SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ સામાચારી પ્રકરણ ભાગ-૨/અનુક્રમણિકા પાના નં. ૨૭૭-૩૧૦ ૨૭૯-૨૮૧ ૨૮૧-૨૮૩ ૨૮૪-૨૯૬ ૨૯-૩૦૧ ૩૦૧-૩૧૦ ૩૧૧-૩૪૯ ૩૧૧-૩૧૪ ૩૧૪-૩૧૮ ૩૧૮-૩૨૩ અનુક્રમણિકા , ગાથા વિષય ૫૧-૫૪.| પ્રતિપૃચ્છા સામાચારી. (i) પ્રતિપૃચ્છા સામાચારીનું લક્ષણ. (ii) પ્રતિપૃચ્છા સામાચારીના પાલનથી થતા લાભો. પર.| પ્રતિપૃચ્છા સમાચારીનો અન્ય પ્રકાર. ૫૩. પ્રતિપૃચ્છાના સ્થળે માત્ર આપૃચ્છાથી કાર્યસિદ્ધિનો અભાવ. ૫૪. લક્ષણનો ભેદ અને કાર્યનો ભેદ હોવાથી પ્રતિકૃચ્છા એ આપૃચ્છા નથી. પપ-૧૧.| છંદના સામાચારી. પપ. છંદના સામાચારીનું લક્ષણ. ૫૬.| છંદના સામાચારીના અધિકારીનું સ્વરૂપ. પ૭. છંદના સામાચારી અર્થે નિમંત્રણ કરવા છતાં સાધુ આહાર ગ્રહણ ન કરે તોપણ છંદના સામાચારીના પાલનજન્ય નિર્જરાની પ્રાપ્તિ. ૫૮-૬૦.| છંદના સામાચારીના પાલનકાળમાં છંદકના અધ્યવસાયો અને છંદ્યના અધ્યવસાયો જો વિવેકમૂલક હોય તો નિર્જરાના કારણ બને અન્યથા કર્મબંધના કારણ બને, તે અંગે વિસ્તૃત વિચારણા. | (i) સોપાધિક ઈચ્છા અને નિરુપાધિક ઈચ્છાનો ભેદ. (ii) અનભિજ્વગરૂપે મોક્ષની ઈચ્છાનો રાગરૂપે અસ્વીકાર. ઉ૧.| છંદના સામાચારીના સમ્યક પાલનમાં અપેક્ષિત છંદક અને છંદ્યના ગુણોનું સ્વરૂપ. ૬૨-૬૮. | નિમંત્રણા સામાચારી. ૧૨. (i) નિમંત્રણા સામાચારીનું લક્ષણ. (ii) સ્વાધ્યાયાદિથી ગ્રાન્ત સાધુને અપ્રમાદભાવની વૃદ્ધિ અર્થે નિમંત્રણા સામાચારી કર્તવ્ય. અપ્રમાદભાવવાળા સાધુઓને મોક્ષની ઈચ્છા અને મોક્ષના ઉપાયની ઈચ્છાનો સદા અવિચ્છેદ કેમ વર્તે છે, તેની યુક્તિ. ૧૪. મોક્ષની ઈચ્છાના અવિચ્છેદને અનુકૂળ સારભૂત ઉપદેશ. ૩૨૬-૩૪૫ ૩૪૦-૩૪૪ ૩૪૪-૩૪૫ ૩૪૫-૩૪૯ ૩૫૦-૩૮૦ ૩૫૦-૩૫ર ૩૫૨-૩૫૩ ૩પ૩-૩૫૬ ૩૫૩-૩૫૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy