાનો અવિચ્છેદ હોવાના કારણે મોક્ષના ઉપાયની ઈચ્છાનો અવિચ્છેદ છે. ત્યાં કોઈકને શંકા થાય છે, તો પણ વૈયાવચ્ચ કરેલી છે તેવા કોઈક સાધુને સમયાંતરમાં ત્યાં જ વૈયાવચ્ચમાં જ, કેવી રીતે ઈચ્છા થાય છે ? અર્થાત્ ઈચ્છા થાય નહિ; કેમ કે તેનેકવૈયાવચ્ચ કરનારને, વૈયાવચ્ચમાં સિદ્ધત્વનું જ્ઞાન હોવાના કારણે, ત્યાં=વૈયાવચ્ચમાં, ઈચ્છાનો પ્રતિબંધ થાય છે. આ પ્રકારની આશંકાને દૂર કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે –
ગાથા :
सिद्धे मणीण कज्जे तम्मि वि इच्छोचिया असिद्धम्मि । उक्किटे तेणेव य समत्थियं किर णमुत्थु त्ति ।।६६ ।।
છાયા :___ सिद्धे मुनीनां कार्ये तस्मिन्नपि इच्छोचिताऽसिद्धे । उत्कृष्टे तेनैव च समर्थितं किल नमोऽस्त्विति ।।६६ ।। અન્વયાર્થ:
મુળા=મુનિઓનાં વન્ને સિદ્ધ કાર્ય સિદ્ધ થયે છતે પ્રવૃત્તિથી નિષ્પન્ન કરાવે છતે, વિશ્વ સિદ્ધ નિ વિઉત્કૃષ્ટ અસિદ્ધ એવા તેમાં પણ જે કાર્ય પહેલાં કર્યું હતું તે કાર્યમાં પણ રૂછોરિયા=ઈચ્છા ઉચિત છે, તેvોવ અને તે કારણથી જ મુત્યુ gિ=નમોડસ્તુ એ પ્રમાણે શિર સન્ધિયંત્ર ખરેખર સમર્થિત કરાયેલું છે. li૬૬ ગાથાર્થઃ
મુનિઓનાં કાર્ય સિદ્ધ થયે છતે, ઉત્કૃષ્ટ અસિદ્ધ એવા પૂર્વે કરેલા કાર્યમાં પણ ઈચ્છા ઉચિત છે, અને તે કારણથી જ “નમોડસ્તુ એ પ્રમાણે સમર્થિત કરાયેલું છે. IIઉછા
* ‘તનિ વિ' ગાથાના ‘વિ’=' થી એ કહેવું છે કે, બીજાં કાર્ય કરવાની તો ઈચ્છા હોય પણ જે પૂર્વમાં કાર્ય કર્યું છે, તે જ કાર્યની પણ ઈચ્છા થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org