Book Title: Hu Aatma Chu Part 01
Author(s): Tarulatabai Mahasati
Publisher: Gujarati Shwetambar Sthanakwasi Jain Association
Catalog link: https://jainqq.org/explore/032737/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ? હું કોણ ? હું કોણ ? હું કોણ ? , તે હું આત્મા છે ? વ્યાખ્યાતા: ડૉ. તરૂલતાબાઈ મહાસતીજી M.A.Ph.D. Page #2 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું ભાગ-૧ શ્રીમદ્ રાજચંદ્ર ચિત "શ્રી આત્મસિદ્ધિ શારત્ર પર પ્રવચનો : વ્યાખ્યાતા: બા.બ્ર.પૂ. ડૉ. તરૂલતાબાઈ મહાસતીજી M.A.Ph. D. A શ્રી ગુજરાતી શ્વેતાંબર સ્થાનકવાસી જૈલ એસોસીએશન 78/08 રીવર્ડન શેડ, પુરુષવાકમ મદાસ-90૦૦ 00 Page #3 -------------------------------------------------------------------------- ________________ સુભ - અમેરિકા વિમોચન : તા. 16-8-1987 પ્રકારાકે— 1, શ્રી સુરેન્દ્રભાઈ મણીલાલ મહેતા મળા 2, શ્રી તીપુર જૈન સંઘ તીરૂપ 3, શ્રી બળવંતભાઈ એચ. માવાણી (જતીન) મકા 4 શ્રીમતી મણીબેન કીતિલાલ મહેતા કેઈમ્બતુ 5 શ્રીમતી નર્મદાબેન મોહનલાલ પારેખ (ભીવંડી) મુંબ 6, શ્રી ભાનુભાઈ ભણશાલી 7, શ્રમતી વિદુલાબેન કિશોરભાઈ મહેતા મુંબઇ 8, શ્રી સુરેશભાઈ ઉત્તમચંદ ચિતલીયા સંપર્ક સૂત્ર શ્રી સુરેન્દ્રભાઈ મણીલાલ મહેતા C/o શ્રી ગુજરાતી વેતાંબર સ્થાનકવાસી જૈન એસેસીએશ [ વ્યાખ્યાનમાળા સી. યુ. શાહ ભવન, ૭૮/૭૯રીથર્ડનરોડ, પુરુષવાકમ, મદ્રાસ-૬૦૦ 00 પ્રત-૨૦૦૦ મુલ્ય : રૂ. 33- મુદ્રક ઓફિસ-નીતિન જે. બદાણી અરિહંત પ્રીન્ટીંગ પ્રેસ 401, ખજુરવાળા ચેમ્બર્સ, 313/315, નરશીનાથા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ 009 ફોન : ઓ.૩૩ર૭૫૪ ઘર : 5139152 : પ્રકાશન સમિતિ : 1, શ્રી સુરેન્દ્રભાઈ મણીલાલ મહેતા 7, શ્રી શાંતિભાઈ દેસા 2, શ્રી જયંતિભાઈ કે. શાહ 8, શ્રી નાથુભાઈ બદાણ 3, શ્રી બળવંતભાઈ માવાણું 9 શ્રી પ્રફુલભાઈ શાહ 4, શ્રી ગાંગજીભાઈ રા. 10, શ્રી મનહરભાઇ દેશી 5, શ્રી નૌતમભાઈ શેઠ 11, શ્રી રસિકભાઈ બદાણી. 6, શ્રી ચુનિભાઈ ઉદાણું 12, શ્રી મહેન્દ્રભાઈ રૂપાણી પરમ શ્રધેય, વાત્સલ્ય મૂર્તિ પરમ પૂજ્ય બા. બ. લલિતાબા મહાસતીજી (બાપજી) નાં શ્રી ચરણમાં સવિનય......... Page #4 -------------------------------------------------------------------------- ________________ For ( નિઝર ઝરઝર ઝરઝર * હે અમ્બ ! તવ હૃદયની સર્વ સરવાણુઓ વહે છે મુજ પરે..........! . શા–શા તેનાં નામ દઉં ? મુજ મસ્તકે જે કર ધરે . કૃપા-કિરણ કે વાત્સલ્ય ધારા....? ઉર નાં અમી કે સુભાવ સારા...? SOSTOGOSTOGO GOOGLE સતત મુજ શ્રેયનું ચિંતન રહે છે તવ ઉરે......! આ કાળમાં તવ ચરણ પામી થઈ હું કૃતકૃત્ય ખરે........! તવ અમી સિંચનથી ખીલ્યું જે પુષ્પ મુજ જીવન બાગે..... તેને ધરું છું તવ ચરણમાં મુજ હૃદયનાં સર્વ ભાવે. આપની ચરણ ધૂલી તરૂ ? Page #5 -------------------------------------------------------------------------- ________________ 6 ની શોધ લગભગ 18 પ૦ નું વર્ષ, 11 બની. ઉગ૨, વિવાર ની. એ સં૫. . . . અચાન અંતરમાળ કોઈઢે કહ્યું : 'હું છું” કોણ છે છે; એ સમ મયું નહીં પણ કહેવાનું સતત થાવું રહ્યું. કેટલી મિનિટો ગઈ ખબર ન રહી. "હું છું હું છું ' નાં હતાં ત્રેથ મંદ પડી. ગયો. શિર મનની સમજ બહારની એ વાત.. વર્ષો વિત્યાં . . . . અધ્યાત્મ થીગની, વાત્સલ્ય-હથી, ગ્યા 29%, મારા વહાલા બાપ . બા જ. લલિતાબાઈ મહાસતી 3 નાં શ્રી થરણોમાં ભૂલાવ્યું. ૧થા બાપન સતત સનિ, સનત અમી દૃષ્ટિએ, સતત ધ્યાત્રિ ખંને , રંશ “હું” ને અગ્રત 4 અને '' ની શોધે પરંભાઈ. અને સૂ એને મળતાં જહથા, શીવની પિપાસા ની બનતી. માલી. ૧દશા મળી ન હતી. બંનદ વૈદના વધતી હતી. જયાં. ત્યાં 'હું' ની. શોધમાં આથડતી રહી અને . . . . . * મહર્ષિ 2e નાં પવિત્ર પરમાધુરીના હા, તેમનાં " હું ઉહ ?' એ સનાતન Page #6 -------------------------------------------------------------------------- ________________ દિશા. બોધ ઉષ્માણી, દિશા ખૂલી. 'હું'ની શોધ ઊંડાણમાં વેશ પામી. અને શ્રીમદ્ રાખ્યક નાં ની ધ્યાત્મ સિદ્ધિ શારજા પર નજર મંડાઈ ૨હી. બ૯૫મતિ 3 શા ૨જના અગા રહો ઉકેલવા મી રહી . સારે છવાયેલા 'હું' ની. ધે ધ્યાત્મસિધ્ધિ શારજાના સહારે ઉરની ૨હી . આજે આપની સમક્ષ જે મારા નાનકડો ચન ભૂલી રહી છું એ મારા 'હું' ની. શોધે છે. ધમાં ની ગેલ માનવ સામે અને તેવો જોય; તે ભૂલો પડે, આથડે, પાછા 22, áરી કેડીએ ચડે, વૈરી આથડે, આમ જ થાય. . . . . . મારી aધે. મને 3ડીએ થડાવી છે કે નહીં, નથી. ભણતી પણ શોધમાં છું . હજુ 'હું' લાદો. નથી . 'હું' ને પામવાના પ્રયાસો માં છે ઉજન વાણી ના સભ્યો ત તથા ને ઉલવાનો છાયાસ કર્યો છે. છાને, મારી ધ્યજ્ઞાનતાનાં કારણે જિન આજ્ઞા વિરૂધ કઈ લાગ્યું હોય,જનવાણીની અશાળના થઈ હોય, તે મનસા - વાચા 3 મિચ્છામિ દુક્કડં. શ્રાચી તરૂલતા. Page #7 -------------------------------------------------------------------------- ________________ બે બેલ પરમ પૂજ્ય ડો. તરૂલત્તાબાઈ મહાસતીજીનાં સંવત 2042 ના, શ્રી ગુજરાતી તાંબર સ્થાનકવાસી જૈન એસોસિએશન મદ્રાસનાં પ્રાંગણે થયેલ ચાર્તુમાસ દરમ્યાન ફરમાવાયેલ યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રના “આત્મ સિદ્ધિશાસ્ત્ર”ની વિશદ છણાવટ કરતાં પ્રવચને આપની સમક્ષ રજુ કરતાં હર્ષ અનુભવીએ છીએ. આજના વિજ્ઞાનના યુગમાં ભૌતિક ક્ષેત્રે થઈ રહેલ ઝડપી પ્રગતીમાં માનવ જીવનનાં મૂલ્યાંકને બદલાઈ રહ્યાં છે. વિનય, વિવેક અને સદાચાર ભૂલાઈ રહ્યા છે. ભૌતિક પ્રગતિ જ જાણે જીવનનું અંતિમ ધ્યેય હેય એમ આપણે માનવા લાગ્યા છીએ. અને છતાંયે આ ભૌતિક એશ્વર્યાની વચ્ચે પણ આપણને જડ પુદ્ગલેની અનિત્યતાની પ્રતીતિ સતત રહ્યા કરે છે. અમેરીકા જેવા ભૌતિક દૃષ્ટિએ સમૃદ્ધ દેશમાં, જ્યાં બધું જ સહજ પ્રાપ્ય છે. લોકો જીવનમાં ખાલીપણું અનુભવે છે. સ્વામી વિવેકાનંદ જેવા સમર્થ પ્રચારકેના પ્રયત્નના ફળ સ્વરૂપ લોકે આત્મા અને અધ્યાત્મ તરફ વળ્યા છે. પર તુ કરૂણાની વાત તે એ છે કે, આપણે ત્યાં ભારતમાં આપણને અધ્યાત્મને અજોડ વારસો મળે તેવા પછી પણ આપણી વૃત્તિઓ મહદ્ અંશે પાશ્ચાત્યનું આંધળું અનુકરણ કરવામાં લાગેલી છે, વારસાગત મળેલી અનુપમ સંસ્કૃતિની આપણે મન કેઈ જ કિમત રહી નથી. સમય સમયે અધ્યાત્મરત સંતોએ કરૂણાભાવથી પ્રેરાઈ આપણને અંતરમુખ થવા સમજાવ્યા છે. આવા જ એક અનન્ય સંત શ્રીમદ્ રાજદ્રજીએ સે વર્ષ પહેલાં તેમના નીકટના સુપાત્ર મુમુક્ષુઓના અવગાહન માટે આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી. આત્મસિદ્ધિ શાસ્ત્ર જૈન ધર્મને નિચોડ છે. જૈન ધર્મના સ્વાદુવાદના સિદ્ધાંતને વ્યવહાર નય તેમજ નિશ્ચય નયથી તેમાં આલેખવામાં આવેલ છે. જૈન દર્શનને પૂ. મહાસતીજીએ આત્મસાત કરેલ છે. સ્યાદ્વાદને Page #8 -------------------------------------------------------------------------- ________________ સારી રીતે તેઓ સમજી અને પચાવી ગયા છે અને એટલે જ આત્મસિદ્ધિ શાસ્ત્રની છણાવટ કરતાં તેઓ સહજરૂપે સંપ્રદાયવાદની સંકુચિતતાથી ઉપર ઉઠયા છે. તેમના પ્રવચનેને અમે સાંભળ્યા, માણ્યા અને અનુભવ્યું કે આવું સુંદર સાહિત્ય તે સામાજીક મિક્ત હેવી જોઈએ. “સર્વ જન હિતાય” આ સાહિત્ય બધાને મળવું જોઈએ. એવા વિચારથી આ પ્રવચને છપાવી પ્રસિદ્ધ કરવા પ્રયત્નશીલ બન્યા. પૂ. મહાસતીજીના વ્યાખ્યામાં વિદ્વત્તા તથા સરળતાને સુમેળ જોવા મળશે જે તેમની આગવી સિદ્ધિ છે. તેમના પ્રયતને પ્રવચને લેક–ભેગ્ય તે બન્યા જ છે. અને લેકેપયાગી બની રહેશે એની અમને શ્રદ્ધા છે. ત્રણ પુસ્તકના આ સેટને આપ આવકારશે એ અપેક્ષા સાથે. પ્રકાશકે Page #9 -------------------------------------------------------------------------- ________________ મારી વાતકે રૂડો અવસર છે આજને. મારા માટે આજને અવસર, ગુરુઋણ અદા કરવાને સુંદર પ્રસંગ છે મારા પૂ. પિતાશ્રી પાસેથી મને સંસ્કારને જે અમૂલ્ય વારસો મળે, એ વારસાનાં બીજનું સિંચન પ. પૂજ્ય તારાબાઈ મહાસતીજી (ફઈ મહારાજ) જેવા પરમ પવિત્ર આત્માને હાથે થયું હતું. તેઓશ્રીએ જાગૃત કર્યો, અને મદ્રાસમાં શ્રી. ગુ . સ્થા. જૈન એસેસિએશનના સ્થાપના થતાં તેની જવાબદારી સાધુ સંતોના નિકટ પરિચયનું નિમિત્ત બન્યું. - દક્ષિણ ભારતમાં ગુજરાતી સાધુ-સાધ્વીઓ સંવત૧૯૭૯ સુધી પધાર્યા ન હતાં ગુ. શ્વે. સ્થા. જૈન એસેસિએશનનાં સહુ ધર્માનુરાગી ભાઈઓએ મળી ગોંડલ સંપ્રદાયનાં શાંત સ્વભાવી, સિદ્ધાંત પ્રેમી, અધ્યાત્મયોગિની, બા. બ્ર. 5. પૂ. લલિતાબાઈ મહાસતીજી આદી ઠા. 6 ને કોલ્હાપુર જઈ વિનંતિ કરી. કેહાપુરથી મદ્રાસ લગભગ 1400 કિ. મી. થાય છે. અપરિચિત, વણસ્પશિત ક્ષેત્રે તથા અપરિચિત ભાષાનાં પ્રશ્નો હોવા છતાં પણ આપશ્રીએ અમારી ભાવભીની વિનંતિ સરળતાથી સ્વીકારી અને અમારા ઉપર અનહદ ઉપકાર કર્યો. દક્ષિણમાં પધારનાર ગુજરાતી સાધુગમાં આપશ્ર તથા તેમનું ગુણયલ સાધ્વીછંદ સર્વપ્રથમ હતાં. તેઓશ્રીનાં ટુંક પરિચયથી હું આર્કષાયે. તેમની સરળવાણું હૃદયસ્પર્શી હતી તેમની સાથે તેમનાં તેજસ્વી શિષ્ય રત્ન પૂ. બા. . તરૂલત્તાબાઈ મહાસતીજી M. A. Ph.D. તથા પૂ. બા. બ્ર. જસુમતીબાઈ મહાસતીજી MLA. પણ હતાં.પૂ. તરૂલત્તાબાઈ મહાસતીજીની વ્યાખ્યાનવાણીથી હ પ્રભાવિત થયે. તેઓનાં ચાતુર્માસ દરમ્યાન વ્યાખ્યાને અંતરસ્પશી રહ્યાં. જ્ઞાન-પિપાસા વધી અને પૂ. તરૂલત્તાબાઈ મહાસતીજીને થોડો સમય લઈ કંઈક પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો. એક બાજુ સંસ્થાની જવાબદાર, બીજી બાજુ સતેની કૃપા, અને ફળસ્વરૂપે પ. પૂ. બા. બ્ર. સ્વેતાબાઈ મહાસતીજીની દીક્ષાને અપૂર્વ લાભ પ્રાપ્ત થયે. અમે ધન્યતા અનુભવી. 1984 માં બેંગ્લોર જઈ ફરીવાર પૂ. લલિતાબાઈ મહાસતીજીને મદ્રાસનાં બીજા ચાતુર્માસ માટે વિનંતિ કરી. ઘણું પ્રયાસો બાદ મદ્રાસનું બીજુ ચાતુર્માસ નક્કી થયું. આપ સર્વે મદ્રાસ પધાર્યા અને સમાગમ વળે. પૂ. તરૂલત્તાબાઈ મહાસતીજીની વિદ્વત્તા તથા શૈલીએ વધુ આકર્યો. આજના યુગમાં વિજ્ઞાન મેખરે છે તેને ધ્યાનમાં લઈ સમજા Page #10 -------------------------------------------------------------------------- ________________ વવાની તેમની શકિતથી તેઓશ્રીનાં શાનાં ગહન જ્ઞાનની જાણ થતી રહી અને સદ્ગુરુની પ્રતીતિ થઈ, ભક્તિભાવ વધે. તેમાં ફરી અમને મદ્રાસમાં તેઓની નિશ્રામાં ત્રણ દીક્ષાને લાભ મળે. આ કાર્યમાં તથા અગાઉના ચાતુર્માસમાં મારા ધર્મપત્ની સૌ. સુશીલાની પ્રેરણા રહી અને તેમાં દરેક રીતે સહભાગી રહ્યાં. તેમણે પણ ગુરુજનેની યથાશક્તિ સેવા કરી. સને. ૧૯૮૬નું 5. પૂ. તરૂલત્તાબાઈ મહાસતીજીનું ચાતુર્માસ બહુ જ પ્રયત્નો બાદ મળ્યું. પ. પૂ. બાપજી તીરૂપુર ચાતુર્માસ કરીને તથા પૂ. જસુમતીબાઈ મહાસતીજીનું ચાતુર્માસ કરી બેંગ્લેર પહોંચ્યા હતા. 1986 નાં ફેબ્રુઆરી માસમાં શ્રી સંઘ ફરીને ચાતુર્માસ માટે વિનતિ કરવા બેંગ્લોર ગયે. પૂ. બાપજી તથા સર્વે ઠાણાનું ચાતુર્માસ હૈદ્રાબાદ લગભગ નિશ્ચિત જ હતું. મારા ધર્મપત્ની સૌ. સુશીલા કે જેમણે તેઓ શ્રીની યથાશક્તિ સેવા કરેલી હતી. તેમની તબિયત બરાબર ન હોવાથી અંગત સ્વાર્થ આધીન ચાતુર્માસ માટે વિનંતિ કરી. સાધુ સંતનાં ચાતુર્માસ ના કારણે શ્રાવક સમાજમાં જાગૃતિ આવી રહી છે એમ પણ જણાવ્યું. અને અંતે પ. પૂ. બાપજીએ તરૂલત્તાબાઈ મહાસતીજીને ચાતુર્માસ માટે તૈયાર કર્યા. પૂ. બાપજીની અસીમ કૃપાથી સૌ શ્રાવકો આનંદ-વિભેર બન્યા. જેન આગમે અને શા પ્રાકૃત ભાષામાં છે. સાધુ-સંતે તેનું અધ્યયન કરે છે. પરંતુ સાધારણ જન સમુદાય પ્રાકૃત ભાષાના જ્ઞાનના અભાવે આ તાના જ્ઞાનથી વંચિત રહે છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ આ શાનાં દોહન રૂપ સરળ ગુજરાતી ભાષામાં આત્મ-સિદ્ધિ શાસ્ત્ર આપ્યું. પ. પૂ. તરુલત્તાબાઈ મહાસતીજીએ ચાતુર્માસ દરમ્યાન વ્યાખ્યાનના વિષય તરીકે યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર રચિત આ આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર પ્રવચને આપવાનું વિચાર્યું. શ્રીમદના સાહિત્યનાં આપ અઠંગ અભ્યાસી છે. આપની Ph.D. ની Thesis ને વિષય પણ શ્રીમનું સાહિત્ય રહ્યો છે. સ્વાભાવિક રીતે સર્વે તેથી પ્રસન્ન થયા. આવા સુંદર વ્યાખ્યાને વ્યર્થ ન જાય તે વિચારે વ્યાખ્યાને ગ્રંથરૂપે બહાર પાડવાનું વિચાર્યું. પ. પૂ. મહાસતીજી તથા પ. પૂ. બાપજીએ આ પુસ્તકનાં પ્રકાશન માટે આજ્ઞા આપી તે માટે તેમને અત્યંત આભાર માનું છું. આ વ્યાખ્યાને હીન્દીમાં પણ પ્રસિદ્ધ થઈ રહ્યા છે તથા અંગ્રેજીમાં પણ પ્રસિદ્ધ કરવાની ઇચ્છા છે. સુરેદ્ર મણીલાલ મહેતા–પ્રમુખ શ્રી. ગુ. વે. સ્થા. જૈન એસોસિએશન Page #11 -------------------------------------------------------------------------- ________________ પરિચય સૂર્યને પરિચય કરાવવાને ન હોય ! તેને પ્રકાશ જ તેને પરિચય. તેની ઉષ્મા જ તેને પરિચય. તેના અનેક ગુણે જ તેને પરિચય. સૂર્ય માટે જે વાત સાચી છે તે વાત વ્યકિત માટે પણ એટલી જ સાચી છે. તેનાં ગુણે જ તેને સારો પરિચય. ગુણેથી ઉભરતું વ્યકિતત્વ જ તેને સાચો પરિચય. પરમ શ્રધેય પૂ. તરૂલત્તાબાઈ મહાસતીજીને પરિચય તેમના વ્યક્તિત્વના વિવિધ પાસાઓને પ્રકૂટિત કરતું તેમનું જીવન, જેમાં તેમનું ઉંડું અધ્યયન, વિદ્વત્તાપૂર્ણ અધ્યાત્મ અભિમુખ લેખન, સંવેદનશીલ ઉમિલ કવન, જિનેશ્વરદેવ પ્રરૂપિત વચની અભિવ્યક્તિનાં વ્યાખ્યાને અને એ બધામાં પ્રતિબિંબિત થતે આધ્યાત્મિક અભિગમ છે. અઢાર વર્ષની યુવાન વયે, પૂર્વ જન્મના સંસ્કાર જાગી ઉઠયા અને પિતાશ્રી વનમાળીદાસ વેલજી ઠેસાઈ તથા માતુશ્રી શાંતાબેન ના પતી પુત્રી, નવીનભાઈ અને પુષ્પાબેન નગીનદાસ દેસાઈ, મધુબેન વિનોદરાય ગાંધી તથા વર્ષાબેન શાહના લાડીલી બેન શ્રી તરૂલત્તાઓંને પરમ ઉપકારી ગુરુદેવ શ્રી રતીલાલજી મહારાજ સાહેબના સ્વમુખે વાત્સલ્યમયી ગુરૂણી મૈયા લલિતાબાઈ મહાસતીજી પાસે સં 2014 ફાગણ સુદ-૨ દીક્ષા લઈ વિહાર શરૂ કર્યો. અને આ સાથે જ તેમની આરાધના યાત્રા શરૂ થઈ. દીક્ષા બાદના બહુ જ થોડા વર્ષોમાં તેમની વિદ્યા-ઉપાર્જનની આકાંક્ષાઓના ફળસ્વરૂપ જૈનધર્મના શા તથા આગમને વિશદ્ અભ્યાસ કર્યો. ગુરુણમૈયા તથા સુશ્રાવક સમુદાયની ઈચછાઓને શિરેમાન્ય કરી હિન્દી સાહિત્ય સાથે M.A. કર્યું. સાચા વિદ્યાથીને છાજે તેમ વધતા વિદ્યાભ્યાસ સાથે તેમની જ્ઞાનપિપાસા વધુ તીવ્ર બનતી ગઈમેળવેલા જ્ઞાને “રેયની વિરાટતાના દર્શન કરાવ્યા અને સાથે જ જ્ઞાનોપાર્જનમાં વધુ અને ઊંડા ઉતરવા લાગ્યા. જેનધર્મના સંસ્કાર અને જીનેશ્વર દેવે પ્રરૂપેલા જૈનધર્મમાં ઉંડી અવસ્થાએ જૈનદર્શનના સ્યાદ્વાદ અનેકાંતવાદથી પ્રભાવિત થયા અને તેથી પણ આગળ વધીને કહીએ તે અહિંસાના સૂક્ષ્મ સિદ્ધાંતની અનુભૂતિએ તેમનું મન તેમાં જ રમી રહ્યું. તીક્ષણ બુદ્ધિપ્રતિભાના સ્વામી, મહાસતીજીને ધર્મના સિદ્ધાંતેના સનાતન સ્વભાવ Unlveresal Nature Page #12 -------------------------------------------------------------------------- ________________ of Religion ની સતત પ્રતીતિ રહેતી હતી. આ વિષયને જનસમુદાય સમક્ષ રજુ કરવાની ભાવનાથી પ્રેરાઈને, તેઓશ્રીએ, જેઓના સાહિત્યમાં અધ્યાત્મને પ્રાધાન્ય છે તેવા, જૈન તેમજ જૈનેતર સંતેના સાહિત્યને તુલનાત્મક અભ્યાસ કર્યો. સંત કવિ બનારસીદાસજી, આત્મરત આનંદઘનજી, સંત કબીર, તથા યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રના સાહિત્યને તુલનાત્મક અભ્યાસ તેમના ડેકટરેટ માટેના શોધ મહાપ્રબન્ધ Doctorate Thesis ને વિષય રહ્યો. સંત કવિઓના સાહિત્યના ઊંડા તુલનાત્મક અભ્યાસ સાથે તેમાં અભિન્ન રીતે વણાયેલ આધ્યાત્મિક અભિગમ તેમના પિતાના વ્યકિતતમાં સાકાર થવા લાગ્યા. તેમનાં વિચારમાં, વ્યાખ્યામાં તથા લખાણમાં તત્વજ્ઞાનનું પ્રાધાન્ય ઉપસવા લાગ્યું, અને સહજરીતે “પ્રખરતત્ત્વવેત્તાનું વિશેષણ તેમના નામનું એક અવિભાજ્ય અંગ બની ગયું. પૂ. મહાસતીજીના નામ સાથે પ્રખરતત્વવેત્તા ન હોય તે જાણે નામ જ અધુરૂં હોય અથવા કેઈ અન્ય વ્યક્તિનું સંબોધન હોય એવું લાગવા માંડયું. “તત્વજ્ઞાન અને તરૂલત્તાજી” જાણે એક બીજાના પર્યાયવાચી શબ્દો બની ગયા. આપના હાથમાં પ્રસ્તુત આ પુસ્તક ઉપરોક્ત શબ્દોની યથાર્થતાની પ્રતીતિ કરાવશે. પરમ પૂ. મહાસતીજીના આધ્યાત્મિક વિકાસમાં જેઓના અનુગ્રહ તથા ત્રણની સતત પ્રતિતી તેઓશ્રીને રહે છે તેમાં વાત્સલ્યમૂર્તિ પરમ પૂ. બા. બ્ર. લલિતાબાઈ મહાસતીજીબાપજી, પ. પૂ. જગજીવનજી મ. સાહેબ જેમણે સંવત-૨૦૨૪ માં રાજગૃહીને પવિત્ર તીર્થસ્થાનમાં અનશન કર્યો તેમના 45 દિવસના અનશન દરમ્યાન તેમની સેવાને લાભ મળ્યો, પૂ. ગુર્દેવને આ સમય દરમ્યાનની-દેહાધ્યાર છૂટતાં નિષ્પન્ન વિતરાગ દશાની-સ્મૃતિઓએ પૂ. મહાસતીજીના આધ્યાત્મિક વિકાસમાં પ્રેરણાનું સિંચન કર્યું. પરમ ધ્યેય પ્રેરણામૂર્તિ ગુરુદેવ જયંતમુનિ મહારાજ સાહેબ કે જેઓ “તન સેવામાં તથા મન અધ્યાત્મમાં” સૂત્રને ચરિતાર્થ કરતાં બિહારના આદિવાસીઓ વચ્ચે સેવા તથા અધ્યાત્મની આહલેક જમાવી બેઠા છે. પરમ પૂ. સંતબાલજી કે જેમના વિચારો તથા સાહિત્યની એક અમીટ અસર તેમના પર રહી છે. ભારતવર્ષની સાંસ્કૃતિક અસ્મિતાના તિર્ધર સ્વામી વિવેકાનંદ જેમના આર્ય જીવનદર્શનની તથા તેમના Page #13 -------------------------------------------------------------------------- ________________ 12 ગુરૂ રામકૃષ્ણ પરમહંસના ક્ષીર-નીર વિવેકથી આત્માવિષયક વિશિષ્ટ ભેદ વિજ્ઞાનની અનુભૂતિથી ઉદ્દભવિત અલૌકિક ઉચ્ચ આત્મિક અવસ્થાથી અત્યંત પ્રભાવિત રહ્યા છે. તથા આપણું અર્વાચીન સંત રમણ મહર્ષિ કે જેઓના પરોક્ષ સાનિધ્યે પણ તેઓશ્રીના સત્—તત્ત્વમાં રમમાણ થઈ તેમના સના તન પ્રશ્ન “હું કેણુ " ના ગુંજારવની અનુભૂતિની અસર નીચે જ આ પુસ્તકનું મૌલિક શિર્ષક “હું આત્મા છું” ઉદ્ભવેલ છે. પ. પૂ. મહાસતીજીએ પિતાના 29 વર્ષના સુદીર્ઘ દીક્ષાકાળ દરમ્યાન ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ, આ, તામીલનાડુ, કર્ણાટક વિ. પ્રદેશમાં વિચરી બહાળા જનસમુદાયને તેમના અગાધ જ્ઞાનને લાભ આપેલ છે. પ. પૂ. મહાસતીજી બહુમુખી પ્રતિભાના સ્વામી છે. ઊંડો અભ્યાસ તથા વિષયની વિશદ્ છણાવટ આપની તીક્ષ્ણ બુદ્ધિ પ્રતિભાના કુલ સ્વરૂપ આપના દરેક કાર્યમાં દષ્ટિગોચર થાય છે. તે સાથે જ કવિ હૃદયની સંવેદનશીલતા, અજુતા, આધ્યાત્મની અસર નીચેનું મનન ચિંતન અને તેમાંથી પ્રગટતે તલસાટ, ભાષા ઉપરનું અનન્ય પ્રભુત્વ તેમની રચનાઓને વાંચવા તથા માણવા લાયક બનાવે છે. 41 પંકિતઓની તેમની સુંદર રચના “કારવા” આધ્યાત્મિક અનુભૂતિ માટે તલસાટ અનુભવતા સાધક જીવની મનેદશાનું સુંદર શબ્દચિત્ર છે. પ્રાણ તથા પ્રકૃતિની અભિનતા તેમના સાહિત્યમાં ઝલકે છે. નૈસર્ગિક સૌંદર્યને શબ્દોમાં મઢવાની તેમને આગવી ફાવટ છે માર્મિક કટાક્ષે તેમની રચનાઓનું માણવાલાયક પાસું છે. એવા વાત્સલ્યમૂતિ પરમશ્રધેય પૂ. તરૂલત્તાબાઈ મહાસતીજીના શ્રી ચરણેમાં કેટીશઃ વંદન.. સુરેન્દ્ર મણીલાલ મહેતા પ્રમુખ શ્રી ગુજરાતી વેતામ્બર સ્થા. જૈન એસેસીએશન. Page #14 -------------------------------------------------------------------------- ________________ આત્મ તત્વ વિચાર પરમ પૂજ્ય મહાસતીજી શ્રી તરૂલત્તાબાઈ સ્વામીએ સં. 2041 ના થાતુર્માસ દરમ્યાન મદ્રાસમાં વ્યાખ્યાને માટે કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રના આત્મસિદ્ધિ શાસ્ત્ર ગ્રંથને પસંદ કર્યો એ ખરેખર હર્ષની વાત છે. એક સ્થળેથી અન્ય સ્થળે સતત વિહાર કરનાર જેન સાધુ-સાધ્વીઓ ચાતુર્માસના ચાર મહિના દરમ્યાન કેઈપણ એક સ્થળે સ્થિરતા કરે છે. ચાતુમસમાં રોજ સવારે નિયમિત તેઓનું વ્યાખ્યાન હોય છે. રોજેરોજ નવા નવા વિષયની, પુનરાવર્તન ન થાય એ રીતે રજૂઆત કરવાની વ્યાખ્યાનકલા સહેલી નથી, વ્યાખ્યાનના વિષય માટે આધાર તરીકે લેવાય એવા કોઈક એક અથવા બે ગ્રંથની પસંદગી થાય છે. ઉત્તરાધ્યયનસૂત્ર, દશવૈકાલિક, જ્ઞાતાધર્મકથા, કલ્પસૂત્ર, ગદક્ટિસમુચ્ચય. સમરાદિત્યકથા, યેગશાસ્ત્ર, જ્ઞાનસાર વગેરે અનેક ભિન્ન-ભિન્ન ગ્રંથોમાંથી પિતાની રુચિ અને શક્તિ અનુસાર કેઈક ગ્રન્થની પસંદગી થાય છે. જેમ ગ્રન્થ નાનો તેમ વ્યાખ્યાતમાં તેને અર્થ વિસ્તાર કરવાની શક્તિ અને કલા વિશેષ હોવા જરૂરી છે. પ. પૂ. તરૂલતાબાઈ મહાસતીજીએ ૧૪ર દોહરાની નાની સરખી કૃતિ માત્મસિદ્ધિ શાસ્ત્ર પસંદ કરી એ એમની વ્યાખ્યાનની શક્તિ અને રજૂઆતની કલાની આપણને સ્પષ્ટ પ્રતીતિ કરાવે છે. “આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર વ્યાખ્યાન આપવા એ સહેલી વાત નથી. અધ્યાત્મના રહસ્ય પ્રગટ કરતાં જઈ શ્રોતાઓને વિષયના ઊંડાણમાં લઈ જવાનું કામ સહેલું નથી. વિયાન્તર કરીને સૌ કઈ સમય પસાર કરી શકે છે. પરંતુ સૂક્ષ્મ અર્થ વિસ્તાર કરવા માટે વિશાળ વાંચન, ઊંડું અધ્યયન, ગહન ચિંતન અને આધ્યાત્મિક અનુભૂતિની અપેક્ષા રહે છે. પ. 5 સ્વ. તસ્વાનંદ વિજયજી મહારાજ ચાતુર્માસના વ્યાખ્યાને માટે કયારેક માત્ર નવકારમંત્રની જ પસંદગી કરતા. અને ચાર મહિના નવકાર મંત્રના નવ પદ ઉપર રેજ નવી નવી દષ્ટિથી નવે નવે અર્થ વિસ્તાર કરતાં. તેઓ શ્રોતાઓમાં પ્રમાદ ન આવે એ રીતે રેચક શૈલીથી એવી સરસ રજૂઆત કરતા કે એમને સાંભળવા માટે ઘણા માણસે એકત્રિત થતા. Page #15 -------------------------------------------------------------------------- ________________ 14 પ. પૂ. તરૂલત્તાબાઈ મહાસતીજીએ મુંબઈ યુનિવર્સિટીની પી.એચ.ડી. ની પદવી પ્રાપ્ત કરી છે. એમણે એ માટે અધ્યયનના વિષય તરીકે શ્રીમદ્ રાજચંદ્ર, આનંદઘનજી, બનારસીદાસ અને કબીર જેવા મહાન તત્વવેત્તાઓને પસંદ કર્યા એ ઉપરથી એમના રસનું ક્ષેત્ર આધ્યાત્મિકતાની કેવી ઉંચી ભૂમિકા ઉપર રહેલું છે તે સમજાય છે. આ ચારેય મહાત્માઓએ સંપ્રદાય અને ગચ્છના વાડાઓમાંથી બહાર નીકળીને શુદ્ધ પરમતત્વની ઉપાસના કરી હતી, તેઓની આધ્યાત્મિક અનુભૂતિ ઘણું ઉરચકેટિની હતી. તેમનું સાહિત્ય ગહન, માર્મિક અને અર્થસભર છે. પ. પૂ. તરૂલત્તાબાઈ મહાસતીજીને શ્રીમદ્ રાજચંદ્રને અભ્યાસ સઘન છે. એટલે “આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપર વ્યાખ્યાન આપવા માટે તેઓ સર્વથા સવિશેષ અધિકારી છે. શ્રીમદ્ રાજચંદ્ર ઓગણત્રીશ વર્ષની નાની વયે “આત્મસિદ્ધિ શાસ્ત્ર નામની માત્ર ૧૪ર ગાથાની કૃતિ રચેલી. વિક્રમ સં. ૧૫રમાં આ વદ એકમની સાંજે નડિયાદમાં તેમણે માત્ર દેઢ બે કલાક જેટલા ટૂંકા સમયમાં એ રચના કરી હતી, જે બતાવે છે કે એમની વિચારધારા કેટલી સ્પષ્ટ હતી અને શબ્દ ઉપરનું એમનું પ્રભુત્વ કેવું અસાધારણ અને અદ્વિતીય હતું. જ્યાં જે શબ્દ જોઈએ ત્યાં એ શબ્દ મૂકે એવી અસાધારણ કવિ પ્રતિભા એમની પાસે હતી. આટલે વર્ષે પણ “આત્મસિદ્ધિ શાર' ને એક શબ્દ પણ આપાઈ કરવાનું મન ન થાય એવી સુરેખ અને સંશ્લિષ્ટ એ કૃતિ છે. રાજચંદ્રની ભાષા એકદમ સરળ, તરત અર્થ બોધ થાય એવી છે. પ્રત્યેક કડીને અર્થ પણ તરત હૈયામાં વસી જાય એવે છે. વાંચનાર કે સાંભળનાર વ્યક્તિને આત્મા જે ભૂમિકાએ હોય તેના કરતાં ઉંચી ભૂમિકાએ પહોંચી જાય એવી એ પ્રેરક અને પ્રકાશક કૃતિ છે. શ્રીમદ્ રાજચંદ્રની સર્વ કૃતિઓમાં “આત્મસિદ્ધિ શાસ્ત્ર સર્વોત્તમ અને પ્રતિનિધિરૂપ કૃતિ છે. આત્મસિદ્ધિશાસ્ત્રમાં શ્રીમદે શુદ્ધ આત્મતત્ત્વની વિશદ વિચારણા કરી છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ 15 શ્રીમદ્દ લખે છે : આત્મા છે, તે નિત્ય છે, છે કર્તા, નિજ કમ; છે ભક્તા વળી મોક્ષ છે, મેક્ષ ઉપાય સુધર્મ.” આત્માનાં આ છ પદ ઉપર શ્રીમદ્ ભવ્ય જીને સદ્ય બોધ થાય એ સુંદર પ્રકાશ સરળ વાણીમાં પાથર્યો છે. એમણે આત્માથી અને મતાથનાં લક્ષણે આપ્યાં છે, અને આત્માર્થીને વિચારવા માટે મોક્ષમાર્ગ દર્શાવ્યા છે. અને એ માર્ગમાં પ્રત્યક્ષ સદ્ગુરુનું માહાતમ્ય કેટલું છે તે પણ સમજાવ્યું છે. આથી “આત્મસિદ્ધિ'ની રચના એક નાનકડા શાસ્ત્ર જેવી બની ગઈ છે. જૈન દર્શનનાં નવતત્ત્વ, ષડ્રદ્રવ્ય. આઠ કર્મ, ચૌદ ગુણસ્થાન, છ વેશ્યા વગેરે અનેક શાસ્ત્રીય વિષયે છે. જે મેક્ષમાર્ગને સમજવામાં ઉપકારક અને આવશ્યક છે. તેને સમજવા માટે શાની પારિભાષિક જટિલતામાં ઉતર્યા વિના સરળ બોધ ગ્રહણ કરવા માટે આત્મસિદ્ધિ શાસ્ત્ર' અમેઘ સાધન છે. “આત્મસિદ્ધિ શાસ્ત્ર નાનું છે, પરંતુ તેમાં તેનું પોતાનું સામર્થ્ય ઘણું મેટું છે, એટલે સમયે સમયે એના ઉપર વિવરણ કે વિવેચન લખવા કે એના ઉપર પ્રવચન આપવા મહાત્માઓ પ્રેરાયા છે. આત્મસિદ્ધિ શાસ્ત્રની મહત્તા, ઉપગિતા અને તત્વરસિકેમાં લોકપ્રિયતા કેટલી છે તે એ દર્શાવે છે. શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાની હતા. અને પરમ ઉચ્ચ આત્મદશામાં રહેતા હતા. તેઓ પરમ વંદનીય હતા. “આત્મસિદ્ધિ શાસ્ત્રમાં દેહ અને આ ત્માની ભિન્નતા વિષે એમણે લખેલી નીચેની પંક્તિઓ એમને માટે પણ બરાબર અનુરૂપ છે. “દેહ છતાં જેની દશા, વતે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત” મહાપુરુષનાં વચને અર્થગર્ભ હોય છે. એના ઉપર વિવિધ દષ્ટિકણથી ઘણે બધે અર્થ વિસ્તાર થઈ શકે છે, જેમ જેમ એ વચન વારંવાર વાંચતા જઈએ તેમ તેમ વધુ અને વધુ નવે નવે અર્થપ્રકાશ મળતું રહે છે. ચાતુર્માસના વ્યાખ્યાને ભાર ઝીલી શકે એટલી અર્થ Page #17 -------------------------------------------------------------------------- ________________ 16 સભર, રહસ્યદશી એ કૃતિ છે. પ. પૂ. શ્રી તરૂલત્તાબાઈ મહાસતીજીએ વ્યાખ્યાને માટે એ કૃતિની પસંદગી કરી એ સર્વથા ઉચિત, આનંદમય અને ગૌરવરૂપ ઘટના છે. પરમ પૂજ્ય શ્રી તરૂલત્તાબાઈ મહાસતીજીએ કુલ 107 પ્રકરણમાં આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથાઓ ઉપર તાત્વિક પ્રકાશ પાડ્યો છે. પ્રત્યેક ગાથામાંથી મહત્ત્વનું અડધુ ચરણ લઈ તેમાંના કેઈ મહત્વના અર્થ ગર્ભ શબ્દને પસંદ કરી તે શબ્દના અર્થ, વિસ્તાર સહિત સમગ્ર ગાથાને ભાવ સરળ અને સુબોધ ભાષામાં એવીજ શૈલીએ સદ્રષ્ટાંત સમજાવે છે. એ સમજાવવામાં શાસ્ત્રીય પરિભાષાના ઉપયોગ સહિત તત્વ વિચાર કે ભાવનું પૃથક્કરણ કરી, તેના જે પેટા વિભાગો હોય તે સમજાવી પિતાની નિર્મળ આત્મભૂતિની સાક્ષીએ તેને પરમ અને ગહન મર્મ દર્શાવ્યું છે, કે જે આત્માથી જીવેના હૈયામાં તરત વસી જાય તે છે. પિતાની આત્મનિર્ભરતા વગર જ્ઞાનાવરણીય કર્મને ક્ષયોપશમ યુક્ત આવા મૌલિક એકાન્ત હિતકારી એ આત્મ પ્રકાશ પ્રગટ થાય નહિ. આવા ઉત્તમ તત્વસભર વ્યાખ્યાને માટે આપણે હંમેશા એમના ઋણી રહીશું. એમના આ વ્યાખ્યામાંથી આપણને સૌને પ્રેરણા મળી રહે એ જ અભ્યર્થના છે. મુંબઈ તા. 18-2-87 રમણલાલ ચી. શાહ Page #18 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકમાં : વિવેચનની વિશદતા તથા વ્યાપકતાના કારણે આત્મસિદ્ધિ શાસ્ત્રના 142 ગાથાનું વિવરણ જ્યારે 1200 પૃષ્ઠનું થયું ત્યારે એક જ ગ્રંથ રૂપે તેનું પ્રકાશન વ્યવહારૂ ન લાગ્યું. એટલા દળદાર પુસ્તકને હેરવવા ફેરવવામાં તથા વાંચવામાં મુશ્કેલી રહે, વળી ગમે તેવું સરસ બાઇન્ડિંગ પણ થોડા જ સમયમાં ઢીલું પડી જાય એમ લાગ્યું. આ કારણોસર વિવેચનનું બે કે ત્રણ પુસ્તકમાં વિભાજન અનિવાર્ય બન્યું. આ પુસ્તકમાં 1 થી 42 ગાથાનું વિવેચન લેવામાં આવ્યું છે. જેમાં શ્રીમદ્ રાજચંદ્ર આત્માનાં છ પદનાં નિરૂપણની ભૂમિકારૂપ વર્તમાન આ કાળમાં કેવાં કેવાં નિમિત્તેને કારણે-કેવી કેવી ગેરસમજને કારણે જીવ અજ્ઞાન, નાત-જાત, કિયા જડત્વ તથા શુષ્કજ્ઞાનમાં કેવી રીતે અટવાઈ પડે છે, સ્વને ભૂલી “પરમાં કે રત થઈ ગયો છે. આત્માને ઓળખવા કયા ગુણનું સેવન આવશ્યક છે, મતાથી જીવની કુંઠિતબુદ્ધિ તેનામાં ક્યા લક્ષણેને પ્રગટ કરે છે. આત્માથી જીવના કેવા ગુણ હોય, તેની આંતર્દશા કેવી હોય તથા કેવા ગુણોથી તેની ઓળખ થાય વિગેરે સુંદર, સરળ ભાષામાં સમજાવ્યું છે. આ પુસ્તકના બીજા ભાગમાં 43 થી 118 ગાથાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. આ ગાથાઓમાં આત્માના 6 પદોનું કથન, તેના વિષે ઉદભવતી શિષ્યની શંકાઓ તથા ગુરુદેવે કરેલું શંકા-સમાધાન આવરી લેવાયા છે. ત્રીજા ભાગમાં ગાથા 11 થી ૧૪ર જેમાં શિષ્યને પ્રાપ્ત થયેલ બેલી-બીજના ફળ સ્વરૂપ આત્માનું યથાર્થ સ્વરૂપે તેને દર્શન થાય છે. શાસ્ત્રના ઉપસંહાર રૂપે શ્રીમદ્ આ ગાથાઓમાં પ્રથમ 118 ગાથામાં નિરૂપેલ વિષયને સંક્ષિપ્તમાં હરાવ્યું છે. પર્યુષણ દરમિયાન ભગવાન મહાવીર સ્વામીને 27 ભવેનું વાંચન તથા સાવંત્સરીક આલેયણા આ ગ્રંથના ત્રીજા ભાગમાં “આત્મસિદ્ધિ શાસ્ત્ર” પરના વ્યાખ્યા બાદ જોડવામાં આવેલ છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ 18 શ્રીમદ્દના સાહિત્યની વિશેષતા એ છે કે તે એકદમ જ સરળ બધાને સમજાય તેવી ભાષા શૈલીમાં લખાયેલ છે. ત્યારે પ્રશ્ન એ ઉઠે કે તો પછી આવા સરળાથી સમજી શકાય (Self Explanatory) તેવા સાહિત્ય માટે આટલું લાંબું વિવેચન શા માટે ? કારણ ફક્ત એટલું જ કે આ સાહિત્ય “જૈન દર્શન”ની અપેક્ષાએ સમજવાનું છે. દેખાવે સરળ લાગતાં આ સાહિત્યમાં ઊંડું આધ્યાત્મિક જ્ઞાન અને તત્તનું ચિંતન ઠાંસી-ઠાંસીને ભરાયેલું છે. આમ અનેક દષ્ટિકોણથી “આત્મસિદ્ધિ શાસ્ત્ર, નું અહીં વિવેચન કરવામાં આવ્યું છે. પ. પૂ. મહાસતીજીનાં વ્યાખ્યાનની શરૂઆત ઈષ્ટદેવની સ્તુતિથી તથા સમાપ્તિ આત્માના ગુણેના ચિંતનથી થતી રહી. એ બંને વિષયે જાણે વ્યાખ્યાનના અનિવાર્ય અંગ બની ગયા અને એટલે જ પુસ્તકોની શરૂઆતમાં સ્તુતિ તથા અમુક-અમુક વ્યાખ્યા બાદ આત્મા તથા તેના ગુણોનું ચિંતન કરવામાં આવેલ છે. મનન-ચિંતન એટલે વિષયની ગહનતાને પામવાને જાગૃક પ્રયાસ વિષયની સમ્યક્ અનુભૂતિ માટે પ્રયાસ, તે મનન-ચિંતન આધ્યાત્મ ક્ષેત્રે આત્માની સમ્યફ અનુભૂતિ માટે પ્રયાસ તે મનન-ચિંતન અધ્યાત્મ ક્ષેત્રે આત્માની સમ્યફ અનુભૂતિને પ્રયાસ એ આધ્યાત્મિક ચિંતન. આત્માના ઘર્મ, સ્વભાવ ગુણને સમ્યફ રીતે જાણવાને, તેની અનુભૂતિને પ્રયત્ન એટલે જ ચિંતન. આશા છે કે આ વિવેચન જીજ્ઞાસુ શ્રાવકને જીને દર્શન માટે એક નવી દષ્ટિ આપશે તથા આત્માની અનુભૂતિના નિમિત્તનું કારણ બનશે. પ્રફુલ્લ શાહ. Page #20 -------------------------------------------------------------------------- ________________ 1968 1967*9* - આશિર્વચન - પરમ શ્રધ્ધય ગુરુદેવ તપસમ્રાટ છે બા. બ્ર. પરમ પૂજ્ય શ્રી રતિલાલ છે મહારાજ સાહેબનાં મૌખિક આશિર્વચન.. સાધ્વી તરૂલતા જીન શાસનનું છે કે મઘમઘતુ પુ૫ છે. સ્વ-કલ્યાણ માટેની તેની સાધના પર કલ્યાણનું કારણું પણ થતી દેખાય છે. સાધ્વી. જ 6 છનાં આ પ્રથમ પુસ્તકના પ્રકાશન # વખતે મારા પેટ ભરીને આશિર્વાદ છે છે. તેઓ ખૂબ ખૂબ આગળ વધે છે અને વરસે વરસ તેમના આવા આ પુસ્તક છપાય. Page #21 -------------------------------------------------------------------------- ________________ પરમ શ્રદ્ધેય બા.બ્ર.પ.પૂ. શ્રી જયંતિલાલજી મ.સા.ના આશિર્વચન I આત્મ-સિદ્ધિનું શિ૫ % હજુમૂળ પુસ્તક કે પ્રવચન લત્તા મારા હાથમાં નથી આવી–પરંતુ તે મહાગ્રન્થની સૌરભ મારા સુધી પહોંચી ગઈ છે. અને પુસ્તકના આધારે નહિ પરંતુ શ્રી તરૂલતાબાઈ મહાસતીજીના પરિચયના આધારે તથા તેમની નિરાળી પ્રવચન શૈલીના આધારે આ આશીર્વચન-ની પંકિત પીરસતાં આનંદને અનુભવ કરી રહ્યો છું. ગાનુયોગ છે કે-આત્મસિદ્ધિ અને તરૂલતા જેમ સોનાની મૂર્તિ અને શ્રેષ્ઠકલાકાર, મારબલનું મંદિર અને મહાશિષ્પીને સુગ થાય તેવી રીતે આત્મસિદ્ધિ જેવા સો ટચના સોનાને તરૂલતા જેવા સ્વર્ણકાર સ્પર્શ કરે છેપછી આત્મસિદ્ધિનું નવનીત નવી નવી પ્રતિભા સાથે પીરસાય-તેમાં આશ્ચર્ય શું? ઉત્તમ શ્રોતાની આવશ્યકતા છેડીને કશી કમી રહેતી નથી. આત્મસિદ્ધિ ઉપરના તરૂલતાજીના પ્રવચને એટલે ગુલાબને બગાન (બગીચે) અધ્યાત્મ સાહિત્યમાં આવા બગીચા સહજ રીતે ખીલી જતા હોય છે-ક્યારે ? જ્યારે ઉત્તમ માળી–ભંડારમાં પડેલા ઉત્તમ બીજેને સારી રીતે વાવી, તેમના રોપા બનાવી–ઉત્તમ રીતે સીંચન કરતે હોય છે–ત્યારે ! અહિ પણ ત્રિગ સહજ રીતે ઉપલબ્ધ થાય છે. 1 ઉત્તમ સુપાત્ર શ્રોતાઓથી મહેકતે મદ્રાસ જેવો શ્રીસંઘને તેનું ક્ષેત્ર 2 આત્મસિદ્ધિ જેવું ઉત્તમ બીજારણ 3 તરૂલતા જેવા કલાપૂર્ણ ઉત્તમ માળી-ભકિત રૂપી જળથી સીંચન કરનારા પછી આ કાર્ય કેટલું સુન્દર થશે-તે મને સહજ સમજાય રહ્યું છે. વસ્તુતઃ આત્મસિદ્ધિ તે આપણા જૈન જગતને અણમોલ ખજાનો છે. આ રત્નરાશિને જોયા પછી એમજ થતું હોય છે કે આની ઉંડાઈને કઈ માપનારા નિકળે આ હીરા સરાણે ચડે તે કેવા ચમકે પરંતુ કલાકાર વિના આ કામ સંભવ નથી હોતું. Page #22 -------------------------------------------------------------------------- ________________ મારા શબ્દોમાં હું તેને આત્મસિદ્ધિ નથી કહેતે પરંતુ આ ગ્રન્થ તે સિદ્ધિને આત્મા છે. દુનીયામાં જે કઈ સિદ્ધિ કે પ્રસિદ્ધિઓ છે-તે વારતવિક ઉત્તમ સિદ્ધિઓ નથી– પરંતુ જેના પ્રભાવે સિદ્ધ-બુદ્ધ થવાય તે વાસ્તવિક સિદ્ધિ છે અને તેવી સિદ્ધિ માટે- જે અનુપમ વાણું પ્રગટી હોય છે તેમાં સિદ્ધિને આત્મા બોલે છે. સિદ્ધિના આત્માને વાચા આપનાર સાધારણ વક્તા ન હોય શકે-જેણે અધ્યાત્મ તત્વ ઘુંટીને પીવાની સાધના કરી હોય તે આત્માજ આ વાચાને વદી શકે. આપણુ લાડીલા વિક––P.H.D. તો થયા, પરંતુ આ તરૂલતાજી જ્યાં સુધી ચન્દનના વૃક્ષ ઉપર ન ચડે ત્યાં સુધી તે સાચા તરૂલતાજી કેમ કહેવાય! અને પ્રવચન આપતા આપતા તેઓ આત્મ સિદ્ધિની બંસરી બજાવી ઉઠયા. એ અદ્દભૂત નિનાદ, મધુર આહલાદકતા ભાવ આપણી સામે પ્રગટ થઈ રહ્યો છે. તેઓએ ચન્દનને સ્પર્શ કર્યો છે અને તરૂલતા મટીને ચન્દન-લતા થઈ ગયા છે. આ મંગળ પ્રસંગે ઉપર્યુક્ત ચન્દ શબ્દોમાં મારી અંતરંગ શ્રદ્ધાને અભિવ્યક્ત કરતાં હું અપાર હર્ષ અનુભવી રહ્યો છું. શ્રી તરૂલતાજીના પ્રવચન અને તે પણ અધ્યાત્મ પ્રવચન પ્રગટ થાય મારા માટે અણમેલ આનંદના પ્રાગટયને પ્રસંગ છે. તેમના પ્રવચન પ્રકાશનના સુસંવાદથી હું ભાવ વિભોર થયે કે મારા અંતરના ભાવને લેખિની દ્વારા પ્રગટ કરી શકતું નથી. મને દઢ વિશ્વાસ છે કે આ પ્રવચન-લતા સંપૂર્ણ ભારતના જેને તથા સકળ અધ્યાત્મ પ્રેમી જનતાને એવી ઉંડી સ્પર્શી જશે કેઅત્યાર સૌ પિત પિતાના પ્રવચને છપાવાની જે દોટ મારી રહ્યા છે અને જેનાં બહુધા પુસ્તકના કલેવર સિવાય કશું પ્રાપ્ત થતું નથી-ત્યાં આ સિદ્ધિ ગ્રન્ય વસ્તુતઃ પ્રવચન-પુસ્તકને મણિ બની કૌસ્તુભ મણિ જેવો ચમકશે. ગુજરાતી સિવાય બીજી ભાષાઓમાં પણ પ્રગટ થવા આ ગ્રન્થને સ્વતઃ બળ મળી રહેશે. Page #23 -------------------------------------------------------------------------- ________________ પુનઃ મદ્રાસ શ્રી સંઘ તથા તરૂલતાજીએ સ્વયં, આશીવચન મોકલવા પ્રેરણું કરી છે–તેથી ગૌરવ સાથે સંતુષ્ટિ અનુભવતાં સશિષ્યાના સુપરાક્રમ માટે વીરપ્રભુની અસીમ કૃપા માનું છું. અંતમાં એક બહુ જરૂરી પંક્તિ લખીને વિરમું છું–તે છે મહાતા, આગમ-વિહરિણી પ્રવચન પ્રૌઢા શ્રી લલિતા બાઈ સ્વામી-તરૂલતાજીના વહાલા બાપજી-તેમના ગુરુ જેની અનુપમ-કૃપાથી તરૂલતાજીએ જે ઉત્તમ સંસ્કાર મેળવ્યા ને સહજ ભાવે આત્મ સિદ્ધિના હિમાલયમાં વિચરણ કરી વાવટે ફરકાવી શક્યા. આનંદ મંગલમ Page #24 -------------------------------------------------------------------------- ________________ પૂ. બાપજીના આશિર્વચનો આત્મશુદ્ધિ એ જ સિદ્ધિ મનુષ્ય બુદ્ધિ દ્વારા ઘણુ જ જાણે છે માણે છે પરંતુ તેનાથી ઈષ્ટની ઉપલબ્ધિ થતી નથી. તે માટે તે ભાવ તથા વિવેક પૂર્વક આંતરિક ચેતનાની જાગૃતિ જરૂરી છે. બુદ્ધિ વિવેક પૂર્વક જ્ઞાન ચેતના સાથે જોડાય છે ત્યારે તે પ્રજ્ઞાનું રૂપ ધારણ કરે છે. આ બધુ બહાર નથી પણ આપણી અંદર જ છે, અને તે આપણું ભાવ પુરુષાર્થને આધિન છે. એ જ સત્યને બતાવવાને સાધ્વી તરૂલતાજીને આ પ્રયાસ છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર આત્માની શુદ્ધિના લક્ષે જ રચાયું છે. રચયિતાનું લક્ષ સ્વ અને પર બન્નેની શુદ્ધિનું દેખાય છે. અને તે વાત પણ એટલી જ સ્પષ્ટ અને સત્ય છે કે શુદ્ધિ વગર સિદ્ધિ નથી. કાર્ય અને ચેય બને આત્મા માટે જ છે. શુદ્ધિ પણ આત્માની અને સિદ્ધિ પણ આત્માની જેમ આ શાસ્ત્ર રચનારનું લક્ષ્ય સ્વ–પર હિત અને શુદ્ધિ તથા સિદ્ધિનું છે, તેમ આ શાસ્ત્રની યથા શક્તિ વ્યાખ્યા કરી વ્યાખ્યાન રૂપે રજુ કરનાર વ્યાખ્યાનકારનું ધ્યેય પણ સ્વ પર હિત અને શુદ્ધિ તથા સિદ્ધિનું જ છે. તેમાં શંકાને સ્થાન નથી. આવા ધ્યેયના ફળ રૂપે જ આવી ભાવ ભરેલી ભાષા નીકળે, અન્યથા વ્યાખ્યામાં અને ભાષામાં કુત્રિમતા દેખાય, અહીં આપણને ભાવ સાથે ભક્તિ જોવા મળે છે, આ ભાવ ભીની ભાષા જિજ્ઞાસુ જનેના હૃદયને ભીંજવીને આત્મસાત કરાવી, આત્માનુભૂતિ સુધી લઈ જાય એવી મારા અંતરની અપેક્ષા અસ્થાને નહીં ગણાય. આ વ્યાખ્યાનોમાં અલંકારી ભાષા વાપરી શબ્દોના સાથિયા પૂર્યા વગર જ વિષયની રજુઆત કરવામાં આવી છે. દ્રષ્ટાંતથી શ્રોતાઓને મનોરંજન કરાવ્યું નથી, પરંતુ શક્ય અને શક્તિ પ્રમાણે સત્યને તથ્ય-પષ્ય સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. સાધકનું જ્ઞાન સ્વ ઉપકારી જ હોય છે. ત્યારે તેનું શ્રુતજ્ઞાન સ્વ- અને પર બને માટે ઉપકારી બને છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ આપેલ આ આત્મસિદ્ધિ શાસ્ત્ર સ્વ–પર ઉપકારી જ છે, તેઓ જબરજસ્ત જવાબદારી લેતા કહે છે કે - તમે સાધના શરૂ કરે અને સિદ્ધિની ચિંતા મને સેંપી દે. તેમના જ શબ્દોમાં કહીએ તો : તમે નવા કર્મોનુ બંધન રેકી દે. જુનાની ચિંતા ન કરે,” “પછી જે મોક્ષ ન મળે તે મારી પાસેથી લેજે.” Page #25 -------------------------------------------------------------------------- ________________ જો કે આ આત્મસિદ્ધિને વિષય જ સહજતાથી ભરેલું છે, અને સાથે આ વ્યાખ્યાનકારને એક પ્રકૃતિ ગુણ પણ એ છે કે તેમની દરેક પ્રવૃત્તિમાં સહજતા અને સરલતા દેખાય. કૃત્રિમતા બહુ જ ઓછી દેખાય. કયારેક ન પણ દેખાય. સાધ્વી તરૂલતા યશ-કીર્તિના ભાવને પિષણ આપવાની બહુ જ ઓછી ઈચ્છા ધરાવે છે, જે તેમની સાધના દ્રષ્ટિને આભારી છે. જેના અંતરમાં સાધનાની ભાવના ભરી છે તે જ આત્મ સાધના કરતા કરતા સિદ્ધિના સંપાન સર કરી શકે છે, અને આત્મશુદ્ધિની વાતે કરવાની યોગ્યતા તથા અધિકાર ધરાવે છે. જેમનામાં જ્ઞાન અને ક્રિયા બનેને સમન્વય છે. નથી ફક્ત જડ ક્રિયા કે નથી કેરૂ શુષ્ક જ્ઞાન, જેટલું જાણે છે તેમાંથી જ યથા શક્તિ કહેવાની અને આચરવાની કેશિષ કરે છે. આવા સાધ્વી રત્ન પાસે સમાજ પણ નવી નવી કૃતિઓની અપેક્ષા રાખે તે તે પણ અસ્થાને ન ગણાય. આપણે આશા કરીએ કે તેઓ નિત્ય નવી કૃતિઓ રચે અને પિતાની લાક્ષણિક કલા છટાને મૂર્ત રૂપ આપી લકેપગી બનાવે. જેમ ધનવાનનું ધન પર ઉપકાર માટે વપરાય છે તેમ જ્ઞાનીઓનુ જ્ઞાન પણ લેકેપગી બનવું જોઈએ. - સાધ્વી તરૂલતાને આ પ્રથમ પ્રયાસ હોવા છતા ઘણો બલવાન છે. આનાથી ફક્ત સાધ્વીજીના નામને જ નહીં પરંતુ સમાજ સંઘ સંપ્રદાય અને શાશનને ચમકતી કલગી ચડી રહી છે. જે જોઈને હું મારી જાતને મહા ભાગ્યશાળી માનુ છું. - જીજ્ઞાસુ-જનની જાગૃતિ જ હંમેશા કૃતિને કર્તા માટે પ્રેરણા રૂપ બને છે. હવે એ જોવાનું છે કે આ પુસ્તકના પ્રભાવથી જીજ્ઞાસુઓની ઉત્સુકતા આવા સાહિત્ય માટે કેટલી રહે છે ને કેટલી વધે છે? આ વ્યાખ્યાને શ્રોતાઓને અને વાચકને વાંચતા કે વાંચ્યા પછી લારૂપ બનશે જ પરંતુ વ્યાખ્યાનકારને તે એ જ ક્ષણે મહાન લાભકારી બની ગયું છે. હજુ પણ તેમના ભાવે વર્ધમાન બની રહી ભાષા દ્વારા પ્રગટ થાય, નીત નવા ગ્રન્થનું સર્જન થાય, અને તેમનું જ્ઞાન તેમજ ચિંતવન સ્વ- પર કલ્યાણનું કારણ બની રહે. 19 ફેબ્રુઆરી 1987 એવી મંગલ કામના સહ જૈન ઉપાશ્રય હૈદ્રાબાદ સાવી લલિતા Page #26 -------------------------------------------------------------------------- ________________ સાભાર ઋણ સ્વીકૃતિ પ. પૂ. ડા. તરૂલત્તાબાઈ મહાસતીજીના " આત્મસિદ્ધિ શાસ્ત્ર ) પરના આ પ્રવચનેને છપાવી પ્રસિદ્ધ કરવાની અમારી મનીષા હતી. આ કાર્યમાં જેમને પ્રત્યક્ષ અને પક્ષ સાથ અને સહકાર મળેલ છે તે સર્વે ધર્માનુરાગી ભાઈઓ તથા બહેનના અમે અત્યંત ત્રણ છીએ. | સર્વ પ્રથમ શાસ્ત્રોક્ત સિદ્ધાંતની સચોટ અનુભૂતિના સ્વામી અધ્યાત્મગિનિ બા. બ્ર. પ. પૂ. લલિતાબાઈ મહાસતીજી-બા૫જી- જેમને અથાગ અનુગ્રહ અમારા પર રહ્યો છે. આપશ્રી તથા તેમનાં ગુણીયલ સાધ્વીવૃંદને ત્રણ ચાતુર્માસને લાભ અમને મળ્યો. તેમના સાનિધ્યે અને તેમની પ્રેરણાથી અમેને બબ્બે દિક્ષા મહોત્સવને લાભ મળે તથા સવિશેષ તે આ વરસે જ્યારે તેઓ સર્વેનું ચાતુર્માસ હૈદ્રાબાદ નક્કી થઈ ગયેલ હતું ત્યારે પણ અમારી વિનંતીને માન આપી પૂ. તરૂલતાબાઈ મહાસતીજી આદિ ઠા. 5 ને મદ્રાસ ચાતુર્માસ કરવા અનુમતી આપી તેઓનું ઋણ સદાયે અમારે હૈયે વસે છે. તત્વજ્ઞ પૂ. ડે. તરૂલતાબાઈ મહાસતીજીએ અને તેમના વ્યાખ્યાનેથી પ્રભાવિત કર્યા હતાં. આ વરસે જ્યારે અમે તેમના ચાતુર્માસને લાભ મેળવી શક્યા અને તેમણે પોતાની આગવી છટાથી જીનેશ્વરની અમૃતવાણી વહાવવા માંડી ત્યારે અનેક ધર્માનુરાગી શ્રાવક-શ્રાવિકાઓએ વ્યાખ્યાનેને પુસ્તક રૂપે છપાવવા વિનંતી કરી જેના ફળ સ્વરૂપે આ પુસ્તકે રજુ થઈ રહ્યાં છે. પૂ. મહાસતીજી વ્યાખ્યાનના પ્રકાશન માટે પણ બીલકુલ ઉદાસીન હતાં. પરંતુ બધાની જોરદાર માંગણી સામે તેઓએ ઘણાં જ સંકોચ સાથે સ્વીકૃતી આપી. અમે સર્વે તેઓશ્રીના અત્યંત ગણી છીએ. બા. બ્ર. પ. પૂ. જશુમતીબાઈ મહાસતીજી, બા. બ્ર. પ. પૂ. સુમિત્રા બાઈ મહાસતીજી, બા. બ્ર. પ. પૂ. અરૂણાબાઈ મહાસતીજી, બા.બ્ર.પ. પૂ. શ્રેયાબાઈ મહાસતીજી, બા. વ્ર, પ. પૂ. શ્રી દત્તાબાઈ મહાસતીજી, Page #27 -------------------------------------------------------------------------- ________________ બા. બ્ર. પ. પૂ. શ્રતીબાઈ મહાસતીજી-સર્વે સાધ્વગણની પણ અમારા. ઉપર કૃપા રહી છે. અમે તેઓના અત્યંત ઋણે છીએ. પ. પૂ. બા. બ્ર. મીરાબાઈ સ્વામી તથા પ. પૂ. બા બ્ર. તાબાઈ સ્વામીએ વ્યાખ્યાનમાળાના સુરેખ સંકલનમાં આપેલ મૅગદાન. બદલ તેમના અત્યંત આભારી છીએ. પ. પૂ. મહાસતીજીનું આ પ્રથમ પુસ્તક છે. તથા પુસ્તક પ્રકાશનો અમારે પણ આ પ્રથમ પ્રયાસ છે. આ શુભ પ્રસંગે ગુરુવર્યોના આશિ. વંચને મળે એમ અમે સહુએ ઇચ્છા કરી અને અમારી વિનંતીને માન આપી પ. પૂ. બા. બ્ર. ગુરુદેવ રતીલાલજી મહારાજ સાહેબે પરમ પૂ. જયંતિલાલજી મહારાજ સાહેબ તથા પ. પૂ. લલિતાબાઈ મહાસતીજીએ. આશિર્વચને એકલી અમારા ઉપર અનહદ કૃપા કરી. અમે તેઓ સર્વે ગુરુભગવંતનાં અત્યંત આભારી છીએ. બહુ અધિક પરિચય ન હોવા છતાં પણ અમારી વિનંતી સ્વીકારી આ પુસ્તકની પ્રસ્તાવના લખી આપવા માટે શ્રી 3. રમણભાઈશાહના, તથા આ ધર્મદલાલીના કાર્યમાં જેમણે ઉત્સાહપૂર્વક સહગ આપ્યા. તે ડો. ધનવંતભાઈ શાહના પણ આભારી છીએ. અમારા શ્રી ગુજરાતી વેતાંબર સ્થાનકવાસી જૈન એસોસિએશનની કાર્યવાહક સમિતિએ ખૂબ જ ઉત્સાહ અને પ્રેમથી આ પુસ્તકના પ્રકાશન માટે મંજુરી આપી અમારા ઉત્સાહને બળ આપ્યું તેમને અત્યંત આભાર. પુસ્તકનું પ્રકાશન કાર્ય જેઓના સહકાર વિના સંભવી શક્ત નહીં તેવા સર્વે ઉદાર દિલ દાતાઓના અત્યંત આભારી છીએ. એસોસિએશનનાં યુવાન કાર્યકર્તા શ્રી પ્રફુલભાઈ શાહ, જેઓએ પિતાના વ્યવસાયિક જીવનમાંથી સમય કાઢી, અંતરની લગનપૂર્વક શ્રદ્ધા ભક્તિની સાથે પ્રવચનેને સાંગોપાંગ જોઈ જવાનું કામ કર્યું તથા ભક્તિ હૃદય ભાઈ અજીત બરડિયાએ આખેયે સમય, સેવામાં રહી પ્રવચનેને સજાવવાનું કામ કર્યું. તેવા અને કુશળ સેવાભાવીઓની સેવાને શાથી. મૂલવાય ? Page #28 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકની પ્રેસકોપી તૈયાર કરવામાં તથા તેના સુશોભન વિ.કાર્યમાં તન અને મનથી જેઓએ અથાગ પરિશ્રમ ઉઠાવ્યું છે તે શ્રીમતિ મૃદુલાબહેન મહેતા, કુ. બીનાબહેન ભીમાણુ, કુ. માયાબહેન મહેતા, શ્રીમતિ પુષ્પાબેન, ઉદાણી તથા પુસ્તકોના મુફ રીડીંગની જવાબદારી જેમણે સહર્ષ સ્વકારી. તે શ્રીમતિ ગીતાબ્લેન જૈનના અમે જ છીએ. લેખન કાર્ય શાંત વાતાવરણમાં જ સારી રીતે થઈ શકે. આવા અત્યંત જરૂરી શાંત વાતાવરણને યોગ કરી આપવા માટે શ્રીમતી સવિતાબેન હરેન્દ્રભાઈ મહેતા તથા શ્રી મહેન્દ્રભાઈ રૂપાણી તથા તેમના કટુંબીજનના અત્યંત ઋણે છીએ. - પુસ્તકે માટે જરૂરી કાગળ પડતર ભાવે કંઈ જ ન લીધા વિના આપવા માટે સરકાર પેપર મીલ્સ લીમીટેડના મેનેજીંગ ડાયરેકટર શ્રીયુત ડી. શેશા રેડીના આભારી છીએ. સાધકની કમશઃ ઉન્નતિને દર્શાવતાં ત્રણે પુરતકના મુખપૃષ્ઠની ડીઝાનિ બનાવી આપનાર આર્ટિસ્ટે. - તથા પુસ્તકના મુદ્રણનું કાર્ય જેમણે ખૂબજ ખંતથી કર્યું તે શ્રી નીતિનભાઈ બદાણી વિ. સર્વેના અમે ત્રણી છીએ. આભાર દર્શનના લાંબા લીસ્ટમાં પણ શરત ચૂકથી જેમના સહકાર, ન ધ રહી ગઈ હશે તે સર્વે ધર્માનુરાગી વજનના અમે ઋણી છીએ. પ્રકાશકે... Page #29 -------------------------------------------------------------------------- ________________ - પ્રકાશક દાતા. ક રૂ. 11,000-00 1. શ્રી સુરેન્દ્રભાઈ મણીલાલ મહેતા મદ્રાસ 2. શ્રી જૈન સંઘ તીરૂપુર તીરપુર 3. શ્રી બળવંતભાઈ એચ. માવાણું..... મદ્રાસ 4. શ્રીમતી મણીબેન કાંતીલાલભાઈ મહેતા કેઈમ્બતુર 5. સ્વ. શ્રી ચમનલાલભાઈ મંછાચંદભાઈ મહેતા પરિવાર... એ 6. શ્રી ભાનચંદ્ર કેશવલાલભાઈ ભણસાલી...... બોમ્બે 7. શ્રીમતી નર્મદાબેન મોહનલાલ પારેખ હ, હીમતભાઈ પારેખ .....ભીવંડી મુંબઈ 8. શ્રી સુરેશભાઈ ઉત્તમચંદભાઈ ચીત્તલીયા અમેરિકા _ક મુખ્ય સહાયક દાતા રૂ. 5000-00 Faa મદ્રાસ 1. શ્રી સુરેન્દ્રભાઈ મણીલાલભાઈ મહેતા 2. શ્રીમતી સુશીલાબેન સુરેન્દ્રભાઈ, 3. શ્રી શાન્તીભાઈ એમ. દેસાઈ ( New Era Eng.). 4. શ્રીમતી ઈન્દુબેન શાન્તીભાઈ દેસાઈ 5. શ્રી રસીકભાઈ થા ચંદ્રકાન્તભાઈ બદાણી 6. શ્રી પ્રભુદાસ એન. કામદાર (Rashmi Ele. Co.) 7. શ્રી જયંતીભાઈ કે. શાહ (N. J. Shah.) 8. શ્રી ફુલચંદભાઈ મહેતા, (Mehta Gems.) 9. શ્રી નગીનભાઈ થા નીતીનભાઈ બાવીસી ( Taj Leather Crafts ) 10. શ્રી વૃજલાલ વેલજી દેશી. 11. શ્રી ગુણવંતભાઈ નાગરદાસભાઈ દામાણી. 12. શ્રી શીવલાલ સાકરચંદભાઈ શાહ. 13. (એક સહસ્થ) 14. શ્રી સુરેશભાઇ બાપાલાલભાઈ મહેતા 15. શ્રી કુમારપાલ મણીલાલભાઇ મહેતા 16. શ્રી નવનીતભાઈ પારેખ M/s Lunar Diamonds 17. શ્રીમતી શાંતાબેન વનમાળીદાસ ઠાસાણી મદ્રાસ બોમ્બે બેગ્લોર મદ્રાસ બોમ્બે બોમ્બે બોમ્બે Page #30 -------------------------------------------------------------------------- ________________ 29. હુબલી 18. શ્રી કરશનભાઈ લધુભાઈ નીસાર મુંબઇ 19. એક બહેન તરફથી મદ્રાસ 20. શ્રી નંદલાલભાઈ નાનચંદભાઈ કામદાર (Rashmi Ele. Co.) 21. શ્રી ભાણજી ભગવાનજી મહેતા મદ્રાસ હ. શ્રીમતી લીલાવંતી બેન રર શ્રી મનસુખભાઈ વી. દોશી (Doshi Bros.) હેદ્રાબાદ ર૩ શ્રી વૃજલાલભાઈ રાયચંદ ભીમાણી (બોરીવલી) બોમ્બે 24. શ્રી નાનજીભાઈ વેલજીભાઈ ડોસાણું 25. ડ. શ્રી. આર. એચ. મહેતા (ગામદેવી) 26. શ્રી હરીભાઈ મહેતા (હ. શ્રી મનુભાઈ H. મહેતા) સેલમ ર૭. ડ. શ્રી તારાચંદ લાલચંદ કંઠારી 28. સ્વ. જાસુદબહેન સુરજમલભાઈ મહેતાની સુપુત્રીઓ બોમ્બે ર૯. શ્રી પી.ડી. કોઠારી 30, ,, કાળીદાસભાઈ એ, લાખાણી મદ્રાસ 31, 3, શ્રીમતી પુઠપાબેન કેશવલાલભાઈ મોદી 32. મે. રૂપાણું ટ્રેડીંગ કંપની હ, નરેશભાઈ રૂપાણી 33. સ્વ. શામળજીભાઈ બેચરભાઈ માલાણું કલકત્તા 34. સ્વ શ્રી પ્રાણલાલભાઈ વલ્લભદાસભાઈ ઘાટલીયા મુંબઈ 35. શ્રી મનહરભાઈ રતીલાલભાઈ ભણસાલી 36. શ્રી કેશવલાલભાઈ મેહનલાલભાઈ જોગાણી પરિવાર 37. , પ્રાણલાલભાઈ મહેતા ચાસ-ધનબાદ 38. .કાંતિભાઈ બાવીસી તરફથી લાસ્ટીકના કવર્સ મદ્રાસ 39, , ભાઈચંદભાઈ ઝાટકીયા બગસરા (સૌરાષ્ટ્ર) ઉપસહાયક દાતા. રૂા. 1000-00 - 1. એક સદગૃહસ્થ મદ્રાસ મુંબઈ 3. ચંદુભાઈ પતરા (જયહિન્દ લેધર) 4. શ્રી હર્ષકાન્તભાઈ સુરજમલભાઈ મહેતા.. 5. શ્રી જગજીવનભાઈ તુરખીયા 6. , દલીચંદભાઈ દુર્લભજી શેઠ એન્ડ બ્રધસ મુંબઈ Page #31 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ મુંબઈ 7. સ્વ. રેવાકુંવર બહેન ઓત્તમચંદભાઈ ઘેલાણી મદ્રાસ * તેમના સુપુત્રો તરફથી 8. ,, રજનીકાંતભાઈ કાળીદાસભાઈ મહેતા 9 શ્રીમતી સુરજબેન વીરચંદભાઈ શાહ અમદાવાદ 10. મે. કલ્પના ટીબર ડીપ મદ્રાસ 11 શ્રી બાબુભાઈ (વજુભાઇ) કે. શાહ મદ્રાસ -૧ર શ્રીમતી ઝવેરીબેન બાબુભાઈ વી. શાહ 13, સ્વ. શ્રી વલ્લભભાઈ અંદરજી પારેખ [માટુંગા મુંબઈ 14. શ્રીમતી શારદાબેન નાથાલાલભાઈ બદાણું મદ્રાસ 15 ,, અમૃતબેન ઉમેદલાલ શેઠ 16 ,, પ્રવિણભાઈ શાન્તીલાલભાઇ શાહ 17. શ્રીમતી જયાબેન રમણીકભાઈ શાહ 18. શ્રી છગનલાલભાઈ લીલાધર દોશી 19 શ્રીમતી કાંતાબેન છગનલાલ દોશી 20, નીલાબેન વિનયચંદ દેસાઈ ર૧. ,, શાન્તાબેન છગનલાલ દોશી (કંડલાવાળા) 22. શ્રી ચંદુલાલ છગનલાલ શાહ સીકન્દરાબાદ 23, ,, અનંતરાય સી. અજમેરા બેંગ્લર 24, ,, મહેન્દ્રકુમાર હરીલાલભાઈ મોદી માસ ૨૫મેં. એમ. બી. મહેતા ટ્રસ્ટ કેનર 26. શ્રી અમુલખ એમ, શેઠ સાંગલી 27. , કીરણ પી. શાહ મદ્રાસ -28, લીલમ અવલાની (મલેશીયા). કલાલુબપુર 29 શ્રીમતી સુશીલાબહેન ચંદ્રકાંતભાઈ મહેતા પાલનપુરવાળા મુંબઈ 30, 5 લલીતાબહેન હરીલાલભાઈ મોદી પાલનપુરવાળા 31. શ્રી સુબોધભાઈ વલ્લભદાસ ઘાટલીયા ૩ર. કુ. તરલીકા લાભુભાઈ કે. તુરખીયા મુંબઈ 33. શ્રીમતી ઇન્દુબેન ચંપકલાલ દેસાઈ 34. શ્રી દિનેશભાઇ બેંકર સીકંદરાબાદ 35. સ્વ. વનરાવનદાસ ત્રિભવન શાહ હ. હર્ષદરાય ભાવનગર 6. શ્રી ધીરજલાલ દુર્લભજીભાઇ ગોસળીયા મલાડ મદ્રાસ હૈદરાબાદ Page #32 -------------------------------------------------------------------------- ________________ સહાયક દાતા રૂા. 500-00 મદ્રાસ મેંગ્લોર મદ્રાસ બેંગ્લોર કલકત્તા મુંબઈ મદ્રાસ મુંબઈ મદ્રાસ 1. એક સહસ્થ. 2. શ્રીમતી સુભદ્રાબહેન તુરખીયા 3. શ્રીમતી વિમળાબહેન મણીલાલભાઈ રૂપાણી 4. શ્રી હર્ષદભાઈ શાહ 5. , કેશુભાઈ દામાણી 6. શ્રીમતી પુષ્પાબહેન નગીનદાસ દેસાઈ 7. ,, જયાબહેન 8. શ્રી અશ્વિનકુમાર કાન્તીલાલ કામદાર 9. શ્રીમતી નલીનીબેન હરીભાઈ સંઘવી 10. શ્રી ધીરજલાલભાઈ લક્ષ્મીચંદભાઈ અજમેરા 11. ગં. સ્વ, તનસુખબેન હીંમતભાઈ ખંધાર 12. શ્રીમતી પુષ્પાબેન ઉદાણી૧૩. શ્રી નવનીતભાઈ વી. કેકારી 14, શ્રીમતી ઈન્દુબેન મનહરલાલ વોરા 15. શ્રી સતીશકુમાર પ્રાણજીવન રતાણી 16 શ્રીમતી કલ્પનાબેન હીરાલાલ બાવીસી 17. શ્રી મનીષકુમાર શાન્તીલાલ શાહ 18. શ્રી મણીલાલ ગાંધી (પાલનપુરવાળા) 19. શ્રીમતી અરૂણુબેન ગોરધનદાસ કામાણી 20 શ્રી ચંપાલાલ ગીરધરલાલ મહેતા 21, ગોથામ ચંદુલાલ વસનજી 22. શ્રીમતી જયાબેન શંકરલાલ ગાંધી 23. શ્રીમતી વનલત્તાબેન દિલીપકુમાર ર૪. શ્રી બળવંતભાઈ દુલ ભજીભાઈ મહેતા હૈદ્રાબાદ તીરપુર મદ્રાસ મુંબઈ બેંગ્લોર મુંબઈ મલાડ અમેરિકા ઘાટકોપર Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રીસદ્દગુરવે નમોનમઃ * આત્મસિદ્ધિ શાસ્ત્ર ક્રા જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્ય દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. 1 વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લેપ વિચારવા આત્માથીને, ભાખે અત્ર અગોખ. 2 કે કિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કઈ માને મારગ મેલને, કરુણ ઊપજે જે 3 બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર ભેદ ન કાંઈ; જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આઈ. 4 બંધ મેક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહી; વતે મહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહી. 5 વૈરાગ્યાદિ સફળ તે, જે સહ આતમજ્ઞાન; તેમ જ આતમજ્ઞાનની પ્રાતિનું નિદાન. 6 ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન અટકે ત્યાગ વિતરાગમાં, તે ભૂલે નિજભાન. 7 જ્યાં જ્યાં જે જે ચગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ. 8 સેવે સદ્દગુરુચરણને, ત્યાગી દઈ નિજપક્ષ પામે તે પરમાર્થને, નિજ પદને લે લક્ષ. 9 આત્મજ્ઞાન સમદશિતા, વિચરે ઉદયમયે ગ; અપૂર્વ વાણી પરમકૃત, સશુરુ લક્ષણ યોગ્ય. 10 Page #34 -------------------------------------------------------------------------- ________________ 33. પ્રત્યક્ષ સદ્દગુરુ સમ નહિ, પરેલ જિન ઉપકાર એ લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. 11 સશુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉમકાર છે? સમયે જિનસ્વરૂપ 12 આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદ્ગુરુગ નહીં, ત્યાં આધાર સુપાત્ર. 13 અથવા સદ્ગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. 14 રોકે જીવ સ્વછંદ તે, પામે અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. 15 પ્રત્યક્ષ સદ્ગુરુ વેગથી, સ્વછંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણું થાય. 19 સ્વચ્છેદ મત આગ્રહ તજી, વતે સદગુરુલક્ષ, સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. 17 માનાદિક શત્રુ મહા, નિજ ઈદે ન મરાય; જાતાં સદ્દગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. 18 જે સદ્દગુરુ ઉપદેશથી, પાયે કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છદ્મસ્થ પણે, વિનય કરે ભગવાન. 19 એ માર્ગ વિનય તણે, ભાગ્યે શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગને, સમજે કઈ સુભાગ્ય. 20 અસદ્ગુરુ એ વિનયને, લાભ લહે જે કાંઈ મહામહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી. 21 હેય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર; હોય મતાથી જીવ તે, અવળે તે નિર્ધાર. 22 Page #35 -------------------------------------------------------------------------- ________________ 34 હાય મતાથી તેહને, થાય ન આતમલક્ષ તેહ મતાથ લક્ષણે, અહી કwાં નિપક્ષ. 23 મતાથી–લક્ષણ બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. 24 જે જિનદેહપ્રમાણ ને, સમવસરણદિ સિદ્ધિ વન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. 25 પ્રત્યક્ષ સદૂગુરુગમાં, વર્તે દષ્ટિ વિમુખ અસદ્ગુરુને દઢ કરે, નિજમાનાર્થે મુખ્ય. 26 દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; માને નિજમતવેષને, આગ્રહ મુકિતનિદાન. 27 કહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ચહ્યું વ્રત અભિમાન; હે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. 28 અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય, - લેપે સદ્દવ્યવહારને, સાધન રહિત થાય. 29 જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈ; પામે તેને સંગ છે, તે બૂડે ભવમાંહિ. 30 એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિ કાજ; પામે નહિ પરમાર્થને, અનૂ-અધિકારીમાં જ. 31 નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય, સરળપણું ન મધ્યસ્થતા, એ મતાથી દુર્ભાગ્ય. 32 લક્ષણ કહ્યાં મતાથીનાં, મતાથ જાવા કાજ હવે કહું આત્માથીનાં, આત્મ-અર્થ સુખસાજ. 33 Page #36 -------------------------------------------------------------------------- ________________ 35 આત્માથી લક્ષણ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માથી નહિ જોય. 34 પ્રત્યક્ષ સદ્દગુરુ પ્રાપ્તિને, ગણે પરમ ઉપકાર; ત્રણે વેગ એકત્વથી, તે આરાધાર. 35 એક હેય ત્રણ કાળમાં, પરમારને પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર મંત. 36 એમ વિચારી અંતરે, શેલ્વે સદ્ગુરુ ગ; કામ એક આત્માર્થનું, બીજે નહિ મનરેગ. 37 કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણદયા, ત્યાં આત્માર્થ નિવાસ. 38 દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જેગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રેગ. 39 આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય; તે બધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. 40 જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. 41 ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય; ગુરુશિષ્ય સંવાદથી, ભાખું ષપદ આહી. 42 "પદનામકથન આત્મા છે, તે નિત્ય છે, એ કર્તા નિજકર્મ, છે કતા', વળી “મેક્ષ છે, મિક્ષ ઉપાય સુધર્મ. 43 જસ્થાનક સંક્ષેપમાં, પદર્શન પણ તેહ; સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ. 44 Page #37 -------------------------------------------------------------------------- ________________ 36 શંકા–શિષ્ય ઉવાચ નથી દષ્ટિમાં આવતે, નથી જણાતું રૂપ; બીજે પણ અનુભવ નહીં, તેથી ન જીવસ્વરૂપ. 45. અથવા દેહે જ આતમા, અથવા ઇંદ્રિય પ્રાણ; મિથ્યા જુદે માન, નહીં જુદું એધાણ. 46 વળી જે આત્મા હોય તે, જણાય તે નહિ કેમ ? જણાય છે તે હેય તે, ઘટ પટ આદિ જેમ. 47 માટે છે નહિ આતમા, મિથ્યા મેક્ષ ઉપાય; એ અંતર શંકાતણો, સમજાવે સદુપાય. 48 સમાધાનસશુરુ ઉવાચ ભાસ્ય દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. 50 જે દ્રષ્ટા છે દષ્ટિને, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. 51 છે ઈદ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઇન્દીના વિષયનું, પણ આત્માને ભાન. પર, દેહ ન જાણે તેહને, જાણે ન ઈન્દ્રી પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવતે જાણું. 23 સર્વ અવસ્થાને વિષે, ત્યારે સદા જણાય; પ્રગટરૂપ ચૌતન્યમય, એ એંધાણ સદાય. 54 ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન? પપ Page #38 -------------------------------------------------------------------------- ________________ * 37 પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ; દેહ હેય જે આતમાં, ઘટે ન આમ વિકલ્પ. પ૦ જડ ચેતનને ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ, એકપણે પામે નહીં, ત્રણે કાળ દ્રયભાવ 57 આત્માની શંકા કરે, આત્મા પિતે આપ શકાને કરનાર તે, અચરજ એહ અમાપ. 58 શંકા શિષ્ય-ઉવાચ આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર સંભવ તેને થાય છે, અંતર કર્યો વિચાર. 59 બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દેહ વેગથી ઊપજે, દેહવિગે નાશ. 60 અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. 61 સમાધાનસ ગુરુ ઉવાચ દેહ માત્ર સંગ છે, વળી જડ રૂપી દશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કેના અનુભવ વશ્ય ? 62 જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન; તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન. 63 જે સંગે દેખીએ, તે તે અનુભવ દશ્ય; ઊપજે નહિ સંગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. 64 જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; એ અનુભવ કેઈને, ક્યારે કદી ન થાય. 65 - કઈ સંગાથી નહિ, જેની ઉત્પત્તિ થાય નાશ ન તેને કઈમાં, તેથી નિત્ય સદાય. 66 Page #39 -------------------------------------------------------------------------- ________________ [38 તરતમ્યતા, સર્પાદિકની કેધાદિ માંય; આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. 68 અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારે તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર. 69 જ્યારે કઈ વસ્તુને, કેવળ હેય ન નાશ; ચેતન પામે નાશ તે, કેમાં ભળે તપાસ. 70 શંકા-શિષ્ય ઉવાચ કર્તા જીવ ન કર્મ, કર્મ જ કર્તા કર્મ, અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવને ધર્મ. 71 આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ, અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ. 72. માટે મેક્ષ ઉપાયને, કેઈ ન હતુ જણાય, કર્મતણું કર્તાપણુ, કાં નહિ, કાં નહિ જાય. 73, સમાધાન-સદગુરુ ઉવાચ હેય ન ચેતન પ્રેરણા, કેણ ગ્રહે તે કર્મ ? જડસ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધમ. 74 જે ચેતન કરતું નથી, નથી થતાં તે કર્મ તેથી સહજ સ્વભાવ નહિ, તેમ જ નહિ છવધર્મ. 75 કેવળ હેત અસંગ જે, ભાસત તને ન કેમ ? અસંગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમ. 76 કર્તા ઈશ્વર કેઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગયે, ઈશ્વર દેષ પ્રભાવ. 77 Page #40 -------------------------------------------------------------------------- ________________ - 39 ચેતન જે નિજભાનમાં, કર્તા આપ સ્વભાવ વર્તે નહિ નિજભાનમાં, કર્તા કમ પ્રભાવ. 78 શંકા-શિષ્ય-ઉવાચ: જીવ કર્મ કર્તા કહે, પણ સેક્તા નહિ સોય; શું સમજે જડ કમ કે, ફળ પરિણમી હોય? 79 ફળદાતા ઈશ્વર ગયે, કતાપણું સધાય; એમ કહે ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય. 80 ઈવર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હેય; પછી શુભાશુભ કર્મનાં, ભેગ્યસ્થાન નહિ કેય. 81 સમાધાન-સશુરુ ઉવાચ ભાવકમ નિજકલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની ફુરણા, ગ્રહણ કરે જડધૂપ, 82 ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, કતાપણું જણાય. 83 એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ, કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વ. 84 ફળદાતા ઇશ્વરતણી, એમાં નથી જરૂર; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભેગથી દૂર. 85 તે તે ભગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ. 86 શંકા-શિષ્ય ઉવાચ કર્તા ભકતા જીવ હો, પણ તેને નહિ મેક્ષ, વીન્ય કાળ અનંત પણ, વર્તમાન છે દેષ. 87 Page #41 -------------------------------------------------------------------------- ________________ 40 શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિમાંય; અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન કયાંય. 88 સમાધાન-સશુ ઉવાચઃ જેમ શુભાશુભ કર્મ પદ, જાણ્યાં સફળ પ્રમાણ તેમ નિવૃત્તિ સફળતાં, માટે મેક્ષ સુજાણ. 89 વીત્યે કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં. ઊપજે મોક્ષ સ્વભાવ. 90 દેહાદિક સંગને, આત્યંતિક વિગ, સિદ્ધ મેક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખ ભેગ. 91 શંકા-શિષ્ય ઉવાચ હોય કદાપિ મોક્ષપદ, નહિ અવિરોધ ઉપાય; કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ? 92 અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક તેમાં મત સાચે , બને ન એહ વિવેક. 3 કઈ જાતિમાં મોક્ષ છે, ક્યા વેષમાં મિક્ષ એને નિશ્ચય ના બને, ઘણું ભેદ એ દોષ. 94 તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય; જીવાદિ જાણ્યા તણો, શે ઉપકાર જ થાય ? 5 પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાગ; સમજુ મોક્ષ ઉપાય તે, ઉદય ઉદય સભાગ્ય. 96 સમાધાન-સદ્ગ ઉવાચ મેક્ષને ઉપાય છે, એમ સમાધાન કરે છે - પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત; થાશે મેપાયની, સહજ પ્રતીત એ રીત. 97 Page #42 -------------------------------------------------------------------------- ________________ કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. 98 જે જે કારણું બંધનાં, તેહ બંધને પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવ અંત. 99 રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષને પથ. 100 આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત, જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત. 101 કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. 102 કર્મ મેહનીય ભેદ બે, દશન ચારિત્ર નામ; હણે બે વીતરાગતા, અચૂક ઉપાય આમ. 103 કર્મબંધ ધાદિથી, હણે કામાદિક તેહ, પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શું સંદેહ ? 104 છોડી મત દર્શન તણે, આગ્રહ તેમ વિકલ્પ કહ્ય માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. 105 પપદનાં પ્રશ્ન તે, પૂક્યાં કરી વિચાર; તે પદની સર્વાગતા, મોક્ષમાર્ગ નિરધાર. 106 જાતિ, વેષને ભેદ નહિ, કહ્યો માર્ગ જે હોય; સાધે તે મુકિત લહે, એમાં ભેદ ન કેય. 107 કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ. 108 , તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્દગુરુબેધ તે પામે સમક્તિને, તે અતરોધ. 109 Page #43 -------------------------------------------------------------------------- ________________ ' લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ. 110 વતે નિજ સ્વભાવને, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમતિ. 111 વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રને, વીતરાગપર વાસ. 112 કેવળ નિજસ્વભાવનું, અખંડ વતે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. 113 કેટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિ, જ્ઞાન થતાં દૂર થાય. 114 છૂટે દેહાધ્યાસ તે, નહિ કત તું કર્મ, નહિ ભક્તા તું તેહને, એ જ ધર્મને મર્મ. 115 એ જ ધર્મથી મોક્ષ છે, તું છે મોક્ષસ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. 116 બીજું કહીએ કેટલું ? કર વિચાર તે પામ. 110 નિશ્ચય સર્વે જ્ઞાનીને, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજસમાધિ માંય. 118 સદગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજ પદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. 119 ભાસ્યું નિજ સ્વરૂપ છે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશીને, દેહાતીત સ્વરૂપ. 120 કર્તા ભકતા કમને, વિભાવ વતે જ્યાંય, વૃત્તિ વહી નિજભાવમાં, થયે અકર્તા ત્યાંય. 121 Page #44 -------------------------------------------------------------------------- ________________ 43. અથવા નિજ પરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ કર્તા ભકતા તેહને, નિર્વિકલ્પ સ્વરૂપ. 122 મિક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથક સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિર્ચથ. 123 અહો ! અહા ! શ્રીસદ્ગુરુ, કરુણસિંધુ અપાર; આ પામરપર પ્રભુ કર્યો, અહા! અહે! ઉપકાર. 124 શું પ્રભુચરણ કને ધરુ, આત્માથી સૌ હીન; તે તે પ્રભુએ આપિયે, વધુ ચરણધીન. 125 આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન દાસ, દસ હું દાસ છું, તેહ પ્રભુને દીન. 126 ષ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યું આપ; માનથકી તરવારવત, એ ઉપકાર અમાપ. 127 ઉપસંહાર - દર્શન ષટે સમાય છે, આ ષ સ્થાનક માંહી, વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. 128 આત્મબ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. 129 જે ઇચ્છો પરમાર્થ તે, કરો સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદ નહિ આત્માર્થ. 130 નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં ને; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. 131 નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. 132 Page #45 -------------------------------------------------------------------------- ________________ 44 ગચ્છમતની જે કલ્પના, તે નહિ સદ્વ્યવહાર ભાન નહી નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર. 133 આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માગભેદ નહિ કેય. 134 સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય; સદ્દગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય. 135 ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત. 136 મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટે ન મોહ; તે પામર પ્રાણ કરે, માત્ર જ્ઞાનીને દ્રોહ 137 દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હેય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાણ્ય. 138 મેહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હાય પ્રશાંત તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ બ્રાંત. 139 સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન. 140 સ્થાનક પાંચ વિચારીને, છઠું વરે જેહ; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. 141 દેહ છતાં જેની દશા, વતે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં, હો ! વંદન અગણિત. 142 Page #46 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ अनन्तविज्ञानमतीतदोषम् अबाध्य सिद्धान्तममर्त्य पूज्यम् / श्री वर्द्धमानं जिनमाप्तमुख्य - પુર્વ સ્તોતમદં વિષે સાર અનંતવિજ્ઞાની, સર્વ દેષ રહિત, પૂર્વાપર વિરોધ રહિત વાણના સ્વામી, દેવે દ્વારા પૂજનીય, વીતરાગ, આપ્ત શ્રેષ્ઠ તથા સ્વયંભૂ શ્રી વર્ધમાન સ્વામીની સ્તુતિ કરવાને હું (હેમચંદ્રાચાર્ય પ્રયત્ન કરું છું. રદનક્કર ચંદન રા%%ER Page #47 -------------------------------------------------------------------------- ________________ સહજે સહજે સહજાનંદ છૂટે જે આ વિષયાનંદ પામે જ્યારે પરમાનંદ સહેજે સહેજે સહજાનંદ આતમદષ્ટિ પરમાનંદ પામે સહેજે પરમાનંદ છૂટે સહેજે વિષયાનંદ અંતર દષ્ટિ પરમાનંદ. Page #48 -------------------------------------------------------------------------- ________________ ક્રમ પર્યાય 41 53 (9 87 કમ વિષય 1 નમુશ્રીસદ્દગુરૂ ભગવંત 2 વર્તમાન આ કાળ 3 ક્રિયા-જડ 4 શુષ્કરાની 5 વૈરાગ્યાદિ સફળતા 6 જે સહ આતમજ્ઞાન 7 પ્રાપ્તિ તણું નિદાન 8 અટકે ત્યાગ વિરાગમાં 9 આત્મ-ચિંતન 10 આત્માથી જન એહ 11 સેવે સદ્દગુરૂ ચરણને 12 સદ્ગુરૂ લક્ષણ ત્યાગ 13 ઉગે ન આત્મ વિચાર 14 સદ્દગુરૂના ઉપદેશ વણ 15 સમયે જિન સ્વરૂપ 16 આત્માદિ અસ્તિત્વ 17 કરી મતાંતર ત્યાજ 18 આત્મ-ચિંતન 19 રેકે જીવ સ્વચ્છેદ તે 20 પ્રત્યક્ષ સશુરૂ યોગ 21 સમકિત તેને ભાખિયું 22 વિનય કરે ભગવાન ર૩ બૂડે ભવજળ માંહી 24 સમજે એહ વિચાર 109 117 125 138 144 157 168 170. 180 189 197 205 213 Page #49 -------------------------------------------------------------------------- ________________ 227, 226 235 236 242 258 268 277 285 25 તે ગુરૂમાં જ મમત્વ 26 વર્ણન સમજે જિનનું ર૭ આત્મ-ચિંતન 28 વર્તે દષ્ટિ વિમુખ 29 જે સમજે શ્રુતજ્ઞાન 30 લેવા લૌકિક માન 31 લહ્યું સ્વરૂપ ના વૃત્તિનું ૩ર લેપે સદ્ વ્યવહારને 33 પામે નહીં પરમાર્થને 34 એ મતાથી દુર્ભાગ્ય 35 વતે આજ્ઞા ધાર 36 એક હેય ત્રણ કાળમાં 37 આત્મ-ચિંતન 38 શેઠે સદ્ગુરૂ યોગ 39 ત્યાં આત્માર્થ નિવાસ 40 જીવ લહે નહીં જોગ 41 સદ્દગુરૂ બંધ સુહાય 42 જ્યાં પ્રગટે સુવિચારણા 43 ગુરૂ શિષ્ય સંવાદથી 44 આત્મ-ચિંતન 294 303 351 310 317 324 329 337 344 352 Page #50 -------------------------------------------------------------------------- ________________ * મુનિશ્રી પ્રાણલાલજી સ્વામી કારક મનકા કામ પણ ભરપુર કાદ મe Page #51 -------------------------------------------------------------------------- _ Page #52 -------------------------------------------------------------------------- ________________ પૂ, લલિતાબાઈ મહાસતીજી-સંસારી અવસ્થા આ કામ અધ્યાત્મ રાગિની, કૃપાદાયી પૂજ્ય બા. બ્ર. લલિતાબાઈ મહાસતીજી (બાપજી) આપને સત સત વંદન Page #53 -------------------------------------------------------------------------- _ Page #54 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. શ્રી તારાબાઈ મહાસતીજી જન્મ સંવત: 1956 ના મહાસુદ 8 દીક્ષા સંવત 1996 ના વૈશાખ વદ 5 કાળધમ. સંવત 2036 ના ચૈત્ર વદ 10. તા. 25-6-80 પાલનપુર નિવાસી ધમ નિષ્ઠા માતામેનાબાઈ તથા પિતાશ્રી ભાયચંદભાઈ મહેતા નું આ સંતાન શાસન દિપિકા મહાન વિદુષિ પરમ પૂજ્ય તારાબાઈ મહાસતીજી ના ચરણામાં અમારી કેટી કેટી વંદણુ. આ પવિત્ર આત્માએ અમારા કુટુંબમાં ધર્મના અમુલ્ય સંસ્કાર રેયા. તેઓશ્રી જૈન શાસનના દરિયાપુરી સંપ્રદાયના એક અત્યંત પ્રભાવિક, સરળસ્વભાવી. શાંતમુતિ–સદ્ગુણોથી શોભતા આધ્યાત્મ યોગીની, સ્વાધ્યાય પ્રેમી ચારિત્રવાન સાધ્વીરત્ન હતા. સ"સારી કુટુંબ-ભાઈએ - સ્વ. મણીલાલ–સ્વ. કાળીદાસ સ્વ. બાપાલાલ સ્વ. સુરજલાલ-સ્વ. રતીલાલ -સ્વ. બહેન મોતીબાઈ ભત્રિજા--મધુકર-સુરેન-સ્વ. હરીન્દ્ર-નવનીત-રજનીકાંત-હર્ષકાંત-કુમાર સ્વ. સુર્યકાંત-સુરેશ શ્રીકાંત-નરેશ Page #55 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. સ્વ. વનમાળીદાસ વેલજી સ્વ. શાંતાબેન વનમાળીદાસ ઠેસાણી ઠેસાણી આર્ય સંસ્કૃતિ જેની સદા ગણી રહેશે તે પરમ ઉપકારી પૂણ્યક ગંગાના ઉદ્ગમ સ્થાન ગંગોત્રી સમા વંદનીય શ્રી વનમાળીદાસ વેલજી ઠોસાણી તથા શ્રીમતી શાંતાબેન જેમણે પરમ શ્રધ્યેય ડૉ. તરૂલતાબાઈ મહાસતીજી જેવા સાધ્વી રત્નની જૈન શાસનને ભેટ આપી. તેમની પૂણ્યસ્મૃતિને ભાવભરી અંજલી સાથે. Page #56 -------------------------------------------------------------------------- ________________ પાલનપુર નિવાસી સ્વ. પૂ. દાદાશ્રી સ્વ. દાદીશ્રી ભાયચંદભાઈ ખુમચંદભાઈ મહેતા મેનાબાઈ ભાઈચંદ મહેતા. ઉપકારી માવિત્રનું સાચું કર્તવ્ય બજાવી આત્મ ઉન્નતિનો સાચો વારસો અમને આપેલ છે. આ પેધમને જીવનમાં પ્રધાન્ય આપ્યું હતું પહેલા ધમ પછી અર્થ (ધન) આપે આપનું તેજસ્વી પુત્રીરત્ન પ. પૂ. તારાબાઈ મહાસતીજીને જૈનશાસનને અર્પણ કરી મહાન ઉપકાર કર્યા છે આપના ભવભવના ઋણી - આપને પરિવાર, પૌત્ર-મધુકર-સુરેદ્ર-સ્વ. હરીન્દ્ર-નવનીત-રજનીકાંત-હર્ષકાંત-કુમારસ્વ. સુર્યકાંત-સુરેશ-શ્રીકાંત-નરેશ. Page #57 -------------------------------------------------------------------------- ________________ પાલનપુર નિવાસી પુ. માતુશ્રી હીરાબાઈ પરમ ઉપકારી પુ. પિતાશ્રી મણીલાલ મહેતા મણીલાલભાઇ ભાયચંદભાઈ મહેતા આપની કુટુંબ વાત્સલ્યતા અને ત્યાગની ભાવના, માયાળુ અને પ્રેમાળ સ્વભાવધમ શ્રદ્ધા તથા સંતસત એની સેવા એવા સદ્ ગુણોથી રંગાયેલા આ પ પ. પુ. તારાબાઈ મહાસતીજીના જેઠ બંધુ - તેઓશ્રી આપના માર્ગદર્શક-આપ ઉંચા હોદ્ધાઓ ધરાવતા હતા છતાં આપના કાર્ય માં ધર્મના સંસ્કાર અને સત્ય નિષ્ઠા તરી આવતા હતા. તેવા આપ અને પુ. માતુશ્રીએ અમારામાં ધર્મના સંસ્કાર અને સદાચારનું સિંચન કરેલ છે. તેના પરિણામ રૂપે “જે કઈ છીએ” પૂ. માતુ શ્રી ગેટાબાઈ તે અમો આપના ત્રાણી છીએ. પુત્ર-સુરેદ્ર-સ્વ. હરીન્દ્ર-કુમાર-નરેશ પુત્રી-સત્યવતી પુત્રવધુ -સુશીલા-સવિતા-રજન-રક્ષા. પૌત્રો--તુષાર–અભય-કૌશલ-આદીત્ય-પૌત્રી-ત્રિશલા સુલસા–રેશમા આશના પૌત્રવધુ-ડ. ડોલી. ના પાયે નમન. Page #58 -------------------------------------------------------------------------- ________________ જુનાગઢ નિવાસી પરમ ઉપકારી પુ. પિતાશ્રી તથા પુ. માતુશ્રી સ્વ. હકમીચંદ કપુરચંદ માવાણી નવલબહેન હકમીચંદ માવાણી આપે અમારામાં રેડેલ સદ્ગુણોના તથા ધર્મના સંસ્કાર, આપ પ્રત્યેનું ઋણ ચુકવી શકે તેમ નથી. સતકાર્યો અને ધર્મકાર્યો કરવા આપની પ્રેરણા હંમેશ આશીર્વાદ રૂપે અમારા ઉપર વરસી રહે તે જ આપના ચરણોમાં સવિનય પ્રાર્થના. 1979 તથા ૧૯૮૪માં પરમ ઉપકારી સરળ સ્વભાવી સ્વાધ્યાય પ્રેમી શાંતમુતી પ. પુ. બા. બ્ર. લલીતાબાઈ મહાસતીજી (બાપજી) અત્રે પધારી અમારામાં સુસ સ્કાર, સદાચાર, તપ-ત્યાગ ખીલવીને, ધાર્મિક ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા આપી તેમાં આ વર્ષે ૧૯૮૬ના ચાતુર્માસ માટે તેમના ગુણીયલ તત્વજ્ઞ સિદ્ધાંત પ્રેમી શિષ્યરત્ન પ્રભાવશાળી પરમ પુ. બા. બ્ર. ડો. તરૂલત્તાબાઈ મહાસતીજી મદ્રાસ પધારી આત્મસિદ્ધિ જેવા ગહન શાસ્ત્ર પર અમૃતમય પ્રવચને આપી આત્મજાગૃતિ કરી, ધમકાય તથા સતકાર્યમાં પ્રેરીત કરેલ છે. તેઓ સર્વને અમારી અંતરની કોટી કોટી વંદણા. બળવંત હકમીચંદ-લક્ષ્મીચંદ હકમીચંદ (જતીન) માવાણી પરીવાર. Page #59 -------------------------------------------------------------------------- ________________ સ્વ. દાદાશ્રી વેલજીભાઈ હેમચંદભાઈ ઠેસાણી કાઠિયાવાડની ધીંગી ધરા ધારીમાં જન્મ ધારણ કરી સ્વ-બળે પોતાનાં જ ગામમાં પ્રગતિ સાધી અનાજ - કરીયાણા નો વેપાર કર્યો. સ્વભાવે સરળ - વાત્સલ્યમૂતિ - ધર્મ પરાયણ અને પરદુઃખભંજન સંસ્કારો જેની રગેરગમાં વહેતા હતાં. ધર્મ પરત્વે અપાર મમતા જેમનામાં આત્મસાત હતી એવા વાત્સલ્ય મૂતિ દાદાની પૌત્રી તરુલતા સંયમમાગે સંચર્યા. પ્રચંડ સંયમ તપની આરાધના કરી. ચારિત્રને સૂર્ય સમ દિપાવ્યું અને કુળ એકોતેર તાર્યા એવા પૂજ્ય તરૂલતાબાઈ મહાસતીજીનાં દાદાશ્રીને કેટી કેટી વંદન. એજ સ્વ. વનમાળીદાસ વેલજીભાઈને પરિવાર Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી કીર્તિલાલ કાલીદાસ મહેતા સત્સંગ-સ્વાધ્યાય અને પ્રભુભક્તિ આપને પ્યારા હતા સૌ પ્રત્યે વાત્સલ્યતા-સંયમી સાદુ જીવન-દાન તથા સેવામાં અગ્રેસર-એવું આપનું પ્રેરણામય જીવન-આપને અમારી કોટી કોટી વંદન. મણીબેન કીતિ લાલ મહેતા ઉષા કીતિલાલ મહેતા પંકજ કાંતિલાલ મહેતા કૌશિક કીતિલાલ મહેતા પરેશ કીતિલાલ મહેતા Page #61 -------------------------------------------------------------------------- ________________ સ્વ. ચેતનકુમાર પ્રભુદામ કામદાર જન્મ : ૧૫-૧૦-પ૦ | સ્વર્ગવાસ : 2-12-85 ચેતન ચાલને હવે મોતીડા નહી રે મળે " એ ભાવને સમજી વિકલાંગ હોવા છતાં યુવાનીનાં આરે, જીવનનાં પગથારે, કમલેગનાં સહારે, અતિ દર્દમાં પણ ઉહંકાર કર્યા સિવાય હસતાં-હસતાં આ નાશવંત જીવનમાં " TUM --TT ન મૌર્વ થિ " આ સૂત્રને જીવનમાં વણી લઈ ધૂપસળીની સુગંધ, ચંદ્રમાની રીતલતા, અને સુરમ્ય ઉદ્યાનમાં ખીલેલા સગુણ રૂપી ફૂલેની સુગ ધથી કામદાર કુટુંબરૂપી બગીચામાં જન્મી આખાએ કુટુંબને સગુણાની સૌરભ અપી કુટુંબને તેજસ્વી સિતારે અસ્ત થયા પરમકૃપાળુ પરમાત્મા તારા આત્માને, ચિર શાંતિ આપે. એ જ ભાવના સાથે... પ્રભુદાસ નાનચ દ કામદાર જયાસના બહેન પ્રભુદાસ કામદાર, મદ્રાસવાળા Page #62 -------------------------------------------------------------------------- ________________ ફુલચંદ કે. મહેતા મંજુલાબહેન કુલચંદ મહેતાના (મહેતા જેન્સ કું.) ના પરીવાર મરણાર્થે તરફથી ભેટ | સ્વર્ગસ્થ : તા. 31-1-83 જન ધમને ગૌરવ અપે એવું ધમ યુક્ત જીવન જીવીને સાંસારિક -સામાજીક જવાબદારીઓ નીભાવવા સાથે, સાધુ-સાધ્વીઓની ભક્તિ અને તીથ યાત્રા દ્વારા પુણ્યનું ભાથુ બાંધીને, જીવન લીલા સત્વરે સંકેલી, છતાં સહુના અંતરમાં આદર-ભચું કાયમી સ્થાન પામનાર એમના આત્માને પ્રભુ ચિર–શાંતિ અર્પે. લિ. ફુલચંદ કે. મહેતાના પરિવાર હે માતા ! વિધાતાએ તને માનવ જાતને સુખી બનાવવા બનાવી છે. તું ન હોત તો અમે પશુ જેવા હોત. સ્વર્ગમાં પણ એવું શું છે કે જે તારામાં નથી ? અદ્દભુત તેજ, પવિત્રતા, સત્ય અનંત આનંદ અને અમર પ્રેમ-સવે તારામાં છે. --આટવે Page #63 -------------------------------------------------------------------------- ________________ પૂણ્યાત્માની પૂણ્ય સ્મૃતિ શ્રદ્ધાંજલી " સ્વ. પૂજ્ય પિતાશ્રી કશળચંદ મોરારજી શાહ સ્વ. માતુશ્રી માનકુવર કશળચન્દ્ર શાહ. દેહ-વિલય તારીખ : 28-6-1919 દેહ-વિલય તારીખ : 27-12-1962 જીવનમાં સેવા અને ધર્મને અગ્રસ્થાન આપ્યુ, જીવનને પ્રકાશમય બનાવ્યું અને જીવનને જીવી જાણ્યું તમારા ગુણોની સુવાસ સદાય પરિવારમાં જલતી રહે કૃપાળુ પરમાત્મા ઉભયને ચિરશાંતિ આપે એ જ પ્રાર્થના | શુભ ભાવના ભાવતા આપનાં પરિવારનાં સભ્યો પુત્ર - પ્રપુત્રો-પ્રપુત્રીએ પ્રપુત્રવધુઓ મનસુખલાલ કે. શાહ ચંદ્રિકા આર. બદાણી નીના આર. મહેતા જયંતિલાલ કે. શાહ હર્ષદ રાય સૌ. કુમુદ પુત્રવધુઓ ભરત કુમાર સૌ. દેવીદ્રા જયાકુવર એમ. શાહ નરેન્દ્ર કુમાર સૌ. જમના લીલાવતી જે. શાહ દિપકકુમાર સૌ. બીન્દુ પ્રકાશ કુમાર સૌ. બીન્દીયા Page #64 -------------------------------------------------------------------------- ________________ સ્વ. રાયચંદભાઈ રામજી ભિમાણી. સ્વ. કુસુંબા રાયચંદ ભિમાણી આપના સીંચીત તપ ત્યાગ અને સત્ આચારના રૂપસ્વરૂપે બહેન ભારતી (વેતાબાઈ મહાસતીજી) તથા બહેન પ્રફુલા (શ્રીદત્તાબાઈ મહાસતીજી) એ ભાગવતિ દિક્ષા અંગીકાર કરી આત્મશ્રેયના પંથે પ્રયાણ કર્યું . સ્વ. વૃજલાલ રાયચંદ ભિમા ના માતુશ્રી પ્રભાબેન વૃજલાલ ભિમાણી અમો સર્વે ને તેમના આ સુભ કાર્યની અનુમોદનાનું શ્રેય મળ્યું ત્યારે આપના અનહુદ ઉપકારની સ્મૃતિથી મન અને મસ્તિક આપના શ્રી ચરણોમાં ઝૂકી રહે છે. આપને ઋણી.. શ્રી રસિકલાલ વૃજલાલ ભિમાણી Page #65 -------------------------------------------------------------------------- ________________ માતુશ્રી સ્વ. શાંતાબેન મુલચંદભાઈ દેશાઈ બગસરા (ભાયાણી ) જનમ : સંવત : 1962 દામનગર - દેહવિલય સંવત 2037 ના ભાદરવા સુદી 1 રવીવાર તા. 30-8-1981 (બે ગર) આપના સંસ્કાર અને સત્કાર્યના પૂર્વે અમારું જીવન ઉન્નત બન્યું. આપના શુભઆશિષથી અમને દેવી લક્ષમી સાંપડી, અમો સૌ આપના પુત્રો-પુત્રી આપને લીધે જ સુખી છીએ. આપના શાંત અને સૌમ્ય સ્વભાવ આપની ધર્મ પારાયણતા, આપની સેવાવૃત્તિ અને આપના સુસંસ્કારોનું ફળ છે. અમે સૌ આપના સદાય ઋણી છીએ. લી. અમો છીએ. આપના પુત્રો-પુત્રી મનસુખભાઈ, શાંતિભાઈ, નરેન્દ્રભાઈ વસંતભાઈ અને કંચન બહેન ચંપકલાલ લાખાણી તથા પરિવાર Page #66 -------------------------------------------------------------------------- ________________ સ્વ. છબીલદાસ કેશવલાલ બદાણી. (ઘુઘરાળાવાળા) અમારામાં આપે ધામીક સંસ્કારનું જે સીચન કર્યુ ચારીત્રનું ઘડતર કર્યું તેનાથી અમારા જીવનને સમાગે લઈ જવામાં તથા સદાચાર નિતિના સુપંથે વિચરવામાં અમે ઘણે અંશે સફળ થયા છીએ. આપણા સ સ્કારને અમે જીવનમાં વણી સંપત્તિનો સદ્દઉપગ કરતા રહીએ એજ ભાવના, લી. રસીકલાલ છબીલદાસ બદાણી ચંદ્રકાન્ત છબીલદાસ બદાણી ચન્દ્રીકા રસીકલાલ બદાણી ગુલાબ ચંદ્રકાંત બદાણી તથા આપને સહ પરિવાર Page #67 -------------------------------------------------------------------------- ________________ તારાચંદ લાલચંદ કોઠારી જન્મ : શ્રાવણ સુદ 6 સંવત 1891 મૃત્યુ : ૨પ-પ-૭૯ રંભાબેન તારાચંદ કોઠારી જન્મ દેહવિલાય : 31-8-75 આપના પગલે આખા કુટુંબને દાન તપ તથા ત્યાગની જે વિનય અને વિવેકથી સંપ અને પરમપૂણે ખુ આજે મહેકવા લાગી છે. લી આપનો પરિવાર કંચનબેન લહેરચંદ કે ઠારી જન્મ : 15-7-1920 દેવિલાય : 23-10-1984 Page #68 -------------------------------------------------------------------------- ________________ સ્વ. ભાણજીભાઈ ભગવાનદાસ પારેખ શ્રી ભાણજી ભગવાનદાસ પારેખ :- ઉપરાજિત ધનના આપણે માલિક નથી ફકત ટ્રસ્ટી ખર્ચ આપણી માલિકી છે. આપણા સદ્ગુણોની એવી સુઝ આપી સદ્ગુણોના ગુણગ્રાહના રોજ માગે આપે અમને દોર્યા. આપના આ અનન્ય ઉપકારને હૈયે ધરી રાખી શકીએ એવી પ્રાર્થના સાથે આપના ચીરકાળ ઋણી. લીલાવતી ભાણજી પારેખ........ .પરિવાર Page #69 -------------------------------------------------------------------------- ________________ * આત્મસિદ્ધિ ગ્રંથ માટે બે શબ્દો ; પ. પૂ. લલિતાબાઈ મહાસતીજી તથા પ. પૂ. તરૂલતાબાઈ સ્વામીજી આદિ ઠાણાંના તીરૂપુરમાં ચાતુર્માસનાં પાંચ મહીનાઓમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર પ. પૂ. તરૂલતાબાઈ સ્વામીજીએ પિતાની વિદ્વતાથી અમારા સમાજને પ્રવચન આપ્યા અને એવી સચોટ ભરી રીતે સોને સમજાવી અમૂલ્ય લાભ આપે તેઓની સમજાવવાની પદ્ધતિ સરસ છે અમારા શહેરના બધાઓના મગજમાં સારી રીતે ગોઠવાઈ ગઈ અને અમારા જીવનમાં સારો એ પલટો આવી ગયે. ધર્મ તરફ ઉચ્ચ ભાવનાં કાયમ સ્થપાઈ ગઈ અને મેક્ષ . માર્ગ તેમણે સમજાવેલ અને તે તરફ રસ જાગેલ છે આ બધો ઉપકાર પ. પૂ. સ્વામીજી જૈન સમાજને જેના દર્શન સમજાવતા બધાના હૈયા હર્ષથી ઉછળી રહ્યા છે અમો સૌ તેમને કયારે પણ ભૂલી શકતા નથી. આવી અમૂલ્ય વાણું અમને મળી છે માટે જૈન સમાજ ધન્ય બની ગયું. અમારા હૃદયમાં તેઓ હજી એક ચાતુર્માસ અને આપે એવી ભાવના છે. RE - શ્રી તીરૂપુર જૈન સંઘ છે તીરૂપુર (તામીલનાડુ) 0 Page #70 -------------------------------------------------------------------------- ________________ નમું શ્રી સદ્દગુરૂ ભગવંત ! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની, અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગ્ર જ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના સ્વભાવને પામવા માટે છે. અનાદિ કાળથી સંસારમાં પરિભ્રમણ કરતો જીવ, વિભાવની પરિણતિમાં જ પરિણત થયા કર્યો છે. વિભાવથી રંગાયેલા આત્માને સ્વભાવ શું છે તેની ખબર નથી. સ્વ-પરિણતિનું ભાન નથી. આખાયે વિશ્વને જાણનારે, પોતે પિતાને જ ભૂલી ગયો છે. પિતાને ઓળખવાને પ્રયાસ જીવે કર્યો નથી. એવા જીવોને જાગૃત કરવા જ શાની રચના થઈ છે. તે શાના સહારે જીવ સ્વને જાણી શકે છે. વાસ્તવમાં તે પોતે આત્માનંદી છે. પણ ભાન ભૂલ્ય, તેથી પુદ્દગલાનંદી બન્યો છે. પિતામાંથી આનંદ લેવાનું ભૂલી ગયો તેથીજ પુદ્. ગલમાંથી આનંદ પામવાના ફાંફાં એ મારતા હોય છે અને એ આનંદમાં કયાંય પણ ઉણપ ન રહે તે માટે કેટલે પુરુષાર્થ ? સંસાર સુખની એક પણ કડી ના ખૂટે તે માટે કેટલી મથામણ? તૂટેલી કડીને જોડવા માટે આકાશ-પાતાળ એક કરી નાખવા જેટલી મહેનત ! આ સર્વ પુરુષાર્થ, અમાપ મથામણુ અને મહેનત માત્ર પુદ્ગલાનંદ માટે જ છે. જેમાં એ પિતાની બુદ્ધિના ઉપયોગ વડે કંઈક પામવાને પ્રયત્ન કરે છે. બૌદ્ધિકતાના સહારે જ જીવન જીવતો હોય છે. પણ બુદ્ધિ પણ પૌગલિક જ છે. જીવનને બધો જ વ્યવહાર પુદ્ગલ સાથે જ છે. આજ સુધી જેટલા Page #71 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું. ખેલ ખેલ્યા બધા જ પુદ્ગલ સાથે ખેલ્યા કે જે પુદગલ જડ છે. તે જીવ એવા જડ ભાવથી પર થઈ ચૈતન્ય તરફ વળે તે માટે જ પૂર્વાચાર્યોએ કેટલીક પરંપરાઓ ઉભી કરી છે. આજથી ચાતુર્માસ શરૂ થાય છે. આ પરંપરા શા માટે ? આઠ માસ વિહાર કરતા સાધુ-સાધ્વીજીઓ, આ સમય દરમિયાન એક સ્થાને સ્થિર રહી પિતે સાધના કરે અને સહુને આરાધનાની પ્રેરણા આપે. ચાતુર્માસના આ દિવસે આરાધના માટે અનુકુળ હોય છે. તેથી જ જીવ ચાહે તો આરાધના કરી શકે છે. તેની વાણી સાંભળી સન્માર્ગે વળી શકાય. આ સન્માર્ગ જેમાં બતાવ્યો છે એ આત્મસિદ્ધિ શાસ્ત્રની આપણે અહીં શરૂઆત કરવી છે. - “આત્મસિદ્ધિ શાસ્ત્ર” એ શું છે? એમાં શાની વાત કરવામાં આવી છે ? શાસ્ત્રમાં આત્માના ઉત્થાન સિવાય બીજી શું વાત હોય ? આ શાસ્ત્રમાં પણ કોઈ નવા સિદ્ધાંત નથી. પણ અનંત તીર્થકરો જે કહી ગયા, પોતે જે જોયું, જાણ્યું અને અનુભવ્યું, તે જ વાણી દ્વારા આપણને આપી ગયા, એ જ તત્ત્વ આ શાસ્ત્રમાં પણ છે. પૂર્વકાળમાં થઈ ગયેલા યાકિની મહત્તા સૂનુ શ્રી હરિભદ્રસૂરિ, કે જેઓ મહાવિદ્વાન હતા. તેમના સમયમાં સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં તેઓએ 1444 ગ્રંથની રચના કરી અને જૈન સાહિત્યની અણમેલ સેવા કરી. એમણે આ છે પદોને સંસ્કૃત ભાષામાં “ધર્મબિન્દુ ગ્રંથના દ્વિતીય અધ્યાયમાં બહુ જ ભાવવાહી શૈલીમાં ગૂચ્યાં છે. આ છ પદ તે (1) આત્મા છે. (2) તે નિત્ય છે (3) કર્મ ને કર્તા છે. (4) કર્મ ફળને ભોકતા છે. (5) આત્માને મોક્ષ છે. અને (6) મેલને ઉપાય છે. આ છ પદ એટલે જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતે કે જે જૈન આગમાં બધે જ વારંવાર ચર્ચાયા છે. આપણાં આગામે અર્ધમાગધી ભાષામાં છે. જે સર્વ સામાન્યને સમજમાં ન આવે, માટે જ લેકગ્ય બની શકે તે હેતુથી આ જ તને અધ્યાત્મયોગી શ્રીમદ્ રાજચંદ્રજીએ સરળ ગુજરાતી ભાષામાં રચના કરી, આપણને સમજાવ્યાં અને એ પણ તેમને એક બહુ જ ઉત્તમ નિમિત્ત મળ્યું તેથી જ આ રચના થઈ. આપણા સહુનો Page #72 -------------------------------------------------------------------------- ________________ નમું શ્રી સદગુરુ ભગવંત પુણ્યદય હતું જેથી આ બન્યું. જે તેઓને આવું નિમિત્ત ન મળ્યું હોત તે કદાચ આપણી પાસે જે મહાન શાસ્ત્ર છે, તે ન હેત. શ્રીમજી વડે થયેલી આ શાસ્ત્રની રચના તેમની સહજ આત્માનુભૂતિની દશાનું પરિણામ છે. તેઓ પૂર્વે આરાધના કરીને આવ્યા હતા. આ જન્મ આત્માને પામવા માટે વધારે સાધના તેમને કરવી પડી હતી. પૂર્વભવથી જ જ્ઞાન સાથે લઈને આવ્યા હતા. જ્ઞાન અને દર્શન એવા ગુણ છે કે જીવે સમ્યમ્ આરાધના કરી હોય અને જીવની ચિત્તદશાની નિમ. ળતા જળવાઈ રહી હોય તો એ જ્ઞાન-દર્શન સાથે લઈને જાય છે. શ્રીમદ્જીના બાલ્યકાળની એક વાત મેં કયાંક વાંચી હતી, જે આને પુરાવો છે. તેઓ મેટા થયા અને સ્કુલમાં ભણવા બેસાડ્યા, એ વખતમાં અઢી-ત્રણ વર્ષનો બાળક હોય અને ભણવા મૂકી દે તેમ ન હતું. એ ઉંમર તે બાળકની રમવા-ભમવાની હોય, તેથી નિર્દોષ રમતથી જીવનને આનંદ બાળક માણે. રાયચંદભાઈને 6-7 વર્ષની ઉમર થતાં સ્કુલમાં બેસાડ્યા. પ્રથમ જ દિવસ છે. એ સમયે ધૂળી કુલે હતી. આજના જેવાં સાધનો ન હતાં. અરે ! પાટી હેય પણ તેના પર લખવા માટે પેન ન હોય! પત્થરની પાટી પર ઝીણું ધૂળ નાખવામાં આવે. તમે જોયું હશે આજથી અમુક વર્ષો પહેલાં વ્યાપારી ચોપડા લખે અને તેની સ્યાહીને સૂકવવા માટે કાળી રેતી તેના પર નાખે, જેથી સ્યાહી સૂકાઈ જાય. રાયચંદભાઈના શિક્ષકે પણ પાટી પર રેતી નાખી, તેમાં એકડો લખી આપે અને બાળકને ઘૂંટવા બેસાડ્યો. હાથની આંગળીથી એકડો ઘૂંટે છે. પાંચ-સાત વાર ઘૂંટી તેઓ શિક્ષક પાસે ગયા અને કહ્યું, સર! મને એકડે આવડી ગયે, હવે બગડો શીખવાડે.” અરેએમ તે કંઈ આવડી જાય! જા...જા.... ઘૂટ” પણ રાયચંદભાઈ શાના માને? તેઓ કહે, મને આવડી ગયે, હવે નહિ ઘેંટ” ત્યારે શિક્ષકે એ એકડાને ભૂંસી, ધૂળ નાખી, રાયચંદભાઈને પિતાની મેળે એક લખવા કહ્યું અને તેમણે તરત લખી બતાવ્યું. શિક્ષકને આશ્ચર્ય થયું. સામાન્ય રીતે દરેક બાળકને એક-એકડે શીખતાં દિવસના Page #73 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું દિવસ લાગતા હોય અને આ પાંચ મિનિટમાં શીખી ગયો? તેઓએ બગડે લખી આપે અને સૌને આશ્ચર્ય વચ્ચે એ પણ તરત શીખી ગયે. આમ કુલે ગયા તેના પ્રથમ દિવસે જ 10 અંક શીખી ગયા અને 10 શીખે એટલે 100 તો આવડી જ જાય. આમ પૂર્વભવના જ્ઞાન સંસ્કાર સાથે લઈને આવેલા જીવને આવું વ્યાવહારિક જ્ઞાન શીખતાં તે જરાપણ વાર લાગતી નથી. સાથે સાથે તેમને આધ્યાત્મિક વિકાસ પણ એ જ હતું. બહુ જ નાની ઉંમરમાં લખેલાં તેમનાં કાવ્ય સ–પ્રમાણ અને આધ્યાત્મિક ભાવથી ભરેલાં હતાં અને પછી તે ઉંમર વધતાં તેઓને આધ્યાત્મિક વિકાસ પણ ખૂબ જ વળે. શ્રીમદ્દજીના જીવન કાળમાં જ કેટલાક પાત્ર છે તેમને ઓળખી શકયા હતા. અને તેઓ પાસેથી આધ્યાત્મિક માર્ગદર્શન મેળવતા હતા. તેમાં એક અનન્ય મુમુક્ષુ આત્મા તે સૌભાગ્યભાઈ. જેઓ શ્રીમદ્જીથી ઉંમરમાં ઘણું મોટા હતા, છતાં તેમને ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. સૌભાગ્યભાઈની ઉંમર થતાં, તેમને જ્યારે એમ લાગ્યું કે હવે જીવનકાળ પૂર્ણ થવામાં છે ત્યારે તેઓએ શ્રીમદ્જીને પત્ર લખ્યો કે - મારે અંતિમ સમય નજીક છે. મારું “સમાધિમરણ થાય અને મારી આમદશા વધુ જાગૃત રહે એવું કંઈક મને લખીને મોકલે.” આ પત્રના ઉત્તરરૂપે શ્રીમદ્જીએ છ પદને પત્ર લખીને મોકલ્ય, જે ગદ્ય રૂપે હતો. સૌભાગ્યભાઈએ પત્ર વાંચે, તેઓને ગમે. ભાવે ઘણા ઉંચા હતા પણ તેઓએ ફરી લખ્યું કે - “પત્રના ભાવે તે ઉત્તમ છે પણ ગદ્યરૂપે હેવાથી તે સ્મરણમાં રહી શકવા મુશ્કેલ છે માટે આપ કૃપા કરી જે આ જ ભાવે પદ્ય રૂપે, કાવ્યરૂપે લખી મોકલે, તે તેનું રટણ રાત-દિવસ રહ્યા કરે.” પત્ર શ્રીમદ્જીને મળ્યો. એ સમયે તેમને રોજ સાંજે થોડું ચાલવા જવાની આદત હતી, જઈને આવ્યા. સાથે તેમના એક ભાવિક ભક્ત અંબાલાલભાઈ હતા. સાંજ પડી ગઈ હતી. સૂર્યાસ્ત થઈ ગયે, અંધારાં ઊતરવા માંડ્યાં હતાં. એ સમયે અંબાલાલભાઈને ફાનસ પકડી ઊભા રહેવા સંકેત કર્યો અને જેમ અનેક વખત તેમની ઊંડી અંતમુખતા વધતાં Page #74 -------------------------------------------------------------------------- ________________ નમું શ્રી સદ્દગુરુ ભગવંત મુમુક્ષુઓ પ્રતિ પત્ર રૂપે સહજ કુરણ થતું હતું તેમ એ વખતે પણ એકાએક અંતઃસ્કુરણ થઈ અને એક અદ્દભૂત ઘટના ઘટી. 142 ગાથા રૂપ શાસ્ત્ર માત્ર દોઢ કલાકના અલ્પ સમયમાં રચાઈ ગયું. - એ સમય હતે સંવત ૧લ્પરના આસો સુદ એકમને અને પુણ્ય સ્થળ હતું ચરોતર પ્રદેશનું ગામ નડિયાદ. તેઓની લખવાની ખૂબી તે એ હતી કે તેઓ ક્યારેક પણ કાંઈ લખતા તે તેમાં એકને બદલે બીજે શબ્દ મૂકવાની જરૂર ન રહેતી. શ્રી ગાંધીજીએ પણ એક જગ્યાએ લખ્યું છે કે મેં રાયચંદભાઈને લખ્યા પછી કઈ પણ શબ્દ ભૂંસતા નથી જોયા. આવું સપ્રમાણ લખાણ તેમના અંતરમાંથી આવતું હતું - આ આત્મસિદ્ધિ શાસ્ત્રની એક કેપી તેમણે સૌભાગ્યભાઈને મોકલી અને બીજી બે-ત્રણ મુમુક્ષુઓને મેકલી. એ સમયે તેઓએ એ સિવાય બીજાઓને આ શાસ્ત્ર વાંચવાને અધિકાર નહોતે આપ્યો. કારણ આવા ગહન શાસ્ત્રને પચાવવું સહેલું નથી હોતું. બધાજ તેને સમજી ન શકે. માત્ર અધિકારી જીવ જ પચાવી શકે છે. સૌભાગ્યભાઈ આ શાસ્ત્રને પામી જીવનને અંત સુધારી ગયા. પણ તે પછી આ શાસ્ત્રને ખૂબ જ પ્રચાર થયો. અને આજે તો ઘરે-ઘરે આ શાસ્ત્રની સ્વાધ્યાય થતો જોવા મળે છે. - આ આત્મસિદ્ધિને ગંગાજીની ઉપમા આપવામાં આવી છે. તેથી કહ્યું છે...... હે. પતિત જન પાવની, સુર સરિતા સમી અધમ ઉદ્ધારિણ, આત્મસિદ્ધિ જન્મ જન્માંતરે, જાણતાં જોગીએ આત્મ અનુભવ વડે, આજ દીધી ભકત ભગીરથ સમ, ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગ્યની, વિનતિથી ચારુતર ભૂમિના, નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુએ, કરી'તી..હે પતિત જન... Page #75 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું - આત્મસિદ્ધિ અધમ-ઉદ્વારિણું છે. પતિતને, પાપીને, પાવન કરનારી છે. પણ એક પ્રશ્ન થાય છે, શું આપણે પાપ ધોવા ઈચ્છીએ છીએ? અને હવે એ પાપથી અકળાયા છીએ? કઈ પણ વ્યક્તિ ન તે એકલાં પાપકર્મોથી ભરેલું હોય છે કે ન તે એકલા પુણ્ય કર્મોથી. એ છે વ અંશે બને પાપ અને પુણ્ય દરેક જીવમાં પડેલું હોય જ છે અને તેમાં હાનિ -વૃદ્ધિ થતી રહે છે. શુભ ભાવ વધે તે પુણ્યની વૃદ્ધિ થાય છે, અને અશુભ ભાવ વધે તે પાપની વૃદ્ધિ થાય છે. આમ આ બને ધારાઓ સાથે ચાલે છે. તે આત્મા પર રહેલાં પાપને જોવા માટે સુર-સરિતા, એટલે કે દેવ-નદી જેવી આત્મસિદ્ધિ છે. એટલું જ નહિ, આ શાસ્ત્ર શુભ -અશુભથી પર થઈ શુદ્ધ ભાવમાં સ્થિરતા કરાવવા માટેનું અમેઘ બળ પુરૂં પાડે છે. પણ એ માત્ર રટી જવાથી પાપને દૂર ન કરે. વીતરાગની વાણું રૂપ આ પાણી જીવને ત્યારે જ પાવન કરે છે કે જ્યારે એ વાણું સાંભળીને આચરણમાં ઉતારાય. માટે જ આત્મસિદ્ધિ શાસ્ત્રની ભૂમિકામાં જે ભાવ બતાવ્યા છે તે ભાવોમાં લીનતા સેવાય તે જરૂર પાપ ધોવાય અને આત્મા વિશુદ્ધ બને. વળી આ શાસ્ત્ર જેમણે આપણને આપ્યું તે પૂર્વજન્મના “ગભ્રષ્ટ” આત્મા હતા. એટલે કે પૂર્વ ભાગમાં સાધના કરતાં કરતાં જેમનું આયુષ્ય અધવચ્ચે જ પૂર્ણ થઈ ગયું. જેથી સાધના અધૂરી રહી હતી અને અહીં પૂરી કરવા આવ્યા હતા. તેવી ચિત્તદશાના કારણે જ તેમને નાની ઉંમરમાં જાતિસ્મરણ જ્ઞાન થયું. જે જ્ઞાનમાં તેઓએ પિતાના પૂર્વજન્મને જાણ્યા. આ જ્ઞાનની વિશેષતા એ છે કે તેમાં જીવ સંસી પંચેન્દ્રિયના 900 ભવ જોઈ શકે, જે વચમાં કઈ બીજો અસંજ્ઞીને ભવ ન થયો હોય તે. આમ શ્રીમદ્જીએ પિતાના અનેક ભવે જોયા અને સાથે જ આત્માની અનુભવ દશા પણ હતી. તેમાંથી કુરાયમાન થયેલાં આ તો શાસ્ત્રરૂપે આપણને મળ્યાં. અહીં શ્રી સૌભાગ્યભાઈને ભગીરથ કહ્યા છે. હિન્દુપુરાણમાં એવી માન્યતા છે કે પૃથ્વી પર પાપ વધી ગયાં હતાં. અને પવિત્ર ગંગાને સ્વર્ગથી નીચે ઉતારી આ ભૂમિ પર વહેવડાવવાની જરૂર હતી. ત્યારે Page #76 -------------------------------------------------------------------------- ________________ નમું શ્રી સદ્દગુરુ ભગવંત રાજા ભગીરથે અનેક વર્ષો સુધી તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા અને તેઓએ ગંગાવતરણ કરાવ્યું. પહેલાં શિવજીએ પિતાની જટામાં ઝીલી અને પછી આ પૃથ્વી પર વહાવી. તેમ આ કાળમાં શ્રી સૌભાગ્યભાઈએ પણ ભગીરથની જેમ ભક્તિ કરી અને શ્રીમદ્જીને રીઝવ્યા. તેઓના આત્માનુભવમાંથી આ શાસ્ત્રરૂપ ગંગાનું અવતરણ થયું અને જન-જનના માનસપર વહાવ્યું. આમ સૌભાગ્યભાઈ જેવા સુપાત્ર જીવન નિમિત્તે આપણે આ શાસ્ત્રને પામી શકયા છીએ. આવા મહાન શાસ્ત્રને માત્ર સ્વાધ્યાય જ કરી લેવાથી શું વળે? પરંતુ આ શાસ્ત્રના હાર્દને પામવું છે તે એને અંતરમાં ઊતારવું પડશે. તે માટે પ્રબળ પુરુષાર્થ જોઈએ. અન્યથા અંતર અનુભૂતિ થતી નથી. પરને સદંતર ભૂલી જઈશું ત્યારે જ સ્વને જાગૃત કરી શકીશું સ્વની જાગૃતિ માટે આપણા માર્ગદર્શક કેઈ હોય તે તે સદ્ગુરુ દેવ છે. સદ્દગુરુના શરણ કે સ્મરણ વિના જીવ અધ્યાત્મ માર્ગે આગળ વધી શકતા નથી. અને તેથી જ ભારતીય પરંપરામાં સદ્દગુરુનું માહામ્ય બતાવવામાં આવ્યું છે અહીં શ્રીમદ્જી પણ શાસ્ત્રની શરૂઆત કરતાં પ્રથમ જ સદ્ગુરુને વંદના કરે છે અને પછી જ આગળ વધે છે. હવે આપણે આત્મસિદ્ધિ શાસ્ત્રને પ્રારંભ કરીશું. જે સ્વરૂપ સમજયા વિના, પાયે દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત 1 આ ગાથામાં ગુરુની વંદના રૂપ મંગલાચરણ કર્યું છે. ભારતીય પરંપરામાં કેઈપણ શાસ્ત્ર કે ગ્રંથને પ્રારંભ મંગલાચરણથી થાય છે. ભારતીય માનસ શ્રદ્ધા-ભાવથી ભરેલું હોય છે. તેથી સંત કેટિના કવિઓ અને લેખકે પિતાના ઈષ્ટદેવના સ્મરણ સાથે જ ગ્રંથ પ્રારંભ કરે.મંગલ શા માટે કરવું ? જે કાર્યની શરૂઆત કરાય છે તે નિવિદને પાર ઊતરે તે માટે જ કહેવાય છે કે - સારા કામમાં સો વિન અનેક પ્રકારનાં વિને, કાર્ય કરતાં આવવાની સંભાવના છે. અને Page #77 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું મંગલાચરણ કરવાથી વિદને ટળી જાય છે. કારણ જ્યાં મંગલ શબ્દને અર્થ કર્યો છે ત્યાં મેં એટલે પાપ અને ગલ એટલે ગળી જવું-નાશ થે. જેનાથી પાપનો નાશ થાય છે તે મંગલ. વળી ઈષ્ટદેવને નમસ્કાર કર તે એક પ્રકારને વિનય છે. અને વિનય તે આત્યંતર તપ છે, કે જે તપથી કમની નિર્જરા થાય છે. પાપ ધોવાઈ જાય છે. અને મંગલાચરણનું વિશિષ્ટ મહત્ત્વ તો એ છે કે સદ્દગુરુની વંદના કરી, શરૂઆત પામતું શાસ્ત્ર સહજ રૂપે જ ગુરુદેવને સમર્પિત થઈ જાય છે. અને તેથી કર્તાને અહં ગળી જાય છે. જે અહંકાર જ સૌથી મોટું નડતર છે. આમ આત્મસિદ્ધિ શાસ્ત્ર પણ નિર્વિદને પૂર્ણ થાય માટે શ્રીમદ્જીએ મંગલાચરણ રૂપે વંદના કરી છે, જેમાં પ્રથમ કહ્યું - જેહ સ્વરૂપ સમજયા વિના.” કયું સ્વરૂપ ? જીવે અનેક જન્મમાં જગતના પદાર્થોને અનંત વાર જાણ્યા છે, જોયા છે. તેને સમજવાની કોશિષ કરી છે. પણ કયારેક પોતે કેણ છે? કે છે? પિતાનું સ્વરૂપ શું છે? એ જાણવાની કોશિષ કરી જ નથી. જે પદાર્થ જે છે તે રૂપે જ તેને જાણ તે સમ્યગ જ્ઞાન. આત્મા એક પદાર્થ છે, તેના સ્વરૂપને માત્ર જાણું લેવું એમ જ નહિ પણ સમ્ય રીતે જાણી લેવું તે જ્ઞાન. આત્મા ચૈતન્ય સ્વરૂપી છે-જ્ઞાન સ્વભાવી છે, સર્વથી ભિન્ન અને અસંગ છે. આ સમજાય તે શરીરમાં આત્મબુદ્ધિ ન રહે જીવની દેહાત્મબુદ્ધિ એ જ મૂળભૂત ભ્રમણું છે. એ જ ભ્રાંતિ છે, એ જ અજ્ઞાન છે, અને એ જ સૌથી મોટું પાપ છે. એટલું જ નહિ બલ્ક તેજ સર્વ પાપોનું મૂળ છે. જેનાથી આ પરંપરા ઊભી થઈ કે જીવ શરીરને આત્મા સમજીને તેના જ સુખ-દુઃખને પિતાના સુખ–દુઃખ સમજતે રહ્યો અને એવા સુખને પામવા અને દુઃખને ટાળવા પ્રયાસ કરતો રહ્યો, જેમાં પાપકારી પ્રવૃત્તિ જ વધારે થઈ. શરીરનું સુખ એટલે પાંચે ઈદ્રિના વિષયોનું પિષણ, વળી એ વિષયને મેળવવા ગમે તેટલાં અને ગમે તેવાં પાપિ કરતાં પણ જીવ અચકાતું નથી. પૂછી જુઓ તમારા જ અંતરને ! મનને ગમે તે, ઇંદ્રિયોને ગમે તે દેવા માટે આજ સુધી શું નથી કર્યું? હજુ શું નથી કરતા ? બધું જ Page #78 -------------------------------------------------------------------------- ________________ નમું શ્રી સશુરુ ભગવંત કંઈ જ બાકી નહિ. ગમે તે કરવું પડે તૈયાર છે. તેમાં ધમ–નીતિ કે સદાચાર કંઈ જ આડું ન આવે. પણ તેમ કરતાં જીવ ગાઢાં-ચીકણું કર્મો બાંધે અને પરિણામે અનંત દુઃખને નેતરે. એથી ઊલટું જે હું આત્મા છું પણ શરીર નથી, મારું સ્વરૂપ વિષય-કષાય રહિત છે. વિષય અને કષાય તે વિભાવ છે. તે મારો સ્વભાવ નથી માટે વિષયે કે કષાયોથી પ્રેરાઈને એક પણ નિદ્ય-પ્રવૃતિ ન કરૂં. જે જીવ સમજ હોય, આ પુરુષાર્થ કરતો હોય, આમાં સતત જાગ્રત હોય તે તે પાપ કરે નહિ અને કર્મ બાંધે નહિ, પરિણામે દુઃખ ન જોગવતાં સુખ અને શાન્તિને અનુભવ કરે. જેણે પોતાના સ્વરૂપને અંતરમાં અનુભવ્યું છે–વેદ્ય છે. તેને તેના સુખની ખબર છે, બાકી તે અનંતકાળના પરિભ્રમણમાં ક્યાંય સાચા સુખને એક છાંટો પણ મેળવી શકાયે નથી, તેથી જ શ્રીમદ્જીએ કહ્યું— જેહ સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુઃખ અનંત’ બંધુઓ ! જે સમજ્યા તે તરી ગયા. ન સમજ્યા તે ભટક્તા રહ્યા વ્યવહારમાં પણ ન સમજે તે અનાડી કહેવાતો હોય તો આધ્યાત્મિક માર્ગે જે ન સમજે તેને કેવા કહેવાય ? વ્યવહારની અણસમજ તે અહીં પૂરતું થોડું જ દુઃખ આપશે પણ જે આત્મ-માર્ગે સમજણ નહિ આવે તે અનંત અનંત દુઃખો ભગવ્યા છે અને હજુ ભવિષ્યમાં ભેગવવા પડશે. જે હવે ભવમાં ભટકવું ન હોય, અનંત દુઃખના દાવાનળમાંથી બહાર નીકળવું હોય તે નિજ-સ્વરૂપને સમજ્યા વિના છૂટકો જ નથી. આજ નહિ તે કાલ, જ્યારે સમજશું ત્યારથી જ આપણી મંઝિલને માર્ગ ટૂકે થવા માંડશે. માટે જ શ્રીમદ્જી આગળ કહે છે - સમજાવ્યું તે પદ નમું જેમણે આત્મસ્વરૂપ સમજાવ્યું, તેમને નમસ્કાર કરે છે. કેણ સમજાવી શકે ? જે ખુદ સમજ્યા છે, તે. જેઓએ આત્માનુભવ કર્યો છે. સ્વરૂપને પામી તેમાં સમાઈ ગયા છે. નિજાનંદની અનુભૂતિ કરી છે તેવા સપુરૂષ જ સાધકને સાક્ષાત્કાર કરાવવાનું પ્રત્યક્ષ અવલંબન ન બને છે. બાકી બધું જ પક્ષ છે. આવી દશા જેમણે પ્રાપ્ત કરી છે તે જ Page #79 -------------------------------------------------------------------------- ________________ 10. હું આત્મા છું સદ્ગુરુનું પદ પામી શકે છે. માટે જ એવા પદને નમસ્કાર અહીં થયે છે. વળી તે સદ્ગુરુની દશાને વધુ સ્પષ્ટ કરવા શ્રીમદ્જી બે વિશેષણ આપે છે :- શ્રી સદ્ગુરુ ભગવંત શ્રી અર્થાત્ લક્ષ્મી. જેઓ:લક્ષ્મી-સંપન્ન છે. કઈ લક્ષ્મી? તમે બધા પણ લક્ષ્મી-સંપન્ન છે. લાકડાના માલિક છે. તે તમે પણ સદુગુરુ ખરા ને ? નહિં? અરે ! તમે તે આ લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે આત્મલક્ષ્મી ગુમાવી બેઠા છે, આત્મ-ગુણોને ઘાત કરી રહ્યા છે. અહીં તે જેમણે આત્માની જ્ઞાન-દર્શનાદિ ઋદ્ધિને પ્રાપ્ત કરી છે તે શ્રી સંપન્ન છે. અને વાસ્તવિક લક્ષ્મી પણ આ જ છે. બાકી બધું ધૂળ છે. જેમણે પોતાના સને પ્રાપ્ત કરી લીધું છે. સત્ એટલે આત્મા. સત્ એટલે સંસાર નહિ, ધન નહિ. તમારે મન સત્ એટલે શું ? ધન ? પણ ધન ગમે તેટલું પામ્યા પછી પણ સદ્ગુરુ બની શકાતું નથી. બંધુઓ! સદ્ગુરુ તે. તે જ કે જેમણે મને સાક્ષાત્કાર કર્યો છે, તે પિતાને પામ્યા છે એવા સદ્ગુરુને “શ્રી” ની ઉપમા લાગે છે. ભગવંત-જેના અનેક અર્થ થાય છે, અહીં ભગવંત એટલે ભાગ્યવાન, જેમણે શુભ યોગે કરી પુણ્યને રાશિ એકઠો કર્યો છે. ભગવંત એમને એમ નથી બની જવાતું. જેની પાસે પુણ્યના ચેક ના થેક છે અને એ પુણ્ય પિતાની આત્મ-વિશુદ્ધિ માટે અનુકુળતા કરી આપે તથા પુણ્યાનુબંધી પુણ્ય, અન્ય જીવોને માર્ગ બતાવવાનું સામર્થ્ય ધરાવે. આમ જે પિતે તરે અને. બીજાને તારે તે ભગવંત. તિન્નાણું–તારયાણું એટલે કે જેઓ પોતે પહેલાં તરીને તીર થઈ જાય તે જ ડૂબતાને તારી શકે છે. શ્રીમદ્જીએ આવા શ્રી અને ભાગ્યથી યુક્ત એવા સદ્ગુરુને અહીં પ્રણામ કર્યા છે. આમ આત્મસિદ્ધિ શાસ્ત્ર શરૂ કરતાં શ્રીમદ્જી નમ્રભાવે સદ્દગુરુના ચરણોમાં વંદન કરી અનુભૂત આત્મસ્વરૂપને સમજાવવાનો પ્રયાસ કરે છે. આત્માને જાણવા, જેવા, ઓળખવાની આરાધના કરવા માટે જ આપણા પૂર્વાચાર્યોએ પર્વોનું નિર્માણ કર્યું છે આજને ચાતુર્માસિક પાખીને દિવસ પણ એ માટે જ છે કે આજે પ્રતિક્રમણ દ્વારા, આલેચના દ્વારા, Page #80 -------------------------------------------------------------------------- ________________ નમું શ્રી સદ્દગુરુ ભગવંત આપણે સહુ આત્મનિરીક્ષણ કરીએ, આપણામાં રહેલા રાગ-દ્વેષ-કષાયોને જાણીએ, તેના એકરાર કરીએ અને પશ્ચાત્તાપના જળ વડે તેને જોઈએ. સાથે સાથે યથાશક્તિ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, દાન, શીલ અને ભાવની આરાધના કરીએ. શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે બલ થામ ચ પિતાએ સદ્દા મારગ મપણે. તારી જેટલી શારીરિક માનસિક અને આધ્યાત્મિક શક્તિ હોય તે. શક્તિને જરાપણ છુપાવ્યા વિના, થાય તેટલી આરાધના કરી લેજે આ આરાધના દ્વારા હું આત્મા છું એનો દઢ નિર્ણય હદયપટલ પર અક્ષરાંતિ થઈ જવો જ જોઈ એ. શ્રીમદ્જીના શબ્દોમાં– રે આત્મ તારે, આત્મ તારે શીધ્ર એને ઓળખે, સર્વાત્મમાં સમદષ્ટિ ઘો, આ વચનને હૃદયે લખે.” આ મૂળભૂત સિદ્ધાંત છે. આને સર્વ રીતે સમજીશું. તે જ આત્મસિદ્ધિના હાદને પામી શકીશું. હાઈને પામવું તે માત્ર બુદ્ધિની જ સમજ દ્વારા નહિ પણ “હું આત્મા છું અને પછી તે "gf દવં વાળ " એ ભાવ, એવી શ્રદ્ધા આત્મ સ્પશી બને, જે પોતાને જાણે છે. તે સર્વને જાણે છે. બંધુઓ ! આજના પ્રથમ દિવસે જ હું તમારી પાસે ગુરુદક્ષિણે માગી લઉં તે તે અનુચિત નહિ જ કહેવાય. કે આપણે આ ચાર મહિનાની આરાધના તમે સહ “હું આત્મા છુંની આસપાસ જ કરશે. અને ચાતુર્માસના અંતે હું તમારા સૌમાં એ જેવા ઈચ્છું છું કે તમારા મેરેમ માં હું આત્મા છું આત્મા છું ને દિવ્ય ધ્વનિ ગુંજતો થાય. અહીં અમે ચાર મહિના માટે આવ્યા છીએ તે આરાધના કરવા અને કરાવવા. આજથી શરૂ થતી આ સાધના કારતક પૂનમ સુધી ચાલશે. આપણે જ્ઞાનયજ્ઞ ચાર મહિના સુધી અખંડ ચાલશે. તેમાં આપણે સહુ આપણું વિષય-કષાય, રાગ-દ્વેષ, વાસના-વિકૃતિઓ હામી દઈને નિર્મળ બનીએ. શુદ્ધ બનીએ. આ આત્મવિશુદ્ધિ માટે જ આત્મસિદ્ધિ શાસ્ત્રની ચર્ચા આપણે કરવી છે. હવે પછીની ગાથામાં આગળ શું ભાવ બતાવ્યા છે તે અવસરે કહેવાશે. Page #81 -------------------------------------------------------------------------- ________________ વતમાં આ કાળ..! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અને અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યા ત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના સ્વને નિર્ણય કરવા માટે છે. - આ જીવે પરના નિર્ણયમાં અનંત ભવ ગુમાવ્યા છે. સ્વ એટલે ચૈતન્ય અને પર એટલે જડ. ચૈતન્યની શેધ જીવે કરી નહીં અને જડની શેધ માટે, તેનાં ઊંડામાં ઊંડાં રહસ્યો પામવા માટે કેટલી મહેનત! તમને ખ્યાલ છે કે એક વૈજ્ઞાનિક, જગતનાં રહસ્યોને જાણવામાં પિતાની આખીયે જીંદગી ખચી નાખે છે. લેબોરેટરીમાં કામ કરતે સાયન્ટીસ્ટ, રાત-દિવસ એક કરે છે. ઊંઘ અને આરામ હરામ કરે છે. ખાવા-પીવાનું ભાન તેને રહેતું નથી. આટલો પુરુષાર્થ માત્ર જડ જગતને જાણવા માટે જ છે. કારણ તેને રસ, તેની રુચિ જડમાં છે. પ્રત્યેક જીવ કોઈને કોઈ મહેનત કરતે જ હોય છે. બધાને કંઈક પામવું તે છે જ. પણ જેવી જેની રુચિ. જેની આત્મા વિષે રુચિ હશે તે આત્માની શોધ કરે. અને જેને ભૌતિક સંસારની રૂચિ હેય તે ઈદ્રિયજન્ય વિષયોને શોધવા–મેળવવામાં જીવન નષ્ટ કરી દે. જડની શેધમાં દુનિયાનું ભાન ભૂલી જાય. તેના એટલા ઊંડાણમાં જાય કે પોતે કયાં છે તેની તેને ખબર ન રહે. બંધુઓ! એવા પણ બાળકો આપણે જોયા છે કે તેના હાથમાં એક નવું રમકડું આવે તે તેને એક એક parts એ જુદા કરી નાખે. પાછા તેને ફીટ કરે. વળી તેને જુદા પાડે. અને તેની એક એક રચનાને જાણવા Page #82 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન આ કાળ ! 13 પ્રયાસ કરે. ત્યારે એ બાળકનાં મા-બાપ એમ કહેતાં હોય કે મારે દિકરે તે ભવિષ્યમાં મોટો એજીનીયર થશે. અને ગર્વ લે. અને ખરેખર ગર્વને વિષય પણ ખરો. પરંતુ બાળકની આ વૃત્તિને માત્ર ભૌતિક ઉપયોગિતા તરીકે જ નહીં પણ આત્મિક ભાવનાના ત્રાજવાથી તેલીએ તે એ બતાવે છે કે જીવમાં કેઈપણ પદાર્થના ઊંડાણમાં જવાની શક્તિ છે. જેમ જડની રુચિ જડના ઊંડાણ સુધી લઈ જાય છે, તેમ જે ચૈતન્યની રુચિ જાગે તે જીવ ચૈતન્યના ઊંડાણ સુધી પણ જઈ શકે છે, પતે પિતાના સ્વરૂપને પામી શકે છે. અને સર્વ દુઃખને અંત આણી શકે છે. પણ શાસ્ત્રના પ્રારંભે જ શ્રીમદ્જીએ કહ્યું કે - જેહ સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુખ અનંત. જીવે બધું જ કર્યું. બધાં જ ઊંડાણોને માપવાનો પ્રયાસ કર્યો. પૃથ્વીના પેટાળે ભેદી નાખ્યાં, સમુદ્રનાં ઊંડાણને માપ્યાં, આકાશના અંતરને વીંધી નાખ્યું, અવકાશયાને બનાવ્યાં, જે શબ્દની ગતિથી પણ વધારે ઝડપથી દોડી શકે છે. અણુ અને પરમાણુની શક્તિને પણ જાણી લઈ, –માપી લઈ-નાથી લઇ જીવન વિષે તેની ઉપયોગિતા સિદ્ધ કરી પણ પિતે પિતાના સ્વરૂપને પામવાને પ્રયાસ ન કર્યો. પિતાના ઊંડાણમાં જવાની જરૂરત તેને ક્યારેય ન જણાઈ અને તેથી આખાયે બાહ્ય વિશ્વને જાણનારો, પિતાને ન જાણી શકે. પરિણામે અનંત દુખ ભેગવ્યું અને હજુપણ સ્વરૂપથી જેટલે દૂર રહેશે તેટલે વધુ દુખ ભેગવશે. આખરે તે નિજ સ્વરૂપ જાણ્યા વિના દુઃખને અંત જ નથી અને સાચું સુખ પામવા માટે સમસ્ત વિશ્વ જે બે દ્રવ્યમાં વિભાજિત થયેલું છે તે બન્ને દ્રવ્ય મૈતન્ય અને જના-મૂળ-ભૂત સ્વરૂપને, તેના ક્ષણ-ક્ષણના પલટાતા પર્યા. યને જાણવા અતિ અતિ આવશ્યક છે. જડ દ્રવ્ય પણ પરિણમનશીલ છે. પળે પળે પલટાવું તે તેને સ્વભાવ છે. જેની આપણને જાણ જ નથી. અને તેથી જ જડની પરિણતિના કારણે જીવનમાં અનેક દુઃખો આપણે માની લીધાં છે. જડને સ્વભાવ સડન, પડન, ગલન, વિધ્વંસનને છે. અને તે થાય જ, તેને કોઈ રોકી શકે નહી, આ સમજણ જે ઊંડી હોય તે કઈપણ જડ પદાર્થને તૂટવા-ફૂટવાથી દુઃખ થાય નહિ. અરે! એટલું નહિ પણ, Page #83 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું અંધુઓ ! ગમે તેવા પ્રિયસ્વજનનું મૃત્યુ પણ દુઃખનું કારણ ન બને! કારણ જેને જાણ છે અને તેમાં સંપૂર્ણ શ્રદ્ધા છે કે કોઈનું પણ, કયારેય પણ મૃત્યું થવું તે જડ અને ચૈતન્ય બંનેનાં તે-તે પ્રકારનાં પરિણમન સિવાય બીજું કશું નથી. આત્માની તે દેહમાં રહેવાની પર્યાય પૂરી થઈ અને દેહનાં જડ-પરમાણુઓની પણ દેહ રૂપ પર્યાય પૂરી થઈ તેથી હવે એ પર્યાયમાં પરિવર્તન આવે જ. તે પર્યાયનું પરિણમન સમયે –સમયે થઈ જ રહ્યું છે. જે બહુ જલ્દી આપણા જેવામાં આવતું નથી. પણ મૃત્યુ થયું તે દૃષ્ટિએ ચડે તેવું પરિણમન છે. તો આ પરિમણમનને શેક છે? આમ જે ઘટનાને સામાન્ય સ્થૂલ બુદ્ધિ, અતિ દુઃખનું કારણ માને છે, તે સ્વરૂપના જાણકારને દુઃખરૂપ બને જ નહીં. મૃત્યુ દુઃખનું કારણ બને છે તે માત્ર આપણું મોહબુદ્ધિ તથા સ્વાર્થબુદ્ધિ. જે કઈ પણ વ્યક્તિમાં રહેલા આપણું મેહ અને સ્વાર્થને તેનામાંથી ખેંચી લઈએ તો દુઃખ સમાપ્ત થઈ જાય છે. જગતમાં રોજ હજારો માન મરે છે તેનું આપણને લેશમાત્ર દુઃખ નથી. કારણ ત્યાં મેહ અને સ્વાર્થ બુદ્ધિ જ મરણથી પણ વધુ ભયંકર છે. એ મોહ અને સ્વાર્થને તોડવા માટે જડ અને ચૈતન્ય બનેના સ્વરૂપને જાણવું જરૂરી છે. અને એ સ્વરૂપને સમજો તેનું દુ:ખ ગયું. | મંગલાચરણમાં આટલું કહ્યા પછી શ્રીમદ્જી આ શાસ્ત્રને હેત શું છે તે બતાવતાં કહે છે “વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ, વિચારવા આ ભાથી ને, ભા અત્ર અગે ..?" ર શ્રીમદ્જીની હયાતિના સમયને વર્તમાન ગણ કે આજના વૈજ્ઞાનિક યુગને વર્તમાન ગણ ? અહીં બે રીતે સમજવાનું છે. એક તો ચોથ આરો પર થઈ આ પાંચમે આર ચાલે છે, અને આ વર્તમાનમાં ભરતક્ષેત્રમાં મેક્ષને લેપ બતાવવામાં આવ્યું છે એટલે કે ભરતક્ષેત્રથી વર્તમાનકાળે કઈ મેશે જશે નહિ. વર્તમાન આ કાળમાં- શ્રીમદ્જીને સમય ગણુએ તે પણ તે કાળમાં શ્રીમદ્જીએ જોયું હશે કે લેકે જડની સાધના પાછળ પડયા Page #84 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન આ કાળ ! છે, વૈભવ-વિલાસમાં રાચે છે આજથી લગભગ 90-100 વર્ષ જૂના ભારતની કલપના કરે. ત્યારે જમીનદારશાહી હતી. નાનાં-નાનાં રાજ્યો અને રાજા હતા. તેઓ પિતાના જ ધન-વૈભવ, વિલાસ અને શાનસત્તા માટે જ જીવન જીવતા હતા, તેમાં જેમને સમજદાર ગણીએ, તેઓ પણ મોક્ષમાર્ગને જાણવા છતાં એ તરફ જવા માગતા ન હતા. અને આજે 90 વર્ષ બાદ આપણે કયા કાળમાં ઊભા છીએ ? આ નવું વર્ષમાં માણસે પૃથ્વીના પેટાળે ફેડયાં, આકાશ-અવકાશનાં રહસ્ય શેઠાં અને સહુથી ભયંકર શોધ કરી અણુ-પરમાણુ બોમ્બની, શક્તિ વધવા સાથે પરસ્પરને વિશ્વાસ છે અને બબ્બે વિશ્વયુદ્ધો થયા પછી વિશ્વ વિનાશના ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા હેઠળ સતત ભયભીત થઈને માણસ જીવી રહ્યો છે. એમાં પણ આશ્ચર્ય છે કે શરીર સુખનાં, મનોરંજનનાં સાધને મેળવવા છતાં તેને શાંતિ-સંતોષ નથી. નયનરંજન માટે સિનેમા, ટી. વી. છે. ગરમીથી બચવા માટે કુલર એરકન્ડીશનર છે. ચાલવાની તસ્દી ન લેવી પડે માટે કરે છે. કબીરજી ના શબ્દોમાં- બે ગજ જમીનની જરૂરવાળા માણસ પાસે વિશાળ બંગલાઓ છે. પણ તેને સુખ છે? શાંતિ છે? નથી. વિચારે તે ખરા! વ્યક્તિ અને સમષ્ટિ બને દષ્ટિએ લોકો પાસે ઘણું હોવા છતાં, જે નથી તેના વિચારે સુખ નથી. શાંતિ નથી. પણ એ સુખ અને શાંતિ કયારે મળે? જ્યારે આત્માની પિછાણ કરીએ? ત્યારે, પોતાના સ્વરૂપને–નિજ સ્વરૂપને, આત્મ સ્વરૂપને ઓળખીએ ત્યારે. આત્માને ઓળખવાની શરૂઆત એટલે મોક્ષમાર્ગને પ્રારંભ. આ કાળમાં મોક્ષમાર્ગ શું છે? તેની સમજણ મોટા ભાગના લોકોને નથી. જાણે મેક્ષમાર્ગ ભૂંસાઈ ગયે હેય-લોપ થઈ ગયું હોય તેવું લાગે છે. પહેલાં તો એ સમજી લઈએ કે જ્ઞાનીઓએ મેક્ષ માર્ગ કોને કહ્યો છે? શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૪મા અધ્યયનની બીજી ગાથામાં શ્રીપ્રભુએ ફરમાવ્યું છે કે नाण च दसणं चेव, चरित्तं च तवो तहा / एस मग्गुत्ति पन्नत्तो, जिणेहि वरद सिहि // 2 // Page #85 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું તેમજ - જ્ઞાન મિrખ્યા : અને સગર--ત્રિાળ મોક્ષમાળ : 1/2 અહીં મોક્ષમાર્ગ બતાવ્યું છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તારૂપ મેક્ષ માર્ગ કહે. જ્ઞાન અને ક્રિયાને સમન્વય તેને મોક્ષ કહે અથવા સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યગુચારિત્રના સમન્વયને મોક્ષ કહેતે બધું એક જ છે. આવા યથાર્થ ક્ષમાગની સમજણ આજે લોપ થઈ ગઇ છે. જેમ ગામડાના ધૂળિયા રસ્તે પડેલી પગદંડી તે આવવા-જવાને માર્ગ છે અને વંટોળના કારણે અથવા ચેમાસામાં વરસાદથી થયેલા કીચડના કારણે પગદંડી ભૂંસાઈ જાય છે. હંમેશાં કેડી દેખાતી નથી પણ હવા કે વરસાદનું તોફાન શાંત થતાં માણસનું આવાગમન ચાલુ થાય છે અને તે પગંદડી ફરી પાછી બની જાય છે. અનંત તીર્થકરો દ્વારા બતાવેલ આ મોક્ષમાર્ગ જીવને સૂઝતો નથી. કારણકે જીવ સાંસારિકતાના તેફાનમાં ફસાયેલ છે. રાત અને દિવસ સંસારના જ વિચારો. દિવસે જે વિચારો છે અને રાત્રે સ્વપ્નમાં જે જુએ છે તે સંસાર સિવાય બીજું શું હોય! અરે બંધુઓ! અહીં બેઠા હો, પ્રવચન સાંભળતા હો, ત્યારે પણ માથામાં જે વિચાર ઝબકી જાય છે તે સાંસારિકતાના કે અધ્યાત્મના? અધ્યાત્મ ભાવોને જાગૃત કરે એવી વાણું સાંભળતાં પણ જે માથામાંથી સંસાર ખસ ન હોય તે સંસારની જાળમાં લેપાયેલા છે ત્યાં સંસારના વિચારો સિવાય બીજી અપેક્ષા શું રખાય ? વળી જેવા વિચારે એવી વાણી. એક આખા દિવસની બેલાયેલી વાણીને તપાસી જજો કે તેમાં સંસારના ભાવે બોલાયેલ વચને વધારે હતાં કે આત્મા-પરમાત્માની શ્રદ્ધા-ભક્તિના ભાવે વધુ વચને નીકળ્યાં હતાં? અને પ્રવૃત્તિ પણ તે જ. દિવસભર થતી પ્રવૃત્તિમાં લક્ષ્યસ્થાને કાં તે પિતાની જાત, કાં તો પત્ની અને પરિવાર અને કાં તે સામાજિક પ્રતિષ્ઠા કહે- આ સિવાય આત્મા અથે કંઈ પ્રવૃત્તિ કરી ખરી? Page #86 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન આ કાળ ! 17 સમ્યગ્દર્શનના બદલે અભિમાનનું પ્રદર્શન, સમ્યગ જ્ઞાનના બદલે મેહ અને સ્વાર્થનું ભાન તેમજ સમ્યગ્રચારિત્રના બદલે તૃષ્ણાની માયા જ્યાં હોય ત્યાં મોક્ષમાર્ગ કયાંથી સુઝે? જ્ઞાન શુષ્ક બને છે કિયા જડ પરિપાટી બને છે, પછી મોક્ષમાર્ગ કયાંથી દેખાય? જ્ઞાન, દર્શન ચારિત્ર ઉપર; મિથ્યાભિમાન, સંસાર દર્શન તેમજ ભેગ-વિલાસનાં જાળાં બાઝયાં છે અને તપ, જે આત્માને નિર્મળ કરે છે, તેમાં પણ ઘણીવાર કેટલો આડંબર થાય છે? આમ સમગ્ર પ્રકારે જોતાં મન, વાણું અને દેહ સાંસારિકતામાં જ તરબોળ છે. સાંસારિક્તાનાં પ્રચંડ તોફાન અંદરમાં ઉઠયા જ કરે છે. મેહમેલના કીચડથી આત્મા અવરાઈગે છે તેથી જ મેક્ષમાર્ગ સુઝતું નથી. આ માર્ગ જીવને કયારે સુઝે? કે જ્યારે તેના અંતકરણમાં સંસારવૃદ્ધિના ભાવોને સ્થાને સંસારને પરિમિત કરવાના ભાવે સ્થિર થાય. પછી ભલે એ ગૃહસ્થાશ્રમમાં હોય, પણ એના ભાવો એને માર્ગે ચડાવી દે. ભરત ચક્રવતિ છ ખંડને જીતી વિજયમાળ વરીને પાછા ફરી રહ્યા છે. વિજયને ગર્વ તન-મન પર સવાર થઈ ગયેલ છે. એ જ ગર્વિષ્ટ પગલે ઋષભકૂટ પર્વત પર આવે છે. ગ્રંથકારો કહે છે કે દરેક ચક્રવતિ વિજયી બનીને પ્રથમ આ સ્થાન પર આવે, ત્યાં રહેલી શિલા પર પોતાનું નામ પોતાના હાથે જ ટકે અને પછી જ પોતાની રાજધાનીમાં પ્રવેશ થાય. ભરત પણ આ સ્થાને આવ્યા. નામ લખવું છે. શિલા પર નજર પડે છે, ત્યાં તે એક અક્ષર લખવાની પણ જગ્યા નથી. વિચારે ચડે છે શું કરવું? તત્ક્ષણ ઉપાય મળી ગયે. ભૂતકાળના બધા જ ચક્રવતિઓનાં નામ લખાયેલાં હતાં તેમાં જે છેલ્લા ચકવતિનું નામ હતું તે ભૂસી નાંખી પિતાનું નામ કંડારી દીધું. ફરી ફરીને નામ નિહાળે છે અને ગર્વની માત્રા વધે છે. અહા ! યુગ-યુગ સુધી આ સુવર્ણ અક્ષરે કતરેલું નામ અહીં રહેશે, અને અનેક યુગ સુધી, લાંબા કાળ પર્યત જગ જાણતું રહેશે કે ભરત નામને સમર્થ ચક્રવતિ આ ભૂમિમાં થઈ ગયો. મારું નામ “વિવાદ-વિવા” અમર રહેશે. Page #87 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું આમ વિચારતે તે આગળ ડગ ભરે છે ત્યાં જ અચાનક એક સુવિચાર ઝબકી જાય છે. પિતાની પામરતાને ખ્યાલ આવે છે. જ્યાં ચૂક્યો તેનું ભાન થાય છે. એ પોતાની જાતને જગાડે છે. હે ભરત! તું ભાન ભૂલ્યો, આજે તારું નામ લખી તું કુલાય છે પણ તે જેમ આગળનું નામ ભૂંસી નાખ્યું તેમ તારા પછી આવનાર ચકવતિ તારું નામ નહીં ભૂસે ? ક્યાં સુધી આ નામ રહેશે? જે નાશ પામનાર છે તેના માટે તે આટલાં યુદ્ધ કર્યા? આટલાં લેહી વહેવડાવ્યાં ? અને પિતાનું મન જ પિતાને ડંખે છે. ત્યાંથી બહાર નીકળતાં પહેલાં જ આંખમાંથી આંસુ સરવા માંડે છે. અને એ આંસુઓ અંતરમાં પડેલા સંસાર ભાવને ધોઈ નાખી ત્યાં અનાસક્તિનાં બીજ વાવે છે. અને પછી આખુંયે જીવન અનાસક્ત ભાવે નિર્લેપ ભાવે જીવે છે. પરિણામે ગૃહસ્થાશ્રમી હોવા છતાં કેવળ ને વરે છે. બંધુઓ ! વિચારો—જીવમાં પડેલી પાત્રતા કેવી જાગી ગઈ! અને જે ભવમાં આટલાં યુદ્ધો ખેડયાં હતાં એ જ ભવમાં આ પાત્રતાએ મેક્ષ અપાવ્યો. જ્યારે આપણે આપણા જ આસકિત ભાવના કારણે મોક્ષ માર્ગને લોપી નાખ્યો છે અને ઊંધા માગે ચડી ગયા છીએ. અરે ! કેટલાક તો એવું સમજી બેઠા છે કે આ ભવમાં મેક્ષ નથી તે ધર્મ શા માટે કરે? જ્યારે, જે કાળે, જે ક્ષેત્રે, મોક્ષ મળવાની સંભાવના હશે ત્યારે ધર્મ કરીશું. પણ બંધુએ ! એવું ન વિચારો. પુરુષાર્થ કરે. કરેલે પુરુષાર્થ ક્યારેય પણ વ્યર્થ જતો નથી. આ ભવે નહીં તો ત્રીજે ભવે મોક્ષ થાય એ જમ્બર પુરૂષાર્થ કરી લે. અરે ! ત્રીજે નહીં તે 15 મે ભવે. અને 15 મે ભવે નહીં તે પછી પણ પુરુષાર્થ તે અત્યારથી કર જ રહ્યો. આપણું અંતરમાં એવી ભાવના જગાડીએ કે ભલે આ ભવે મારે મેક્ષ ન થાય પણ મોક્ષની નજીક પહોંચવાની પાત્રતા કેળવવા માટે જે કરવું જરુરી છે એ જેટલે પુરુષાર્થ માગે છે એ તે કરી લઉ. બસ-આવી ભાવના જાગૃત કરવાની જરૂર છે. જો જ્ઞાતિ જૈ વો પાવર હૈ જેને આત્માર્થ જગાવ છે, જેને આત્મદર્શન કરવું છે, તેના માટે Page #88 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન આ કાળ જ “ભાખ્યો અત્રે અગમ્ય મોક્ષમાર્ગ જેવો છે તેવો સ્પષ્ટ, કંઈ પણ છુપાવ્યા વિના આ શાસ્ત્રમાં શ્રીમદ્દજી વર્ણવે છે. શાના માટે? વિચારવા આમાથીને જીવનના બીજા વિચારે તે બહુ કર્યા પણ આત્માના અર્થે વિચારવાની ફુરસદ તે શું, પણ જીવને ખબર જ નથી કે મારે આત્મા વિષે, તેના હિત-અહિત વિષે, તેના સ્વભાવ અને વિભાવ વિષે કંઈક વિચારવું જરૂરી છે. જીવનનું કેઈપણ કામ વગર વિચાર્યું કરતા નથી. બહુજ લાંબી વિચારણા પછી જ અમલમાં લાવે છે. અરે ! કઈ કામ બરાબર ન થાય તે કરનારને આપણે ઠપકો આપીએ છીએ કે આમ વગર વિચાર્યું કામ કેમ કરે છે? જ્યારે આત્મક્ષેત્રે કરાતે ધર્મ અને ધર્મનાં અનુષ્ઠાને વગર વિચાર્યું, વગર સમજણે કરીએ છીએ. રૂઢિથી દોરવાઈને જ ચાલીએ છીએ. પણ કરાતે ધર્મ આત્માનું હિત સાધી શકે છે કે નહિ? આત્મશુદ્ધિ થાય છે કે નહિ? તે કયારેય વિચારતા નથી. અહીં વિચારવા આત્માથીને” આ પદ કહીને શ્રીમદ્જી કહેવા માગે છે કે ધર્મ આચારમાં ઉતાર્યા પહેલાં વિચારમાં ઉતારે જરૂરી છે. ધર્મ વિચારમાં જાગતું હશે, વિચારમાં વણાઈ ગયો હશે તે એ યથાર્થ રૂપે તેમજ સહજતાથી આચારમાં ઉતરી શકશે, વિચારપૂર્વકના ધર્મને આચારમાં ઉતારવા મહેનત નહીં કરવી પડે. એક કલાકનું સામાયિક જેવું અનુષ્ઠાન કરવું હોય તે પહેલાં થોડી મિનિટે કે થોડી સેકન્ડે એ વિષે વિચાર કરે છે? સામાયિક એટલે શું? કેવી રીતે કરવી? શા માટે કરવી? જો આ પ્રશ્નનો ઊંડો વિચાર કરી અંતરમાંથી જ તેના ઉત્તરે ઊગવા દઈ એ તે પછી એ સામાયિક કરવાનો આનંદ જુદો જ હશે. અને પછી એવા જીવને પિતાને પામવા માટેની તાલાવેલી લાગશે. વ્યાકુળતા ઉત્પન થશે. સંસારના કઈ પણ પદાર્થને પામવાની છે અને જેટલી વ્યાકુળતા જાગી નથી એથી વિશેષ વ્યાકુળતા આત્મા માટે જાગે તેવા આત્માથી આત્માને પામી શકે. એક બ્રાહ્નણ યુવાન, જે કંઈક વિચારક હત-ભણેલે હતે. ધર્મ અને આત્મામાં શ્રદ્ધા ધરાવનાર હતું. તે એક વખત એક સાક્ષાત્કારી Page #89 -------------------------------------------------------------------------- ________________ I ! ! આત્મા છું સંત પાસે ગયે, જઈને પ્રણામ કરી વિનયપૂર્વક પોતાની ભાવના વ્યકત કરતાં કહ્યું . ! = . ! = = . ! . . . . . . ' મહારાજ! આપની ખ્યાતિ સાંભળી આપણી પાસે આવ્યો છું મારે આત્મ-સાક્ષાત્કાર કરે છે. કરાવશે ?" . . . . . . : - - સંત અનુભવી હતી. તેઓએ યુવાનની ધાણી અને ચહેરાના ભાવ વાંચી લીધા. ખરેખર લગની લાગી છે તે જીવે છે. તેઓએ પ્રેમથી બાજુમાં બેસાડયાં અને પોતાના કાર્યમાં પરોવાઈ ગયા. ચાર-છ કલાકે એમ જ વીતી ગયા.સંત પ્રિયંમ મેં તેની સંમતાની કટીં કરે છે. અને જયારે યુવાન એ કસોટીમાંથી પાર ઊતર્યો એટલે તેને થોડે દૂરની એક મોટી નદી પાસે લઈ જાય છે. નદીએ પોંચ્યા પછી તેને હાથ પકડી સંત કહે છે- . : : : : : : “ચાલ બેટા! આપણે જરા નદીના પાણીથી પહેલાં પવિત્ર થઈએ.” યુવાન ચાલ્યું. તે સમયે કે આત્મસાક્ષાત્કાર કર્યા પહેલાં આવી વિધિમાંથી પાસ થવાનું હશે. નદીમાં ચાલ્યા જાય છે. પાણીનું ઊંડાણ વધવા માંડ્યું. કમર સુધી પાણી હતું તે છાતી સુધી આવ્યું. તે હાથ પડે છે ને એ તે આગળ વધતો જ જાય છે. ત્યાં તે પાણી નાક સુધી પહોંચ્યું. યુવાન સમજ્યો બસ હવે આગળ વધવાનું નહીં હોય પણ સંત તે જાણે જમીન પર ચાલતા હોય એટલી જ સ્વસ્થતાથી આગળ વધી રહયા છે. ને માથોડું પાછું આવ્યું, યુવાન ડૂબવા લાગ્યું. બે ડગલાં આગળ વધી તે તેની ચોટલી પકડી લીધી ને ત્રણવાર તેના માથાને પાણીમાં ડૂબાડ્યું ને ત્રણવાર બહાર કાઢ્યું. યુવાન અકળાઈ ઊઠો ત્રાહિ ત્રાહિ પિકાર ઊઠયો. ગુંગળામણ અનુભવવા લાગે. હદ આવી ગઈ! સતે તરત જ યુવાનને ઊંચકી ખભા પર નાખ્યા અને નદીની બહાર કિનારે આવી ગયા. પેલે પાણી પી ગયું હતું. શછે લટકાવી પાણી કઢાવી નાખ્યું. કિનારે સૂવરાજે થોડીવારે સુવાનું સતે મુશ્કેલી એ થાય છે . !ષ્ઠ 9:31 sy | યુવાન કહેદ સાહાર! મોતની નજીક જઈ માછો માટે જ : : *! * Page #90 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન આ કાળ ! “એમ ? અચ્છા, બતાવ તો જે વખતે ડૂબી રહ્યો હતો ત્યારે કેણ Bણ યાદ આવ્યું ?" “કઈ નહી ? “કેમ ?" તારી પત્ની તથા બાળકે નથી ? મા-બાપ નથી ? સ્વજન મિત્રે નથી ?' મહારાજ ! બધાં જ છે.' “તે કઈ યાદ ન આવ્યાં ?" “ના, મહારાજ ! માત્ર એક જ વિચાર હતું કે હવે આમાંથી છૂટું તે જ બચીશ, નહીં તે મરીશ. બસ, કેમ જીવતે રહું એ જ એક વિચાર હતું. અને મહારાજ ! ખરું કહું ? બહુ વ્યાકુળ થઈ ગયે હતે” ત્યારે સંત કહે છે : “ભાઈ ! એક નાશવંત જીવનને બચાવવા માટે જેટલી વ્યાકુળતા થઈ એ સમયે બધાં હોવા છતાં કોઈ યાદ ન આવ્યાં. માત્ર એક તું જ રહ્યો હતો. તેને એમ લાગ્યું હશે કે અત્યારે આ વિશ્વમાં બીજું કઈ નથી. બસ, આત્માને પામવા માટે આવી વ્યાકુળતા જન્મે, બધું જ વિસરાઈ જાય, સહ સંબંધ અંતરથી અળગા રહે ત્યારે જ આત્મસાક્ષાત્કાર થઈ શકે. એ વિના નહીં.” બંધુઓ ! અહીં શ્રીમદ્દજી પણ આ ગાથા દ્વારા આપણને એ જ કહેવા માગે છે કે સંસારથી પર થઈ, માત્ર દૃષ્ટિ આત્મા પર જોડાઈ તે જ આત્માને પામવાને પુરુષાર્થ જાગી શકે છે. પણ એ મોક્ષમાર્ગ સમજાય તે જ. હવે આ માર્ગને નહી સમજનારા કેવા ભ્રમમાં હોય છે અને કેવા બેટા માર્ગે સમય અને શક્તિ વેડફી રહ્યા હોય છે તે હવે પછી આગળની ગાથામાં બતાવવામાં આવશે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા-જડ...! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અને અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જીવ સમક્ષ, અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મિક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગ્ગદર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રનની આરાધના મોક્ષમાર્ગને પ્રશસ્ત કરે છે. વિરાધક ભાવને તોડતે જીવ ક્રમે-કમે આરાધક ભાવમાં સ્થિર થતું જાય છે. જે આરાધના સમ્યફ થાય તો તેનું ફળ સમ્યગૂ જ મળે છે. સમ્ય આરાધનાનું સુ-ફળ મળ્યા વગર રહે જ નહીં. વ્યાવહારિક કાર્ય પણ યથાર્થ રૂપે થાય, તે જ તેનું ફળ યથાર્થ મળે. જેવું કાર્ય તેવું ફળ કોઈપણ કામ, કરવા ખાતર જ કરી લેવાય. તે બરાબર છે કે નહી તે ધ્યાન, ન દેવાય તો તેનું યોગ્ય ફળ મળતું નથી. એક બિજને જમીનમાં વાવી દીધું અને જે તેને હવા, પાણી પ્રકાશ, ખાતર વગેરે બધું જ યંગ્ય મળી રહે તે જ તે બી પ્રસ્ફટિતા થઈ અંકુરિત થાય છે. વળી બધું હવા પછી પણ જે જમીને જ બરાબર ન હોય તે પણ તે ઊગે નહિ. બીજ ફળે નહીં. જેટલી અધૂરાશ જોઈતી સામગ્રીમાં રહે એટલી અધૂરાશ ફળમાં પણ રહે માટે ભૂમિકા યથાર્થ જોઇશે તેની સાથે બધા જ સંગો પણ યથાર્થ જોઈશે.. એ બધું થયા પછી જે જે ફળને ઈચ્છીએ છીએ તે મળશે. સ્વીચ: ઓન કરે છે ને પ્રકાશ મળે છે. પણ સ્વીચ ઓન કર્યા પછી પણ જે પ્રકાશ ન પામે તે તરત વિચારે કે કયાંક ખામી છે. કોઈ કારણે ક્યાંથી પ્રકાશ પ્રાપ્ત થવો જોઈએ તેની સાથેનું કનેકશન, કપાઈ ગયું છે. અથવા. તે લાઈન બરાબર નથી, ફીટીંગ બરાબર નથી કે બબને ફયુઝ ઊડી Page #92 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા-જડ ગયે છે અથવા સ્વીચ ઓન કરવાને સાચો કિમી નથી જાણતા. બધુઓ ! જીવન-વ્યવહારમાં જીવતાં આ જ્ઞાન તે સહેજે મેળવી લીધું છે. અને તેમાં પૂરા સાવધાન છે. તેની યથાર્થતામાં કયાંય ખામી આવવા દેતા નથી. કારણકે તેની આવશ્યકતાનું ભાન છે. પણ હવે આપણે, આપણા પિતા તરફ એટલે કે આત્મા તરફ દૃષ્ટિ કરી નિહાળવાનું છે. ઘણી ક્રિયાઓ, ઘણે ધર્મ કર્યા પછી પણ મળવું જોઈએ તેવું ફળ, તેટલું ફળ કેમ મળતું નથી ? શ્રીમદ્જીએ કહ્યું - મોક્ષમાર્ગ બહુ લેપ કિયાઓ વધી ગઈ અને તેમાં માર્ગને લેપ થઈ ગયે. માર્ગ ભૂલેલે ગમે તેટલું ભટકે તો પણ સ્વ-સ્થાને કેમ પહોંચે ? આખા દિવસમાં અનેક માઈલ ચાલ્યા પછી પણ વ્યક્તિ ત્યાં જ હોય તો તેને ઘાણને બેલ સમજે કે બીજું કંઈ? બંધુઓ ! વિચારો...તમે આજે ધંધો શરૂ કર્યો. મહેનત કરી. ઘણું ધન કર્યું. પણ જે ધંધામાં બરકત ન હય, કમાણી ન હોય તે એ ધંધો પકડીને ક્યાં સુધી બેસી રહો ધંધે તે એનું નામ કે જેમાં નિત્ય પ્રગતિ થતી રહે. ગમે તેવી સારી વસ્તુને ધંધે હોય પણ તેમાં જે વિકાસ ન હોય તો અભણ માણસ પણ એ બંધ ન કરે ? આપણું બાપદાદા ભણેલા ન હતા છતાં, આ સમજણ તેઓને હતી. આજે તમે ઘણું ભયા પછી પણ આ જ વાત કહો છો, તેમાં કાંઈ જ ફરક નહીં. બીઝનેસમાં આગળ વધવા તમે શું નથી કરતા ? અને આજ સુધી હજુ પણ એ જ પ્રયાસમાં છે. ધંધામાં એવા ડૂબી જાઓ છે કે ઊંઘ-આરામ, ભૂખ-તરસ, વ્યવહાર, માતા-પિતા, પત્ની-પરિવાર બધાને છોડી દો છો. બધાને ભૂલી જાઓ છે. અરે કેટલીક વાર તે ધંધા માટે એ બધાંનાં દિલને પણ દૂભવ્યાં હશે. એમના સુખ-દુઃખને ખ્યાલ પણ નહીં રાખે હેય. વિચાર કરે. આટલી તન્મયતા, આટલી સમજણ એ ક્ષેત્રમાં છે તે અહીં આત્મિક ક્ષેત્રે કેમ નહીં ? કદી વિચાર્યું છે કે ધર્મ શા માટે કરું છું ? ધર્મ કરું છું પણ એ કર્યા પછી કેટલી પ્રગતિ થઈ ? કેટલી બરકત થઈ ? કેટલી કમાણે કરી ? પ્રગતિ થવી જ જોઈએ. જેવો છું Page #93 -------------------------------------------------------------------------- ________________ 24 હું આત્મા છું એવો ને એ રહે તે ધર્મ કર્યાને અર્થ શો ? આ માટે આત્માને ઢળ પડે. હજુ સુધી મારામાં પરિવર્તન નથી આવ્યું તે કંઈક ભૂલ છે. કયાંક ચૂકું છું. કંઈક ઉણપ છે. કાં તે ધર્મની આવશ્યક્તા જ જણાઈ નથી એટલે જ નાટક ચાલે છે. નહીં તે કાર્ય ફળ આપે જ. એટલે કે યથાર્થ કાર્ય થયું નથી માટે જ તેનું યથાર્થ ફળ મળ્યું નથી. અહી એવી ભૂલેમાં રાચનાર જીવોની તરફ સંકેત કરતાં શ્રીમદ્જી ફરમાવે છે : કઈ કિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કઈ માને મારગ મેલનો, કરૂણું ઉપજે જોઈ...૩... અહીં પિતાની માન્યતામાં–ભૂલભરેલી માન્યતામાં જ મેક્ષ માર્ગની કલ્પના કરનાર બે પ્રકારના છ બતાવ્યા. એક જડ ક્રિયાવાદી અને બીજા માત્ર જ્ઞાનની નીરસ વાત કરનારા, કે જેઓ કરૂણાને પાત્ર છે. તેમાં પ્રથમ પ્રકારના ધર્મના નામે ઘણી ક્રિયાઓ કરતા હોય પણ તેમાં તેના અંતરભાવ ભળેલા ન હોય તેથી તેનું કાંઈ જ ફળ મળે નહીં. જેમ કે તમારા રસોડામાં ઉપગમાં આવતી છરી. તેના વડે કેરી સુધારવામાં આવે, મરચા સુધારવામાં આવે કે કારેલાં સુધારવામાં આવે. આ ત્રણમાંથી ક્યા સ્વાદને એ માણી શકે ? મીઠે, તી કે કડવો ? એકેય રસની એને ખબર નથી. કારણ? કારણ કે તે જડ છે. જડ ગમે તેટલી ક્રિયા કરે તેનું તેને કાંઈ ફળ ન હોઈ શકે. નથી લાગતું કે આપણે પણ જડ જેવા થઈ ગયા છીએ અને તેથી જ જડ ભાવે કિયા કર્યા કરીએ છીએ અને તેનું ફળ પામતા નથી. ધર્મકિયા થતી હોય પણ એય જે રૂટીન વર્કની જેમ જ થાય તે એ જડ જ છે વિચાર તે કરે મારા પ્યારા બંધુઓ ! કે તમે અહીં આવે છે. કેટલે સમય આપો છે ? એ એક-એક પળની કિંમત કેટલી છે? શું તમે તમારે સમય વ્યર્થ વેડફી દેશે ? બધું છોડીને આવે છે ત્યારે કેમ એવી ભાવના નથી થતી કે મારી અમૂલ્ય એવી પળને નિરર્થક નહીં જવા દઉં. આ પળમાં જે ધર્મ કિયા કરીશ તે એવી કરીશ કે સાર્થક થાય, ધર્મ માન્યતામાં નથી પણ વાસ્તવિકતામાં નથી લાગ જ ગમે તેટલો , એને ખબર નથી Page #94 -------------------------------------------------------------------------- ________________ કિયા-જડ 25 છે. એટલે બધી જ ભૂલભરેલીમતી શાક વાસ્તવિક્તાને પ્રગટ કરું તે જ એનું મને યથાર્થ ફળ મળે. આનું કુલ કેઈ ભૌતિક નથી પણ આંતરિક છે, ધર્મ કરે એટલે અંદરથી આનંદ અને પ્રસન્નતા થાય. હળવાશ અનુભવાય કારણ કે ધર્મનું સ્વરૂપ જ પરમ શાંત રસમય છે. પણ પૂછો અંતરને કે ધર્મ કર્યા પછી હળવાશ અનુભવી છે ? અંતર, પ્રસન્નતાથી નાચી ઊઠયું છે ? નથી થતું ને આમ ? તે સમજી લેજે કે માત્ર જડ કિયા જ થાય છે. માટે જ કહ્યું : કેઈ કિયાજડ થઈ રહ્યા... ક્રિયા પાછળ ધ્યેય શું છે તેની ખબર નથી. અરે ! આરાધના શું અને શેની ? મેક્ષમાગે આરાધના જ્ઞાન, દર્શન ચારિત્ર અને તપની કરવાની છે. પણ થયું છે શું ? જ્ઞાન, દર્શન તે ભૂલાઈ ગયાં. રહ્યા ચારિત્ર અને તપ. તેમાં વધુ મહત્ત્વ આપી દીધું તપને, અને તે પણ તપને સમજ્યા વગર. માત્ર આહારના ત્યાગને તપ સમજી બેઠા છીએ. અવસરે એ જ તપ કરતા રહ્યા છીએ અને એના અલૌકિક મહત્ત્વને વ્યાવહારિક્તામાં વહાવી દીધું. શું આહાર છેડીને ભૂખ્યા રહ્યા તે તપ છે ? ના, તે માત્ર ત્યાગ છે. તપના ધ્યેયને સમજ્યા નહીં. જે આહારત્યાગ જ તપ હોત તે ભગવાન 12 પ્રકારનાં તપ કહેત નહીં અને બાહ્ય તપ કરતાં આંતર રૂપને વધુ મહત્વ આપત નહીં. હા, આહારત્યાગથી થતું તપ જે સમજણપૂર્વક થાય, તે દરમિયાન આત્મભાવમાં રહેવાતું હોય તે તે ઉપવાસ છે. આજે શરીરરૂપી મોટરને પટેલની જરૂર નથી એટલે આહાર પ્રપંચથી નિવૃત્ત થઈ, આત્મભાવનામાં તદાકાર થવાને સબળ પુરુષાર્થ કરું, એવી ભાવનાથી ઉપવાસ થાય એ જ ઉપવાસની સન્મુખતા છે. અને તેથી અનંતાનંત કર્મોની નિર્જરા થાય છે. માટે સમજીને વિચારપૂર્વક તપ કરીએ. એ જ રીતે ચારિત્ર. બાહ્ય ચારિત્રને જ ચારિત્ર માની લીધું. - શ્રાવકનાં વ્રતે કે સાધુનાં વતે માત્ર બહારથી પાળવા તે ચારિત્ર, પણ એ દ્રવ્ય ચારિત્ર છે. આ ચારિત્ર આંતર ચારિત્ર, ભાવ ચારિત્રને પ્રગટાવવાનું સહાયક સાધન છે. પણ તે સર્વસ્વ નથી. બાહ્ય ચારિત્ર ગમે તેટલું Page #95 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું દોષરહિત-વિશુદ્ધ પળાતું હોય પણ જે ભાવ-ચારિત્રને આત્માને સ્પર્શ ન થયો હોય તે તેવું ચારિત્ર બહુ ફળદાયી નીવડતું નથી. ચરિત્રની વ્યાખ્યા શું ? અહીં ભાવ ચારિત્રને આપણે સમજવું છે. અને ચારિત્રને સમજવા માટે પહેલાં યથાર્થ જ્ઞાન-દર્શનને સમજવા પડશે. કારણ કે જે જ્ઞાન-દર્શન જ યથાર્થ ન હોય તે યથાર્થ ચારિત્ર પ્રગટ થતું જ નથી. શ્રીમદ્જીએ સ્વરચિત એક પદ, “મૂળ મારગ સાંભળો જીનનો રે”માં બહુ જ સરલ અને સચોટ શૈલીમાં કહ્યું છે. છે દેહાદિથી ભિન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ...મૂળ; એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ...મૂળ. અહીં જ્ઞાનની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે - સહુથી પ્રથમ તે આપણે આત્મા-દેહ, ઈદ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત-બધાથી ભિન્ન છે એમ જાણે. અહીં જાણવું તે શું છે? શેનાથી જાણે? શું માત્ર બુદ્ધિથી જાણ્યું તેને જાયું કહેવાય ! ના, માત્ર બુદ્ધિજન્ય જાણપણાને અહીં જ્ઞાન નથી કહ્યું. પણ જ્યારે હૃદયની વિશુદ્ધિ વધતી જાય અને તે વિશુદ્ધતરથી વિશુદ્ધતમ થાય ત્યારે, અંતરની જાણવાની તાલાવેલી તીવ્રતમ બને છે. આ તાલાવેલી અંતમુખતા તરફ લઈ જાય છે. અંતમુખી આત્માની પ્રજ્ઞા સ્થિર થતી જાય છે. ભગવદ્ ગીતામાં આવા પુરુષને સ્થિતપ્રજ્ઞ કહ્યો છે. સ્થિતપ્રજ્ઞ પુરુષ જ શ્રી સદ્ગુરુના ઉપદેશને ગ્રહણ કરવા પ્રેરાય છે અને તે ઉપદેશને ઝીલીને આત્મસાત્ કરે છે. ગુરુદેવના મુખેથી સાંભળેલી વાણી તેના હૃદયને સ્પર્શી જાય છે અને ત્યારે જ પ્રજ્ઞ પુરુષ અનુભવ કરાવનાર ઉલ્લસિત ભાવ તરફ ઢળે છે. જેમ જમીનમાં ધરબાઈ ગયેલું બીજ, ભૂમિમાંના તત્વને પિતાની અંદર ખેંચી પિતારૂપે પરિણમાવે છે, ત્યારે જ તે બીજ પ્રકુટિત થઈને અંકુરિત થઈ શકે છે. બીજ પહેલાં પિતે ફાટે છે પછી જ ભૂમિને ફોડીને બહાર આવવાની કોશિષ કરે છે. તે જ રીતે સ્થિતપ્રજ્ઞ આત્મા સદ્ગુરુના ઉપદેશને અંતરના ઊંડાણમાં ઝીલીને આત્મ સ્પશી બનાવે છે. અને ત્યારે જ તે આત્મામાંથી આત્માને જાણે છે. કે આત્મા સદા સ-ઉપગી છે, જ્ઞાન, દર્શન સહિત Page #96 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા–જડ 27 છે, વળી અવિનાશી તત્ત્વ છે. બસ, જ્ઞાનની પરિસીમાં અહીં સુધીની પણ માત્ર જ્ઞાનથી, પ્રજ્ઞાજન્ય જ્ઞાનથી જ બસ નથી. અહીં સુધી પહોંચી ઇતિશ્રી માની લેવાની નથી. પણ અહીંથી તે સાધનાનો પ્રારંભ થાય છે. તેથી જ શ્રીમદ્જી આગળ કહે છે - જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વતે છે શુદ્ધ પ્રતીત. મૂળ. કહ્યું ભગવંતે દશન તેહને રે, જેનું બીજુ નામ સમકિત. મૂળ. અંતમુખીતાએ પ્રજ્ઞાને હચમચાવી નાખી. તે આત્મ-સ્વરૂપના જ્ઞાનની સીમા સુધી પહોંચી, પણ જેમ જમીનનું બીજ જ્યારે પિતામાં જ કુટી જાય પછી એ જમીનની અંદર રહી જ ન શકે. જમીનને ફેડીને બહાર આવવું તે તેની અનિવાર્યતા છે, તેમ જ્ઞાન પણ પ્રજ્ઞા સુધી સીમિત રહેતું નથી. આત્મામાં હલચલ મચી જાય છે. નિજા નુભૂતિના વિરહથી વ્યાકૂળ આત્મા પિતાના જ ઊંડાણમાં જવા માંડે છે. સમુદ્રતલની સંપત્તિને પામવા જેમ મરજીવા મતને મુઠ્ઠીમાં લઈ સેંકડો-હજારો ફીટની ઊંચાઈએ જઈ સમુદ્રતલને સ્પર્શે છે તેમ આત્મા પણ દર્શન મોહના ભુકકે ભૂકકા બોલાવવા માટે વ્યાકુળ થઈ ઊઠે છે. હવે તેનાથી મિથ્યાત્વ ભાવે સહેવાતા નથી. અજ્ઞાન અંધકારમાં પડયું રહેવું તેને અકારું લાગે છે. સમ્યક્ત્વ વિના રહેવું તેને વસમું થઈ પડે છે. પળને ય વિલંબ તેને પોષાત નથી. તેથી અંતરમાં ઉપડેલા પ્રબળ પુરુષાર્થથી આત્માએ નિજ સ્વરૂપને જે પ્રજ્ઞા વડે જાણ્યું હતું તેને હવે પિતે પિતાનામાં માણે છે. જાણવું તે સાધન છે ને માણવું તે સિદ્ધિ છે. જેને અનુભવ દશા કહી જ્ઞાનીઓએ બિરદાવી છે. એક નહીં, અનેક નામ વડે નવાજી છે. તેનું કારણ પણ એ જ છે કે આવી દશાને પામેલો સાધક સામાન્ય ગણાતા ધમીજી કરતાં કયાંય આગળ હોય છે. તેના મૌન, ધ્યાન વગેરે સાધન સહજરૂપ બનતાં જાય છે. ત્યાં તેને અંતરતા માટે પણ પ્રયત્ન કરવો પડતો નથી, તે બાહ્ય તપ માટે તે પૂછવું જ શું ? અંતરતમાં આમ Page #97 -------------------------------------------------------------------------- ________________ 28 હું આત્મા છું ઉદાસીનતાના ભાવે વર્યા કરે છે, તેને દર્શન કહો, શ્રદ્ધા કહ, સમક્તિ કહો, બધું જ તેમાં છે. અને તેથી જ “દા સુઈસ્ટદા !" ની સૂક્તિ ત્યાં સાર્થક થાય છે. બધું જ મળવું સહેલું છે પણ દર્શન–આત્માની અનુભવ દશા જ દુર્લભ છે. આથી દુર્લભ દશાની પ્રાપ્તિ એટલે જ જીવનું સુલટાપણું. અનાદિથી ઉલટો હતો તે સુલટ થઈ જાય અને તેથી જ જે જ્ઞાન માત્ર સંસારના પરિભ્રમણનું કારણ હતું તે એક ક્ષણ માત્રમાં સંસારનાશનું અમોઘ સાધન બને છે અને તેથી અંતરંગમાં ત્રિકાળ અસંગ દશા પ્રગટ થાય છે. જેથી પિતે પિતામાં gm ન0િ ને લાફ, નામન / ની ઊંડી અનુભૂતિ કરે છે. જો કે આ અપૂર્વ અનુભવ અલ્પ સમયને જ હોય છે, પણ તે અનિવાર્ય છે. ઔપશમિક કે શાપથમિક અનુભવ અલ્પ સમયને હેવાનું કારણ આત્માની તેવી ભાવસ્થિતિ છે. પણ એક વખત જે આ અનુભવ ન થાય તો જીવને ગતિ અને પ્રગતિને અવકાશ જ ક્યાં છે! માટે આટલે અનુભવ એ પણ આત્માનું પરમ સૌભાગ્ય છે. અહીં સુધી જીવ દર્શન ભામાં જ છે. પણ ના, અહીંથી જ એને અટકી જવાનું નથી. હજુ આગળ વધવું આવશ્યક છે તે ક્યાં અને કેવી રીતે ? એ બતાવતાં શ્રીમદ્જીએ કહ્યું - જેમ આવી પ્રતીતિ જીવની રે, જા સર્વેથી ભિન્ન અસંગમૂળ તે સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણુલિંગમૂળ જે જ્ઞાનથી જાણ્યું તેને અનુભવથી માણ્યું. આત્મદશાને આ અનુભવ અનન્ય અને અલૌકિક હોય છે. એક વખત આ અદ્દભૂત અનુભૂતિ થયા પછી વારંવાર ફરી-ફરી જીવને એ માણવાની વૃત્તિ થયા જ કરે. અને ક્યારેક ક્યારેક એ માણતા પણ હોય. પરંતુ અંતરની જિજ્ઞાસા પ્રબળતમ વેગમાં વહેવા માંડે અને તે વેગ જ્યારે પ્રવેગનું રૂપ ધારણ કરે ત્યારે Page #98 -------------------------------------------------------------------------- ________________ 29 કિયા-જડ આત્મા નિજાનુભૂતિમાં સ્થિરતા પ્રાપ્ત કરતે જાય. આ સ્થિરતા વર્ધમાન દશામાં જેમ જેમ આગળ વધતી જાય તેમ તેમ અનુભવનું ઊંડાણ થતું. જાય. - આ ઊંડા અનુભવના કારણે આત્માના બાહ્ય વ્યવહારમાં સહજ રૂપે. વ્રતાદિ અનુષ્કાને ઊતરી આવે. તેને પ્રયત્નપૂર્વક વ્રતના પાલનની જરૂર ન પડે. અરે ! વતે કઈ પાસે અંગીકાર કરવાની પણ જરૂર ન રહે. બહારની વેશભૂષા હોય કે નહિ, કઈ સંપ્રદાય માન્ય ચારિત્રનું લિંગ કે. ચિહ્ન હોય કે નહીં પણ “આત્મા છું” અને સચ્ચિદાનંદ સ્વરૂપી આત્મા છું એવો અનુભવ સતત વર્યા કરે. આત્મસ્થિતામાંથી પલને માટે પણ ચલાયમાન ન થાય. તેનું કારણ પણ એ જ છે કે એણે પ્રગટ આત્માને અનુભવ કરી લીધો છે. અને તેથી જ જડની આસક્તિના ગુપ્ત કે સુપ્ત, સંસ્કોરે જડમૂળથી જ ઉખડી જાય છે. પછી ત્યાં શેનું અહં અને કેનું મમ? કયાં ઊભા રહે એ ભાવે? બસ, માત્ર સ્વભાવની જ આત્યાંતિક પ્રતીતિ. આમ સ્વભાવદશાને પ્રગટ કરી તેમાં જે સતત વર્યા જેવું તે સાચું ભાવ-ચારિત્ર. એ ' ' . . . . . . . . . . - જ્ઞાનથી જાણવું, દર્શનથી જાણેલાને જ અનુભવ કરે અને ચારિત્રથી પલના અનુભવને સદા માટે સ્થિર કરે અર્થાત્ જ્ઞાન, દર્શન અને ચારિત્ર આ ત્રણ જુદા નથી પણ એક છે. કૃમિક પ્રગટ થતી આત્મદશા છે. તે ચારિત્ર તે બાહ્ય કિયા, અનુષ્ઠાન કે વેષ-લિંગ નહીં પણ અંતરંગની સહજદશા “હું આત્મા છું ને અનુભવ તે છે. આ સમજણ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી જીવ બાહ્ય વ્રત-અનુષ્ઠાનને જ ચારિત્ર સમજી તેમાં રા પ રહે. પણ દ્રવ્ય ચરિત્ર માત્ર ભાવ–ચારિત્રને જાગૃત કરવાનું સાધન જ છે, એથી વિશેષ કંઈ નહી. '34. : - * આ રત્નત્રયને યથાર્થ રૂપે જાણીને આરાધે તે જ એમિમાર્ગ છે અન્યથા નહી હવે કિજ! કેવા હોય તે બતાવતાં શ્રીમળિs ! ' મારુf બાહ્ય ક્રિયામાં ગ્રાચીમાં અસદ મકાઈhis is 5 મે માગ મિસાં, તે હંકિય જંડ હડા..ch Page #99 -------------------------------------------------------------------------- ________________ - દ્વિ-શી ચારણીઓ તેના 30 હું આત્મા છું શામાં, યથાર્થ શ્રાવક દશા અને યથાર્થ સાધુ દશાને લક્ષ્યમાં રાખી તે તે પ્રકારના કિયા-અનુષ્ઠાનની વિધિઓ બતાવી છે કે જેના અવલંબને તે સાધક આત્માઓ અતિ–શીવ્ર અંતર્મુખતાને પામે છે. જે સાચા અર્થમાં ધર્મ-ધ્યાન છે. પણ જડ કિયાવાદીઓ તેના હેતુને ભૂલી જઈ બાહ્ય ક્રિયાઓ માત્ર કરી લે. અરે ! રાતદિવસ તેમાં જ રચ્યા-પચ્યા રહે. એક પણ ક્રિયામાં લેશમાત્ર પણ ખલન ન થાય તે માટે પૂર્ણ સાવધાન રહે. ચાહે શ્રાવક હોય, ચાહે સાધુ હોય પણ ક્રિયામાં ચુસ્ત રહી તે કર્યાને સંતોષ માને. પણ એથી શું ? બંધુઓ ! શાસ્ત્રમાં તે બતાવ્યું છે કે અભવ્ય જીવ કે જેને કદી મોક્ષ થવાનું નથી તે શ્રી ગૌતમ જેવું ચોકખું ચારિત્ર પાળે મન, વચન કે કાયાથી એકપણ મહાવ્રતમાં કે સમિતિ-ગુપ્તિમાં દોષ ન લગાડે છતાં ભાવધર્મની સ્પશના ન હોવાના કારણે તેને માત્ર શુભ કિયા કહી અને આ કિયાના પરિણામ સ્વરૂપ પુણ્યની રાશિ ભેગી થતાં નવમી રૈવેયક જેટલા ઊંચા સ્વર્ગમાં જઈ એ સ્વર્ગિય સુખોને ઘણું જ લાંબા કાળ સુધી ભેગવે. પણ પછી શું? કંઈ નહીં. સરવાળામાં શૂન્ય! ફરી પાછું સંસારનું પરિભ્રમણ ! એને સંસાર કયારેય પરિમિત થાય નહીં. આટલું કર્યા પછી પણ તેનું અંતર ભેદાણું ન હોય, પરંતુ બહિર્મુખતા જ પુષ્ટ થતી રહે. અંતભેદ એટલે શું? જેને બીજા શબ્દોમાં ભેદ–વિજ્ઞાન કહીએ એટલે કે દેહ–આત્માની ભિન્નતાનું વિજ્ઞાન. વિજ્ઞાન શબ્દ સમજવા જેવો છે. બંધુઓ ! આપણું તીર્થંકર પ્રભુ સહુથી મેટા વૈજ્ઞાનિક હતા. તેથી જ તેઓના અનેક વિશેષણમાં એક વિશેષણ છે. “અનંત વિજ્ઞાની.” આજે આપણે વિજ્ઞાનને અધ્યાત્મથી વિધી માની લીધું છે. પણ ના, એમ નથી. વિજ્ઞાન જેમ-જેમ ઉંડાણમાં ઉતરે છે તેમ તેમ તે અધ્યાત્મની નજીક પહોંચે છે. વિજ્ઞાનનું અંતિમ પરિણમન અધ્યાત્મ જ છે. જ્ઞાન તે બુદ્ધિ સુધીને જ વિષય છે. પણ તે જ જ્ઞાન જ્યારે અનુભવમાં ઊતરે છે ત્યારે વિજ્ઞાન બની જાય છે. વિશેષ જ્ઞાન તે વિજ્ઞાન કોઈપણ પદાર્થને એક અંશે જાણ તે જ્ઞાન અને સવશે જાણ તે સ સારનું પણ પછી શુ અગિંધ અને ધન નવમી ચા Page #100 -------------------------------------------------------------------------- ________________ 31 વિજ્ઞાન. જ્ઞાન તે શેધન છે. વિજ્ઞાન તે પરિશુધન છે, તે આધ્યાત્મ તે સર્વરોધનની સિદ્ધિ છે, એટલે જ એ સત્ય શોધન છે. શેધન કે પરિશોધનથી પણ આગળના સોપાન રૂપ શુદ્ધ સનાતન સત્યને આવિષ્કાર છે. અને તેથી જ જ્ઞાન અને વિજ્ઞાન અને અધ્યાત્મમાં અંતભૂત થઈ જાય છે. જ્ઞાન અને વિજ્ઞાન જ્યાં થાકીને વિશ્રામ લે છે ત્યાંથી અધ્યાત્યનું પ્રથમ ચરણ ઉપડે છે. પ્રભુએ પિતાના આત્માને માત્ર સર્વાશે જા જ નહીં પરંતુ અનુભવ્યું. તેમની અનુભવ દશા : સતત ચાલુ રહી. અને તે અનંત જ્ઞાન સાથેની અનુભવ દશા હતી, તેથી તેઓ અનંત વિજ્ઞાની કહેવાયા. - જીવને પણ અંતભેદ થાય. એટલે કે સમયે-સમયે નિજાનુભૂતિ અને તેની સાથે આનન્દાનુભૂતિ. પણ આ કયારે થાય ? બહારના પદાર્થોને જાણવાની રુચિને છેડી દઈ, એ જ જ્ઞાન દષ્ટિને આત્મામાં વાળે અને પિત–પિતાને જાણવાનો પ્રયાસ કરે તે ! પણ જે ક્રિયા જડ છે, તે ઉપર ઉપરથી બધાજ સ્થૂલ ભાવને જાણું લેશે. ધર્મના નામે કિયાએ પણ હંમેશાં કરતો રહેશે. પણ તેને સ્વની પરવા હોય નહિ. માત્ર દૈહિક દષ્ટિથી જ એ ધર્માનુષ્ઠાને કરતે રહે. ખરેખર આત્મહિત શેનાથી થાય તેની તેને ખબર જ નથી. ખૂબ કઠિન ક્રિયાઓ જ કેવળજ્ઞાન પ્રગટાવશે એવી અંધ-શ્રદ્ધામાં એ રાચતે રહે છે. પણ કેવળજ્ઞાન શું? અને આત્મકલ્યાણ શું? તેની યથાર્થતાનું તેને ભાન જ ન હોય. કેવળજ્ઞાન એ તે આત્માની સતત અનુભૂતિ છે. આ સતત અનુભૂતિનું કારણ, અ૯૫ સમયની આત્માનુભૂતિ અને અલ્પ સમયની આત્માનુભૂતિનું કારણ અંતર વિચાર છે. જેનામાં અંતર વિચાર નથી અને માત્ર વિચારવિહિન કિયાઓને જ જે સર્વસ્વ માને છે. વળી મહાપુરુષની ઉગ્ર તપશ્ચર્યા અને અસહ્ય ઉપસર્ગ પરિસહ માત્રને લક્ષમાં રાખી, તેમ પિતામાં કરવાને માત્ર બાહ્ય પ્રયાસ આદરે છે. તેને કેટિ ઉપાયે પણ હું આત્મા છું' ની શ્રદ્ધા સંભવતી જ નથી. બલકે પોતાના આત્માના અસ્તિત્વ વિષે પણ સદા શંકા જ રહે છે. આવા અજ્ઞાની છે તપ તે એટલું કરે કે દેહને સૂકવી નાખે, કૃશ કરી નાખે. અરે! કેટલાક તે એમ બેલતા સંભળાય છે કે આ શરીર Page #101 -------------------------------------------------------------------------- ________________ 32 હું આત્મા છું જ જીવને અંતરાય રૂપ છે. શરીર ન હોય તે આત્માને મેક્ષ થાય માટે શરીરને સૂકવી નાખે, એને ગાળી નાખે. વર્ષો સુધી તપ કરનાર શરીરને તે ગાળી નાખે પણ તેની અંદરની વૃત્તિઓ જરા પણ ગળતી નથી. પાંચે ઈદ્રિના વિષયને ઉત્તેજિત કરતી જે તીવ્ર વૃત્તિઓ અંતરમાં છે તેને જીવે સમજણપૂર્વક, જ્ઞાનપૂર્વક સંયમિત કરવાની છે. ઈંદ્રિના રસને સૂકવવાના છે. અંદરના રસ મંદ થઈ જશે, સૂકાઈ જશે તે પછી શરીરને સૂકવવાની જરૂર નહિ રહે. પણ ક્રિયા કરતાં કરતાં પોતે જડ જે થઈ જનાર અને ક્રિયામાંથી ભાવને મારી નાખી ક્રિયાને જડ બનાવી દેનાર, આ પ્રકારની સમજણને પામતો નથી અરે! આવી સમજણ હોવી જરૂરી છે તેમ પણ તે માનતા નથી અને તેથી જ તેવા જીને શ્રીમદ્જીએ ક્રિયા જડ કહ્યા. વળી જડ ક્રિયામાં જ સર્વસ્વ માની લેનારને જ્ઞાનની વાતે નિરર્થક લાગે છે. તેથી જ્ઞાન માર્ગ મેક્ષ નથી એવું કહીને જ્ઞાનને વિરોધ કરે છે. નિષેધ કરે છે. પણ અંતરજ્ઞાન પ્રાપ્ત થયા પહેલાં માત્ર જડ કિયાથી મેક્ષ થાય નહી. જીવે ક્રિયા કરવા માટે પણ જ્ઞાન પ્રાપ્તિની જરૂર છે શાસ્ત્રોમાં કહ્યું છેઃ “uઢ ના તો રા” પહેલાં જ્ઞાન અને પછી જ દયા રૂપ ધર્મ અનુષ્ઠાને, કઈ ક્રિયા શા માટે કરવી અને કઈ પદ્ધતિથી કરવી તે જાણવું અત્યંત જરૂરી છે. પણ મોટા ભાગના જ સમજ્યા વગર જ, માત્ર પરંપરાથી ચાલી આવતી કિયાએ જ કર્યા કરે છે. ગાડરિયા પ્રવાહની જેમ સહુ કરે છે માટે મારે પણ કરવી જોઈએ એટલું જ સમજ્ય છે. પણ અનુષ્ઠાનના હાર્દને પામ્યો નથી. શાસ્ત્રોમાં તે જ્ઞાનપૂર્વકની કિયાનો જ આદેશ છે. પરંતુ જડ કિયાવાદીઓના જીવનમાંથી જ્ઞાન રૂપ તત્વ તે ચાલ્યું ગયું અને ક્રિયાઓનું ખાલી એનું માત્ર રહી ગયું . આવા પિતાની જડ માન્યતામાં મેક્ષ માર્ગને માનનાર જ દયાને પાત્ર છે શ્રીમદ્જી તેમના પર કરૂણં વરસાવે છે. અને હવે શુષ્કજ્ઞાની જી પંણ કેયાં:ભૂમિ છે, કેવાશ્રમમાં ભટકી છે તે આગળની ગામમ્મતવમાં યશે. 1 thi 5 F ડા: 5 ' .. Page #102 -------------------------------------------------------------------------- ________________ શુક જ્ઞાની..! વતરાગ પરમાત્મા અનંત જ્ઞાની, અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન સમ્યગજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના પિતાના સ્વરૂપની વાસ્તવિકતાનું ભાન કરાવવાની સાથે સ્વરૂપને પ્રગટ કરે છે. પિતાનું ભાન ન હોવાના કારણે જ જીવ વિરાધના કરતો હોય છે. રાગ-દ્વેષને ક્ષય જેનાથી થાય તે આરાધના. પણ જીવ તે રાગ-દ્વેષમાં જ અટવાયા કરે છે. તેને ક્ષય કરવાની કે મંદ કરવાની વાત તે દૂર રહી, પણ રાગ-દ્વેષને મજબૂત બનાવવાના પ્રયત્નમાં જ આપણે હોઈએ છીએ. જેને મોક્ષ પામે છે તેને તે રાગ-દ્વેષ કમે કમે મંદ કરવા પડશે, તે જ એ મોક્ષની નજીક પહોંચશે. કારણ કે રાગ-દ્વેષને સર્વથા ક્ષય તે જ મેક્ષ છે. અન્યથા રાગ-દ્વેષના ભાની તીવ્રતા કર્મ બંધાવ્યા કરશે. અને પરિણામે અથાગ પરિશ્રમ પછી પણમક્ષ તે દૂર દૂર જ રહેશે. - જ્ઞાની પુરુષોએ મોક્ષમાર્ગને સર્વ પ્રકારે સમજાવવા પ્રયાસ કર્યો છે. અહીં “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર માં શ્રીમદ્જી બે પ્રકારના જીવ બતાવે છે. એક તો જડ કિયાવાદી, જેઓ ક્રિયાને જ સર્વસ્વ માની તેમાં જ રચ્યાપચ્યા રહે છે. અને પિતે જે કરે છે તેનાથી મેક્ષ છે એવી દૃઢ માન્યતા ધરાવે છે. તેની આ માન્યતા તેને આત્મા તરફ દષ્ટિ કરવા દેતી નથી. આત્મા દ્વારા પુરુષાર્થ થાય એ જ સમ્યગૂ પુરુષાર્થ છે તેની તેને ખબર જહેતી નથી. અને તેથી તેનું અંતર ભેદાય કયાંથી? આત્મા અને દેહનો ભિન્નતાનું ભાન પણ કયાંથી થાય ? અને તેથી જ આરાધક ભાવ પણ તેને જાગતા નથી. આમ આગ્રહપૂર્વક ઘણું જ આકરી ક્રિયાઓ કરવા છતાં તેવા જ વિરાધક જ રહે છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું 34 બીજા પ્રકારના જીવે છે શુષ્કજ્ઞાની. તે જીની આંતર-બાહ્ય દશાનું વર્ણન કરતાં શ્રીમદ્જી કહે છે : બંધ મેક્ષ છે ક૫ના, ભાખે વાણી માંહિ. - વતે મહાવેશમાં, શુષ્ક જ્ઞાની તે આહિ... શુષ્કજ્ઞાનની વાતમાં રચ્યાપચ્યા છે આત્મા તથા આત્માની આસપાસના બધાજ સિદ્ધાંતોની વાતે તે જોરશોરથી કરતા હોય, આત્માને માત્ર તેઓએ જ જાણે છે એવો દાવો પણ કરતા હોય. જીવાદિ નવ તત્વે અને ષડૂ દ્રવ્યોની પરિભાષા બહુ જ ભારપૂર્વક બતાવતા હોય પણ તેઓની ભ્રમણા ભાંગી ન હોય. વાસ્તવિકતાથી ઘણું જ દૂર હોય. જીવ અને જીવના સ્વરૂપની યથાર્થતા વિષે ગહન અંધકારમાં હોય. તેઓ એમ કહેતા હોય કે આત્મા તે સ્વતંત્ર છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે. તે બંધાતે પણ નથી અને મુક્ત પણ થતા નથી. આ તે માત્ર આપણે કરેલી બધી કલ્પનાઓ છે. આત્મા તે સિદ્ધ સ્વરૂપી છે. જે સિદ્ધને આત્મા છે તેવો જ મારે આત્મા છે. અને એમ માનીને હું સિદ્ધ જ છું એમ લેક સંગમાં વર્યા કરે છે, પરંતુ આત્મદશાને એક અંશ પણ દેખાતું નથી. આ બધી જ માન્યતા પરમ શુદ્ધ નિશ્ચય દૃષ્ટિથી યથાર્થ હોવા છતાં પણ શરીરધારી આત્માને વ્યવહાર નયની દષ્ટિથી વિચાર એગ્ય છે. જ્યાં સુધી જીવ સર્વ કર્મથી મુક્ત નથી થયે, કર્મ સહિત છે ત્યાં સુધી તેને ગતિ–આગતિ છે, જન્મ-મરણ કરવાં પડે છે. સંસારનાં અનેક પ્રકારનાં બંધનથી એ બંધાયેલ છે. શરીરધારી આત્મા મુક્તિ પામવાની યોગ્યતાવાળે ભલે હોય, પણ અત્યારે તે મુક્ત નથી. જો એમ ન હોત તે ભારતનાં કોઈપણ દર્શન આત્માની મુક્તિ માટે આટલાં શાસ્ત્રની રચના ન કરત. પણ જેન કે અજેન સર્વ ધર્મો આત્માની મુક્તિ માને છે. ભલે માર્ગ ભિન્ન ભિન્ન હોય પણ આત્મ–મુક્તિના પુરુષાર્થને પ્રાધાન્ય તેઓએ આપ્યું છે. અને તેથી જ બંધ અને મોક્ષ માત્ર કલ્પના છે એમ કહેવું તે યેગ્ય નથી. Page #104 -------------------------------------------------------------------------- ________________ 35 શુષ્ક જ્ઞાની પણ આમ માનનારાઓની મેટી કરુણતા એ છે કે તેઓએ શાસ્ત્રોને માત્ર શબ્દોથી જ વાંચ્યાં છે. વાંચીને વિચાર્યા નથી, ચિંતનમાં ઉતાર્યા નથી. સત્ય સમજણ વડે શાસ્ત્રનાં તત્ત્વ સમજવા માટે સદ્દગુરુને આશ્રય જરૂરી છે, તે નથી મેળવે. ગમે તેવી તીવ્ર પ્રજ્ઞા હોય પણ શાસ્ત્રનાં રહસ્ય એમ ને એમ ઉકલતાં નથી. ગુરુ-ગમ વિના તની ગમ પડતી નથી. તેને ગુરુગમથી મેળવીને પચાવવાં પડે છે ચિંતન દ્વારા. અમારા પરમ પૂજ્ય શ્રી પરમ દાર્શનિક શ્રી જયંતીલાલજી મહારાજ સાહેબે આપણાં બત્રીશ શા માહેલું અતિ ઉત્તમ શાસ્ત્ર “શ્રી ભગવતીજી ને ગુરુ-ગમથી પામીને ચિંતન દ્વારા ખૂબ વાળ્યું છે. તેઓ ગમે ત્યાં બિરાજિત હોય “શ્રી ભગવતીજી સૂત્ર તેમના પાસે હોય જ. અનેક વખત વાંચી તેના પર તેઓનું ચિંતન ચાલે અને પછી જ રહસ્યને પામી તેમણે આત્મસાત્ કર્યા છે. આ શાસ્ત્ર વાંચતાં કેઈ એક તત્વ વિષે તેઓશ્રીને ચથાર્થ સમાધાન ન થાય તે તેઓ એ એક પ્રશ્નના ચિંતનમાં છ-છ મહિના સુધી દિવસ અને રાત તેના મય જ રહે. દિવસે આહારની ખબર ન હોય અને રાત્રે ઊંઘ ન હોય. જ્યારે એ તત્ત્વનું સમાધાન અંતરમાંથી ઊગે ત્યારે જ એ જંપ. અમે જ્યારે ૧૯૬૮માં તેઓશ્રીના સાનિધ્યે “શ્રી ભગવતીજી ની વાંચશું લેતાં હતાં ત્યારે તેઓશ્રી તેમાંથી એકાદ પ્રશ્ન પૂછે. અમે વિચારીને બધાં જ એને ઉત્તર આપીએ. પ્રશ્ન સાવ જ સરલ લાગતો હોય અને અમને જવાબ આપવાવાળાં છ એ ઠાણને એમ થાય કે મારે જવાબ તે બરાબર જ હશે. પણ પછી પૂ. મહારાજ સાહેબ ઉત્તર આપે તે સાવ જુદો જ હોય. આમ આવા ગહન શાસ્ત્રને ઉકેલ ગુરુ-ગમ વિના ન મળે ઉપર ઉપરથી કદાચ શાસ્ત્ર વાંચી જઈએ પણ તેને ગૂઢાર્થ તે જાણવા ન જ મળે, કારણ કે અનંતજ્ઞાની દ્વારા કથિત આ શાને શબ્દ-શબ્દ અનંત રહસ્ય ભર્યા હેય. આપણે સામાન્ય બુદ્ધિ, વિના અનુભવની મતિ, એને શી રીતે સમજી શકે ? અને જો ગુરુ ગમ વિના સમજવાને અહંકાર સેવીએ એટલે અનર્થ જ વધારે થાય. હા, ગુરુ-ગમ વિના મેળવેલા જ્ઞાનથી પંડિત થવાય, પણ જ્ઞાની ન થવાય. પંડિત હોય તે શાસ્ત્રમાં તને બહુ જ સુંદર સમજાવી શકે. Page #105 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું અરે ! કોઈ સાથે વાદ-વિવાદમાં ઉતરે તે નંબર મેળવી જાય. પણ એ જ તની પિતાને જરા પણ શ્રદ્ધા ન હોય. એવા પંડિત જોયા છે કે જેના દર્શનની મૌલિક માન્યતાઓને એટલી સચોટ રીતે સમજાવી શકે કે આપણે સાંભળીને સ્તબ્ધ થઈ જઈએ. પણ આ તત્ત્વ વિષે તેમની શ્રદ્ધા એક પૈસા ભાર પણ ન હોય. એમ કેમ ? પંડિત થવું તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમને આધારે થવાય છે, જ્યારે જ્ઞાની થવું તે મેહનીયના ક્ષપશમે. જ્યાં મેહનીય ક્ષપશમ હોય ત્યાં શ્રદ્ધા સંભવે. જે માત્ર વાક-ચાતુર્યથી જ તત્ત્વ સમજતા હોય તેને શ્રદ્ધા ન હોય. તેવાને શુષ્ક જ્ઞાની જ કહેવાય. અહીં આ ગાથામાં પણ એ જ બતાવે છે કે શાસ્ત્રને વાંચીને બુદ્ધિએ સ્વીકારી લીધું કે આત્મા બંધાતું નથી કે મુક્ત પણ થતું નથી. તેથી પણ આગળ વધીને એ એમ માનતા હોય કે આ દેહ દ્વારા જે કંઈ ક્રિયા થાય છે તે તે જડની ક્રિયા છે. આત્મા ચેતન છે તેથી જડની ક્રિયામી આત્મા પર અસર ન થાય. માટે ઇદ્રિના વિષયોનું સેવન આત્મા માટે , હાનિકર્તા નથી. આવું સમજી બેઠેલે માનવ ખોટે ભાગે ચડી જાય છે. સૌરાષ્ટ્રમાં 70 વર્ષની ઉંમરના ધર્મપ્રેમી શ્રાવક, વર્ષોથી જેઓને કંદ. મૂળને ત્યાગ, રાત્રિભેજનને ત્યાગ, સવાર-સાંજ પ્રતિકમણ, સામાયિક તથા ત્યાગમય જીવન. વળી સંસારથી અલિપ્ત થઈ સમાજ સેવામાં લાગી ગયા હતા, અને તેમાં જ વર્ષો ગાળ્યાં, પણ નિશ્ચય નયની વાતને સાંભળી તેને યથાર્થ રૂપે ન સમજતાં ઊંધે રવાડે ચડી ગયા. કંઈ પણ ખાઈએ પીઈએ તેથી આત્માને કંઈ લેવા-દેવા નહીં. આમ શ્રદ્ધામાં બેસતાં આ ઉંમરે અધી રાતે ઊઠી દીકરાની વહુને કહે, બટેટાનાં ભજીયાં બનાવી દે. વહુને એમ થાય, બાપુજીએ જીદગી ધરીને જે ચાખ્યું નથી, અરે ! અમે ખાતાં તે અમને પણ છોડાવ્યું અને હવે જતી જીંદગીએ તેમને આ શું સૂઝયું છે? તે કહે, બાપુજી ! તમે આ શું કહો છે ? અમે ખાતાં તે પણ તમને ન ગમતું. અને આજે તમે જ ખાવા માટે કહે છે ? પણ હવે એને કયાંથી સમજાય ? હંમેશાં આ જ વાત સાંભળી સાંભળીને માન્યતા દઢ થઈ ગઈ હતી. પરિણામે એ બાપાનું જીવન તો ભ્રષ્ટ તતભ્રષ્ટ જેવું થઈ ગયું. કયાં યના ન રહ્યા. “લેવા ગયા વધુ ને ઈબેઠા બધુ જેવું થયું. ખાવા Page #106 -------------------------------------------------------------------------- ________________ શુષ્ક જ્ઞાની 37 પીવાનો મોહ જાગૃત થયે અને એ મેહમાં લપસી પડાયું. આમ પણ જ્ઞાનની મેટી મોટી વાતો કરનારના જીવનમાં મેહ ભાવને એક અંશ પણ ઓછો થયેલ ન હોય એવું પણ ઘણી જગ્યાએ જોવા મળે. તેથી જ કહ્યું છે કે વતે મહાશમાં........ રાગ અને દ્વેષ અને મોહનાં જ રૂપ છે. રાગનું નિમિત્ત મળતાં જીવ રાગના આવેશમાં તણાઈ જાય, ક્રોધનું નિમિત્ત મળતાં તે આવેશમાં તણાઈ જાય. સાધારણ રીતે જોઈએ તે આપણું હસવું કે રડવું, સુખી થવું કે દુઃખી થવું, બધું જ નિમિત્તોને આધીન છે. આપણને કઈ હસાવે તો હસી લઈએ, કઈ રડાવે તો રડી ઊઠીએ. બેમાંથી કેઈપણ નિમિત્ત આવ્યું હોય તે એ નિમિત્તને છેડી શકતા નથી. રાગના નિમિત્તે રાગ ઉદયમાં આવે તે આપણે એવું વિચારવા ટેવાયેલા નથી કે આ મારું સ્વરૂપ નથી. ભલે નિમિત્ત આવ્યું. મારે રાગ કર નથી. એ જ રીતે કેધાદિ શ્રેષનું નિમિત્ત ઊભું થાય ત્યારે પણ તટસ્થ રહીને કહી શકીએ કે નિમિત્તે તેના સ્વભાવે અને હું મારા સ્વભાવે. મારે કેધ કરે નથી. હર્ષ કે શેક કોઈપણ નિમિત્ત આવે તેમાં મારે ભળવું નથી. હું વિચારું કે હું નિમિત્તાધીન નહીં પણ નિમિત્તાતીત છું. બંધુઓ! જે ઉદયમાં ભળે નહીં તેને ગમે તેવું નિમિત્ત હોય, કંઈ કરી શકે નહિ. વિચારો ! આપણા શાસ્ત્રમાં ગજસુકુમાલ મુનિની વાત આવે છે. તેમના શિરે અંગારા મૂકાયા. બહુ જ ભયંકર નિમિત્ત આવીને ઊભું છે. એ સમયે ગજસુકુમાલે શું કર્યું હશે ? એમને શું થયું હશે ? નિમિત્ત તે એવું હતું કે જે એમાં ભળી જાત તે વિપરીત માર્ગે ચાલ્યા જાત. પૂર્વ ભવના વેરીએ વેરને બદલે લેવા મારણાંતિક ઉપસર્ગ આપે છે. એવા વખતે તેઓની આત્મદશા કેવી હશે ? મને લાગે છે કે તેઓને દેહાધ્યાસ સર્વથા છૂટી ગયે હશે કે જેથી અસહ્ય વેદનાની ક્ષણોમાં પણ તેઓએ વેદન નહીં કર્યું હોય. દેહ પ્રત્યે લક્ષ જ નહીં હોય, જેથી ગમે તે થાય તેઓને ખબર જ ન હોય, અને કદાચ ધ્યાનથી ખલિત થયા હશે, મસ્તકના અંગારા ચામડી-હાડકાં બાળી રહ્યા હશે. ભયંકર પીડાને અનુભવ થાય એવો સંગ છે એ ખ્યાલ પણ આવ્યું હશે. અને કદાચ એકાદ ક્ષણ એ પીડાને વેદી પણ હશે . પરંતુ તરત જ બીજી ક્ષણે Page #107 -------------------------------------------------------------------------- ________________ 38. હું આત્મા છું એમનું જાગૃત આત્મભાન એમને સ્વભાવદશા તરફ દોરી ગયું હશે અને એમની પરિણામ-ધારાએ કહ્યું હશે કે જે બળે છે તે હું નથી. હું કદી બળું નહીં, બળે છે તે મારું નથી. ચૈતન્ય, એ જડ. માટે તે મારૂં નથી. અને ફરી આત્મ- ધ્યાનમાં લીન થઈ ગયા હશે. એ લીનતાએ સર્વ મેહ પરિણતિને અલ્પ સમયમાં જ છેદી નાખી. અને તેથી જ કેવળ લક્ષમીને વરી ગયા. બંધુઓ ! આવડા મટા શ્રેષના નિમિત્તને પણ તટસ્થ ભાવે નિહાળનાર એ મહાત્મા જ ખરેખર જ્ઞાની હતા. મોક્ષમાર્ગે વિચરનાર મહાન વિદેહી પુરુષ હતા. તેઓ કદી બોલ્યા નહીં હોય કે હું નિમિત્તાતીત છું, તે પછી આ બધું સહવાની શી જરૂર છે. મારું સ્વરૂપ સિદ્ધ સમાન છે. માત્ર વાણુંની વાફાલથી તેઓએ કદી કોઈને રંજિત નહીં કર્યા હોય. પરંતુ અંતરતમના ઊંડાણની ભવભવની સાધનાથી સહજરૂપે, સ્વાધીન આત્મદશામાં રાચનાર એ મહાપુરુષ ખરેખર, નિમિત્તાતીત થઈને સિદ્ધ સ્વરૂપને પ્રગટ કરી ગયા. જ્ઞાની તે તેજ કે જેને દેહાધ્યાસ છૂટી ગયું હોય. દેહ અને આત્માનું ભેદ-વિજ્ઞાન જેને લાગ્યું હોય. અરે ! સર્વથા દેહાધ્યાસ ન છૂટે તે ય અંશે તે છૂટે ને ? ગજસુકુમાલની વાત તે બહુ ઊંચી છે. અત્યારે આપણે એટલી ઊંચાઈએ ન પહોંચી શકીએ અને આપણને આવા ઉપસર્ગો આવવાની સંભાવના પણ ખૂબ ઓછી છે. ત્યારે આપણે જે પ્રયાસ કરીએ તે જરૂર નાના નાના નિમિત્તોથી બચી શકીએ. અને એમ રાગશ્રેષની મંદતા કેળવાતી જાય. અને એ જ છે મહાવેશને ત્યાગ. પણ આ બધું ત્યારે જ થાય કે જ્યારે યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ થાય. બાકી શુષ્ક જ્ઞાનીની જેમ વાતે મોટી હોય અને આચરણમાં મીંડું હોય તે શું વળે? તેથી જ કહેવામાં આવ્યું કે કેટલાક જી જડ ક્રિયાને મોક્ષને માર્ગ સમજી બેઠા છે તે કેટલાક જીવે જ્ઞાનની માત્ર વાતને જ મેક્ષમાર્ગ માને છે. જડ કિયાવાદી અને શુષ્કજ્ઞાનવાદી બનેની દષ્ટિ માત્ર ફળ ઉપર રહેવાના કારણે સ્વાર્થની કામનાઓથી કલંકિત હોય છે. તેથી તેઓ બનેથી થતાં કર્મો નિષ્કામ હોઈ જ ન શકે. અને મુકિત તે સંપૂર્ણ Page #108 -------------------------------------------------------------------------- ________________ શુષ્ક જ્ઞાની 39 નિષ્કામ સ્વરૂપ છે. આમ બન્નેને મેળ બેસે નહીં અને આધ્યાત્મિકતાના પરિવર્તુળની આસપાસ ઘુમતા એ જ અંદર પ્રવેશ પામી શકે જ નહીં. બને પ્રકારની માન્યતાવાળા જે માત્ર આવેશમાં જ વતે છે. કિયાજડવાદી ક્રિયાના આવેશમાં, તે શુષ્કાની તાત્વિક ચર્ચામાત્રના આવેશમાં. આ આવેશ જ બતાવે છે કે તેમનામાં વસ્તુસ્થિતિનું યથાર્થ પ્રાગટય થયું નથી. તેથી જ તેમના જીવનમાં માનસિક સમતુલા દેખાતી ન હોય તે આત્મિકની તે વાત જ કયાં? અને આ આવેશ જે રાગ-દ્વેષનું પોષક તત્ત્વ છે અને ભવભ્રમણનું મૂળ કારણ છે. પછી એ આવેશ ભલે ધર્મનું મેહરુ પહેરીને સજજન થવાની કોશિષ કરતો હોય પણ વિષતુલ્ય જ છે. શાસ્ત્રની એક મહત્ત્વપૂર્ણ સૂક્તિથી આ વિષયની ગંભીરતાને સમજવાને પ્રયાસ કરીએ. જ્ઞાન વિષ્પાં મોક્ષઃ” જ્ઞાન અને ક્રિયાને સમન્વય શા માટે જરૂરી છે? બહારથી દેખાતે સમન્વય આ બન્નેની ભિન્નતાનું ભાન કરાવે છે. પણ અહીં આપણે વિચારવું છે કે જ્ઞાન અને ક્રિયા બને પરસ્પર ભિન્ન છે કે એક ? કઈ પણ કાર્ય કારણ વગર થાય નહીં. તેમાં પણ જેવું કારણ તેવું જ કાર્ય. જેટલાં કારણ તેટલાં જ કાર્ય. કઈ પણ એક કાર્યની પાછળ અનેક કારણો દેખાતાં હેય પણ ખરેખર તે મૂળભૂત ઉપાદાન કારણ તે એક જ હોય. અને બાકીનાં કારણે તે સહાયક નિમિત્તે કારણે હોય છે. બધાં જ કારણેનું હોવું જરૂરી હોવા પછી પણ ઉપાદાન, કે જે મૌલિક કારણ છે, તેની અનિવાર્યતા છે, જેમાં માટીને ઘડે તે કાર્ય છે, તે રૂપ પરિણમવામાં કુંભાર, ચક, દંડ, ચીવર વગેરે કારણ થયાં પણ તેનું મૂળભૂત ઉપાદાન કારણ એક માત્ર માટી જ છે, કે જેનાથી ઘડો બન્યા. જે આમ જ છે તો અહીં મેક્ષરૂપ કાર્ય માટે મૂળભૂત ઉપાદાન કારણ જ્ઞાન અને કિયા એમ બે શા માટે બતાવ્યાં ? અહીં કાર્ય એક છે અને કારણ એ છે. આમ કેમ ? આપણે ગઈ કાલે કહી ગયા તેમ જ્ઞાન, દર્શન, ચારિત્ર આપણને સમજાવવા ત્રણ કહ્યા છતાં પણ આત્મ-સ્થિરતાના વિકાસમાં આ ત્રણેય એક રૂપ જ છે. ભિન્ન દેખાતાં ત સર્વથા અભિન્ન અનુભવાય છે એટલું Page #109 -------------------------------------------------------------------------- ________________ 40 - હું આત્મા છું જ નહીં પણ જે કારણ છે તે જ કર્મ છે, અને જે કર્મ છે તે જ કાર્ય રૂપ નિષ્પત્તિ છે. જેને આરાધના માર્ગે કારણ, કર્મ અને કાર્ય અભિન્ન છે. સાધન, સાધના અને સિદ્ધિ પણ અભિન્ન છે. માટે જ્ઞાન અને કિયા બે કહેવાયા હોય તે પણ તે બન્ને ભિન્ન નહીં પણ એક જ છે. આ જ વિષયને એક અનુભવી સાધકે પદ્ય બદ્ધ કરી એ રહસ્ય ઘાટન કર્યું છે તટસ્થભાવે નગ્નચિત્રણ કર્યું છેશું જાણે વ્યાકરણ અનુભવ શું જાણે વ્યાકરણી, કસ્તૂરી નિજ ડુંટીમાં પણ લાભ ન પામે હરણી, અત્તરથી ભરપૂર ભરી પણ ગંધ ને જાણે બરણું..અનુભવ મણેબંધ વ્રત પાન કરે પણ, ખાલીખમ ઘી ગરણી, લાખો મણ અને મુખ ચાવે, પણ શક્તિ ન પામે દરણી..અનુભવ પીઠે ચંદન પણ શીતલતા, પામે નહીં ખર ઘરણી મણિ માણેક રત્ન ઉરમાં પણ, શોભ ન પામે ધરણી..અનુભવ ભાવ ધર્મ સ્પશન વિણ નિષ્કલ, તપ, જપ, સંયમ કરણી શબ્દ-શાસ સહ ભાવ ધર્મતા સહજાનંદ નિસરણી...અનુભવ બંધુઓ ! કહેવાનું તાત્પર્ય એ જ કે નિશ્ચયરૂપ તત્વોનું વ્યવહારમાં પ્રસંગે-પ્રસંગે, પલેપલે પ્રગટીકરણ થવું, સાકાર થવું, એજ અધ્યાત્મ છે. સાચી અંતમુર્ખતા છે. પરિપકવ સાધનાનું સત્ય દર્શન છે. મેક્ષ માગને ભ્રમ સેવનાર બન્ને પ્રકારના જીવોની સ્થિતિને બતાવ્યા પછી હવે મોક્ષ-માર્ગ શું છે ને તે કઈ રીતે આરાધવો તે અવસરે કહેવામાં આવશે. Page #110 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યાદિ સફળ તો..! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, અનાસક્ત ભાવને કેળવી આત્માને સર્વથા નિલેપ બનાવે છે. અનાસક્તિ કેળવાય નહીં ત્યાં સુધી જડ પ્રત્યેને જે રાગ છે તે ટળે નહીં. જડને મેહ જડને પામવાના પુરુષાર્થ માં પરિણમે છે. જડની આસક્તિ હોય ત્યાં સુધી એને કઈ રીતે મેળવી લઈએ એવી ભાવના મનમાં નિત્ય રહ્યા કરે. આ આસક્તિ બુદ્ધિ દ્વારા મેળવેલા જ્ઞાનને આમસ્પર્શ ન થવા દે. અહી “કિયાડ” અને “શુષ્કજ્ઞાની એવા બે પ્રકારના છની વાત કરવામાં આવી છે. જે જીવ કિયા જડ છે, એ ક્રિયા કરતે હેવા પછી પણ અનાસક્ત ભાવ કેળવી શકે તે નથી. બહારની બધી જ ક્રિયાઓ ચાલુ હેય. ધર્મને, સંપ્રદાયને, પરંપરાને માન્ય એવા આચારો એ પાળ હિય, આચરતા હોય, પણ એના અંદરમાં જડ પ્રત્યેની, વિષય પ્રત્યેની જે પ્રીતિ છે એ તૂટી ન હોય. બીજી બાજુ શુષ્કજ્ઞાનીનું પણ એમ જ હોય. જ્ઞાનની અટપટી વાત કરતો હોય, આત્માના સ્વરૂપને બહુ ઊંચા શબ્દોમાં વર્ણવતો હોય, બીજાઓને સમજાવી શકતા હોય પણ અંદરથી રાગ તૂટયો ન હોય, ચારિત્ર તરફ તેનું વલણ ન હોય. બંધ–મોક્ષને કલ્પના માત્ર સમજતો હેય. આમ કિયાજડને આચરેલે માર્ગ કે શુષ્ક જ્ઞાનીએ બતાવેલે માગ તે બન્નેમાંથી એક પણ મોક્ષને માર્ગ નથી. એ બન્નેને સમન્વય કેવી રીતે થ જોઈએ એ બતાવતાં શ્રીમદ્જી આગળની ગાથામાં કહે છે - Page #111 -------------------------------------------------------------------------- ________________ 42 હું આત્મા છું વૈરાગ્યાદિ સફળ તો, જે સહ આત્મજ્ઞાન તેમજ આતમજ્ઞાનની, પ્રાપ્તિ તણું નિદાન.............. વૈરાગ્ય એ શું છે? રાગનું જ કંઈક વિશિષ્ટ સ્વરૂપ. જુઓ, જરા શબ્દને બરાબર સમજવાનું છે. રાગ જ્યાં સર્વથા ત્યાજ્ય બતાવ્યો છે, ત્યાં વૈરાગ્ય અતિ-આદરણીય બતાવ્યો છે તે વૈરાગ્યને અર્થ શો ? ઉદાસીનતા ! શાની ઉદાસીનતા ? આપણે સહુએ આપણું વ્યાવહારિક જીવનમાં અનેક વાર એવા પ્રસંગે અનુભવ્યા છે કે જે પ્રસંગોથી અંતરને એક પ્રકારની ઉદાસીનતા ઘેરી વળે છે. કેટલીક વખત આપણને એવું લાગતું હોય છે કે કશું યે કારણ નથી, તે છતાં આજે કંઈ ગમતું નથી. બને ને એવું ? કઈ પૂછે : ભાઈ શું થયું ? શરીરમાં કંઈ તકલીફ છે? કઈ કંઈ બેલ્યું ? એ કઈ પ્રસંગ બન્યો ? કેઈ સાથે લડાઈ ઝઘડો થયો ? ના, કશું યે થયું નથી. ખબર નથી શું છે ? પણ આજે ગમતું નથી. એક પ્રકારની ઉદાસીનતા અનુભવાતી હોય છે. અને કેટલીક વખત કારણવશ પણ ઉદાસીન થઈ જઈએ છીએ. મનને ન ગમતું બન્યું. ઈચ્છતા હતા એ ન બન્યું. એનાથી ઉલટું થયું. કંઈક ગુમાવી બેઠા ! કયાંકથી બે-ચાર કટુ શબ્દો સાંભળ્યા ! કઈ કે આપણું અપમાન કર્યું ! વગેરે વગેરે અનેક નિમિત્તો આવે છે, જેનાથી આપણે ઉદાસીન થઈ જતા હોઈએ છીએ. એ ઉદાસીનતા અનુભવી છે. પણ આ ઉદાસીનતા તે વૈરાગ્ય નથી. તો વૈરાગ્ય એ શું છે? જ્યાં જ્યાં આપણે રાગ જોડાયલ છે એ વ્યક્તિમાં હોય ! વસ્તુમાં હોય ! વિષયોમાં હોય ! માન્યતામાં હોય ! રુચિમાં હેય ! ત્યાં ત્યાં એ રાગથી પર થવાને પ્રયાસ અને પર થઈ ગયા પછીની જે અંતરદશા તેનું નામ વૈરાગ્ય. આપણા રાગનું માપ કાઢવું હશે તે અંતર્જગતને તપાસવું પડશે. પ્રયત્ન કરે અને જુઓ કે અંતર્જગત કેટલું વિશાળ છે! તેની વિશાળતા સામે બાહ્ય જગત તે બહુ જ સીમિત છે. ભલે તમે એમ કહેતા હે કે અમુક વ્યક્તિનું સર્કલ બહુ મોટું છે. એના સંબંધે બહુ વિસ્તરેલા છે. પણ તે કયાં સુધી હશે? તમે મદ્રાસમાં રહે છે, જેન છે, જૈન સમાજમાં તમારા સંબંધે હશે. એથી આગળ વધીને અજૈન સમાજમાં Page #112 -------------------------------------------------------------------------- ________________ 43 વૈરાગ્યાદિ સફળ તો હશે. ધંધાના ક્ષેત્રમાં હશે. અને મદ્રાસની આજુબાજુ અને બહુ તે ભારતનાં અમુક ગામો સુધી એ સંબંધો વિસ્તરેલા હશે. તે છતાં એ બધા જ લિમિટમાં આવી શકે તેટલા. એટલે બાહ્ય રાગ તો સીમિત થયે. પણ અંતર્જગત તે બહુ વિસ્તરેલું છે. નહીં જોયેલા સ્થાને કે નહીં મળેલા પદાર્થોની પ્રાપ્તિની ઝંખના. એ તેના પ્રત્યેના રાગના કારણે જ છે. આ મન રાગભાવથી રંગાઈ આખા યે વિશ્વમાં આંટો મારી આવે છે. કે જેને એ કઈ કાળે મેળવવા સમર્થ નથી. ત્યાં પણ અંતરના રાગને જોડે છે. આમ અંતરમાં પડેલા રાગની કેઈ સીમા જ નથી. એ અંતરના રાગને સીમિત કર, પદાર્થ કે વ્યકિતમાંથી વાળી લઈને તેને સંકોચ કરે તે વૈરાગ્ય છે. અંદર રાગ તૂટયો ન હોય અને ઉપરથી પદાર્થો પ્રત્યેની ઉદાસીનતા આવે તે તે વૈરાગ્ય નથી પણ, નરી મજબૂરી છે. જીવનના અનુભવમાં તમે અનુભવતા હો છો કે આજે જે ઉંમરે પહોંચ્યા, ત્યાં જે રીતે ઈદ્રિના વિષયોને ભેગવે છે અને જ્યારે યુવાની હતી ત્યારે ભગવતા હતા એમાં કંઈક ફરક આવ્યો છે ને? જેમ જેમ ઉંમર વધતી જાય, તેમ ઇદ્રિના વિષય પ્રત્યે એમ થાય કે હવે આ બધું શું? બહુ ભેગવ્યું છે! બહુ ખાધું, પીધું, પહેર્યું, ઓઢયું, જોયું, સાંભળ્યું, માણ્યું, બધું ઘણું યે કર્યું, હવે નથી જોઈતું કાંઈ! આવે છે ને આવી ઉદાસીનતા ? ભેળવી લીધા પછી, માણી લીધા પછી, ઘણું યે અનુભવ્યા પછી એ માટે એક જાતની ઉદાસીનતા આવે છે. પણ એ ઉદાસીનતા સમજણપૂર્વકની અંતરના રાગ ભાવના ત્યાગ સહિતની નથી હોતી. પણ આશાની પૂતિના અભાવમાં જન્મેલી નરી નિરાશા હોય છે. તેમાં સમાજવિજ્ઞાન પણ કામ કરતું હોય છે. આપણા સમાજમાં જે જાતની સામાજિક ધારણાઓ હોય છે તે આપણું મનમાં દઢતાપૂર્વક બેસી ગઈ હોય છે. તેથી એમ પણ થાય કે હવે આ ઉમરે આપણને શોભે નહિં. એમ પણ થાય ને? કે તમારા દિકરા-દિકરીઓ જુવાન હૈય, પરણ્યા હેય, એ પિતાની યુવાની માણતા હોય એ સમયે પણ તમને માણવાના અભરખા થાય તે તેને દબાવી દેવા પડે ને ? એમ વિચારેને કે હવે આપણને આ ન શોભે! આમ થાય છે Page #113 -------------------------------------------------------------------------- ________________ 44 હું આત્મા છું ને વિષયે છૂટી જાય છે. પણ આ છૂટવું તે સાચી ઉદાસીનતા નથી, તે સાચે વૈરાગ્ય નથી. અંતરને રાગ ભાવ છૂટયો હોતે નથી. અહીં કહેવાનું એ છે કે અંતરના રાગ-ભાવના ત્યાગના હેતુથી જે ઉદાસીનતા આવતી હોય તે એ ઉદાસીનતાનું નામ વૈરાગ્ય છે. એ સહજ છે. કેઈના કહેવાથી કે રેકવા–ટોકવાથી વૈરાગ્ય આવતું નથી. આપણે કેઈને એમ કહેતા હોઈએ છીએ કે તારે આમ કરાય ને આમ ન કરાય. તને આ શેભે ને આ ન શોભે. પણ એનાથી અંતરમાં વિષય પ્રત્યેની ઉદાસીનતા ન જાગે. અંદરની ઉદાસીનતા તે સમજણ પૂર્વકની હોય, વિષયાનંદ પ્રત્યે ઘેર ઉદાસીનતા ઊઠે–ઉપેક્ષા ભાવ પેદા થાય અને તેને એમ લાગે કે જડ પ્રત્યેને રાગ એ મારા માટે બંધનકર્તા છે. તેમાં ખેંચવા જેવું નથી. એમાંથી તે જલદી નીકળી જવું જોઈએ. એ માટે રાગને ત્યાગ કરે છે. શું કરવું ત્યાં ? રાગના ક્ષેત્રને વિસ્તૃત કરે. રાગને ફેલાવી દે. તમે કહેશે, મહારાજ ! આ તો ઉલટી વાત કરી. રાગના ક્ષેત્રને સંકુચિત કરવાનું છે કે વિસ્તૃત કરવાનું છે? જેમ તીર્થંકર દેવ સમસ્ત જીવે પર કરૂણા લાવી દીક્ષા લે છે, તેવી જ રીતે સર્વ જન હિતાય-સર્વ જન સુખાય તમારા વ્યક્તિગત રાગને સર્વ વ્યક્તિઓમાં ઢાળી દ્યો. જેને વિશ્વમૈત્રીને ભાવ કહેવાય છે. વિશ્વ વાત્સત્યને ભાવ કહેવાય છે. - તમારે વાત્સલ્ય ભાવ કયાં સુધી સીમિત છે? સર્વ પ્રથમ તે તમારા સંતાન પર અને એથી આગળ વધે તે તમારા ભાઈ-બહેનનાં સંતાને પર બસ ! હદ આવી ગઈ. આથી આગળ વધતું નથી, મિત્રતા પણ અમુક વ્યકિતઓમાં જ છે. પણ એમ નહીં. તમારા વાત્સલ્ય ભાવને સમસ્ત વિશ્વમાં વહાવી ઘો. 'आत्मवत् सर्वभूतेषु' જે તમારો આત્મા છે તેવા જ સર્વને માનીને તેના પર તમારો પ્રેમ વહાવી દે. શા માટે પિતા જેવા સહુને માનવા છે? શા માટે આમ કહ્યું? તમને જે સૌથી વધારે કઈ વહાલું હોય તે તે તમારે પિતાને જીવ Page #114 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યાદિ સફળ તે 45. જ છે. એથી વધારે વહાલું કેઈ નહીં. તમે એમ કહે છે ને કે અમને અમારો દીકરે બહુ વહાલે. પણ જ્યારે કટોકટીને સમય આવે, બન્ને સરખી મુશીબતમાં ફસાયા હો ત્યારે પહેલાં પિતાને જીવ ઉગારવાનો પ્રયાસ કરશે. કે દિકરાને ? એક વખત એવું બન્યું કે એક શ્રીમંતના ઘરમાં અચાનક આગ લાગી. ભાગ-ભાગ કરતાં સહુ ઘરમાંથી બહાર નીકળી ગયાં. તેમને આઠ મહિનાને એકને એક દિકરો ઘેડિયામાં સૂતે રહી ગયે. સહુને એમકે બીજાએ લીધો હશે. પણ તપાસ કરતાં ખબર પડી કે બધાં તે બહાર આવી ગયાં પણ બાબા રહી ગયા છે. પેલા ભાઈ તો રડીને ચીસ પાડે છે. અરે ! મારો એકને એક દીકરે અંદર રહી ગયો છે. કેઈ બચાવે એને! અંદર જઈને લઈ આવે. માંગે તે આપીશ. અરે ! દશ-વશ લાખ રૂપિયા માંગશે તો પણ આપીશ.” પણ કોણ જાય? સેંકડે માણસો બળતા મકાનને બળતા જેવા ભેગા થયા છે. પણ અંદર મરવા કોણ જાય? માણસ વિચારે છે કે લાલચમાં સપડાઈને જઈએ તે ખરા, પણ મરી જઈએ તે દશ-વીશ લાખનું શું ? ત્યારે એક ડાહ્યો માણસ એ શ્રીમંત બાપને કહે છે: “ભાઈ! દિકરે તારે છે. તું જ જાને અંદર ! લઈ આવ તારા દિકરાને ! અમે જ તને જે જોઈતું હશે તે આપીશું પણ ન ગયે બાપ, અને બળતા મકાનમાં હાલામાં હાલ દિકરે બળીને ભડથું થઈ ગયો. વિચારે ! દિકરી વહાલ હતો કે પોતાનો જીવ ? તમે કહેતા શું છે છે? મારી માવડીઓ તે એમ કહે કે દિકરો તે મને હૈયે છે. દિકરો પરદેશ ગયે હેય ને સારી વસ્તુ ખાવા બેસીએ તે તે ગળે નથી ઉતરતી. આંખમાં પાણી આવે છે. પણ આ કટોકટીને સમય આવે ત્યારે એ દિકર હાલે ન લાગે. માટે જ આપણને સૌથી વધારે કંઈ હાલું હોય તે તે આપણે જીવ. એટલે જ કહ્યું છે : . “કામવત્ નમૂત્તેપુ તને તારે જીવ રહેલું છે, એટલા જ વહાલા સર્વ ને માની Page #115 -------------------------------------------------------------------------- ________________ 46 હું આત્મા છું લે, અને આ ભાવના જ્યારે આત્મસાત્ થાય ત્યારે જ સાચે વૈરાગ્ય પેદા થાય. જ્ઞાનીઓએ જે સૂત્ર આપ્યાં છે એ આપણી મનોવૃત્તિને જાણીને જ આપ્યાં છે. તમારા જેવા જ સૌને જાણીને એના પર તમારું વાત્સલ્ય ફેલાવી દે. જે વાત્સલ્ય તમારી પત્ની કે પરિવાર પર છે તેને આખા યે વિશ્વના સમસ્ત આત્માઓ પર વહાવી દે તે એ રાગનું વિસ્તૃતીકરણ થઈ જશે. અને એ જ વૈરાગ્ય છે. સીમામાં બંધાયેલા રાગ ફેલાઈ જાય તે તેને છૂટતાં વાર ન લાગે. નાના વાસણમાં પડેલા પાણીને સૂકાતાં દિવસે જ નહીં મહિનાઓ લાગે, પણ જે એ જ પાણી વિશાળ જગ્યામાં ફેલાવી દેવામાં આવે તો થોડી મિનિટોમાં જ સૂકાઈ જાય. તેના માટે પ્રયત્ન પણ ન કરવો પડે. એ જ રીતે મેં પહેલાં કહ્યું તેમ આ જીવનની અંદર ઈદ્રિના વિષયને ભેગવતાં ભેગવતાં ધરાઈએ છીએ, થાકીએ છીએ ત્યારે એના પ્રત્યે જે ઉદાસીનતા આવે છે એ જો સમજણ પૂર્વક આવે તો તે સહજ રૂપે ત્યાગનું સ્વરૂપ ધારણ કરે. વયના વધવા સાથે જે ઉદાસીનતા આવે છે તે નહીં, ઉંમર વધી એટલે ઉદાસીનતા આવી એમ નહીં. ગમે તે ઉંમરના હોય પણ માણસે એમ વિચારતા હોય છે કે હજી તે આપણે ભેગવવાનો સમય છે. ભેગવી લે. મારા ત્રીશ-પાંત્રીશ કે ચાલીશ વર્ષનાં ભાઈ-બહેને ને, જ્યારે કંઈ ત્યાગની વાત કરીએ ત્યારે તેઓ એમ કહેઃ મહાસતીજી! હજી તે અમારી ભેગવવાની ઉંમર છે. પાંચે ઇંદ્રિાના વિષયને ભેગવી લઈએ! તે નહીં ભોગવવાની ઉંમર કઈ ? તે કહેશેઃ સાઈઠ પછી. તે પછી છોડવાનું કહેજે. અરે, ભાઈ ! પછી તે તું ભગવી જ નહીં શકે. તને ઘણી જાતના Restriction નડશે. શરીર ને ઈ દ્વિયે કામ નહીં આપે. સમાજની માન્યતાઓ આડી આવશે. તારા જુવાન દિકરા-વહુ-દિકરીઓને જોઈને એમ થશે કે મારે હવે આ ન ભેગવાય. અને કાં તે વચમાં જ જીવનલીલા સંકેલાઈ જશે. પછી તે અમે તને શું કહેવા આવીએ? જ્ઞાનીઓએ જ ન ભેગવવાને સમય કર્યો અને ધર્મ કરવાને સમય કર્યો તે બતાવતાં કહ્યું, છે : Page #116 -------------------------------------------------------------------------- ________________ 47 વૈરાગ્યાદિ સફળ તે “ના વાવ = કે, રાહી સાદ ન દફg जाधिन्दिया न हायन्ति, ताव धम्म' समायरे // " વૃદ્ધાવસ્થા પડે નહીં, વ્યાધિઓ વધે નહીં, ઈદ્રિયે શિથિલ ન થઈ જાય તે પહેલાં ધર્મ કરી લે, આ બધું કરવાનું કારણ શું છે તે કહ્યું : વૈરાગ્યાદિ સફળ તે, જે સહ આતમજ્ઞાન વૈરાગ્યની સફળતા ત્યાં છે કે જ્યાં તેની સાથે આતમજ્ઞાન હેય. પણ આતમજ્ઞાન ક્યારે થાય ? જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે.” જડ પદાર્થ પ્રત્યેની ઉદાસીનતા ! જડ પદાર્થ સુખ કે દુઃખ આપી શકે નહીં. તેમાં એ શક્તિ જ નથી. આવી સચેટ શ્રદ્ધા જ્યારે જાગે છે ત્યારે જડ પ્રત્યેને રાગ તૂટે છે અને તે તરફ ઉદાસ ભાવ જાગે છે. અને એ ભાવ જીવને આત્મવૃત્તિ તરફ લઈ જાય છે. જડમાં સુખ નથી તે પછી આત્મામાં શોધવાના પ્રયાસ થાય છે. પણ અહીં તમને એ પ્રશ્ન થશે કે આવી ઉદાસીનતા આવે ખરી ? હા-આવે ! જેને આત્મ લક્ષ છે તેને આ ઉદાસીનતા આવે છે. પુરાણકાળની એક વાત કહું તમને ? ચારે વેદ અને અનેક શાસ્ત્રોને જાણકાર એક પ્રકાણ્ડ વિદ્વાન બ્રાહ્મણ હતે. વાદ-વિવાદની સભાઓમાં જેણે અનેકને હરાવ્યા હતા અને એના કારણે એ મહા ઘમંડી પણ હતું. એ સમજતું હતું કે તેના જે જ્ઞાની બીજે કઈ હોઈ શકે જ નહીં. આવા અહંકારમાં એ રાચતે હતે. બંધુઓ ! અહં બહુ જ ભયંકર ચીજ છે. તેનું કઈ માપ નથી હતું. માનવી અહંથી ઊંચે ઉઠવા માંગે છે પણ તે ન જાણે એ રીતે તેને એ પતનની ઊંડી ગુફામાં ધકેલી દે છે. આ બ્રાહ્મણને કયાંયથી પણ ખબર પડે કે કઈ સાધુ-સંત-જ્ઞાની પુરુષ આવ્યા છે તે તરત તેમની પાસે પહોંચી જાય, અને અટપટા પ્રશ્નો પૂછી તેમને હરાવવાની પેરવી કરે. તેના પ્રશ્નો જ એવા હોય કે સામી વ્યક્તિ પાસે તેને જવાબ ન હોય. અને જવાબ ન મળે તેથી પિતાના વિજય પર ગર્વ કરે. ફૂલાય. Page #117 -------------------------------------------------------------------------- ________________ 48 હું આત્મા છું એક વાર એક અધ્યાત્મ યેગી મહાત્મા પધાર્યા. જેઓએ સ્વને જાણ લીધું હતું. જે નિશદિન પિતામાં જ રમતા હતા. અને સ્વભાવે પણ મસ્ત. ફકીર હતા. બ્રાહ્મણ પિલી બેટી ટેવના કારણે તેમની પાસે પહોંચ્યું. રાગ અને વૈરાગ્યની ગૂંચવણ ભરેલી વાતો કરવા માંડયો. મહાત્મા વિચક્ષણ હતા. સમજી ગયા કે આ કયે હેતુ લઈને આવે છે. તેઓએ બહુ જ મૃદુ ભાષામાં કહ્યું : બ્રહ્મદેવ ! હું તે તમારા પ્રશ્નનો જવાબ આપી શકતા નથી. વૈરાગ્ય શું ? સાધના શું? ઉદાસીનતા શું ? આ બધું તમને સમજાવવા હું સમર્થ નથી. પણ તમે એમ કરે, મિથિલા નગરીમાં રાજા જનક પાસે જાઓ. એ તમને સમજાવશે કે એક સાધક સાધના કઈ રીતે કરે. બ્રાહ્મણ વિચારે છે–વાહ મહાત્મા ! પિતા પરથી ભાર ઉતારવા તેમણે જનકનું નામ આપ્યું. મને ત્યાં મેલે છે. પણ જનક મેટો કેણ ? એ સંસારના ભેગને કીડો, મને શું સમજાવવાને હતે? કંઈ નહીં, ચાલે! આજે બહુ સુંદર લેગ મળી ગયે. જનકનું અભિમાન ઉતારવાને મને મેકે મળી ગયું. પિતાની જાતને વિદેહી કહેવડાવે છે, ચારે બાજુ તેની વાહવાહ થાય છે. પણ આજે જગત પણ જાણશે કે જનક કેટલામાં છે ? તે મિથિલા પહોંચ્યા, અને રાજમહેલના દ્વારે આવીને ઊભો. તેને મહેલમાં જવા માટે આજ્ઞા લેવાની જરૂર ન હતી. કારણ કે એ વખતમાં એક બ્રાહ્મણ અને બીજે જેન-આ બંને પર એટલે વિશ્વાસ હતો કે માત્ર મહેલમાં જ નહીં પણ રાણીઓના અંતઃપુરમાં પણ જવું હોય તે ય તેને કેઈ ન રેકે. આજની જેમ Visiting Card બતાવવા નહતા પડતા. બંધુઓ ! વિચાર ! એ યુગમાં જેનેની છાપ એ હતી કે જિનેશ્વરને ઉપાસક હોય તેનું ચારિત્ર અણીશુદ્ધ હોય. એ પવિત્ર અને સદાચારી જ હોય ! એ પૂછયા વગર રાણુઓ પાસે ચાલ્યા જાય તો પણ રાજાના પેટનું પાણું ન હાલે. આજ શું દશા છે ? હું તમને શું કહું? મારાથી પણ વધુ તમે જાણે છે કે સમાજની કઈ વ્યક્તિનું ચારિત્ર કેવું છે ! મને તે માત્ર એટલી જ જાણ છે કે જે રૂપ લઈને તમે અહીં આવે છે. પરદાની પાછળ શું થઈ રહ્યું છે તે હું નથી જાણતી. આજે જેનેએ પોતાની Value ગુમાવી દીધી Page #118 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યાદિ સફળ તે તમારી કિંમત તમે જ બેઈ નાખી છે. બધુઓ ! માફ કરજે પણ હું તમને પુછવા માગું છું કે જેન તરીકે કયાંય જઈને ઉભા રહે છે તે તમને માન મળે છે ખરું ? જેર-શોરથી ગાજી-ગાજીને કહેતા હે છે કે અમારા ધર્મ જે કઈ ધર્મ નહીં. પણ એમ કહી શકે છે કે જેને ધર્મને અનુયાયી જે ચુસ્ત હોય, ચારિત્રસંપન્ન હય, સત્યનું પાલન કરનાર હોય એ બીજે કેઈન હોય ? ના, નથી કહી શકતા. શા માટે? નૈતિકતા જ ક્યાં રહી છે ? નહીં તે રાજા-મહારાજાને ત્યાં જે જેન આદર પામતા હતા, તે સમાજમાં આદર ન પામી શકે એ અફસની વાત છે. જેમાં જૈનત્વ રહ્યું નથી. હા, તે બ્રાહ્મણ પણ પૂછયા વિના જ મહેલમાં ચાલ્યા ગયે. આગળ જતાં એક દાસીને જનક રાજા કયાં છે તે પૂછ્યું તે જવાબ મળે કે તેઓ પિતાના શયનગૃહમાં છે, અને સાંભળતાવેંત જ બ્રાહ્મણ ઉછળે, હે! છે તે વિદેહી અને દિવસે શયનગૃહમાં? મહાત્માએ મને આવા રાણીઓના મેહમાં મુગ્ધ બનેલા રાજા પાસે રાગ અને વૈરાગ્ય સમજવા મોકલ્યો? અરે! એક સજ્જન પુરુષ પણ દિવસે શયનગૃહમાં સ્ત્રી સાથે ન હોય. અને આ અત્યારે ત્યાં છે? " બ્રાહ્મણ આગળ વધે. શયનગૃહને દરવાજો ખુલે છે. રાજા જનક પલંગ પર બેઠાં છે. બાજુમાં રૂપવતી યુવાન રાણું છે. એ તે જોઈને ત્યાંને ત્યાંજ થીજી ગયે. આ શું? પણ જનક તેના મુખના ભાવ પરથી જ સમજી ગયા, તેથી પલંગ પરથી નીચે ઉતર્યા વિના જ તેનું સ્વાગત કરતાં બેલ્યા : પધારે બ્રહ્મદેવ! પધારો!” છે પણ તે ત્યાંથી હલીચલી શકતો નથી. અંદર જવું કે ન જવું તેની મુંઝવણમાં પડશે. ત્યાં તો જનકે બીજી વાર સ્વાગત કરતાં કહ્યું : પધારે બ્રહ્મદેવ પધારે! સંકેચ ન કરે. ખુશીથી ચાલ્યા આવે” . હવે બ્રાહ્મણ નજીક ગયે અને જોઈને આશ્ચર્યચકિત થઈ થઈ ગયે. કરે! આમ? Page #119 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું એણે જોયું-કે રાજાને એક હાથ રાણીના ગળામાં છે અને બીજો હાથ પિષ મહિનાની કડકડતી ઠંડીને ઉડાડવા સગડીના અંગારા પર છે. એ સમયે હાથ બળી રહ્યો હતે. દૂરથી તે આ જોઈ શક્યો નહોતો. નજીક આવતાં પરસ્પર વિરોધી બે દશ્ય એક સાથે જોયાં. અને સાથે સાથે એ પણ જોયું કે રાજા જનક આ બન્નેમાં સ્થિતપ્રજ્ઞ છે. નથી તેમને રાણીના સ્પર્શને હર્ષ કે નથી બળતા હાથને ખેદ. મુખ પરની એક રેખા પણ બદલાઈ નથી. નિર્વિકાર દશામાં સ્થિર છે. સુખ અને દુઃખથી પર થઈ ખરેખર વિદેહ દશાની અનુભૂતિમાં જ એ હતા. આ જોઈને બ્રાહ્મણ તો પાણી-પાણી થઈ ગયે. આ હતો જનકની પરીક્ષા કરવા, તેને અહંકાર ઉતારવા પણ તેને પિતાને જ અહંકાર ઉતરી ગયે. અને તે જનકના ચરણમાં નમી પડયો. કહે છે: “મહારાજા! આજ સુધી એમ સમજતો હતો કે તમે ખોટા છે. જોકેએ તમને ખોટેખોટા વખાણ કરીને ચડાવ્યા છે. પણ ના, એમ નથી. હું ભ્રમમાં હતો. હું ઘણાં શાસ્ત્રો ભર્યો. અનેકને વાદ-વિવાદમાં મેં હરાવ્યા. પણ સુખ અને દુઃખથી પર થઈ, જે ઉદાસીનતા આપ કેળવી શક્યા છે, તે મારામાં નથી. એક સ્ત્રીના સંગથી નથી આપને ખુશી, નથી સુખ અને અંગારાથી જલતા હાથની વેદનાથી નથી આપને દુખ ! ગૃહ સ્થાશ્રમમાં રહી, બધી જવાબદારીઓ સંભાળતાં પણ આપે ખરેખર વિદેહ દશા પ્રાપ્ત કરી છે.” દેહ હોવા છતાં પણ દેહના ધર્મો પ્રત્યે ઉદાસીનતા, તેનું નામ છે વિદેહ દશા. દેહ કેને ન હોય ? માત્ર સિદ્ધોને જ! એ સિવાય બધા જ જીને દેહ હોય જ છે. દેહના રોગને કારણે જ વિષયમાં રાગ ભાવ હોય, છે. જે દેહ પ્રતિ રાગ ન હોય તો વિષયમાં રાગ ટકી શકતો નથી. એ આપોઆપ દૂર થઈ જાય છે. બહુ પ્રયાસ પણ કરે પડતો નથી. અહીં રાજા જનક એવા જ વિદેહી છે, તે પેલા બ્રાહ્મણ માટે આદર્શ રૂપ બની ગયા. સત્યાથી બ્રાહ્મણે ત્યાં જ બધા ય પોથી-પાનાં છેડી દીધાં અને પાણી મૂછ્યું કે હવે કઈ સાથે વાદ-વિવાદ કરવા નહીં જાઉં. કોઈને Page #120 -------------------------------------------------------------------------- ________________ 51 વૈરાગ્યાદિ સફળ તો હલકે પાડીશ નહીં. આમ પિતાને અહંકાર ત્યાં મૂકી દઈ હળ ફૂલ થઈ વિદાય થયા. - પ્યારા બંધુઓ! રાજા જનકના જીવનની આ વાત તમારી સામે એટલા માટે જ રાખી, કે અંતરમાં ઉદાસીનતા જાગૃત કરવા માટે સંસાર છોડી સાધુ બનવું જ પડે એવું જરૂરી નથી. ગૃહસ્થાશ્રમમાં રહેલે ગૃહસ્થી, બધી જ ફરેજોને બજાવતાં બજાવતાં પણ વિવેક સહિત જીવે તે આંતરવૃત્તિમાં વૈરાગ્ય પ્રગટ થાય છે. જેને જડ પદાર્થની નિસારતાનું ભાન છે, જડ સુખ આપી શકે જ નહીં આ દઢ વિશ્વાસ છે તે અવશ્ય આત્મવૃત્તિને પામે છે. કોઈપણ પદાર્થ હોય, તે અતિ પ્રિય લાગતો હોય, અને સુખનું કારણ માનતા હોઈએ, પણ ખરેખર તેમ નથી. માને કે તમને ગુલાબજાંબુ બહુ જ ભાવે છે. તમે એમ કહેતા હો કે ભાઈ! આપણને ગુલાબજાંબુ મળે તે બીજું કાંઈ ન જોઈએ! પણ બિમાર પડ્યા, અને ત્યારે જે એ મળે તે એ ઝેરનું કામ કરે. એટલું જ નહીં, પણ કેઈ દુઃખદ પ્રસંગ આવી પડયો હોય અને મન ખિન્ન થઈ ગયું હોય અને એવા સમયે કેઈતમારી સામે ગુલાબજાંબુ લાવીને મૂકે તે ખાવાનું મન થશે ? અરે ! ગુસ્સો આવશે. કહેશે-હટાવ આને અહીંથી ! જેવાં પણ ગમતાં નથી ! કેમ શું થયું ? એ મળે તે બહુ મોજ પડે તેમ કહેતું હતું ને? પણ ના, મનેવૃત્તિ બરાબર નથી તેથી સુખકારક લાગતે પદાર્થ પણ દુઃખદાયી લાગે છે. બંધુઓ ! જડ પદાર્થ આપણને સુખી કે દુઃખી ન બને. સુખ અને દુઃખ આપણું અંદર જ પડ્યાં છે, જે કેવળ મનની ભ્રમણા છે. આ સમજણ માત્ર બુદ્ધિજન્ય જ નહીં પણ હૃદયસ્પર્શી આવી જાય તે જડ પદાર્થો પ્રત્યે ઉદાસીનતા થાય છે. અને પછી જે મળે તે ખાઈ લેવાય, જેવું મળે તેવું પહેરી લેવાય. જેવી પરિસ્થિતિમાં રહેવું પડે તેમાં રહી શકાય. આમ ઉદાસીનતા આવે, પદાર્થો પ્રત્યે અને વિષયે પ્રત્યે. ઇઢિયે પિતાના વિષય તરફ નહીં જાય. જશે તે પણ ત્યાં ટકશે નહિ, પાછી વળશે. તેનું નામ વૈરાગ્ય. Page #121 -------------------------------------------------------------------------- ________________ પર હું આત્મા છું “વૈરાગ્યાદિ સફળ તે, જે સહ આતમજ્ઞાન” 'વૈરાગ્યની સફળતા માટે સર્વ પ્રથમ રાગ ભાવના ક્ષેત્રને સીમિત કરવું પડશે. ત્યારે જ આતમજ્ઞાન જાગશે. તે પહેલાં નહીં. જે વ્યક્તિ એમ વિચારે છે કે આ ધર્મ માર્ગે આવતાં મને આત્મજ્ઞાન થાય, હું મારા આત્માને જાણું, ઓળખું, તે આ જીજ્ઞાસાને પૂર્ણ કરવા માટે પહેલાં જડ પદાર્થ પ્રત્યે ઉદાસીનતા અંતરમાં કેળવવી પડશે. એ ઉદાસીનતા જડનાં આકર્ષણને તેડી નાખશે. અને વૃત્તિને આત્મા તરફ વાળશે. આત્મા તરફ જાગૃત થયેલો વિવેક આતમજ્ઞાનને લઈને જ જંપશે. તે એ આતમજ્ઞાન પ્રાપ્તિને પુરુષાર્થ શું છે તે અવસરે કહેવાશે. Page #122 -------------------------------------------------------------------------- ________________ જો સહ આતમજ્ઞાન ! બતરાગ પરમાત્મા અનંતજ્ઞાની, અનંતદર્શની પ્રભુ વીર જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગ-દર્શન, સમ્યગ્ર-જ્ઞાન અને સમ્યગૂ-ચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના આત્માના સિદ્ધ સ્વરૂપની પ્રાપ્તિની સાથે અનંત શાશ્વત સ્થિતિનું સર્જન કરે છે. જે સ્થિતિ, જે સ્વરૂપ દશા, જે સ્વાભાવિક સુખને અનુભવ છે આજ સુધી કર્યો નથી, તે અનુભવ આરાધનાથી થાય છે. એ દશાની પ્રાપ્તિ માટે જીવન જે પુરુષાર્થ છે તે આદરણય, શ્રદ્ધનીય અને આચરણય છે. શાસ્ત્રમાં આ પુરુષાર્થ કઈ રીતે કરે છે જેથી જીવ સ્વભાવદશાને પામી શકે, એની જ વાતે અનેક રીતે કરવામાં આવી છે. શાસ્ત્ર વચનને લક્ષ્યમાં રાખી અંતરમાં ઉતારવાને પ્રયાસ થાય તે જરૂર સિદ્ધિને પામી શકીએ. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં મોક્ષમાર્ગની પ્રાપ્તિ માટે, જીવને બાહ્ય-આત્યંતર કેવા કેવા સાધનોની કયારે કયારે આવશ્યકતા છે એ બતાવવામાં આવ્યું છે. મોક્ષમાર્ગની ભ્રમણામાં ફસાયેલા બે પ્રકારના જીનું વર્ણન કર્યા પછી; એ ભ્રમણામાંથી બહાર નીકળીને શું આચરણીય છે એ બતાવતાં શ્રીમદ્જીએ કહ્યું છે - રાગ્યાદિ સફળ તો, જે સહ આતમજ્ઞાન તેમજ આતમજ્ઞાનની પ્રાપ્તિ તણું નિદાન”........... વૈરાગ્ય એ શું છે? તેનું વિવેચન ગઈ કાલે કર્યું. રાગનું જ એક સ્વરૂપ કે જે પ્રશસ્ત હોય. જે બાહ્ય જગતથી સંબંધિત ન હોય. જે રાગ બાહ્ય જગતથી પર થઈને, આંતર જગતમાં ફેલાય તે વૈરાગ્ય. જાગતિક પદાર્થો Page #123 -------------------------------------------------------------------------- ________________ 54 હું આત્મા છું પરની પ્રીતિ તે રાગ અને આંતરિક ઉચ્ચ ધ્યેય, કોઈ ઉચ્ચ હેતુ પ્રત્યેની પ્રીતિ તે વૈરાગ્ય. . આપણે આપણા રાગ-ભાવને, નેહ ભાવને સૂક્ષ્મ દૃષ્ટિથી મૂલવીએ તો જરૂર સમજાશે કે આપણું પ્રીતિ બાહ્ય જગતને જ ઓળખે છે. નેહભાવ તો સહુમાં પડે છે. જેની પાસે હદય છે, જેની પાસે લાગણીઓ છે, સ્નેહ અને પ્રેમની ભાવના છે, એ ક્યાંક ને ક્યાંક બહાર નીકળતી જ હોય છે. ' અરે ! ગમે તેવો ક્રુર માણસ હોય, અત્યાચારી હોય, પાપી હોય, પણ એના અંતઃકરણમાં પણ કયાંક કૂણી લાગણીઓ પડી હોય છે. કેઈ માણસે પિતાના જીવનમાં સેંકડો હત્યાઓ કરી હોય, માણસને મચ્છરની જેમ ચાળી નાખ્યા હોય, ખૂન કરતાં એના હૃદયમાં જરા પણ કંપારી ન છૂટતી હોય, એ જ માણસ પોતાના બાળકની નાની એવી પીડા જોઈને ધ્રુજી ઉઠતો હોય છે. આંખમાં આંસુ આવી જતાં હોય છે. એટલે કે એના અંતરમાં રહેલ નેહભાવ ત્યાં જાગૃત થઈ જાય છે. એ બતાવે છે કે સર્વ મનુષ્યના હૃદયમાં રાગ ભાવ છે. અને એ ભાવ કયાંય ને કયાંક બહાર નીકળતા હોય છે. બાહ્ય જગતમાં ફેલાયેલી આપણી આ પ્રીતિ, તેમાંથી જ સુખ મેળવવાને પ્રયાસ કરે છે. મને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી વિચાર કરે કે જ્યાં આપણી પ્રીતિ જોડાઈ છે, પછી એ વ્યક્તિ હોય, વસ્તુ હોય, વાતાવરણ હોય, પણ તેમાંથી સુખ મેળવી લેવાને સ્વાર્થ પણ સાથે જ જોડાયેલ હોય છે. ત્યાંથી કંઈક મેળવી લેવું છે, કંઈક અંતરને આનંદ પામી લે છે. આ વૃત્તિ જ જીવમાં વ્યાકૂળતા પેદા કરે છે. જ્યાં પ્રીતિ છે ત્યાંથી મનને માનેલે આનંદ નથી મળતું, જેટલી માત્રામાં સુખ જોઈએ છે એટલું નથી મળતું. જે જે અપેક્ષાઓ એ પ્રીતિ પાત્ર પાસેથી રાખી હોય તે નથી સંતોષાતી ત્યારે જીવ ખૂબ વ્યાકૂળ બની જાય છે, દુઃખ અનુભવે છે. પણ ખરેખર પ્રીતિ આનું નામ નથી. સર્વ પ્રકારના સ્વાર્થથી રહિત ભાવ તે જ સાચી પ્રીતિ. | મહાગી આનંદઘનજી પ્રભુભક્તિમાં મસ્ત બનીને પિતાના અંતરની સર્વ પ્રીતિને પ્રભુમાં જ આપી દે છે, ત્યારે તેઓ બેલી ઊઠે છે ર ન ચાહુ રે કંત” Page #124 -------------------------------------------------------------------------- ________________ જે સહ આતમજ્ઞાન 55 બીજું કઈ ન જોઈ એ મારે. મારે તે માટે ઋષભ જ જોઈએ. એ સિવાય બીજું કશું ન ખપે. અહીં ઇષભ એ માત્ર પ્રતીક છે. કાષભ એટલે મારૂદેવાને પુત્ર નહીં, પરંતુ પિતાના આત્મામાં પડેલું પરમ આત્મ તત્ત્વ. જે અનંત વીય–શકિત રૂપ છે, કે જેનાથી વધુ સુંદર, અદ્વિતીય, અનુપમ બીજે કઈ હોઈ જ ન શકે. એ પરમ તત્વ સિવાય મારે બીજું કશું જ ન જોઈએ. મારે મેળવવાની જે કંઈ ખેવના છે, પામવાને જે કાંઈ મારે પુરુષાર્થ છે, એ પુરુષાર્થ માત્ર મારા પરમાત્મ તત્વ માટે જ છે. એ સિવાય મારે પુરુષાર્થ બંધ છે, અંધ છે. કેટલી બધી તીવ્ર લગની! જ્ઞાનીઓ એમ કહે છે કે બાહ્ય જગતમાંથી દષ્ટિ વાળીને, તારા આત્મામાં રહેલા અનુપમ ખજાના પર શ્રદ્ધા કરીને એમાંથી જ કંઈક પામવાની પ્રબળ ભાવના જાગે, અંદરમાં પડેલાં આકર્ષણમાંથી કઈક આકર્ષણ તને લેભાવતું થાય, ત્યારે એ તારી સાચી પ્રીતિ છે. તારે સાચે વૈરાગ્ય છે. પણ આપણને ક્યાં જાણ છે કે આની અંદર (આત્મામાં) પણ અનેક આકર્ષણે પડ્યાં છે? બહારનાં આકર્ષણ તરત ખેંચે છે. જીવ એમાં તરત લેભાઈ જાય છે. તેમાં ય આ કાળમાં બહાર પગ મૂક્યો નથી ને તમારા માટે Attraction ઊભા થયા નથી! જ્યાં જ્યાં દષ્ટિ નાખે ત્યાં ત્યાં સવ ઇંદ્રિયોના વિષયના પિષક ત પડ્યાં જ છે. કંઈક જોઈ લેવાનું આકર્ષણ થાય છે. કંઈક સાંભળવાનું આકર્ષણ થાય છે, તે કંઈક જીભને Taste લેવાનું, ઘાણને ગંધનું અને ત્વચાને સ્પર્શોનું આકર્ષણ થાય છે. કેટલાં આકર્ષણો પડ્યાં છે? અને જીવને આકર્ષાતાં વાર કેટલી? જરાય નહીં. પછી એને ઉંમર સાથે, સમજણ સાથે કઈ સંબંધ રહેતું નથી. એ વિષયે, એ ત જ્યારે આકર્ષે છે, ત્યારે જાતને ભૂલી જાવ છો ને? હું કોણ છું? કે છું? કયાં છું? મારે શું કરવું યોગ્ય છે? શું કરવું અગ્ય છે? એનું ભાન રહે છે ખરું? નથી રહેતું. ભાન ભૂલી જઈ જેના પ્રત્યે આકર્ષાયા છે, તેને મેળવીને ભેગવી લેવા માટેના ઉપચાર કરતા રહો છે. વિચારે તે ખરા, આ જે કંઈ થઈ રહ્યું છે, તે ઠીક થઈ રહ્યું છે? Page #125 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું જ્યાં સુધી અંતરમાં પડેલા સત્વને જાણ્યાં નથી, મારામાં પણ જબરદસ્ત આકર્ષણ પડયાં છે, જે કંઈ માણવાનું, ભોગવવાનું, અનુભવવાનું છે તે મારી અંદર જ છે, એ બહારના કેઈ પણ પદાર્થમાંથી મળી શકે તેમ નથી, આ દઢ વિચાર, દઢ શ્રદ્ધા આત્મામાં જાગે, પછીજ અંતરમાં વૈરાગ્ય પ્રગટ થાય. આવી શ્રદ્ધા ન જાગે ત્યાં સુધી વૈરાગ્ય આવે નહીં. જમ્યા ત્યારથી જ બહારનાં આકર્ષણોથી આપણે આકર્ષાઈ રહ્યા છીએ. અને ઉંમરના વધવા સાથે એ આકર્ષણ એટલાં વધતાં જાય છે કે આપણે એકલા એને માણું લેવા માટે પૂરા પડતા નથી. થાય છે શું ! આ એકલે જીવ, સમયની મર્યાદા અને ઢગલાબંધ આકર્ષણ. કેટલે સમય લઈને આવ્યા છીએ ? બસ, બહ તે 100 વર્ષ !ના રે ભાઈ! 100 અને ૧૦૦ની ઉપર જાય એનાં નામ તે લખાય છે, Guiness Book માં. આપણ નામ એમાં આવવાનાં હોય એવું કંઈ લાગતું નથી. 50, 60 કે 80, કે વળી એથી યે ઓછી આયુષ્ય મર્યાદા લઈને આવ્યા છીએ, આટલા થોડા સમયમાં આખાયે જગતમાં જેટલા પદાર્થો છે, એ બધા આપણે ભેગવી લેવા છે. ભગવાઈ જશે ? ના. તે પછી શું થશે? નહીં ભેગવાય એ ખબર છે. પણ ભેગવવાની કામના તે અંતરમાં પડી જ છે. તો પછી ભેગવ્યા વિના જ જવું પડશે? હા, એમ જ. પદાર્થો અહીં પડયા રહેશે અને આપણે ચાલ્યા જઈશું. પણ હું તમને પૂછું, કે જઈને કયાં જશે? કયાંય જવાના નથી, હું ! આપણી શધ્ધ કાઠિયાવાડી ભાષામાં કહીએ તે પાછા થવાના. કેઈ મરી જાય એટલે એમ કહેવાય કે અમુક ભાઈ પાછા થયા.” બહુ સરસ શબ્દ પ્રયોગ છે. કર્મ ફિલેફી પણ એ જ કહે છે. અને તે એમ જ છે. પાછા થયાને અર્થ એ થયો કે એ અહીં ને અહીં કયાંક જમ્યા છે. અહીંથી બીજે જવાના કયાં? કારણ કે અહીં જ ચારે બાજુ એની પ્રીતિ પડી છે. પદાર્થો અનંત છે. અને એ અનંતને ભોગવી લેવાની લાલસા સાથે લઈને મર્યો છે. એટલે એ ભોગવવા એને પાછું થવું જ પડે. તેથી ફરી ફરીને અહીં જ જન્મવું અને ફરી ફરીને અહીં જ મરવું એ જ ચક ચાલુ રહે છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ જે સહ આતમજ્ઞાન પ૭ આ એક જન્મમાં એટલે કાળ ગમે એટલા કાળમાં કેટલું બધું ભગવ્યું પણ તૃપ્ત થયા ખરા? સમય અને શક્તિ આટલાં વેડફયા પછી પણ કાંઈ હાથ આવ્યું ખરું? તૃપ્તિ થતી નથી, અસંતોષની આગ હંમેશાં જલ્યા કરે છે. ગમે તેટલું પામ્યા પછી,ગમે તેટલું ભોગવ્યા પછી પણ આત્માને તૃપ્તિને ઓડકાર એ ખાવા દેતી જ નથી. તે પછી આપણે કેમ ન વિચારીએ કે પદાર્થો આટલા ભોગવ્યા પછી પણ જો એ તૃપ્તિ નથી આપી શકતા તે જરૂર કયાંક ખામી છે. પદાર્થો તૃપ્ત કરવા સમર્થ નથી તે પછી કેણ સમર્થ છે? એમ લાગે છે કે કેઈક એવી બીજી વસ્તુ પડી છે, કેઈક જગ્યાએ કંઈક એવું સત્વ પડયું છે કે જેને માણવાથી જીવને તૃપ્તિ થશે. એ સત્વ કયું છે? એ વિચારતાં સમજાશે કે એ સત્ય આપણા અંતરમાં જ પડયું છે, કયાંય બહાર નથી. અંદરનું એ સત્ત્વ જ્યારે આપણા આકર્ષણનું કેન્દ્ર બનશે ત્યારે જ આપણે અંતર તરફ વળી શકીશું. પણ એના માટે શ્રદ્ધા જોઈએ. એવી દઢ શ્રદ્ધા કે બહારના કેઈ પણ પદાર્થમાંથી અત્યાર સુધી મને સુખ મળ્યું નથી અને બહારના કોઈ પણ પદાર્થ, કઈ પણ વ્યક્તિ સાથેની પ્રીતિ મને સુખ દેવા અસમર્થ જ છે. આ જેને યથાર્થ રૂપે સમજાયું છે, અરે! જેણે અનુભવ્યું છે, અંતરના ઊંડાણમાંથી અનુભવ્યું છે એવા આત્મ-અનુભવી મહાયોગી આનંદઘનજીએ, તેમના દ્રષભ સાથે પ્રીતિ જોડતાં બહુ જ સુંદર સમજાવ્યું - પ્રિત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રિત સગાઈ ન કેઈ; પ્રિત સગાઈ રે નિરુપાધિક કહી રે, પાધિક ધન જોઈ ગષભ જિનેશ્વર પ્રિતમ માહરે રે, ઓર ન ચાહું રે કંતો કેટલા સાથે પ્રીતિ જડી ? કેટલાય સાથે તમારે એવા સંબંધ હોય છે કે Relation ની દ્રષ્ટિથી, તમારા લેહીના સંબંધથી, એની સાથે કરશે એ સંબંધ ન હોય, પણ તમે એના માટે કહે છે કે આ મારા સ્નેહી છે. નેહી એટલે એમની સાથે મેં પ્રેમને સંબંધ જોડે છે, પ્રીત જેડી છે. પણ આનંદઘનજી કહે છે કે ખરેખરી પ્રીતને સંબંધ કઈ જોડી શકતું નથી. શા માટે ? “પ્રિત સગાઈ નિરુપાધિક કહી જેમાં કોઈ પણ પ્રકારની Page #127 -------------------------------------------------------------------------- ________________ 58 હું આત્મા છું ઉપાધિ ન હય, રાગ-દ્વેષ કે સ્વાર્થની ભાવના જેમાં એક પૈસે માત્ર પણ જોડાયેલી ન હોય એનું નામ પ્રીતિ. હવે તમે તપાસી લે તમારા સંબંછે. અને સાથે તમારા સંબંધો જોડાયેલા છે, એ સંબંધો નિઃસ્વાથી છે ખરા ? કે કંઈક મેળવવાની ઈચ્છા ત્યાં રહે છે ? ભલે કઈ ભૌતિક વસ્તુની અપેક્ષા ત્યાં ન હોય! ધન પણ ન જોઈતું હોય કે બીજું પણ કાંઈ ન જોઈતું હોય પણ એટલી ભાવના તે અંતરમાં રહે ને કે હું એને જેટલો પ્રેમ કરું, એટલે પ્રેમ એ પણ મને આપે. હું એના વિષે એટલે ખ્યાલ રાખું એટલે જ ખ્યાલ એ મારા વિષે રાખે તે જ ટકી રહે ને? નહીં તે ટકે ખરે? તમે એના માટે બધું કરતા હે ને એ તમારા માટે કાંઈ ન કરે તો? તરત સંબંધ તૂટી જાય, તૂટી જાય છે ને? તેનું કારણ એ છે કે આ પ્રેમ આરેપિત છે, કૃત્રિમ છે. પણ અકૃત્રિમ નથી. પરાવલંબી પ્રેમ છે અને એ પરાવલંબન વ્યક્તિ રૂપે, પદાર્થ રૂપે કે પરિસ્થિતિ રૂપે હોય, સ્થાયી રહે જ નહીં. તે એ બધી ઉપાધિ છે. જેને પ્રયત્ન પણ ઉપાધિપૂર્વક અને પરિણામ પણ ઉપાધિ સહિતનું. અર્થાત્ જેના આદિ, મધ્ય અને અંત, સર્વાંગમાં ઉપાધિ જ ભરેલી છે અને “સપાધિક ધન ખાય એવી ઉપાધિ સહિતની જે પ્રીતિ છે, એ પ્રીતિ આત્મ ધનને બેઈ નાખે છે. એટલે જ આનંદઘનજીએ સંસારી સાથે પ્રીતિ ન જેડતાં, અષભ સાથે જોડી છે. અને તેઓ કહે છે, “રાષભ જીનેશ્વર પ્રિતમ માહરે.” કેટલે ભાવ ભર્યો શબ્દ છે! “પ્રિયતમ! તમે કહેશે, મહારાજ ! એમાં સુંદર શું? ભાવ શું? બધા ય જાણે છે પ્રિયતમ શબ્દને અર્થ. આપણી રૂઢિ-પરંપરામાં આ શબ્દનો અર્થ શું થાય? પત્ની એના પતિને પ્રિયતમ કહે, એક નારી એના પ્રેમીને પ્રિયતમ કહે. પણ પ્રિયતમ શબ્દનો શાબ્દિક અર્થ શું છે? જાણે છો ? આપણે વ્યાકરણમાં ડીગ્રી શીખ્યા છીએ. સામાન્ય, તુલનાત્મક અને સર્વોચ્ચ. જે આપણને બહુ ગમે છે તે પ્રિય, એનાથી વધુ ગમે તે પ્રિયતર, અને જે સૌથી વધુ ગમે કે એની કક્ષામાં બીજા કેઈને મૂકી શકાય નહીં તે પ્રિયતમ. આમાં પતિ કે પ્રેમી એ અર્થ કયાં આવ્યો? સર્વોત્કૃષ્ટ Page #128 -------------------------------------------------------------------------- ________________ જે સહ આતમજ્ઞાન 59 પ્રિયતાના ભાવે જ ભક્ત કવિઓએ જ્યાં પ્રભુ-ભક્તિ ગાઈ છે, ત્યાં પ્રભુને પ્રિયતમની ઉપમા આપી છે. ભક્ત કહે છે હે પ્રભુ! સારા કે વિશ્વમાં તારાથી વધુ પ્રિય મને કઈ નથી એટલે તું મારે પ્રિયતમ છે. તમને સૌથી વધારે પ્રિય શું છે? સંસાર પ્રિય છે, તો સંસાર તમારે પ્રિયતમ અને વિષય-વિકારે પ્રિય હોય તે એ પ્રિયતમ. તમને ધન પ્રિય છે તે ધન પ્રિયતમ. પ્રતિષ્ઠા પ્રિય છે તો પ્રતિષ્ઠા પ્રિયતમ, નામના પ્રિય છે તે નામના પ્રિયતમ. અને જીભના ચટાકા પસંદ હોય તો એ પ્રિયતમ. શું પસંદ છે ? સૌથી વધારે શું ગમે છે? જરા અંતરને પૂછો ! અંતર શોધ કરવા જશે તો એમાં ગૂંચવાઈ જશે, સ્પષ્ટ ખુલાસો નહિ મળે. તમે પોતે જ અંતઃકરણમાં મૂંઝાઈ જશે. આજે મેં તમને અહીં વ્યાખ્યા નમાં કહ્યું છે, આખા દિવસમાં કે રાત્રે સમય મળે ત્યારે બે-પાંચ મિનિટ એક બાજુ બેસીને જરા વિચાર તે કરી છે જે આના ઉપર ! ભલે મને કહેવા નહીં આવતા, મારે નથી સાંભળવું, કારણ કે મને ખબર છે, નહીં કહો મને, પણ પૂછી લેજે અંતરને. મને એમ લાગે છે કે એક સાથે ચાર, પાંચ, છ પદાર્થો ભેગા થશે, અને તમને એમ થશે કે આમાં પર્સન્ટેજ કેમ મૂકે? આને પ્રિય કહું કે આને કહું? આ વધારે ગમે છે તે તેને પ્રિયતમ કહું? પણ ના, એના કરતાં આ વધારે ગમે છે. અને સહુથી વધુ ગમવામાં પણ ઘણું ઘણું છે. એટલે એનો અર્થ એ થયો કે તમારે કઈ પ્રિયતમ જ નથી. પ્રિયતમને સંબંધ પણ સ્વાર્થથી જ છે. જ્યાં સ્વાર્થ, સધાતો હોય, તમારા મનની ભાવનાને જ્યારે જે વધારે અનુકુળ વતે ત્યારે તે તમારો પ્રિયતમ! આ કેવું કહેવાય? સારું કહેવાય ખરું? તમારી સામાજિક કે નૈતિક દષ્ટિ શું કહે છે? જ્યારે જે ગમે તે પ્રિયતમ એવું હોઈ શકે કે પ્રિયતમ તો એક જ હોય? અનેક હોય એવું ના બને. પણ એવું છે ખરું? અંતરને ઢંઢોળશો તે અંતર કહેશે કે આ યે ગમે છે અને પેલું પણ ગમે છે. અને કોઈને ય હું ઓછા માર્ક દેવા તૈયાર નથી. આ જ કારણ છે કે આપણે અટવાયેલા રહીએ છીએ. કેઈમાંથી કાંઈ જ પામી શકતા નથી. Page #129 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું જ્ઞાની પુરુષે આપણને વારંવાર કહે છે કે બહારના જગતમાં જે વ્યક્તિમાં, જે વસ્તુમાં, જ્યાં જ્યાં તારી પ્રીતિ તે જેડી છે તે નાશવંત છે. તે પ્રીતિ શાશ્વત સુખ દેનાર નથી, ત્યાંથી પાછો વળ. અને તારા અંતરમાં ઉતર. તારામાંથી તને ઘણું સુખ પ્રાપ્ત થાય તેમ છે. એના Attraction માં લેભાઈને તું ખેંચાઈશ, એ તરફ વળીશ તે એને તું પામી શકીશ. કારણ તારા અંદરમાં પડેલું તત્ત્વ સ્વાવલંબી છે, અકૃત્રિમ છે, સહજ છે. પણ અંતરનું એક એવું પ્રબળ પ્રભન જાગે તે બહારનું પ્રલેભન છૂટે. નહીં તે ના છૂટે! બાળકને તમે ચેકલેટ આપે તે એ માટી છે. નહીં તે બાળક માટી ના છેડે. બંધુઓ ! બહારનાં સંબંધો, બહારની પ્રીતિઓ આપણે માટે માટી જેવી છે. મહાપુરુષે આપણે આત્માની શક્તિઓને બતાવતાં કહે છે કે સુખ તારામાં છે પણ બાહ્ય સુખ મેળવવા જતાં, તારા અંતરનું સુખ તું ગુમાવી સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહે રાચી રહો” ‘સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે વિચાર કર્યો છે ક્યારેય આ પંકિતને? બહુ વારે આ ગાતા હશે, બહુ વાર સાંભળતા હશે. સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે એ કઈ રીતે બને? સુખ પ્રાપ્ત કરતાં તે સુખ મળે, ટળે તે નહીં. તે આમાં આમ કેમ લખ્યું શ્રીમદ્જીએ? કંઈ ભૂલ નથી લાગતી તેઓની? આપણે બાહ્ય દષ્ટિથી જ જેવા ટેવાયેલા છીએ. એટલે આપણને એમ લાગે કે આમાં કંઈક બરાબર નથી. પણ મહાપુરુષ જ્યારે કેઈ પણ વાત આપણી સમક્ષ મૂકે છે ત્યારે બાહ્ય અને આત્યંતર બેય દષ્ટિ એમની સામે હોય છે. એ બે ય દષ્ટિને સામે રાખી આપણને સમજાવે છે. એટલે એ કહે છે. “સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે. પહેલું સુખ તે ભૌતિક સુખ, તેની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરતાં આત્મિક સુખ ટળી જાય છે. કેમ? આમ શા માટે? બહારનાં સુખ મેળવીને શું પ્રાણીઓ સુખી નથી થતા? Page #130 -------------------------------------------------------------------------- ________________ જે સહ આતમજ્ઞાન 61. સુખની વ્યાખ્યા શું છે તમારી? જેની પાસે બહારનાં સુખ-સાધન, સગવડતાઓ છે એ સુખી. લેકે કહેતા હોય છે કે ફલાણું ભાઈ બહુ સુખી છે. કેમ સુખી છે? એમ પૂછીએ તે કહે, તેમની પાસે બધું છે. લાડી, ગાડી, વાડી. આ બધું જ છે તેથી તેઓ સુખી છે. બાહ્ય સુખ છે, બાહ્ય સુખ પ્રાપ્તિની કામના, એ જ મૂચ્છ છે, બેભાનતા છે. અને તે સુખને મેળવવાના પ્રયત્નથી આ મૂર્છા વધુ ગાઢ થતી જાય છે. જેના કારણે અંદરથી ઉછળતી રાગ-દ્વેષ રૂ૫ વિભાવ પરિણતિ ઘોર કર્મબંધનની પરંપરા સજે છે. અને તેના કારણે આત્મામાં રહેલ સુખ, વધુને વધુ દબાતું જાય છે. આત્મિક સુખની અનુભૂતિ ભારે કમી જીવ કરી શકો. નથી. માટે જ શ્રીમદ્જીએ કહ્યું કે “સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે. બાહ્ય સુખ લેવા જતાં આંતર સુખને નાશ થાય છે. કારણ જેમાં સુખ નથી. તેમાં જ મેળવવાના ફાંફાં મારે છે. આ જ મોટી મૂર્ખતા છે. અને મૂર્ખ પ્રયત્નોથી વાસ્તવિકતા દૂર જ રહે છે. આ વિપરીત પ્રયત્નનું નામ જ મિથ્યાત્વ છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી શહે” આ પંક્તિ ખૂબ જ સમજવા જેવી છે. ભાવ-મરણ એ શું? અને દ્રવ્ય મરણ એ શું? દ્રવ્ય મરણ તે આપણે જાણીએ છીએ. નાના–મેટા દરેક પ્રાણુંઓને મરતાં આપણે જેમાં છે. શરીરમાંથી આત્માનું નીકળી જવું તે દ્રવ્ય મરણ. એ કેણ નથી જાણતું? પણ દ્રવ્ય મરણને જોઈ આપણને કદી ભાવ-મરણ માટેની વિચારણ જાગૃત થઈ ખરી? બંધુઓ ! સિદ્ધિ કેણ પામી શકે છે? જેનામાં સહેજ મેગ્યતા આવા પ્રકારની હોય તે જ પિતાની યોગ્યતાના કારણે જ્યારે જ્યારે આવાં નિમિત્તો આવે ત્યારે એ જીવ પોતામાં ઉતરી જાય છે. આવા નિમિત્તો. એને અંતર્મુખી બનાવે છે. આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરનાર શ્રીમદ્ રાજચંદ્રજી ત્યારે સાત વર્ષની ઉંમરના હતા અને તેમના ગામ વવાણિયામાં અમીચંદભાઈનામના એક ગૃહસ્થનું મરણ થયું. આ નાનકડા રાયચંદે સાંભળ્યું. વળી મરનાર ભાઈ રાયચંદભાઈ પ્રતિ ઘણું જ વાત્સલ્ય ધરાવતા હતા. “મરવું એ શું? Page #131 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું તેની રાયચંદભાઈને ખબર ન હતી. તેઓ તે તરત પિતાના દાદાજી પંચાણભાઈ પાસે ગયા, અને તેઓને પૂછ્યું : દાદાજી ! અમીચંદભાઈ મરી ગયા ?" દાદા કહે; “હા, બેટા ! તેઓ મરી ગયા.” “દાદાજી! મરી ગયા એટલે શું?” આ પ્રશ્નને જવાબ કેમ આપો? અણસમજુ બાળકને શું સમજાવવું? સર્વસામાન્ય બાળકને સમજાવાય તેમ દાદાજીએ રાયચંદભાઈને કહ્યું : બેટા! હવે તેઓ બોલશે–ચાલશે નહિ. ખાશે–પીશે નહીં, કંઈ જ નહીં કરે.” પણ શા માટે નહીં કરે ? એ તો એવા ને એવા જ છે. પછી શું કામ કંઈ જ નહીં કરે ?" બેટા ! જે મરી જાય તે કંઈ ન કરે.” પણ આનાથી રાયચંદભાઈને સંતોષ ન થયો. એ વિચારે છે એવું શું થઈ ગયું ? હમણાં થોડી વાર પહેલાં બધું જ કરતા હતા અને એટલી વારમાં બેલતા-ચાલતા બંધ થઈ ગયા ! એમ કેમ ? અને પિતાના જ અંતરના પ્રશ્નનું સમાધાન કરવા તેઓ તે મરનાર ભાઈના ઘરે પહોંચી ગયા. જઈને જોયું તે કેટલાક ભાઈઓ તેમને નનામીમાં જોરથી બાંધી રહ્યા હતા. એ જોઈને રાયચંદભાઈના દિલમાં કરુણા જાગી. તેઓ વિચારે છેઃ અરેરે ! આ બધા કેવા છે? શા માટે આમ આમને બાંધે છે? એમને કંઈ થતું નહિ હોય? અને અમીચંદભાઈ પણ કેમ કંઈ બેલતા નથી ? આમ વિચારતાં વિચારતાં તેઓ ઊંડાણમાં ઊતરી ગયા. તેમને થાય છે કે એવું શું થઈ ગયું કે થોડીવાર પહેલાં લેકે જેને જરા પણ પીડા આપવા નહોતા માગતા તેઓ હવે તેને બાંધી રહ્યા છે.? ત્યાં તે લેકએ નનામી ઉપાડી અને ચાલવા માંડ્યા. તે વળી વધુ આશ્ચર્ય થયું કે હવે શું કરશે? ક્યાં લઈ જશે? અને તેઓ સહુની પાછળ ચાલવા લાગ્યા. બે - ચાર વાર મેટેરાઓએ, તેમને પાછા વાળવાને પ્રયાસ કર્યો, પણ લપાતા છુપાતા તેઓ સ્મશાને પહોંચી ગયા. અને ત્યાં લેકેની નજથી બચવા માટે પાસેના જ એક ઝાડ પર ચડી ગયા. Page #132 -------------------------------------------------------------------------- ________________ જે સહ આતમજ્ઞાન ઝાડ પરથી તેઓ જઈ રહ્યા છે કે નનામીને ચિતા પર ગોઠવી અને પછી પગના અંગૂઠે આગ લગાડી. અને શબ તે ભડભડ બળવા માંડયું. આ જોઈ એમનાં રમે - રેમ જાગૃત થઈ ગયાં. તેમની વિચાર દશા, તેમની પરિણામ ધારા, વધુ ઊંડાણમાં વહેવા માંડી અને પિતાની જ અંદર સર્વ પ્રશ્નોનાં સમાધાન શોધવા માંડયા. એ વિચારે છે કે જે દેહને બાળી રહ્યા છે, એ દેહમાં પહેલાં એવું શું હતું ? કે જેના કારણે બધી જ કિયાઓ હતી. અને હવે એ તત્ત્વ ક્યાં ગયું ? એનું શું થયું ? કે લોકે તેના શરીરને બાળે છે! આ વિચારમાં તન્મયતા પૂર્વક તેઓ ઊંડા ઉતરતા ગયા અને તેઓને સમજાયું કે શરીરમાં એક અદ્ભુત શક્તિ હતી, જેના કારણે કિયાઓ હતી. અને તે શક્તિ ચાલી ગઈ. તે તે શક્તિ કઈ? બંધુઓ ! અનેકને મરતાં જુઓ છે, બળતા જુઓ છો. અરે! તમારા હાથથી બાળ્યા પણ હશે. છતાં ક્યારેય તેના પર વિચાર જાગે છે? આમ કેમ ? તમે કહેશેઃ અમે તે જાણીએ છીએ કે શરીરમાંથી જીવ નીકળી જાય એટલે તે શબ કહેવાય, અને તેને બાળી જ નંખાય. માટે અમારે કંઈ વિચારવાની જરૂર નથી. રાયચંદભાઈ તે બાળક હતા અને તેમને કંઈ ખબર ન હતી, તેથી તેઓ આ બધું વિચારતા હતા. પણ ના. બંધુઓ! તેઓ આપણે બધાં કરતાં વધુ જાણતા હતા, અને તેઓના એ જાણપણુએ જ તેમને અંતરમાંથી જગાયા. તેમની આત્મ-જાગૃતિ જ તેમને પરિણામ ધારાના ઊંડાણમાં લઈ ગઈ. અને એ વિચારદશાએ જ એમને ભાન કરાવ્યું કે દેહમાંથી જે નીકળી ગયું તે ચેતન તત્ત્વ હતું. આત્મા હતો. આત્મા હતે. તે જ બધું હતું અને તે નીકળી જતાં જ દેહને બળવું પડ્યું. માટે દેહ અને આત્મા ભિન્ન છે. આ ભિન્નતાની પ્રતીતિએ તેઓ પિતામાં સ્થિર થયા. અને ત્યાં જ એ ઝાડ પર ઊભા - ઊભા જ એમને જાતિ - મરણ જ્ઞાન થયું. તેમાં તેમણે જોયું કે મેં દેહ- આત્માની ભિન્નતાને અનુભવ, પૂર્વ ભામાં કર્યો છે. એટલું જ નહિ, પૂર્વે સાધુનાં વ્રત પણ પાળ્યાં છે, ત્યાગ અને Page #133 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું વૈરાગ્યથી મારા આત્માને રંગે છે. અને બંધુઓ ! આ થતાં માત્ર સાત વર્ષની ઉંમરમાં જ એમની વૃત્તિ આત્મા તરફ વળી ગઈ. તેઓએ આટલી નાની ઉંમરમાં પહેલી વાર કેઈનું દ્રવ્ય મરણ જોયું અને તેઓને આત્મા. જાગૃત થઈ ગયે. તેમની વૃત્તિ અને પ્રવૃત્તિ આત્મામય થઈ ગઈ બંધુઓ ! ખરાબ ન લગાડશે. પણ અમે સાંભળ્યું છે કે જ્યારે સમાજમાં કેઈનું મરણ થાય છે અને તમે સ્મશાને જાઓ છો ત્યારે જેનું મરણ થયું છે તેનાં સગાં-સંબંધીઓ-સ્વજને તે ત્યાં ઉદાસ થઈને બેઠા હેય છે. પણ ત્યાંથી થોડે દૂર બેઠેલા બીજા ચા - પાણી પીતા હોય. અરે!. એટલું જ નહીં, જે વાતે બીજે ક્યાંય નહીં થતી હોય તે વાતે ત્યાં થાય, પછી એ ધંધાની હય, રાજકારણની હોય કે કોઈની સગાઈ કે લગ્નની હાય! મૃત્યુને મલાજો જે જાળવો જોઈએ વ્યાવહારિક દષ્ટિએ, એ પણ નથી જળવાત! જે એ સમયે તમારું અંતઃકરણ જાગૃત હોય તે જ્યાં દેહ અને આત્માની ભિન્નતાનું પ્રત્યક્ષ સબળ પ્રમાણ મળી રહ્યું છે ત્યાં આત્માની વિચારણ થાય. હું તમને પૂછું છું કે કયારેય સ્મશાનમાં ગયા છે અને ત્યાં આત્મા યાદ આવ્યો હોય એવું બન્યું છે? જે ના, તે વિચારવું ઘટે કે કેટલા સુષુપ્ત છે? આત્મા યાદ આવો જોઈએ ત્યાં પણ જે તેની યાદ કે વિચાર નહીં આવે તે ક્યાં આવશે? શું ઘરમાં, દુકાનમાં, ખાતાં પીતાં આત્મા યાદ આવશે? બંધુઓ! આ દ્રવ્ય મરણ આપણને આત્માની વિચા રણા પ્રગટ કરાવવા માટેનું મહાન નિમિત્ત છે, તેને સમજીને આત્મવિચાર જાગૃત કરી લઈએ ભાવ - મરણ તે બહુ જ સમજવા જેવું છે. આપણે અહીં બેઠેલા સહુ અને વિશ્વના સમસ્ત છે ભાવ–મરણથી અનેક વાર મર્યા અને હજુ મરી રહ્યા છીએ. જાણો છો તમે? તમારી આ 50 - 60 વર્ષની જંદગી ગઈ તેમાં કેટલી વાર મર્યા? મને કહેશે જરા કે તમે કેટલી વાર મર્યા? અરે ! મહારાજ! અમે મર્યા નથી. જીવીએ છીએ અને એટલે જ આપની સામે બેઠા છીએ. પણ ભાઈ! હું દ્રવ્ય મરણની વાત નથી કરતી, Page #134 -------------------------------------------------------------------------- ________________ જે સહ આતમજ્ઞાન ભાવ-મરણ માટે તમને પૂછું છું, ભાવ - મરણે કેટલી વાર મર્યા? ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મણે જ્ઞાનીઓ કહે છે તારું ભાવ-મરણ ક્ષણે - ક્ષણે થઈ રહ્યું છે. આ ભાવ–મરણ કેવી રીતે થાય છે? ભાવ-મરણ સાથે જગતની પ્રીતિને શું સંબંધ છે? ઉપાધિ સહિતની આ પ્રીતિ, આ સ્નેહ સંબંધ ભાવકમરણે વારંવાર શા માટે મારે છે? અને આ ભાવ–મરણ આત્મા માટે કેટલું દુખદાયી છે? કેટલું પીડાકારી છે? એ બધું અવસરે. Page #135 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ તણાં નિદાન ! વીતરાગ પરમાત્મા અનંતજ્ઞાની, અનંતદર્શની પ્રભુ વીર જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગૂ-ચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની સમ્યફ આરાધના આત્મા પરનાં સર્વ આવરણને ક્રમશઃ દૂર કરી, આત્માની સર્વ શક્તિઓને જાગૃત કરે છે. આત્મામાં પડેલી અમાપ શક્તિઓને આપણે નથી અનુભવી શક્તા તેનું કારણ પણ કર્મનાં આવરણે જ છે. જે શક્તિ કેવળજ્ઞાની ભગવંતે પ્રાપ્ત કરી અને તેથી મોક્ષની સાધના કરી ગયા, એ શક્તિ આપણામાં પણ છે જ. પરંતુ આપણે અનુભવ તે જુદે જ છે. એક નાનું એવું વ્રત-પ્રત્યાખ્યાન કરવું હોય તો પણ આપણી અંદરની માનસિક કે આત્મિક નબળાઈ આપણને રોકી રાખે છે. શારીરિક અનુકુળતા હોવા છતાં પણ, આ કારણે જ તપ-ત્યાગ થઈ શકતા નથી. એટલું જ નહીં પણ આત્માના ગુણે પ્રગટ થતા નથી, આત્મામાં પડેલ અનંત બલ-વીર્ય સક્રિય થતું નથી. શું કારણ છે આની પાછળ? બંધુઓ! વિચારે! દુર્લભ એવે માનવને ભવ મળે, સમજણ મળી, શ્રદ્ધા પણ છે અને સત્સંગને વેગ પણ મળતું રહે છે. આ બધું મળવા પછી પણ પુરુષાર્થ કેમ ઉપડત નથી? આ પ્રશ્નનો ઉત્તર આપણું અંતરમાં જ શેધ પડશે. સર્વ બાહ્ય શક્તિઓને કામે લગાડી ભૌતિક ઉપલબ્ધિની પ્રાપ્તિમાં જરા ય પાછો ન પડતે માનવ આધ્યાત્મિક માર્ગે પગ પણ કેમ ઉપાડી નથી? જીવન વ્યવહારનાં બીજા અનેક કાયેક માટે જબરદસ્ત મહેનત જ આપી શક્તિ માનવ, આત્મિક પુરુષાર્થમાં કેમ મંદતા અનુભવતા હોય છે ? Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ તણાં નિદાન આનું સમાધાન એ છે કે આધ્યાત્મિકતાનું મહત્ત્વ જ જીવને સમજાયું નથી. આધ્યાત્મિકતા જે જીવનની પળેપળની પ્રવૃત્તિમાં વણાઈ જાય તે એક અદ્ભુત કાતિ જીવનમાં ઘટિત થાય છે, એનું ભાન જ નથી. ઇતિહાસમાં એવા સચોટ અને સાક્ષાત દાખલાઓ જોવા મળે છે કે જેઓ પૂર્વ જીવનમાં ખૂબ જ અધમતાથી ભરેલા હતા. પણ જ્યારે તેઓને આધ્યાત્મિકતાની મહત્તા સમજાણું અને જીવનના મુખ્ય અંગ તરીકે તેને સ્વીકાર થયે, ત્યારે તેઓ પામરમાંથી પરમાત્મા બની ગયાં. સર્વ પ્રથમ તે જીવને અંતરમાં એ વસી જવું જોઈએ કે સત્યના ચરણમાં સર્વસ્વનું સમર્પણ, એ જ જીવનની સર્વોચ્ચ ઉત્કાન્તિ છે. જીવનમાં તેનાથી વધીને કેઈ ધ્યેય, માતાઓ કે પુરુષાર્થ નથી. આવા સમર્પણ માટે એક અચલ, અકંપ, દઢ નિર્ધાર જોઈએ. પછી ગમે તેવી પ્રતિકુળ પરિસ્થિતિ આવે. અરે ! સર્વસ્વ લૂંટાવી દેવું પડે તે પણ સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની જેમ કરેલા નિર્ણયમાંથી એક તસુ માત્ર પણ પાછા ન હટવું, એ અડેલ આત્મ - વિશ્વાસ અત્યંત આવશ્યક છે. આનું કારણ પણ એ જ કે, આવી નિર્ણયાત્મક સ્થિતિ એ જ આધ્યાત્મિકતાને મૂળ પાયો છે. પાયાની મજબૂતાઈ પર જ ઈમાસ્તની ઉચ્ચતા અને આલીશાનતા નિર્ભર છે. જે પાયે નબળો હોય તે તે ઊંચે સુધી પહોંચેલા બંધારણને કડડભૂસ કરી જમીનદોસ્ત કરી નાખે. સાધના માર્ગે પણ પાયાની સુદઢતા અત્યંત આવશ્યક મનાઈ છે. અન્યથા પાયાની કચાશ, સાધનાને સુગ્ય રૂપે આગળ નહીં વધવા દે. પછી સિદ્ધિની તો વાત જ કયાં? માટે જ ડગમગતી સ્થિતિ ન જોઈએ. એટલે :ડગમગતો પગ રાખ તું, સ્થિર મુજ દૂર નજર છે ન જાય દૂર માર્ગ જેવા લોભ લગીર ના મારે એક ડગલું બસ થાય મારે એક ડગલું બસ થાય . આરાધના પથની નક્કર ભૂમિ પર દઢતાપૂર્વક ઉપાડેલું માત્ર એક ચરણ પણ બસ થઈ પડે છે. એવું ચરણ કે ઉપડયા પછી સિદ્ધિ લઈને જ વિરમે. આત્મનિર્ણય પૂર્વકનું અલ્પ સમયનું વ્રત અનુષ્ઠાન પણ અંતે સિદ્ધિનું કારણ બને છે. માટે પ્રથમ દઢતા પછી જ વિકાસ સંભવે. Page #137 -------------------------------------------------------------------------- ________________ હું આમાં છું - આત્મજ્ઞાનની પ્રાપ્તિને પુરુષાર્થ કેવા પ્રકારના વિચાર અને આચારની અપેક્ષા રાખે છે તે બતાવતાં શ્રીમદ્જી કહે છે - વૈિરાગ્યાદિ સફળ તે જે સહ આતમજ્ઞાન તેમજ આતમજ્ઞાનની, પ્રાતિ તણાં નિદાન................. છેલ્લા બે દિવસમાં આપણે આ ગાથાનાં પ્રથમ બે પદોનું વિવેચન કર્યું. ત્યાગ વૈરાગ્ય આદિની સફળતા આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં જ છે. ત્યાગ અને વૈરાગ્ય હેવાની સાથે સાથે જે આત્માને ઓળખી લીધે હેાયનિજ સ્વરૂપને અનુભવ કરી લીધું હોય તે જ તે ત્યાગ વૈરાગ્ય અંતે મોક્ષ રૂપ ફળ આપે છે. આટલું સમજ્યા પછી હવે આપણે એ વિચારવું છે કે ત્યાગ - વૈરાગ્ય જીવનના પ્રતિપલના વ્યવહાર સાથે વણાઈ ગયાં હોય, જીવની સમજણપૂર્વકની વિચારણુ અને પૂર્વના અનાસક્ત સંસ્કારએ અંતરમાં સંસાર પ્રત્યે ઉદાસીનતા પણ જગાડી હેય, ધર્મમય આચામાં જીવનને સમય પસાર થતો હોય, અરે ! આત્માનુભવની મહત્તા મનથી, બુદ્ધિથી સ્વીકારી પણ હોય, છતાં આત્મજ્ઞાનનું પ્રાગટય થાય નહીં! તે તેવે વખતે કેટલાક છે નિરાશા અનુભવે છે. મન ડગમગવા માંડે છે. કયારેક તે વળી વૈરાગ્યાદિ નિરર્થક ભાસવા માંડે છે. અને મનમાં તેની સત્યતા વિષે સંશય રહ્યા કરે છે. તે ત્યારે શું કરવું ? આવા સાધકની નિરાશાને દૂર કરવા અને વસ્તુસ્થિતિનું ભાન કરાવવા માટે જ શ્રીમદ્જી આ ગાથાનાં અંતિમ બે પદો કહે છે. સાધકની પીઠને પંપાળી તેઓ ઘણું જ પ્રેમથી કહી રહ્યા છે, ભાઈ ! સમતા રાખ ! ધીરજ ધર ! શ્રદ્ધાને ડગવા ન દઈશ. તારા અંતરમાં ઉગેલા ત્યાગ- વૈરાગ્યના ભાવે, તારી આંતર ઉદાસીનતા, તારી નિસ્પૃહતા, આજે નહીં તે કાલે, તને જરૂર આત્માની પ્રતીતિ કરાવશે. કારણ એ ભાવે જ આત્માનુભૂતિ માટેનાં શ્રેષ્ઠ સાધને છે. ત્યાગ - વૈરાગ્યાદિને સાધન રૂપે સેવવાનાં છે. આ સાધનમાં યથાર્થતા પ્રગટે તે એ તેના બાહ્ય માળખામાંથી બહાર નીકળી, આગળ વધી Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ તણું નિદાન આત્માને અંતરાત્મા સુધી લઈ જવાના સોપાન રૂપ બને, જે પાન શ્રેણું તેના અંતિમ ચરણમાં મોક્ષ મંઝિલ સુધી પહોંચાડે. ત્યાગ- વૈરાગ્યરૂપ સાધનની યથાર્થતા એટલે શું? તે પ્રથમ તે એ કે આ જીવને ભેગને જેટલે પરિચય છે એટલે ત્યાગને નથી. ત્યાગ કરતાં તે એ શીખ્યા જ નથી અને ભેગ એને શીખવું પડતું નથી. વિચાર ! બંધુઓ ! આ જીવે કયાંય પણ ભેગને છોડયા છે ? તે ગમે ત્યાં ગયે, નાની-મોટી ગમે તે યોનિઓમાં જપે પણ અનાદિકાળથી ભેગોની સાથે જ ભ્રમણ કરતે રહ્યો. એકેન્દ્રિયપણું પામે તો ય નિરંતર એને ભેગ ચાલુ જ છે. એ દૃષ્ટિથી તમે વૃક્ષોને જોયાં છે? વૃક્ષોની વૃદ્ધિ અને એની અંદર ચાલતી પ્રક્રિયા નિરંતર ચાલુ હોય છે. ઝીણી નજરે જે જોશો તો ખ્યાલ આવશે કે એક ક્ષણ પણ તેને વિકાસ અટકતું નથી. કેઈવાર પાનખર ઋતુમાં કેઈ એક વૃક્ષનાં બધાં જ પાંદડાં ખરી પડ્યાં હય, વૃક્ષ તદ્દન ઠંડું થઈ ગયું હોય, પણ પછી તેને સવાર-સાંજ રોજ જોશે તે બહુ જ ઝીણું ઝીણું કૂંપળો તરત જ ફૂટતી દેખાશે. અને એ કૂપળે કયારે નાનાં નાનાં પાંદડાંઓમાં વદ્ધિ પામી જશે તેની ખબર પણ નહીં પડે. આ વૃદ્ધિ આટલી જલ્દી કેમ થાય છે ? વૃક્ષમાં રહેલા જીવમાં આહાર-સંજ્ઞા પડેલી છે. એ સંજ્ઞાના કારણે, એ જીવ જમીનમાંથી જેટલું સત્વ ખેંચાય એટલું નિરંતર ખેંચ્યા કરે છે. માત્ર જમીનમાંથી જ નહીં, બહારના વાતાવરણમાંથી, હવામાંથી, પ્રકાશમાંથી એને જે કંઈ ભોગ જોઈએ છે એ બધા જ વિષયને ખેંચતે રહે છે. એટલે જ એ વૃક્ષને વિકાસ થાય છે. એટલું જ નહીં પણ અમેરિકામાં એક એવા પ્રકારનાં વૃક્ષે થાય છે કે જે ભૂલેચૂકે કઈ માનવ કે પશુ તેની પાસે વિશ્રામ કરવા આવે તો તેઓને જીવતા ને જીવતા ચૂસી લે ! તે કેવી પ્રચંડ હશે તેની આહાર સંજ્ઞા ? આમ એકેન્દ્રિયમાં રહેલા એ જીવન ભોગ પણ નિરંતર ચાલુ જ છે. આહાર સંજ્ઞા એ પણ એક ભેગ જ છે. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ આ બધી જ સંજ્ઞાઓ સર્વ જેમાં હોય છે. અને તેના ભેગમાં, તેના પિષણમાં નિરંતર જે પ્રયત્નશીલ પણ Page #139 -------------------------------------------------------------------------- ________________ 70 હું આત્મા છું છે. માત્ર એકેન્દ્રિય જીવો જ નહીં પણ સર્વ સંસારી જીવે મળેલી સર્વ ઈદ્રિના ભાગમાં જ આક્ત હોય છે. વળી આ ભેગની ભાવનાઓ આત્મામાં સતત વર્યા જ કરતી હોય છે અને એટલે જ જીવને ભેગનો પરિચય વધારે છે. વિચારધારામાં પણ ભેગના ભાવે જ વહેતા હોય છે, એટલું જ નહીં પણ જીવની કમનસીબી તે ત્યાં છે કે ત્યાગના ભાવ તે કઈ એકાદ શુભ ક્ષણે જીવને જાગે છે. પરંતુ એ લાંબો સમય ટકતા નથી. એ ભાવને ટકાવી રાખવા માટે પુરુષાર્થ કરે પડે છે, જયારે ભેગોના ભાવે ચિત્ત-મનમાંથી ખસતા નથી. આ બન્ને પ્રકારની જે ભાવધારા છે તેને ઉલટાવી નાખીએ. ભેગના ભાવે અંતરમાં જાગે કે તરત તેને દૂર કરી શકીએ અને ત્યાગના ભાવેને અંતરમાં સતત ટકાવી રાખી શકીએ ત્યારે જ ભેગની ભાવના ભૂંસાતી જશે અને ત્યાગની ભાવના બળવત્તર બનતી જશે. - ચારે બાજુ પથરાયેલું ભેગનું પિષક વાતાવરણ, ભેગ-ભાવનું પિષણ કરાવે તે સ્વાભાવિક છે. જીવને એ જ વાતાવરણ પ્રિય લાગ્યું છે અને તેવા સોગોને જ એ શેધત ફરે છે. પણ હવે જીવે ત્યાગને ટકાવી રાખે તેવું વાતાવરણ ઊભું કરવું પડશે. અને તે છે સત્સંગ. સત્સંગને શોધી સપુરુષને ઉપદેશ સાંભળો, એ ન મળે તે સલ્લાસનું વાંચન એને એ પણ યુગ ન હોય તે વિચારણા અને તેના ફળ સ્વરૂપ સદાચરણ. જે આટલું થશે તે ત્યાગભાવ દઢતાને પામશે. જેમનું આત્મવીર્ય ઉલ્લસિત થયું છે, તેમને જ ત્યાગના ભાવ જાગે છે અને તેને જ તે ભાવ ટકી રહી શકે છે. આમ ત્યાગ-વૈરાગ્યરૂપ સાધનેની દઢતા જીવને આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવે જ, તેમાં કેઈ શક નથી. આત્મજ્ઞાન પ્રાપ્ત કરેલા જીવની સુખ સંબંધી માન્યતા તદ્દન બદલાઈ જાય છે. જડમાં સુખની કલ્પના ન રહેતાં પોતામાં જ પિતાનું સુખ છે એવી સુદઢ શ્રદ્ધા તેના રમે રેમમાં વસી જાય. તેથી બાહ્ય સુખને તે સુખરૂપ માને નહીં પણ આંતરસુખને લૂંટી લેનાર શત્રુ રૂપ માને. એટલે જ શ્રીમદ્જીએ કહેલી વાત આપણે ગઈ કાલે કરી કે : સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષ લહર, Page #140 -------------------------------------------------------------------------- ________________ 71 પ્રાપ્તિ તણાં નિદાન વિષય જન્ય સુખ મેળવવા જતાં આત્મિક સુખ નષ્ટ થાય છે અને તેથી જ જીવ ક્ષણ ક્ષણ ભાવ મરણે મરતા રહે છે. ગઈ કાલે આપણે દ્રવ્ય મરણ વિષે વિચાર કર્યો. આજે ભાવ મરણ વિષે વિચારીશું. ભાવ મરણ શું છે. ? મરણ શબ્દ કાન પર પડતાં જ જીવ - કાયાનું જુદા થવુ તેમ આપણે સમજતા હોઈએ છીએ. પણ એ તે થયું દ્રવ્ય મણ એ સિવાય મરણની વ્યાખ્યા આત્મા સાથે ઘટી શકે છે. તે શું? દ્રવ્ય મરણમાં જેના કારણે દેહ સક્રિય હતા તે ચાલ્યા જતાં દેહ નિષ્ક્રિય થઈ જાય છે. તેના સર્વ બાહ્ય સાધને એટલે કે ઈદ્રિય અને મન જે ચેતનવંતાં દેખાતાં હતાં તે જડ થઈ જાય છે. આત્મારહિત શબમાં પણ એ જ ઈદ્રિયે અને એ જ અંગોપાંગ હોવા છતાં પણ સર્વ નકામા બની જાય છે. કોઈ વ્યક્તિનું મરણ થયું છે તે માત્ર આપણે તે નિષ્ક્રિય બનેલા શરીરથી જ જાણી શકીએ છીએ. દેહ અને આત્માનું અલગ - અલગ થઈ જવું તે દ્રવ્ય મરણ એ જાણતા હોવા છતાં પણ ચા જતે આત્મા આપણે જે નથી. છતાં તે દેહમાં નથી રહ્યો એમ ચોક્કસપણે માનીએ છીએ. બંધુઓ ! આપણી આ સમજણને આત્મભાવને સમજવાના કામે લગાડીએ. આત્મામાં રહેલા જ્ઞાન, દર્શન, વીર્ય, ક્ષમા, સરલતા, શાંતિ, સમતા આદિ આદિ અનેક ગુણો પિતા - પિતામાં સક્રિય છે. આ ગુણોનું પ્રાગટય જેટલું વધારે એટલી તેની સક્રિયતા પણ વધારે. મહાપુરુષોમાં ગુણોની સક્રિયતા આપણે જોતા હોઈએ છીએ. સમતા, ક્ષમા, સહિષ્ણુતા આદિ ગુણે તેમની સાધક દશાના વિકાસ સાથે જ વધુ સ્પષ્ટ રીતે દષ્ટિગોચર થાય છે, તે સાધનાના ફળ સ્વરૂપે જ્ઞાન, દર્શનાદિની પૂર્ણતા જોવાય છે. સર્વ જી આ બધા જ ગુણના ધારક છે. પણ મહાપુરુષમાં દેખાતી ગુણની સક્રિયતા આપણામાં જોવા મળતી નથી આપણું એ ગુણોમાં સર્વથા નિષ્ક્રિયતા જ હોય તે જ અનુભવ આપણને આજ સુધી રહ્યા કર્યો છે. માનવદેહે સાધના કરી સિદ્ધિ પામી જનારા સિદ્ધ આત્માઓમાં અને આપણામાં વાસ્તવિક્તામાં કશું જ અંતર ન હોવા છતાં, એ જ માન Page #141 -------------------------------------------------------------------------- ________________ ૭ર હું આત્મા છું દેહ મળ્યો હોવા છતાં, આપણે જાણે તેઓ કરતાં સર્વથા જુદા પ્રકારના જ હોઈએ તેવું લાગે છે. - આપણા ગુણોનું અપ્રગટીકરણ તે જ ગુણોની મોટી ઘાત છે. તે જ ભાવ હિંસા છે. ભાવ હિંસાના કારણે દ્રવ્ય હિંસા થઈ રહી છે. અને એટલે જ ક્ષણે ક્ષણે ગુણોને ઘાત થઈ રહ્યો છે. અંતરમાં જાગતા રાગશ્રેષાદિના ભાવે, આત્માની સ્વાભાવિક પરિણતિ રૂપ ક્ષમાદિના ભાવને મૃતપાય કરી નાખે છે. આપણું વિભાવ પરિણતિનું જોર એટલું બધું છે કે સ્વભાવ તે બિચારો! રાંકડો થઈ દબાઈને બેસી ગયા છે. પૂછે અંતરને? રાત-દિવસ ચાલતી આપણું માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિ કેવા ભાવથી રંજિત છે ? કાં તે રાગાત્મક અને કાં તે ષાત્મક. આ બે સિવાય કોઈ ત્રીજા ભાવને સ્પર્શ આપણું યૌગિક વ્યાપારને થે હોય તેવું અનુભવ્યું છે? રાગ-દ્વેષ રહિત થઈ તટસ્થ ભાવે કંઈ કરતા હોઈએ એવું ક્યારે ય બન્યું છે? વળી કાયા અને વાણું થોડી વાર માટે પણ કદાચ નિવૃત્ત રહેતાં હશે પણ મન? તેને કયાં જંપ છે? અંદરમાં પડયું પડયું પણ તે તે રાગ-દ્વેષ ઊભા કર્યા જ કરતું હોય છે. એટલે આ જીવની એક ક્ષણ પણ એવી જતી નથી કે આ જીવે કાં રાગ, કાં ઠેષ ન કર્યો હોય, ક્ષણે ક્ષણે થતી આ પ્રવૃત્તિ, આ પરિણતિ આત્માના ગુણને કલુષિત કરી નાખે છે, તેને આવરણે નીચે દાબી દે છે. એ ગુણે વધુને વધુ તિરહિત થતા જાય છે. પણ જીવને કયાં તેનું ભાન છે? - સમગ્રપણે વિચારીએ તે સંસારના સર્વ જીને રાગ-દ્વેષમાં રયાપચ્યા રહેવામાં વધુ મજા આવે છે, કે તેના ત્યાગમાં ? શાંત ભાવમાં આનંદ છે? અરે ! રાગ કે દ્વેષનાં નિમિત્તે જે ક્યારેક ઓછાં મળે, પૂરતા પ્રમાણમાં ન મળે તે અકળાઈ ઊઠીએ છીએ અને તેને મેળવવા વલખાં મારીએ છીએ. બંધુઓ ! આ છે જીવની અવળાઈ ! આ જ છે સાધના માર્ગ માટેની અપાત્રતા! જે નિમિત્તો સર્વથા ત્યાજ્ય છે તેને મેળવવા Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ તણાં નિદાન 73 વ્યાકુળતાની પરાકાષ્ટા અને જે સર્વથા આદરણીય છે તેવા નિમિત્ત પ્રત્યે ઘર ઉપેક્ષા ! કહે ! આમાં શાંતિ ક્યાંથી મળે ! અને આવા અશાંત ભામાં જીવવું તે ભાવ-મરણ નહીં તે બીજું શું? આત્મિક ભાવેને મહદ્ અંશે દબાવી દઈ જડ જેવા થઈને જીવીએ તે એમ નથી લાગતું કે આપણે હાલતા-ચાલતા શબ છીએ ? તે શ્રીમદ્જીના શબ્દોમાં તે આપણે સહુ મરેલા જ છીએ. દ્રવ્યમરણથી તે એક જ વાર મરાય પણ ભાવ મણે ક્ષણે ક્ષણે મરી રહ્યા છીએ. તે ભાવ મરણમાં રાચી ન રહીએ તે જ ત્યાગ-વૈરાગ્યનાં સાધન દ્વારા આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી શકીશું. હવે આગળની ગાથામાં ત્યાગ-વૈરાગ્યનું વિશેષ માહાસ્ય શું છે તે અવસરે કહેવાશે ... Page #143 -------------------------------------------------------------------------- ________________ અટકે ત્યાગ વંરાગમાં... ! વતરાગ પરમાત્મા, અનંત જ્ઞાની અને અનંત દર્શની પ્રભુ વિર જગતનાં ભવ્ય જી સમક્ષ, અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષ માર્ગની આરાધના સમ્યગુદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યગૂ ચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, આત્માના પ્રદેશ–પ્રદેશે વણાયેલી સ્વભાવ દશાને સંપૂર્ણપણે જાગૃત કરે છે. અહીં આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જે કાંઈ કહેવામાં આવ્યું છે, તેને એક માત્ર ધ્યેય, વિભાવને સર્વથા નાશ કેમ થાય અને સ્વભાવ દશાની પ્રાપ્તિ કઈ રીતે થાય તે બતાવવાનું છે. આ માગે ઘણું જ પુરુષાર્થ તે કરતા હોય છે પણ તેઓને માર્ગ ખામી ભર્યો છે. તે તરફ સંકેત કરતાં શ્રીમદ્જીએ ‘ક્રિયાજડ” અને “શુષ્કજ્ઞાની” આ બને છ માર્ગ ભૂલેલા છે તે કહ્યું. કે જેઓને પુરુષાર્થ એકાંત માગે થઈ રહ્યો છેપણ એ યોગ્ય નથી. મોક્ષમાર્ગને પામવા માટેની પહેલી શરત છે આત્મજ્ઞાન. જ્યાં સુધી આત્મજ્ઞાન જાગૃત ન થાય ત્યાં સુધી મોક્ષ માગે એક ડગ પણ ભરી. શકાય નહીં. આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં સાધને બતાવતાં શ્રીમદ્જી ફરમાવે છે– ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન અટકે ત્યાગ-વિરાગમાં, તે ભૂલે નિજ ભાન...૭. જેના ચિત્તને વિષે ત્યાગ-વૈરાગ્ય નથી, તેને આત્મજ્ઞાન થાય નહીં. અને જે ત્યાગ-વૈરાગ્ય સુધી પહોંચીને અટકી જાય, તેને નિજ આત્માનું ભાન–ભૂલાઈ જાય છે. ત્યાગ અને વૈરાગ્ય આત્મજ્ઞાનનાં સાધને છે. જેને આત્મજ્ઞાન પામવું Page #144 -------------------------------------------------------------------------- ________________ 75 અટકે ત્યાગ વિરાગમાં છે તેના જીવનમાં એ બને અત્યંત જરૂરી છે. આમ કહી શ્રીમદ્જી શુષ્કજ્ઞાની જીવને ચીમકી આપે છે કે માત્ર જ્ઞાનની કેરી વાત કર્યાથી કે શાસ્ત્રોની ચર્ચા કર્યાથી જ્ઞાની થઈ જવાતું નથી. પણ જ્ઞાન સાથે ત્યાગવૈરાગ્યનું પણ એટલું જ માહાત્મ્ય છે. સાથે સાથે જડ ક્રિયાવાદીઓને પણ ચેતવણું આપે છે કે ત્યાગ-વૈરાગ્ય જ સર્વસ્વ નથી. માત્ર ત્યાગી કે વૈરાગી થઈ જવાથી આત્મ-સાધના નહીં થાય. પણ યથાર્થ ત્યાગ-વૈરાગ્ય અને તે પણ આત્મલક્ષ્યપૂર્વકનાં હેવી જ જોઈએ. વૈરાગ્ય શું છે તે આપણે વિચારી ગયા. હવે તેની સાથે ત્યાગ વિષે પણ વિચારીએ. ત્યાગ એ શું છે? બહુધા બાહ્ય પદાર્થોના સતત સંપર્કના કારણે આપણે એ પદાર્થોના ત્યાગને, ત્યાગ માની લેતા હોઈએ છીએ, પણ ત્યાં આપણે ભૂલીએ છીએ. આ ભ્રમણામાંથી આપણને બહાર કાઢવા માટે આ ગાથામાં શ્રીમજી એક બહુ જ ગ્ય શબ્દને પ્રવેશ કરે છે. ત્યાગ વિરાગ ન ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્ય તે માત્ર પદાર્થો પ્રતિ જ નહીં પણ અંતરંગ દશા જ ત્યાગમય હોય. ચિત્ત-દશામાં ત્યાગ ઉતરી જાય. આપણા આત્મામાં વહેતી સ્વાભાવિક અને વૈભાવિક પરિણામધારામાં જેમ અનેક પ્રકારની વૃત્તિઓ દેખા દે છે તેમ ત્યાગવૃત્તિ પણ નિરંતરની ભાવધારામાં સહજ રૂપે જણાતી રહે. અહીં પ્રશ્ન એ છે કે આંતરત્યાગ શાને? આત્મ આરાધનાના માર્ગે ત્યાગને હેતુ સમજી લઈએ તે સ્પષ્ટ રૂપે સમજાશે કે ત્યાગ એટલે પાપને ત્યાગ, પાપ ભાવેને ત્યાગ, વિભાવ પરિણતિને ત્યાગ. બાહ્ય ત્યાગનાં અનેક નિમિત્ત મળે અને તે થઈ પણ જાય. પણ આંતર–ત્યાગનું મહત્ત્વ મનમાં વસ્યું ન હોય તેને આંતરત્યાગ થાય નહીં. જેને એ મહત્વ સમજાયું છે તેને પળ-પળે એ સાવધાની હોય કે ત્યાગ નહીં થાય તે ભેગભાવ તે અંદરમાં પડયે જ છે. અને તે મારા Page #145 -------------------------------------------------------------------------- ________________ 76 હું આત્મા છું આત્માને દૂષિત કરે છે, કલંકિત કરે છે, ધ્યેયથી દૂર ધકેલે છે. તેથી જાગૃત આત્માને તે ભેગ કાંટાની જેમ ખૂંચે છે. યાદ રાખજે આ વાત ! ત્યાગ પ્રત્યે શ્રદ્ધા જાગી છે કે નહીં? પ્રેમ જાગે છે કે નહીં? એ માપવું હોય તે બહાર બીજે ક્યાંય પૂછવાની જરૂર નથી પણ અંતરને જ તપાસી લેજે કે પાંચે ઈદ્રિના વિષયોમાંથી, એકાદ વિષય, એકાદ લેગ મારા આત્મામાં ખૂંચે છે ખરે? વિષયને ભેગવતે હોય, ભેગવવામાં રસ ધરાવતે હોય, પણ એ, ભગવતાં એમ થાય કે -અરે ! જીવ! કયાં સુધી ભોગવ્યા કરીશ? આ ભેગની વૃત્તિ મારી કયારે શાંત થશે? હું વૃત્તિને શાંત કરવા પુરુષાર્થ કરું ! બંધુઓ ! આના માટે પુરુષાર્થ કરે પડે છે. આ વૃત્તિઓ સહજ દૂર થતી નથી. ક્યારેક કેઈ વ્યક્તિમાં આપણને અનાસક્ત ભાવ સહજ રૂપે જોવા મળે છે. પણ તે પૂર્વે કરેલા પુરૂષાર્થનું જ પરિણામ છે. ક્યારેક તે જીવે અનાસક્ત ભાવ કેળવવા પુરુષાર્થ કર્યો હશે અને તે જ એ અત્યારે દેખાય. એક સ્વાદવૃત્તિની જ વાત કરીએ. આપણે જમવા બેસીએ ને પદાર્થ સામાં આવે કે તરત આપણને રુચિ-અરુચિ ના ભાવ જાગે. આ ભાવે છે અને આ નથી ભાવતું, આવું થયા જ કરે છે. જ્યારે કેટલાક માણસો આ કાળમાં પણ એવા જોવા મળે છે કે જે ધર્મના નામે કશું યે ન જાણતા હોય. અરે ! વર્તમાનમાં ધર્મક્ષેત્ર સાથે કંઈ જ સંબંધ પણ ન ધરાવતા હોય, પણ રસવૃત્તિ પર ખૂબ જ કાબૂ હોય, તેઓને ગમે તેવું ખાવા આપે, વગર બોલ્ય, મનમાં પણ કઈ પ્રકારની ખુશી-દિલગીરી વગર ખાઈ લે, અરે ! ઘરની સ્ત્રીઓને પણ ખબર ન પડે, પુરુષો જમીને જાય અને પછી સ્ત્રીઓ જમવા બેસે ત્યારે ખ્યાલ આવે કે આજે રસોઈ બરાબર નથી. અહી દેખાતી આ સ્વાદયની સહજ વત્તિ માટે એ જીવે પૂર્વે કઈક પુરુષાર્થ કર્યો છે, રસાસ્વાદ જીતવા પ્રયાસ થયો છે. તેથી જ સહજ રૂપે સ્વાદ પ્રત્યે ઉદાસીનતા દેખાય છે. આવી સહજતા બીજી વૃત્તિઓમાં પણ જોઈ શકાય છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ અટકે ત્યાગ વિરાગમાં 77 મહારાષ્ટ્રમાં કેલ્હાપુરની બાજુમાં કુંજગિરી નામનું એક તીર્થ છે. ત્યાં એક દિગંબર મુનિ રહે છે. તેઓના જીવનમાં સહજ રૂપે કષાયની મંદતા દેખાય. અમે તેમના સત્સંગમાં રહ્યાં છીએ. ત્યાં દિગંબર શાસ્ત્રોને સ્વાધ્યાય, પણ કર્યો છે. એકવાર અમે તેને પૂછ્યું : મુનિશ્રી ! આપને કદી ક્રોધ નથી આવતે ?" “સાધ્વીજી! કોધ એટલે શું ? મને એની ખબર જ નથી.” સહાસ્ય તેઓશ્રીએ ઉત્તર આપે. એમની સાથે રહેનારાઓએ આ ૯૬-૯૭વર્ષના સંતને કરીને ગુસ્સે થતા જોયા નથી. આવા ઉપશાંત કષાયી. છે આ મુનિજી ! આ તેમના પૂર્વભવમાં કરેલી સાધનાનું ફળ છે. પણ આપણે કઈ દશા છે? આપણી અંદર રમી રહેલી દુષ્ટ વૃત્તિઓ, વિકારે શાંત થતા નથી, પણ હમેશાં ઉછળતા જ રહે છે. કારણ પ્રથમ, તે એ વૃત્તિઓ આપણા માટે અહિતકર છે, તેનું ભાન જ નથી. તે ખૂચે ક્યાંથી? અને ખૂચે નહીં તે તેને કાઢવાની વાત જ ક્યાં ? એટલે જ પૂર્વે પુરુષાર્થ થયું નથી. જે પુરુષાર્થ થયા હતા તે આપણામાં પણ એવી સહજ દશા હેત. પણ હવે તેને અફસોસ કર્યા વગર, અત્યારે વૃત્તિઓ પર સંયમ કેળવવાનો પ્રયાસ કરી લઈએ. એ સંયમ સહજ દશાને ઉત્પન્ન કરે છે. અત્યારે પુરુષાર્થ દ્વારા જેના પર વિજય મેળવવાનો રહે છે તે ભવિષ્યમાં ચિત્ત દશા રૂપ બની જશે. આમ ત્યાગ-વૈરાગ્યમય ચિત્ત દશા જ જીવને આત્મજ્ઞાન તરફ લઈ જાય છે અને સર્વ વિષયેની આસક્તિ તૂટતી જાય છે. પણ જેનું લક્ષ્ય. આત્મજ્ઞાન તરફ નથી તેને આસક્તિ જાગે કે તેમાં એ લેભાઈ જાય છે. જાગૃતિ રહેતી નથી, પણ લપસી પડાય છે. આસક્તિથી છૂટવા માટે, માત્ર જાગૃતિ જ નહીં, સાવધાની જ નહીં, પણ પળે પળની સંયમ સાથેની સાવધાની અનિવાર્ય છે. રામાયણના એક પ્રસંગ વિષે વિચારીએ. રામ અને સીતા વનમાં છે.. સાથે લક્ષમણ પણ છે. રામની રક્ષા કરવાનું વ્રત લક્ષ્મણે ધારણ કર્યું છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ 178 હું આત્મા છું જંગલમાં ઝૂંપડી છે. રાત પડે રામ અને સીતા કુટિરમાં સૂતા હોય અને લક્ષમણ પૂર્ણ જાગૃત દશામાં બહાર પહેરે ભરે છે. સંપૂર્ણ નિદ્રા-ત્યાગનું વ્રત છે. એક રાતે રાવણની બહેન શૂપર્ણખા સુંદર યુવતિના રૂપે, સળે શણગાર સજી લક્ષ્મણ સામે આવે છે. લક્ષમણની યુવાની, શરીર સૌષ્ઠવ અને અપ્રતિમ સૌંદર્ય જોઈ શૂપર્ણખા લમણમાં મેહિત થાય છે. વનના એકાંતમાં એકલા સુંદર પુરૂષને લલચાવવા એ અઘટિત માગ એની સામે પણ લક્ષ્મણજી પૂર્ણ જાગૃત હતા. સંયમ અને બ્રહ્મચર્યની અદ્ભુત તાકાત તેમનામાં હતી. કેઈનાથી ચલિત થાય તેવા કાચા મનના ન હતા. તેથી તેઓ શૂપર્ણખાની લલચાવે તેવી સુંદરતા અને માગણીમાં ન લેભાયા. વિચારે તે ખરા બંધુઓ ! લક્ષ્મણ જે યુવાન વીર, સામે સૌંદર્ય અને સર્વે અનુકુળ પરિસ્થિતિ, છતાં તેમાં કેમ ન લેભાણે? આ લેભ જાગ, આકર્ષણ થવું તે માટીના માનવ માટે સહજ છે. પણ આ તે લક્ષમણ હતા. તેને શૂપર્ણખાએ કહ્યું? મને પત્ની તરીકે સ્વીકારે. ત્યારે લક્ષ્મણે કહ્યું : હું વિવાહિત છું. મારી પત્ની અયોધ્યામાં છે. હું તને ન સ્વીકારી શકું.” શું તેમને ઈચ્છા હતી ને ના પાડી? નહીં, મનમાં એક ખૂણામાં પણ ઈચ્છા જાગી નથી. તેણે તે તેને રામ પાસે મેકલી. અને રામે પણ તેને ધૂત્કારી કાઢી. તે ફરી લક્ષ્મણ પાસે આવી. તેની વાસનાએ તેને મર્યાદા અને ભાન ભૂલાવી દીધું. અને જ્યારે લક્ષ્મણે બીજી વાર પણ ઈન્કાર કરી દીધું ત્યારે તે નાગણની જેમ વીફરી અને અંતે લક્ષ્મણે તેના નાક-કાન કાપી તેને કાઢી મૂકી. આ પ્રસંગને આપણે અંતરદશા સાથે મૂલવીએ. લક્ષ્મણ નામમાં બે શબ્દ છે. લક્ષ અને મન! મનનું લક્ષ લેવું જોઈએ સતત જાગૃતિ-તે રામ એટલે કે આત્માની ચોકી કરવામાં ! તેના માટે માત્ર જાગૃતિ ન ચાલે ! સંયમનાં હથિયાર આસક્તિને છેદવા માટે જોઈએ! એ જેના પાસે ન હોય તેના માટે શ્રીમદ્જી કહે છે - ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ને તેને જ્ઞાન” Page #148 -------------------------------------------------------------------------- ________________ અટકે ત્યાગ વિરાગમાં 79 બંધુઓ ! ચિત્ત દશા ત્યાગ-વૈરાગ્યમય થાય તેને જ આત્મજ્ઞાન થાય. આત્મજ્ઞાન માટેની પ્રથમ શરત જ એ છે કે વૃતિઓને ત્યાગ થાય. સ્વાર્થ ત્યાગ થાય, પાપનો ત્યાગ થાય, ત્યારે જ આત્મજ્ઞાન પ્રગટે છે. અને જીવને એ અનુભવ થાય કે હું આત્મા છું મને જાણું છું, હું મને ઓળખું છું. તમે પણ આ સાંભળ્યા પછી પોપટની જેમ બોલી જશે કે “હું આત્મા છું પણ બોલવા માત્રથી તે જ્ઞાન નથી કહેવાતું. તેને અંતર અનુભવ થ જોઈએ. અને તે ત્યાગ-વૈરાગ્યની અપેક્ષા રાખે છે. કેટલાક લોકે એમ કહેશે કે ત્યાગ-વૈરાગ્ય વિના પણ અમે ઘણાં શાસ્ત્રો ભણી શકીએ છીએ. જ્ઞાનની ઊંડી વાતો કરી શકીએ છીએ. પણ એ તે માત્ર બૌદ્ધિક જ્ઞાન અને વાચા જ્ઞાન થયું. આત્મજ્ઞાન એટલે અનુભવજન્ય જ્ઞાન. એટલે કે પોતે પોતાને અનુભવ કરે તે આત્મજ્ઞાન. જે જીવેને સમ્યગ દર્શન થયું છે તેમની આવી ચિત્તદશાને કારણે જ થયું છે. ભગવાન મહાવીરના જીવને નયસારના ભવે મુનિને આહારદાન કરતાં, માર્ગ બતાવતાં સમ્યકત્વ થયું. તમે કહેશે એ ગૃહસ્થી જીવ હતા, તેમના સંસાર-વ્યવહારમાં ડૂબેલા હતા. એમનામાં કયાં ત્યાગવૈરાગ્ય હતો ? એમને સમ્યગ દર્શન કેમ થયું ? તે તેમને બહારથી પદાર્થોને ત્યાગ હતો કે નહીં પણ તેમની ત્યાગ-વૈરાગ્યમય ચિત્ત-દશા હતી. હૃદય શુદ્ધ હતું, સરળ હતું. અને એવા શુદ્ધ હૃદયમાં જ ધર્મ ટકે છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે: તેથી જ તેમને સમ્યગુ દર્શન થયું. ત્યાગ-વિરાગની મહત્તા બતાવ્યા પછી તેની સીમા ક્યાં સુધીની છે તે બતાવતાં શ્રીમદ્જી બહુ સુંદર રીતે બીજા ચરણમાં કહે છે - અટકે ત્યાગ વિરાગમાં તે ભૂલે નિજ ભાન. શું કરશું. આને અર્થ ? ત્યાગ-વૈરાગ્ય જીવનમાં હોય અને તેને જ સર્વસ્વ માનીને ત્યાં અટકી પડે કે મેં બધું જ કરી લીધું, હવે મારે Page #149 -------------------------------------------------------------------------- ________________ 80 હું આત્મા છું આગળ કશું જ કરવાની જરૂર નથી, આવું જે સમજી બેસે “તે ભૂલે નિજ ભાન. તે પિતાને જ પિતાનું ભાન ન રહે. માણસને પિતાને જ પિતાનું ભાન ન રહે તે કેવું કહેવાય ? અરે! વ્યવહારમાં પણ કઈ કાર્યમાં કંઈક ઉણપ દેખાય તે એ કરનારને આપણે એવા જ શબ્દોથી નવાજીએ છીએ કે “સાવ ભાન વગરને છે “કંઈ ભાન છે કે નહીં? આ તે પોતાના ભાનની વાત છે. શા માટે નિજ ભાન ભૂલ્યા અને ત્યાગ-વૈરાગ્યમાં જ અટકી ગયે ? વૈરાગ્ય આવે તેને અટકવાનું ન હાયએને તે આગળ વધવાનું હોય છે. મહાગી આનંદઘનજી મહારાજે એક રૂપક દ્વારા બતાવેલ છે અવધ વૈરાગ્ય બેટા જાયા.. વાને જ કુટુંબ સબ ખાયા...અવધુ જીને માયા-મમતા ખાઈ સુખ દુખ દેનાં ભાઈ... કામ કીધ દેન કે ખાઈ ખાઈ તૃણુ માઈ..અવધુ. એક એવી માન્યતા છે કે જે બાળક મૂળ નક્ષત્રમાં જન્મે તે આખા પરિવારને નાશ કરી નાખે. અત્યારના યુગમાં તે આ માન્યતા બહુ રહી નથી. પણ એક જમાને એ હતું કે મૂળ નક્ષત્રમાં જન્મેલા બાળકને મા-બાપ ત્યાગ કરી દેતાં. એવું કહેવામાં આવે છે કે “રામચરિત માનસ ના કર્તા -સ્વામી તુલસીદાસજીને આ કારણે જ તેમના માતા-પિતાએ ત્યાગ કરી દીધા હતા. અહી આ પદમાં આનંદઘનજી મહારાજ પણ આવા જ બેટાને વૈરાગ્યનું નામ આપીને, આંતર-સંસારના પરિવારને નાશ કેમ થાય તે બતાવવા માગે છે. તેઓ કહે છે વાને જ કુટુંબ સબ ખાયા " વૈરાગ્યે આખા ને આખા કુટુંબને શોધી–શોધીને નાશ કર્યો. અર્થાત Page #150 -------------------------------------------------------------------------- ________________ અટકે ત્યાગ વિરાગમાં જેનાથી બાહો સંસારની ઉત્પત્તિ થાય છે એવા આંતર સંસારને નાશ વૈરાગ્ય જ કરે છે. આ વાતને હિન્દુ દષ્ટિથી સમજીએ હિન્દુ માન્યતામાં, બ્રહ્મા આ સૃષ્ટિના સર્જનકર્તા છે, વિષ્ણુ એના પાલનકર્તા છે, અને શિવ એના સંહારકર્તા છે. આ ત્રણ શક્તિને માનવામાં આવે છે અને આ શક્તિ દ્વારા સૃષ્ટિનું સર્જન અને પ્રલય-આ ચક ચાલ્યા કરે છે. આમ આ આખા યે સંસારની ઉત્પત્તિ બ્રહ્મા દ્વારા થઈ. તમને પૂછું છું કે આપણા સર્વેને સંસાર તેણે પેદા કર્યો ? આપણે સંસાર એટલે શું ? તમે કેને માને છે સંસાર? માલ- મિક્ત, પુત્ર-પરિવાર અને એનાથી પણ આગળ વધીને સંબંધોને પસારે ! આ જ છે ને તમારે સંસાર ? આ સંસાર કેણે પેદા કર્યો ? તમે કહેશે કે એ તે બધું એમ જ થતું આવ્યું છે. ઠીક છે, સ્થૂળદષ્ટિથી એમ વિચારે. પણ સૂમદષ્ટિથી જોઈએ તે આપણું સંસારની ઉત્પત્તિ આપણે જ કરી છે. કેવી રીતે? આપણું અંદરમાં રહેલા રાગ-દ્વેષ અને મોહથી જ આપણો સંસાર ઊભે થયો છે. કર્મ ફિલસોફીની દષ્ટિથી આપણે એટલું તે સમજીએ છીએ કે કોઈપણ વ્યક્તિ, કેઈપણ વસ્તુ, જેને આપણે માની રહ્યા છીએ એ સર્વ સાથે કેઈ ને કોઈ પ્રકારના આપણું પૂર્વના ત્રણાનુબંધ છે. ત્યારે જ એ વ્યક્તિને સંપર્ક છે, એ વસ્તુને સંપર્ક છે. આપણને જેટલું મળ્યું છે એ આપણા મમત્વનું જ કારણ છે. જે નથી મળ્યું તેની સાથે કઈ સંબંધ નથી તેથી નથી મળ્યું. તેથી એ નક્કી થાય છે કે આપણામાં પડેલી મેહ અને મમત્વની જે પરિણતિ છે, તેનાથી જ વ્યક્તિ અને વસ્તુની સાથે સંબંધ થયો છે. અંદરમાં કંઈક પ્રાપ્ત કરવાની ભાવના પડી છે, તેનાથી જ સંબંધ પેદા થાય છે. આમ રાગ-દ્વેષાત્મક આપણી વૃત્તિમાંથી જ બહારને સંસાર પેદા થયો છે, અને અંદરને સંસાર પણ આપણે જ પેદા કર્યો છે. એ સંસારનું પાલન-પોષણ આપણે જ કરીએ છીએ અને એનો નાશ પણ આપણે જ કરી શકીએ છીએ. એટલે આપણામાં જ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ ત્રણે ય શક્તિ છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું જેટલી રાગ-દ્વેષની તીવ્રતા વધારે, રાગ-દ્વેષનું ક્ષેત્ર વિશાળ, એટલે જ બાહો સંસાર પણ વિશાળ અને રાગ-દ્વેષની જેમ જેમ મંદતા થતી જાય, તેમ-તેમ બાહ્ય સંસાર પણ છૂટતે જાય. જ્યાં રાગ–ષ પર સંયમ આવે, ત્યાં જ વૈરાગ્ય છે. અને તેથી જ સંસાર નાશ કરનાર પુત્ર-જન્મની ખુશાલી આનંદધનજી મહારાજ વ્યક્ત કરે છે. અહીં ખુશાલી એટલા માટે છે કે અનાદિ કાળથી વળગેલા સંસારને નાશ કરનાર શક્તિ સ્વમાં પ્રાપ્ત થઈ ચૂકી, વળી આ સંસાર નાશ પામી શકે તેવે છે. અર્થાત્ જે આપણે પુરુષાર્થ ઉપડે તે તેને નષ્ટ થવું જ પડે. એ સંસારની ક્ષણભંગુરતાને બતાવતાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના આઠમાં અધ્યયનની પ્રથમ ગાથામાં, શ્રી પ્રભુએ કહ્યું છે. “યુવે સામ સંસાર તુણવIT' આ સંસાર અધુવ અને અશાશ્વત છે. અહી આત્માની વિભાવ પરિ સુતિ રૂપ આત્યંતર સંસારને અધ્રુવ-અશાશ્વત કહે છે. અર્થાત્ તે વિનાશી છે. સમસ્ત બાહ્ય સંસાર ગમે તે હોય, તેની સાથે આપણે ઝાઝું લેવાદેવા નથી. ચાહે ચિરકાળ રહે, ચાહે નાશ પામે. થોડા સમય માટે અહીં આવ્યા છીએ ને ચાલ્યા જઈશું. માટે સમસ્ત બાહ્ય સંસારની ચિંતા કરવાની જરૂર નથી, પણ આંતર સંસાર વિનાશી છે. તે જે અંતરંગ વૈરાગ્યથી વાસિત બને તે જ તેને વિનાશ થઈ શકે. વૈરાગ્યે સૌથી પહેલાં શું ખાધું? માયા અને મમતાને ખાધી. વૈરાગ્ય આવે ત્યાં માયા-મમતા ઊભા રહી શકે નહીં. જ્યાં માયા-મમતા છે ત્યાં વૈરાગ્ય નથી. જેને પિતાના અંતરના વૈરાગ્યને તપાસ હય, ઉદાસીનતાને તપાસવી હોય, તેણે પોતાના અંદરમાં જઈને પૂછવું પડશે કે ક્યાંય તારું મમત્વ પડયું છે ? કઈ વસ્તુ કે વ્યક્તિમાં મમત્વના ભાવે છે ? જે હેય તે સમજી લેવું કે બહારથી ઉદાસીનતાની વાત કરનાર આપણે અંદરથી કેટલા પોકળ છીએ ! મમત્વ તલભાર પણ ઓછું નથી થતું. અરે ! એટલું જ નહીં એ તે પદાર્થો અને વ્યક્તિ સાથેના સંબંધને Page #152 -------------------------------------------------------------------------- ________________ અટકે ત્યાગ વિરાગમાં 83 વધારવામાં પિતાનું ગૌરવ સમજે છે. પણ જ્યાં વૈરાગ્ય જાગ્યું કે માયામમતા ગાયબ. એ પછી વૈરાગ્યે જે સર્વથી મોટો પ્રહાર કર્યો તે “સુખ દુઃખ દોને ભાઈ.” “ન સૌખ્ય ન દખ્ય સુખ કે દુઃખ આત્માને સ્પેશી શકે નહીં. અનુકુળ નિમિત્તજન્ય સુખથી આવો આપણે આત્મા ન હર્ષ અનુભવે અને પ્રતિકુળ પરિસ્થિતિ રૂ૫ દુઃખથી ન તે ખેદ અનુભવે. એ છે કે હોય? સ્થિતપ્રજ્ઞ ભગવત ગીતામાં કહ્યું दुखेष्वनुद्विग्नमनाः सुखेषु विगत स्पृह / वीतराग भय क्रोधः स्थिति धीर्मुनिरुच्यते // ગમે તેવા દુઃખમાં જેનું મન ઉદ્વિગ્ન નથી થતું, સુખમાં જેને સ્પૃહા નથી, તથા જેણે રાગ, ભય અને કેધને જીતી લીધા છે તેવી સ્થિર બુદ્ધિવાળાને મુનિ કહેવાય છે. સુખ-દુઃખ ક્યારે ન સતાવે ? જ્યારે આત્મ સ્થિરતા આવી હોય ત્યારે ! આત્મામાંથી આનંદ મેળવવાની ચાવી જેના હાથમાં આવી છે તેને સુખ માટે બહારનાં નિમિત્તો શોધવા જવાં પડતાં નથી. સામાન્ય રીતે માનવ સુખના નિમિત્તે સુખી અને દુઃખના નિમિત્તે દુઃખી થત હોય છે. જે આપણે સહુને અનુભવ છે. પણ એથી ઉપર ઊઠીને પિતામાંથી જ પિતાનું સુખ શોધી લેનારા વીરલા જીવ પણ આ જગતમાં પડયા છે. તમે કહેશે મહાસતીજી ! બહુ ઊંડી ઊંડી વાત કરે છે. પણ ભાઈ ! ઊંડી વાત કર્યા વગર ઊંચાઈએ પહોંચાતું નથી. સામાન્ય વાતે તે ઘણું સાંભળી, હવે આ આત્માનું ઉત્થાન કરવું છે. તે ઊંડી વાતે જ નહીં પણ અંતરતમને ઊંચે અને ઊંડે પુરુષાર્થ પણ કરી લઈએ. બાહ્ય સુખ અને દુઃખનાં નિમિત્તે આપણને અકળાવી ન મૂકે માટે આપણે અંદરથી પુરુષાર્થ કરે પડશે. હું ઘણું યે વાર તમને કહું છું કે બંધુઓ ! આ બધું કરવા માટે અંદરને પુરુષાર્થ જોઈએ. નિમિત્તો તે આવતાં જ રહેશે. પણ નિર્ણય કરે કે નિમિત્તો આવે તેમાં મારે ભળવું Page #153 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું નથી. એજ સમયે ચૂપ થઈ જાઓ, એ સમયે તમે તમારી જાતને સંયમિત કરી દેજે. એ તરફથી દષ્ટિને અને વૃત્તિને ફેરવી નાખો. તે એ નિમિત્ત કંઈ નહીં કરી શકે. પણ આ પ્રયોગ સમય પણ માગે છે, શક્તિ પણ માગે છે, જાગૃતિ પણ માગે છે, સંયમ અને સાવધાની પણ માગે છે. આ બધી એની શરતે હેય છે. આ બધું થયા પછી જ આપણે નિમિત્તાધીનતાથી છૂટી શકીએ છીએ. તે પ્યારા બંધુઓ ! શ્રીમદ્જીએ અહીંઆ એ જ બતાવ્યું કે આ બધે પુરુષાર્થ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે જરૂરી છે. પરંતુ પહેલાં તે ત્યાગ –વૈરાગ્યમય દશા ચિત્તમાં પ્રગટ કરે, અને એ પ્રગટયા પછી આગળ પુરુષાર્થ વધુ વેગથી ઉપાડવાનું છે. અહીં અટકી જવાનું નથી. પણ આ બેભાન જીવને સ્વનું ભાન કરાવવાનું છે. તે માટે પ્રચંડ પુરુષાર્થ જોઈશે. કે, કેટલા અને ક્યાં સુધી ? શ્રમણ ભગવંત મહાવીરને જમ્યા ત્યારથી જ અરે ! જન્મ પહેલાં જ એમને ખબર હતી કે તેઓ તદ્ભવ મોક્ષગામી છે. સર્વ કમીને ક્ષય આ ભવમાં જ થવાનું છે. અને એમણે 12 વર્ષ અને 13 પક્ષ સુધી સતત નિરંતર પુરુષાર્થ કર્યો. એક ક્ષણ પણ પુરુષાર્થ છોડ્યો નથી. આટલા દીઘ સમયમાં માત્ર બે ઘડીની જ ઊંઘ પ્રભુએ લીધી. હું તમને પૂછું છું કે પ્રભુ સાડા બાર વર્ષ સુધી સૂતા રહ્યા હતા તે કેવળજ્ઞાન ન થઈ જાત? કેમ ? થવાનું જ હતું. નિશ્ચિત થઈ ચૂક્યું હતું. તે થઈ જવું જ જોઈએ. પણ ના, જેમ સર્વજ્ઞતા નિશ્ચિત હતી, તેમ તેઓની પુરુષાર્થ દશા પણ નિશ્ચિત હતી. કે આટલો પુરુષાર્થ થશે ત્યારે જ સર્વ કર્મને ક્ષય થશે. અને તેથી જ તેઓ ઉધ્યા નહીં. બંધુઓ ! આપણે કેટલું ઊંઘીએ છીએ ? નિરંતર ઊંઘમાં જ પડયા છીએ. ! જાગતા હોઈએ ત્યારે પણ ઊંઘમાં પડ્યા હોઇએ તેવા જ છીએ, આત્મ-જાગૃતિ નથી. આપણું ચેતના બિલકુલ સુષુપ્ત છે. તે પ્રભુને સાડાબાર વર્ષ સુધી Page #154 -------------------------------------------------------------------------- ________________ અટકે ત્યાગ વિરાગમાં કઠીન આરાધના કરવી પડી. કેટલી સહિષ્ણુતા ! કેટલી ક્ષમતા ! કેટલી ક્ષમા ! એમનામાં આ બધું હતું ત્યારે જ આટલે પુરુષાર્થ કરી કેવળજ્ઞાન સુધી પહોંચ્યા ! વિચારે ! તે આપણે કેટલા પુરુષાર્થની, કેટલી સહિષ્ણુતાની, અને કેટલી સમતાની જરૂર છે? તે બંધુઓ ! આપણને તે આ અંતરમાં કાંઈ જ નથી થતું ! અનુભવ થાય છે કાંઈ આત્માને ? અરે ! હૃદયની ધડકનને પણ અનુભવ નથી થતું. સ્ટેથોસ્કેપ લગાવવું પડે છે. ત્યારે જ ખબર પડે છે કે આ હૃદય ધડકે છે. હાડ-માંસના બનેલા આ શરીરના સ્પંદનની ખબર નથી પડતી તે ચેતનાના સ્પંદનની ખબર કેવી રીતે પડશે ? ચેતનાના સ્પંદનને પામવા માટે સતત નિરંતર પુરુષાર્થ થ જોઈએ. આ પુરુષાર્થ જ આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવશે અને કેવળજ્ઞાન સુધી લઈ જશે. અંતિમ સ્થિતિ માટે જે આરાધનાની જરૂર છે તે આત્મજ્ઞાનથી શરૂ થાય છે અને કેવળજ્ઞાનમાં તેની પરિપૂર્ણતા થાય છે. અહીં આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિના પુરુષાર્થથી લઈને કેવળજ્ઞાનને પામવા માટેની આરાધનાને માર્ગ પ્રશસ્ત કરવામાં આવ્યું છે. હવે આગળ, આપણા માટે શું કર્તવ્ય છે તે અવસરે કહેવાશે. Page #155 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ચિંતન... હું... આત્મા છું..... હું આત્મા . સત્... ચિત્... આનંદ એ મારું સ્વરૂપ. સત્... સત્ યાને આસ્તિત્વ. હું અસ્તિત્વવાન પદાર્થ છું. નિત્ય... શાશ્વત... અવિનાશી... દ્રવ્ય.... છું... હું...સર્વ કાળ રહેનાર, મારે કદી નાશ થાય નહીં..... હું... ભૂતકાળમાં હતે., વર્તમાનમાં છું.... ભવિષ્યમાં હઈશ... હું.... અવિનાશી, દેહ વિનાશી”, મારે જન્મ નથી, મારું મૃત્યુ નથી... જમે છે તે શરીર છે... અને મરે છે તે પણ શરીર છે. હું જન્યું નહીં. હું મરૂ નહીં... દેહ મારે નથી... હું દેહને નથી.... દેહથી ભિન્ન એક અખંડ ચૈતન્ય દ્રવ્ય છું.... હું.. આત્મા છું. ચિત્.. ચિત્ યાને ચૈતન્ય... ચિત્ યાને જ્ઞાન.... હું.. જ્ઞાનસ્વરૂપી . જ્ઞાયક સ્વભાવી.. સમસ્ત જગતને જાણનારો છું. પરંતુ મારો જ્ઞાન–સ્વભાવ... અનાદિ કાળથી... વિકારી થઈ ઈદ્રિય..., મન, બુદ્ધિ... ના માધ્યમથી સંપૂર્ણ બાહ્ય વિશ્વને... જાણવામાં વિખરાઈ રહ્યો છે....... વેડફાઈ રહ્યો છે. મારી વૃત્તિને જગતનાં પદાર્થોમાંથી પાછી વાળી નિજને જાણવામાં સ્થિર કરું, મારા.... જ્ઞાન ગુણને.... અવિકારી બનાવું તે જ હું.... મને... જાણી શકું છું. મારે મને જાણ છે... માણ છે... અનુભવ છે. સ–ચિ-આનંદ. આનંદ... આનંદ એ મારું સ્વરૂપ આત્માના એક... એક પ્રદેશે.. અનંત..... સુખ વિદ્યમાન છે. મારે મારા સુખને અનુભવવું છે. સુખને માણવું એ મારે સ્વભાવ છે.... મારામાં... દુઃખ નથી....... હું દુઃખી થઈ શકું જ નહિ, સંસારની.... કઈ પણ વ્યક્તિ, કઈ પણ વસ્તુ કે પરિસ્થિતિ... મને દુઃખી કરી શકે જ નહીં. હું દુઃખી છું એવી ભ્રમણાને, એવા અજ્ઞાનને તેડીને મારે મારામાં સ્થિર થવું છે. એ દુઃખને ટાળવા માટે હું મારામાં સમાઈ જાઉં..., સ્થિર થઈ જાઉં...., ઠરી જાઉં...., તે જ હું એ અજ્ઞાનને... તેડી., મને જાણું શકું છું. મને માણી શકું છું... તે માટે શેડી ક્ષણે. વધુ... એકાગ્ર... થઇએ, વધુ ઉંડાણમાં ઉતરી... નિજનું ચિંતન ... આત્મા છું, હું આત્મા.. . ...............“શાંતિ...........“શાંતિ”..........“શાંતિ.” Page #156 -------------------------------------------------------------------------- ________________ ...આભાર્થી જજ એહ ! વતરાગ પરમાત્મા અનંત જ્ઞાની અને અનંત દર્શની પ્રભુ વીર જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાભાઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષ માર્ગની આરાધના સમ્યગૂદર્શન, સમ્યગ-જ્ઞાન અને સમ્યગૂ-ચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના ત્યારે જ થઈ શકે કે જ્યારે જીવ ધર્મ માગે સેવાતા એકાંત આગ્રહની જાળમાંથી બહાર નીકળે. જ્ઞાનીનાં વચનને ગ્રહણ કરવાને જિજ્ઞાસુ બને અને એ વચનના અનુસાર આચારને જીવન લક્ષ્ય બનાવે અહીં આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કિયા અને જ્ઞાનની એકાંત માન્યતાઓ જીવને કાર્યકારી નથી, મુક્તિ માટે પરિણામદાયી નથી, એ ચાર ગાથાઓથી બતાવવામાં આવ્યું. હવે એ વિષયને સમેટી લઈ વિવેકને ઉત્તમ સિદ્ધાંત શ્રીમદ્જી બતાવે છે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ૮. ગાથાના પ્રથમ પદમાં એક મહાન સત્ય પડયું છે. આત્માર્થની ઝંખના સેવતા જીવની જવાબદારી કેટલી વધી જાય છે? એને સમગ્ર જગતના સર્વ તત્ત્વ અને સની યોગ્યતા–અગ્યતાને નિર્ણય કરે પડે છે. પણ જેના અંતરમાં આત્મસ્થાનને અડોલ નિર્ણય જાગી ગયા છે અને સર્વસ્વ સમર્પણ કરવાને જે વ્યાકુળ થઈ ઉઠે છે, તેના જ અંતરમાં સ્વતઃ વિવેકને ઉદય થાય છે. અને તેના પિતામાં યોગ્યતા પ્રગટી ચૂકી હોય, એટલે કે જિજ્ઞાસા અવસ્થા કહે કે મુમુક્ષુતા કહે, તે પ્રગટી ચૂકી હોય. આવું સુગ્ય પાત્ર જ આ વિષયને વિચાર કરી શકે Page #157 -------------------------------------------------------------------------- ________________ 88 હું આત્મા છું વૃત્તિ જાગૃત કરે છે. આવો સાધક આત્મવિકાસની પૂર્ણતા સુધી પહોંચે ન હોય પણ સતત અભ્યાસ દશામાં વર્તતે હોવાથી સત્ આલંબન વડે આત્મિક ગુણના વિકાસ અર્થે સાધક કારણોને ગ્રહણ કરી લે અને બાધક કારણેને ત્યાગ ' આ સાધક અને બાધક બને કારણોને મધ્યસ્થ ભાવે સમજવા તે જ વિવેક. વિવેકનું કામ શું છે ? હિત અને અહિતને, જેવા છે તેવા ભિન્ન કરીને બતાવી દે છે. આચરણીય અને અનાચરણીય બાબતોને જુદી પાડી તેના સ્વરૂપને સ્પષ્ટ કરી નાખે છે. “ક્ષીર નીર વિવેક ની વાત બહુવાર આપણે સાંભળી દૂધ અને પાણી ભેગા કરી હંસની સામે મૂકવામાં આવે તે બંનેને જુદા પાડી નાખે અર્થાત્ દૂધને ગ્રહણ કરી લે અને પાછું પડ્યું રહે. હંસનું આ કાર્ય તેની ચાંચમાં રહેલા ખટાશના ગુણને કારણે થાય છે, તે બુદ્ધિપૂર્વક કરતો નથી. દૂધમાં પણ ખટાશને ગુણ છે, તેથી હંસ તેને ખેંચી લે છે. આમ દૂધ અને પાણી બને જુદાં થઈ જાય છે. આને સાહિત્યિક ભાષામાં “ક્ષીર નીર વિવેક કહેવાય છે. ભારતમાં થયેલા મહાપુરુષેમાંના કેટલાક મહાપુરુષોને આવું જ એક અર્થગંભીર વિશેષણ લાગ્યું છે. તે છે “પરમહંસ. તેમાં ય ખાસ કરીને બંગાળમાં થયેલા રામકૃષ્ણદેવ પરમહંસ નામથી જ પ્રસિદ્ધ છે. પરમહંસ કહીએ એટલે આપણી દૃષ્ટિ સમક્ષ રામકૃષ્ણદેવની છબી જ ઉપસી આવે. પરમહંસ એટલે શું? હસનું કાર્ય દૂધ અને પાણીને અલગ કરવાનું છે. જેઓ પરમહંસ છે તેઓ પણ આવું જ કાંઈક વિશેષ રૂપે કરે છે. પેલે હંસ તે માત્ર વિવેકી જ હોય પણ આવા પરમહંસ તે પરમ વિવેકી હોય. જેઓ કર્મરૂપ અણજોઈતા પુદ્ગલે, જે આત્મામાં ભળીને, આખા યે સંસારની વિટંબણાઓ ઊભી કરે, તેને પાણું રૂપ નિસાર સમજી તટસ્થ ભાવે તજી દે છે. અને દૂધ રૂપ પરમ એજસ્વી આત્માને આદરભાવે ગ્રહણ કરે છે, અર્થાત્ પામી જાય છે. અનાદિ કાળથી Page #158 -------------------------------------------------------------------------- ________________ આત્માર્થી જન એહ એક ક્ષેત્રાવગાહી રહેલા, અને એકરૂપ ભાસતા આત્મા અને દેહને ક્ષીરનીરની જેમ ભિન્ન તારવી નાખે. આ ભિન્નતાને જાણ્યા પછી, આત્માને અનુભવ્ય, અનુભવ્યા પછી આત્મામાં સ્થિરતા આવી, સ્થિરતા આવ્યા પછી તેમાં નિમગ્ન થઈ ગયા એ પરમહંસ ! પછી તે ગમે તે ધર્મ, પંથ, સંપ્રદાયના અવલંબને વર્તતા હોય પણ દેહ આત્માની ભિન્નતાને અનુભવ કરીને તેમાં રમી ગયા હોય તે પરમહંસ'. આવી પરમહંસ કક્ષાએ પહોંચવા માટે જ્યાંથી શરૂઆત કરવાની છે તે છે જ્યાં જે યોગ્ય છે તેને વિવેક કરી લેવો. આ વિવેકને બહુ જ સ્પષ્ટ શબ્દોમાં શ્રી દશવૈકાલિક સૂત્રમાં શ્રી શય્યભવસૂરીએ, શિષ્યને પ્રશ્ન અને ગુરૂએ બતાવેલ સમાધાન રૂપે બતાવ્યું છે. શિષ્ય પૂછયું - कहं चरे, कहं चिट्टे, कहमासे कहं सए / ___कह' भुअन्तो भासन्तो, पावकम्मं न बन्धइ / / હે ગુરુદેવ! જીવનની બધી જ ક્રિયાઓથી વિરાધના થાય છે તેમ કહે છે તે પછી કેમ ચાલવું, કેમ ઊભું રહેવું, કેમ બેસવું, કેમ સૂવું, કેમ ખાવું અને કેમ બેલવું જેથી પરિણામે પાપ ન બંધાય. ગુરૂદેવ ઉત્તર આપે છે– - રે કઈ જિ, નમણે કહ્યું પણ __जय भुअन्तो भासन्तो, पावकम्मं न बन्धइ / / બધા જ પ્રશ્નોને ઉત્તર માત્ર એક જ શબ્દમાં યત્ના” અર્થાત્ વિવેક. જ્યાં જીવન છે ત્યાં જીવન સંબંધી સર્વ કિયાઓ પણ રહેવાની જ. પણ જે વિવેક સહિત થાય તે જીવ પાપ ન બાંધે. એટલે આખું યે જીવન વિવેકથી જ જીવાય છે. વિવેક રહિતનું જીવન-જીવન નથી. ચાલવું, ઊભું રહેવું, બેસવું, સૂવું, ખાવું, અને બેલવું—આ બધી જ કિયા વગર Page #159 -------------------------------------------------------------------------- ________________ પછી આવક અનિતિ છે. આ ભાવ ની સફરથી થઈ રાવ 80 હું આત્મા છું કેઈને ય ચાલતું નથી. પણ એ બધી જ ક્રિયાઓ થવી જોઈએ એમ આપણે માનતા હોઈએ છીએ. પણ બંધુઓ ! આ તે વિવેકનું સ્થૂલ સ્વરૂપ જ માત્ર કહ્યું કે જે દ્રવ્ય દયા સુધી જ સીમિત છે. પરિણામે, જીવ યથાપ્રવૃત્તિ કરણ સુધી પહોંચે છે. પૂર્વે જે કરણ જીવે અનેક્વાર કર્યું છે. પણ સ્વભાવ પ્રાપ્તિ માટે આવશ્યક અનિવૃત્તિકરણ તો ભાવ દયાથી જ પ્રગટે છે, જે વિવેકનું સૂક્ષ્મ તથા આંતરિક સ્વરૂપ છે. આ ભાવ દયાને શી રીતે સમજવી ? ખાતાં, પીતાં, ઊઠતાં, બેસતાં, અર્થાત્ ચેતનની કુરણાથી થતી સર્વ દૈહિક ક્રિયાઓ કરતાં-કરતાં “હું આત્મા છું દેહથી ભિન્ન છું એવી સતત લક્ષ્ય ધારા વર્યા કરે, જેથી ભાવ દયા પુષ્ટ થાય. સ્થૂલ વિવેકથી દ્રવ્ય દયા પુષ્ટ થાય તે અંતરંગ વિવેકથી ભાવ દયા. આવી રીતે સર્વથા વિવેક પ્રગટે. આ જ છે મુમુક્ષુની ગ્યતા. તે જીવે પિતાની યેગ્યતા પહેલાં તપાસવી. પિતાની રુચિ, રસ અને શક્તિને વિચાર કરી આરાધના માર્ગે પિતે શું અને કેટલું કરી શકે તેમ છે તેને નિર્ણય કરી આચરવું. આંતરવત્તિઓને જીતવા માટે જે બાહ્ય ત્યાગની આવશ્યકતા હોય તે એ કરી લે. જે એવી ગ્યતા પ્રગટી હોય કે બાહ્ય ત્યાગ વગર પણ આંતરવૃત્તિઓ સંયમિત થઈ શકે છે તે આંતરસયમ કરી લે. આત્માના ઉત્થાન માટે ત્રણ માર્ગો બતાવ્યા છે. જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ અને કર્મમાર્ગ, એ ત્રણમાંથી, જે કરવાથી આત્મવિકાસ થતું હોય તે કરી લે. અર્થાત્ પિતાના અંતરવિકાસ ક્રમની દષ્ટિથી, એટલે વિકાસ થયે હોય, ભાવનાઓ જેટલી કેળવાઈ હોય, એ રીતે જ માર્ગ પસંદ કરી લે ઘટે. કયા માર્ગે જવાથી કલ્યાણ થશે તે વિવેક કરી લેવો જોઈએ. સહ છે માટે એક સરખું નથી હોતું. કેઈભક્તિમાર્ગે આગળ વધી શકે, કઈ જ્ઞાન માર્ગે આગળ વધી શકે, કેઈ કર્મ માર્ગે આગળ વધી શકે. એનો વિવેક પિતે જ કરવાનું છે. કે આ ત્રણમાંથી એક માર્ગે આગળ વધતો જીવ જ્યારે ખૂબ Page #160 -------------------------------------------------------------------------- ________________ આત્માથી જન એહ વિકાસ કરે છે ત્યારે તેની સાધનામાં આ ત્રણે માર્ગ સહજ રૂપે જ સંમિલિત થઈ જાય છે. અને અંતે ત્રણે માર્ગની એક્તા જ મેક્ષ રૂપ ફળને આપે છે. હવે અહીં આ સિવાય પણ જીવે ગ્ય-અયોગ્યને વિચાર બીજી રીતે કરે પણ જરૂરી છે તે બતાવતાં શ્રીમદ્જીએ પત્રક 25 માં બતાવ્યું છે. માનવીના મનને લક્ષ્યમાં રાખીને એમણે કહ્યું કે શાસ્ત્રકાર ભગવંતોએ જુદી-જુદી જાતના ચાર અનુગોની પ્રરૂપણું કરી છે એ શા. માટે? શરૂઆતથી લઈને સર્વોચ્ચ વિકાસ સુધીની સર્વ અવસ્થાઓને કમિક વિકાસ સ્વાદુવાદના Base ઉપર હેવાના કારણે સહુ જી, પિતાની સાધના દશા મુજબ, આ અનુયોગ દ્વારા શ્રતના સહારે પ્રેરણા મેળવી શકે છે. શરૂઆતમાં આપણે જ્યારે પ્રવચનમાં જિનેશ્વરની વાણના મહિમાની વાત કરતા હતા ત્યારે અહીંથી કહેવાયું હતું કે તીર્થકર દ્વારા પ્રરૂપિત. વાણી, વિષયની દષ્ટિથી ચાર પ્રકારની હોય છે. (1) દ્રવ્યાનુગ (2) ચરણકરણનુયોગ (3) ધર્મકથાનુગ, (4) ગણિતાનુગ. (1) દ્રવ્યાનુયેગ-જેમાં જીવાદિ દ્રવ્યોનું વિવેચન છે. જીવ દ્રવ્ય તેના ગુણ અને પર્યાય એ જ રીતે અજીવ દ્રવ્ય, તેના ગુણો અને પર્યાય. તેમાં પણ સ્વાભાવિક અને વૈભાવિક પર્યાનું પરિણમન આદિ વાતે આ અનુગમાં કરવામાં આવી છે. (2) ચરણકરણનુગ–જેમાં સાધુ અને શ્રાવક બનેના જીવનને અનુરૂપ એવા નીતિ-નિયમનું વિવેચન કરવામાં આવ્યું છે. સાધુનાં પંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ તથા શ્રાવકે બાર વ્રતનું પાલન કેવી રીતે કરવું તે આ અનુગમાં કહ્યું છે. | (3) ધર્મસ્થાનુગ–આમાં જે જે આરાધના કરી સિદ્ધિને પામી ગયા અને વિરાધનાના કારણે જે આ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે તેના જીવનની કથાઓ છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ 92 હું આત્મા છું | (4) ગણિતાનુયેગ-આમાં ત્રણે લેકનું વર્ણન, ભૂગોળ તેમજ ખગોળનાં અલગ-અલગ માપ, એની ગણતરી, એની સંખ્યા વગેરે કહેવામાં આવ્યું છે. આવા ચાર પ્રકારના અનુયેની પ્રરૂપણું કરવાનું કારણ માનવનાં મન ! પ્રત્યેક માનવની રસ, રુચિ, વિચાર, અવસ્થાઓ હંમેશાં એક સરખી નથી રહેતી. મનની એ–એ– પ્રકારની સ્થિતિમાં એ—એ પ્રકારનાં અનુયોગે ઉપકારી નીવડે છે. શ્રીમદ્જી કહે છે. મન જે શંકાશીલ થઈ ગયું હોય તે દ્રવ્યાનુગ વિચાર યોગ્ય છે. શંકાઓ થવી એ માનવ સહજ સ્વભાવ છે તેમાં ય પ્રત્યક્ષ કરતાં પણ પરોક્ષ તત્ત્વની વાતમાં બહુ જલદી મન શ્રદ્ધા ધરાવી શકતું નથી. તેના કારણે સર્વ બોધેલા ઉપદેશમાં પણ મન શક્તિ થાય છે. સર્વજ્ઞની સર્વજ્ઞતા પર પણ વિશ્વાસ બેસતા નથી. તે જ રીતે હું આત્મા છું, જડ જગતથી પર છું આવા નિશ્વય નયના વચનેમાં તે અતિ શંકાશીલ બની જવાય છે. આવી પિતાના અસ્તિત્વ વિષયક તથા જગતના પરિણમન વિષયક શંકાઓ જ્યારે મનને સતાવતી હોય, અને પ્રત્યક્ષ સપુરુષનો યુગ ન હય, શંકાનું સમાધાન થઈ શકે તેમ ન હોય ત્યારે દ્રવ્યાનુયેગની સ્વાધ્યાય, કે જે આત્મા અને અજીવ દ્રવ્યના સ્વતંત્ર અસ્તિત્વને સિદ્ધ કરી, સંગ સ્વભાવે રહેલ સંબંધની ક્ષણભંગુરતાને બતાવી, પિતાને પિતા વિષે દૃઢ કરે છે. “હું આત્મા છું' અને અવિનાશી છું, ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છું. મારામાં પડેલું પરમાત્મ તત્ત્વ જાગૃત કરી શકું છું એવી સચોટ શ્રદ્ધા આ સ્વાધ્યાયથી જાગે છે. મન કા રહિત થઈ અખૂટ વિશ્વાસમાં રમવા માંડે છે. | મન જે પ્રમાદી થઈ ગયું હોય તે ધર્મકથાનુગ વિચારોગ્ય છે. અહી પ્રમાદને બે દષ્ટિએ સમજાવે છે. બંધુઓ ! વ્યવહારમાં તે જેને કંઈ કરવું ગમે નહીં અને આળસુ થઈને પડ્યો રહે તેને પ્રમાદી કહીએ. આવા પ્રમાદીને સંસાર વ્યવહારનાં કાર્યો તે ન જ ગમે પણ ધર્મ-ક્રિયા-વ્રત-અનુષ્ઠાન કરવાં પણ ન ગમે. શારીરિક, માનસિક શક્તિ Page #162 -------------------------------------------------------------------------- ________________ આત્માથી જન એહ હોવા છતાં પણ ધર્મ–આચાર પ્રત્યેને ઘેર ઉપેક્ષા ભાવ એને કંઈ કરવા અને બીજી દૃષ્ટિએ પ્રમાદ તે આત્મ-વિસ્મૃતિ, બહુ જ નાની છતાં માર્મિક વ્યાખ્યા છે. જેટલી ક્ષણે આપણે આપણા આત્માને ભૂલી જઈએ, એટલી ક્ષણોને પ્રમાદ! કેટલી ક્ષણ ભૂલી જાય છે. આત્માને? અરે ! યાદ જ નથી આવતે આત્મા ! ભૂલવાની તે વાત જ કયાં? “હું આત્મા છું એની ખબર જ નથી. એટલે નિરંતર આત્માને ભૂલેલી દશામાં જ છીએ આત્મ-વિસ્મૃતિની દિશામાં જ જીવીએ છીએ. તેથી ઘેર પ્રમાદી છીએ, શરીરથી કે મગજથી સખત મહેનત કરતા હે, પણ આત્મલક્ષ્ય પૂર્વક ન જવાતું હોય તે એ બધા પ્રમાદ જ છે. આવા પ્રમાદને દૂર કરવા ચરણકરણાગને સ્વાધ્યાય કરવા શ્રીમદ્જી ફરમાવે છે. એમાં બતાવેલ વ્રત, ક્રિયા, અનુષ્કાને, બાહ્ય ચારિત્રના ભા. તથા આંતરચારિત્ર્યને પ્રગટ કરવાની રીતને સમજી વિચારી આચરણમાં લાવીશું તે અપ્રમાદ દશા પ્રગટ થશે. આપણી પરંપરામાં બતાવેલ પર્વતિથિઓનું; એટલે કે બીજ, પાંચમ આઠમ, અગ્યારશ, અને પાખી; પણ એ માટે જ આચાર્યોએ નિર્માણ કર્યું છે. તે દિવસે પણ વ્રત–પ્રત્યાખ્યાન કરવાના ભાવે જીવને જાગે અને જે આચરે તો વિરતિ ભાવમાં આગળ વધતે જીવ સર્વાશે અપ્રમત્ત ભાવને પ્રાપ્ત કરી શકે. ગુણસ્થાનના કમામાં પાંચમું-છઠું ગુણસ્થાન વિરતિ ભાવનું છે. અને તે પછી સાતમું ગુણસ્થાન અપ્રમત્ત ભાવનું છે. જ્યાં સુધી સર્વથા વિરતિ, ભાવ ન જાગે ત્યાં સુધી સર્વથા અપ્રમાદ દશા આવતી નથી. તેથી જીવને વ્રત-પ્રત્યાખ્યાન અતિ આવશ્યક છે. જેઓ વ્રત-પ્રત્યાખ્યાનને નિષેધ કરે છે તેણે સમજી લેવું ઘટે કે જ્યાં સુધી વૃત્તિને તેડવા રૂપ વિરતિ ભાવ નહી જાગે-વિરતિ ભાવ નહીં લેવાય ત્યાં સુધી જીવ આત્મિક વિકાસની દિશામાં આગળ વધી શકશે નહીં. માટે ગૃહસ્થ સાધક હેય કે સંયમી, Page #163 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું સાધક હોય બને માટે ચરણકરણનુયોગના સ્વાધ્યાય દ્વારા પ્રમાદને દૂર કરે અતિ આવશ્યક છે. | મન જે કષાયી થઈ ગયું હોય તે ધર્મકથાનુગ વિચાર યોગ્ય છે. કેધ, માન, માયા, લેભના ઉદયે જીવમાં વર્યા જ કરે છે. ક્યારેક આ ભવે તરત જ શાંત થઈ જાય છે. તે ક્યારેક લાંબા સમય સુધી રહે છે. સતત કષાય ભાવમાં વર્તતે જીવ તીવ્ર કર્મ બંધન કરે છે. આ બંધનમાં ન પડવું હોય, ભવબંધનની ભીતિ અંતરમાં જાગૃત થઈ હોય તે બહુ જલ્દી કષાયભાવથી મુક્ત થવું જોઈએ. પણ સામે જે બળવાન સાધન હાથમાં આવે તે જ એ ભાવને હણી શકાય. આ સાધન છે ધર્મકથા. કથા તે ખરી પણ મનને વિકૃત કરે તેવી નહીં પણ વિકારને ઉપશાંત કરે તેવી, તેથી જ અહીં ધર્મકથા કહી. બંધુઓ! અન્ય કથાઓમાં તે જીવને ઘણે રસ છે અને તે રસની પૂર્તિનાં સાધને પણ આજે તમારી પાસે એક નહીં અનેક છે. જેનાથી રાત-દિવસ એ રસને પિષ્યા કરે છે, ને અંતર વિકારોથી મલિન કરતા રહે છે. પરિણામે કષાવાળું મન વધુ ધુષિત થાય છે, ત્યારે અહીં તે કક્ષાની કાલિમાને ધોવાનું સાધન બતાવ્યું ધર્મકથા. જે કથાઓમાં પૂર્વે થઈ ગયેલા જીવોના જીવનની સત્ય ઘટનાઓના આધારે એ બતાવવામાં આવ્યું હોય કે કષાય રહિત સ્વભાવ દશામાં વર્તતા જીવોનું જીવન કેટલું ઉત્તમ હતું અને પરિણામ પણ કેવું ઉત્તમ આવ્યું. સાથે સાથે કષાય સહિત વિભાવ દશામાં પરિણમેલા જીવની અધમતાએ તેમને સંસારમાં કેવા રખડાવ્યા! અહીં કથાનુગમાં ગૌતમની કથા છે તે ગશાળાની પણ છે. અભયકુમારની છે તે કાળસુરીયા કસાઈની પણ છે. આમ ધર્મકથાનુગ કષાયથી વિરમવાની પ્રેરણા પૂરી પાડે છે, અને પરિણામે જીવ અકષાયી ભાવને વરે છે. મન ક્યારેક એટલું બધું જડ થઈ જાય છે કે તેને ઉપરના ત્રણેય અનુયોગેથી ફાયદો થતું નથી. આવા જીવોને શ્રીમદ્જી કહે છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ આત્માથી જન એહ મન જડ થઈ ગયું હોય તે ગણિતાનુગ વિચારવો યોગ્ય છે.” ગણિત એવી ચીજ છે કે ગમે તેવા જડ મનને ચંચળ બનાવી દે છે. કારણ ગણિતમાં બહુ જ એકાગ્ર થવું પડે છે. તમારો રજને અનુભવ છે ને? સાંજ પડે રોજમેળ મેળવો છો, કેટલા એકાગ્ર થઈ જાઓ છો ! સાથે સાથે ગણિત તીક્ષણ પ્રજ્ઞાને પણ માગે છે. જેની પ્રજ્ઞા તણું હોય તે જ ગણિતમાં ઊંડો ઉતરી શકે. માટે જ જડ મનને ચેતનવંતુ કરવા અસંખ્ય દ્વિીપ સમુદ્રની ગણતરી, લેક અલેકનાં માપ વગરેને વિચારવું જરૂરી છે. આમ મનની ભિન્ન ભિન્ન સ્થિતિમાં કયાં શું યોગ્ય છે તે બતાવ્યું. અને જીવે પોતે જ પોતાની મનઃસ્થિતિને વિચારીને નક્કી કરવાનું છે, કે તેણે શું કરવું યોગ્ય છે. એટલું જ નહી આપણે એ પણ જાણવું જરૂરી છે કે આ વિશ્વમાં શું રેય એટલે જાણવા ગ્ય છે, શું હેય એટલે છોડવા ગ્ય છે અને શું ઉપાદેય એટલે આચરવા ગ્ય છે. જેન પરંપરામાં નવ તત્વની માન્યતા છે. તેમાં ય, હેય અને ઉપાય ક્યા ક્યા છે તે વિચારીએ. પ્રથમ નવ તત્ત્વનાં નામ-જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. આમાં જીવ અને અજીવ આ બે જાણવા ગ્યા છે. બન્નેના ભેદ, પ્રભેદ, બન્નેનાં સ્વરૂપ જાણવા યોગ્ય છે. પાપ, આશ્રવ અને બંધ આ ત્રણ છોડવા યોગ્ય છે. પાપ કરવા લાયક નથી તે તો આપણે સહુ જાણીએ છીએ. આશ્રવ એટલે કમનું આત્મામાં આવવું અને આવેલાં કર્મોનું આત્મા સાથે બંધાવું તે બંધ, એટલે આ ત્રણે છોડવા યોગ્ય છે. સંવર, નિરા અને મોક્ષ આ ત્રણ આદરણીય છે. સંવરથી આવતાં કર્મ રેકાય છે. નિજેરાથી સત્તામાં પડેલા કર્મો જરી જાય છે અને મોક્ષથી આત્માની સર્વથા મુક્તિ થાય છે. અને આ ત્રણે ય બાબત જ આત્માનું ધ્યેય હોવાથી, આચરણ કરવા યોગ્ય છે. હવે રહ્યું એક તત્વ ! કયું ? પુણ્ય ! Page #165 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું પુણ્યને શેમાં મૂકશે? હેય, સેય કે ઉપાદેય? આ તત્ત્વ બહુ જ જબરૂં છે. એ ત્રણે ય Category બેસી જાય છે. પુણ્ય જાણવા યોગ્ય છે, જાણીને આચરવા યોગ્ય છે, અને તે પછી એ છોડવા યોગ્ય છે. જાણવું અને આચરવું આ બંને તે આપણે સહુ જાણીએ છીએ, પણ પુણ્યને છેડવા ગ્ય કેમ કહેવું? એક જ તત્વ ત્રણે રૂપ કેમ હેઈ શકે? અહીં બહુ જ વ્યાપક વિચાર કર્યો છે. જ્યાં જીવ સંસાર ભાવમાં જ પડે છે. તેની નિરંતરની માનસિક, વાચિક, કાયિક પ્રવૃત્તિઓ પાપમય છે. તેને પાપમાંથી બચવા માટે પુણ્ય કરવાનો આદેશ અપાયો છે. બીજી વાત એ કે આત્મ-સાધનાના માર્ગે આગળ વધતા જીવને, સાધના માટે જોઈતી સાનુકુળ પરિસ્થિતિ પણ પુણ્ય વિના નથી સાંપડતી. માટે ત્યાં પણ જીવને પુણ્ય કરવું આવશ્યક જ નહીં, અનિવાર્ય છે. તીર્થંકર પરમાત્માને અનેક ઈવેને તારવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે તે તીર્થકર નામ કર્મના કારણે જ અને એ કર્મ જબરદસ્ત પુણ્ય પ્રકૃતિ જ છે. આમ જીવને આત્મિક વિકાસના માર્ગો, આધ્યાત્મિક પરિણામેની સાથેસાથે પુણ્ય બળ પણ સહાયક સાધન છે. તેથી પુણ્યને આદરણીય બતાવ્યું. પણ મોક્ષ પામવા માટે તે સર્વ કર્મને, સર્વથા ક્ષય અપેક્ષિત છે. ત્યાં પાપ કર્મો સાથે પુણ્ય કર્મોને પણ નાશ થવો જ જોઈએ. તે જ આત્મા સર્વથા શુદ્ધ થાય. પરંતુ પુણ્યને છોડવા માટે પ્રયત્ન કરે જરૂરી નથી. વળી સર્વ સામાન્ય છે માટે આ આદેશ પણ નથી. તેના માટે તે પુણ્ય આદરણીય છે જ. પણ જીવ જ્યારે આત્મ-વિકાસનાં પાન ચઢતે, ગુણસ્થાનના ક્રમે, આઠમા ગુણસ્થાને શ્રેણિ કરીને આગળ વધે છે, ત્યારે નિર્જરાનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે. તેમાં પુણ્યની પણ નિર્જરા થવા માંડે છે. તેથી તે સહજ છૂટી જાય છે અને પુણ્યને ને બંધ પણ રોકાતો જાય છે. આ દૃષ્ટિથી પુણ્યને છોડવા યોગ્ય બતાવ્યું. આમ જ્યાં જે ગ્ય છે તે સમજી લઈને– Page #166 -------------------------------------------------------------------------- ________________ આત્માથી જન એહ - 97 ત્યાં ત્યાં તે તે આચરે આત્માથી જન એહ તે તે રીતે આચરણ કરે તેને આત્માથે જાગ્રત થાય છે. આની સાથે જ આત્માથીએ સદ્ગુરુની શોધ કરવી પણ ગ્ય છે. તેથી તે સમજીને ગુરુની શોધ આદરી દે. તથા તેમનાં ચરણની સેવના કરવી પણ ગ્ય છે, તે કરે. તે શાથી અને કેમ થાય તે હવે પછી બતાવવામાં આવશે. Page #167 -------------------------------------------------------------------------- ________________ સેવે સદગુરૂ ચરણને ! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની, અનંતદર્શની પ્રભુ વીર જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષ માર્ગની આરાધના સમ્યગ્દર્શન, સભ્ય જ્ઞાન, અને સમ્યગૂ ચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના સર્વ સમર્પિત ભાવને માંગી લે છે. જ્યાં સુધી જીવને દેવ, ગુરુ અને ધર્મ આ ત્રણ તો પ્રત્યે સમર્પણતા જાગતી નથી, ત્યાં સુધી સમ્યગૂ આરાધના એ કરી શકતું નથી. સમર્પિતતા ત્યારે જ જાગે કે જ્યારે જીવને અહમ તૂટે. જીવ જન્મ-જન્મથી જે જે યોનિઓમાં ગમે ત્યાં એને જે-જે મળ્યું, તેને તે ગર્વ કરતે જ રહ્યો છે. માત્ર માનવ કે દેવ જ અહમ કરે છે એવું નથી. પશુ અને પક્ષીઓ પણ મળેલી શક્તિઓનું અભિમાન કરતા જ હોય છે. જીવને આ અનાદિને અભ્યાસ છે અને એ જ કરતું આવ્યું છે. બહુ જ વિચાર માંગી લે છે આ ચીજ. સ્થૂલ દષ્ટિથી વિચાર કરીએ તે અહમૂ કરતે જીવ શેને અહમ કરે છે? ભૌતિક ક્ષેત્રે સત્તા, સંપત્તિ કે શક્તિ મળી હોય તેનું અભિમાન કરે. ધર્મના ક્ષેત્રે વળે તે, ધર્મના કિયા-આચાર કરતાં શીખે હોય તેનું અભિમાન કરે, શાસ્ત્રનું થોડું-ઘણું જ્ઞાન મેળવી લે તો તેનું અભિમાન કરે. આમ ભૌતિક ક્ષેત્રે કે આધ્યાત્મિક ક્ષેત્રે, હું કંઈક છું અને મને કંઈક મળ્યું છે, વળી હું કાંઈક મેળવી શકો છું એ મારા બુદ્ધિબળથી અને પુન્યાઈથી મેં મેળવ્યું છે, આવું અભિમાન જીવ કર્યા કરતા હોય છે. પણ આ બધી ચીજો અનેકવાર મેળવ્યા પછી પણ જીવને ઉદ્ધાર થયે નહીં. કેવળ ભૌતિક ક્ષેત્રે જ નહીં પણ ધર્મના ક્ષેત્રમાં પણ અનેક Page #168 -------------------------------------------------------------------------- ________________ સેવે સદ્ગુરુ ચરણને વાર, અત્યારે જે મેળવ્યું છે તે મેળવી ચૂક્યા છીએ. પણ તે ય જીવને એક ભવ ઓછો થયે નહીં અને પરિણામે જીવનું ભ્રમણ જ રહ્યું આધ્યાત્મિક ક્ષેત્રે જે મેળવ્યું છે તે આત્મા માટે ઉપકારી ત્યારે જ નીવડે કે જ્યારે દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે સંપૂર્ણ સમર્પણતા જાગૃત થાય. નહીં તે એ સાધને બહારની કીર્તિ, પ્રતિષ્ઠા મેળવી આપે, વાહ વાહ કરાવી આપે, પાંચ માણસની વચ્ચે કીતિ કે સન્માન મળી જાય પણ સમર્પણુતા વિના આત્માને એક ટકો પણ લાભ ન થાય. માટે જ હવે પછીની ગાથામાં, સદ્ગુરૂના ચરણમાં સમર્પણતા થતાં જીવ શું પામી શકે છે, તે બતાવે છે. સેવે સદગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ; પામે તે પરમાર્થને, નિજ પદને લે લક્ષ... અહીં શું કરવું, કેવી રીતે કરવું, અને એ કર્યા પછીનું ફળ શું છે, એ ત્રણ બાબતે બતાવી છે. પ્રથમ, સદ્ગુરુના ચરણને સેવવા. એમનાં ચરણે સમર્પિત થઈ જવું. કેવી રીતે? - ત્યાગી દઈ નિજ પક્ષ પિતાની માન્યતા, મતાગ્રહ અને દુરાગ્રહને છોડીને. તે શું ફળ મળે? તે કહે છે - પરમાર્થને પામે અને નિજ પદનું લક્ષ જાગૃત થાય. અહીંયાં પદને અર્થ છે સ્વરૂપ. અર્થાત્ સ્વ-સ્વરૂપનું લક્ષ્ય જાગૃત થાય. તે પ્રથમ સદ્દગુરુના ચરણની સેવના. સેવના એટલે શું ? એમના ચરણમાં બેસી રહેવું ? એમના પગ પકડીને બેસી રહેવું? નહીં. શિષ્ય તે એનું નામ કે જે વિનીત હય, અવિનીત હોય તે શિષ્ય નહીં. મહાપુરુષને, સપુરુષને ગુરૂ તરીકે સ્વીકારી લીધા પછી વિનયભાવ જે પ્રગટે થતું નથી તે શિષ્યપણું પણ પ્રગટ થતું નથી. શિષ્યપણું અંદરથી પ્રગટાવવું પડે છે. કેઈએ કેઈને કહી દીધું કે તમે મારા ગુરુ અને હું તમારે શિષ્ય, તે તેથી શિષ્ય બની જવાતું નથી. પણ સંપૂર્ણ વિનયની Page #169 -------------------------------------------------------------------------- ________________ 100 હું આત્મા છું સાથે સંપૂર્ણ નમ્રતાની સાથે, સંપૂર્ણ સમર્પણની સાથે ગુરુ ચરણની સેવના થવી જોઈએ. એમની આજ્ઞાનું સંપૂર્ણપણે પાલન થવું જોઈએ. આચારાંગ સૂત્રમાં કહ્યું : _ 'आणाए धम्मो आणाए तवो' તથા ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું : “સાનિક ' અર્થાત્ આશા એ જ ધર્મ, આજ્ઞા એ જ તપ. એથી જુદો શિષ્યને કેઈ ધર્મ હેઈ શકે જ નહીં. એક વિનયવાન શિષ્યને પૂછવામાં આવે કે તારે ધર્મ શું? તે એમ ન કહે કે મહાવ્રતનું પાલન, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું પાલન એ મારે ધર્મ. પણ એ કહેશે કે ગુરુકુલમાં વાસ કર એ મારો ધર્મ. ગુરુદેવની આજ્ઞાને મારા મે–રેમમાં ઉતારી દેવી એ મારો ધર્મ. ગુરુદેવની આજ્ઞાને વિનયવાન શિષ્ય કઈ રીતે સમજે? તે આ જ ગાથામાં આગળ બહુ જ માર્મિક વાત કહી છે. “જિયભાર સંઘ' વિનીત શિષ્ય એ છે કે જે ઇગિત માત્રથી ગુરુદેવના ભાવને જાણ જાય. ગુરુએ કહેવું ન પડે કે આ કર અને આ ન કર. આંખના ઈશારાથી શિષ્ય સમજી જાય. અરે ! એથી પણ આગળ વધીને, યોગ્ય શિષ્યને ઈશારાની પણ જરૂર ન રહે. માત્ર ગુરુદેવની આંખોના ભાવને વાંચી લે, આખો તે અંતરની આરસી છે. ગુરુની સાયકેલેજીનું જ્ઞાન શિષ્યને તેવું ઘટે. એ જ્ઞાન હોય તે જ શિષ્ય, શિષ્ય બની શકે, નહીં તે ના બની શકે, ગુરૂ તે શિષ્યની સાયકોલોજી જાણતા જ હોય પણ શિષ્યમાં ગુરુની મનોદશા જાણવાની યેગ્યતા, એટલી પાત્રતા તૈયાર થાય પછી જ શિષ્યત્વ આવે, નહીં તે આવતું નથી. ગુરૂચરણના દાસાનુદાસ થઈને જેને રહેતાં આવડે, માત્ર દાસ નહીં પણ દાસને પણ દાસ થઈને રહે તે સદ્ગુરુના ચરણ સેવ શકે. એટલું જ નહીં એથી પણ આગળ શાસ્ત્રમાં કહ્યું છે– Page #170 -------------------------------------------------------------------------- ________________ સેવે સદ્ગુરુ ચરણને 101 કુહા-મુઘવાયેaru ગુરુની સમીપ વસનારે હોય, સમીપે એટલે હંમેશાં ગુરુની પાસે જ રહે એમ નહીં. ક્ષેત્રમંતર હોઈ શકે, હજારો માઈલ દૂર હોય, પણ સાચો શિષ્ય તે એ જ કે જે ગુરુના હૃદયમાં પિતાનું સ્થાન જમાવી શકે. શિષ્યના હૃદયમાં ગુરુનું સ્થાન હોય તે કઈ નવી વાત નથી. શિષ્ય પિતાના હૃદય સિંહાસન પર ગુરુને બેસાડયા હોય, તે જ તેમના પ્રત્યે ગુરુભાવ જાગૃત થયો હોય. પણ શિષ્ય એ રીતે જીવી જાય, એ સરલ બની જાય. બાળક જેવી નિર્દોષતા અને નિખાલસતા એનામાં વર્તતી હોય કે ગુરુના હૃદયમાં એનું સ્થાન બની જાય. પુરાણ કાળની વાત નહીં કરું. પણ આ કાળમાં જ થઈ ગયેલા રામકૃષ્ણ પરમહંસ. જેમણે આત્મા અને પરમાત્માનું તાદાત્મ્ય સાધી લીધું હતું. આવા પરમહંસ માટેની તિતીક્ષા, લગન અને તેમાંથી પ્રગટેલી અલૌકિક ભક્તિના મહાપુરુષ હતા. સ્વામી વિવેકાનંદ ! ત્યારે એ સ્વામી નહોતા બન્યા, કેલેજીયન હતા. પણ તેમણે પરમહંસનું શિષ્યત્વ સ્વીકાર્યું હતું. ત્યારે તેમનું નામ હતું નરેન્દ્ર નરેન્દ્ર જ્યારે જ્યારે રામકૃષ્ણદેવ પાસે આવે ત્યારે રામકૃષ્ણદેવના અંતરમાં આનંદ પ્રગટે. તેમના એક–એક રૂંવાડામાં ઉલ્લાસ પ્રગટે. નરેન્દ્ર અદ્દભુત જીજ્ઞાસા લઈને એમની પાસે આવ્યો હતો. એણે કહ્યું હતું. તમે પ્રભુને સાક્ષાત્કાર કર્યો છે? તે મને કરાવે. હું એને જ મારા ગુરુ તરીકે સ્વીકારવા તૈયાર છું જે મને મારા પ્રભુને સાક્ષાત્કાર કરાવે.” કયારે કહી શક્ય હશે એ? આ એનું અભિમાન ન હતું પણ એનામાં પડેલી યોગ્યતા બેલતી હતી. અને રામકૃષ્ણદેવ પણ તેને ચેલેન્જ આપી પડકાર ફેંકીને કહે છે. “ચાલ્યો આવ મારી પાસે, હું તને સાક્ષાત્કાર કરાવીશ.” પછી તે આઠ પંદર દિવસે નરેન્દ્ર રામકૃષ્ણદેવ પાસે જાય, એને જોઈને રામકૃષ્ણદેવના અંતરમાં ઉલ્લાસ જાગે. એમના જીવનચરિત્રમાં આલેખાયું Page #171 -------------------------------------------------------------------------- ________________ 102 આત્મા છું છે કે ક્યારેક તે નરેન્દ્રના આવવાથી રામકૃષ્ણને સમાધિ લાગી જાય. નરેન્દ્રના હૃદયના વિશુદ્ધ ભાવે રામકૃષ્ણને ય સ્પર્શી જતા હતા. જેના કારણે નરેદ્રએ રામકૃષ્ણદેવના અંતઃકરણમાં અપૂર્વ અડેલ સ્થાન જમાવ્યું હતું એમની પાસે આવવામાં જે એ ક્યારેય બે-ચાર દિવસ મેડો પડે તે રામકૃષ્ણ બહુ જ વ્યાકુળ થઈ જાય. એમના મંદિરના બહારના કંપાઉન્ડમાં જઈઓએ બૂમ પાડે : “નરેન્દ્ર આવ, નરેન્દ્ર આવ.” ' આ મેહ નથી. આને મેહ સાથે મૂલવશે નહીં, કયારેક શિધ્યમાં પડેલી યોગ્યતા ગુરુના અંતઃકરણમાં એવું સ્થાન જમાવે છે કે ગુરુને પણ એમ લાગે કે આ શિષ્યના સહયોગે મારી સાધના આગળ વધી રહી છે. જેમ ગુરુના આશ્રયે, ગુરુની સહાયે શિષ્યનું ઉત્થાન થાય તેમ શિષ્યની સહાયથી ગુરુ પણ વિકાસ સાધી શકે. અને થયું પણ એમ જ. રામકૃષ્ણ પરમહંસ નામ વિવેકાનંદથી વધ્યું, તે વિવેકાનંદનું નામ તેના ગુરુ રામકૃષ્ણ સાથે વધ્યું. એવું જ એક બીજું નામ લઉં. અમારા સ્વ. ગુરુદેવ સૌરાષ્ટ્ર કેશરી બા. બ્ર. પૂજ્ય પ્રાણલાલજી મહારાજ સાહેબ. એટલા બધા સુપાત્ર શિષ્ય હતા! એ એમના ગુરુદેવ પૂજ્ય જયચંદ્રજી મહારાજ સાહેબમાં રહેલ વિનય, નમ્રતા, સહિષ્ણુતા, સેવાની ભાવના, અને એથી પણ આગળ વધી ગુરુ પ્રત્યેને સમર્પણ ભાવ એ હતું કે એમણે ગુરુદેવના હૃદયમાં સ્થાન જમાવ્યું હતું. બહુ ઓછું આવું બને. બહુ ઓછી જગ્યાએ આ જેવા મળે. બાકી ગુરુ-શિષ્ય પણ મેહના સંબંધે જોડાયેલા હોય. ગુરુને શિષ્યને મેહ હય, શિષ્યને ગુરુને મેહ હેય, અને આમ જ ગાડી આગળ વધતી હોય. પણ આવા ગ્ય આત્માઓ જૂજ હોય છે કે એમની સરળતા, એમની નિખાલસતા, એમની સમર્પણતા ગુરુના હૃદયને રીઝવી નાખે, ગુરુના હદયને ભીંજવી નાખે. એટલે ઇગિયાગાર સંપને ગુરુના ભાવને જાણ નારો શિષ્ય ગુરુની સમીપમાં વસતે હોય, અર્થાત્ દેહથી સમીપ ભલે ન હોય, હજારો માઈલ દૂર હોય છતાં પણ ગુરુને એમ લાગે કે મારે Page #172 -------------------------------------------------------------------------- ________________ 103 સેવે સગુરુ ચરણને શિષ્ય મારી પાસે જ છે અને એ શિષ્ય પણ એ ભાવ અનુભવે કે મારા ગુરુને અંતરના આશીર્વાદની કૃપા મારા પર વરસી રહી છે. સાધનાના માર્ગે આગળ વધવા માટે આ વસ્તુ બહુ જરૂરી છે. આ ગુરુ શિષ્યને માત્ર સંબંધ નથી. જેવા સંબંધે સંસારીના હોય તેવા સંબંધોની આ વાત નથી. પણ આ તે સાધનાનાં સૂત્રો છે, સાધનાનાં સહાયક સાધન છે. એટલે શ્રીમદ્જી પણ અહીં કહે છે સેવે સગુરૂ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ શરત મૂકી દીધી. શ્રીમદ્જી જ્યાં જ્યાં આવી વાત કરે છે ત્યાં શરત પહેલી મૂકે છે, કે ભાઈ બધું એમને એમ મળી જતું નથી. આ કંઈ હથેળીને ગોળ નથી. કેણીને ગોળ છે ! હથેળીને ગાળ તરત મુખ સુધી પહોંચી શકે, પણ કેણીને ગોળ ? જરા મોઢામાં લેવા પ્રયત્ન તે કરજે, ત્યારે જ ખબર પડશે કે કેટલું કઠિન છે. શ્રીમદ્જીએ શરત મૂકી છે કે સદ્ગુરુના ચરણની સેવના તે ખરી, પણ ‘ત્યાગી દઈ નિજ પક્ષી તારી માન્યતા, તારે હઠાગ્રહ, તારે કદાગ્રહ, તારે સ્વછંદ, એ બધું છોડી દેજે. અને પછી ગુરુના ચરણમાં જજે. મારી ઈચ્છા, મારા વિચારે, મારી માન્યતા જેમ છે, તેમ જ હું રહું તે કલ્યાણ ના થાય. “મહાજન મારૂં મા-બાપ, પણ મારી ખીલી ના ખસે”. તે કાંઈ જ ન મળે. ગુરુના ચરણમાં ત્રણ નહીં, છ નહીં પણ 108 વાર વંદના કરે પણ પિતાને કદાગ્રહ ન છોડે તે કયાંથી ચાલે ? તે માટે પિતાને અસત્યાગ્રહ, કે મારી માનેલી માન્યતા જ મોક્ષ છે, હું જે ધર્મક્રિયાઓ કરું છું એ જ મોક્ષ સાધક છે, તેને ત્યાગ પડશે, ત્યારે જ આગળ વધાશે. અને એ માટે સદ્ગુરુની શોધ કરી લઈએ. શોધ તે ઘણી થાય છે. પણ શાની? જડ જગતની. સાયન્સ ઘણું આગળ વધ્યું, ઘણું યે શોધ એણે કરી. જડ શક્તિઓને, એક-એકને તેડી–ડીને માપી લીધી. તેના ઊંડાણમાં રહેલી શક્તિઓને નાથી લીધી. એ શક્તિઓને જીવનમાં ઉપયોગ પણ કરી લીધું. રેજ મેગેઝીને વાંચે છે. સાયન્સ ખૂબ આગળ વધ્યું, તમને નવા નવા સાધને આપ્યાં તેથી Page #173 -------------------------------------------------------------------------- ________________ 104 હું આત્મા છું ખુશ થાઓ છે. અહોહો ! કેટલું આગળ વધ્યું? કેલ્કયુલેટર! કેપ્યુ. ટર ! ચાંપ દાબે ને હિસાબ તૈયાર ! યાદ રાખવાની માથાકૂટ નહીં. કેપ્યુટરમાં ભરી દે, ચાંપ દાબ, ફરી યાદ ! આ જોઈને કુલાઓ છે! અહો ! આપણું બાપ-દાદા પાસે આવું કંઈ ન હતું અને આપણું પાસે કેટલું બધું છે, પણ કદી વિચાર કર્યો છે? તમારા મગજને ડલ કરી નાખ્યાં આ સાધનેએ! મગજની શક્તિ તે જેમ કસો તેમ તીણ રહે, નહીં તે જડ જેવી થઈ જાય. નથી લાગતું તમને કે આવા સાધને માનવની શક્તિને રહેંસી નાખે છે? આપણા વડીલે જે હિસાબે મેઢેથી કહેતા હતા તેવા હિસાબ કરવા આજના કેમર્સના વિદ્યાર્થીને કાગળ પેન લેવાં પડે છે. તેને પૂછો ! પચીશને પચશે ગુણતાં કેટલા થાય ? તે એ નહીં કહી શકે ! પણ જુના લેકને ગમે તે હિસાબ પૂછો, કેપ્યુટર કરતાં પણ જલદી કહેશે. કારણ તેઓ શીખ્યા હતા કે જેટલે રૂપિયે મણ તેટલા આનાનું અઢી શેર ! આજે આપણે નથી કહી શકતા તેનું કારણ આપણું મગજ ડલ થઈ ગયાં. જેટલા વધુ આવિષ્કાર થયા, એણે માનવની શક્તિને તેડી નાખી, શક્તિને ધ્વસ કરી નાખે! નહીં તે ઓછી શક્તિ છે આપણામાં ? આપણને શેનીયે જરૂર ના પડે. આપણું શક્તિ અને પ્રતિભાથી આખા યે વિશ્વને જાણી લઈએ એવી તાકાત આપણામાં પડી છે. હા, તે અહીં કહેવાનું એ હતું કે વૈજ્ઞાનિક સાધને આપણને મળ્યાં એને ગર્વ કરીએ છીએ. પણ પિતા માટે, આત્મા માટે આપણે શાની ધ કરી? જડ જગતની શોધના વિષયમાં ઊંડો રસ ધરાવનાર, કદી કોઈ સંત પાસે જઇને પ્રશ્ન પૂછે છે કે ભગવંત! મારે મારા ચૈતન્યને પામવા શાની શોધ કરવી? પણ બંધુઓ ! આ પ્રશ્ન ક્યારે થાય ? આત્મા માટે પણ કંઈક શોધ જરૂરી છે તેની મહત્તા હૈયે વસી હોય તે જ. જેને આત્માર્થ સાધવે છે, જેને હવે આ ભવથી ભય જાગે છે, સંસારનું પરિભ્રમણ જેને અકળાવનારું લાગે છે તે જ, આત્મા માટે કંઈક શોધવા જાય છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ સેવે સદગુરુ ચરણને 105 શું શોધવું જરૂરી છે ? તે શ્રીમદ્જીના જ શબ્દોમાં જોઈએબીજું કશું મા શોધ કેવળ, શેધ તું સપુરુષને; અપઈ જા તેના ચરણમાં, સર્વથા શુદ્ધતર મને રાજી રહે તેની રજા સર્વસ્વ સત્ય પ્રમાણીને પછી મેક્ષ જે તુજ ના, મલે તો માગજે મારી કને આ વિશ્વમાં શોધ કરવા લાયક જે કંઈ હોય તે તે પુરુષ જ છે. બીજું કંઈ પણ શોધવા જેવું અહીં છે જ નહીં. કારણ એ સિવાયની બધી જ છે માત્ર જડમાં જ થઈ શકે. અને તેમાં શેધવા જેવું છે પણ શું ? આખું યે જગત માત્ર જડ પરમાણુઓને પ્રચય. કેઈ પરમાણુ એ આમ ગોઠવાયા તે કેક તેમ. એ સિવાય કશું જ નહીં, તો તેમાં શધવાનું શું ? જે તારે તારા માટે, નિજ સ્વરૂપની પ્રાપ્તિ માટે કઈ શોધ કરવી છે તે માત્ર પુરુષની જ શોધ કરી લે. સત્પુરુષ એટલે, જેમણે પિતાના સને પ્રાપ્ત કરી લીધું છે, સને સાક્ષાત્કાર કર્યો છે અને અન્યને તે સાક્ષાત્કાર કરાવી શકે છે. એવા સત્પુરુષને શોધી લે. સપુરુષને શોધ્યા પછી : અપઈ જા તેના ચરણમાં સર્વથા શુદ્ધતર મને” તારા મનને સર્વ પ્રકારે શુદ્ધ જ નહીં, પણ શુદ્ધતર કરીને સમર્પણ કરી લે. તારા ભાવે એવા શુદ્ધ હોય કે જેમાં માયા-કપટની મલિનતા લેશ માત્ર ન હોય, તેમનાથી પરદો ન રહે. પરદો હોય ત્યાં સાચી પ્રીત, સાચી સમર્પણતા ન સંભવે. આનંદઘનજી મહારાજે પણ કહ્યું છે કે " કપટ રહિત થઈ આતમ અરપણું રે” કપટ રહિત થઈને તું પ્રભુના ચરણે, ગુરુદેવના ચરણે અર્પણ થઈ જા. તું જે છે તે જ ગુરુદેવની સામે ખુલ્લો થઈ જા. તારી વૃત્તિઓ, તારી ભાવધારા, તારી વિચાર પરિણતિ, જેવી છે તેવી ગુરુ સામે ખુલ્લી કરી દે. અને પછી :રાજી રહે તેની રજા, સર્વસ્વ સત્ય પ્રમાણિને Page #175 -------------------------------------------------------------------------- ________________ 106 હું આત્મા છું ગુરુદેવની ઈચ્છા એ જ મારું જીવન. તેઓની પ્રસન્નતા એ જ મારી સફળતા. જ્યાં સંપૂર્ણ સમર્પણતા પ્રગટે ત્યાં પછી પિતામાં, પિતાપણું કશું રહે જ નહીં. પિતાના મન, વચન, કાયાના પેગોની સર્વ પ્રવૃત્તિઓજેને એ સમર્પિત થયા છે, તેમની ઈચ્છા પર જ ચાલતી હેય. કારણ તેને અતૂટ શ્રદ્ધા હોય કે મેં જેના ચરણમાં ઝુકાવ્યું છે, માત્ર એ જ મારા માટે સર્વસ્વ છે. તેમનું વચન મારા માટે પ્રમાણે છે. તેથી બીજે કઈ વિકલ્પ ઉઠવાને ત્યાં અવકાશ જ રહેતું નથી. પછી ત્યાં ગુરુદેવને પ્રસન્ન રાખવા માટે સભાન પ્રયત્ન કરવાનું રહેતું જ નથી. વિનીત શિષ્યનું જીવન જ સહેજ રીતે એ પ્રમાણે વહેતું હોય કે તેના દરેક કાર્યમાં ગુરુદેવની પ્રસન્નતા વધતી જતી હોય. પછી તેના માટે મેક્ષ દૂર ન રહે. તેથી ગુરુદેવને સમપિત થયેલા શિષ્યને શ્રીમદ્જી કહે છે - પછી મેક્ષ જો તુજ ના મલે તે માગજે મારી કને.” બહુજ માર્મિક શબ્દો અહી કહ્યા છે. શ્રીમદ્જી કહે છે પુરુષને શોધી લીધા, સર્વથા સમર્પિત ભાવ જાગે, પલ પલની પ્રવૃત્તિ ગુરુદેવને પ્રસન્ન કરી રહી છે. ગુરુદેવ પ્રતિ દઢ શ્રદ્ધા છે અને પછી જે મોક્ષ ન મળે તે મારી પાસે આવજે. હું તને આપીશ. શું મેક્ષ આપવાની ચીજ છે? તે પછી આમ શા માટે કહ્યું? તેમનું કહેવાનું એ છે કે આટલું થયા પછી મેક્ષ મળે જ, તેમાં શંકાને સ્થાન નથી. એ લપે જ અહીં પણ કહ્યું છે– સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ પિતાની માન્યતા, પિતાને કદાગ્રહ છેડીને સદ્ગુરૂના ચરણની સેવા થાય તે તેનું સુ-ફળ તરત જ પામે. શું પામે? “પરમાર્થને પરમ અર્થ સર્વથી શ્રેષ્ઠ એ જે હેતુ, યેય, લક્ષ્ય, તેને પામે. આખા વિશ્વમાં સર્વોચ્ચ લક્ષ્ય કંઈ હોય તો તે મેક્ષ છે. મોક્ષ જ પરમાર્થ છે. જગતના જેટલા હેતુઓને આજ સુધી જીવે સેવ્યા તે સર્વ ભૌતિક સ્વાર્થથી Page #176 -------------------------------------------------------------------------- ________________ સેવે સદ્ગુરુ ચરણને 107 ભરેલા હતા અને તેથી સંસાર જ વધે. પણ જ્યારે આ સંસારી ભાવથી પર થઈને આત્મિક-અર્થની સાધના માટેનાં કારણેનું સેવન થાય ત્યારે જ તે ખરે પરમાર્થ. અને એ પરમાર્થ તરફ રુચિ-ભાવ-શ્રદ્ધા આચરણ જાગતાં નિજ પદને લે લક્ષ. નિજ પદ એટલે પિતાનું મૌલિક સ્વરૂપ! હું આત્મા છું “સચ્ચિદાનંદ સ્વરૂપી છું “ત્રિકાળ અબાધિત અખંડ દ્રવ્ય છું આ સ્વ સ્વરૂપને લક્ષ આવે છે. જીવમાં ! બંધુઓ! સદ્ગુરુનાં ચરણ-શરણથી જીવ કેટલું પામે છે? જે ક્યાંય નથી પામી શકો, કદી નથી પાપે તે પામે છે! આ જ વાતને વળી વધુ સ્પષ્ટ કરી શ્રીમદ્જી પિતાના અન્ય કાવ્યમાં ફરમાવે છે. બિના નયન પાવે નહીં, બિન નમન કી બાત; સેવે સદગુરુ કે ચરણ, સો પાવે સાક્ષાત, બુઝી ચહત જે પ્યાસકે, હ બુઝાનકી રીત; પાવે નહીં ગુમ બિના, એહ અનાદિ સિથત. બિના નયનની વાત એ શું? જે અનુભવ ઇંદ્રિયથી થઈ શકતે નથી, પણ ઈદ્રિયાતીત છે એ આત્માનુભવ તે જ બિના નયનની વાત. આપણું આ ચર્મ ચક્ષુઓ જગતના સર્વ રૂપી પદાર્થોને જોઈ શકે છે, પણ અરૂપી એ આત્મા આ નયનેમાં સમાતો નથી. તેને જાણ હય, જે. હોય તે શું કરવું? અરૂપી આત્માને જેવા અરૂપી દગ જોઈશે. અર્થાત્ એ નયને અંતરમાં ઉઘાડવાં પડશે. અંતરને થયેલ ઉઘાડ, અંતરની અનુભવ દશાની પ્રાપ્તિની તીવ્ર લગન જ આત્માને સાક્ષાત્કાર કરાવે. પણ એ લગન લગાડે કોણ? જેમણે પોતે આત્માનુભવ કરી લીધું છે તેઓ. માટે આત્માનુભવી પુરુષના ચરણે ચાલ્યો જાય, તેમના ચરણનું શરણ ગ્રહણ કરી લે તે પ્રત્યક્ષ પ્રાપ્તિ થાય, આત્માની ! આત્મામાંથી ઝરતા પરમાનંદના રસને જેણે હજુ સુધી માર્યો નથી અને તેથી જ એ રસની પ્યાસ જેની તીવ્ર થઈ છે એ રસ વિના જે બેહદ આકુળતા અનુભવી રહ્યો છે. પરમાનન્દના રસથી રસબોળ થયેલા સપુરુષનાં દર્શને, તેમના સાનિધ્યે જેની તૃષા બેવડી વધી રહી છે એવા Page #177 -------------------------------------------------------------------------- ________________ 108 હું આત્મા છું તરસથી તરફડતા સાધક આત્માને પુરુષનું શરણ સહેજે મળી જાય છે અને તેની પ્યાસ બુઝાય છે. ભૂતકાળમાં જેઓ આ પરમાનંદને પામી ગયા તેઓ પણ એ રીતે જ પામ્યા છે. ક્યારેય, કદી, કેઈ પિતાના મતે ચાલતાં, આત્માનંદને પામી શકયા જ નથી. બસ માત્ર એક જ શરણ અને એ જ ચરણ! સત્પરુષનું શરણુ અને તેમનાં જ ચરણ. અનંત ભૂતકાળમાં અને તારી ગયા, વર્તમાનમાં તારે છે અને ભવિષ્યમાં પણ એ જ તારશે. - શ્રીમદ્જીના સર્વ સાહિત્યને જોઈએ કે કબીરજીના સાહિત્યને વાંચીએ ત્યાં યત્ર-તત્ર-સર્વત્ર સગુરુને મહિમા જ ગાય છે. સહુ સંતોએ એકી અવાજે સદ્ગુરુના શરણને સ્વીકાર્યું છે. સદ્ગુરુ વિના સાધના માર્ગે વિકાસ થઈ શક્તા નથી. ' અરે ! કેઈની ગમે તેટલી તીવ્ર પ્રજ્ઞા હેય, બુદ્ધિ હેય, સમજણ હેય, પણ બધી જ શક્તિઓ ગુરુગમ વિના નિર્માલ્ય છે. માટે જ ફરીફરીને એ જ વાત કહેવામાં આવે છે. શ્રીમદ્જીએ કહ્યું કે સદૂગુરુના શરણને સેવે, નિજ પક્ષ, મતાગ્રહને ત્યાગ કરી દો તે જ પરમાર્થને સાધી શકશે અને સ્વલક્ષ જાગૃત થશે. સદ્ગુરુની શોધમાં નીકળેલે સાધક કયા ગુણના આધારે તેમને ઓળખે, તે અવસરે કહેવાશે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ...સદગુરૂ લક્ષણ યોગ ! વતરાગ પરમાત્મા, અનંત જ્ઞાની, અનંત દર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષ માર્ગની આરાધના સમ્યગ દર્શન, સભ્યજ્ઞાન અને સમ્યગૂ ચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના વિના, આત્મશુદ્ધિ થતી નથી. આત્મશુદ્ધિના માર્ગે જવા માર્ગદર્શકની અત્યંત આવશ્યકતા છે. માર્ગદર્શક વિના માર્ગ મળતો નથી. સંસારને માર્ગ શોધવા જ પડતું નથી અને મોક્ષમાર્ગ શેધ્યા વિના જડતો નથી. સંસારને માર્ગ તે સુલભ છે. જાણે-અજાણે પાપ કર્મો દ્વારા નારકી, તિર્યંચ જેવી હલકી ગતિઓનું પરિભ્રમણ, અને પુણ્ય કર્મો કરી દેવ કે મનુષ્ય ગતિએના જન્મને પામવા, તે તે જીવે બહુ વાર કર્યું છે અને હજી પણ કરી રહ્યો છે અને કરશે. પણ આત્મસ્થાનને માર્ગ મળ જ દુર્લભ છે. ચાર ગતિઓને છોડી, પંચમગતિમાં જવાના પુરુષાર્થને પ્રગટાવનાર દીપક મળ જ મુશ્કેલ છે. અન્યથા માનવ અંધકારમાં આથડયા કરે છે. એ દીપક છે સદ્ગુરુ દેવ.. સદ્ગુરુ જ માર્ગ દેખાડનાર દીપક છે. કબીરે પણ કહ્યું છે પીછે લાગી જાય થા, લેક વેદ કે સાથ, આગે સે સદ્દગુરૂ મિલ્યા, દીપક દિયા હાથ. તેઓ કહે છે - લેક પરંપરા અનુસાર અને શાની રૂઢ માન્યતાનુસાર મારૂં જીવન વ્યતીત થઈ રહ્યું હતું, પણ મને સદ્ગુરુ મળ્યા અને મારે અજ્ઞાન–અંધકાર તેઓએ હરી લીધો. મને આત્માના પ્રકાશમાં લાવીને મૂકી દીધો. Page #179 -------------------------------------------------------------------------- ________________ 110 અને વ્યવસાયમાં જ્યાં ઉછર તમને ઉકાળો હું આત્મા છું કબીરજી ગુરુને કેમ પામ્યા? અને એમને પામવા માટે શું કરવું પડયું તે બહુ જ રસભર વાત છે. કબીરના જીવન વિષે એમ કહેવાય છે કે તેઓ એક વિધવા બ્રાહ્મ ણીના પુત્ર હતા. લોકલાજના ભયથી એક તળાવના કિનારે તેમને ત્યજી દેવામાં આવ્યા. ડીવાર પછી એ રસ્તેથી નિરુ અને નિમા નામનાં એક મુસલમાન દંપતિ નીકળ્યાં અને આ માસૂમ બાળકને ત્યાં જોયું. તેઓને કઈ સંતાન ન હતું. તેથી બાળકને ઉઠાવી ઘરે લઈ ગયા અને ઉછેરવા માંડયા. બાળક જ્યાં ઉછરે તે તેની જાતિ. નિરુ-નિમા જાતે મુસલમાન અને વ્યવસાયે વણકર. એટલે કબીર પણ મુસલમાન કહેવાયા. વણકર હેવાથી હલકી જાતિમાં તેમની ગણતરી થવા માંડી. નાત-જાત ગમે તે હોય પણ આત્માના સુષુપ્ત સંસ્કારે જાગૃત થયા વિના રહેતા નથી. કબીરને આત્મલગની લાગી પણ માર્ગદર્શક વિના સત્ય રાહ સાંપડતો નથી. તેઓ ગુરુને ઈચ્છી રહ્યા છે, પણ હલકી જાતના બાળકના ગુરુ થવું એ તે સમયમાં કલંકરૂપ ગણાતું. તેથી તેમને કઈ શિષ્ય તરીકે સ્વીકારવા તૈયાર નથી. કબીરે એક યુક્તિ વિચારી. તેમના સમયમાં એક મહાન સમર્થ સંત હતા. સ્વામી રામાનંદ'! તેઓ રેજ સવારે બ્રહ્મમુહૂતે ગંગાજીના ઘાટે સ્નાન કરવા જતા. કબીર એ જાણતા હતા. તેઓ એક સવારે વહેલા એ જ ઘાટનાં પગથિયાં પર, જ્યાં અંધારું હતું ત્યાં જઈ સૂઈ ગયા. રામા નંદજી સ્નાન કરી પાછા ફર્યા. ઘાટનાં પગથિયાં ચડી રહ્યા છે અને અચાનક તેમને પગ કબીર પર પડશે. મુખમાંથી “રામ-રામ” શબ્દ નીકળી ગયા. અસ કબીરે ગ્રહણ કરી લીધું. જેમણે મને ચરણસ્પર્શ કરી, સ્પર્શદીક્ષા આપી તે મારા ગુરુ અને તે વખતે તેઓના મુખાર્વિન્દથી જે શબ્દ નીકળ્યા તે મારે મંત્ર. કબીર જીવનભર સ્વામી રામાનંદજીને ગુરુ માનતા રહ્યા અને રામનામને પિતાની સાધનાને મંત્ર બનાવ્યું. સર્વ સમર્પિત ભાવે તેઓએ એકલવ્યની જેમ સદ્દગુરુને ભજ્યા. અરે ! એટલું જ નહીં તેમને અનંત ઉપકાર તેમણે ઠેર–ઠેર ગાય છે. તેઓ કહે છે - Page #180 -------------------------------------------------------------------------- ________________ સદગુરુ લક્ષણ વેગ 111 સતગુરુ કી મહિમા અનંત, અનંત ક્ષિા ઉપકાર, લોચન અનત ઉઘાડિયા, અનંત દિખાવણહાર જેમ કબીરને અનંતને માર્ગ બતાવનાર સદ્દગુરુ મળ્યા અને તેમના ચરણમાં તેઓ સમર્પિત થઈ ગયા, તેમ આપણે પણ આત્મસ્થાનના માર્ગ માટે સદ્ગુરુની શોધ કરવી છે તે સદ્દગુરૂ કેવા હેવા જોઈએ? આપણે કેને સદ્દગુરુ રૂપ માનીએ? શ્રીમદ્ છ સદ્ગુરુનાં લક્ષણ બતાવતાં કહે છે. આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રગ; અપૂર્વ વાણી પરમથત સદ્દગુરુ લક્ષણ ચેગ્ય...૧૦ (1) આત્મજ્ઞાન, (2) સમદર્શિતા, (3) ઉદય પ્રાગે વિચરણ, (4) અપૂર્વ વાણી, (5) પરમશ્રુતતા, આ પાંચ લક્ષણ જેમનામાં હોય તે સશુરુ. પ્રથમ લક્ષણ આત્મજ્ઞાન. જેણે પિતે પિતાને અનુભવ્યું છે, આત્મ સાક્ષાત્કાર કરી લીધું છે. અને સાથે-સાથે આત્મા સિવાયના સર્વ પદાર્થો મારાથી સર્વથા ભિન્ન છે, એવી દઢ પ્રતીતિ એને વતે છે. દેહ પણ મારે નથી. દેહને નથી. અશરીરી, આનંદઘન મારું સ્વરૂપ છે, આવું અને સ્પષ્ટ ભાન હોય. વળી વસ્તુ કે વ્યક્તિને સંગ તે મારો સ્વભાવ નથી, હું સર્વથા અસંગ છું. આ અભિપ્રાય જેને સતત રહેતા હોય તે જ આત્મજ્ઞાની છે. અને ખરેખર જીવને કોઈને પણ સંગ ખપતે જ નથી. આપણે સહુ જોઈએ છીએ અને અનેકવાર બેલીએ પણ છીએ કે જીવ એકલો આવ્યા અને એકલે જશે, છતાં એકલા રહેવાતું નથી. કેઈ કારણે માણસ એકલે પડી ગયું હોય તે તેને જીવવું અસહ્ય થઈ પડે છે. એ નિરંતર આર્તધ્યાનમાં રહેતો હોય છે. પણ જે ધીરજથી વિચારશું તે ખ્યાલ આવશે કે સંસારમાં કઈ-કઈને સંગી-સાથી નથી. કેવળ માનવની જ આ વાત નથી. પણ એકેન્દ્રિયમાં પૃથ્વી, પાણી, આદિ પાંચ સ્થાવરમાં એક સમયે એક સાથે અસંખ્ય જી ઉત્પન્ન થાય છે, અને એટલા જ જીવે મરે છે. ત્યાં પ્રત્યેક જીવને પિતાનું જન્મવું Page #181 -------------------------------------------------------------------------- ________________ 112 હું આત્મા છું અને મરવું પિતાને જ ખબર છે. સાથે રહેલા અન્ય છે તે જાણ શક્તા નથી, અનુભવી શકતા નથી. એ જ રીતે જોઈ ક્રિયાદિમાં એક સાથે સંખ્યાત છ જન્મ અને મરે. અને પશુ નિમાં કૂતરાં, બિલાડાં, ભૂંડને એકી સાથે ચાર-પાંચ બચ્ચાં જન્મ. પણ સહુનાં કર્મ અલગ, પાપ-પુણ્ય અલગ, જન્મ-મરણની સંવેદનાઓ પણ અલગ. એટલે એકના જન્મનું દુઃખ બીજા વેદતા નથી. એકના મરણનું દુઃખ પણ બીજાને અનુભવાતું નથી. એટલે એને અર્થ એ થયે કે જીવ ગમે તે એનિમાં, ગમે તેટલા જ સાથે જન્મે પણ એ સર્વથા અસંગ રહેવા જ સર્જાયેલે છે. આત્મજ્ઞાની પોતે-પિતાને સર્વથી અસંગ જાણે, અનુભવે. કહ્યું પણ છે एगो मे सासओ अप्पा, नाणदंसणसंजओ / सेसा मे बाहिरा भावा, सब संजोग लक्खणा // જ્ઞાન-દર્શનથી યુક્ત, હું એકલે શાશ્વત આત્મા છું એ સિવાય જેટલા પદાર્થો છે, વ્યક્તિઓ છે તે બધાં જ સંગ સંબધે મળેલા છે. મારા પિતાનાં કોઈ નથી. સર્વ બાહ્ય ભાવે છે. આવી આત્મ અનુભવ દશા જેને વતે છે તે આત્મજ્ઞાની. સદ્ગુરુનું બીજું લક્ષણ કહ્યું: “સમદર્શિતા”. સર્વ પરિસ્થિતિમાં જે સમતોલ રહી શકે, સર્વ જીવોને દેહ ભાવે ન જોતાં આત્મભાવે જોઈ શકે અને તેથી પુણ્ય-પાપના ઉદયે કે રાગ-દ્વેષનાં નિમિત્તે જેને અકળાવી ન શકે તે જ સમદશી. આવા પુરુષની દૃષ્ટિ દરેક સંયોગેમાં સમાન જ રહે. એ સુખના નિમિત્ત ખીલે નહીં અને દુઃખના નિમિત્તે કરમાય નહીં. પરમશાંત ભાવે તેની જીવન ચર્યા વહેતી હોય. કેવા હોય એ શત્રુ મિત્ર પ્રત્યે વતે સમદશિતા, માન–અમાને વતે તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મેક્ષે પણ શુદ્ધ વતે સમભાવ જે.અપૂર્વ અવસર... Page #182 -------------------------------------------------------------------------- ________________ સદ્દગુરુ લક્ષણ વેગ 113 શત્રુ હોય કે મિત્ર, અને પ્રત્યે એક સરખે જ ભાવ. શત્રુની દ્વેષ બુદ્ધિ, ન તે એને દ્વેષ કરાવે અને મિત્રની રાગ બુદ્ધિ ન એને રાગ કરાવે. જો કે પોતે તો કોઈને શત્રુ કે મિત્ર રૂપ જુદા-જુદા જાણે જ નહી. પણ સામે જીવ શત્રુ ભાવે વતે કે મિત્ર ભાવે વતે, બન્ને પરિસ્થિતિથી પિતાના ભામાં કંઈ અંતર ન આવે. વાસ્તવમાં એને મન તે સર્વ જી સમાન જ હોય. ન કોઈ મિત્ર, ન કોઈ શત્રુ. ન કોઈ પિતાને, ન કઈ પરાયે. આવી હાય એ મહાપુરુષની સમદર્શિ તા. એટલું જ નહીં કોઈ માન આપે, પ્રશંસા કરે કે કેઈ અપમાન કરે કે નિંદા કરે, એને મન એ બધું જડ શબ્દોની રચના કરતાં વિશેષ કંઈ નહીં. તેથી મીઠા શબ્દો એના મનને ભાવે નહીં અને કડવા શબ્દો એને નિરાશ કરે નહી. એથી પણ જેની આત્મદશા આગળ વધી છે તેને જીવન કે મરણમાં પણ કશું યે અંતર ન રહે. ન જીવવાની ખુશી, ન મરણને ભય. કારણ-મૃત્યુ દેહનું થાય છે, આત્માનું નહીં, હું આત્મા છું. અજર, અમર, અજન્મા છું એવી દઢ પ્રતીતિ છે તેને મૃત્યુને શો ભય? વળી ક્ષણ ક્ષણના ભાવ મરણથી જે પર થઈ ગયા તેને દ્રવ્ય મરણ શું અકળાવી શકે ? સંસાર ભાવથી જે અનાસક્ત થઈ ગયા છે, તેને જીવનને પણ શો મહ? એ તે સદાકાળ આત્મામાં વર્તતા હોય. એમને જીવન અને મરણ સમાન હેય. અને સર્વોત્કૃષ્ટ પ્રકારની સમત્વ દશા તે શ્રીમદ્જી અંતિમ પંક્તિમાં બતાવે છે, કે એને આ સંસારમાં દેહ ધારણ કરીને રહેવું પડતું હોય તે ય ભલે, અને અશરીરી મોક્ષ થાય તે પણ ભલે ! કેટલી બધી મહાન દશાનું વર્ણન છે અહી? મેક્ષને પામવાની ઉત્કૃષ્ટ અભિલાષા જીવને આ પ્રબળ પુરુષાર્થ કરાવે છે. અને છતાં મોક્ષ દશા હોય કે શરીર દશા બન્નેને ભેદ જેના અંતરથી ઉતરી ગયા છે તે શું સૂચવે છે? તે સૂચવે છે કે મેક્ષદશામાં જે સંપૂર્ણ આત્માનંદની અનુભૂતિ હેાય છે તેને એક Page #183 -------------------------------------------------------------------------- ________________ 114 હું આત્મા છું અંશ અહીં જ તેમણે અનુભવી લીધો છે અને એ અનુભવમાં એ એટલા બધા નિમગ્ન હોય કે મોક્ષે જવું છે એ વિકલ્પ પણ અંતરમાં ઉઠત નથી. કેટલે ઊંડે સમભાવ ત્યાં વતે છે. અહીં એ સાબિત થાય છે. કે મોક્ષે જવાની ઈચ્છાને પણ ત્યાગ થશે ત્યારે જ જીવને મોક્ષ થશે. તે આવી ઉચ્ચ દશાને સ્વભાવ તે બીજો ગુણ. હવે ત્રીજો ગુણ “વિચરે ઉદય પ્રગ” આ ગુણ સમજવા જેવું છે. આના પર થડા ઊંડાણથી વિચાર કરીએ. પ્રત્યેક સંસારી જીવને સમયે - સમયે કર્મના ઉદયે તે વર્યા જ કરતા હોય છે. એક પણ ક્ષણ કર્મના ઉદય રહિત હોતી નથી. આ ઉદય થતાં જ જીવ, ઉદયના ભાવમાં ભળી જઈ, વળી તે - તે પ્રકારના ભાવે કરે છે. અર્થાત મહાદિને ઉદય થતાં, પોતે મેહ રૂપ પરિણત થાય અને તે ભાવમાં જ ભળી જઈ વળી તેવાં જ નવા કર્મો ઉપાર્જન કરે, અને ફરી તે કર્મો ઉદયમાં આવે. આમ કર્મને બંધ, તેને ઉદય, તેમાં ભળી જવાપણું અને ફરી તે બંધ. આ ઘટમાળ ચાલ્યા જ કરે. જ્યાં સુધી આ ચક આમ જ ચાલતું રહે ત્યાં સુધી ઉદય પ્રયોગે વિચરણ સંભવી શકે નહીં. અહીં સદ્ગુરુમાં આ આગ ગુણ બતાવ્યું કે તેઓને પણ કમના ઉદયે તે વર્તતા જ હોય. પણ તેને તટસ્થ ભાવે માત્ર નિહાળીને, તેનાથી અલિપ્ત રહેતા હેય. અર્થાત્ મહાદિની પ્રકૃતિએ ઉદયમાં આવે, પણ પિતાને સતત ભાન વર્તતું હોય કે હું મહાદિ સ્વરૂપ નથી. મેહથી રહિત, સર્વથા નિર્વિકારી આત્મા છું. અને તેથી તેઓને કમના ઉદયે સ્પશી શકે નહીં. એટલું જ નહીં તેમની દરેક પ્રવૃત્તિ ઈચ્છા રહિતની હોય. પિતાની ઈચ્છાથી હાલવા-ચાલવા, કે ઉઠવા-બેસવાની પ્રવૃત્તિ પણ ન હોય. જે સમયે જે કમને ઉદય હેય અને તેનાથી સહજ રૂપે જે પ્રવૃત્તિ થવી ઘટે તે થઈ જાય. પણ હું આમ કરું, એવી કર્તુત્વ બુદ્ધિથી કઈ ક્રિયા ન થાય. જેનું પ્રત્યેક ક્રિયામાંથી કતૃત્વપણું નીકળી ગયું છે અને જેને Page #184 -------------------------------------------------------------------------- ________________ 115 સદ્ગુરુ લક્ષણ વેગ પાકે વિશ્વાસ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ જ કરવા સમર્થ નથી, તે જ આવી ઈચ્છા રહિતપણે વિચરી શકે. તે જે ઉદય પ્રોગે વિચરે છે તે સદ્ગુરુ. ચોથે ગુણ “અપૂર્વ વાણી”. વાણી તે સર્વમાનને મળી. અને તેને ઉપગ પણ સર્વ માનવે કરતા જ હોય. પણ જેની વાણીમાં સહુ કરતાં કઈક વિશેષતા છે, જે વાણી બીજે કયાંય મળે નહીં, એવી વાણી એટલે જ અપૂર્વવાણી. જે વાણુ સ્વ-પરને ઉપકારી નીવડે. પણ કોઈનું આંતરબાહ્ય અહિત થાય તેવી વાણી તેમના મુખેથી ન નીકળે. તેઓની દશા અનુભૂતિ મૂલક હોય, પરમાનંદને રસ તેઓ સ્વયં પામ્યા છે. અને “સવિ જીવ કરૂં શાસન રસી”ની ભાવના સાથે, અન્ય જેને પણ એવી જ પરમાનંદ દશાને સ્પર્શ કરાવવાનું સામર્થ્ય ધરાવે છે. એમ કહેવાય છે કે જ્ઞાનીના એક - એક વાક્યમાં અનંત અનંત આગમ ભર્યા છે. જે રહસ્યોને તેઓ અવિરેધી વાણી દ્વારા પ્રગટ કરી શકતા હોય છે. અને તેમની વાણું અન્ય જીને આત્માનુભવની અપૂર્વ દિશામાં પ્રવેશ કરાવવાના નિમિત્ત રૂપ બને છે તેથી જ તે અપૂર્વ વાણી કહેવાય છે. મહાપુરુષેની વાણની મહત્તા એ છે કે તેઓ બોલ્યા તે આગમ બની ગયા, વેદ બની ગયા. અને સામાન્ય જનની વાણી હવામાં ઉડી જાય. તો આવી અપૂર્વતા જેની વાણીમાં છે તે સદ્ગુરુ. છેલ્લે ગુણ કહ્યો “પરમશ્રત.” શ્રત એટલે કે જ્ઞાન. જે જ્ઞાન પરમ અર્થાત્ શ્રેષ્ઠ છે, સર્વોચ્ચ છે તે પરમકૃત. અથવા જે સંપૂર્ણતાની નજીક છે તે પરમકૃત. આપણે ત્યાં જેન પરંપરામાં સંપૂર્ણ જ્ઞાનને કેવળજ્ઞાન કહ્યું છે. પણ જેઓને કેવળજ્ઞાન નથી થયું પણ શ્રતના આધારે કેવળજ્ઞાનની નજીક પહોંચી ગયા હોય તેઓને શ્રુત કેવળી કહેવાય છે. આપણી આચાર્ય પરંપરામાં થઈ ગયેલા હેમચન્દ્રાચાર્યને “કલિકાલ સર્વજ્ઞ વિશેષણ લાગ્યું હતું. કારણ તેઓ મહાન કૃતધર હતા, શ્રત કેવળી હતા. Page #185 -------------------------------------------------------------------------- ________________ 116 હું આત્મા છું આમ જેઓને વિશ્વના સર્વ દ્રવ્યનું યથાર્થ જ્ઞાન છે તેઓ પરમકૃત. શાસ્ત્રમાં બતાવેલ શ્રત, જ્યારે સ્વાનુભવમાં ઉતરે ત્યારે તે સત્યને સ્પર્શ કરીને બહાર આવે છે. માટે જ એવા શ્રતને પરમશ્રત કહ્યું. આવું જ્ઞાન ધરાવનાર મહાપુરુષ વિશાળ બુદ્ધિ અને ઉદાર દિલવાળા હોય છે. સંસારના સર્વ દર્શનનાં તરને સમગ્ર પ્રકારે સમજી શકવાનું સામર્થ્ય તેઓમાં હોય છે, અને તેથી જ તેમની વિચારધારામાં મધ્યસ્થતા વર્તતી હોય છે. કઈ એક દર્શનનાં ત જ સાચાં અને બીજા બેટાં એવી ક્ષુલ્લક તક બુદ્ધિ તેમનામાં હેય નહીં. તેઓ “સાગર વર ગંભીર હોય. આવું પરમકૃત જેને છે તે જ જિજ્ઞાસુ જીવને સમ્યગ્ર માર્ગે લઈ જઈ શકે. આમ આ ગાથામાં સદગુરુનાં પાંચ લક્ષણો કહ્યાં. આ ભાવેને સરળ શબ્દોમાં કહીએ તે - સપુરૂષ તે જ કે જેહને આમોગ જ અટલ છે. અનુભવ પ્રધાન જ વચન જેનું, શાસ્ત્ર પ્રતિએ પટલ છે! અતરંગ ઈચ્છા રહિત જેની ગુપ્ત આચરણું સદા. નિન્દા-સ્તુતિ શાતા-અશાતાથી ન મન સુખ-દુઃખ કદા - શ્રીમદ્જીએ કહેલા ઉપર્યુક્ત પાંચે ગુણ આ પદમાં પણ ઘટિત થાય છે. પ્રથમ પંક્તિથી આત્મજ્ઞાન, બીજી પંક્તિથી અપૂર્વ વાણી અને પરમશ્રત, ત્રીજી પંક્તિથી વિચરે ઉદય પ્રયોગ અને ચોથી પંક્તિથી સમદશિત. આવા ગુણોથી યુક્ત સદ્ગુરુ જ સાચા માર્ગદર્શક બની સાધકને માર્ગે ચડાવે છે. જેમ થાકેલે અને તપ્ત થયેલે મુસાફર કડવા લીમડાની મીઠી છાયામાં શીતલતા અનુભવે છે તેમ સંસારથી શ્રમિત થયેલે સાધક આવા જ પુરુષના ચરણમાં પહોંચી આત્મ-શાંતિ અનુભવે છે અને આત્મ આરાધનાને માર્ગ પ્રશસ્ત કરે છે. - હવે સદગુરુની મહત્તા કેવી અને કેટલી છે તે આગળની ગાથામાં કહેવામાં આવશે. Page #186 -------------------------------------------------------------------------- ________________ ....ઉગે ન આત્મવંચાર ! વતરાગ પરમાત્મા અનંતજ્ઞાની, અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષ માર્ગની આરાધના સમ્યગૂ -દર્શન, સમ્યગૂ-જ્ઞાન અને સમ્યગૂ-ચારિત્રથી થાય છે. - આ ત્રિરત્નની આરાધના માટે સદ્ગુરુની શોધ કર્તવ્ય છે. આત્મઆરાધનાનું લક્ષ્ય જાગે ત્યારે જ સદ્ગુરુની ખોટ જીવને જણાય છે અને ત્યારે જ એ શોધમાં નીકળે છે. સંસારલક્ષી જીવને સંસાર માર્ગના અનેક ભેમિયા મળી રહેતા હોય અને ત્યારથી જ એ સંસ્કાર, કેળવણી તેને મળતાં જ હોય છે. સંસાર માગે પ્રારબ્ધ અને પુરુષાર્થ બને અજમાવી, જીવ તેનાથી કંઈક મેળવી પણ લેતે હોય છે, પણ બધું જ મળ્યા પછી જ્યારે અંતઃકરણમાં કંઈક ઉણપ અનુભવે, કંઈક અભાવ ખટકે ત્યારે જ તેની આંખ ઉઘડે છે, અને તે ગુરુની શધમાં નીકળે છે. | ગઈ કાલની ગાથામાં આપણે જોયું કે ગુરુ તે કરવા ! પણ કેવા? તેમના અદ્ભુત ગુણોનું વર્ણન કર્યું. આવા ગુણિયલ ગુરુનું માહાતમ્ય અંતરે . વસવું જોઈએ. અને તેથી જ શ્રીમદ્જી હવે બતાવે છે. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરેક્ષ જિન ઉપકાર એ લક્ષ થયા વિના, ઉગે ન આત્મ વિચાર...૧૧...... વર્તમાન કાળે જ્યારે આપણી વચ્ચે જિનેશ્વર દેવની સદેહે હાજરી નથી, ત્યારે આપણા માટે જે કઈ સબળ અને સચોટ આલંબન હેય તે તે માત્ર એક જ છે અને તે છે “સરુ”. - જિનેશ્વર દેવે શાસ્ત્ર પ્રરૂપ્યાં, આરાધનાના માર્ગે પિતે વિહર્યા, અને એ જ માર્ગ આપણા માટે, શાસ્ત્રમાં પ્રશસ્ત કરતા ગયા. એ તે ચક્કસ * Page #187 -------------------------------------------------------------------------- ________________ 118 હું આત્મા છું છે કે તીર્થકર દેએ ધર્મ પ્રરૂખે ન હેત, અને ગણધરેએ તથા તેમની શિષ્ય પરંપરામાં એ ઉપદેશ આગમ રૂપે ગુંથાયે ન હેત તે આજે આપણે એ અમૂલ્ય વારસા વિહોણા હેત, એના વિના અકિંચન હોત. સર્વસના પ્રરૂપેલા આગમે જ આપણા માટે પરમધન છે. તેથી જિનેશ્વર ભગવંતને પક્ષ ઉપકાર તે છે જ. પણ પ્રભુએ ભાખેલા આ માર્ગને સમજાવનાર અને એ માર્ગે ચડાવનાર કેઈ હોય તે તે સદ્દગુરુ જ છે. એમના વિના કેણ સમજાવે ? વળી બીજી વાત એ છે કે પરોક્ષ થઈ ગયેલા તીર્થકર, ગણધર, કેવળી, કૃતઘર, લબ્ધિધર મહાપુરુષને આપણું પર અનંત ઉપકાર હેવા છતાં પણ, તેઓ હાલ પ્રત્યક્ષ રૂપે આપણને માર્ગદર્શન કરી શક્તા નથી. વર્તમાનમાં જોઈતું માર્ગદર્શન તે જે પ્રત્યક્ષ છે તેવા સદ્દગુરુ જ આપી શકે, માર્ગ ચીંધી શકે અને માર્ગે ચાલતાં જે પગલાં આડાંઅવળાં મંડાય તે હાથ ઝાલીને માગે પણ એ જ લાવી શકે. એટલે જ કહેવામાં આવ્યું છે કે - ગુરુ તે જીવતા જ જોઈએ, મરેલા ગુરુ ન કરાય. જે જીવતા છે તેઓ જ આપણું દોષને જોઈ આપણને જાગૃત કરે, જ્યાં ભૂલીએ ત્યાંથી ફરી ગણવાની પ્રેરણા આપે. ક્યારેક પ્રેમથી તો કયારેક રેષથી, પણ એ જ સમજાવે. અરે ! પરમ કરુણાનિધાન સલ્લુરુ. માત્ર હિત બુદ્ધિએ શામ, દામ, દંડ, ભેદ રૂપ નીતિને આચરીને પણ સાધકને ઠેકાણે લાવે. પણ માત્ર તીર્થંકરની પ્રતિમાનું પૂજન કરી, તેઓને જ સર્વસ્વ માની, ગુરુની અવહેલના કરતા રહીએ તે માર્ગ મળે નહીં. પ્રતિમાનાં રેજ દર્શન કરે, પૂજે, વંદે પણ મંદિરમાં પ્રભુની સમક્ષ જઈને ઊભા રહે તે તેઓ એક પણ દોષ બતાવે નહીં. હા, તેઓની વીતરાગ મુદ્રા જોઈ, આપણને તેઓ પ્રત્યે બહુમાન, આદર, ભક્તિભાવ જાગે. કયારેક તેઓના જેવી વિતરાગતાની પ્રાપ્તિના ભાવે પણ જાગે. એ બધું જ થવા પછી પણ આપણા કેઈ દોષને તેઓ બતાવી શકે નહીં. માટે જ સદ્ગુરુની આવશ્યકતા પલ–પ્રતિપલ રહેવાની જ. Page #188 -------------------------------------------------------------------------- ________________ ઉગે ન આત્મવિચાર 119 શ્રીમદ્જી પણ આ જ ભાવે પત્રાંક ૪૬૬માં બતાવે છે. “પૂર્વે થઈ ગયેલા અનંત જ્ઞાનીઓ જે કે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવને દોષ જાય નહીં. એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં, પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય, તે જ દોષને જણાવીને કઢાવી શકે. જેમ દૂરના ક્ષીર–સમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીને કળશ અત્રે હોય, તે તેથી તૃષા છીપે.” વીતરાગે પ્રરૂપેલા શાને સમજવા માટે સદ્ગુરુ જ જોઈશે. શાસ્ત્રમાં માર્ગ બતાવ્યું છે પણ મર્મ બતાવ્યું નથી. મર્મ તે સદ્ગુરુના અંતરમાં પડયો છે. શારામાં કહેલ ત રહસ્યપૂર્ણ હોય. તે રહસ્ય નિજ બુદ્ધિથી સમજી શકાય નહીં. આગમમાં ભરેલાં અનંત રહસ્ય ગુરુગમ વિના સમજાય નહીં. ગમ પડયા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાને નથી. વળી એક મહત્વપૂર્ણ બાબત એ છે કે જિનેશ્વર પ્રભુ સંપૂર્ણતાને પામી ગયા હોવા પછી પણ, પક્ષ હોવાના કારણે આપણું મન તેમના ચિંતન-ધ્યાનમાં સ્થિર રહી શકતું નથી, એકાગ્ર રહી શકતું નથી. જ્યારે પ્રત્યક્ષ સદ્ગુરુના આત્મવીર્યના ઉદ્ઘાસને જોઇ, તેમની અલૌકિક શક્તિનાં દર્શને આપણને સહજ ઉલ્લાસ પ્રગટે અને તેમના ધ્યાન-ચિંતનમાં એકાકાર થઈ શકીએ છીએ. તેમજ જેમનું આત્મવીર્ય જાગૃત થઈ સાધના માર્ગે સક્રિય છે, તેમને નિહાળીને આપણું સુષુપ્ત આત્મવીર્ય પણ જાગૃત થઈ ઉલૂસિત બની સાધના માર્ગે સક્રિય બને છે. અહીં આપણે આપણા સનાતન મંત્ર નવકારમંત્ર વિષે વિચારીએ. તેનાં પાંચ પદોના કમમાં પહેલું પદ “નમે અરિહંતાણું અને બીજું પદ “નમો સિદ્ધાણું.” આ બન્નેમાં આત્મશુદ્ધિની દષ્ટિએ સિદ્ધ ભગવંત પહેલા છે. કારણ તેઓ આઠેય કર્મોને ક્ષય કરી સર્વથા શુદ્ધ, બુદ્ધ, નિરંજન બની ગયા છે, જ્યારે અરિહંત પ્રભુ તે ચાર અઘાતી કર્મો સહિત છે. જ્યાં કર્મો Page #189 -------------------------------------------------------------------------- ________________ 120 હું આત્મા છું ત્યાં અશુદ્ધિ. તેથી તેઓને આત્મા સંપૂર્ણ શુદ્ધ થયું નથી. ગુણપૂજક જેન પરંપરામાં વિશુદ્ધિની દષ્ટિએ સિદ્ધ ભગવંતનું સ્થાન ઊંચું છે. તે તેમને પ્રથમ નમસ્કાર થવા જોઈએ. એટલું જ નહીં, અરિહંત પ્રભુ પણ સિદ્ધોને નમસ્કાર કરે છે. આમ સિદ્ધ ભગવાન જ સર્વથી ઉચ્ચ કક્ષાએ બિરાજમાન છે. તે પ્રશ્ન એ થાય છે કે નમસ્કાર મહામંત્રમાં પહેલા નમસ્કાર અરિહંત પ્રભુને અને પછી સિદ્ધ પ્રભુને એમ શા માટે? આ પ્રશ્નને જવાબ પણ આત્મસિદ્ધિ શાસ્ત્રની આ ગાળામાં સમાયેલ છે, જેઓ સિદ્ધ થઈ ગયા તેઓ આપણી વચ્ચે નથી, વળી તેઓનું સ્વરૂપ શું છે? અને તેવા સ્વરૂપની પ્રાપ્તિને પુરુષાર્થ શું છે તે સમજાવનાર કેઈ હોય તે તે અરિહંત ભગવાન જ છે. જે અરિહંત પ્રભુએ, સિદ્ધનું સ્વરૂપ ન બતાવ્યું હોત તે આપણે જાણું શક્યા ન હતા અને એવી સિદ્ધ દશાની પ્રાપ્તિને પુરુષાર્થ કરવા કોઈ જીવ પ્રેયે પણ ન હેત. અરિહંત પ્રભુએ એ પણ બતાવ્યું કે જેવું સિદ્ધનું સ્વરૂપ છે તેવું જ સર્વ જીવોનું સ્વરૂપ છે અને તે પુરુષાર્થથી પામી શકાય છે. આ આપણા માટે કેટલું મોટું આશ્વાસન છે ! એક વાર “બર્નાડ શો ને કેઈ ભારતીય સજજને પૂછ્યું, શે! તમે ભારતનાં બધાં જ દર્શનેને ધર્મોને અભ્યાસ કર્યો છે, માને કે હવે પછીને જન્મ ભારતમાં લેવાનું હોય તે તમે કયા કુળમાં જન્મ લેવાનું પસંદ કરે?” શે એ સસ્મિત જવાબ આપે, જેન કુળમાં.” કેમ? ભારતમાં મેજોરીટી તે હિન્દુ ધમીઓની છે. જેને કેમ તો માયનેરીટીમાં છે. પર્સન્ટેઈજ મૂકે તો અર્ધો ટકે પણ ન આવે. આવી માઈનોરીટી કેમમાં જન્મ લેવાનું કેમ પસંદ કર્યું ?' જૈન ધર્મમાં એ વિશેષતા છે કે જીવ પુરુષાર્થ કરે તે શિવ થઈ શકે છે. ત્યાં એક જ પરમાત્મા નથી, પણ સહ પરમાત્મા થઈ શકે છે. મારે પરમાત્મા થવું છે, તેથી જેન કુળમાં જન્મ લેવો છે.” Page #190 -------------------------------------------------------------------------- ________________ ઉગે ન આત્મવિચાર 121 - આમ પ્રત્યેક જીવ પુરુષાર્થ કરીને પરમાત્મા થઈ શકે છે. એ બતા વનાર અરિહંત પ્રભુ છે. માટે જ સિદ્ધ ભગવંત કરતાં પણ અરિહંતનું સ્થાન પ્રથમ આપ્યું છે. કબીરજીએ પણ ગુરુ–ગોવિંદ બન્નેમાં પ્રથમ સ્થાન ગુરુને આપ્યું. કારણ ગોવિંદને ઓળખાવનાર ગુરુ જ છે. | ગમે તેટલી બુદ્ધિ હોય, શાનો અભ્યાસ હોય, તેની જાણકારી હાય પણ ગુરુદેવને પ્રત્યક્ષ ઉપકાર અંતરે વસે નહીં ત્યાં સુધી આત્મલક્ષ્ય જાગૃત થાય નહીં. અહીં આ શાસ્ત્રમાં આત્મલક્ષ્યને કેન્દ્રમાં રાખીને જ સર્વ વાતો કરી છે. તેથી તે જાગૃત થવા માટે જોઈતી ગ્યતા કઈ રીતે આવે તે પણ બતાવાયું છે. શ્રીમદુજી કહે છે એ લક્ષ થયા વિના, ઉગે ન આત્મવિચાર. પ્રત્યક્ષ સદ્દગુરુનો મહિમા અંતરમાં ન વસે તથા તેઓએ કરેલા અનંત ઉપકારને કૃતજ્ઞતા પૂર્વક સ્વીકાર ન કરી શકાય ત્યાં સુધી અંતરમનમાં આત્માને વિચાર પણ ઉગતો નથી. અહીં આ પદમાં “ઉગે શબ્દ મૂકો. તે બહુજ અર્થ સૂચક છે. ખરેખર! શ્રીમદ્જી એક–એક શબ્દ તેલી–તેલને ગાથામાં મૂકે છે. આપણે આ શબ્દનું મૂલ્યાંકન કરીએ. આ પદમાં “ઉ” શબ્દ મૂક્યો તેના બદલે બીજો શબ્દ પણ મૂકી શકાતે હતા. પણ અંતરમાં આત્મવિચારને ઉગવા દે છે તેથી જ ઉગે શબ્દ મૂકે. ઉગે શું? ધરતીમાં ધરબાયેલું બીજ. માટીમાં દટાયેલું બીજ જ ઉગે છે. એ કયારે ઉગે? કેણ ઉગાડે? જ્યારે ધરતીમાં સમાઈ જાય અને પછી પિતાની જાતને ભેદી નાખે. ત્યારે જ એ પિતામાં જ અંકુરિત થાય છે. પિતાની જાતને સુરક્ષિત રાખીને, ભેદ્યા સિવાય તેમાંથી અંકુર નીકળે નહીં. એટલે પહેલાં તે પોતાને માટીમાં મિલાવી દઈઅંતરને ભેદી નાખે. એટલું જ નહીં ધરતીની અંદર જ ભેદાઈને પડયું રહે તે તેને વિકાસ Page #191 -------------------------------------------------------------------------- ________________ 122 હું આત્મા છું ન થાય. તેને નષ્ટ થઈ જવું પડે. પણ બીજમાંથી નીકળેલ સુ-કમળ અતિ સૂક્ષ્મ અંકુર, કઠોર ધરતીના પડને પિતાની ચેતના શક્તિથી ભેદીને બહાર નીકળે, બહારના વિશ્વને દષ્ટિગોચર થાય ત્યારે તે ઉગ્યું કહેવાય. બીજી વાત-કેણ ઉગાડે? ધરતીમાં નાખવાનું કામ કેઈ મનુષ્ય કે પશુ-પંખી કરે. બસ ! એથી વિશેષ બીજા કંઈ ન કરે. બહ તે માનવપ્રેરણા કામ કરતી હોય તે ખાતર-પાણી આપે. પણ ઉગવાની જે પ્રક્રિયા છે તે પિતે પિતામાં કરવી પડે. બીજમાં રહેલી ચેતના તેની આસપાસમાંથી ખેરાક-પાણી–હવા-પ્રકાશ લઈને પિતાને ભેદી નાખે. એટલું જ નહીં ધરતીમાંથી અંકુરને બહાર નીકળવામાં પણ કેઈ તેને મદદરૂપ ન થાય. પોતે જ પ્રયાસ વડે ઉગવું પડે. એથી પણ આગળ વધીને નાને એ અંકુર માત્ર અંકુર રૂપે પડયો રહે તે તેનું અંકુર રૂપ ઉગવું નિરર્થક થઈ જાય છે. પણ ઉગ્યા પછી નિરંતર વૃદ્ધિગત થયા કરે. વૃદ્ધિ પામતાં પામતાં 50-60 કે એથી પણ વધારે ફીટની ઊંચાઈએ પહોંચી જાય. અને તેનામાં રહેલી શક્તિ તેને 180200 વર્ષનું લાંબું આયુષ્ય પણ અપે. આજે પણ, વર્ષો જુનાં વૃક્ષ આપણે જોઈ શકીએ છીએ જે પિતાની શરૂઆતમાં માત્ર અંકુર રૂપ ઉગ્યાં હતાં. સમયના પરિપાકની સાથે તેનામાં થયેલા વિકાસ આજ પ્રત્યક્ષ છે. - હવે આપણું અંતરમાં આત્મ વિચારને ઉગાડે છે તે શું કરવું પડે? તે પહેલાં તે માટીમાં ધરબાયેલા બીજની જેમ ગુરુદેવના ઉપકારને એકે-એક રેમથી સ્વીકાર કરીએ. તેમના ઉપકાર નીચે દબાઈ જઈએ. આપણું જાતને ભૂલી જઈએ. ‘પણ ત્યાગ કરી દઈએ. અને ગુરુ દેવના ઉપદેશ રૂપ, વાણી રૂપ, હવા, પાણી, ખેરાકને પિતાના આત્મસાત્ થવા દઈએ. એ ધીરે-ધીરે થાય, એક સાથે ન થાય. વળી જે તેમાં નિરંતરતા રહે તે જ થાય. ગુરુદેવની વાણને સ્વીકાર કરી, તેને અંતરમાં વાગોળ્યા કરીએ તે જ એ અંતરમાં સ્થિર થાય. ક્ષણિક તરંગ રૂ૫ આત્મવિચાર જાગીને અરત થઈ જાય છે તેમાંથી કંઈ ફળ મળે નહીં. તળાવના પાણીમાં ઉઠતા તરંગે, ઉઠે ને શમી જાય તેની કેઈ ગણતરી નહીં. કેઈ ઉપયોગિતા Page #192 -------------------------------------------------------------------------- ________________ ઉગે ન આત્મવિચાર 123: નહીં. તેમ આપણા મનમાં સસમાગમે કયારેક આત્મા વિષયક વિચાર જાગી જાય અને પાછી સંસારની જાળમાં અટવાયા કે વિચાર શમી જાય તે તેનું કાંઈ જ મૂલ્ય નહીં. પણ જાગેલે વિચાર અંતરના ઊંડાણ સુધી પહોંચી જઈ તેમાં જ રમ્યા કરે છે તે અંતર્ભે દ કરવા સમર્થ બને છે.. સ્વભાવ અને વિભાવ એક રૂપ થઈ ગયા હોય એવી રીતે જાણે આત્મામાં પડયા છે. તેને ભેદી નાખે, સ્વભાવ-વિભાવને જુદા પાડી દે, અંતભેદ કરી. નાખે, તે જ બેધિબીજમાં અંકુર ફૂટે. અને પછી સંસાર ભાવની કઠેર ધરતીને ભેદીને બહાર નીકળે. અર્થાત જેને અંતભેદ થયે, ભેદ-વિજ્ઞાન પ્રગટયું તેને બાહ્ય વ્યવહાર પણ બદલાઈ જાય. જે શમ, સંવેગ, નિવેદ અનુકંપા અને આસ્થા રૂપે દૃષ્ટિગોચર થાય. - જેમ બીજને પિતાને - પિતાની શક્તિ વડે પ્રસ્ફટિત થવું પડે છે તેમ જીવ પણ માર્ગદર્શન રૂપ માવજત કે ગુરુની વાણી રૂપ ખાતરપાણી ભલે મેળવી લે, પણ પિતામાં ભેદ-વિજ્ઞાન તે પિતાની મેળે જ પ્રગટાવવું પડે. અને આ ભાવે જે આત્મામાં સ્થિર રહે તે તે વૃદ્ધિ પામતા - પામતા ગુણસ્થાનની શ્રેણી રૂ૫ વિકાસ સાધી અને મોક્ષ રૂપ ફળને પામે, જે અનંત અવ્યાબાધ સ્થિતિને લઈને જ પ્રગટ થયું હેય.. આમ ગાથામાં મૂકેલ “ઉગે” શબ્દ તેની સંપૂર્ણ સાર્થક્તા સાથે સફળ. થાય છે. સામાન્ય રીતે જીવને આત્મવિચાર કેમ ઉગતો નથી? જ્યાં બીજ જ ગ્ય ન હોય ત્યાં તે ઉગે કયાંથી? બંધુઓ! પિલી “તરત ચીભડીનાં બી ની વાત સાંભળી હશે. એક ગ્રામ્યજન પાસે ચીભડાનાં એવાં બી હતાં કે વાવે એટલે તરત જ ઉગે. અને અંકુરિત થવાની સાથે જ પાંચ-સાત મિનિટમાં જ પલ્લવિત, પુપિતા થઈને ફલિત પણ થઈ જાય, વાવ્યા પછી દશ મિનિટમાં જ મીઠાં-મીઠાં મધ જેવાં મધુર ચીભડાં ખાવા મળે. આ બી લઈ તે ગામેગામ ફરતે. અને તેના પર તેની આજીવિકા ચાલતી. એક વાર એક મોજીલા રાજાના નગરમાં એ પહોંચે. પિતાની કળાની વાત કરી અને રાજા તે સાંભળવા માત્રથી ખુશ થઈ ગયા. બીજે દિવસે સવારે માનવ-મેદનીની વચ્ચે જે એ કરી બતાવે તે અધુ* Page #193 -------------------------------------------------------------------------- ________________ 124 હું આત્મા છું રાજ્ય આપવાને કેલ કર્યો, વાત નક્કી થઈ પણ વફાદાર મંત્રીને આ ન રુચ્યું. તેને વિચાર છે કે જે આમ જ હશે ને આવેલ માણસ પિતાની વાતમાં સફળ થશે તો અધું રાજ્ય દેવું પડશે, જે ઠીક નથી થતું, અને તેણે ચાલાકી વાપરી. પેલા માણસને સન્માનપૂર્વક પિતાને ઘરે લઈ ગયે અને તેને વિશ્વાસ જીતી લઈ જેવા માટે બી માંગ્યાં. પેલાને ખબર ન પડે તેમ બી શેકી નાખ્યાં. બીજે દિવસે સવારે જ્યારે એ માણસ રાજા સમક્ષ હાજર થયો અને બહુજ ઉત્સાહપૂર્વક અદ્ભુત ચમત્કાર બતાવવા માટે બીને જમીનમાં વાવ્યા. અને રાહ જુએ છે કે હમણાં જ અંકુર ફુટશે. પણ પાંચ-સાત-દશ મિનિટ વીતી ગઈ. પેલે અકળાયો. છતાં ધીરજ ધરી રાહ જુએ છે. પણ કલાક-બે કલાક થયા. છતાં કંઈ પરિણામ ન આવ્યું. ત્યારે અપમાનિત અને નિરાશ થઈને ત્યાંથી ચાલ્યા ગયા. બંધુઓવિચારો ! કેમ તે સફળ ન થયે ? માત્ર એક જ કારણ કે બીજ એ જ હેવા છતાં પણ સેકાઈ ગયાં હતાં. જેથી તે અંકુરિત ન થયાં. તેની પાછળ કરેલી મહેનત બધી જ વ્યર્થ ગઈ. તે જ રીતે આપણામાં જે આત્મવિચાર ન ઉગતો હોય તે સમજી લેવું ઘટે કે આપણાં બીજ પણ કેઈકે સેકી નાખ્યાં છે. કે સેક્યાં ? - આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી આપણે આત્મામાં પડેલી શક્તિ શેકાઈ ગઈ છે. આપણે આપણાં બીજને સંભાળી શકયા નથી ! આત્માના એક - એક પ્રદેશ પર આત્મદર્શન પ્રગટ થઈ શકે એટલી વીર્ય શક્તિ પડેલી છે, છતાં એ પ્રગટ થઈ શકતી નથી! આપણું પક્ષે એક મોટું આશ્વાસન છે, કે પેલાં શેકાયેલાં બીજ ફરી કદી અંકુરિત થવાની શક્તિ પાછી મેળવી શકતાં નથી પણ આપણું અંતરમાં પડેલી એગ્યતા તે પુરુષાર્થ દ્વારા જાગી ઊઠી શકે છે, અને અંકુરિત થઈ ફલિત શકે છે. તે આ આપણું શક્તિને જાગૃત કરવા પ્રત્યક્ષ સદ્દગુરુને ઉપકાર અને પક્ષ જિનેશ્વરને ઉપકાર-આ બન્નેનું મહત્ત્વ સમજી લઈએ અને તેઓ પ્રત્યે અંતરમાં શ્રદ્ધા, માન, ભક્તિ, આદર જગાડીએ તે જ આત્મવિચાર પ્રસ્ફટિત કરી શકીશું. Page #194 -------------------------------------------------------------------------- ________________ સહ્મરૂના ઉપદેશ ભણ... ! વતરાગ પરમાત્મા, અનંત જ્ઞાની, અનંત દેશની પ્રભુ વીર જગતના ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મિક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, આત્મામાં પડેલા અનંત આનંદના ગુણને જાગૃત કરે છે. “આનંદ એ મારે સ્વભાવ છે” એવું જાણુતે થાય પછી જ એ સહજતાથી આનંદને માણી શકે. . પાચે ઈદ્રિના વિષયે તે જીવે અનેકવાર જાણ્યા અને માણ્યા છે. જે એનિમાં જેટલી ઇંદ્રિયે મળી, તે બધી જ ઇંદ્રિય વડે ભેગઉપભેગ કરવાનું એ ચૂક્યો નથી. અરે ! પૃથ્વી આદિમાં તે તેને માત્ર સ્પશનેન્દ્રિય જ મળી હતી, પણ ત્યાં એ ઇન્દ્રિયને ભેગા કરી જ લીધે. એ કદી ત્યાગવામાં સમયે જ નથી અને આજે માનવ થયા પછી પણ એને ત્યાગના ભાવ જાગતા નથી. એ જ એની ભવ-ભવની ભેગવૃત્તિનું પણ જીવે એ સમજી લેવું ઘટે કે જે આનંદ ત્યાગમાં છે તે ભેગમાં નથી. આ સમજણ અને સમજ્યા પછીનું આચરણ માત્ર માનવ જ કરી શકે છે. બીજી કોઈ પણ ગતિના જેમાં આ સમજણને અવકાશ જ નથી. જે આ સમજણ આવે તે જ, મારે સ્વભાવ ભંગ નથી પણ અનંત સુખની અનુભવ દશા છે એ સમજીને તેને માણવાને પ્રયાસ થાય. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સ્વ-સ્વરૂપને જાણવા માટેના પુરુષાર્થને આદેશ છે, અને તેના માટે સદ્ગુરુનું શરણ, અને એ શરણમાં સમર્પિતતા. એમના ચરણમાં શ્રદ્ધા. આ શ્રદ્ધા જ જીવને તારી દે છે. આપણે બીજું કશું ન કરી શકીએ તે માત્ર આપણા આત્માને એક-એક પ્રદેશે રહેલી શ્રદ્ધાની Page #195 -------------------------------------------------------------------------- ________________ 126 હું આત્મા છું સર્વ શક્તિ ગુરુચરણમાં ઢાળી દઈ એ તે આત્માનું ઉત્થાન પિતાની મેળે જ થશે, પછી કંઈ કરવાપણું નહીં રહે. આપણી શ્રદ્ધા જે ચારે કેર વિખરાયેલી પડી છે. આમાં ય શ્રદ્ધા, તેમાં ય શ્રદ્ધા અને પિલામાં ય શ્રદ્ધા. “પત્થર એટલા પૂજે દેવ” જેવી ભ્રામક પરિસ્થિતિ છે. એ વિખરાયેલી શ્રદ્ધા ફળીભૂત થતી નથી. શ્રદ્ધા જે એકમાં જ સમર્પિત થઈ જાય તે એ શ્રદ્ધાની Quantity વધે, એ શ્રદ્ધાનું બળ વધે. એ આપણું આત્મા માટે ઉત્થાનનું કારણ બની શકે. કઈ કહેશે આ કાળમાં સદ્ગુરુ મળવા જોઈએ ને ? આવા દુષમ કાળમાં આત્મસાધક ગુરુ કયાં મળે? પણ તારું ઉપાદાન જે તૈયાર હશે, તારું શિષ્યત્વ પાકી ગયું હશે તે ગુરુ મળ્યા વગર રહેશે નહીં. ઉપાદાન તે તારૂં જઈશે. ગમે તેવા ગુરુ મળે. અરે ! આ કાળમાં છદ્મસ્થ ગુરુ મળે. અને તીર્થકરના કાળમાં કેવળી ગુરુ મળે, પણ તેઓ નિમિત્ત માત્ર છે. તારું ઉપાદાન તૈયાર હશે તે સામેથી ગુરુ ભટકાશે. માટે તારી યેગ્યતા કેળવી લે, ગુરુને દોષ જોઈશ મા કે મને એગ્ય ગુરુ ન મળ્યા! તારામાં જે દિવસે પાત્રતા પ્રગટશે તે દિવસે આકાશમાંથી ગુરુ ઉતરશે. પહેલાં ગ્યતા પામવી પડશે. વિચાર તે ખરે જીવ! કે તારી યેગ્યતા કેટલી ? સદ્ગુરુ જેવા મહાન રત્નને પામીને જીરવી શકે તેવી ગ્યતા છે ખરી? આ તે સિંહણના દૂધ જેવી વાત છે. સુવણના પાત્રમાં જ રહે. બીજામાં નાખો તે પાત્રને ફેડીને બહાર નીકળે, ને માટીમાં મળી જાય. સદ્ગુરુ જેવું અમૂલ્ય રત્ન પામવું હોય તે પહેલાં પાત્રતા જોઈશે. જે એવા મહાન સદ્દગુરુ મળ્યા પછી તેમને જીરવી નહીં શકાય, તે આપણુમાં રહેલે સ્વચ્છંદ, અહમ્, આપણને તેઓનું મૂલ્ય નહીં સમજવા દે. તેમના આશ્રયે ઉત્થાન કરવું છે, તેના બદલે આપણું કુપાત્રતા આપણને પતનની રાહે લઈ જશે. માટે પહેલાં પાત્રતા પછી સદ્ગુરુની શોધ ! શા માટે સદ્દગુરુને મહિમા આટલે ગાયે?તે શ્રીમદ્દજી ફરમાવે છે - સદ્દગુરૂના ઉપદેશ વણ, સમજાય ન જિન રૂપ, સમજ્યા વણ ઉપકાર શો, સમજ જિનસ્વરૂપ 12 જીવને સમજવા જેવું જે છે તે જિનનું સ્વરૂપ છે. કારણ જિન Page #196 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુરુના ઉપદેશ વણું............! 127 સ્વરૂપ સમજવાથી જ નિજ સ્વરૂપ સમજાશે. પણ એ સદ્ગુરુના ઉપદેશને ગ્રહણ કરે તે જ સમજાય. ઉપદેશ સાંભળે તે ખરે! પણ સાંભળીને તેમાં શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થાય, પછી તેનું આચરણ થાય તે જ વાસ્તવિક જિન સ્વરૂપને સમજી શકાય. પ્રતિક્રમણના પાંચમા શ્રમણુસૂત્રમાં કહ્યું છે– तं धम्म सदहामि पत्तिआमि रोएमि फासेमि पालेमि अणुपाले मि આચરલ છે ત થા ગુરુદેવને ઉપદેશ સાંભળી, સહુ પ્રથમ તેના પર શ્રદ્ધા, “સહામિ હું શ્રદ્ધા કરું છું. જ્યારે પણ પ્રવચન સાંભળે, ત્યારે મનમાં એક એ ભાવ લઈને સાંભળવા બેસે, કે અહીંથી જે કંઈ કહેવામાં આવે છે તે એક માત્ર હિત માટે જ છે. મારાથી બને તેટલું ગ્રહણ કરવું છે, આચરવું છે. શ્રદ્ધા લઈને આવશે તે જ સાંભળેલા ઉપદેશમાં શ્રદ્ધા જાગશે. પણ મહાસતીજી તે કીધા કરે, તેઓ કહે તે બધું આપણે કરવાનું ન હોય. આવી ભાવના લઈને આવે તો શ્રદ્ધા જાગે જ ક્યાંથી? માટે સહુ પહેલાં સાંભળેલા ઉપદેશ પર શ્રદ્ધા જગાવે. તે પછી પ્રતીતિ અને રુચિ. આ બન્નેમાં થોડું અંતર છે. જે ધર્મમાં, જે તત્ત્વમાં શ્રદ્ધા જાગી છે તેના પ્રત્યે પ્રેમભર્યું આકર્ષણ થાય, તે બહુ ગમવા માંડે અને એ તત્ત્વમાં તેની વિચારણા જાગે. એકલી શ્રદ્ધાથી કામ ન ચાલે, માટે જ સાધક કહે “હું પ્રતીતિ કરું છું.” પણ આકર્ષણ ક્યારેક તૂટી પણ જાય. સંયોગો પ્રતિકૂળ હોય તે તત્વમાંથી આકર્ષણ ઓછું થઈ જાય. પણ " મ” એટલે મને તત્ત્વ પ્રત્યે સદા રુચિ છે. અંતઃ Page #197 -------------------------------------------------------------------------- ________________ 128 હું આત્મા છું કરણમાં એક વાર રુચિ જાગૃત થઈ ગઈ, તે કદાચ સંગ વશ આચરણ ન કરી શકતું હોય તે ય તેની રુચિ ચાલી ન જાય. અને આ જ રુચિ તેનામાં આચરણની શક્તિ પેદા કરે. તત્વની રુચિ જીવમાં જે એક વાર જાગૃત થઈ જાય, તે જીવ તેને પામવાને પુરુષાર્થ કરશે. આપણા સહુના હૃદયમાં કઈને કઈ પ્રકારની રચિ તે પડી જ છે. પણ તે રૂચિ સંસારની હોય છે, સંસારના પદાર્થો ની હોય છે. જેની રુચિ છે તેને મેળવવાને પુરુષાર્થ પણ એટલે જ કરતા હોઈએ છીએ. જેવી સંસારના ભેગની રુચિ છે, એથી પણ તીવ્ર રુચિ વીતરાગવાણુને અંતરમાં ઉતારવાની કેળવીએ તે જ તત્ત્વ સમજાય. નિશદિન મન ઝંખતું હોય કે ક્યારે મને વેગ મળે અને ક્યારે તેના શબ્દો મારા કાને પડે ! કયારે સત્સંગ મળે ને પામી લઉં ! એવી તીવ્ર પિપાસા જાગૃત થાય તેનું નામ ""i ! ત્યારબાદ “ફાસેમિ.” હું એ તત્ત્વને સ્પર્શ કરું છું. ધર્મને સ્પર્શ એ શું છે? કેને થાય એ સ્પર્શ ? બહુ જ વિચારવા જેવી વાત છે. આપણું પાચે ઇંદ્રિયમાં સહુથી વધુ સંવેદનશીલ હોય છે તે આપણી સ્પર્શેન્દ્રિય છે, જે ત્વચાના રૂપે આખા શરીર પર મઢાયેલી છે. અન્ય ઈન્દ્રિયે પિતાના વિષયને ગ્રહણ કરીને એટલું સંવેદન નથી કરી શકતી જેટલું સંવેદન ત્વચા કરે છે. સ્પર્શ વડે ભાવેને, સારા-નરસા વિચારને, જીવ ગ્રહણ કરે છે. અરે ! ભારતીય સાધના પરંપરામાં જેમ મંત્ર દીક્ષા, દષ્ટિ દીક્ષા અપાય છે તેમ સ્પર્શ દીક્ષા પણ અપાય છે. અર્થાત્ સમર્થ આધ્યાત્મિક ગુરુ સ્પર્શ માત્રથી સાધકને સમાધિમાં લઈ જઈ શકે છે. સદ્દગુરુના હાથને સ્પર્શ થાય અને સાધક ભાવ-સમાધિને અનુભવ કરી લે !તે સ્પર્શ સારા-નરસા ભાવને વાહક છે. આ તે શારીરિક સ્પર્શની વાત થઈ અહીં જે સ્પર્શની વાત છે તે આત્માથી સ્પર્શવાની વાત છે. ગુરુને ઉપદેશ–તત્વ આત્માને સ્પર્શી જાય અને આત્મા એક પ્રકારનું ઊંડું સંવેદન અનુભવે. આખરે સંવેદનાની શક્તિ તે આત્માની જ છે ને ? એટલે “ફાસેમિ” થી જે તત્વ સાંભળ્યું છે તે આત્મસાત્ થઈ જાય છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુરુના ઉપદેશ વણ 129 જે આત્મસાત્ થયું તેને આચરણમાં ઉતરતાં વાર ન લાગે, તે સહજ રૂપે આચરણમાં ઉતરી જ જાય. માટે જ કહ્યું: “પાલેમિ હું પ્રત્યેક સ્થિતિમાં ધર્મનું પાલન કરું છું. અર્થાત્ જે તો મારે આચરવા યોગ્ય છે તેનું આચરણ કરું . જ્યાં સ્પર્શ અને આચરણ તાણું-વાણાની માફક વણાઈ જાય છે ત્યાં જ અનુભવનું પિત તૈયાર થાય છે. તાણાવાણા જ્યાં સુધી જુદા છે ત્યાં સુધી એ માત્ર સૂતર છે, કાર્યકારી નથી. પણ વસ્ત્ર બને છે ત્યારે એ અંગ-ઢાંકણ બની જાય છે. તેમ શ્રદ્ધા, પ્રીતિ, રુચિ, સ્પર્શ અને પછી આચરણ. આચરણની મહત્તા કેટલી છે તે બતાવતાં છેલ્લે શબ્દ મૂકે “આણુ. પાલેમિ.” હું ધર્મનું પાલન તે કરું છું, પણ તે માત્ર એક જ વાર કરીને છેડી દઉં તેમ નહીં. પણ વારંવાર સતત આત્મદશામાં આચરણનું તત્ત્વ ઉતરી જાય તેમ. વળી “આશુપાલેમિને બીજો અર્થ, આચાર્ય જિનદાસ એ પણ કરે છે કે પૂર્વકાળે થયેલા સભ્યો દ્વારા પાલિત ધમનું હું પણ એ રીતે જ પાલન કરું છું - આમ સદ્દગુરુના ઉપદેશને સાંભળ્યા પછી આટલા સ્ટેજમાંથી પાસ થવું પડશે. તે જ તેમને કહેલ ઉપદેશ અંતરમાં ઉતરશે અને તેમના દ્વારા જિન-સ્વરૂપને સમજવું છે તે સમજી શકીશું બંધુઓ ! જિન-સ્વરૂપ એટલે વાસ્તવિક્તાએ આપણું પિતાનું સ્વરૂપ. એને પામવું કેઈ સરલ કામ નથી, કેટલી બધી તૈયારી હોય ત્યારે જ તે પામી શકાય ! તે હવે ગુરુદેવે ફરમાવેલ એ જિનનું સ્વરૂપ કેવું છે તે જોઈએ. જિન કેને કહેવાય? બહુ જ સ્થૂલ શબ્દોમાં વ્યાખ્યા કરીએ તે જેઓ જીતી ગયા છે તે જિન, અર્થાત જેમણે રાગ-દ્વેષને જીત્યા તે જિન. અને એવા જિનને ઉપાસક તે જેન. બંધુઓ ! જાણે છે ? આપણે જૈન કહેવાઈએ છીએ પણ આ જૈન શબ્દ તે બહુ પાછળથી આવેલે Page #199 -------------------------------------------------------------------------- ________________ 130 હું આત્મા છું છે. તીર્થકરેના સમયમાં, તે ત્યાં સુધી કે મહાવીરના સમયમાં પણ કેઈ જેન નહોતા કહેવાતા, પણ “આહંતુ” કહેવાતા. કારણ, આપણું પ્રભુ અરિહંત હતા અને અરિહંતને ઉપાસક તે આહંત. - અરિહંત પરમાત્મા એટલે કે તીર્થકર દેવ, સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકા રૂપ ચાર તીર્થની સ્થાપના કરે, સાધુ ધર્મ અને શ્રાવક ધર્મની પ્રરૂપણ કરે અને એ ધર્મ પાળનાર આહંત કહેવાય. પછી તે સાધુ ધર્મ પાળનાર હોય કે શ્રાવક ધર્મ પાળનાર હોય, અને આહંત. એટલે મૂળમાં આપણે સહુ આહંત કહેવાતા હતા. પરંતુ પછી આચાર્ય–પરંપરામાં, આ શબ્દમાં પરિવર્તન આવ્યું. જેમ ભારતની બીજી ધર્મ–પરંપરાઓમાં, શિવને ઉપાસક શેવ કહેવાય, વિષ્ણુને ઉપાસક વૈષ્ણવ કહેવાય, બુદ્ધિને ઉપાસક બૌદ્ધ કહેવાય, તેમ અરિહંત ને બીજા શબ્દોમાં જિન કહેવાય એટલે જિનને ઉપાસક જેન કહેવાય. માટે આપણે સહુ જેન કહેવાઈએ છીએ. - દરેક જૈનનું એ કર્તવ્ય છે, કે એ જેમને ઉપાસક છે એવા જિનનું સ્વરૂપ સમજે. જિન એટલે કેણ અને કેવા હોય ? હાં, સાદી સીધી વ્યાખ્યા તે આપણને સહુને ખબર છે કે જેમણે રાગ-દ્વેષને જીતી વીતરાગતા પ્રાપ્ત કરી તે જિનેશ્વર. પણ આટલા માત્રથી તેમનું સંપૂર્ણ સ્વરૂપ સમજી શકાતું નથી. અરિહંત પરમાત્માનું સ્વરૂપ તે મહિમામય છે, જેમાં અનંત ગુણેના ધારક છે. જે સ્વરૂપને સર્વથા સમજી શકવા તે આપણે સમર્થ નથી. પણ આપણા મહાપુરુષોએ, આપણા અંતરમાં જિનેશ્વર પ્રત્યે શ્રદ્ધા, ભક્તિ અને આદર જાગે એટલા માટે અરિહંત પરમાત્માનું સ્વરૂપ સમજાવવા કેશિષ કરી છે. અરિહંતના સ્વરૂપને બતાવતાં એક આચાર્ય કહે છે - સહજ નિજ આલેસે ભાસિત સ્વયં સબુદ્ધ હૈ ધર્મ તીર્થંકર શુભંકર વીતરાગ વિશુદ્ધ હૈ ગતિ પ્રતિષ્ઠા વાણુ દાતા આવરણુએ મુકત હૈ દેવ અહંન દિવ્ય ગ જ અતિશાસે યુકત હૈ. Page #200 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુરુના ઉપદેશ વણ 131 - સહજ નિજ આલેસે ભાસિત જિનેશ્વર પ્રભુ, અરિહંત પરમાત્માનું જ્ઞાન સ્વ–પર પ્રકાશક હોય છે. જે પિતે પોતાને જાણે છે અને સમસ્ત લેકને પણ પિતાના જ્ઞાનથી જાણે છે. એટલું જ નહીં સ્વયં સંબુદ્ધ હૈ. બીજી દષ્ટિએ વિચાર કરીએ તે તીર્થકર થવા સર્જાયેલે આત્મા પૂર્વ ભવની સાધનાના કારણે પોતામાં એવી ગ્યતા લઈને જ હોય કે તેમને, આ ભવમાં ગુરુના ઉપદેશની આવશ્યકતા ન રહે. તેમને દીક્ષા લેવાને ભાવ સ્વયં સ્કુરિત હોય. તેઓ કેઈ દ્વારા બોધ પામે અને પછી ચારિત્ર ગ્રહણ કરે એવું તેમને ન હોય. વળી મતિ, મૃત અને અવધિ આ ત્રણ જ્ઞાન તથા ચોથું સમ્યગદર્શન, આટલી વિશેષતાઓ લઈને જ જન્મ. ગર્ભકાળમાં પણ આ શક્તિઓ સાથે જ હોય. એટલે જમ્યા પહેલાં જ તેઓ જાણે છે કે તેઓ ભાવિ તીર્થકર છે. આમ તેઓના આત્મ-પ્રકાશ માટે બીજાના-કેન પ્રકાશની જરૂર નથી. તેઓ સ્વયં પ્રકાશિત જ હોય છે. ધર્મ તીર્થંકર- ધર્મ-તીર્થની સ્થાપના કરે તે તીર્થકર કહેવાય છે. અંધુઓ ! તીર્થની સ્થાપના કરવી એ કઈ મામૂલી વાત નથી. જાણે છો ને? કે અહીં આ કાળમાં તમારી ભૌતિક દુનિયામાં એક નાની એવી સંસ્થાની સ્થાપના કરવી હોય તે તે પણ સહુની શક્તિ નથી હોતી. જેની પાસે શરીરબળ, મનબળ, ધનબળ, બુદ્ધિબળ વગેરે વગેરે બળ હોય તે જ કરી શકે છે. અન્યનું એ ગજું નથી. એમ જેઓએ પૂર્વે જબરદસ્ત પુણ્યાઈ કરી છે, પુણ્યાનુબંધી પુણ્યનું બળ સાથે લઈને આવ્યા છે તેવા અરિહંત જ તીર્થની સ્થાપના કરે છે. કેવળી તે કરે થાય પણ તીર્થની સ્થાપના કરનાર તીર્થકર માત્ર 24 જ થાય. શુભંકર- તે, અરિહંત પરમાત્મા પિતાના પુણ્યબળથી તથા આત્મામાં પ્રગટી ચૂકેલા અનંતજ્ઞાન, અનંતવીર્યના અસાધારણ ગુણોને કારણે, તીર્થની સ્થાપના કરે છે. વળી “શુભંકર” તેમના આત્મામાં જાગેલી સંપૂર્ણ ભાવદયા, વ્યવહારમાં દ્રવ્યદયા રૂપ વાણીને વ્યવહાર કરાવે છે તેથી અરિહંતના આશ્રયે સહનું શુભ-કલ્યાણ જ થાય છે. તીર્થકરના ચરણમાં Page #201 -------------------------------------------------------------------------- ________________ 132 હું આત્મા છું ગયેલા જીવને ઉદ્ધાર થાય, થાય ને થાય જ. આમ સહ જેનું મંગલ વીતરાગ વિશુદ્ધ હૈ- રાગ-દ્વેષને જીતી વિતરાગ થયા છે. તેમને આત્મા સર્વ દોષોથી રહિત હેવાના કારણે વિશુદ્ધ છે. બંધુઓ ! જાણો છો ? અરિહંત પરમાત્માએ ચાર ઘાતી કર્મોને ક્ષય કર્યો છે. અહીં જરા વિચારીએ. આઠ કર્મો (1) જ્ઞાનાવરણીય (2) દર્શનાવરણીય (3) વેદનીય (4) મેહનીય (5) આયુષ્ય (6) નામ (7) ગોત્ર (8) અંતરાય. આ આઠ કર્મોમાં ચાર ઘાતી કર્મ-જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, અને અંતરાય. એ ચાર એકાંત પાપરૂપ છે. આ કર્મોની 47 પ્રકૃતિમાં એક પણ પુણ્ય પ્રકૃતિ નથી. અને બાકીનાં ચાર કર્મો જે અઘાતી કહેવાય છે તેમાં પુણ્ય-પાપ અને પ્રકારની પ્રકૃતિઓ છે. વેદનીયમાં શાતા વેદનીય પુણ્યરૂપ અને અશાતા વેદનીય પાપરૂપ. આયુષ્યમાં દેવ-મનુષ્યનું આયુષ્ય પુણ્ય રૂપ, તિર્યંચનું આયુષ્ય બન્નેમાં પુ–પાપ રૂપ અને નારકીનું આયુષ્ય પાપ રૂપ. નામ કર્મમાં શુભ પ્રકૃતિએ પુણ્ય રૂપ અને અશુભ પ્રકૃતિઓ પાપ રૂપ. અને ગોત્ર કર્મમાં ઉચ્ચ ગેત્ર પુણ્ય રૂપ અને નીચ ગોત્ર પાપ રૂપ. આમ આ ચાર અઘાતી-કર્મો પુણ્ય-પાપ બને રૂ૫ છે. હવે અરિહંત પ્રભુને એકાંત પાપ રૂપ એવા ચાર ઘાતી કર્મો તે હેતાં નથી અને અઘાતી કર્મોમાં પણ મોટા ભાગે પુણ્ય પ્રવૃતિઓ હાય છે. તેથી પાપ ભાવ અને પાપ કર્મો બન્નેને નાશ થઈ જતાં તેઓને આત્મા વિશુદ્ધ છે. વળી રાગ-દ્વેષ જેવા ભયંકર દોષને તે તેઓએ સર્વથા હણું નાખ્યા છે તેથી તેઓ સર્વથા વિશુદ્ધ છે. ગતિ પ્રતિષ્ઠા રાણ દાતા આવરણસે મુક્ત હૈ અરિહંત પરમાત્માની ઉપાસના, જીવને ત્રણ ચીજો આપે છે. એક તે ગતિ. જેઓ અરિહંતને શુદ્ધ હૃદયથી ભજે તેની દુર્ગતિ કદી થાય નહીં. હલકી ગતિ એમાં તે ન જ જાય, પણ અરિહંતની ઉપાસના અરિહંત બનાવે, એટલે કે પંચમ ગતિ રૂપ મેક્ષ અપાવે. Page #202 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુરુના ઉપદેશ વણ 133 બીજું પ્રતિષ્ઠા આપે. પ્રતિષ્ઠા કેને કહેવાય? સમાજ જેને કંઈક માનથી, આદરથી જેતે હોય તે પ્રતિષ્ઠિત વ્યકિત કહેવાય. પણ બંધુઓ! આ પ્રતિષ્ઠા તે સમાજે બનાવેલી, સમાજે માન્ય કરેલી પ્રતિષ્ઠા છે, જે આવે ને જાય. ટકી જ રહે એવું નહીં. એક વ્યક્તિ આજે પ્રતિષ્ઠિત કહેવાતું હોય પણ આર્થિક ક્ષેત્રે માર ખાઈ બેસે તે પ્રતિષ્ઠા ગુમાવી દે અને વળી કાલે ભાગ્ય પરનું પાંદડું ખસી જાય અને ધન મેળવી લે, પાછો પાંચમાં પૂછાવા માંડે. પણ આવી પ્રતિષ્ઠાની અહીં વાત નથી. અહીં તો ખરેખર પાંચમાં પૂછાવાની જ નહીં, પૂજાવાની જ નહીં પણ પાંચમાં સ્થાન લઈ લેવાની વાત છે. તે શેમાં ? પંચ પરમેષ્ટિના પાંચ પદમાં કહે તે ખરા! આ પાંચ પદમાં તમારું સ્થાન ક્યાં ? એકમાં તે સ્થાન મેળવી લે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ આ પાંચમાંથી કઈ Categoryમાં બેસવું છે? સહુને Top most Category જ જોઈએ. કેમ? અરિહંત પદનું આવું વર્ણન સાંભળીને એમ થાય ને, કે અરિહંત પદમાં જ સ્થાન મળી જાય તે સારૂં. સર્વ પ્રથમ પદમાં જ બેસીએ ને! પણ બંધુઓ! એમ આ ખુરશી સહેલી નથી. નહીં મળે. અહીં તે કમશઃ આગળ વધવું પડે છે. પહેલાં પાંચમા પદમાં પ્રવેશ મેળવી લે પછી જ ચાર-ત્રણમાં થઈ એકમાં જવાશે, અને પછી સિદ્ધની કેટિમાં. તે આમ અંતરમાં પડેલું પરમાત્મ તત્ત્વ જાગૃત કરી લેવાનું છે. અને તે અરિહંતની ઉપાસનાથી મળે છે. તો જિનદેવ આવી પ્રતિષ્ઠા આપે છે. અને ત્રીજું ત્રણ દાતા. શરણ આપે છે. અરિહંત પ્રભુ શરણુ દયાણું છે. શરણ કોણ આપી શકે ? જે સર્વ શક્તિમાન છે, જેમનામાં શરણાગત વત્સલતા છે, શરણે આવેલાનું સંપૂર્ણપણે રક્ષણ કરી શકે છે, તે જ. અરિહંત પરમાત્મા તેમના અનંત ગુણથી સમૃદ્ધ છે. વળી તેમનું અનંત જ્ઞાન શરણે આવેલા જીવના ભૂત-ભવિષ્યની આરપાર જઈ તેના સર્વ ભાવેને જાણી લે છે. તેથી તે જીવના દર્દની પણ તેમને ખબર છે અને દવાની પણ જાણે છે. માટે જ આપણે રેજ ભાવના ભાવીએ છીએ અરિહતે શરણું પવજામિ.. Page #203 -------------------------------------------------------------------------- ________________ 134 હું આત્મા છું જગતના કોઈ પણ સમર્થમાં-સમર્થ વ્યક્તિમાં પણ અરિહંત જેવી શક્તિ નથી કે જે, સંસારના તાપથી તપેલા જીવને શરણે રાખીને ઉગારી શકે. સંસારનાં સહુ શરણું નિર્માલ્ય છે. બસ ! માત્ર અરિહંત પરમાત્મા જ આવું સામર્થ્ય ધરાવે છે. અનાદિથી ભટકતા જીવની શક્તિ પર કર્મોનાં ગાઢ આવરણો પડયાં છે, જેના કારણે જીવ પિતાની શક્તિને અનુભવ કરી શકતું નથી. પણ અરિહંત પરમાત્મા તે આવરણ સે મુક્ત હૈ બધાં જ આવરણ હટાવી દીધાં છે. જ્ઞાન પરનાં આવરણને નાશ કરી કેવળજ્ઞાની થયા, દર્શન પરનું આવરણ દૂર કરી અનંતદર્શની બન્યા. મોહને બાળી શાયિક સમકિત અને ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત કર્યું અને સર્વ અંતરાયોને ક્ષય. કરી અનંત વીર્ય શક્તિને પ્રાપ્ત કરી. આમ આત્માનાં મૌલિક ગુણ પરનાં આવરણે દૂર કરી મુક્ત બની ગયા. દેવ અહંનું દિવ્ય ગ જ અતિશએ યુક્ત હૈ દેવ, દાનવ અને માનવ સર્વના પૂજનીય એવા ત્રિલેકિનાથ તીર્થંકર પરમાત્મા સયોગી છે. અર્થાત્ મન-વચન-કાયાના પેગો સહિત છે. આપણા ગેની પ્રવૃત્તિ ક્યારેક જ માનવીય હોય છે અન્યથા પૂર્વ ભવના. સંસ્કાર સાથે લઈને આવ્યા હોવાના કારણે, પ્રવૃત્તિમાં પાશવતા અને દાનવતા ઝળકતી હોય છે. જ્યારે અરિહંત પ્રભુ પણ, એ જ વેગ હેવા છતાં તેમની સર્વ પ્રવૃત્તિઓમાં દિવ્યતા દેખાતી હોય. તેઓને યૌગિક વ્યાપાર સાત્વિક જ હોય, ત્યાં રાજસ કે તામસ ભાવ હોય જ નહી. વળી સૂફમત માં જઈને વિચારીએ તે કેવળી પરમાત્માની, યોગની, પ્રવૃત્તિ પ્રયત્નપૂર્વકની હેતી નથી. તેમની વાણીને વ્યવહાર, સ્વયં જ થયા કરે છે. આ બેલું કે પેલું એવા વિચારથી તેઓની વાણું ન નીકળે, પણ ભવિતવ્યતાના યેગે જેટલો વચન વ્યવહાર થવાનું હોય તે થયા. કરે. તે જ રીતે કાયાની પ્રવૃત્તિ પણ પ્રયત્નપૂર્વકની ન હોય, પણ તે સમયે દેહનું પરિણમન જે ગતિ કે જે સ્થિતિમાં થવાનું હોય તે થયા કરે અને એથી પણ આગળ વિચારીએ તો પ્રભુને મન ગની પ્રવૃત્તિ તે હૈતી જ નથી. Page #204 -------------------------------------------------------------------------- ________________ સદ્દગુરુના ઉપદેશ વણ 135 મનનું કામ છે વિચાર કરવાનું વિચારે હંમેશાં ભૂત અને ભવિષ્યના જ હોય. ભૂતકાળની સ્મૃતિ રૂપ અને ભવિષ્યની કલ્પના રૂપ વિચારે હોય. વર્તમાન માત્ર એક ક્ષણને જ છે. તેને વિચાર હોય નહીં. અરિહંત પ્રભુ તે ભૂત-ભવિષ્યને સંપૂર્ણ પણે જાણે છે, માટે તેઓને વિચાર કરવાને હેત નથી. તેમના મનને ઉપગ ત્યારે જ થાય, જ્યારે સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવે મનથી પ્રભુને પ્રશ્ન કરે અને પ્રભુ તેઓને મનથી જવાબ આપે. આમ પ્રભુના ત્રણે યોગની પ્રવૃત્તિ વિકલ્પ રહિત હેવાથી દિવ્ય હેય છે. અને તેથી જ તેમના ગ તેમને કર્મબંધના કારણરૂપ નથી બનતા. યેગથી કર્મ બંધાય પણ માત્ર બે જ સમય પૂરતાં, ત્રીજે સમયે તે ખરી જાય. આ સાથે પ્રભુ અતિશયેસે યુકત હૈ. જે સર્વ સાધારણને ન હોય, એવી અસાધારણ વિશેષતાને અતિશય કહેવાય છે. પ્રભુને કેટલાક અતિશયે જન્મથી હેય, કેટલાક દેવકૃત હોય તે કેટલાક કેવળજ્ઞાન થયા પછી ઉત્પન્ન થયેલા હેય. સમવસરણની રચના, અશોકવૃક્ષ, સુવર્ણ સિંહાસન, ત્રણ છત્ર, ચોવીશ જેડ ચામર, ભામંડલ, દેવદુંદુભિ, દેવે દ્વારા અચેત કુલની વષ્ટિ વગેરે વગેરે દેવનિર્મિત અતિશય છે. દેવેન્દ્રો, પ્રભુના અસીમ પુણ્યદય અને અલૌકિક પ્રતિભાથી આકર્ષાઈ આ બધી રચના કરે છે. આ રચના માત્ર તીર્થંકર પરમાત્મા માટે જ થાય છે, સર્વ કેવળીઓ માટે નથી હોતી કારણ તીર્થકરની પુણ્યાઇ જેટલી પુણ્યાઈ અન્યને નથી દેતી. આ સિવાય પ્રભુના મુખ્ય ચાર અતિશયે છે જે બહુ જ સમજવા લાયક છે. જે આપણે પછી વિચારીશું. બંધુઓ! અરિહંત પ્રભુના અલૌકિક મહિમાનું વર્ણન કરવું એ આપણી શક્તિ બહારની વાત છે. અનન્ય અને અસીમ ગુણોનું વર્ણન સસીમ એવા આપણે શું કરી શકીએ ? વેદોમાં જયાં બ્રહ્મસ્વરૂપનું વિવેચન કર્યું છે, ત્યાં પણ ગુણ ગાતાં–ગાતાં વેદો થાકી ગયા છે. અને અંતે Page #205 -------------------------------------------------------------------------- ________________ 136 " આત્મા છું નેતિ–નેતિ કરીને છેડી દીધું છે. બ્રહ્મસ્વરૂપ એટલે જ વિશુદ્ધ આત્મસ્વરૂપ. તેને કથવું શક્ય નથી. શ્રીમદ્જીએ પણ કહ્યું છે– જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન છે, તેહ સ્વરૂપને અન્ય વાણું તે શું કહે ? અનુભવ ગેચર માત્ર રહ્યું તે જ્ઞાન જ અપૂર્વ સર્વા–સર્વદશી પરમાત્મા, જ્ઞાન દ્વારા આત્માના સંપૂર્ણ સ્વરૂપને અનંત-અનંત નોથી જાણે છે, દેખે છે. પરંતુ જેવું જોયું, જેટલું જોયું તે બધું જ તેઓ કહી શકતા નથી. પ્રશ્ન થાય કે જેઓ સર્વશક્તિમાન છે, તેઓ કેમ બતાવી ન શકે ? ઉત્તર એ જ છે કે સર્વ શક્તિમાન પરમાત્મા જ્યારે આત્મસ્વરૂપનું કથન કરે ત્યારે આપણને સમજાવવા માટે વાણીનું માધ્યમ જ લેવું પડે. આપણી પાસે એવી શક્તિ નથી કે તેઓ ભાવ વડે આપણને સમજાવે અને આપણે સમજી જઈએ. ભાવમાં ઘણું તાકાત છે. દુન્યવી માનવમાં પ્રેમ અને દ્વેષના ભાવ પણ વાણું કરતાં, મનના ભાવથી જ વધુ સમજાય છે. તે આત્મિક ભાવે પણ ભાવ દ્વારા વધુ સમજાય. પણ આપણે છદ્મસ્થ જી વાણી વિના સમજી શકતા નથી. તેથી સર્વજ્ઞ પણ જ્યારે સમજાવે, ત્યારે વાણી દ્વારા જ સમજાવે. અને વાણી તે સીમિત છે, તેનાથી કેટલું સમજાવી શકાય ? માટે જ સર્વજ્ઞ પરમાત્મા પણ ન સમજાવી શક્યા. તો બંધુઓ! મારા જેવી પામર વ્યક્તિ પરમાત્માના ગુણોને કઈ રીતે કહી શકે? માટે જ કહ્યું અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જે. આત્મ-સ્વરૂપ કહે કે અરિહંત સ્વરૂપ કહે, તે માત્ર અનુભવવાની જ ચીજ છે. જે પિતામાં એવા સ્વરૂપને અનુભવે તે જ જાણે તે સ્વરૂપને ! કબીરે કહ્યું છે-ગુગે કા ગુડ! મુંગાને ગેળ ખવરાવીને તેને સ્વાદ પૂછવા જઈએ તે જવાબ ન મળે. અરે ! તમે જ ઘી ખાવ છે, હું તમને પૂછુંઘીને સ્વાદ કે? શું કહેશે ? ન કહી શકાય. ખાય તે જ જાણે! બસ, આત્માને અનુભવ કરનાર જ જિન-સ્વરૂપને જાણી શકે. લખવાથી, કહેવાથી એ કળી શકાય નહીં. Page #206 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુરુના ઉપદેશ વણ 137 કબીરે પ્રભુના અનંત મહિમાને અવક્તવ્ય બતાવતાં કહ્યું છે– સબ ધરતી કાગજ કરું, લેખની કરું વનરાય સાત સમુદ્ર મસિ કરું, પ્રભુ ગુણ લખ્યા ન જાય. આમ વાણી દ્વારા અકથનીય જિન-સ્વરૂપને સમજવા અહીં આપણે પ્રયાસ કર્યો. આવા ઉત્તમ સ્વરૂપને સદ્ગુરુ વિના કેણ સમજાવે? માટે જ સદૂગુરુને મહિમા અનંત કહ્યો છે. અને જ્યાં સુધી જિન સ્વરૂપ જાણીએ નહીં ત્યાં સુધી તેને પામવાને પુરુષાર્થ પણ કેમ ઉપડે? હવે અહિંતના મુખ્ય ચાર અતિશનું વર્ણન સમયના અભાવે આજે થઈ શક્યું નથી જે જાણવા જેવું છે, તે અવસરે કહેવાશે. Page #207 -------------------------------------------------------------------------- ________________ .સમજયે જિન સ્વરૂપ ! ઉતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની, અનંતદર્શની, પ્રભુ વીર જગતના ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગુ-દર્શન, સમ્યગૂ-જ્ઞાન અને સમ્યગૂ-ચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના નિજ પદને ઓળખાવી જિનસ્વરૂપની પ્રાપ્તિ કરાવે છે. નિજને ઓળખી શક નથી, એટલે જ જીવ, જન્મ-મરણના ચકરાવામાં ભટકયા કરે છે. આધિ, વ્યાધિ, અને ઉપાધિના સંતાપમાં બળી રહ્યો છે. આવા કારમાં દુઃખોથી છૂટવા માટે નિજ-રૂપને જાણવું આવશ્યક જ નહીં, અનિવાર્ય છે. આજ સુધી નિજ-રૂપને ઓળખી નથી શક્યા તેનું કારણ છે આપણું સંસાર લક્ષ. જ્યાં સુધી સંસાર લક્ષે જ પ્રવૃતિ થતી રહે, આત્માની સમય સમયની પરિણતિ સંસાર વૃદ્ધિના કારણ રૂપ જ બનતી રહે, ત્યાં સુધી મેક્ષની વાત કરીએ ભલે, પણ અંતરમાં આત્મભાવ જાગતું નથી અને એ ભાવ જાગ્યા વિના મેક્ષ મળે પણ નહીં. મેક્ષ છે? કઈ ઘટતી ઘટના નથી, કેઈમળી જતે પદાર્થ નથી, કઈ પદવી નથી, કેઈ રિદ્ધિ, સિદ્ધી કે સંપત્તિ નથી પણ આત્માની એક દશા છે. સર્વથા સ્વભાવ-પરિણતિમાં પરિણમી જવું તે છે. આ પરિણતિનાં પરિણમનને પ્રારંભ નિજપદની પ્રાપ્તિથી થાય છે, અને એ પ્રાપ્તિને માર્ગ બતાવનાર છે સદ્ગુરુ. જેઓ નિજપદને ઓળખાવી જિન સ્વરૂપ સુધી પહોંચાડે છે. માટે જ શ્રીમદ્જીએ કહ્યું : સદગુરુના ઉપદેશ વણુ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર છે, સમજેયે જિનસ્વરૂપ...૧ર... Page #208 -------------------------------------------------------------------------- ________________ સમયે જિન સ્વરૂપ 139 સદ્દગુરુના ઉપદેશ વિના, જિનદેવનું રૂપ સમજાય નહીં. તેમના સ્વરૂપ વિષે ગઈ કાલે આપણે થોડું વિચાર્યું. તેઓની આત્મિક દશા કેવી હોય. તે જાણ્યું. હવે અરિહંત પરમાત્મામાં અન્ય કેવળીઓ કરતાં જે વિશેષતા છે તે જોઈએ. તે વિશેષતાઓને આપણું પારિભાષિક શબ્દોમાં “અતિશય કહીએ છીએ. તીર્થંકર પ્રભુને 34 અતિશયે હેય છે, તેમાંના મૂળ ચાર અતિશ, જેમાં બે ક્ષાયિક ભાવના કારણે હોય અને બે પ્રબળ પુણ્યદયના કારણે હેય તેનું વિવેચન અહીં કરવું છે. વાદી દેવસૂરીએ પ્રમાણુનયતત્ત્વાકાલંકાર' નામના ગ્રન્થનું મંગલાચરણ કરતાં, આ ચાર અતિશયેનો ઉલ્લેખ કર્યો છે - रागद्वेषविजेतार, ज्ञातार विश्ववस्तुनः / ર પૂજ્ય નિરાશે, તીર્થ સ્મૃતિમાને છે જેઓ રાગ-દ્વેષના વિજેતા છે, અખિલ વિશ્વનાં સર્વ દ્રવ્યોને જાણનાર છે, ઈન્દ્ર દ્વારા પૂજનીય છે અને વાણીના ઈશ છે તેવા તીર્થેશને સ્મૃતિમાં લાવું છું. આ જ ભાવેને “કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે તેમની સ્યાદ્વાદ, મંજરી નામના ગ્રન્થનું મંગલાચરણ કરતાં કહ્યા છે. अनन्त विज्ञानमतीतदोषम् अबाध्य सिद्धान्त-ममर्त्य पूज्यम् / પ્રભુ વીર અનંત વિજ્ઞાની છે. સર્વ દોષોને નાશ કરનાર છે. તેમના મુખેથી નીકળતી વાણું અવિધી છે. અને તેઓ દેવે દ્વારા પૂજનીય છે. આ અતિશયોને શાસ્ત્રીય ભાષામાં (1) જ્ઞાનાતિશય (2) અપાયાગમાતિશય (3) વચનાતિશય અને (4) પૂજાતિશય કહ્યા છે. (1) જ્ઞાનાતિશય–અરિહંત પ્રભુનું જ્ઞાન, એટલે અનંત વિજ્ઞાન જે જ્ઞાનમાં અનંત - અનંત દ્રવ્ય, તેના અનંત ગુણો અને ભૂત-ભવિષ્યની અનંત અનંત પર્યાયે સાથે ઝળકે છે, તે અનંત જ્ઞાન. વળી પિતાના અનંત ગુણનું સર્વથા પ્રાગટય થઈ જવાથી, અનંત ગુણેને તેઓ અનુભવ કરી શકે છે. આત્માના અસંખ્ય પ્રદેશે રહેલી અનંત જ્ઞાન શક્તિ, અનાવરિત Page #209 -------------------------------------------------------------------------- ________________ 140 હું આત્મા છું થઈને નિજાનુભૂતિમાં નિરંતર રમણ કરાવી રહી છે. આ જ્ઞાનને કદી અંત થતું નથી, કારણ જ્ઞાનાવરણીય કર્મના સંપૂર્ણ ક્ષય પછી જ આવિર્ભત થયેલું છે. હવે એક પણ આવરણ જ્ઞાન આડે રહ્યું નથી. તેથી આ ય લેક અને અલેક પ્રભુને હસ્તાકમલકવતું સ્પષ્ટ થઈ ગયો છે. આવું જ્ઞાન કેવળજ્ઞાની સિવાય કેઈને ય સંભવી શકતું નથી. કારણ મતિ, કૃત, અવધિ અને મન:પર્યવ જ્ઞાન લાપશમિક સ્વભાવવાળાં છે, જ્યારે કેવળજ્ઞાન ક્ષાયિક ભાવી છે. આ જ છે સર્વ જ્ઞાનીઓ કરતાં અરિહંત પ્રભુની વિશેષતા. તેથી જ આ જ્ઞાનાતિશય કહેવાયે. (2) અપાયાપગમાતિશય-જેના અપાય એટલે દે; અપગમ એટલે નાશ પામી ગયા છે, તે અપાયાપગમ. અરિહંત પ્રભુ સર્વ દોષથી રહિત છે. સર્વ સામાન્ય જીવેમાં જે કારણથી દોષનું હોવાપણું છે તે કારણને જ તેઓએ નાશ કર્યો છે. જીવના મોટામાં મોટા બે દોષ છે. રાગ અને . આ બન્નેની પાછળ જ અન્ય દોષ ઊભા થાય છે. આઠ કર્મ કહે કે અઢાર પાપ કહો, એ બધાં, જ્યાં રાગ-દ્વેષ છે ત્યાં જ છે. અને રાગષ પણ ત્યાં જ છે, જ્યાં મોહ છે. મેહનીય કર્મના ઉદયે કરીને જ જીવમાં સર્વ પાપ અને દોષ દેખાય છે. પણ અરિહંત દેવે મેહનીય કર્મને સર્વથા ક્ષય કરી વીતરાગતા પ્રાપ્ત કરી છે. વીતરાગતા આવ્યા સિવાય, સર્વથા દોષ રહિત થવાતું નથી. જ્યાં સુધી મેહનીય કમને થોડો અંશ પણ બાકી છે, ત્યાં સુધી સર્વ વિશુદ્ધિ હેતી નથી. જેટલે અંશે મોહનીય, એટલે અંશે રાગ-દ્વેષ અને એટલે અંશે દોષ. ગુણસ્થાનના કામમાં સાધક જેમ-જેમ આગળ વધતો જાય, તેમ-તેમ તેની દષ-વિશુદ્ધિ થતી જાય. પણ સર્વથા શુદ્ધ તે અરિહંત અવસ્થાએ પહોંચે ત્યારે જ થાય. માટે જ પ્રભુની સર્વ દોષ રહિતની અવસ્થાને અપાયાપરામ અતિશય કહ્યો. (3) વચનાતિશય- તેઓ વાણીના ઈશ હોય છે. સામાન્ય માનવ કરતાં તેઓની વાણી અલગ પડે છે. કારણ એ છે કે તેઓએ સંપૂર્ણ સને સાક્ષાત્કાર કર્યો છે અને પ્રત્યેક પલે તેમાં તેઓ રમમાણ છે એટલે તેઓના મુખકમલથી નીકળતી વાણું સને સ્પશીને નીકળે છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ સમયે જિન સ્વરૂપ 14 બુદ્ધિથી ઉપજાવી કાઢેલી વાણું તેમને ન હોય. હર્ષ, શેક, રતિ-અતિથી પર, આવેશ રહિત, સ્વ- ઉપયોગી સહજ સંકુરિત તેમની વાણું હોય. પ્રભુની વાણું અબાધ્ય સિદ્ધાંત એટલે કે પરસ્પર અવિરેધી હોય છે. તેમની વાણીમાં પ્રગટ થતા સિદ્ધાંતે સ્વાદ્વાદ દષ્ટિથી યુક્ત રહેવાના કારણે એ સિદ્ધાંતને કેઈ બાધ ન કરી શકે. અને તે જ પ્રમાણે તેઓ પણ ખંડન–મંડનાત્મક ભાવોથી રહિત હોય છે અને સર્વ અપેક્ષાઓ સહિત હોય છે. વળી પ્રભુની વાણીની વિશેષતા એ છે કે જ્યારે તેઓ દેશના આપે, ત્યારે સહુ-સહુની ભાષામાં સહુ સમજી જાય. ન કેવળ મનુષ્ય, પણ દેવ અને પશુ-પંખીઓ પણ પિતાની ભાષામાં એ દેશનાને સમજે. આ છે પ્રભુની જબરદસ્ત પુષ્પાઈ. પ્રભુના મુખેથી નીકળતા માત્ર બે જ શબ્દો, જીવના માટે પરમ ઉપકારી થઈ જાય. ચંડકૌશિક જેવા ભયંકર પ્રાણને પ્રભુએ માત્ર બે જ વચને કહ્યાં : સંયુક્સટ્ટ, જૈિન પુરુ ! અને તે સર્વે તેનું આંતર- બાહ્ય ઝેર વમી નાખ્યું ને તરી ગયે. આ છે પ્રભુની વાણની તાકાત. આ વાણીનું માહાસ્ય એક ભકતે ભજનમાં આ પ્રમાણે ગાયું છે મધુર રાગ માલકૌંસમાં વહેતી તીર્થકરની વાણી માનવને નવજીવન તી તીર્થકરની વાણી ધીર ગંભીર સૂરમાં સોહે સુરનર મુનિવર સૌએ મહે શબ્દ- શબદે પ્રગટ થતી જ્યાં સ્નેહ તણું સરવાણી.... વાદી પજ મધ્યમ સંવાદી વાત નથી કંઈ વિષમ વિવાદી સાદી ભાષા શબ્દ સરલતા, સહુને ઝટ સમજાણું Page #211 -------------------------------------------------------------------------- ________________ 142 હું આત્મા છું એક વિશેષ વાત. પ્રભુ મહાવીરની વાણી આજ 2500 વર્ષ પછી પણ ભારતના ચારે ય ખૂણે એવી જ ગૂંજી રહી છે અને આ પાંચમા આરાના અંત સુધી એટલે કે હજુ 18500 વર્ષ સુધી ગૂજતી રહેશે. આ સર્વ અસાધારણ વિશેષતા માત્ર અરિહંતની વાણીમાં જ સંભવી શકે. માટે તે છે વચનાતિશય. (4) પૂજાતિશય- દેવના પણ દેવ, ઈન્દ્રો તેઓને પૂજે છે. આ છે વિશેષતા. સામાન્ય રીતે સર્વ મનુષ્ય દેવને પૂજતા હોય પણ એવા દેવના પણ દેવ ઈ, એટલે કે દેના રાજા, પ્રભુની પૂજા કરે છે. અરિહંત” શબ્દ જ એ સૂચવે છે કે તેઓ ત્રણે ય લેકમાં પૂજનીય છે. અરિહંત” શબ્દ મૂળ “યહૂં' ધાતુથી બનેલ છે. અહ એટલે, જે પૂજવા લાયક છે તે. આપણે ત્યાં મૂળ શબ્દ અહેતુ જ છે પણ સમયના પરિવર્તન સાથે, એ શબ્દ અરિહંત બને. જેને અર્થ આપણે કરીએ છીએ અરિ એટલે શત્રુ અને હેત એટલે હણનાર. જેઓએ રાગઠેષ રૂ૫ શત્રુને હણી નાખ્યા છે તે અરિહંત. પણ મૂળમાં તે “અહ” શબ્દ જ હતું તેથી તેઓ પૂજવા ગ્ય છે. ખામણામાં બોલીએ છીએ કે અરિહંત પ્રભુ ચેસઠ ઈન્દ્રના પૂજનીય, વંદનીય, અર્ચનીય, સ્મરણીય છે. અરિહંત પ્રભુના સર્વ કલ્યાણકેના મહોત્સવે મનાવવા દે સહિત ઈન્દ્રો આવે છે. અને પ્રભુને પૂજવા માટે સ્પર્ધા કરતા હોય છે. આ છે અરિહંત ભગવાનની પુણ્યની શક્તિ. આગળના ત્રીજા ભવમાં જ્યાં તેઓએ તીર્થકર નામ કર્મ બાંધવાનાં વીશ કારણેનું સેવન કર્યું હોય ત્યારે તેઓને ચેકબંધ પુણ્યાનુબંધી પુણ્યને બંધ થયે હોય. જેના પરિણામે તેઓ 35 પ્રકારની સત્ય-વચન-વાણુના ગુણે કરી સહિત હેય. આવી પુણ્યાઈ અન્ય જીવેમાં હેતી નથી. તેથી જ આવી અસાધારણ વાણની શક્તિ માત્ર અરિહંતને જ હોય છે. આ ચાર અતિશયમાં પ્રથમના બે અતિશયે તે જ્ઞાનાવરણય કર્મ તથા મેહનીય કર્મના ક્ષયના કારણે હોવાથી તે તેઓની આત્મિક દશાને Page #212 -------------------------------------------------------------------------- ________________ સમયે જિન સ્વરૂપ 143 પ્રગટ કરે છે. જયાં આપણે જિનરૂપ સમજવું છે ત્યાં આ બન્ને અતિશને સમજવા પણ જરૂરી છે. તે આમ અરિહંત જિનેશ્વરનું વિસ્તૃત વર્ણન આપણે કરી ગયા. જેને અંતરથી સમજવાનો પ્રયાસ કરીએ. કારણ, સમજ્યા વણ ઉપકાર છે, સમજ્ય જિન સ્વરૂપ. | જિનેશ્વર પ્રભુનું સ્વરૂપ સમજીએ નહીં, તેમનામાં રહેલી અલૌકિકતા પ્રત્યે આદર ન પ્રગટે, તેમના ગુણોની અપૂર્વતા જે લક્ષમાં ન આવે, તે પ્રભુ પ્રત્યે ભક્તિભાવ જાગે ક્યાંથી ? અને તે વિના કલ્યાણ પણ કેમ થાય ? માટે જે અરિહંત પ્રભુના વાસ્તવિક સ્વરૂપને, સદગુરૂના ચરણશરણના આશ્રય વડે સમજીશું તે જ આપણે આપણું ઉદ્ધાર કરી શકીશું. અન્યથા ગમે તેટલાં વર્ષે ગુરુદેવના સાનિધ્યમાં રહીએ પણ તેઓના ઉપદેશને આત્મસાત્ ન કરીએ તે ગુરુદેવે કરેલા ઉપકારનું ફળ, કશું યે પામી શકીશું નહીં. માટે જ સદ્દગુરુના શરણને અનન્યભાવે ભજી આત્મામાં જિનરૂપની સમજણ વડે, નિજરૂપને પામવાની તીવ્ર લગન લગાડીએ. હવે આગળ જીવને શું કર્તવ્ય છે તે અવસરે કહેવાશે. Page #213 -------------------------------------------------------------------------- ________________ આત્મા તત્વ.. ! વતરાગ પરમાત્મા, અનંત જ્ઞાની, અનંત દર્શની, પ્રભુ વીર જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગ્ર-જ્ઞાન અને સમ્યગૂ-ચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના નિજ-પદને ઓળખાવી જિનસ્વરૂપની પ્રાપ્તિ કરાવે છે. જીવને ચરમ અને પરમ ધ્યેય પણ એ જ છે. નિજ સ્વરૂપની પ્રાપ્તિ પછી પુરુષાર્થ દ્વારા જિનપદને પામવું. આપણા સહુના આત્મામાં જિન-પદ પડયું છે. જેટલા ભવ્ય આત્માઓ છે તે સહ જિન થવા સર્જાયા છે. ભવ્યત્વ મેક્ષ પામ્યા પછી જ વિરમે છે. જીવને પુરુષાર્થ મોક્ષ પ્રાપ્તિ સુધી ચાલુ જ હોય છે. એ પદની પ્રાપ્તિ અર્થે અહીં સદ્ગુરુનો મહિમા ગાય છે. જેઓ જીવને સન્માગે પ્રેરે છે. સત્સંગમાં એ શક્તિ છે કે તેને યથાર્થ રીતે આરાધવામાં આવે છે, જીવને જિનની કક્ષામાં મૂકી દે છે. રાજા શ્રેણિકના જીવનનું પરિવર્તન, સત્સંગનું જવલંત ઉદાહરણ છે. રાજા શ્રેણિકે ભગવાન મહાવીરનાં ચરણની ઉપાસના કરી. તે એવી કરી કે, તેમનામાં તીર્થકર થવાની યેગ્યતા પ્રગટ થઈ. દુર્જન કે પાપી વ્યક્તિ, સંતના સમાગમે સજ્જન બની શકે, પાપોને છેડી દઈ શકે. પણ સંતના સમાગમે સંત બનવું કે તીર્થકરની ઉપાસનાથી તીર્થંકર પદ પ્રાપ્ત કરવાની યેગ્યતા મેળવી લેવી, એ અત્યંત દુષ્કર વાત છે. રાજા શ્રેણિકે એ જ કર્યું. શ્રેણિક પહેલાં તે જૈન ધર્મના વિરોધી હતા, પણ જયારે એ માર્ગે વળ્યા ત્યારે ભગવાન મહાવીરના ચરણોમાં એવી અનન્ય ભક્તિ જાગી ઉપાસના કરવી એટલે માત્ર શ્રદ્ધા કે આદર નહીં પણ જીવની જેટલી Page #214 -------------------------------------------------------------------------- ________________ આત્માદિ અસ્તિત્વ 145 શક્તિઓ હોય, તે સર્વ શક્તિઓથી આરાધના થાય ત્યારે એનું પરિણામ કંઈક જુદું જ આવે. શ્રેણિક પાસે શારીરિક, માનસિક શક્તિ હતી, તેની સાથે-સાથે આર્થિક શક્તિ પણ હતી. તેઓ રાજા હોવાના કારણે સંપન્ન હતા. પ્રભુના ચરણની ઉપાસના કરતાં–કરતાં, એણે ધર્મ - દલાલી કેટલી કરી ! માત્ર પ્રભુના ચરણોમાં બેઠા, ચરણવંદના કરી કે દેશના સાંભળી અને રાજગૃહીમાં 14 ચોમાસા કરાવ્યાં એટલું જ નહીં, પણ પિતે ચારિત્ર ગ્રહણ નહતા કરી શક્તા તેને તેમને સતત ખેદ વસ્ય કરતે, દુઃખ રહેતું. તેઓ જ્યારે જેતા કે પ્રભુની દેશના સાંભળી અનેક ભાગ્યવાન જી ચારિત્ર અંગીકાર કરે છે, પોતાની રાણીઓ અને રાજકુમાર દીક્ષા લે છે, અને પોતે ચારિત્ર-ગ્રહણમાં અસમર્થતા અનુભવે છે, ત્યારે તેમના અંતરને ખેદ પરાકાષ્ઠાએ પહોંચે અને એ ખેદે તેમને ખળભળાવી મૂકયા. તેમણે ધર્મદલાલી શરૂ કરી. પિતાની આર્થિક શક્તિ વડે સહના સહયેગી બની અનેક જીવને ચારિત્ર ગ્રહણ કરવા માટેની અનુકુળતા ઊભી કરી દીધી. અને તેમના અંતરમાં રહેલા ઉત્કૃષ્ટ શુભ ભાવેએ તેમને તીર્થકર બનવા માટેના માર્ગે મૂકી દીધા, અર્થાત તેમણે કરેલી નિષ્કામ આરાધના વડે તીર્થકર નામ ગોત્ર ઉપાર્જન કર્યું, અને તે પણ જેવા ભગવાન મહાવીર થયા તેવા જ તીર્થકર તેઓ થશે. આ જ ભરત ક્ષેત્રમાં, આવતા ઉત્સર્પિણ કાળના ચોવીશ તીર્થકર મહેલા પ્રથમ તીર્થકર થશે. આમ તીર્થકરના સમાગમે તેઓ તીર્થકર થશે. સત્સંગની શક્તિએ બીજું કામ કર્યું, તે એ કે શ્રેણિકને સમ્યગુદર્શન પ્રાપ્ત થયું. તેમણે આત્મ-સાક્ષાત્કાર કરી લીધે. નરકનું આયુષ્ય તે પહેલાં જ બંધાઈ ચૂક્યું હતું. તેથી નરકમાં જવું તે અનિવાર્ય જ હતું, અને શાસ્ત્રો કહે છે કે તેઓ નરકમાં ગયા પણ નરકની અસહ્ય વેદના તેઓ શાંતિથી સહેતા હોય. તેમના આત્મામાં રહેલું સમ્યગદર્શન તેમને દુઃખની અનુભૂતિ ન થવા દે. કેમ ન થવા દે? દુઃખ અને તે દુઃખ જ છે. મિથ્યાત્વીને શારીરિક, માનસિક દુઃખ આવે તેવાં જ સમ્યકુત્કીને આવે. પણ 10 Page #215 -------------------------------------------------------------------------- ________________ 146 હું આત્મા છું જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ-દુઃખ રહિત ન કેય; જ્ઞાની ભગવે જ્ઞાનશું, મૂરખ ભોગવે રેય ! એ ન્યાયે સમ્યગદર્શનીની દષ્ટિ બદલાઈ ગઈ હોય. એ દુઃખને દુઃખરૂપ ન જુએ. એ હંમેશાં અનુભવે કે, મારાં કરેલાં કર્મોના ફળ ભેગવું છું. કેઈએ મને દુઃખ નથી આપ્યું. આ કર્મો તે મારા આમં. ત્રિત મહેમાને છે. જીવ રાગ-દ્વેષથી કર્મો બાંધે છે, એટલે કે આત્મામાં રાગ-દ્વેષના ભાવો જાગે ત્યારે એક પ્રકારનું સ્પંદન પેદા થાય છે. તે સ્પંદનના કારણે આપણી આસપાસ પડેલા કર્મ–પરમાણુઓ પણ આંદોલિત થાય છે અને ખેંચાઈને આત્મા પર આવે છે. તેને આપણે કર્મબંધ કહીએ છીએ હવે આ કર્મો જેવા જીવને વળગે કે તરત જ તેનામાં જુદી જુદી જાતની યેગ્યતા ઊભી થાય છે. કર્મ પરમાણુઓ તે જડ છે. તેને ખબર નથી. કે ક્યારે ઉદયમાં આવી જીવને ફળ આપવું. પણ જે સમયે કર્મ બાંધ્યા એ સમયે જ તેમાં સ્થિતિ નિર્માણ થાય છે. આ સ્થિતિ બે પ્રકારે નિશ્ચિત થાય છે. એક તે કર્મ બંધાયા પછી જ્યાં સુધી ઉદયમાં ન આવે તેને અબાધા કાળ કહે છે અને બીજી સ્થિતિ તે ઉદયમાં આવ્યા પછી કેટલા સમય સુધી એ કર્મ ભેગવવાનું છે. આમ કર્મનું ગણિત એકદમ નિશ્ચિત છે, જેમાં કશો ય ફરક પડતો નથી. કર્મોમાં આવી સ્થિતિ નિર્માણ થવાનું કારણ છે આપણા ભાવ. એટલે એને અર્થ એ થયે કે આપણે જ કર્મોને કહી દીધું કે અમુક સમયે આવજે. અને આપણું આમંત્રણ સ્વીકારી એ ચેકકસ સમયે આવીને ઊભા જ રહે. એટલે ઉદયમાં આવેલાં શુભાશુભ કર્મો તે આપણે ત્યાં આવેલા આમંત્રિત મહેમાને છે. બંધુઓ ! કહે તે ! તમે જેને આમંત્રણ આપીને બોલાવ્યા હોય તેઓ આવે ત્યારે કેટલે આનંદ થાય? તેને કેવા સાચવે? કેટલા પ્રેમથી ! કેટલા આદરથી! કેટલા માનથી તેઓને સન્માન, સત્કાર! એ આવે તે મેટું ન બગાડે, કંટાળો ન લાવે. એ જ રીતે સમ્યગ Page #216 -------------------------------------------------------------------------- ________________ આત્માદિ અસ્તિત્વ 147 દશની જીવ ઉદયમાં આવેલા કર્મોને, પોતે કરેલાં છે ને આવ્યાં છે એમ સમજીને, હસતાં હસતાં તેનું સ્વાગત કરે, પણ દુઃખ ન ધરે. અને તેથી નરકની તીવ્ર વેદના ભેગવતાં પણ સમતાને કારણે નવા કર્મને બંધ બહ ઓછો થાય. વિચારે તે ખરા! મોટા ભાગના માણસને જ્યારે ચારે બાજુથી દુઃખ ઘેરી વળે, શારીરિક, માનસિક, આર્થિક, પારિવારિક, સામાજિકઆવાં બધાં જ દુઃખો એક સાથે આવે ત્યારે તેઓ કહેતા હોય છે કે મારા જે દુઃખી કેઈ નહીં હોય. મને જેવાં દુઃખે પડયાં છે તેવાં જગતમાં કોઈને ય નહીં પડ્યાં હોય. પણ ત્યારે એમ કેમ નથી કહેતા કે મેં પૂવે જેવા કર્મો કર્યા છે, અન્યને દુઃખ આપ્યાં છે, પાપ સેવ્યાં છે, તેવાં કેઈએ નહી કર્યા હોય ! જે આમ સમજતો થાય, તેની દૃષ્ટિ બદલાઈ જાય તો તેને દુઃખ, દુઃખરૂપ ન લાગે અને અન્યને દેષ પણ ન દેખાય અને એ એમ વિચારે કે સારું, જેટલાં કર્મો ઉદયમાં આવે તે ખરવા માટે જ છે, માટે ભલે આવે. એટલાંને ક્ષય થઈ જશે તે મારે ભવિષ્યમાં નહીં ભેગવવાં પડે. બંધુઓ ! આમ દષ્ટિ બદલવાની જરૂર છે. જીવનની પલપલની પ્રવૃત્તિઓને, સગોને, અનુકુળતા અને પ્રતિકૂળતાને જે રીતે મૂલવવા ટેવાયેલા છીએ, તે બદલી નાખીએ. આખર દૃષ્ટિનું બદલાવું તે જ છે સમ્યગદર્શન, જેના કારણે અનુકૂળ અને પ્રતિકૂળ બને પરિસ્થિતિઓને પચાવવાની ક્ષમતા જીવમાં જાગે છે. મહારાજા શ્રેણિક નરકમાં હોય, છતાં સમ્યગદર્શન સાથે લઈને ગયા છે એટલે પૂવે કરેલાં પાપને હિસાબ ત્યાં ચૂકતે કરી દેશે અને હવે નવા ચોપડા પાપના નહી લખાય, અને પછી તેઓ આયુષ્ય પૂરું કરી આ ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર રૂપે જન્મ લેશે. અહીં એ જ કહેવાનું છે કે, સત્સંગ આત્માના ઉત્થાન માટે કેટલું પ્રબળ સાધન છે! યર્થાથ રીતે લેવાયેલા ગુરુચરણ, ક્યાં પહોંચાડી દે. જેના ચરણે જઈએ તેના જેવા થઈએ. આપણુમાં પાત્રતા પડી હોય Page #217 -------------------------------------------------------------------------- ________________ 148 છું આત્મા છું તે જરૂર એના જેવા બની શકીએ છીએ. માટે જ ગુરુચરણની ઉપાસનાનો મહિમા ઠેર-ઠેર ગવાય છે. પરંતુ આ દુષમ કાળમાં નિત્ય સત્સંગ રહેતું નથી. દુષમ કાળને એક એ પણ અર્થ કરવામાં આવ્યું છે કે અહીં આરાધનાને સુગ સદા સાંપડતો નથી, નિત્ય સત્સંગ મળે નહીં તે એવા સમયે જીવે શું કરવું? તેને ઉકેલ શ્રીમદ્જી બતાવે છે. આત્માદિ અસ્તિત્વનાં જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદ્દગુરુ વેગ નહિ, ત્યાં આધાર સુપાત્ર...૧૩.... પ્રત્યક્ષ સદ્ગુરુનો વેગ નથી, સત્સંગ થતું નથી, સબ્રેરણા મળતી નથી અને આત્મજાગૃતિને વિસરવી નથી. તે એવા સુપાત્ર જીવે શું કરવું ? ઉત્તર છે સદ્-વાંચન ! જે શાસ્ત્રોમાં આત્મા તથા આત્મા સિવાયનાં અન્ય દ્રવ્યના હેવાપણનું પ્રમાણ સહિત વિવેચન છે, તેવા શાસ્ત્રોને આધાર લે. સાથે-સાથે જે સત્ સાહિત્યમાં આત્મ-આરાધનાનું પ્રાયોગિક અને માર્મિક માર્ગદર્શન બતાવ્યું છે તે વાંચવા, સમજવા, વિચારવા અને તેમાંથી નીકળતા રહસ્યને પામવા પ્રયત્ન કર. આત્માદિ શબ્દથી આત્મા અને અનાત્મા એટલે જડ દ્રવ્ય, બનેને જાણવાં જરૂરી છે. દશવૈકાલિક સૂત્રમાં પણ કહ્યું जो जीवेऽवि वियाणइ, अजीवेऽवि वियाणइ / जीवाजीवे वियाणन्तो, सो हु नाही संजमं // જે જીવોને જાણે છે અને અજીને પણ જાણે છે તે, જીવ-અજીવને જાણનાર જ સંયમને જાણી શકે છે. સર્વ પ્રથમ જીવને જાણે. હું જીવ છું, હું આત્મા છું અને મારું સદૈવ અસ્તિત્વ છે. આત્માના અસ્તિત્વની સાથે-સાથે જડ દ્રવ્યોનું પણ અસ્તિત્વ છે. જૈન પરંપરામાં છ દ્રવ્યના અસ્તિત્વને સ્વીકારાયું છે. તેમાં જીવ દ્રવ્ય એક ચેતન, બાકીનાં પાંચ જડ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, . Page #218 -------------------------------------------------------------------------- ________________ આત્માદિ અસ્તિત્વ 149 આકાશાસ્તિકાય, કાળ અને પુદ્ગલ. આ પાંચે ય અજીવ છે. આમાં પ્રથમના બે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય શક્તિ રૂપ છે, જે નજરે દેખાતા નથી પણ જીવ–અજીવ બન્ને માટે ઉપયોગી છે. ધર્માસ્તિકાય ગતિ કરવામાં સહાયક છે. આપણે ચાલીએ આપણું પગની શક્તિથી. તેમ છતાં ચાલવામાં જમીનને સહારે જરૂરી છે. પગ ગમે તેવા મજબૂત હોય, પણ જમીન વિના માત્ર હવામાં ચાલી શક્તા નથી. તેમ જમીન તથા પગની શક્તિ હવા પછી પણ ધર્માસ્તિકાયની અદશ્ય શક્તિને આધાર ન હોય, તે ચાલી શકીએ નહીં. કઈ પણ જીવ કે અજીવ એક સ્થાનથી બીજે સ્થાને ગતિ કરે છે. તેમાં આ શક્તિને સાથ હોય જ છે વિજ્ઞાને પણ આ શક્તિને સ્વીકારી છે. એ જ રીતે અધર્માસ્તિકાય એ પણ એક શક્તિ છે અને તે જીવ અજીવને સ્થિર રહેવામાં આધારભૂત છે. આપણે બેસીએ, સ્થિર ઊભા રહીએ, સૂઈએ આદિ જે સ્થિરતા છે, તેમાં આપણું શરીર અને સ્થાન આ બને સહકારી હોવાની સાથે, અધર્માસ્તિકાય પણ સહાયક છે. જીવઅજીવ બને દ્રવ્યને સ્થિરતામાં અધર્માસ્તિકાયનો આધાર છે. આ શક્તિ વિશ્વમાં ન હોત તો જીવ-અજીવ કેઈ કદી સ્થિર રહી શકત નહીં. આ બન્ને શક્તિએને આપણે જોઈ શક્તા નથી, તેમજ અન્ય રીતે પણ તેને અનુભવ કરી શક્તા નથી. પણ શ્રદ્ધાથી તેને સ્વીકાર કરવાને છે. સર્વજ્ઞ, સર્વદશી પરમાત્માના ભાખેલાં આ ત છે, તેથી તેમાં અશ્રદ્ધા આણવાનું કેઈ કારણ નથી. ત્રીજું દ્રવ્ય આકાશાસ્તિકાય. આકાશ– અવકાશ-space- ખાલી જગ્યા. આકાશ શબ્દ સાંભળતાં આપણી દષ્ટિ ઉપર જાય છે. ઉપર આંગળી ચીંધી આકાશ બતાવીએ છીએ. પણ એ શું છે? ખાલી જગ્યા. અનંત આકાશ છે. લેકમાં પણ આકાશ છે અને અલેકમાં તે માત્ર આકાશ જ છે, તે સિવાય બીજું કશું નહીં. આકાશનું કામ છે જીવ–અજીવને જગ્યા આપવાનું. એ પછી ચેથું દ્રવ્ય કાળ. કાળ એ શું છે? કઈ પણ શક્તિથી પકડમાં ન આવતું માત્ર પરિણમનશીલ દ્રવ્ય તે કાળ. સમયની ગતિ સાથે તે વ્યતીત થતું રહે. સમય ચાલ્યા જાય છે એમ કહીએ છીએ. પણ Page #219 -------------------------------------------------------------------------- ________________ 150 હું આત્મા છું કયાં જે છે ? હા, આપણે સૂર્ય-ચંદ્રની ગતિ પરથી કાળને પકડવાના, માપવાના પ્રયત્ન કર્યો, અને આપણું માનસિક સમાધાન માટે કલાક, મિનીટ, સેકન્ડ, પળ, વિપળ, વગેરેનાં ગણિત મૂક્યાં. જેનાથી દિવસે, મહિના, વર્ષો, યુગે, આરાઓ, અવસર્પિણી, ઉત્સર્પિણી અને કાલચકના હિસાબ માંડ્યાં. છતાં ય એક પણ ક્ષણને પકડી રાખી શકતા નથી. અનુભવી શકતા નથી. કાળના સતત પરિણમનથી થતા, જીવ-અજીવના પર્યાયેના પરિવર્તનને લક્ષ્યમાં રાખી કાળને સમજવાની કોશિષ કરી, પણ કેઈ છશ્વસ્થ જીવ તેમાં આજ સુધી સર્વથા સફળ થઈ શક્યો નહીં. માત્ર સંપૂર્ણ જ્ઞાની પુરુષે જ આ અરૂપી દ્રવ્યને જાણી-જોઈ શકે. આ ચાર દ્રવ્ય તે તત્વતઃ જાણી લઈએ. પણ એ આત્માને કયાંય વિઘંકર નથી કે વિજ્ઞહર નથી. પણ હવે જે સમજવાનું છે તે છે પુગલ દ્રવ્ય, કે જેના વિશેની અણસમજ જ સંસારનું મૂળ છે. જગતને દેખાતે પસારે, તે પુદ્ગલ દ્રવ્યને જ. તેમાંય રૂપી પુદ્ગલ. અને અરૂપી પુદ્ગલ. જે ઇંદ્રિય દ્વારા જોઈ શકાય છે, જાણી શકાય. છે, માણે શકાય છે, જીવન-વ્યવહારના ઉપયોગમાં લઈ શકાય છે, પ્રયત્નપૂર્વક જેને ગ્રહણ કરી શકાય છે અને છેડી શકાય છે, તે સર્વ તે રૂપી. પુલે છે જ, પણ કેટલાક રૂપી પુદ્ગલે એવા છે જે રૂપી હોવા છતાં. ઈદ્રિયગોચર નથી. તેમાં મુખ્ય છે કમ. કમેને આત્મા સાથે અનાદિને સંબંધ છે. તેને અત કરે છે, આત્મા અને કર્મને જુદા પાડવાં છે. માટે જ બન્નેના સ્વાભાવિક અને વૈભાવિક બન્ને પરિણમનને જાણવા જરૂરી છે. પ્રત્યેક દ્રવ્ય પરિણમન શીલ છે. જીવ અને અજીવ, દ્રવ્ય હોવાથી બન્નેનું પ્રત્યેક સમયે પરિણમન થયા જ કરે છે. જીવનું સ્વાભાવિક પરિ. મન તેના પિતાના જ્ઞાનાદિ ગુણરૂપ પરિણમવું તે છે અને અજીવનું મૌલિક સ્વરૂપ છે પરમાણુ. તે પરમાણુ પિતે પિતામાં, પોતાના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રૂપ પર્યાયમાં પરિણમ્યા કરે છે તેનું સ્વાભાવિક પરિણમન છે. પણ નિમિત્ત-નૈમિત્તિક સંબંધે જીવ અને અજીવ બને વૈભાવિક પરિણતિએ પરિણત થાય છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ આત્માદિ અસ્તિત્વ 151 જીવને જ્યારે રાગ-દ્વેષનું નિમિત્ત મળે ત્યારે તે તે રૂપે પરિણમે છે અને રાગ-દ્વેષના આશ્રયે ગતિ, ઈદ્રિય, કષાય, લેડ્યા. ગ, વેદાદિ રૂપે પરિણમે છે. અર્થાત્ રાગ-દ્વેષના નિમિત્તે તે તે પ્રકારનાં કર્મો બાંધે અને તે કર્મના ઉદયે કરીને ગતિ આદિને પામે. આ જીવનું વૈભાવિક પરિણમન. બીજી રીતે આપણી માનસિક, વાચિક, કે કાયિક પ્રવૃત્તિઓ થાય છે તે મેટા ભાગે કાં તે રાગાત્મક હેય, કાં તે શ્રેષાત્મક હોય. આપણે આપણું સર્વ પ્રવૃત્તિઓનું Analysis કરીએ તે ખ્યાલ આવશે કે એક પણ પ્રવૃત્તિ રાગ-દ્વેષ રહિતની નથી, બે માંથી એક ભાવ તે જોડાયેલે જ રહે છે. અર્થાત્ તે તે પ્રકારના રાગ-દ્વેષના ઉદયમાં ભળી જઈએ છીએ. આ ભળવાપણું છે તે જ વિભાવ છે, અને તેથી કર્મબંધન કરી વિભાવ પરંપરા વધારીએ છીએ. આમ કર્મોના સંગે જીવ વૈભાવિક પરિણમનથી પરિણમ્યા કરે છે. જે કમરહિત થઈ જાય, તે વૈભાવિક પરિણમન મટીને, સ્વાભાવિક પર્યાયામાં પરિણમે. હવે અહીં આપણે એ વિચારીએ કે હંમેશાં આપણે એમ કહેતા હોઈએ છીએ કે અમને જે રાગ-દ્વેષ થાય છે, ક્રોધાદિ કષા આવે છે એ બધું જ કર્મોના કારણે થાય છે. વળી જ્યારે દુઃખ આવે ત્યારે પણ, કર્મના ઉદયે–પાપના ઉદયે કરીને દુખ આવ્યું છે. જે કર્મો ન હતો તે હું દુઃખી ન હોત.” આમ આપણું નસીબને, કર્મોને દોષ દઈએ છીએ. પણ કર્મ એ શું છે? એ કેવું અને કેવું પરિણમન છે? કર્મ જડ છે, પુદ્ગલ છે. એ પોતાના મૂળ રૂપમાં પરમાણુ સિવાય કંઈ જ નથી, પણ જ્યારે અન્ય પરમાણુ સાથે મળી ઢયણુક, ચકથી લઈ સંખ્યાત, અસંખ્યાત, કે અનંત પરમાણુઓને સ્કંધ બને છે, ત્યારે તે તેનું વૈભાવિક પરિણમન છે. વળી આખાયે લેકના વાતાવરણમાં પડેલા અનંતાનંત પરમાણુ મુક્તભાવે પોતાના સ્વાભાવિક પરિણમનમાં પરિણુત થયા કરતા હોય છે. પણ જ્યારે સ્કંધરૂપ બને છે ત્યારે જીવે કરેલા રાગ-દ્વેષના ભાવને કારણે તે પુદ્ગલ સ્કંધ જીવ તરફ આકર્ષાય છે, અથવા કહે કે જીવ રાગ-દ્વેષથી એ પુદ્ગલેને ખેંચે છે. જીવ સાથે જોડાયેલા આ પુદ્ગલ સ્કધ જુદા-જુદા રૂપે પરિણત થાય છે. તે આ પ્રમાણે છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર હું આત્મા છું (1) દારિક શરીર, (2) વૈક્રિય શરીર, (3) આહારક શરીર, (4). કામણ શરીર, (5) મન, (6) ભાષા, (7) શ્વાસોચ્છવાસ. સંસારી જીવ પ્રતિ સમય એ એ પુદ્ગલ સ્કૉને ખેંચે છે, અને એ એ રૂપે પરિણાવે છે. એટલે પરમાણુઓનું આ વૈભાવિક પરિણમન જીવન નિમિત્તે થયું. આપણે કર્મોને દોષ દઈએ છીએ કે એણે આપણુમાં વિકૃતિ પેદા કરી, પણ પુદ્ગલનું કર્મ રૂપ વિભાવ પરિણમન પણ જીવના વૈભાવિક પરિણમનનું નિમિત્ત પામીને થયું. આપણે રાગ-દ્વેષ કરીને બહારના મુદ્દગલેને ખેંચી કર્મ રૂપે પરિણમાવ્યા, તે જડ પુદ્ગલેનું કર્મ રૂપ વૈભાવિક પરિણમન થયું. તેના મૂળ સ્વભાવમાં, કેઈ પણ જીવને કંઈ પણ ફળ આપવાપણું નથી પણ આપણે જ તેનામાં એ શક્તિ ઊભી કરી. એટલે આપણને કર્મ વિકૃત કરે તે પહેલાં જ આપણે તેને વિકૃત કર્યા, જે તેનામાં એવી શક્તિ આપણે ઉત્પન્ન ન કરી હોત તે, તેણે આપણને દુઃખ, પીડા આપ્યાં ન હત. આમ જીવ અને અજીવ બને, પિતાના વૈભાવિક પરિણામે પરિણમે છે ત્યારે જ સંસાર ઊભું થાય છે, પણ જેમ તેઓને સંગ છે તેમ વિયેગ પણ છે, અને તેથી જ જીવને મેક્ષ પણ છે. આત્માદિ અસ્તિત્વના કહી, જેમ ષ દ્રવ્યોને વિચાર કર્યો, તેમ નવ તનો પણ વિચાર કરીએ. એક જીવ અને બીજું અજીવ. આ બન્નેને તો જરૂદ્રવ્યમાં આપણે વિચાર્યા. હવે એ સિવાયનાં સાત તા-૧. પુષ્ય, 2. પાપ, 3. આશ્રવ, 4. સંવર, 5. નિર્જરા, 6. બંધ અને 7. મેક્ષ. તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં પુણ્ય અને પાપને સમાવેશ આશ્રવમાં કર્યો છે. માટે પહેલાં તેને સમજીએ. આશ્રવ એટલે જીવના શુભ-અશુભ ભાવે વડે કર્મોનું આત્મામાં આવવું. શુભ ભાવે આવે તે પુણ્ય અને અશુભ ભાવે આવે તે પાપ. મન, વચન, કાયાના યોગેની પ્રવૃત્તિ સાથે કષાય ભળે ત્યારે આશ્રવ થાય છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ આત્માદિ અસ્તિત્વ 153 શાસ્ત્રકાર ભગવંતોએ આશ્રવને સરલ દષ્ટાંત દ્વારા સમજાવ્યું છે. જેમ એક તળાવ, જેનું પાણી ઉપગમાં લેવાતું હોવા છતાં તે હંમેશાં ભરેલું જ દેખાય છે. કારણ એ છે કે તળાવના તળિયે એકાદ બે સરવાણું છે, જેમાંથી નિરંતર પાણું આવ્યા જ કરે છે. તે જ રીતે આત્મા રૂપ તળાવને વિષે, ઇંદ્રિય-મન રૂપ સરવાણી દ્વારા કર્મો આવ્યા જ કરે છે. તેથી આ આત્મા અનાદિથી કર્મોના ફળ ભેગવતો આવ્યા છતાં હજુ કર્મ રહિત થયે નથી. જીવે અનંત ભૂતકાળમાં જેટલાં કર્મો ભેગાં તે બધાં ઉદયમાં આવી ફળ આપીને ખરી ગયાં, આત્માથી અલગ થઈ ગયાં. જે કર્મોને કઈ હિસાબ નથી. છતાં આજ સુધી આ જીવ હળુકમી થયે નહીં, કારણ જેમ કર્મ ભેગવવાને કમ સમયે-સમયે ચાલુ છે તેમ કર્મ બાંધવાને કમ પણ ચાલુ જ છે. તળાવમાં તે એક કે બે ધારા આવતી હશે પણ અહીં તે પાંચપાંચ ધારાઓ પ્રતિ સમય એક–એક બુંદ લઈને વહી રહી છે. પર્વતમાંથી એક - એક બુંદ રૂપ ટપકતું પાણી ઝરણું રૂપે નીચે આવે અને આગળ જતાં મોટી નદીનું રૂપ ધારણ કરી લે–જેમાં લાખો ટન પાણી વહેતું હોય. બંધુઓ ! પૂછી જુઓ આ આત્માને ? સમય-પ્રતિસમય કેટ-કેટલા શુભ-અશુભ ભાવે એ કરે છે? અને એ ભાવે આ પાંચ ધારામાં વહે. ચાઈને કેટલાં કર્મો બાંધે છે? શું કરવું ? બસ, કંઈ નહીં, ધારાને રેકી દે! કેમ રેવી? આ તે કોઈ દ્રવ્ય નથી કે તેને સિમેન્ટની દિવાલથી રેકી લઈએ. તળાવને ખાલી કરવું હોય તે. નીચેની સરવાણું આવતી અટકાવી દો, અને પછી કાં તે તળાવ ઉલેચી નાખો અને ન ઉલેચે તે સૂર્યના તાપથી સૂકાવા દે. અરે ! પાણીને ઉપગ કરી નાખે તે તળાવ સૂકાઈ જશે. બસ, એ જ રીતે પુણ્ય-પાપ રૂપ જે આશ્રવ આત્મા પર આવી રહ્યો છે, તે ભાવે વડે આવે છે. તેથી તેને રોકવા માટે પણ એવા જ ભાવ જોઈશે. અરે! એથી વધુ પ્રબળ ભાવે જોઈશે. એ ભાવેનું નામ છે સંવર. Page #223 -------------------------------------------------------------------------- ________________ 154 હું આત્મા છું પાંચ ધારાએ આવતા આશ્રવનું નામ છે મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય અને યેગ. મિથ્યાત્વ ધારાને રોકનાર છે સમ્યગદર્શન, જે ભાવ ચોથે ગુણસ્થાને પ્રગટે છે અથવા કહો એ ભાવ પ્રગટતાં જીવ થે ગુણસ્થાને આવે છે, જ્યાં આવ્યા પછી મિથ્યાત્વથી બંધાતાં કર્મો રોકાઈ જાય છે. અવતને રોકવા માટે વિરતિ ભાવ, દેશવિરતિ એટલે શ્રાવકનાં વ્રત અને સર્વવિરતિ એટલે સાધુનાં વતે. આ વ્રત–ભાવે પાંચમા-છઠ્ઠા ગુણ સ્થાનનાં પરિણામે જગાડે, જેથી અવિરતિ ભાવથી બંધાતાં કર્મો અટકી જાય છે. પાંચ પ્રમાદમાં પડેલે જીવ વિરતિ ભાવ આવ્યા પછી પણ કર્મો બાંધતે હોય તે ધારાને, અપ્રમત્ત દશા એટલે કે આત્મસ્વરૂપની રમણતાની દિશામાં સ્થિરતા આવે, એટલે અટકાવી શકાય છે. સાતમું ગુણસ્થાન અપ્રમત્ત ભાવનું છે. ત્યાં પહોંચ્યા પછી પ્રમાદજન્ય કર્મો બંધાતાં નથી. - ક્રોધાદિ કષાયના ભાવે બંધાતાં કમેને રેકવા સર્વથા અકષાયી થવું આવશ્યક છે. કષા ગયા કે જીવ બારમા ગુણસ્થાનની સ્થિતિમાં વર્તતે હોય, અને પછી તે કર્મબંધ નામ માત્રને જ રહે. છેલ્લે આશ્રવ યેગને. બારમા ગુણસ્થાને કેવળજ્ઞાન પામ્યા પછી પણ મન, વચન, કાયાના વેગને કારણે સૂક્ષ્મ આશ્રવ છે, જેની માત્ર બે સમયની જ સ્થિતિ છે. पढमसमए बद्धं, बिइयसमए वेइयं, तइयसमए निजिजण्णं, तं बद्ध पुढे उदीरियं वेइयं निजिण्ण सेयाले य अकम्म यावि भवइ // પહેલા સમયમાં બાંધે છે, બીજા સમયમાં વેદે છે અને ત્રીજા સમયમાં ક્ષય થઈ જાય છે. આવી રીતે બદ્ધ, સ્પર્શ, ઉદય અને વેદિત થઈને ક્ષય થયા પછી નિષ્કામી થઈ જાય છે. અને જ્યારે વેગનું નિરૂંધન થઈ અગી અવસ્થા પ્રાપ્ત થાય છે, ત્યારે તરત જ જીવને મોક્ષ થઈ જાય છે. આમ પાંચ પ્રકારના આશ્રવ રોકવા માટે, પાંચ પ્રકારના સંવર ભાવમાં Page #224 -------------------------------------------------------------------------- ________________ આત્માદિ આત્માદિ 155. જીવને આવવું જરૂરી છે. આ ભાવે આવ્યા કે જીવની વિશુદ્ધિ વધતી જશે અને અંતે સિદ્ધિ. શુભાશુભ ભાવથી આવેલાં કર્મોનું આત્મા સાથે બંધાવું તે બંધ. વાસ્તવિકતાએ તે જીવ ચેતન અને કર્મ જડ. એટલે બનેનું બંધાવું થતું નથી. પણ કમ સહિત જીવ જ કર્મ ખેંચે છે એટલે કર્મ સાથે કર્મ બંધાય અને જીવની શક્તિ પર પડદાની માફક આવરણ કરી દે. જીવમાં એ શક્તિ છે કે તે આવરણને તેડીને બહાર આવે. જીવ જે રાગાદિ ભાવે ન કરે અને નિજ સ્વરૂપમાં રહે, પિતાના જ્ઞાનાદિ સ્વભાવમાં જ પરિણમે તે કર્મોની તાકાત નથી કે આત્મા પર આવીને લાગે પણ વિભાવમાં પરિણમતે જીવ જ કમને ખેંચે છે અને જાણે પિતે કર્મરૂપ થઈ ગયું હોય તેમ વર્તે જાય છે. આવી વર્તનને કારણે જ જીવ અને કર્મને બંધ માનવામાં આવ્યું છે અને તેને ક્ષીર–નીર, લેહપિંડ અગ્નિની ઉપમા આપી સમજાવે છે. દૂધ અને પાણી એક થઈ જાય તેમ આત્મા અને કર્મ એક થઈ ગયાં છે. પણ પ્રગથી તે અલગ થઈ શકે છે. લોઢાના ગળામાં પ્રવેશેલ અગ્નિ પણ પાણીમાં નાખવાથી અલગ થઈ જાય છે અને જીવ કમથી મુક્ત થઈ જાય છે. આ છે જીવનું જમા પાસુ. નિર્જરા તવ એ જૈન પરંપરાની આગવી વિશેષતા છે. ભારતના આસ્તિકવાદી દર્શને આત્મા અને પરમાત્માને સ્વીકાર કર્યા પછી પણ ક્યાંય નિર્જરા તત્વને સમજાવી શકયાં નથી. અર્થાત્ નિર્જરા તેઓની માન્યતામાં જ નથી. નિર્જરા એટલે ઝરવું. ઝરવા છતાં શેષ રહે છે તે આંશિક નિર્જરા અને ઝરીને અશેષ થઈ જાય તે સર્વાશે નિર્જરા. આત્મા પર કર્મો છે. ઉદયમાં આવે તેમ ભગવાઈને ઝરી જાય. પરાધીનપણે દુઃખ સહેતાં ઝરી જાય. સમજણ વગર કરેલ તપ-ત્યાગ આદિથી ઝરી જાય એ બધી જ અકામ નિર્જરા કે જેમાં સંવર નથી થતું અને આત્મા છું “શુદ્ધ, નિરંજન એક પણ પરમાણુની વર્ગણ રહિત આત્મા છું' આવી દઢ પ્રતીતિ થતાં, Page #225 -------------------------------------------------------------------------- ________________ 156 હું આત્મા છું આત્મ-સ્વરૂપની અનુભૂતિ ને અનુભૂતિ પછી તે ભાવમાં જ સ્થિરતા. આમ સબળ સંવર થતાં થકનાં થેક કર્મો ધોધબંધ કરવા જ નહીં પણ વહેવા માંડે, આત્મા સાથે રહી શકે નહીં. રહેવું તેને અસહ્ય થઈ પડે, તે સકામ નિર્જરા, જ્યાં આશ્રવ રેકાઈને સંવર થાય છે. આ સંવર અને નિર્જરા એ બે જ મોક્ષના ઉપાય છે. પ્રથમ સંવર, પછી નિર્જરા અને પરિણામે મેક્ષ. છેલ્લું તત્વ તે મેક્ષ. મેક્ષ વિષે શું સમજાવવું ? જ્યાં બંધ છે ત્યાં મેક્ષ છે. જીવ બંધાય છે માટે તેને મેક્ષ છે. સર્વ પ્રકારે, સર્વથા, સર્વ કર્મોથી છૂટી જવું તે મેક્ષ શ્રીમદ્જીના શબ્દોમાં એક પરમાણુ માત્રની ના મળે સ્પર્શતા, પૂર્ણ કલંકરહિત અડેલ સ્વરુ૫ જે; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂતિ અનન્યમય, અગુરૂ લઘુ, અમૂર્ત સહજ પદ રૂપ જે અપૂર્વ... બસ, આવા સ્વરૂપની પ્રાપ્તિ એ જ એક્ષ. આમ ષડુ દ્રવ્ય, નવ તને યથાર્થ રૂપે જાણી, વિચારી, સમજીને હેય, ય, ઉપાદેયને વિવેક કરે જરૂરી છે. પ્રત્યક્ષ સત્સંગ ન હોય, સદ્ગુરુને પેગ ન હોય ત્યારે આવા વૈરાગ્ય–પ્રધાન તથા આત્માનુભૂતિ પ્રેરક શાસ્ત્રના આધારે સુપાત્ર જીવ સાધના કરી શકે છે. આવાં શાસ્ત્રની સ્વાધ્યાય કરવાની પદ્ધતિ શું છે તે આગળ કહેવાશે. Page #226 -------------------------------------------------------------------------- ________________ કરી મતાંતર ત્યાજ ! વતરાગ પરમાત્મા અનંત જ્ઞાની, અનંત દર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માએને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગૂ-ચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના એ જ આત્માના શુદ્ધ સ્વરૂપને પામવાની ચાવી છે. શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ અને અનુભૂતિને આનંદ પામ એ જ જીવનું ક્તવ્ય છે. એ માટે આત્મસિદ્ધિ-શાસ્ત્રમાં કહે વામાં આવ્યું છે તેમ “હું આત્મા છું મારું ત્રિકાલ અસ્તિત્વ છે તેની શ્રદ્ધા જાગવી જોઈએ, કારણ આત્માનું અસ્તિત્વ છે તે જ તેના માટે સાધના છે. જે અસ્તિત્વ જ ન હોય તે સાધના કેના માટે ? ભારતનાં જે દર્શને આત્માને સ્વીકાર નથી કર્યો ત્યાં સાધના પણ નથી. આત્મા છે તે કર્મ પણ છે. કર્મ છે. તે પુણ્ય-પાપ છે, અને પુણ્ય-પાપ છે તે તેના ફળને ભેગવવાના સ્થાન રૂપ સ્વર્ગ કે નર્ક છે. આ બધાનું અસ્તિત્વ સિદ્ધ થયા પછી સ્વર્ગ કે નર્ક બને છવા માટે ઈચ્છવા યોગ્ય નથી. નરકને ન ઈચ્છો તે સ્વર્ગને પણ ન ઈચ્છશે. કારણ સ્વર્ગ પણ સંસાર છે. જીવનું લક્ષ્ય સંસાર નથી તેથી સ્વર્ગ પણ ત્યાજ્ય છે. આમ સુપાત્ર જીવ આત્માદિ-અસ્તિત્વને સિદ્ધ કરતાં શાનાં અવલંબને સદ્દગુરુના પ્રત્યક્ષ કેગના અભાવમાં પોતાને આત્મભાવમાં સ્થિર રાખી શકે છે. અહી ગાથામાં શ્રીમદ્જીએ “સુપાત્ર' શબ્દ મૂક્યો. શા માટે ? શ્રી નન્દી–સૂત્રમાં કહ્યું છે-ઉત્તમ આગમ, કુપાત્ર, મિથ્યાત્વી જીવના હાથમાં આવે તો તેને અનર્થકારી નીવડે. પણ જે એ જ આગમને Page #227 -------------------------------------------------------------------------- ________________ 158 હું આત્મા છું સુપાત્ર જીવ સ્વાધ્યાય કરે તે તેને મહાન ઉપકારી નીવડે. માટે સુપાત્ર જીવ જ આગમનાં રહસ્યોને પામી શકે છે. સુપાત્ર શબ્દથી, આ શાસ્ત્ર પણ સુપાત્ર જીવ માટે જ છે, એમ સંકેત કર્યો છે. શ્રીમદ્જીએ એક જગ્યાએ કહ્યું છે પાત્ર વિના વસ્તુ ના રહે, પાત્રે આત્મિક જ્ઞાન પાત્ર થવા સે સદા, બ્રહ્મચર્ય અતિમાનું. આપણામાં Digestive Power બરાબર ન હોય અને બધું જ ખાધા કરીએ તે શું થાય? પચે નહી, બિમાર પડીએ અને ક્યારેક તે મૃત્યુ સુધી પહોંચી જવાય. માટે પહેલાં Digestive power બરાબર કરીને પછી જ ભારે પદાર્થ ખાવો જોઈએ. બંધુઓ ! અધ્યાત્મ શાસ્ત્રનાં તો પચાવવા સહેલાં નથી, એ માટે પણ પાત્રતા જોઈએ. તે જ પચે. - વર્તમાને આપણામાં પાત્રતા ન દેખાતી હોય તો તે કેળવવાને પ્રયાસ કરે પડે. કેઈ રૂડે આત્મા જ પૂર્વ ભવે કરેલ પુરુષાર્થના પરિણામે પાત્રતા સાથે લઈને જમે. એવંતા જેવા બાલ મુનિ આવી પાત્રતા લઈને જન્મ્યા હતા, કે કિશોર વયમાં જ ગૌતમની આંગળી પકડી ચાલી નીકળ્યા, ને મહાવીર જેવા મહાસમર્થ ગુરુના ચરણે સર્વસ્વ સેંપી દીધું. એટલું જ નહીં, મુનિ થયા પછી બાળસહજ ચેષ્ટાના કારણે સચેત પાણીમાં પાત્રોની નાવ ચલાવવાની ભૂલ કરી. પણ તેમનામાં રહેલી પાત્રતાના કારણે એ ભૂલ, શૂલ ન બનતાં ફૂલ બની ગઈ. પ્રભુએ માત્ર બે શબ્દો જ કહ્યાઃ “અવંતા ! આપણે આમ કરાય ?" અને પારાવાર પશ્ચાત્તાપે, પ્રાયશ્ચિત કરવા તૈયાર થયા. “શું કરૂં પ્રભુ? “વત્સ ! ઈરિયાવહી પડિકકમિ લે !" અને બંધુઓ ! અંતઃકરણના ભાવથી, પાયચ્છિર કરડ્યું, વિસહી કરણેણં, વિસલ્લી કરણેણું. પ્રાયશ્ચિત્ત કરવા, વિશુદ્ધિ Page #228 -------------------------------------------------------------------------- ________________ કરી મતાંતર ત્યાજ 159 કરવા, આત્માને શલ્ય રહિત કરવા, અવતાએ ઇરિયાવહીને કાર્યોત્સર્ગ કર્યો, અને મેહનીય તથા જ્ઞાનાવરણીને ક્ષપશમ થતાં, 11 અંગનું જ્ઞાન થઈ ગયું. અંતર્ચક્ષુ ઉઘડી ગયાં. આ હતી, તેઓની ઉત્તમ પાત્રતા. આપણે તે ભારે કમી છીએ. આપણામાં જરા પણ પાત્રતા દેખાતી નથી. પૂર્વે કદાય સુગ મળે પણ હશે. પરંતુ આપણે હારી ગયા એ તકને !... હવે કયાં સુધી હારતા રહીશું ? કેટલા ભવ આમ જ કાઢીશું ? જે આપણામાં થોડી પણ બુદ્ધિ હોય, સમજણ હોય તો પાત્રતા પ્રગટ કરવાને પુરુષાર્થ કરી લઈએ. બીજું કાંઈ થાય કે ન થાય, પણ હું વીતરાગની આજ્ઞાને આરાધી શકું એવી પાત્રતા મારામાં પ્રગટે; એટલી ભાવના તે કેળવે. અંતઃકરણમાં એવી રુચિ અને રસ જગાવે કે આ ભવે અવધિ કે મન ૫ર્યવ જેવાં જ્ઞાન ન થાય, કેઈ લબ્ધિઓ ન પ્રગટે, અરે! ઉગ્ર તપશ્ચર્યાઓ ન કરી શકું, પણ એટલું તો જરૂર કરૂં, કે મારા આત્માને પાત્ર બનાવી લઉં. પાત્ર બનવા માટે બહુ સહન કરવું પડે, હું ! ખાણમાં પડેલી માટી, માટી રૂપે હોય ત્યારે તેને પાત્ર ન કહેવાય. માટી ઉપર કેટલું વીતે ત્યારે એ પાત્ર બને ! માટીના કયાંય ઢગલા નથી પડ્યા હતા. ખાણમાંથી ખોદવી પડે, એટલે સર્વ પ્રથમ તો ખાણમાંથી બહાર નીકળવામાં જ કેટલા પ્રહાર સહન કરવા પડે. આપણે ક્યાં પડ્યા છીએ ? અનંત-અનંત જ વિશ્વ રૂપ ખાણમાં પડ્યા છે. સાથે-સાથે ઈદ્રિના ભેગની આસક્તિમાં લપેટાયેલા છીએ. આપણું ઉપકારી સંતે, વચનના પ્રહાર વડે, ઉપદેશના પ્રહાર વડે તેમાંથી આપણને બહાર કાઢવા માંગે છે. તેઓના વચનોને લક્ષ્યમાં લઈ ભોગોની ખાણમાંથી બહાર નીકળીએ. ખાણમાંથી નીકળેલી માટીને ઘરે લઈ જઈ કુંભાર તેમાં પાણી નાખી પિંડ બનાવે અને પછી હંમેશાં એને ખૂદ એટલે સુંવાળી બને, ચીકણ બને. કાંકરા વગેરે નીકળી જાય અને ચાકડે ચડવા જેવી થાય. Page #229 -------------------------------------------------------------------------- ________________ 160 હું આત્મા છું કેટલી સહિષ્ણુતા ! પ્રથમ કેદાળીના પ્રહાર અને પછી પગના પ્રહાર આટલું સહે પછી જ પાત્ર બનવાની યોગ્યતા આવે. બંધુઓ ! પ્રભુએ સાધુના 22 પરિસહ કહ્યા, શા માટે? વળી એને દુઃખ ન કહ્યાં, એમ કેમ ? “પરિ એટલે વારંવાર અને “પહ એટલે સહેવું. વારંવાર સહેજે-સહતે પોતાની સહિષ્ણુતાને કેળવતો જાય. આ જીવ સહન કરતાં શીખે જ નથી. જ્યારે-જ્યારે પ્રતિકૂળ નિમિત્ત આવે ત્યારે વ્યાકુલ થઈ જ જતે હેય. ભૂખ લાગી અને ખાવાનું હાજર નથી, તરસ લાગી ને પાણી હાજર નથી. ગરમીના દિવસો છે, બહુ ગરમી લાગે છે. ઠંડીને સમય છે, ઠંડી લાગે છે. સમતા રહે છે ત્યારે ? તરત જ ઊંચા-નીચા થવા માંડીએ, ઉપાય શોધીએ. પણ ક્યારેય એમ વિચાર્યું છે કે ઘણું લેકે તપ કરે છે. ઘણુ ગરીબને ખાવા મળતું નથી ને સહન કરે છે, તે હું થોડી વાર તે જોઉં કે ન ખાઉં તે શરીરને-મનને શું થાય છે ? પણ શરીરની પહેલાં તે મન ઉદ્વિગ્ન થઈ ઉઠે છે. એને જ વધુ તકલીફ થાય છે. પણ એ સમયે મનને કહીએ, તું શાંતિ રાખ ! તારે શું છે ? પિટને જોઈએ છે, એમાં તે શું કામ ડહાપણ કરે છે ? મારે મારી કટી કરવી છે. કસોટી કર્યા સિવાય પાસ નથી થવાતું–પૂછે બાળકને ! તેઓને પરીક્ષા આપવી પડે છે કે નહીં ? તેમ આપણે પણ સહનશીલત! કેળવવી છે, તે પરીક્ષા આપવી પડશે. અમારે જેમ પરીષહો સહનશક્તિનું માપ છે તેમ તમારે સંસારમાં આવતાં અનેક પ્રકારનાં દુઃખ જે કદાચ બાવીશ કરતાં પણ વધારે હશે તેને સમતા ભાવે સહે તે સહિષ્ણુતા કેળવાતી જશે. અમને કેટલાક લેકે પ્રશ્ન પૂછે કે H તમે શા માટે હાથથી કેશ. હુંચન કરી શરીરને આટલે ત્રાસ આપે છે ? પણ એને ઉત્તર એ અમારા માટે માપક યંત્ર છે શરીર પરંતુ મહત્ત્વ કેટલું ઓછું થયું એ જોવા માટે જ છ-છ મહીને લેચ કરવાની પ્રભુની આજ્ઞા છે. એક વાળ ખેંચાય તે પણ કેટલી પીડા થાય તે સહુને અનુભવ છે. તે Page #230 -------------------------------------------------------------------------- ________________ કરી મતાંતર ત્યાજ 161 લેચ કરાવતાં પીડા ન થાય તેમ નહીં પણ તેમાં કેટલી સમતા રહે છે તે જોવાનું છે, ભાવ પરિણતિ એ સમયે કેવી રહે છે તેના પરથી જીવના મોહ-મમત્વનું માપ નીકળે છે, તો જીવ જેટલું સહન કરે તેમ તેની પાત્રતા કેળવાતી જાય છે. સુંવાળી થયેલી માટી ચાકડે ચડે, ચાકડો ઘૂમે, કેટલી વાર સુધી તેને દંડ વડે ઘૂમાવવામાં આવે અને કુંભારના હાથની કળા વડે તેને આકાર અપાતે જાય. ચાકડા સાથે ઘૂમવું એ ઓછું દુઃખદાયી નથી. માનસમાં જન્મતા, વિવિધ પ્રકારનાં માનસિક દુઃખ પણ આપણને પીડાના બહાને ચાકડે ચડાવે છે અને રાશીના ચક્કરમાં પણ ચાકડે ચડી ઘૂમ્યા જ કરીએ છીએ. જે એ ચાકડા પરથી માટી આકાર પામ્યા પહેલાં ઉતરી જાય છે તે પાત્ર ન બને, તેમ ચોરાશીમાં ફરતે આ જીવ નાની-મોટી એનિમાં દુઃખે સહી અકામ નિર્જરા કરતા રહે અને જ્યાં તપ ત્યાગના પેગ સાથે સત્ય સમજણ મળે ત્યાં સંયમાદિથી સકામ નિજ કરતે રહે તે જલ્દી ઊંચો આવે અને ચોરાશીના ચાકડેથી ઉતરી શકે. જાણે છે ? ચાકડેથી શું એમને એમ પાત્ર ઉતરી જાય ? ના, એને દેરીથી છેદાવું પડે, ત્યારે જ ઉતરે. તેમ આ જીવે પણ છેદન–ભેદનનાં દુઃખ સહેવાં પડે. નીચે ઉતરી તડકે તપવું પડે અને તે પછી કુંભાર તેને સરખે આકાર આપવા ટપલે લઈને ટીપે છે. અંદર હાથ રાખે અને ઉપરથી ટીપે. બંધુઓ ! આપણને પણ આપણા ઉપકારી સંતે ઉપદેશના ટપલાથી ટીપે પણ આપણને તે ટક–ટક લાગે તે આપણે પામવે જોઈએ એ આકાર ન પામીએ. આપણામાં વિષય-કષાયના અને ભોગ વૃત્તિના જે આડા-અવળા આકારે પડ્યા હોય તેને કાઢવા જ સંતાન. ટપલ આપણને ટીપે. પણ ગમે છે એ ? કે કઈ મીઠું-મીઠું બેલીને માત્ર પ્રશંસા કરે તે ગમે છે ? અને હવે છેલ્લે જે સહન કરવાનું છે તે સહુથી વિશેષ આ છે, ની ભાડાની અગ્નિમાં શેકાવાનું અને તેમાંથી સાગપાંગ બહાર આવવાનું. ક્યાંય તડ નહીં. નાનું એવું છિદ્ર પણ નહીં. અને જે હેય તે આટલું 11 Page #231 -------------------------------------------------------------------------- ________________ 162 હું આત્મા છું સહન કર્યું તે બધું જ વ્યર્થ. કેડીની પણ કિંમત નહીં. આપણું પણ એમ જ છે. તપ-ત્યાગ-ત્રત-નિયમ-પ્રત્યાખ્યાન બધું જ કર્યા પછી પણ જે પરભાવ ન છૂટે, સ્વભાવમાં સ્થિર ન થવાય, પરમાં પિતાના સુખની કલ્પના ન છૂટે, તો પછી બધું જ “છાર પર લીપણું એ ન્યાયે વ્યર્થ પણ સ્વભાવ દશા પ્રગટે અને નિજ પદને ઓળખતાં શીખીએ એટલે આપણે પાસ. બંધુઓ! સાંગોપાંગ બહાર નીકળેલા ઘડાને ખરીદવા જાવ, અને ટકોરે મારે તો કેવો રણકાદાર અવાજ આવે ! અને એવા ઘડાને જ પ્રેમથી કઈ ખરીદી જાય અને તેમાં પાણી ભરી તે ઠંડું થાય એટલે પીને પેટ ઠારે. બસ, બંધુઓ ! સહનશીલતા-ક્ષમા-સમતા-વિશાળતા-ઉદારતા આદિ ગુણ આટલી procedure માંથી પાસ થયા પછી આપણામાં આવી જાય તે પછી આપણો રણકે પણ કઈ ઓર જ નીકળે અને આપણે પરલક્ષી મટી જઈ સ્વલક્ષી થતાં જે ગુરૂદેવના ચરણોમાં સમર્પણ કરવું છે, તેમના અંતરને ઠારી શકીએ, એમને પ્રસન્નતા આપી શકીએ. બસ, પછી ગમે તે શા વાંચીએ બધાં જ સમ્યગૂ રૂપે પરિણમે. સદ્ગુરુને પ્રત્યક્ષ ગ ન હોય ત્યારે, પાત્ર છે આત્માદિ અસ્તિત્વને સિદ્ધ કરતાં શાસ્ત્રો વાંચવાં. તે એક આદેશ આપ્યા પછી આગળ શું કરવું તે બતાવતાં કહે છે અથવા સદગુરુએ કહયાં, અવગાહન કાજ તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ....૧૪.... સદ્દગુરુના સમીપે રહ્યો હોય, પ્રત્યક્ષ તેમને ઉપદેશ અનેક વાર ઝીલ્યો હોય, અને પછી એ યોગ કાયમ ન રહે ત્યારે તારે સ્વાધ્યાય તે સદા ચાલુ રહે જ જોઈએ. નહીં તે સંસારનાં પ્રભને તે એવાં જોરદાર હોય કે, એ પિતા તરફ જીવને ખેંચી જ જાય. માટે ગુરુદેવે જે શાસ્ત્રોને સ્વાધ્યાય કરવાનું કહ્યું હોય, તે તેમના આદેશ મુજબ જ વિચારવાં. જે શાસ્ત્રોમાં મર્મ ભર્યો છે અને જીવને સ્વમાં સ્થિર કરવાની ચાવીઓ આપી છે, તેવા જ ગ્રંથે વાંચવા પણ પિતાની જાતે Page #232 -------------------------------------------------------------------------- ________________ કરી મતાંતરે ત્યાજ 163 મનને લેભાવે કે ઇન્દ્રિયોના વિષયોને ઉત્તેજિત કરે તેવા ગ્રન્થ તો સદા ત્યાજ્ય જ કહ્યા છે. વળી અહીં અવગાહન શબ્દ મૂકો. અર્થાત્ જે વાંચે તેમાં ઊંડા ઉતરી ચિંતન કરવાનું. એક દિવસમાં માત્ર પાંચ જ પંક્તિઓ વાંચે પણ તેના ઊંડાણમાં જઈ તેના રહસ્યને પામવાને પ્રયાસ થવો જોઈએ. વળી વારંવાર એ વંચાવા જોઈએ. એક વાર વાંચી ને છોડી દઈએ અને કહીએ કે અમે ઘણું વાંચી લીધું છે તેનું કઈ મૂલ્ય નથી. એક વાર એક સર્વ પ્રકારે વ્યસની ભાઈ એક મહારાજ પાસે આવ્યા અને કહે : મહારાજ ! મેં આખી એક લાયબ્રેરી વાંચી, જેમાં 3500 પુસ્તકે છે ! કહે, કેઈ આટલું વાંચી શકે ?" ભાઈ! તારા જીવનમાં પરિવર્તન કેટલું થયું ? વ્યસને કેટલાં છૂટયા?” પણ મહારાજ! વાંચન અને વ્યસનને શો સંબંધ ?" “બસ, તો ભાઈ ! તું માણસ નહીં પણ હાલતી ચાલતી લાયબ્રેરી ! તારામાં અને પુસ્તકો રાખવાના કબાટમાં કોઈ ફરક નહીં ! " બંધુઓ! આને અવગાહન ન કહેવાય. વાંચ્યા પછી વિચારે. વિચાર્યા પછી વાગોળે અને વાગોળે તે તેમાંથી જીવનરસ બને, તે અવગાહન. માટે જ શાસ્ત્રમાં સ્વાધ્યાય માટે બે શબ્દ મૂક્યા “વાંચના અને પરિયદૃણા” વારંવાર રિપીટ થતું રહેવું જોઈએ. અર્થાત્ તેમાં નિયમિતતા અને નિરંતરતા આ બે તે જોઈએ જ. તે વાંચેલ તો આત્મામાં પરિણમે. તે પછી અંતિમ પંક્તિમાં કહ્યું– કરી મતાંતર ત્યાજ આ ખાસ સમજવા જેવું છે. વિચારવા જેવું છે. સામાન્ય રીતે માનવ, પોતે જે કુળમાં જન્મે છે તે કુળની ચાલી આવતી ધર્મ–પરંપરાને શ્રેષ્ઠ માનતે હોય છે. સમજણપૂર્વક ધર્મને સ્વીકાર્યો નથી. ધર્મની શ્રેષ્ઠતા દિલમાં વસી, પછી એ ધર્મને ઉત્તમ માનતો હોય એવું ખાસ કરીને બનતું નથી. વિશ્વમાં જેટલા ધર્મો, મત, પંથ Page #233 -------------------------------------------------------------------------- ________________ 164 હું આત્મા છું કે સંપ્રદાય છે. તેને માનનારાઓ સહુ પિત–પિતાના મતને શ્રેષ્ઠ કહે છે. આપણે રોજ કહીએ કે અમારા ધર્મ જે બીજે કઈ ધર્મ નહીં. અરે! તમે જ કહો છો એમ નહીં, મુસલમાનને પૂછે, તે કહેશે, ઈસ્લામને માને તે પાક, બીજા નાપાક, બીજા કાફર ! એટલું જ નહિ માનવ બીજાના મત-પંથ પ્રત્યે ઘણા સેવતા હોય છે. પણ કેઈ તટસ્થ વ્યક્તિને નિર્ણય કરવા કહો કે કયે ધર્મ શ્રેષ્ઠ ? શું કહેશે એ? ધર્મની શ્રેષ્ઠતાનું સર્ટીફિકેટ આપતાં પહેલાં તેને પાળનાર ધમીના જીવનને જેવું પડશે. જે ધર્મ માનવના જીવનમાં સાત્વિક પરિ. વર્તન લાવે તે ધર્મ જ શ્રેષ્ઠ ! આપણે આપણું જીવનને કેઈની સામે કસોટીમાં મૂકી શકીએ છીએ? જે ના, તો પછી આપણને કો અધિકાર છે કે બીજા ધર્મોને ખોટા કહી આપણા ધર્મને સાચો કહીએ? આજે આપણે જે કુળમાં જન્મ્યા છીએ તે કુળને માન્ય ધર્મને શ્રેષ્ઠ માનીએ છીએ. પણ બીજા કુળમાં જન્મ્યા હતા તે કદાચ આ ધર્મ શ્રેષ્ઠ ન લાગત, તે તે ધર્મને શ્રેષ્ઠ કહેત ? ધર્મને મર્મ સમજ્યા વગર જ વાત કરતા હોઈએ છીએ. બીજી રીતે વિચાર કરીએ. ધર્મ કઈ પણ હોય તે સદા શ્રેષ્ઠ જ હોય. જે કનિષ્ઠ હોય તે ધર્મ નહીં. પણ આપણે જે ઉંચા-નીચાની કે શ્રેષ્ઠ કનિષ્ઠની વાત કરીએ છીએ તે સંપ્રદાય હોઈ શકે. પણ આપણે ધર્મ અને સંપ્રદાયના ભેદને ઓળખી નથી શક્યા ! સંપ્રદાયને જ ધર્મ માની લીધો છે પણ સંપ્રદાય એ ધર્મ નથી, એ માત્ર વ્યવસ્થા છે, અને તેમાં સારાં-બુરાં ત, આચાર-વિચાર હોઈ શકે. પરસ્પર ભિન્નતા હોઈ શકે, માન્યતા ભેદ હોઈ શકે. ભારતમાં અનેક ધર્મોના અનેક સંપ્રદાય છે. બધાની વાતે તે અહીં નથી કરવી, પણ જેન ધર્મના સંપ્રદાયે વિષે વિચારીએ. પ્રથમ દિગંબર અને વેતાંબર બે થયા. પછી દિગમ્બરમાં વીસપંથી, તેરાપંથી, તારણ પંથી વગેરે સંપ્રદાય ભેદ થયા. વેતાંબરમાં મૂર્તિપૂજક દેરાવાસી, સ્થાનકવાસી, તેરાપંથી, સોનગઢ પંથ, શ્રીમદ્ રાજચંદ્રને પંથ આવા - ઘણા ઘણા સંપ્રદાયે ઊભા થયા. આ બધા જ ભેદે સંપ્રદાયના છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ કરી મતાંતર ત્યાજ 165 ધર્મના નહીં. ધર્મ કદી ભેદા નથી. તેના ભાગલા પડી શકે નહીં. ધર્મના કોઈ પણ ટુકડા કરી શકે નહીં. માફ કરજો બંધુઓ ! પણ અહીં બેઠેલાઓમાં આપણે કઈ સ્થાનક વાસી છીએ, દેરાવાસી છીએ, સેનગઢની માન્યતાવાળા છીએ અને શ્રીમદ્જીમાં વિશ્વાસ ધરાવનારા પણ છીએ. પણ સહુ એમ માનીએ છીએ કે મારો ધર્મ સા. સ્થાનકવાસી એમ કહેશે મારા ધમની પરંપરા સાચી, દેરાવાસી કહેશે અને સાચા અને અન્ય? અન્ય પણ કહેશે અમે સાચા. પણ હું તે કહું છું કે બધા જ ખાટા. દેરાવાસી કેઈ ધર્મ નથી. સ્થાનક્વાસી કઈ ધર્મ નથી, સેનગઢ કે શ્રીમદ્દજીનો પંથે એ પણ કોઈ ધર્મ નથી. બધા જ સંપ્રદાય છે અને સંપ્રદાયની માન્યતા, તેના આચારવિચાર, તેનાં વિધિ-વિધાને ભિન્ન-ભિન્ન રહેવાનાં જ. આનું કારણ શું છે તે વિચારીએ. જ્યારે જ્યારે કેઈ નો સંપ્રદાય ઉભો થાય છે ત્યારે તે કોઈ ને કઈ વિધ લઈને જ ઉદ્ભવે છે. જે સંપ્રદાયની માન્યતામાં આપણે વિશ્વાસ હોય તેના કેઈ આચાર-વિચાર, કે વિધિ-વિધાનના કારણે મતભેદ ઉભે થાય, એ મત-ભેદમાંથી મનભેદ ઉભો થાય અને તે કલહનું રૂપ ધારણ કરે, ત્યારે જ ન સંપ્રદાય જન્મે છે. તે જેમાંથી નીકળે છે તેનાથી કંઈક જુદાપણું તે પિતામાં હેવું જ જોઈએ. તમારી જે રીત, જે પરંપરા છે તે મને માન્ય નથી ત્યારે તે મેં ન સંપ્રદાય ઉભો કર્યો, તે પછી તમારાથી જુદા પડે એવા કેઈ નીતિ નિયમો મારે ઘડવા જ રહ્યા. ભલે Fundamental Principleમાં કયાંય ભેદ ન હોય, અને હાઈ પણ ન શકે. હા, જેન પરંપરાની એ વિશેષતા રહી છે કે તેના ગમે તેટલા સંપ્રદાય ભેદ થયા પણ મૂળભૂત સિદ્ધાંતમાં, માન્યતા ભેદ નથી. બધા જ સંપ્રદાય, આત્માની સર્વતંત્ર સ્વતંત્રતા તથા આત્મા પરમાત્મા થઈ શકે છે, એ માન્યતામાં ઊંડે વિશ્વાસ ધરાવે છે. એટલું જ નહીં, પણ પદ્રવ્ય, નવત, આઠ કર્મો ચૌદ ગુણસ્થાન આદિ જે તત્વતઃ માન્યતાઓ છે તેમાં કઈ પણ સંપ્રદાય કયાંય ભેદ ધરાવતા નથી. ફરક છે તે માત્ર ઉપરના આચાર-વિચારને ! Page #235 -------------------------------------------------------------------------- ________________ 166 હું આત્મા છું તે બંધુઓ ! મારે અહીં કહેવું એ છે કે આપણે આપણું સાંપ્રદાયિક માન્યતાને ધર્મ ન સમજતાં, ધર્મ અને સંપ્રદાયને વિવેક કરી લઈએ તે હું સાચો ને તું ખૂટે એવું કહેવાને પ્રસંગ જ ઉભે નહીં થાય. “જેનું આત્મલક્ષ જાગૃત થઈ ચૂક્યું છે તે સાચે અને સંસારલક્ષે પ્રવૃત્ત છે તે ખેટ” બસ આટલે જ છે સાદો-સીધે હિસાબ. વળી આ ગાથાના અંતિમ પદને યર્થાથ નહીં સમજનારે તેને ઉંધે અર્થ કરી ભ્રમ સંવતે હેાય છે. શ્રીમદજીએ કહ્યું. “કરી મતાંતર ત્યાજ એથી તેઓ એમ નથી કહેતા, કે તારે સંપ્રદાય બદલાવી નાખ. તું સ્થાનકવાસી સંપ્રદાયમાં જન્મે છે તે છેટે, અને દેરાવાસી સંપ્રદાયમાં જન્મ્યો તે તે ખોટો, એમ નથી. સંપ્રદાય બદલવાની વાત નથી. પણ તું જે સંપ્રદાયને સ્વીકારીને ચાલે છે, તેને માન્ય ત–સિદ્ધાંત, આચારવિચાર, રહસ્યને તું યર્થાથ રીતે ન સમજ્યા હોય અને તારી સ્વચ્છદી માન્યતાએ ચા આવતા હોય તે તેને ત્યાગ કરી દે. તારી જુદી માન્યતાઓને ત્યાગ કરી દે. સંપ્રદાય બદલવાની વાત નથી, પણ કેટલાક અજ્ઞાની છે એવું સમજી બેઠા છે કે આપણે જે સંપ્રદાયમાં જન્મ્યા તે બરાબર નથી, માટે સંપ્રદાય બદલી નાખે અને એ બદલી નાખે, પછી મૂર્ખાઓ કહે અમારે ધર્મ જુદો અને તમારે ધર્મ જુદો ! અરે મૂર્ખાઓ! ધર્મ જુદો હોય ? અમે આત્મા અને તમે જડ છે? અને આત્મા જ છે, તે આત્માને ધર્મ જુદો કેમ હોઈ શકે? પણ જ્યાં સમજવું હોય છે સત્યને? બંધુઓ! મને માફ કરજો પણ કઠેર શબ્દોમાં મારે કહેવું પડે છે, કે તત્વને નહીં સમજનાર, આત્માના ધર્મને નહીં ઓળખનાર, વગર સમયે સંપ્રદાયને બદલે છે. જાણે સંપ્રદાય બદલવાની પણ ફેશન થઈ પડી છે અને એવા અજ્ઞાનીને શું કહેવું ? સંપ્રદાય બદલવાની આ કિયા, મૃત માણસની નનામીને એક ખભેથી બીજે ખભે બદલાવ્યાથી વિશેષ કંઈ નથી. એક ખભાને થાક લાગે અને નનામી બીજે ખભે લીધી તેથી મૃત માનવ સજીવન થતું નથી. તે શબને શબ જ રહે છે. તેમાં માત્ર Page #236 -------------------------------------------------------------------------- ________________ કરી મતાંતર ત્યાજ 167 સંપ્રદાય બદલનાર આત્મલય ન પામી શકતે હોય, સૂતેલી શક્તિને ન જગાડી શક્તા હોય તો એને અર્થ શું છે ? ભાઈ! જિનેશ્વર પ્રભુએ તે તત્વને સમજી, આચરવાનું કહ્યું છે તારી જિજ્ઞાસા વૃત્તિ જે પ્રબળ હશે તો તું જ્યાં–જે સંપ્રદાયમાં છે ત્યાં રહીને પણ જાણું, સમજી, વિચારી, આચરી શકે છે. બસ, તારામાં પાત્રતા તૈયાર હશે તે બીજે ફાંફાં મારવા જવાની જરૂર નથી. તારી બુદ્ધિ–કલ્પનાએ માનેલ તત્વને ચકાસી લઈ, શાએ તથા સદ્ગુરુએ જે ત કહ્યાં છે, તેને નિત્ય વિચારવાં. હમેશાં પર્યટણ કરવું. આપણે ત્યાં શાસ્ત્રની ગાથાઓની સ્વાધ્યાય કરવાની પરંપરા છે. માત્ર જેન–પરંપરામાં જ નહીં, ભારતની અન્ય-પરંપરામાં પણ બાળક નાનો હેય ત્યારથી જ તેને શાસ્ત્રની ગાથાઓ કંઠસ્થ કરાવે, ભલે તે સમજતા ન હોય, સમજણ તે વયના વધવા સાથે વધશે, પણ ગાથા યાદ હોય અને તેને નિત્ય સ્વાધ્યાય થાય. તે પછી જ્યારે તેનું તત્ત્વ સમજવા માંડે, ત્યારે તેના પર ચિંતન થાય. એ ચિંતન આત્મા પર સંસકાર પાડે, જીવ પર જેમ બીજા અનેક સંસ્કાર પડ્યા છે તેમ આ સંસ્કારો પાડવા પણ જરૂરી છે. તેના માટે પહેલાં અભ્યાસ અને પછી અધ્યાસ કરનારા રોજ હજાર, બે હજાર, પાંચ હજાર ગાથાનો સ્વાધ્યાય કરે, તેના પર ચિંતન કરે અને એ રીતે અધ્યાસ ઉભો થાય જેમ દેહના અનાદિ સંબંધને કારણે તેનો અધ્યાસ પડી ગયું છે તેમ જ ધર્મશાસ્ત્રને સંબંધ રાખીએ તો તે અધ્યાસ પણ પડે. ઉંઘમાં પણ યાદ રહેતા દેહને અધ્યાસ તો ત્યાજ્ય છે પણ તત્ત્વનો અધ્યાસ આદરણીય છે. પિતાની ભ્રામક માન્યતાઓનો ત્યાગ કરી, સદ્ગુરુનાં બતાવેલ શાનું અવગાહન, જે નિરંતર કરતાં રહીએ તે આત્મલક્ષ જાગૃત રહ્યા કરશે. આ પછી જીવને આગળ શું કર્તવ્ય છે તે અવસરે કહેવાશે. Page #237 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ચિંતન.. - ".... આત્મા છું”... આત્મા છું” વેદક્તા.... એ મારો સ્વભાવ... વેદન કરવું. સવેદન કરવું.... અંદરનો અનુભવ કરે .... એ મારો સ્વભાવ.... જેમ સુખ-દુઃખનું.... વેદન કરૂં છું... શરીરમાં થતી પીડાઓનું વેદન કરું છું તેમ નિજ આત્માનું પણ....વેદન થઈ શકે છે. શરીરમાં ક્યાંય પણ પીડા થાય... તેનું વેદન કરનારો... આત્મા છે. માનસિક સુખ-દુઃખનું વેદન કરનાર પણ..આત્મા છે. આત્મા ચૈતન્ય છે. ચૈતન્યમાં જ.... વેદકતાને સ્વભાવ હોય.... શરીર જડ છે... મન જડ છે... જડમાં સંવેદનશક્તિ.... હોઈ શકે નહીં. સંવેદન... એ આત્માને ગુણ.... જડને ગુણ નથી. પાંચે ઈકિયેના અનુકૂળ વિષયેથી સુખને અનુભવ....એ પણ આત્મા કરે છે. પ્રતિકૂળ વિષયોથી દુખને અનુભવ. એ પણ આત્મા કરે છે. ઇંદ્રિયે જડ છે.... વિષયને ગ્રહણ કરવા માટેનું માધ્યમ છે.... એ સુખ-દુઃખને અનુભવ કરી શકે નહીં... અનુભવ દશા. વેદક સ્વભાવ. એ મારો છે.... શરીરમાંથી આત્મા નીકળી જાય. એટલે કે મૃત્યુ થઈ જાય.. પછી શરીર.... મન .. કે ઈદ્રિય... કાંઈ અનુભવી શકતા નથી. તે જડ છે. તેને અનુભવ હોય નહીં...મારા વેદક સ્વભાવને.... શરીર...ઈનિદ્ર... અને મન પરથી હટાવી લઈ..મારામાં જ સ્થિર કરૂં.... તે મારા ગુણોનું વેદન.... કરી શકું છું.” મારામાં રહેલ અનંત ગુણોનું.... પ્રગટીકરણ થાય... તો એને અનુભવ થઈ શકે... એનું સંવેદન થઈ શકે... જગતના વિષયનાં સંવેદને... ક્ષણિક સુખ આપી શકે. પણ નિજ સ્વભાવનું સંવેદન.... ચિરકાળનું સુખ આપે છે. શાશ્વત સુખને અર્પે છે. મારે મારી વેદક્તા નિજગુણની સાથે જોડી.... એ ગુણનું સંવેદન કરવું છે.. Page #238 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ચિંતન 169 જગતથી પર થઈ જાઉં. નિજ સ્વરૂપમાં લીન થઈ જાઉં.....આત્મામાં ઠરી જાઉં... મારા ગુણે પ્રગટ થાય... એને વેદું.... અનુભવ કરૂં... નિજાનંદની પ્રાપ્તિ કરૂં. એ પ્રાપ્તિ માટે સ્વમાં ઠરી જાઉં..... સ્વમાં સમાઈ જાઉં... સ્વમાં સ્થિર થઈ જાઉં. આત્મામાં રહેલા..કેવળજ્ઞાનને વેદવું છે... અનંત અવ્યાબાધ સુખને.... વેદવું છે. અનંત વીર્યશક્તિને વેદવી છે. તેના માટે નિજનું ચિંતન.... વધુ એકાગ્ર થઈ. કેટલીક ક્ષણો માટે... માત્ર આત્માનું ચિંતન કરીએ... હું.... આત્મા છું.”. આત્મા છું.” શાંતિ” “શાંતિ “શાંતિ Page #239 -------------------------------------------------------------------------- ________________ રોકે જીવ સ્વછંદ તો...! વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની, અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના કરવા ઇચ્છતા જીવમાં કઈ-કઈ જાતની યેગ્યતા જોઈએ તે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે. ગઈ કાલ સુધી આપણે જે વિવેચન કર્યું તેમાં એ જ કહ્યું કે પ્રથમ સદ્ગુરુના માહાત્મ્યને સમજી, એમના ચરણમાં સંપૂર્ણ સમર્પિત થઈ જા. તેમના પ્રત્યક્ષ યેગમાં સત્સંગ કરી સર્વને ગ્રહણ કરી લેસદ્ગુરુને પ્રત્યક્ષ ગ. ન હોય ત્યારે આત્માદિ ત પર વધુ વિશ્વાસ જગાવે તેવા, આત્મચિંતન પ્રધાન તથા વૈરાગ્ય પ્રેરક, ઉપદેશ પ્રધાન ગ્રન્થોનું અવગાહન કરી તેને વારંવાર વિચારી, પરિયડ્રણા કરી, બુદ્ધિના ક્ષેત્રથી આગળ વધી આત્માના ઊંડાણ સુધી લઈ જા કે જે સહજ આચરણમાં ઉતરે. હવે મેક્ષ પામવાની નિશ્ચિતતા માટે જે કરવું જરૂરી છે તેની શરત. મૂકે છે. આટલું થાય તે જ મોક્ષ મળે, અન્યથા નહીં એ બતાવતાં રેકે જીવ સ્વદ તે, પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિદોષ...૧૫... મોક્ષ જોઈતા હોય તે સ્વચ્છેદનો ત્યાગ કરવો પડશે. જીવને અનાદિકાળથી આ જ અભ્યાસ છે. એ પિતાના મતે જ, પિતાની બુદ્ધિએ જ ચાલવા ટેવાયેલે છે અને પોતે કરે છે તે જ ગ્યા છે એવું પણ માનતે. આવ્યું છે, તેથી તેને સ્વછંદ ટળે નથી. Page #240 -------------------------------------------------------------------------- ________________ રેકે જીવ સ્વછંદ તે 171 સ્વછંદ એટલે શું ? સ્વ એટલે પોતે અને છંદ એટલે લત-વ્યસન. પોતાની લત-વ્યસન, પિતાને મત, પિતાની ટેવ, અર્થાત્ અંતરમાં રહેલું નિરર્થક માન, અહમ, ટૂંકમાં દરેક ક્ષેત્રમાં પોતાની માન્યતા મુજબ ચાલવું તે સ્વછંદ. અહીં કેઈ એમ કહે કે દરેક વ્યક્તિ પોતાની બુદ્ધિ પ્રમાણે જ જીવી શકે ને ? જેની બુદ્ધિને વિકાસ જેટલે થયેલ હોય તે પ્રમાણે જ એ વિચારી શકે. ભણેલે હેય કે અભણ, પણ સહુનું બુદ્ધિનું ક્ષેત્ર પિતા સુધી જ સીમિત હોય. હા; એ તો ઠીક છે, પણ માણસ જ્યાં એમ કહેતો હોય કે મારી બુદ્ધિમાં ઉતરે એટલી જ વાત હું સ્વીકારૂં. પછી એ વાત કેઈની પણ કહેલી કેમ ન હોય ? એક સાધારણ માણસની વાત હોય પણ મારી બુદ્ધિને સમજાય તે માનું, કે કઈ જ્ઞાની પુરુષની કહેલી વાત હોય. પણ એ તત્વ મને ગળે ઉતરે તે જ હું સ્વીકારું ! પણ તેને પૂછીએ કે તારી બુદ્ધિની કેપેસીટી કેટલી? તેનું માપ તે કાઢયું છે? મોટા ભાગના માણસે એમ કહેતા હોય છે કે હું જે કંઈ કરું તે બહુ જ સમજી-વિચારીને કરું, પછી તે પિતાના પરિવારની વાત હોય કે સમાજની, પણ પ્રત્યેક વ્યકિત આમ કહેતી હોય છે. જે બધા જ સમજુ છે, વિચારક છે, તો આટલી અંધાધૂધી કેમ પ્રવતી રહી છે? કયાંક તે કેની ભૂલ હશે ને ? પણ અહમ કયાં એ ભૂલ કબૂલ કરવા દે તેમ છે ? જેમ વ્યવહારિક ક્ષેત્રમાં આમ ચાલતું હોય છે, એમ આધ્યાત્મિક ક્ષેત્રે પણ સ્વછંદી જીવ આવું માનતા હોય છે. જિનેશ્વરે કહ્યું કે જડ અને ચેતન બને દ્રવ્ય સ્વતંત્ર છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહીં. છતાં જીવ એમ માને કે હું તે ઘણુ માટે ઘણું કરું છું, કરી શકું છું એટલું જ નહીં હું બધું જ જાણું છું. મને શું ન આવડે ? હું તે all rounder! આવું મિથ્યાભિમાન જ આધ્યાત્મિક માર્ગે જીવને સ્વચ્છેદ છે. તેને સ્વચ્છેદ તેને સત્ય તત્ત્વને ઓળખવા દે નહીં. જ્યાં હું, હું ને હું જ હોય ત્યાં જ્ઞાનીના કથન પર પણ વિશ્વાસ કયાંથી આવે ? Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર હું આત્મા છું ખરેખર જે તત્ત્વને સમજવું હોય તે એક વૈજ્ઞાનિકની દૃષ્ટિ જીવે કેળવવી જોઈશે. વર્ષોથી વિજ્ઞાનની પ્રગશાળામાં શોધે ચાલી રહી છે. નવા-નવા આવિષ્કાર થતા રહે છે. જ્યારે કઈ પણ ન વૈજ્ઞાનિક તેના fieldમાં કામ કરવા પ્રવેશે, ત્યારે પ્રથમ તે એ એની પહેલાં થઈ ગયેલા વૈજ્ઞાનિકની શોધના સર્વ સિદ્ધાંતને બરાબર સમજી લે તેમાં ઊંડે ઉતરીને અભ્યાસ કરી લે, એ સિદ્ધાંતે સાચા છે એવી શ્રદ્ધા સાથે એ આગળ વધે અને પછી પિતાની શક્તિથી નવી શેધ કરે તેમ પણ બની શકે, પણ એ કદી એમ ન વિચારે કે શું મારી બુદ્ધિ ઓછી છે? મારે શું કામ કોઇના સિદ્ધાંતને આધાર લેવો ? એની પહેલાં થઈ ગયેલાઓના અનુભવને ગ્રહણ કરી એ પોતાના ક્ષેત્રમાં કામ કરે છે. એ જ રીતે આત્મવિજ્ઞાન પામવા માટે આપણે ત્યાં માત્ર જ્ઞાન નહીં, વિજ્ઞાન શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એ પ્રયોગ એટલા માટે છે કે તું તારા પિતામાં, ઊંડામાં ઊંડે ઉતરીને સંશોધન કરજે. તું કેણ છે ? કે છે? એમાંથી જ તને સત્ય તત્ત્વ લાધશે. પણ આ કાર્ય કરવા પહેલાં, આપણા અનુભવી મહાપુરુષે પિતાના અનુભવને સાર જે આપણી સમક્ષ મૂકી ગયા છે, તેને શ્રદ્ધા સહિત સ્વીકારવા પડશે. સર્વજ્ઞની વાણીમાં આપણી શ્રદ્ધા બેસતી નથી, તેઓનાં કહેલાં બધાં જ ત ગળે ઉતરતાં નથી, કારણ આપણે માત્ર બુદ્ધિથી માપવા ટેવાયેલા છીએ. પણ એમ નહીં, વ્યવહારિક ક્ષેત્રે કેટલીક વાતો જેમ શ્રદ્ધાથી સ્વીકારી લીધી છે તેમ અહીં પણ મૂળભૂત તને શ્રદ્ધાથી સ્વીકાર કરે જ પડશે. ઝેર ખાઈએ તે મરી જવાય. આ વાતને કેઈએ ઝેર ખાઈને પછી સ્વીકારી નથી. પણ બીજાના અનુભવ પરથી માની લીધું છે. ત્યાં તે કહીએ છીએ કે “ઝેરના પારખાં ન હોય ! તો જે વિતરાગનાં વચનોમાં આપણું શ્રદ્ધા જાગે તે જ દર્શન મેહ તૂટે, મિથ્યાભિમાન ભાગે. એ શ્રદ્ધા તે આત્માની બહુ મોટી મૂડી છે. પણ આજના યુગ કેટલે ભયંકર છે? જે માણસને ધર્મ પ્રત્યે, સર્વજ્ઞ પ્રત્યે શ્રદ્ધા નથી હોતી તે જોર-શેરથી કહેતા હોય છે કે હું ધર્મમાં નથી માનતે. એમાં એ પિતાનું ગૌરવ માનતા હોય છે જુઓ તો ખરા આજના યુગની Page #242 -------------------------------------------------------------------------- ________________ 173 રેકે જીવ સ્વછંદ તા Mentality ! મોટામાં મોટી વિડંબના તે એ છે કે જ્યાં શરમ હેવી જોઈએ ત્યાં ગૌરવ સમજે છે. આ પ્રવાહ જ ઉધે ચાલ્યા છે. આ જ જીવને મોટામાં મોટે સ્વછંદ છે અને જ્યાં સ્વછંદ છે ત્યાં અહંકાર તે છે જ સમજી લેજે એ વાતને કે સ્વચ્છેદી હંમેશાં અહંકારી જ હોય. અભિમાની વ્યક્તિ કેઈની કહેલી વાતને સ્વીકારી શકે નહીં આધ્યાત્મિક ત સિવાયની પણ વાત કરીએ તે આખું વિશ્વ અનેક જાતની વિવિધતાથી ભરેલું છે. તે બધાને આપણે પૂર્ણપણે માપી શક્યા નથી. આ પદાર્થો તે ઈદ્રિયગમ્ય હોય છે, છતાં બધાને જાણ શકે છે ? ગમે તેટલા મેગેઝીને વાંચે, વિશ્વને જાણવા ગમે તેટલા સાધને તમારી પાસે હોય, રેડિયે કે ટી. વી. દ્વારા ઘણું યે સાંભળતા અને જોતા હે, છતાં બધા તને જાણું શક્તા નથી; કારણ કે આપણું બુદ્ધિ ગમે તેટલી તીવ્ર હવા પછી પણ જેટલી એની શક્તિ છે તેના દસ ટકાને જ ઉપગ આ મગજ કરી શકે છે. બાકીની 90 ટકા તે અકબંધ (સુષુપ્ત) પડી છે. તે એટલી છેડી શક્તિથી આ વિશાળ વિશ્વને કેમ માપી શકીએ ? એ જ રીતે અધ્યાત્મ ક્ષેત્રનાં તત્ત્વ તે આ વિશ્વથી પણ વિશાળ છે. તે આરાધના માર્ગને બુદ્ધિથી કેમ માપી શકાય ? માટે જ્ઞાનીઓના વચનમાં શ્રદ્ધા રાખી નિરંતર સમજવાનો પ્રયાસ કર-સંશોધન કર. પણ તું નથી સમજતો એ માટે, આ તો ખોટાં છે એવી અથ દ્વા ન રાખ. જીવે પિતાના દિમાગને હંમેશા ખુલ્લું જ રાખવું પડશે. આપણી ઉદારતા અને વિશાળતા વધતી જવી જોઈએ. શ્રદ્ધાનાં દ્વારા બંધ કરી દીધાં અને ઉપર જે કદાગ્રહનું તાળું લગાવી દીધું તે તો જાણે શકાશે નહીં, સ્વચ્છેદ ટળશે નહીં, મિથ્યાગ્રહ દૂર થશે નહીં. જીવને સ્વચ્છેદ નથી ટળતો તેનાં ત્રણ કારણે અહીં બતાવ્યાં. એક તે હું ઘણું જાણું છું, ઘણું સમજું છું એવું માન, આ માનભાવ જેનામાં Page #243 -------------------------------------------------------------------------- ________________ 174 હું આત્મા છું પડે છે તેને કોઈ પણ કઈ સમજાવવાનો પ્રયાસ કરે તો તે કહેશે “મને તમે શું સમજાવશે? મને તો બધી ખબર છે, મને બધું જ આવડે છે.” અને આવું માનનાર જે વે મોટે અજ્ઞાની બીજો કોઈ નહીં. બીજું, સંસારના ભૌતિક પદાર્થમાં-ધન આદિમાં જેટલે રાગ છે એટલે રાગ પુરુષ પ્રત્યે નથી. તપાસી લે અંતરને ! કયાં કેટલો રાગ જોડાયલ છે? સ્ત્રી-પુત્ર-પરિવાર તથા ધન-માલ પ્રત્યે જેટલે રાગ છે એના કેટલાયે ભાગે ગુરુ પ્રત્યે, સંતો પ્રત્યે પ્રીતિ છે. બંધુઓ ! જ્યાં સુધી ખરેખર સંતો પ્રત્યે અંતરનો પ્રેમ ન જમે ત્યાં સુધી સંસાર ન ટળે. અહી આપણે ભરત ચક્રવતીને યાદ કરીએ. એમનાં જીવનમાં ઘટિત થયેલી અનેક ઘટનાઓ, એમની અંતર્દશાને પ્રગટ કરે છે. ચકવતી વ જેવી ઋદ્ધિ-સિદ્ધિના સ્વામી હોવા છતાં પણ તેનાથી કેટલા અલિપ્ત હતા. તે તેમના જીવનના પ્રસંગે-પ્રસંગે ઝળકે છે. સંસાર રાગ નહિવત્ જ હતે. સંસારમાં રહેવા છતાં તેમાં લેપાયેલા નોરતા. ભગવાન ઋષભદેવ એટલે કે ચક્રવતીના પિતા, શ્રમણ થઈ વન નગરમાં ઘૂમી રહ્યા છે. કેવલ્ય-લક્ષ્મીને પામવાને પરમ પુરુષાર્થ સેવી રહ્યા છે. વર્ષ પૂર્ણ થયું અને એકઠા ભરત ચક્રવતી રાજમહેલમાં બિરાજી રહ્યા છે. ત્યાં મહામાત્ય પધાર્યા અને શુભ સંદેશ આપ્યો. “રાજન ! આયુધશાળામાં ચકરત્નની ઉત્પત્તિ થઈ છે” સાંભળી રાજાના દિલમાં ખુશી છવાઈ જાય છે. પિતે ભવિષ્યના ચક્રવત છે, દેવ નિર્મિત શસ્ત્રો તેને વિજયમાળ આપે છે. કહેવાય છે કે દેવ ચકવતીને અનેક પ્રકારે સહાય કરે તેમાં, ચકરત્ન નામનું અતિ બલશાલી શસ્ત્ર દેવે આપે. એ જેની પાસે હોય તે કદી પરાજિત થાય નહીં. ભરતને સમાચાર મળ્યા. નિયમ છે કે દેવો એ શસ્ત્ર આપે એટલે તરત તેની મહાપૂજા થવી જોઈએ. ભરત એ વિષે હજુ વિચારે તે પહેલાં જ અંતઃપુરમાંથી આવેલ પ્રતિહારીએ ખુશી વ્યક્ત કરી. “રાજન ! આપને ત્યાં પુત્રજન્મ થયો છે.” અને કુલદીપકના આગમને ભરત આનંદિત થયા, રાજાને ત્યાં પુત્ર-જન્મ Page #244 -------------------------------------------------------------------------- ________________ 15 રેકે જીવ સ્વછંદ તે એટલે મહોત્સવ પ્રસંગ. સંસારભાવમાં પુત્ર-જન્મ જેવી ખુશાલી બીજી કોઈ નહીં. સામાન્ય ગૃહસ્થીને ત્યાં પણ પુત્રને જન્મ આનંદ ઉત્સવ બની જાય તે રાજાએ તે વિધિવત્ મહોત્સવ મનાવવો જોઈએ. આ માટે પ્રતિહારીને કંઈ કહે ત્યાં તે– નગરજને આવી કહયું “રાજન ! મંગલ વધામણું ! પ્રથમ તીર્થંકર શ્રીષભદેવને કેવળજ્ઞાન પ્રગટ થયું !" અને ભરત બેઠા હતા ત્યાંથી હર્ષાવેશમાં ઊભા થઈ ગયા, પ્રસન્નતાથી ઝૂમી ઉઠયા અહો ! ભરત ક્ષેત્રમાં તીર્થકર દેવની કેવળ પ્રભા પ્રકાશિત થઈ ઊઠી ! અને જવા પગ ઉપાડ્યો, ત્યાં તે મહામાત્ય કહે છે : “રાજન્ ! પહેલાં ચકરત્નની પૂજા કરે. એ સહુથી મહત્ત્વપૂર્ણ કાર્ય છે. પૂજા વિના એ ચક રહી શકે નહીં. બધાં જ કાર્યો પછી પહેલાં પૂજા” - ભરત વિચારે છે કયાં જાઉં ? શું કરૂ? પહેલાં પૂજા, પુત્ર-જન્મ મહત્સવ કે પ્રભુને કેવળ-મહોત્સવ ? ભરતે થોડી ક્ષણો વિચાર્યું કે મારે શું કરવું ? મહામાત્ય કહી રહયા છે રાજન! તમારે સૌથી પહેલાં ચકરત્નની પૂજા કરવી જોઈએ. અને પછી પુત્ર-જન્મ થયો છે તેના મહોત્સની ઘોષણે રાજ્યમાં કરી, તેની તૈયારી થવી જોઈએ-પરંતુ ભરતે વિચાર્યું કે આ બધાં ભૌતિક કાર્યો છે અને એ જીવે અનેક વાર કરી લીધાં, અને હજી યે થશે પણ પ્રભુના કેવળજ્ઞાનના મહોત્સવને આ મેકે ક્યારે મળે ? મારા પ્રભુ સર્વથા આત્મવિશુદ્ધિ કરીને કેવળજ્ઞાનથી આલેકિત થઈ ગયા છે, એમના ચરણની પૂજા પહેલાં થવી જોઈએ, અને બધું જ છેડીને કેઈન રેયા ન રોકાયા, એઓ ત્યાં પહોંચી ગયા. ભગવાન શ્રેષભદેવના ચરણોમાં મસ્તક નમાવ્યું, કેવળ મહોત્સવમાં ભાગ લીધો. બંધુઓ ! કહે ક્યાં જવું જોઈએ ? અહીં ધર્મસભામાં બેઠા છે એટલે કહેશે કે પ્રભુના કેવળ મહોત્સવમાં જવું જોઈએ. પણ તમારું મને શું કહેશે? પહેલાં તે ચક્રરત્નની પૂજા થવી જોઈએ કે જે ચક્રવતી જેવું પદ અપાવશે. અને પ્રભુને કેવળજ્ઞાન થયું તે હવે થોડું ચાલ્યું જવાનું છે ? અને સાથે કેવળ મહત્સવ મનાવવા તે આખું નગર જશે. Page #245 -------------------------------------------------------------------------- ________________ 176 હું આત્મા છું અરે ! દેવ અને ઈદ્રો પણ આવશે. એક ભરત ન જાય તે શું બગડી જવાનું હતું ? તમારા જીવનમાં જ્યારે આ કોઈ પ્રસંગ આવે ત્યારે પણ એમ જ વિચારે છે ને ! તેમાં ય ખાસ ધર્મક્ષેત્રમાં જે કંઈ પ્રસંગ હોય તે તે એમ જ કહો. શું હું જ કરૂં બધું ? બીજા નથી કઈ ? એક હું નહીં કરું તો શું બગડી જવાનું છે ? બંધુઓ ! પેલી અકબર-બિરબલવાળી વાત જાણે છે કે તમે? હેજ દૂધથી ભરવાને હતે એના બદલે પાણીથી ભરી દીધો. સહુએ એ જ વિચાર કર્યો ને કે નગરનાં સર્વ પ્રજાજને તે દૂધને લેટે નાખશે તેમાં મારે એક પાણીને લેટ હશે તે શું વાંધો આવશે ? અને તેમાંય રાત્રિના અંધારાને લાભ મળી ગયો. અને હોજમાં એક ટીપું પણ દુધ ન નંખાયું ! વિચારે ! આ પ્રસંગને તે 500 વર્ષ વીતી ગયાં. પણ માનવની મનેવૃત્તિ તે આ જ રહી છે. બદલ્યા છે તમે ? હા, તમે કહે છે અમે તે Modern જ નહીં Ultra Modern થઈ ગયા. બહારનાં રહન-સહન, વેશભૂષા બદલ્યાં, પણ આંતરવૃત્તિઓ તે એની એ જ રહી. અરે ! વધુ સંકુચિત થઈ ગયા. કયાં સુધી વાત કરવી ? તમારે ધર્મ કાર્યો કરવા નથી અને કોઈને કરવા દેવા નથી. કેઈ વ્યક્તિને ધર્મની શ્રદ્ધા થઈ હોય, ભાવ-ભક્તિ જાગ્યાં હોય, સાધુ-સંત ગામમાં પધાર્યા હોય અને તેમના સત્સંગમાં વધુ રહે તે તરત તમારી આંખમાં આવી જાય. બેલવા માંડે, હો! બહુ ધર્મ કરવા માંડ્યા છે ? શું કરો છો સંત પાસે જઈને ? તમે તે આ દિવસ ઉપાશ્રયમાં જ રહે છે. કેવી છે આ વૃત્તિ ? કેવી આ દષ્ટિ? ક્યાં લઈ જશે એ ? આ બધી સાંસારિક વૃત્તિઓ જ છે, જે સ્વચ્છેદને છૂટવા નથી દેતી. બંધુઓ! ભરતને ભૌતિક્તા પર પ્રેમ ન હોતે પણ પ્રભુ પ્રત્યે પ્રેમ હતું. તે જેને સંસાર પર વધુ રાગ છે તેને સ્વચ્છેદ નથી ટળતે આપણી દશા એ જ છે ને ? Page #246 -------------------------------------------------------------------------- ________________ રોકે જીવ સ્વચ્છદ તે 177 હું તમને પૂછું છું કે ભારતને સંસાર પ્રત્યેની કઈ જવાબદારી હતી કે નહીં? છતાં પ્રભુ પ્રીતિને પહેલું સ્થાન મળ્યું. તમને જ્યારે કંઈ પણ કહીએ છીએ ત્યારે કહે છે-મહાસતીજી! તમને શું ખબર હોય? અમારી જવાબદારી કેટલી છે ? એ પણ અમારે નિભાવવી પડે ને ? અમારી જવાબદારીઓ કેવી હોય તેની તમને ખબર ન પડે. કેમ ? અમને ખબર કેમ ન પડે ? શું અમે ઉપરથી ઉતરીને આવ્યા છીએ? તમારી વચ્ચેથી જ અહીં આવ્યા છીએ. બધું જ જોઈને આવ્યા છીએ, અમને ખબર છે કે સંસારની જવાબદારી શું હોય ? તમારા Limitations કેટલા છે? બધી જ ખબર છે. પણ જ્યારે તમારે ન કરવું હોય ત્યારે કહે છે કે અમારી જવાબદારી કેટલી છે ? અમારે એક-એક મિનિટની ગણતરી હોય છે. ઊભા રહો ! હું નથી માનતી કે તમારે એક-એક મિનિટની ગણતરી હોય ! તમે એક-એક મિનિટ સમજી વિચારીને ખર્ચો છે એ નથી માનતી. હલકા મનોરંજન માટે ત્રણ-ત્રણ, ચાર-ચાર કલાક, અરે ! આખી ને આખી રાત ચાલી જાય છે ! ચાર-છ જણ ભેગા મળીને ગપ્પાં મારે છે ને કેટલો સમય વીતી જાય છે? પાનાં લઈને રમવા બેસે છે ને કેટલા કલાક ચાલ્યા જાય છે ! કયાં છે ગણતરી ? ખોટા છે તમે! હા, અહીં ઉપાશ્રયમાં કે ધર્મના કાર્યમાં સમય કાઢવો પડે ત્યાં જ તમને ગણતરી છે. બંધુઓ ! ખરાબ ન લગાડશો. પણ તમારા અંતરમાં ઊંડા ઉતરીને તપાસ કે કયાં છે તમારે રાગ ભૌતિક ક્ષેત્રે કે સપુરુષ પ્રતિ? જે ને જેટલે રસ સંસારમાં છે એ જે સદગુરુમાં હોય, તેમના ચી ધેલા માગે હોય તે જરૂર સ્વછંદ ટળે. અને ત્રીજું કારણ છે જૂઠી લેક લાજ ! જૂઠી અપકીતિને ભય! વધારે ધર્મ કરીશ, વધુ સંત સમાગમ કરીશ અને કઈ કંઈ કહેશે તે? એને ભય છે તમને ! શું કહું? ધન્યવાદ આપું? ધન્ય છે તમને! ધર્મ કરવા સમયે આમ વિચારે છે પણ કયારેય એ વિચાર્યું છે? કે દારૂના બારમાં જાઉં છું ને કઈ કંઈ કહેશે ? ત્યારે લોકલાજનો ભય છે ? Page #247 -------------------------------------------------------------------------- ________________ 178 હું આત્મા છું અરે ! એથી પણ આગળ વધીને કહું તો? બંધુઓ ! મારી વાત છેડી કઠેર છે, પણ સત્ય છે ! ખરાબ ન લગાડશે. પણ જ્યારથી મેં સાંભળ્યું છે, મારા માથામાંથી એ વાત ખસતી નથી. મહાવીરના અનુયાયી, અહિંસાના નારા લગાવનાર, તમારી જાતને શુદ્ધ શાકાહારીમાં ગણવતા, કેવા છે તમે ? શુદ્ધ શાકાહારી છે? પછી જે હોટલમાં માંસાહાર- NON-VEG બને છે, ત્યાં ખાવા માટે જાવ છે ? અને ઉપરથી બડાઈ કરે છે. કે ત્યાં તે Veg અને Non-veg અલગ અલગ રંધાય છે! જેઈ આવ્યા છે તેનાં રસોડાં? તેનાં વાસણે? તમારી જીભની રસવૃત્તિ તમને ક્યાં લઈ જાય છે ? અરે ! હું જાણું છું કે માત્ર રસવૃત્તિને કારણે જ નથી જતા પણ એવી હોટલમાં જવું તે પ્રતિષ્ઠાનું સાધન માને છે. તમારી પ્રતિષ્ઠા વધે છે. કેટલી હીન ભાવના કામ કરી રહી છે ! વિચારે તે ખરા ! નૈતિકતાનું રણ કેટલું નીચું ઉતરી ગયું છે! આજે હું આ કરું છું, કાલે મારા સંતાને શું કરશે? આજે મેટા શહેરોમાં તે શ્રીમંત ઘરના નબીરાઓ Non-Veg ખાતા અને તેમાં ગૌરવ અનુભવતા થઈ ગયા છે. કયાં જઈને અટકશે આ બધું? બંધુઓ! માત્ર ધર્મની દૃષ્ટિથી જ આ વાત નથી, પણ તમારી વ્યવહારિકતાની દૃષ્ટિથી પણ વિચારે કે આજ તમે ક્યાં છે? તમે જ્યાં છે ત્યાંથી તમારા સંતાન વધુ નીચે ઉતરવાનાં, એ સમજી લેજે. પછી રેવું જ પડશે. રેવા સિવાય બીજું કાંઈ નહિ રહે, અને ત્યારે પેટ ભરીને પસ્તાશે પણ બહુ મોડું થઈ ગયું હશે, પાછા નહીં વળી શકે કે નહીં તમારાં સંતાનોને વાળી શકશે. પણ સમાજે આવા ખોટા માર્ગોને પ્રતિષ્ઠાનું સાધન બનાવી દીધું અને તમે અપનાવી લીધું પછી ધર્મ ક્યાં ઉગશે? ધર્મ અંતરને કેવી રીતે સ્પર્શશે? અને નહીં સ્પશે તે એ જ ચર્યાશીનું ચકકર ઉભું જ છે ! આવી જ કંગાલ વૃત્તિ અને ધર્મની મહત્તા વિષેનું અજ્ઞાન, માણસને ધર્મ તરફ વળવા દે નહીં, અને વિચારે કે ધર્મ કરતાં મારી અપકીર્તિ થશે તે? લેકે શું કહેશે મને? અને ખરેખર જેને ધર્મ કર નથી Page #248 -------------------------------------------------------------------------- ________________ રોકે જીવ સ્વછંદ તે 179 તે, કરતા તે નથી પણ ધર્મ કરનારની નિદા કરે છે. પરિણામે નિદાથી ડરીને ધર્મ કરનારા, ધર્મથી અને સંતાથી દૂર ભાગે છે. આમ આ ત્રણ કારણે જીવ સ્વછંદ છેડી શકતો નથી, પણ સ્વછંદ છોડયા સિવાય જીવને ઉદ્ધાર નથી. શ્રીમદ્જી કહે છે પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. રાગ-દ્વેષ ત્યજી વીતરાગ થયા છે એવા શ્રી જિનેશ્વર ભગવાન કહી ગયા છે કે, ભૂતકાળમાં જે-જે છે એટલે કે અનંત છ મેક્ષને પામી ગયા, તે સહુએ સ્વચ્છેદ છોડયો અને પુરુષ પ્રતિ પ્રેમ જાગૃત કર્યો, સપુરુષે બતાવેલા રાહે ચાલ્યા, લેક-લાજને ભય છોડી, અપકીર્તિની પરવાહ ન કરતાં, અહંકાર અને મમકારને ત્યાગ કરી, સન્માર્ગે પ્રવૃત્ત થયા ત્યારે જ મેક્ષ પામ્યા, અને ભવિષ્યમાં પણ આ રીતે જ જીવે મોક્ષ પામશે. બંધુઓ! અહીં આત્મસિદ્ધિ શાસ્ત્રની વાતે ચાલે છે. શ્રીમદ્જી શરત મૂકે છે કે મેક્ષ પામવા માટે સ્વચ્છંદ છેડે જ પડશે. જો આટલું માન્ય હોય તો જ મોક્ષ મેળવવાની વાત કરજે, નહીં તે નહીં. તે હવે અનાદિના સ્વચ્છંદને રોકવા માટે જીવે કે પુરુષાર્થ કર જરૂરી છે તે વાત શ્રીમદ્જી આગળની ગાથામાં બતાવશે. Page #249 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યક્ષ સશુરૂ યોગ...! વતરાગ પરમાત્મા અનંતજ્ઞાની, અનંતદર્શની, પ્રભુ વીર જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માએને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગ-જ્ઞાન, અને સમ્યગૂ-ચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના કરવા માટે જીવે સગુરુનું શરણ લેવું આવશ્યક છે. સદ્ગુરુના શરણ વગર માર્ગ મળતો નથી. અત્યાર સુધી સદ્ગુરુનું શરણ મળ્યું નથી તેથી જ સ્વચ્છેદે વર્તતા આવ્યા છીએ, અને આપણી મતિ-કલ્પનાએ જ તેનો નિર્ણય કર્યો છે, ધર્મ, ધર્મનાં સાધન, ધર્મની આરાધના અને ધર્મનું ફળ, આ બધી જ બાબતોને આપણું બુદ્ધિએ જેવી રીતે સ્વીકારી છે તેમજ આપણે માનતા આવ્યા છીએ. એટલે જ જેમણે સો સાક્ષાત્કાર કર્યો છે એવા સપુરુષના શરણે જવાનું છે. શ્રીમદ્જી કહે છે પ્રત્યક્ષ સદ્દગુરુ યંગથી, સ્વછંદ તે રેકાય અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણું થાય...૧૬.... સ્વચ્છેદ ટાળવાની ઈચ્છા કયારે થાય ?....જ્યારે પોતે સમજે કે હું મારી બુદ્ધિથી વતી રહ્યો છું તે અગ્ય છે. આજ સુધી મારું દુઃખથી મુક્ત થવું છે એ નિશ્ચય જેના અંતરમાં થયું છે, તેને જ સ્વચ્છેદ કાંટાની જેમ ખૂંચે છે. અને તેના મુખેથી ઉદ્ગાર સરી પડે છે. આજ સુધી હું રહ્યો ગર્વમાં ને, માગી મદદ ન લગાર આપ બળે માગ જોઇને ચાલવા, હામ ભરી મૂઢ બાળ હવે માંગુ તુજ આધાર... પ્રેમળ જ્યોતિ... પણ આ લક્ષ્ય જાગે તે ને ? બહુધા જીવ પોતે જે કરે છે તે જ ઠીક છે એમ જ માનતે હય, એટલે સદ્દગુરુના યોગે સત્સંગ કરતો Page #250 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યક્ષ સદ્ગુરુ વેગ 181 હોય તે પણ પિતાનો કદાચ ન છોડે. ઉપદેશ સાંભળે તે પણ પિતાને રુચે એવું કહે તે ગ્રહણ કરી લે અને સત્ય હોવા છતાં પણ અરુચિકર હોય તો ગ્રહણ ન કરે. અર્થાત્ પિતાની માન્યતા સાથે લઈને જ સાંભળવા બેઠા હોય તેથી ગુરુદેવના યોગે પણ કાંઈ પામી શકે નહિ. મોઢામાં મીઠાને કણ લઈને મીઠાઈને રસ માણવા જતી કીડી જેવી આ વાત છે. મીઠાઈને રસ લે હોય તે મીઠું મોઢામાંથી કાઢી નાખવું પડે. બંધુઓ ! વ્યવહારમાં આ વાત આપણને ખબર છે, શિખવવી પડતી નથી, માને કે એક કાચની બોટલમાં કેઈ એ પદાર્થ ભર્યો છે જે ખાવા લાયક નથી, અને તેમાં ખાવા યેગ્ય પદાર્થ ભરે છે તો શું કરશો? પહેલાં તે ખાલી કરશે અને પછી એવી રીતે બરાબર સાફ કરશે કે પિલા પદાર્થની ગંધ પણ તેમાં ન રહે. ત્યારપછી જ તેમાં બીજુ ભરે. એક સીધી-સાદી વાત કરું. શિયાળાના દિવસો છે. સવારે નાસ્તો કરવા બેઠા. પહેલાં ખાધે અડદિયે અને પછી ચા પીવી છે. તે તરત ચા નહીં પીએ. પણ વચમાં કંઈક ખારી ચીજ ખાઈ લેશે. કેમ? જે સીધી ચા પીએ તે તેને Taste ન આવે. ચા મળી લાગે. પણ ચાને Taste લેવો છે તો પહેલાં Taste ને change કરે છે. તો જ ચા પીવાની મઝા આવે. બંધુઓ ! આ વાત શીખવવી પડતી નથી. પણ સત્સંગ કરવા આવે ત્યારે સંસારના, કદાગ્રહના, મિથ્યા માન્યતાના Taste મનમાંથી કાઢીને આવશે તો જ સંતના ઉપદેશને રસ લાગશે અને તે ગ્રહણ કરવા જેવું છે તેમ લાગશે. જીવને અંદરમાં પડેલો અહં જ સદ્ગુરુના ઉપદેશને આત્મસાત થવા ન દે. માટે અહં છોડીને સદ્ગુરુનું શરણ સ્વીકારવું પડશે. બંધુઓ! સદ્દગુરુને પેગ સફળ ત્યારે જ કહેવાય કે એમના સંગે, સંસારની રુચિ ઓછી થાય અને આત્મલક્ષ વધે. ઉપદેશ સાંભળે ત્યારે એમ થાય કે મારે માત્ર સાંભળવા ખાતર જ નથી સાંભળવું પણ તેમાંથી કંઈક પામી જવું છે, કઈક મેળવી લેવું છે. એવી તીવ્ર પિપાસા જાગે. અરે ! ગૃહસ્થાશ્રમને ચલાવવા ધધો કરતા હે,વ્યવહાર સાચવતા હે, પણ અંતરથી એવી ભાવના રહે કે હે પ્રભુ ! કયારે વેગ મળે ને કયારે Page #251 -------------------------------------------------------------------------- ________________ 182 હું આત્મા છું આ બધું છોડું? સંસાર વ્યવહાર જાળ રૂપ ભાસે, તે જ સત્સંગ સાર્થક થાય. પણ સાચું કહે, ભાઈ ! વ્યાપાર છોડવાનું મન થાય છે, ઓછા કરવાનું મન થાય છે કે તેને વિકસાવવાનું મન થાય છે? શેને શોખ છે? ચાન્સ મળે તે ચૂકે નહીં ને? ખૂબ વધારે–ખૂબ વધારે અને પછી કહો “પહોંચી શકાતું નથી.” પણ ભલા ભાઈ! તું ક્યાંથી પોંચે ? તું એકલે અને વધાર્યું છે પાંચ જણે કામ કરી શકે એટલું! પણ આ તૃષ્ણ છે, અતૃપ્ત લાલસા છે ! મને યાદ છે મુંબઈવાળા એક ભાઈ અમે મહારાષ્ટ્રના એક ગામમાં હતા અને દર્શને આવ્યા. તેઓ પતિ-પત્ની બે જ પ્રાણી, પણ ધ છે. ખૂબ વધાર્યો હતે. જુદા જુદા શહેરોમાં તેમની ઓફિસે. પળને પણ સમય ન હોય તેમને. મેં એમને પૂછયું : “શા માટે તમે આટલું બધું કામ વધાર્યું છે? તમે બે જણાં સુખેથી રહી શકે એટલું તમારી પાસે નથી?” રમૂજ સાથે તેમણે કહ્યું : મહાસતીજી! એક નહીં. ત્રણ ભવ ચાલે એટલું છે!” “તે શા માટે વધારે છે?” બસ, મને શોખ છે.” જુઓ! જીવને કેવા શેખ હોય છે? શેખને Convert કરી નાખે. જે શોખ પાપ કરાવે, તૃણું વધારે, અનર્થી દંડનું સેવન કરાવે, તેને છેડી તમારી શોખવૃત્તિને આત્મા તરફ વાળી દો. સત્સંગને શેખ, વાંચનને શેખ, વ્રત–પ્રત્યાખ્યાન નિયમેને શેખ કેળવી લે. બંધુઓ ! પેલા ભાઈને તે શુભેદય હતો કે તેમણે શેખનું ક્ષેત્ર બદલી નાખ્યું. અત્યારે ઘધે બહુ જ ઓછો કરે છે, અને વધુ સમય આત્મલક્ષે આપે છે. સંસારના વ્યવહારમાં રાચે નહીં, પણ એ કરતાં ખેદ વતે કે કરવું પડે છે એટલે કરું છું, પણ મારે આ કરવું નથી. સદ્ગુરુના શરણે જઈ Page #252 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યક્ષ સદ્ગુરુ વેગ 183 તેમની આજ્ઞા એ જ મારું જીવન, એ જ મારે ધર્મ. આવી ભાવના નિશદિન જેને વર્તે તેને સદ્ગુરુને યોગ થયો કહેવાય. તો જ સ્વછંદ ટળે જ્યારે એ સદ્દગુરુને સર્વસ્વ માની શકે. જ્ઞાનીએ કહ્યું છે ભવ એક જે રાજી કરે, પુરુષને સહવાસથી એની બધી ઈચ્છા પ્રશસે, રામ—રામ ઉલ્લાસથી પંદર ભ માંહે જ તે તું પામશે મુકિત સહી ગુરુરાજ અનુભવ ગંગ સહજાનંદ રસથી લહલહી. જ્ઞાનીઓ આપણને કહે છે, તે તારા સંસારને પોષવા માટે, ભગવૃત્તિના રસમાં એક નહીં, આજ સુધીના અનંત ભ ખેઈ નાખ્યા. જીવ જ્યાં જ્યાં જે-જે નિમાં ગમે ત્યાં-ત્યાં તેણે ઇન્દ્રિયના વિષયને ભેગવવા સિવાય બીજું કશું જ કર્યું નથી. પિતે એ કર્યું છે ને બીજાને પ્રેરણા પણ એ જ આપી છે. ભૂતકાળમાં ઘણું ભ ગયા, ત્યાં શું-શું કર્યું તે તો આપણને યાદ નથી. પણ વર્તમાન ભવને જ વિચારે! જેટલાં વર્ષો આ જીવનનાં ગયાં તેમાં શું કર્યું ? શરીર તથા મન જે માગે તે આપવામાં, અને શરીરની સગાઈએ જે પરિવાર છે તેને પિષવામાં જ આખું યે જીવન વેડફી નાખ્યું. નથી લાગતું કે ગયાં તે વર્ષો ગુમાવી જ દીધાં છે? રાત-દિવસ દોડાદોડી કરે છે. તમે કહેશે, “અમે અમારા એકલા માટે નથી કરતા. પરિવારની પળોજણ પડી છે તેને માટે પણ કરવું પડે છે. પણ હું તમને પૂછું–તમે પરિવારની સુખ-સુવિધાની ચિંતા કરે છે તે વાત સાચી, પણ કઈ દૃષ્ટિએ ? એક તે સારી રીતે, બધી સગવડતા આપી સંતાનને ઉછેરવા, સારું ભણતર આપવું, દિકરી હોય તે સારું ઘર ! તમારી વ્યાખ્યા પ્રમાણે ધનવાન ઘરે ગતીને પરણાવી દેવી. દિકરે હોય તે ભણાવી, ધંધે લગાડી, પરણાવી દે. બસ ને, થઈ ગઈ ને જવાબદારી પૂરી ? કહેતા હોય છે ને ? હાશ ! બધો જ ભાર ઉતરી ગયો ! વહાલા બંધુઓ ! તમે બધું તે કર્યું પણ ખરેખર મા-બાપ તરીકે તમારી જે ફરજ હતી તે બજાવી ખરી? તમે હા કહેશે ! હું ના કહીશ! Page #253 -------------------------------------------------------------------------- ________________ 184 હું આત્મા છું તમે તમારા સંતાનને ધર્મના સંસ્કાર આપ્યા ? એ જ્યારે પિતાના જીવનની જવાબદારીઓ પૂરી કરે ત્યારે આત્મ તરફ વળે એવી જાગૃતિને કઈ મંત્ર આપ્યો ખરે? જે ના, તે તમારી જવાબદારી અધૂરી છે! કયારે આપશે આ સંસ્કાર ? તમે બિલકુલ રિટાયર્ડ થશે ત્યારે? પણ પછી નહીં આપી શકે અને એ જુવાન સંતાન સંસ્કાર લેશે પણ નહીં. આપવા હોય તો તેના બાલ્યકાળમાં જ આપવા જોઈએ, તે જ એ ઝીલે. હવે ન માને! પણ એના બાળપણમાં તમારી યુવાની હોય, એટલે તમને જ ધર્મ સૂઝ ન હોય, આતમ લગની લાગી ન હોય, અધ્યાત્મ ચિંતા જાગી ન હોય. પછી તમે કયાંથી આપ બાળકને સંસ્કારો? બસ, આમ જ ચાલ્યું છે આપણું જીવન. તમે તમારા શરીર-મનની સુખ-સગવડતા મેળવવામાં અને ભેળવવામાં જીવન પૂર્ણ કર્યું, સંતાનને પણ એ જ સંસ્કાર આપ્યા. આવા એક નહીં અનંત ભ વીતાવી દીધાં. અહીં આવ્યા પછી, વીતરાગની વાણી મળ્યા પછી પણ શું કરી રહ્યા છીએ? અહીં બેઠા હે ત્યાં સુધી ચાલના પાણીની જેમ વૈરાગ્ય રસથી ભરપૂર અને પછી કેરા ધાનેર. હતા ત્યાં ને ત્યાં. નહીં બંધુઓ ! હવે આમ ન ચાલે. બસ, જાગ્યા ત્યાંથી સવાર. આ એક ભવ પુરુષને શોધી તેમને સંપૂર્ણ સમર્પિત થઈ, તેમના ચરણમાં રહી, તેમને પ્રસન્ન કરી લઈએ. બસ, માત્ર એક જ ભવ! પણ એ પુરુષને પ્રસન્ન કરવા કઈ રીતે ? તેઓની આજ્ઞા મનરેમમાં વસી જાય. તેમની આજ્ઞાને ઝીલવા સદૈવ તત્પર રહીએ. ખાસ વાત તે એ છે કે ગુરુદેવ આજ્ઞા કરે કેને? એમના અંતઃકરણમાં જેમના પ્રત્યે વાત્સલ્ય ભાવ છે, હિત-બુદ્ધિ છે, જેમને તારવા ચાહે છે તેમને જ તેઓ આજ્ઞા કરે, અને જે જીવ એટલે ભાગ્યશાળી છે, હળુકમી છે તેને જ આવું સૌભાગ્ય મળે છે. માટે ગુરુદેવની આજ્ઞાને ઝીલતાં અંતરમાં હર્ષોલ્લાસ જાગ જોઈએ. ગુરુદેવ કયારેક મીઠા શબ્દોમાં પણ કહે, કયારેક કડવા શબ્દો કહે, પણ તેઓની હિત ભાવના જ હોય. અનાદિથી ઉલટા જીવને સુલટ Page #254 -------------------------------------------------------------------------- ________________ 185 પ્રત્યક્ષ સદ્દગુરુ યંગ અનાવવા, તેઓને આ પ્રયોગ કરવો જ પડે. આપણે ત્યાં કહેવત છે-“કડવા ઓસડ મા પાય” મા સંતાનનું ભલું છે એવું બીજું કેણ ઈચ્છે ? માટે જ ગુરુદેવની ગમે તેવી આજ્ઞા હેય, માથા પર ચડાવીએ. જ્યારે ગુરુદેવની આજ્ઞા પાળવાનો સમય આવે ત્યારે મેરેમમાં પ્રસન્નતા પ્રગટે, ઉલ્લાસ ભાવે આજ્ઞાને આરાધે, જે કંઈ આજ્ઞા છે તે મારા એકાંત હિત માટે છે તેવી દઢ શ્રદ્ધા અંતરમાં હેય. એ માને કે હું કે ભાગ્યશાળી છું કે મારામાં આરાધનાનું પ્રથમ ચરણ ઉપાડવાનું સામર્થ્ય આવ્યું. પહેલાં ગુરુ-આજ્ઞાની આરાધના, પછી જ રત્નત્રયની આરાધના. એક એતિહાસિક પ્રસંગ યાદ આવે છે. વિશ્વના ઇતિહાસમાં નેપોલિયન બેનાપાર્ટ નામનું એક વિશેષ પાત્ર થઈ ગયું. તે સેનાપતિ હતે. તેને commanding power અદભૂત હતે. એ Discipline ને એટલે બધે હિમાયતી હતી કે એને એક પણ સૈનિક તેના Orderને ઉત્થાપી શકતો નહી. નાની એવી ભૂલ કરનારને પણ મૃત્યુદંડ થતા. એક વખતની વાત છે, એ સેના સૈન્યને કૂચ કરાવી રહ્યો હતો. તે Order આપતો હતો અને તેના ચાલી જતી હતી. કઈ કેટલા કિલોમીટર લાંબી કૂચ હતી. સેંકડો સૈનિકે ચાલ્યા જાય છે. નેપોલિયન પાછળ છે. તેમાં વચમાં ખાઈ આવી, આગળ રસ્તો નથી. સૈનિકને માત્ર હુકમ અનુસાર ચાલ્યા જવાનું છે. વચમાં અટકવાનું નથી. અને બંધુઓ ! આશ્ચર્ય ! એક પછી એક સૈનિકે ખાઈમાં ઉતરવા માંડયા પણ કઈ કહેતું નથી કે “સર ! આગળ ખાઈ છે, રસ્તો નથી.” આમ કેટલાય સૈનિકે ખાઈમાં હિમાઈ ગયા. એકાએક ને પોલિયનનું ધ્યાન પાછળથી આગળ ગયું. એ જુએ છે મારો Order ચાલુ છે અને સૈન્ય આગળ વધતું કેમ દેખાતું નથી? તેણે સહુને રેકી દીધા, દેડીને આગળ ગયે. જેયું, ખાઈમાં સૈનિકે ચાલ્યા ગયા છે. ખાઈ ઉંડી હતી તેમાં જનારે મરણને શરણ જ થાય. નેપોલિયનની આંખમાં પાણી આવ્યાં. તેણે સૈનિકોને કહ્યું : Page #255 -------------------------------------------------------------------------- ________________ 186 હું આત્મા છું અહીં ખાઈ છે તેને મને ખ્યાલ ન રહ્યો, હું તે આદેશ આપતે જ રહ્યો પણ તમારે તે કહેવું હતું કે રસ્તે નથી, આગળ કેમ ચાલીએ?” No Sir ! અમારો ધર્મ માત્ર આપને Order માથા પર ચઢાવવાને બસ. ચાલતું રહેવું ! પછી ચાહે મરણ આવે, ખાઈ હય, જંગલ હોય, ગમે તે હેય ! Order સિવાય અમે બીજું કશું જાણતા નથી ! " બંધુઓ! આ એક સૈન્યની Discipline હતી, તેની સભ્યતા હતી. મરણને શરણ થયા. પણ સેનાપતિની આજ્ઞા સામે અવાજ ન ઉઠાવ્યો ! વિચારો! આપણે તે આધ્યાત્મિક ક્ષેત્રે, આપણા પિતાના આત્મ-ઉદ્ધાર માટે આજ્ઞા પાલન કરવાનું છે, તે કેટલી અર્પણતા? કેટલી સભ્યતા? કેટલી છાવરી? સર્વસ્વનું સમર્પણ કર્યા વિના આજ્ઞાપાલકપણું આવતું નથી. આપણે ત્યાં શ્રાવક તેમજ સાધુનાં વ્રતમાં જ્યાં પ્રતિજ્ઞાબદ્ધ થવાનું છે ત્યાં એક શબ્દ આવે છે જાવજછવાએ અર્થાત જે વ્રતને ગ્રહણ કરું છું એનું પાલન એવી દઢતાથી કરીશ, એટલી અર્પણતા સહિત કરીશ, એવી અનન્ય ભાવનાથી કરીશ કે કદાચ જીવ જાય તે પણ ભલે, મૃત્યુને મંજુર કરવું પડે તે પણ ભલે, પણ પ્રતિજ્ઞાથી ચલિત નહીં થાઉ ! બંધુઓ ! આ વ્રત શું છે? આપણા જિનેશ્વરની, આપણા પૂર્વાચાર્યોની આજ્ઞા જ છે. માટે તેને રોમે-રોમે ઉતારી દઈ પ્રસન્નતાપૂર્વક આચરવાની તૈયારી જોઈએ. તે તેનું ફળ શું ? “પંદર ભવમાં મુક્તિ આજ્ઞાના આરાધક જીવને, વધારે પરિભ્રમણ રહેતું નથી. તેને સંસાર, પરિમિત થઈ જાય છે. તેથી જ અહીં આત્મ-અનુભવી પુરુષ કહે છે કે અમારા અનુભવમાંથી નીકળેલ ગંગાના પવિત્ર જલ વડે અમે સહજાનંદને પામ્યા છીએ. અને તેથી જ ચેકસાઈપૂર્વક કહી શકીએ છીએ કે આટલું થશે તે મોક્ષ Definite, એમાં મન-મેખ નથી. અહીં સગુરુના વેગે સ્વછંદ રોકવાની પ્રેરણા આપી છે. ઉપર કહ્યા પ્રમાણે ગુરુદેવને અર્પણ થઈ જાય તે જ સ્વચ્છંદ રેકાય. પણ જે એ Page #256 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યક્ષ સદ્દગુરુ યંગ 187 ન થાય તે અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણું થાય. પોતાના જ પ્રયત્નોથી સ્વછંદને રોકવાનો પ્રયાસ થાય તે તે દૂર તે ન થાય પણ વધે. કેટલાક માણસે સાધુ-સંતોનાં ચરણમાં જઈ તેઓની સેવા-સુશ્રષા કે શાતા ઉપજાવવામાં પિતાની નાનમ માને છે. તેમને અહમ ત્યાં ઘવાય છે. એવા માણસે ધર્મ અને ધર્મનાં ત પર શ્રદ્ધા રાખતા હોય, સવાંચન કરતા હોય, વિચારતા હોય, તો સમજતા પણ હોય પણ પણ કઈ સપુરુષના ચરણ- શરણનું સાનિધ્ય પામવા જેટલી નમ્રતા તેનામાં ન હોય. એટલે તે એવું માને કે આપણે ઘરમાં બેઠાં પણ ધર્મ કરી શકીએ છીએ અને આપણા દોષને જાણીને દૂર કરી શકીએ છીએ. આપણે કઈ સંતેના શરણની આવશ્યક્તા નથી. કેટલે ભયંકર અહમ્ ! બધું જ કરતે હવા પછી પણ તેને અહેમ તે એવો ને એવો જ પડે છે. એ તે એક રતિ ભાર પણ એગળે નથી તો માગે કયાંથી ચડે ? આમાં સ્વછંદ જાય નહીં પણ અહમનું પિષણ થતું જાય એટલે અહમ્ વધે. જેનું પિષણ કરે તે વધે પણ ઘટે નહીં. શરીરમાં રોગ થાય અને આપણું શારીરિક પ્રતિકાર શક્તિ ન હોય તો એવી જાતની દવા લે છે કે કાં તે પ્રતિકાર શક્તિ વધે અને કોએ જર્સને નાશ થાય. શરીરના રોગ માટે આટલા જાગૃત છીએ. પણ આ તે મહારોગ છે. જે અનાદિથી આત્માને વળગે છે અને તેનું પિષણ જ કરીએ છીએ. અરે ! આપણે અહમ નું પેષણ કરીએ જ, પણ જ્યાં અહમ નું પિષણ થતું હોય એવા સ્થાને જવાનું જ પસંદ કરીએ ! કેવી છે આપણું મનવૃત્તિ ! અહમના કારણે જ મેટા મોટા મહાનુભાવે ભવમાં ભટકયા કરે છે. સંસારમાં દુઃખી થયા છે, એ અહમ ગાળવા જેવું છે કે પિષવા જેવો ? એ સમજી લઈને તેને દૂર કરવા પ્રયાસ કરીએ. એટલે જ શ્રીમદ્જીએ કહ્યું : સદ્ગુરુના શરણ સિવાય તારો ઉદ્ધાર નથી. એમના શરણ વિના સ્વછંદ ટળશે નહીં. માટે એમને શરણે Page #257 -------------------------------------------------------------------------- ________________ 188 હું આત્મા છું ચાલ્યા જા ને આજ્ઞા આરાધી લે. આજ્ઞા ન આરાધનારને સ્વછંદ બમણો થાય. પેલી એક વાત જાણતા હશે. એક અપરાધી પકડાયા અને તેને કેદ થઈ ગુને સાબિત થયું. શિક્ષા તરીકે ફટકા મારવાના હતા. પણ પહેલાં જ કહી દેવામાં આવ્યું હતું કે બોલવાનું નહીં, બેલીશ તે બે ખાઈશ. તેને ફટકા મારવા ઊભે રાખવામાં આવ્યો અને કહ્યું, તને દશ ફટકા મારવાના છે. “હે આટલા બધા ? " વીશ !" પણ કેમ ? " ચાલીશ !" " બાપરે ! મરી ગયો !" એંશી ! " અને એ બેલતે ગયો ને ફટકા વધતા ગયા. ડબલ થતા ગયા. | બંધુઓ ! ગુરુદેવની આજ્ઞા જેટલી વાર ઉત્થાપીએ એટલી વાર સ્વચ્છેદ - બમણો થતો જાય. પૂછો અંતરને ! કેટલી વાર આજ્ઞાનું ઉલ્લંઘન કરીએ છીએ ? એક વાર આજ્ઞા ન માની, સ્વછંદ બમણો થયે. બીજી વાર ન માની, એથી બમણો થયે. પલ–પલ એ જ કરીએ છીએ. પ્રભુએ શ્રાવક ધર્મ અને સાધુ ધર્મ બન્ને પ્રરૂપ્યા છે. જે એ ધર્મનું પાલન ન કરીએ તે પણ આપણે સ્વછંદી. પણ ના, હવે આપણે સ્વછંદી રહેવું નથી, તેથી ગુરુદેવને-સપુરુષને વેગ મળે એટલે એમના ચરણમાં સમર્પિત થઈ જઈએ અને અહમને ગાળી નાખીએ. - હવે આગળ સ્વછંદ ને તેડનાર અને ગુરુ ચરણમાં સમર્પિત થનારને આત્મિક લાભ કે મળે છે તે અવસરે કહેવાશે. Page #258 -------------------------------------------------------------------------- ________________ સમાત તેને ભાખિયું.. વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની, અનંતદર્શની, પ્રભુ વીર જગતનાં ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષ માર્ગની આરાધના સમ્યગદર્શન સમ્યગૃજ્ઞાન અને સમગુ ચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના સ્વ અને પરના ભેદનું ભાન કરાવે છે, એ ભેદ પામવા માટે જે પુરુષાર્થ આવશ્યક છે, એ પુરુષાર્થની રીતે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ઠેરઠેર બતાવવામાં આવી છે. પિતાની મતિ-કલ્પનાથી મનાતી આવતી માન્યતાઓને ત્યાગ કરી સપુરુષના લક્ષ્ય વતે, તેમનામાં તથા તેમની વાણીમાં અતૂટ શ્રદ્ધા જાગે ત્યારે જ તેમનું યથાર્થ અનુસરણ કરી શકે છે. આપણે ત્યાં આવા મહાપુરુષોને " આપ્ત પુરુષ” કહ્યા છે. “આત” શબ્દને પ્રવેગ ભારતની સર્વ દર્શન પરંપરામાં થયેલ છે અને તે પર ગ્રંથ રચાયા છે. “આપ્ત મિમાંસા " નામને એક ગ્રંથ છે. જેમાં આધ્યાત્મિક દ્રષ્ટિએ આપ્ત કેણ હેઈ શકે તેનું વિસ્તૃત વિવેચન છે. આપ્ત કેણ ? જેમનું વચન, તેમના અનુભવમાંથી નીકળતું હોવાના કારણે સર્વથા આદરણીય છે, અનુકરણીય છે, આચરણીય છે, તેઓને આપ્ત પુરુષ કહેવાય. વ્યવહારિક ક્ષેત્રે આપણા માતા-પિતા વડીલે, વૃદ્ધો, આપણું માટે આપ્ત છે. તેઓ જીવનના ઘણા યે સારા-માઠા અનુભવોમાંથી પસાર થયા છે. તેમણે જીવનને જાણ્યું છે, માણ્યું છે, અને મૂલવ્યું છે. તેઓ પિતાના અનુભવથી આપણને હિતશિક્ષા આપી સંસાર- વ્યવહારને આદર્શ માર્ગ બતાવે છે. તેમની સલાહ અનુસાર જીવનમાં ચાલીએ તે અવશ્ય સુખી થઈએ. આધ્યાત્મિક માર્ગે જે પુરુષેએ આત્માની અનુભૂતિ કરી છે, સાધનાના માર્ગે આવતાં વિદનેને પાર કરી સફળતાને પામ્યા, એવા અનુ Page #259 -------------------------------------------------------------------------- ________________ 190 હું આત્મા છું ભવી મહાપુરુષોનાં વચને આપણા માટે આદરણીય છે, અને તેઓ આપણા માટે આ પુરુષ છે. સંસારને માર્ગ હોય કે અધ્યાત્મ માગ હોય; કે ઈપણ માર્ગે ચાલતાં વિદને તો આવવાનાં જ. સંસારને માર્ગ સુંવાળો નથી, ડગલે ને પગલે સંસાર વ્યવહારમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થતી જ હોય છે. કેટલાક માણસોને તે નાની ઉંમરમાં જ અનેક આપત્તિઓ આવી ગઈ હિય. તેઓ કહેતા હોય છે કે મેં તે નાની ઉંમરમાં ઘણું યે અનુભવી લીધું, ઘણા તડકા-છાયા જોઈ લીધા. આવા સમયે વડીલો-માતા-પિતા વગેરે સહાયક થાય છે, તેઓ પણ આવી આપત્તિથી કેમ બહાર આવ્યા તે બતાવી તેને હિંમત અને ધૈર્ય બંધાવે છે. સાથે, મુશ્કેલીમાંથી પાર થવાને રસ્તે બતાવે છે. અધ્યાત્મ માર્ગે જતાં પણ વિદને ઓછાં નથી નડતાં ! ત્યાં પણ ડગલે ને પગલે વિદને ઊભાં જ છે. એક તે આપણું પૂર્વકાળે સેવેલા વિરાધક ભાવના સંસ્કાર જાગૃત થાય છે અને બીજું, પુન્યાઈની હીનતા, આ બને કારણો સાધનામાં બાધા પહોંચાડે છે. ત્રીજા ગુણસ્થાનના ભાવે શ્રી પ્રભુએ વર્ણવ્યા છે, તે ગુણસ્થાનનું નામ છે મિશ્ર ગુણસ્થાન. જ્યાં જિનવચનની રુચિ પણ નથી અને અરુચિ પણ નથી. આવા મિશ્રભાવો જે જીવને વર્તતા હોય તેનું ગુણ સ્થાન ત્રીજું કહ્યું. હવે કેઈ એક ધમી આત્મા, સંત પ્રત્યેની શ્રદ્ધાના કારણે તેમના દર્શને જઈ રહ્યો છે, ત્યાં સામે તેને એક મિત્ર મળે. તેણે પૂછ્યું : “આમ કઈ બાજુ " પેલે કહે " નગરમાં સાધુ પધાર્યા છે. વંદનીય વિભૂતિ છે, ચાલ તું પણ મારી સાથે. " અને પલે તૈયાર થઈ ગયે. બને ચાલ્યા જાય છે, ત્યાં સામેથી ત્રીજે આવ્યું. તેણે પણ એ જ પ્રશ્ન કર્યો. “કયાં ચાલ્યા બને?” પહેલા મિત્રે કહ્યું “સંતેનાં દર્શને!” ત્રીજે મિત્ર મહા મિથ્યાત્વી છે. સંતે પ્રત્યે અરુચિ ધરાવે છે. તેણે બીજાને કહ્યું : “અરે ! આ તે મૂરખ છે. તું પણ મૂરખ ? ચાલ પાછો ! ત્યાં જવાથી કશું નહીં વળે. ચાલ !"" અને બીજો મિત્ર પાછા ફરી ગયે. Page #260 -------------------------------------------------------------------------- ________________ સમક્તિ તેને ભાખિયું 191 પાછો વળે તે મિશ્રભાવવાળે હતો. તેને પલે મિત્ર સંતનાં દર્શને લઈ જાય છે તે પણ તૈયાર, અને મહા મિથ્યાત્વી ત્યાંથી પાછો વાળે છે તે પણ તૈયાર ન પાપે સંતનાં દર્શન! જુઓ આ અંતરાય! આ વિમ્બ ! ધર્મ માગે આવાં વિદને આવ્યા કરે. આવાં વિનિથી બચાવનાર અને સરાહે ચલાવનાર મહાપુરુષ જ આપ્ત પુરુષ કહેવાયા. એમની જે પ્રેરણા મળે તે અંતરમાં તીવ્ર રુચિ, તીવ્ર લગન લાગે, અને અંતરમાં નિર્ણયાત્મક બળ પિદા થાય. “કરેંગે યા મરેંગે " ની ભાવના પ્રબળ બને. તે વિચારે ગમે તેવી મુશ્કેલી આવશે, પ્રલોભનો આવશે, પણ મારે પાછું ફરવું નથી. માર્ગેથી ડગવું નથી, આવી દઢ શ્રદ્ધા જ જીવને આગળ વધારી શકે છે. અધ્યાત્મ માર્ગે મોટામાં મોટું વિશ્ન છે સ્વછંદ. આપણે બે દિવસથી સ્વછંદનું વર્ણન કરીએ છીએ. એ સ્વછંદ ત્યારે જ છૂટે કે જ્યારે જિનેશ્વરની વાણી પર, પુરુષની વાણી પર અનન્ય અને અતૂટ શ્રદ્ધા જાગે. ગણધર ગૌતમસ્વામી પ્રભુ વીરને હજારે પ્રશ્ન પૂછે. પ્રભુ જવાબ આપે, અને ગૌતમના મનનું સમાધાન થાય કે તરત તેમના મુખમાંથી શબ્દો સરી પડે.- તને , તમે રન્ન ગૌતમે જયારે જયારે પ્રભુને પ્રશ્ન પૂછ્યા છે ત્યારે વિનય સહિત પ્રભુના ચરણમાં મસ્તક નમાવી, વંદના કરીને પૂછયા છે. શાસ્ત્રમાં પાઠ છે કે જેટલી વાર ગૌતમે પ્રશ્ન પૂછ્યા એટલી વાર તિકૃખુત્તોના પાઠથી વંદના કરીને પૂછ્યા છે. કેટલી વંદના કરી હશે પ્રભુને ? એટલા વિનયથી ગૌતમ પ્રશ્ન પૂછે. પ્રભુ જવાબ આપે. ન સમજાય તે ફરી પૂછે, અને પ્રભુ એટલા જ ભાવથી ફરી જવાબ આપે. અને ગૌતમને સંતોષ થાય એટલે બેલી ઉઠે, અંતરના ઉંડાણમાંથી શ્રદ્ધા સહિત શબ્દો નીકળે- તમે સવં, તન તi, પ્રભુ આપ જ સત્ય છે. આપ જ સત્ય છે. ગૌતમના આ શબ્દો સૂચવે છે કે એમના રોમે-રમે પ્રભુ વસી ગયા છે. બસ, જ્યારે આ ભાવ, આવી શ્રદ્ધા, આ અતૂટ વિશ્વાસ જાગે ત્યારે જ પ્રભુમય થઈ જવાય. પછી સ્વચ્છેદ ઊણે ક્યાં રહે ? Page #261 -------------------------------------------------------------------------- ________________ 192 હું આત્મા છું અહીં એક વાત યાદ આવે છે. રાધાજી હમેશાં શ્રીકૃષ્ણને કહે, “પ્રભે ! જયારે હોય ત્યારે આપના મોઢામાં અર્જુનનું જ નામ હોય છે! અજુનમાં એવું શું છે ? આપને કેમ એ આટલે બધે વહાલે છે ?" આપણું આ મને વૃત્તિ છે કે આપણે જેના પ્રત્યે પ્રેમ ધરાવતા હોઈએ, તેને પણ આપણે એટલા જ વહાલા હોવા જોઈએ. એટલું જ નહીં પણ આપણે એમઈચ્છતા હોઈએ કે આપણા કરતાં એને વધુ વહાલું બીજું કેઈન જ હોય. કેમ હોઈ શકે ? પણ ભાઈ ! પ્રેમ કંઈ દાવા કે અધિકારથી મળતું નથી, એ તે સહજ વૃત્તિ છે. અંતરમાંથી સહજ કુરિત ભાવ છે. રાધાજીને પણ મનમાં એમ જ હતું કે શ્રી કૃષ્ણને મારાથી વધારે કેઈ ન હોવું જોઈએ. તેથી તેઓ કૃષ્ણને કહે છે: “ભલે અર્જુન માટે બાણાવળી હોય પણ તેથી તમે વારંવાર એનું નામ રટયા કરો, એવું તે કંઈ હોય ? સાંભળી કૃષ્ણ માત્ર હસ્યા. જવાબ ન આપ્યો. મનમાં વિચાર્યું કે સમય આવશે ત્યારે જવાબ મળી રહેશે. અને થોડા સમય પછી એવું બન્યું કે અજુન ખાટલા પર સૂઈ ગયા હતે, થોડે દૂર રાધા અને કૃષ્ણ વાત કરતાં બેઠાં હતાં. એકાએક કૃષ્ણની નજર અર્જુન તરફ ગઈ. અર્જુનના લાંબા વાળ બાટલા ઉપરથી સરી જઈ નીચે જમીન પર પડતા હતા, તે જોઈ કૃષ્ણ રાધાને કહ્યું: " જાવ તે રાધાજી ! અર્જુનના વાળ ખાટલાથી નીચે પડે છે, તે જરા ઉપાડીને ખાટલા પર સરખા મૂકી દો ને ! જે જે જાગી ન જાય હોં " બંધુઓ ! કેટલું વાત્સલ્ય હશે કૃષ્ણને અર્જુન પ્રત્યે ? રાધાજી ગયાં. હળવેથી વાળ ઉપાડયા, અને ખાટલા પર મૂકે છે ત્યાં થભી ગયાં. બે-ચાર મિનિટ સુધી ખસી ન શકયાં. કૃષ્ણ જોઈ રહ્યા. સમજી ગયા. રાધાજી આવ્યાં. મનમાં હસતાં કૃષ્ણ પૂછે છેઃ " રાધાજી ! કેમ આટલે સમય લાગે? કામ તે અધી મિનિટનું હતું. શું થયું તમને ?" રાધાજી કહે, “પ્રભુ ! એક આશ્ચર્ય !' કૃષ્ણ કહેઃ “શું ? " પ્રત્યે ! મેં એના વાળ ઉપાડયા, અને ખાટલા પર ગોઠવવા ગઈ ત્યાં તે વાળમાંથી શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ અવાજ નીકળતો હતે. હું તે થંભી ગઈ.” Page #262 -------------------------------------------------------------------------- ________________ સમકિત તેને ભાખિયું 193 એમ રાધાજી ! એવું તમને સંભળાયું ?" “હા પ્રભુ ! મને માફ કરજો ! મારા મનમાં એમ થયા કરતું હતું કે મારા પ્રભુને મારા કરતાં બીજું કઈ કેમ વધારે વહાલું હોય ! એવું હું ન સાંખી શકું. પણ આજે મને સમજાયું કે અર્જુનના રેમ-રમમાં આપ વસી ગયા છે. ભર ઊંઘમાં પણ તેનાં વાળમાંથી કૃષ્ણ શબ્દને ધ્વનિ નીકળી રહેલ છે. કેટલી ભક્તિ છે આપના પ્રતિ? બંધુઓ ! અર્જુનના અંતરમાં કૃષ્ણ વસી ગયા હતા. બસ, એવી જ રીતે આપણું પેમે-રોમે જિનેશ્વર વસી જાય અને તેમના માર્ગે ચાલતા સપુરુષ પ્રતિ અતૂટ શ્રદ્ધા જાગે. તેમના ચીધેલા માર્ગે ચાલવાની તીવ્ર તત્પરતા જાગે. ત્યારે જ આત્મ-સાક્ષાત્કાર થઈ શકે. જેને બીજા શબ્દોમાં સમ્યગ દર્શન કહીએ સ્વછંદ મત આગ્રહ તજી, વતે સદગુરુ લક્ષ, સમકિત તેને ભાખિયું, કારણ ગણું પ્રત્યક્ષ... 17. શ્રીમદ્દજી સ્વછંદ, મત, આગ્રહ ત્યજવાનું કહે છે. બંધુઓ ! આ સાંભળતાં એમ થશે કે કેટલી વાર એકની એક વાત કહેવાની ? કેટલા દિવસથી સ્વછંદ–ત્યાગ વિષે જ સાંભળી રહ્યા છીએ ! આનું કારણ એ જ છે કે આજ સુધી આ જીવે એટલે કાળ વિતાવ્યા તે સ્વછંદ જ વીતાવ્યા છે. ઘણા ભવાની આ ભૂલને સુધારવા માત્ર એક વખત કહી દે, તે આપણે ક્યાં સુધરીએ એવાં હતાં ? તેથી જ વારંવાર કહેવું પડે. - તમારા ઉપગમાં આવતી ઘડિયાળને સેકડે-સેકડે આગળ વધવું છે. એટલે તે ટક ટક કરી રહી છે. એ મિનિટમાં 60 વાર ટક ટક કરે છે. તે કલાકમાં 3600 વાર અને દિવસમાં 86400 વાર એ ટક-ટક કરે છે. જે ટકટક બંધ થઈ જાય તે આપણા માટે, આપણું ગણતરી માટે સમય અટકી જાય. આગળ વધવા માટે પ્રત્યેક સેકન્ડની ટકટક જરૂરી છે. એમ સપુરુષે આપણને વારંવાર ટોકે છે. છે. તેઓ કહે છે કે તું તારા માટે જાગૃત થઈ જા. પહેલાં સ્વીકાર કે તું સ્વચ્છદી છે. પછી તને ભાન થશે કે સ્વચ્છેદ સર્વથા ત્યાજય છે, તેના ઉપાય રૂપ સદ્દગુરુનું શરણુ-ગ્રહણ અત્યંત અનિવાર્ય છે. પછી સદ્ગુરુના 13 Page #263 -------------------------------------------------------------------------- ________________ 194 હું આત્મા છું ચીધેલા રાહે ચાલ્યો જા. બસ, આટલું કરીશ તે તારામાં રહેલ મહાન દોષ-રૂપ અહમ્ તૂટી જશે. જ્યાં શરણુ-ગ્રહણની ભાવના જાગે, ત્યાં જ અહમ ઓગળવા માંડે છે. કારણ નમ્રાતિનમ્ર બન્યા સિવાય કેઈનું શરણું ગ્રહણ થાય નહીં. જીવમાં પડેલું અહમ ગમે ત્યારે, ગમે ત્યાં બહાર નીકળતું જ હોય છે. પિતે કંઈક છે, આ વૃત્તિ ભૂંસાતી જ નથી. એક વખતની વાત છે. એક ગામડામાં એક બેન જઈ રહ્યાં છે. સામે બીજા બેન મળ્યાં. પૂછ્યું: “કઈ બાજુ ગયાં હતાં ? કહે; “તમારે ઘરે છાસ લેવા ગઈ હતી, પણ તમારી વહુએ કહ્યું, છાસ નથી.” “એમ !, મારી વહુએ એમ કીધું ? ચાલે, મારી સાથે” અને એ બેનને એ પાછા લઈ ગયાં. ઘરમાં જઈ ઘરનાં માલિક બેન, પેલાં બહેનને કહે છે, “છાસ નથી, પિલાં બહેન તે સ્તબ્ધ જ થઈ ગયાં “આ શું ? અરે આ તે મને તમારી વહુએ પણ કીધું જ હતું. મને એમ કે ઘરમાં છાસ હશે પણ વહુને ખબર નહીં હોય માલિક બેન કહે છે. “ના, એમ નહીં. છાસ તે ને” ની જ પણ આ ઘરની માલિક, વહુ ક્યારથી થઈ ગઈ ? એ કેમ કહી શકે કે છાસ નથી ! હું નથી બેઠી હજી ? મારા બેઠાં એ કેમ ના પાડી શકે ? મારે એને પાઠ ભણાવેલ હતું. એટલે હું તમને પાછાં લઈ આવી !" આનું નામ છે અહમ! કે પેટે અહમ છે? નાની એવી વાત પરથી માનવીના મનનું માપ નીકળે છે. બંધુઓ ! આપણા સહુમાં આવા અનેક પ્રકારના અહમ પડ્યાં છે. વાસ્તવમાં તે અહમ એક જ છે પણ તેને દિશા બદલવાની ટેવ છે. તેને તેડવા માટે શ્રીમદ્જી આપણને સદ્ગુરુના લક્ષે વર્તવાની આજ્ઞા કરે છે. જે વ્યક્તિ સદ્ગુરુના લક્ષ્ય તથા તેમની આજ્ઞાએ વર્ચી જાય છે. તે લક્ષ્યને અહીં સમક્તિ કહ્યું છે. અહીં આપણે સમકિત વિષે થડે વિચાર કરીશું. સમકિતના બે પ્રકાર-વ્યવહાર અને નિશ્ચય. દેવ અરિહંત, ગુરૂ નિગ્રંથ અને કેવલી પ્રરૂપિત દયામય ધર્મ. આ ત્રણ તની યથાર્થ શ્રદ્ધા તે વ્યવહાર સમકિત. તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે Page #264 -------------------------------------------------------------------------- ________________ સમક્તિ તેને ભાખિયું 195 તરવાથશાન સગપુરમ્ | અને નિશ્ચય સમ્યક્ત્વ એટલે; નિજાત્મા તે દેવ, આત્મજ્ઞાન તે ગુરુ અને ઉપયોગ તે ધર્મ. આ ત્રણ તત્ત્વોની શ્રદ્ધા અર્થાત્ નિજાનુભૂતિ, સ્વસંવેદન આ જ ભાવેને જરા જુદા શબ્દોમાં શ્રી સહજાનંદ સ્વામી કાવ્ય રૂપે કહે છેઃ સમ્યગદર્શન દેવ મેરે, ગુરૂ હૈ સમ્યકજ્ઞાન, આત્મથિરતા ધર્મ મેરા, સાધન સ્વરૂપ ધ્યાન.. જીવને જે પ્રાપ્ત કરવાનું છે અથવા કહો કે પ્રગટ કરવાનું છે તે નિશ્ચય સમ્યક્ત્વ છે કે જે આત્મારૂપ છે. આત્માનુભૂતિ રૂ૫ છે, સ્વ સંવેદન રૂપ છે. આ બધે જ આત્માને અનુભવ છે. પણ એ પ્રાપ્તિ માટે આવ્યંતર પુરુષાર્થ થાય તેની પહેલાં અને તેની સાથે વ્યવહારિક પુરુષાર્થ પણ છે જ. એ પુરુષાર્થને વ્યવહાર સભ્યત્વ કહેવાય. તેમાં પ્રથમ આજ્ઞાની રુચિ. આપ્ત પુરુષની આજ્ઞાની રુચિ અંતરમાં જાગ્યા સિવાય માર્ગ માટે નથી. વ્યાખ્યાનના પ્રારંભમાં કહ્યું તેમ અનુભવી મહાપુરુષે આપણે આપ્ત છે. પ્રભુ મહાવીરની સ્તુતિ કરતાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે કહ્યું છે 'श्री वर्धमान जिनमाप्त मुख्यम्' સર્વ આપ્ત પુરુષોમાં મુખ્ય છે, શ્રી વર્ધમાન સ્વામી. અર્થાત તીર્થકર મહાપ્રભુ. કેવલજ્ઞાનમાં સ્પષ્ટ ઝલકતા સર્વ ભાવેનો અનુભવ તેઓએ આત્માથી કર્યો છે. તેથી તેમની વાણી પરમ સત્ય તત્વને પ્રગટ કરનારી છે. તેથી તેઓ જ આત છે, અને તીર્થંકર પ્રભુને પેગ ન હોય ત્યારે પ્રભુના માર્ગે નિજને પામેલા ગણધર, કેવળી, પૂર્વ ધર, લબ્ધિધર, નિન્ય મુનિ, વગેરે આપ્ત પુરુષ છે. તેઓની આજ્ઞા પ્રમાણે ચલાય તે સમ્યક્દર્શન દૂર ન હોય. આ સિદ્ધાંતની દૃષ્ટિએ પણ આપ્ત પુરુષની આવશ્યકતા સમ્યક્ત્વ પ્રાપ્તિમાં છે. તત્વાર્થ સૂત્રમાં ઉમાસ્વાતિજીએ કહ્યું : तन्निसर्गादधिंगमाहा। Page #265 -------------------------------------------------------------------------- ________________ 196 હું આત્મા છું સમ્યગ્રદર્શનની પ્રાપ્તિ કેટલાક જીવને નિસર્ગથી એટલે કે કોઈપણ પ્રકારના નિમિત્ત વગર થાય છે. અને કેટલાક જીવને અધિગમ અર્થાત નિમિત્ત પામીને થાય છે. જે જીવ અનાદિને મિથ્યાત્વી છે કે જેણે કદી સમ્યક્ત્વને સ્પર્શ કર્યો નથી, અજ્ઞાન ટળ્યું નથી, આત્માને સાક્ષાત્કાર કર્યો નથી, એવા જીવને જ્યારે સર્વ પ્રથમ સમ્યક્ત્વ થાય ત્યારે યા તે તીર્થંકર પ્રભુનું નિમિત્ત હોય અથવા કોઈ પુરુષનું નિમિત્ત હોય, પણ તેઓના આ શ્રયે, તેમની આજ્ઞાની આરાધનાથી જ થાય છે. અર્થાત્ આપ્તપુરૂષ કહો કે સદૂગુરુ કહે, એમનાં લક્ષે વર્તવાથી જ સમ્યકત્વ થાય. બીજું, જે જીવે એકવાર સમકિતને સ્પર્શ કરી લીધું છે, આત્મા નુભૂતિ માણે લીધી છે, તેવા જીવને સમ્યક્ત્વ થયા પછી વળી જે મિથ્યાત્વ મેહનીયના ઉદયે, સમક્તિનું વમન થઈ જાય, એટલે કે મિ થ્યાત્વી થઈ જાય તો તેવા જીવને ફરી સમ્યકત્વ પ્રાપ્તિના પુરુષાર્થમાં કેઈ નિમિત્તની આવશ્યકતા રહેતી નથી. નિમિત્ત હોય તે આ જીવ તીવ્ર ગતિએ પુરુષાર્થ કરી શકે. પણ નિમિત્ત ન હોય તે પણ તેને સમક્તિ પામતાં વાર લાગતી નથી. તે અહીં ગાથામાં, સદ્ગુરુના લક્ષે વર્તતા જીવન ભાવને સમતિ કહ્યું. તે એટલા માટે જ કે ગુરુની આજ્ઞાની રુચિ તે સમકિત પામવાનું પ્રત્યક્ષ કારણ છે. માટે કારણમાં કાર્યને આરોપ કરી તેને સમ્યકત્વ કહ્યું. હવે જીવને આગળ કે પુરુષાર્થ કર્તવ્ય છે તે અવસરે કહેવાશે. Page #266 -------------------------------------------------------------------------- ________________ વિજય કરે ભગવાન ! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગૃજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધનાથી સ્વચ્છેદ છૂટે છે, અને આંતર શત્રુઓ પર વિજય પમાય છે. બાહ્ય શત્રુઓ જે નુકશાન નથી કરતા, એ નુકશાન આંતર શત્રુઓ કરે છે. બહારની દુનિયામાં રહેલા શત્રુઓ ભૌતિક નુકશાન પહોંચાડી શકે. ઈજજત કે પ્રતિષ્ઠા પર ઘા કરી શકે, એથી આગળ વધે તે કદાચ જીવતરને હણી શકે. એ બધી ઈહ લૌકિક ચીજ છે. એથી આત્માને વધુ નુકશાન થતું નથી. કહ્યું પણ છે - ગળાને કાપનારે યે, શત્રુ બુરૂં કરે ન જે દબુદ્ધિ તે દુરાત્માની, પિતામાં રહીને કરે.... આંતરશત્રુ જ બહારના શત્રુઓ ઉભા કરે છે. મોહનીય કર્મ જેમ રાગ રૂપ છે, તેમ છેષ રૂપ પણ છે. બંનેને સમજીએ. મેહને અર્થ મમત્વ, રાગ, પ્રેમ એ આપણે કરતા હોઈએ છીએ. પણ દ્વેષ, કોધ, લેભ આદિ પણ મેહનું જ સ્વરૂપ છે. કોઈ પર પ્રેમ હોય છે ત્યાં કહીએ છીએ કે મને અમુક વ્યક્તિ પર મેહ છે. પણ જેના સાથે શત્રુતા છે, ક્રોધ છે, એના માટે નથી કહેતાં કે મેહ છે. કારણ આપણે મેહને તેના સીમિત રૂપે જ જે છે. પણ તે બહુ જ વ્યાપક છે. ઠેષ પણ તેનું જ રૂપ છે, અને રાગ તથા ઢષ બન્ને આંતર શત્રુઓ જ છે. જે અંદર શત્રુઓ ન હોય તે બહાર કેઈ સાથે શત્રુતા થાય નહીં. વળી આંતર શત્રુએ આત્મગુણોને પણ ઘાત કરે છે. એટલે અંદર કે બહાર ક્યાંય શાંતિ રહેવા દેતા નથી. Page #267 -------------------------------------------------------------------------- ________________ 198 હું આત્મા છું આ શત્રુઓને દૂર કરવા પ્રબળ પુરુષાર્થ જોઈશે. જેવા શક્તિશાળી શત્રુ તેવા જ શક્તિશાળી શસ્ત્ર જોઈએ] રૂને નાશ કરવા અગ્નિને એક તણખે બસ થઈ પડે, પણ લેતાને નાશ તે થાય નહીં. તેને ગાળવું હોય તે મોટી ફર્નેસ જ જોઈએ. તેમાં અગ્નિની માત્રા પણ એટલી જ જોઈએ. તે બંધુઓ! સમ્યક્ પુરુષાર્થ વડે જ રાગ-દ્વેષને નાશ થાય છે, શ્રીમદ્જી સ્વછંદને છોડવાનું સમજાવે છે. જે આત્મલક્ષ જાગૃત કરી, આત્માને પામવે હોય તે, જે છોડવા ગ્ય છે, તેને છેડવું જ પડશે. તેના ઉપાય પણ છે. હવે સ્વછંદને છોડવાને રામબાણ ઉપાય કહે છે. માનાદિક શત્રુ મહા નિજ ઈદે ન મરાય, જાતાં સદ્દગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય...૧૮[, માન, પ્રતિષ્ઠા, કીતિની ભૂખ, લેભ આદિ શત્રુઓ, શત્રુ રૂપ પ્રતિભાસ્યા હોય, અને તેને કાઢવાના પ્રયત્નમાં પણ તું હાય. મનથી નિશ્ચય. કરી લીધું હોય કે મારે આ દોષ દૂર કરવા જ છે, એ નહીં જાય ત્યાં સુધી હું જપીશ નહીં. પણ એ “નિજ છેદે ન મરાય.” તારી રીતે, તારી બુદ્ધિએ પુરુષાર્થ કર્યા કરે તેથી ન જાય. વિચાર કરે બંધુઓ ! કઈ વ્યક્તિ ખૂબ બલશાલી છે, હિંમતભર્યો અને ધીરજવાન છે, શૂરવીર છે. સૈન્યના એક સૈનિકમાં જોઈએ તેવી શારીરિક, માનસિક શક્તિ પણ છે, અને તેને સૈન્યમાં જોડાવું છે. પણ તે શસ્ત્રકળા ન જાણતું હોય, તેને અભ્યાસ ન કર્યો હોય, ને પૈસાના જોરે Armyમાં જોડાવા માગે તે સફળ થાય ખરે ? ન જ થાય. ત્યાં પૈસાની કેઈ કિંમત નહીં. ત્યાં તે શસ્ત્રકળા, યુદ્ધની કળા જરૂરી છે. શત્રુ પર કેમ ઘા કરે અને પિતા પર આવતા ઘાથી કેમ બચવું ? આ બને તરફનું સંપૂર્ણ જ્ઞાન જોઈએ. તે જ એ યુદ્ધમાં સફળતા મેળવી શકે. એમ, આત્મિક શત્રુ સાથે લડવા માટે પણ કળા જોઈએ, એ કણ શીખવાડે ? સદ્ગુરુ. સદ્દગુરુના ચરણમાં થયેલે સંપૂર્ણ સમર્પણ ભાવ Page #268 -------------------------------------------------------------------------- ________________ વિનય કરે ભગવાન 199 જ આંતર શત્રુ સાથે લડવાની હિંમત અને સામર્થ્ય આપે. આરાધના એટલે આંતરયુદ્ધ, બીજા સાથે લડવાની જરૂર નથી. પોતાના મનના વિકારો સાથે જ લડવાનું છે. માટે કહ્યું પણ છે - લડે સો આત્મસંગ્રામે, બીજા સંગ્રામ શા કરો ? શુદ્ધાત્માથી દુરાત્માને, જીતીને સુખ મેળો... પણ આ લડવાનું સામર્થ્ય અને કળા ગુરુ કૃપા વિના મળતાં નથી. એમના કૃપાશીર્વાદ આપણા પર ઉતરે તે જ આંતર-જગત સામે લડી શકાય. અંતરમાં કેટકેટલું ભર્યું છે? વિષય, વાસના, વિકારે, ક્રોધાદિ કષાયે, અને રાગ-દ્વેષના ઊંડા ભાવે આ બધા સામે લડવા કેટલી બધી શક્તિની જરૂર છે? એ કયાંથી મળે ? સદ્દગુરુના શરણમાં જ મળે. આપણુ પાસે ગમે તેટલી શક્તિઓ હોય પણ તે કામયાબ નીવડતી નથી. તેથી જ કહ્યું જાતાં સદ્દગુરુ શરણુમાં અલ્પ પ્રયાસે જાય. ગુરુના ચરણમાં સર્વસ્વ છાવર કર્યા પછી પ્રયાસ જ કરે પડતું નથી. અન્યથા ગમે તેટલી મહેનત કરે, કશુંય ના વળે. પણ સદ્ગુરુનું શરણ તે તારણહાર છે. શિષ્ય પોતાની સંપૂર્ણ શ્રદ્ધા એમના ચરણમાં ઢાળી નિશ્ચિત થઈ જાય. ચાહે તારે, ચાહે ડૂબાડે, આપના શરણમાં છું. જેમ કે, હાથથી તરનારે સમુદ્રને પાર તે પામી શકતું જ નથી, પણ પરિ ણામે સમયે-સમયે મૃત્યુને સામને કરતાં કષ્ટ અને વેદના જ તેના ભાગ્યે રહે છે. પરંતુ કાષ્ઠની નાવમાં બેઠેલાને, ન ડૂબવાને ભય, ન પાર પહોંચવાની ચિંતા. અને આવી ભાવના જ્યાં જાગે ત્યાં સાધકના જીવનમાં ચમત્કાર સર્જાય, અને તે પણ કે ? ગુરૂથી પણ કયાંય આગળ નીકળી જાય. શ્રીમદ્જી કહે છે : જે સદગુરુ ઉપદેશથી, પાયે કેવળજ્ઞાન ગુરુ રહ્યા છમસ્થ પણ વિનય કરે ભગવાન.૧૯.... ગુરુદેવના ઉપદેશને આત્મસાત્ કર્યો હોય, તેના બળથી આંતર શત્રુને કે હણવાની કળા યથાર્થ શીખી લીધી હોય અને તેને પ્રાયોગિક રૂપ આપ્યુ Page #269 -------------------------------------------------------------------------- ________________ 200 હું આત્મા છું હોય તે રાગ-દ્વેષને સદંતર નાશ થઈ જાય. અને એ થતાં કેવળજ્ઞાન પ્રગટ થાય. ગુરૂ છદ્મસ્થ હોય અને શિષ્ય કેવળી બની જાય. એવો નિયમ નથી કે ગુરુને પહેલાં કેવળજ્ઞાન થાય અને શિષ્યને પછી જ થાય. એટલું જ નહીં પણ ગુરૂ કરતાં શિષ્યને મોક્ષ પણ પહેલાં થાય. ગૌતમ ગણધરના નિમિત્તે બેધ પામેલા તેમના અનેક શિષ્યને, તેમના પહેલાં કેવળજ્ઞાન થયું હતું. એ જ રીતે પ્રભુ મહાવીરના અગ્યાર ગણધરમાંથી નવ ગણધરે પહેલા જ મેક્ષ પધારી ગયા. પ્રભુનું આયુષ્ય હજુ શેષ છે અને શિવે મેક્ષે પહોંચી સિદ્ધની કેટીમાં બેસી ગયા. અરે ! પ્રભુ મહાવીર અરિહંત પણે વિચારી રહ્યા છે અને જ્યારે તેઓ નમે સિદ્ધાણં કહી અનંત સિદ્ધોને નમસ્કાર કરતા હશે, ત્યારે તેમના જ શિષ્યો જે સિદ્ધ થઈ ગયા તેમને પણ નમસ્કાર થતા હશે. બંધુઓ ! આ છે ચમત્કાર ! પણ આટલા ચમત્કારને પામ્યા પછી, ગુરુ છમસ્થ હોય અને શિષ્ય કેવળજ્ઞાની થઈ ગયા પછી પણ, શિષ્યનું કર્તવ્ય શું છે ? તેને ધર્મ શું છે ? તે આ ગાથામાં શ્રીમદ્જી બતાવવા માંગે છે. તેઓએ કહ્યું. વિનય કરે ભગવાન ! અનુભવી મહાપુરૂષોએ ધર્મનું મૂળ “વિનય બતાવ્યું. કહ્યું પણ છેઃ વિના મૂત્રો ધો . " ધર્મનું મૂળ વિનય અને ધર્મનું ફળ મોક્ષ. મોક્ષને પામવા માટે, વિનય અનિવાર્ય આવશ્યકતા છે. જે સુ-ફળ જતાં હોય તે મૂળ મજબૂત જોઈએ. જે વૃક્ષનું મૂળ ઉખડી ગયું હોય અથવા સડી ગયું હોય તે વૃક્ષને નષ્ટ થવું જ પડે. વૃક્ષને હર્યું ભર્યું રાખી ફળ જોઈતાં હોય તે ખરેખરી માવજત તે મૂળની જ થવી જોઈએ. એજ રીતે મિક્ષ રૂપ ફળ માટે વિનય રૂપ મૂળને સંભાળવું જ રહ્યું. | માટે જ અહીં કહ્યું કે કેવળજ્ઞાની શિષ્ય પણ છમસ્થ ગુરૂને વિનય કરવો જોઈએ કારણ, મહા ઉપકારી છે ગુરૂદેવ ! ગુરૂદેવે માર્ગ ન આ હેત તે સાધક કેવળજ્ઞાન સુધી પહોંચી શકયે ન હેત. તેથી ગુરૂદે Page #270 -------------------------------------------------------------------------- ________________ વિનય કરે ભગવાન 201 વને વિસરવાના નથી. વળી કેવળજ્ઞાન પામે ત્યાં સુધી એટલે કે બારમા ગુણસ્થાનના અંત સુધી એ ગુરૂદેવના અવલંબને જ આગળ વધ્યું છે અને યથા–સમયે આત્મિક ઉત્થાન પણ પામતે ગયે છે. કેઈ પણ સાધક કેવળજ્ઞાન ન પામે ત્યાં સુધી તેને અવલંબનની જરૂર છે જ. કેવળજ્ઞાન થયા પછી કેઈની જરૂર નથી કારણ કેવળજ્ઞાન એ સર્વોચ્ચ સિદ્ધિ છે. જે આવ્યા પછી જતી નથી, જે અપુનરાગમન સિદ્ધિ છે અને એ આવ્યા પછી મિક્ષ નિશ્ચિત છે. તેથી જ આવી અનુપમ સિદ્ધિના દાતાર એવા ગુરૂદેવનો વિનય કરવા અહીં આદેશ છે. અહીં એક પ્રશ્ન ઉઠે કે, કેવળજ્ઞાની શિષ્ય ગુરુને વંદન કરે ? વૈયાવચ્ચ કરે ? સેવા-ભક્તિ કરે ? અને કરે તો ગુરુ એને ગ્રહણ કરે ? આ પ્રશ્નને વિચાર આપણે એક એતિહાસિક પ્રસંગને લઈને કરીએ. ભગવાન મહાવીરના સમોસરણમાં દેશના સાંભળવા ગયેલ, ચંદનબાળા, મૃગાવતી આદિ સાધ્વીજીએ પ્રભુની વાણી સાંભળી રહ્યાં છે. સમય થયો. સૂર્યાસ્ત પહેલાં ચંદનબાળાજી અને અન્ય સાધ્વીજીઓ સ્વ-સ્થાને આવી ગયાં. મૃગાવતીજી પ્રભુની વાણીમાં લીન છે, અંતર્મુખ થઈ ગયાં છે. બાહ્ય ભાન વિસરાઈ ગયું છે. બીજાં સાધ્વીજીએ ગયાં તેની ખબર નથી, અને બીજા સાધ્વીજીઓ પણ પ્રભુની દેશનામાં વિક્ષેપ નાખવા નથી માગતાં. સહુ ચાલ્યાં ગયાં. સૂર્યદેવની ઉપસ્થિતિથી પ્રકાશી રહેલું સમેસરણ અને પ્રભુની વાણીએ પ્રગટાવેલ આંતર અનુભૂતિમાં મૃગાવતીજી તરબળ છે. દેશના પૂર્ણ થઈ દેએ પણ વિદાય લીધી. અંધકાર છવાઈ ગયે. અને વિચાર્યું. અહો ! સમયને ખ્યાલ વિસરાઈ ગયે. સ્વસ્થાને જાઉં. ચાલ્યાં, પહોંચ્યાં પણ દ્વાર બંધ, સહુ સાધ્વીજીઓ નિદ્રામાં છે. અવાજ કર્યો, અને તેમનાં ગુરુજી ચંદનબાળાજી જાગ્યાં. દ્વાર ખુલ્યાં પણ મૃગાવતીજી અંદર પ્રવેશ્યાં અને દરવાજાની સાંકળમાં ભરાવવાનો ખીલે ગુમ. ચંદનબાળાજીએ શિક્ષાના રૂપમાં હાથની આંગળી ભરાવી ઉભા રહેવા Page #271 -------------------------------------------------------------------------- ________________ 202 હું આત્મા છું કહ્યું. પિતાને જ દેષ જાણું મૃગાવતીજી ઉભાં રહ્યાં અને ચિંતનમાં સરકી ગયાં. વિચારે છે કેવી ભૂલ કરી ! સાધુ-આચારની મર્યાદા ચૂકી ગઈ. ગુરૂણીના અંતઃ કરણને ઉદ્વેગનું નિમિત્ત બની ! અને આ ચિંતને પારાવાર પશ્ચાત્તાપ જગાડી દીધો. ભૂલના ખેદે આગનું રૂપ ધારણ કર્યું, અને ઘાતી કર્મોને બાળી નાંખ્યાં. દરવાજો બંધ છે, સાંકળમાં આંગળી છે, અને આંખમાં આંસુ છે. આત્મ-દ્વાર ઉઘડી ગયાં, અંતર ચક્ષુ નિર્મળ બની ગયાં અને કેવળ ત પ્રકાશી ઉઠી. સર્વ સાધ્વીજીઓ બ્રહ્મ મુહૂર્તમાં નિદ્રા ત્યાગ કરી રહ્યાં છે. ચંદનબાળાજી જાગૃત થઈ રહ્યાં છે, અને મૃગાવતીજીને મધુર ઘંટડી જેવા રવ સંભળાયો. " પૂજયા ભગવતી ! આપ જરા જણાથી ઉઠજે. આપની બાજુમાં એક ભયંકર માટે નાગ સૂતેલે છે.” ચંદનબાળાએ એ સાંભળ્યું અને આશ્ચર્ય થયું. આવા ગાઢ અંધકારમાં ક્યા આધારે આને ખબર પડી ? ભગવાન મહાવીરના હાથથી દીક્ષિત થયેલ એકથી એક ઉત્તમ પાત્રો છે. તેથી તેમને સમજતાં વાર ન લાગી. જરૂર કંઈક છે, અને તેઓએ પૂછયું. : મૃગાવતીજી ! આપને જ્ઞાન થયું છે ?" “ગુરુજી ! આપની કૃપા !" “અપૂર્ણ કે સંપૂર્ણ ?" “આપની કૃપા !" અને બંધુઓ ! ચંદનબાળાજી સમજી ગયા કે કેવળજ્ઞાન થયું છે. અપૂર્ણ હોય તે અવધિ હોય, પણ આ તે સંપૂર્ણ છે માટે કેવળ જ. અને ચંદનબાળા ઉઠયાં, દોડયાં અને મૃગાવતીનાં ચરણ પકડવા જાય છે. માફ કરો મને ! મેં આપ જેવા નિકટ કેવળીની આશાતના કરી !" પણ મૃગાવતીજી કહે છે. " આ બધે જ આપનો ઉપકાર છે. આપે મને શિક્ષા ન આપી હતી તે આ પશ્ચાત્તાપ ન જાગત અને કર્મોને ક્ષય ન થાત.” બંધુઓ ! આશાતના કરવાના કારણે ચંદનબાળાજીને પણ પશ્ચાત્તાપ થયે અને એ જ ક્ષણે કેવળજ્ઞાન પ્રગટ થયું. Page #272 -------------------------------------------------------------------------- ________________ વિનય કરે ભગવાન 203 જુઓ ! કેવા હળુકમી આત્માઓ હતા ! મૃગાવતીજીએ કેવળજ્ઞાન થયા પછી ચંદનબાળાના પૂછાયેલા પ્રશ્નોના જવાબ કેટલી વિનમ્રતાથી આપ્યા ! નહીં તે જે સમયે આ પ્રશ્ન પૂછાયાં છે ત્યારે ચંદનબાળાજી છત્મસ્થ હતાં અને મૃગાવતીજી કેવળી, તેઓ સ્પષ્ટ શબ્દોમાં કહી શકતાં હતાં કે મેં પશ્ચાત્તાપ કર્યો, મને કેવળજ્ઞાન થયું. પણ ના, માત્ર એક જ જવાબ હતો અને તે- “આપની કૃપા.” આ છે પરાકાષ્ટાને વિનય. વળી બીજી વાત એ કે કેવળી પરમાત્મા જ્યારે ઉપદેશ આપે ત્યારે વિનયની વાત કરતાં એ જરૂર કહે કે અમારી છમસ્થ અવસ્થામાં ગુરુદેવને આ વિનય કર્યો છે અને એ વિનયના કારણે જ અમે કેવળજ્ઞાન પામ્યા છીએ. માટે સર્વ સાધક જીએ, પછી કઈ પણ કક્ષાને સાધક હોય પણ એણે, સંપૂર્ણ ન થાય ત્યાં સુધી વિનય કરવાની આવશ્યતા છે. બંધુઓ ! વિચારો ! સાધક કક્ષાથી લઈ કેવળજ્ઞાન પામવાની યોગ્યતા વાળા જીવોએ વિનય કરવાની જરૂર હોય, તો આપણે તે ક્યાં પડ્યા છીએ? કેઈ પણ પ્રકારની પાત્રતા હજુ પ્રગટી નથી. તે આપણા માટે કેટલા વિનયની જરૂર છે ? વિનય ભાવ અંતરમાં નહીં પ્રગટે ત્યાં સુધી ગુરુ કૃપા મળશે નહીં અને આત્મલક્ય પણ જાગ્રત થશે નહીં. માટે પ્રથમ તે વિનય ધર્મને સમજીએ અને સમજીને આચરણમાં મૂકવા પ્રયાસ કરીએ. એ ધર્મ સમજવો દુષ્કર છે તે બતાવતાં શ્રીમદ્જી કહે છે એ માગ વિનય તો, ભાગ્યે શ્રી વીતરાગ મૂળ હેતુ એ માગન, સમજે કેઈ સુભાગ્ય..૨૦... આગળની ગાથામાં જે બતાવ્યું કે કેવળજ્ઞાન થયા પછી પણ, છન્દુમસ્થ ગુરુનો વિનય એ કેવળી શિષ્ય કરે. આ સાંભળીને કેઈ ને એમ પણ થાય કે આમ કેમ ? ગુરુ અને શિષ્યનો સંબંધ એ તે વ્યાવહારિક સંબંધ છે, જ્યારે કૈવલ્ય દશા એ તે આત્માનાં વિશુદ્ધ પરિણામ છે. તે એ દશા જ સર્વ શ્રેષ્ઠ છે. એ પામ્યા પછી ગુરુને વિનય કરવા રૂપ વ્યવહાર કેવી રીતે ટકી શકે ? Page #273 -------------------------------------------------------------------------- ________________ 204 હું આત્મા છું આ પ્રશ્ન સ્વભાવિક છે. અસ્થાને નથી, પણ જે કંઈ બતાવ્યું છે તેને હેતુ સમજીએ. વળી પહેલી વાત તે એ કે આપણને અસીમ શ્રદ્ધા હોવી જોઈએ કે આ માર્ગ વીતરાગ પરમાત્માને બતાવેલ કેઈ છદ્મસ્થ જીવે પિતાની મતિ-ક૯૫નાએ કે સ્વાર્થની સંકુચિત ભાવનાથી નથી કહ્યો. વિનયની મહત્તા, સાધના માર્ગમાં કેટલી છે ! અને એ સાધનાનાં અંતિમ સોપાન સુધી આવશ્યક છે, એ બતાવવું છે. વળી કેવળજ્ઞાન થવા માટે જેઓ મહાન નિમિત્ત રૂપ બન્યા એવા ઉપકારી ગુરુદેવને કેમ ભૂલાય ? અર્થાત્ ગમે તેવી ઊંચી દશાએ પહોંચ્યા પછી ઉપકારીના ઉપકારને વિસરાય નહીં. અરે ! વાસ્તવિકતાએ વિચાર કરીએ તે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે તેવા વીતરાગ પ્રભુ કેટલા વિનમ્ર બન્યા હશે ત્યારે તેઓને સંપૂર્ણ જ્ઞાન થયું હશે ? તે શું કેવળજ્ઞાન થયા પછી એ વિનપ્રતા વિરમી જાય ? ના, એવું બને જ નહીં ! તેથી તેમની વિનમ્રતા જ સહજ રૂપે ગુરુને વિનય કરાવે. આ દશા જિનદર્શનમાં આંતર-બાહ્ય સર્વાગિણ વિકાસનું પરમ પ્રતિક છે. આવી રીતે સર્વ વિશુદ્ધ આત્માના મૌલિક ગુણો વ્યવહારિક પર્યાયમાં ક્ષમા આદિ દશ ધર્મ રૂપે પ્રગટ થાય છે. બંધુઓ ! આપણી સમજણને કામે લગાડીએ, વિવેક-ચક્ષુને ખોલીએ.. અને આ વિનય માર્ગને સમજવાનો પ્રયાસ કરીએ. આપણું સંપૂર્ણ શુદ્ધિનું લક્ષ્ય બંધાયું હશે તે જ સમજી શકીશું. અહમ્ છેદાણે હશે તે જ વિનય અનિવાર્ય છે તે ભાવના જાગશે. તે અહમને છેવા પુરુષાર્થ કરીએ. અહીં સુધી કેવળજ્ઞાની શિષ્યનું કર્તવ્ય બતાવ્યું. હવે છમસ્થ ગુરુનું કર્તવ્ય શું અને કેવું હોઈ શકે તે હવે પછીની ગાથામાં બતાવાશે Page #274 -------------------------------------------------------------------------- ________________ બુડે ભવજળ માં...! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. આ ત્રિ-રત્નની આરાધના જેએ કરી ગયા, તેઓ તરી ગયા. કેવળ. -લક્ષ્મીને વરી ગયા. વિનય એ ધર્મનું મૂળ છે. વિનયથી જ આધ્યાત્મિકતા પ્રગટે છે, અને તે પછી જ આત્મિક-વિકાસ થાય છે. આ રહસ્યને બતાવતાં શ્રીમદ્જી કહી ગયા કે કેવળજ્ઞાની શિષ્ય છત્મસ્થ ગુરુને વિનય કરે, ઉપકાર ન ભૂલે, કૃતજ્ઞતા વ્યક્ત કરે. આની સાથે-સાથે હવે એ પણ બતાવે છે કે આ શિષ્ય જ્યારે છત્મસ્થ ગુરુને વિનય કરવા પ્રેરાય ત્યારે ગુરુ એ વિનયને ન સ્વીકારે. એટલું જ નહીં, ગુરુના અંતરના એક ખૂણામાં પણ શિષ્યના વિનયની અપેક્ષા ન હોય. ગુરુદેવ એમ ન વિચારે કે મેં તને માર્ગ બતાવ્યો પ્રેરણા આપી, તારા માટે કેટલી મહેનત કરી. મારા કારણે તે આગળ. વધે. હું તારો ઉપકારી છું માટે તારે મારે વિનય કરે જ જોઈએ. તેઓ આવી અપેક્ષા ન રાખે અને જે રાખે તો તેઓને શ્રીમદ્જીએ અસદ્દગુરુ કહ્યા. આ બન્ને વાતને બરાબર સમજવાની જરૂર છે. શિષ્યના જીવન નમાં પળ-પળે, ક્ષણે-ક્ષણે ગુરુ પ્રત્યેના વિનયની આવશ્યકતા છે. એ ત્રિવિધ વેગે, નિત્ય વિનયાતવત જ રહે. ગુરૂ-ગૌતમને ભગવાન મહાવીર પ્રત્યે વિનયભાવ કેટલી ઉચ્ચ કોટીને હતો ! તેઓ હંમેશાં પ્રભુની સમક્ષ જ ઉપસ્થિત હોય. નમ્રતા સૂચક આસન, જમણે પગ ઉધો, ડાબો પગ ઉભું કર બદ્ધ અંજલી અને નત મસ્તક આ જ એમની વિનય મુદ્રા જેવી રીતે રામચંદ્રજીની સામે ભક્ત હનુમાન બિરાજતા હોય છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ 206 હું આત્મા છું ગૌતમ પિતે કેટલી ઊંચી કક્ષાએ પહોંચેલા હતા ? કેટલી શક્તિના ધારક હતા? દીક્ષા લીધા પહેલાં આખાયે બ્રાહ્મણ સમાજના સર્વશ્રેષ્ઠ પંડિત, ચાર વેદના ધારક, પ્રકાણ્ડ વિદ્વાન હતા, અને પ્રભુના ચરણોમાં દિક્ષિત થયા કે તરત જ અગ્યાર અંગનું જ્ઞાન થયું. તે પછી અવધિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાન થયું. અનેક પ્રકારની લબ્ધિઓ પ્રગટી. આ બધી એકથી એક ચડિયાતી શક્તિના સ્વામી હોવા છતાં પણ, એક ક્ષણ માત્ર વિનય ચૂક્યા નથી. આ છે શિયને ચરમ કેટિને વિનય. બીજી બાજુ ગુરુ એમ ન ઇચછે કે મારે વિનય કરે તે જ શિષ્યને ઉદ્ધાર થાય, પણ શિષ્યને માર્ગદર્શન આપે કે વિનય એ જ તારે ધર્મ છે. તારી નમ્રતા, તારી લઘુતા, તારી સમર્પણતા જ તને ઊંચે લાવશે. વિનય અને વૈયાવચ્ચ એ સાધક જીવન માટેની શરતો છે. આમ શિષ્યના એકાંત હિતને હદયમાં રાખી ગુરુદેવ, શિષ્યને વિનય માર્ગ ભણાવે. પણ પિતામાં યોગ્યતા ન હય, સામર્થ્ય ન હોય, છતાં અભિમાનના પિષણ માટે પિતે ગુરુ છે માટે શિષ્યને ધર્મ છે કે એ મારે વિનય કરે એમ માને, એવા ગુરુને અસદ્ગુરુ કહ્યા. અસદ્દગુરુ એટલે જેમણે મને સાક્ષાત્કાર કર્યો નથી. પોતે આત્માને અનુભવ્યો નથી અને અન્યને એ રાહ બતાવી શક્તા નથી, છતાં એમ કહેતા ફરે કે અમારી પાસે આવે તેને ઉદ્ધાર થઈ જાય. હેય છે ને આ કાળમાં એવા અનેક સંપ્રદાય, અનેક પંથ ? તે તે સંપ્રદાયવાદીઓની માન્યતા હોય છે કે અમારા સંપ્રદાયમાં ભળે તેને સમકિત થઈ જાય, તે પામી જાય. અરે ! ભલા ભાઈ! સમક્તિ સંપ્રદાયમાં પડ્યું છે ? સમકિત કેઈને માનવામાં પડ્યું છે ? કે એ સંપ્રદાયને માનવા માત્રથી સમક્તિ થઈ જાય ? હા, કેઈ પામેલા પુરુષ હોય, સને અનુભવ કર્યો હોય, તેઓ અન્યને માર્ગ બતાવી શકે. પણ એમને માનવા માત્રથી સમકિત થઈ જ જાય એ માન્યતા કેટલી ભૂલભરેલી છે ? ' અરે ! અમારી પાસે આવી–આવીને લેકે કહે છે કે અમારામાં આવે તો પામી જશે ! થોડા વખત પહેલાં એક ભાઈ આવ્યા હતા, એ અમને કહે, Page #276 -------------------------------------------------------------------------- ________________ બૂડે ભવજળ માંહી 207 મહાસતીજી ! અમે જ્યાં જઈએ છીએ અને જેને માનીએ છીએ ત્યાં ગયા પછી સમ્યગદર્શન ન થાય એ બને જ નહીં. એક વાર આપ પણ ત્યાં પધારે !" અમે કહ્યું : “ભાઈ ! માફ કરજો ! ક્યાંય જવાથી કે કેઈને માનવાથી સમ્યગદર્શન થાય, એમ માનનારાઓના પક્ષમાં અમે નથી. પણ જીવને પુરુષાર્થ ઉપડશે, અને પુરુષાર્થ વડે દર્શનમોહનીય ક્ષેપશમ કે ઉપશમ થશે તે સમ્યગદર્શન થશે. હા, તેમાં પ્રત્યક્ષ નિમિત્ત કોઈ પણ હોઈ શકે ! પણ એવું જરૂરી નથી કે તમે જ્યાં જાવ છો, ત્યાં જઈએ તે જ સમ્યગદર્શન થાય ! ઉપાદાન તૈયાર હશે તો કોઈ પણ નિમિત્ત મળશે !" બંધુઓ ! આવી માન્યતાવાળા લેકે પોતાની પાછળ બીજાઓને દોરવતા હોય તે એ અસદ્ગુરુ છે, તેમ શ્રીમજી કહે છે. અરે ! ભેળા લોકોને ભેળવી, હજારો ભક્તો બનાવી દે, કારણ આ સમય તે એ છે કે જેવું તૂત ચલાવવા માગે તેવું ચાલે. તમારામાં હિંમત અને બુદ્ધિ જોઈએ. " નુકનેવાલે તે હૈ, ઝુકાનેવાલે ચાહિએ.” બેટા માર્ગે જશે તે–તે લાખ અનુયાયીઓ મળી જશે. કદાચ સારે માગે, થોડા પણ ન મળે. પણ એનું પરિણામ ભયંકર છે. આ લેક પૂરતાં યશ, કીતિ ને પ્રતિષ્ઠા મળી જશે. પણ ભવ-ભવનું ભ્રમણ વધી જશે. માટે જ શ્રીમદ્જી કહે છે અસદગુર એ વિનયને, લાભ લહે જે કાંઈ મહા મેહનીય કર્મથી, બૂડે ભવ જળ માંહી...૨૧.• શ્રીમદ્જી કહે છે, વિનય ધર્મ મહા ઉત્તમ છે. વિનય વિના સાધકને સાધનાની સિદ્ધિ સંભવિત નથી. છતાં અસદ્દગુરુએ જે સાધક પાસેથી વિનય ગ્રહણ કરે, વૈયાવચ્ચ કરાવે, પિતાના અનુયાયીઓ બનાવી જગતમાં Page #277 -------------------------------------------------------------------------- ________________ 208 હું આત્મા છું જૂઠાં યશ-કીતિ મેળવવાની ભાવના રાખે, તે તેમને મહા-મોહનીય કર્મ બંધાય અને પરિણામે અનંત સંસાર વધી જાય. મહા મેહનીય શું છે ? આઠ કર્મમાં મેહનીય સૌથી વધારે ભયંકર કર્મ છે. બધાં જ કર્મો કરતાં તેની સ્થિતિ પણ વધારે છે. મોહનીય. કર્મની સ્થિતિ 70 ક્રોડાકોડ સાગરોપમની કહી. 70 કરોડને 70 કરોડથી ગુણે અને જે આંક આવે એટલા સાગરોપમ વર્ષ નહીં. ગણતરીમાં સહુથી મોટું માપ સાગરોપમનું છે. ' હવે દરેક વખતે જીવ આટલી લાંબી સ્થિતિનું મેહનીય કર્મ બાંધતે નથી. પણ જ્યારે અમુક કારણો સેવાય ત્યારે આટલી લાંબી સ્થિતિનું કર્મ બંધાય. તે થાય શું ? સંસાર વધે. કેવી રીતે ? વિચાર કરે! એક વાર 70 ક્રોડાકોડી સાગરોપમન સ્થિતિનું મેહનીય કર્મ બંધાય તે એ ભેગવવા માટે જીવને કેટલા ભવી કરવા પડે ? પહેલાં જરા આટલા લાંબા કાળને જોઈએ. દશ ક્રોડાકોડ સાગરોપમના છ આરા, અવસર્પિણી કાળના છ આરા અને ઉત્સર્પિણી કાળના છ આર. બે મળી એક કાળચક થાય. આવા સાડા ત્રણ કાળચક ચાલ્યા જાય, ત્યારે મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ, 70 કોડાકેડ સાગરોપમની પૂરી થાય. આટલા સમયમાં કેટલા જન્મ મરણ ? એક પાંચમો આર 21000 વર્ષનો, માની લ્યો કે 100 વર્ષનો મનુષ્યને એક ભવ, તો પણ 210 ભવ થાય અને તે પણ બધા જ ભવ મનુષ્યના થાય તે ! અન્યથા તિર્યંચના તે ઘણું થઈ જાય. આમ એક આરામાં સેંકડે હજારો ભવ થાય થાય તે 70 કોડાકોડ સાગરોપમના સમયમાં કેટલા ભવ ? આ સ્થિતિ કયારે પૂરી થાય ? મનુષ્ય કે પશુના ભવે માત્રથી તે ન જ થાય અને દેવગતિમાં પણ વારંવાર જીવ જતો નથી, તેથી આ સ્થિતિને પૂર્ણ કરવા અનેક ભવ નરકના કરવા પડે, અને તે પણ ઉત્કૃષ્ટ સ્થિતિના. વળી ફરી છે એટલી જ ઉત્કૃષ્ટ સ્થિતિનું મેહનીય કર્મ બંધાય તે આ કડી જોડાતી જ જાય. આમ ભની પરંપરા ચાલતી જ રહે. Page #278 -------------------------------------------------------------------------- ________________ બૂડે ભવજળ માંહી 209 હવે મહા મોહનીય કર્મ બંધાય કેવી રીતે તે જોઈએ. પ્રતિક્રમણ સૂત્રના ચેથા શ્રમણ સૂત્રમાં કહ્યું છે–તીસાએ મહા મેહણીય ઠાણે હિં ત્રીશ પ્રકારનાં મહામહનીયનાં સ્થાન છે. તેમાંના કેટલાંક આપણે જોઈએ. પોતે જ્ઞાની ન હોવા છતાં પણ જ્ઞાની હોવાને દંભ કરે અને સામથ્ય ન હોવા છતાં પણ પોતે સર્વ વાતે સમર્થ છે એમ માને અને મનાવે તે મહા મોહનીય કર્મ બાંધે. ગાથામાં પણ આ જ કહ્યું. આવી વૃત્તિ જેની હોય તેને જ અસદુગુરુ કહ્યા. તેઓ વિનયની અપેક્ષા રાખે તે મહા મોહનીય કર્મ બાંધે. પિતે હોય તેવા દેખાય ત્યાં સુધી તે વાંધો નહીં પણ હેય નહીં ચાર આની અને દેખાવું સવા રૂપિયે ! આ કેટલે દંભ! કેટલાક દંભી કુગુરુએ પિતાની લબ્ધિના પ્રલોભન દેખાડી ભેળા જીવને ભેળવી બેટે રહે ચડાવી દે. પથ્થરની નાવ પોતે ય ડૂબે અને બીજાને પણ ડૂબાડે. સંસાર વ્યવહારમાં દંભ કરતો માણસ કદાચ ઓછાં કર્મ બાંધતા હશે પણ ધર્મ માર્ગે દાંભિક, મહા મેહનીય જ બાંધે, તેમજ બીજાને બંધાવે માટે તેવાથી તે ચેતતા રહેવું જરૂરી. પણ ભાઈ! દંભ ઓળખાય તે એને દંભ જ ન કહેવાય ! બીજું જે સર્વજ્ઞ સર્વશી પ્રભુના પ્રરૂપેલ ધમની નિંદા કરે તે પણ મહા મોહનીય કર્મ બાંધે. બંધુઓ ! એટલે જ આપણા અનુભવી પુરુષ વારંવાર આપણને કહેતા હોય છે કે તીર્થકરની વાણું તને ન સમજાતી હૈય, તારી શ્રદ્ધા ન બેસતી હોય, તું આચરી ન શકતો હોય, તે પણ એ વાણની નિંદા ન કરીશ. તેને ખોટી ન કહીશ. તને ન સમજાય તે તારો ગુન્હો નથી. તારો ક્ષપશમ એ છે હેય, તને ન સમજાય. પણ નિંદા કરીશ નહીં. નહીં તે જે મહા મેહનીય 70 કડકડી સાગરોપમની સ્થિતિનું બંધાઈ જશે તે નરક-નિગદનાં દુઃખ જોગવતાં ભેગવતાં પણ તારે પાર નહીં આવે. કયાં આત્માની અનંત જ્ઞાન શક્તિ સહિતની ઉત્કૃષ્ટ દશા ! અને કયાં અક્ષરના અનંતમા ભાગ જેટલું શ્રત માત્ર ખુલ્લું રહે તેવી નિકૃષ્ટ નિગોદ દશા ! એ પણ અનંત કાળ માટે ! 14 Page #279 -------------------------------------------------------------------------- ________________ 210 હું આત્મા છું એક કારણ એ પણ કહ્યું કે ચતુર્વિધ સંઘની અંદર ફાટફૂટ પડાવે તે પણ મહા મેહનીય કર્મ બાંધે. શ્રાવક સમાજમાં, સંઘમાં જે સંગઠ્ઠન અને ઐક્ય હોય તેમાં ફૂટ પડાવવામાં કેટલાક લોકોને આનંદ થતો હેય. આમ કરીને તે પોતાનું અહમ પષતે હેય. તે એમ માને કે જેયું ! મારામાં કેવી ચાલાકી છે ! ક્યને એક ઘા ને બે કટકા ! સમાજમાં કુસંપ કરાવવામાં, ઝઘડા કરાવવામાં એવા માણસે પાવરધા હોય. પણ આનાથી તેની કિંમત વધે નહીં, ઘટે. બંધુઓ ! વિચાર કરજે. પુરાણા કાળમાં બહુ જુના સમયની વાત નહીં કરું. હજુ 50-100 વર્ષ પહેલાંની જ વાત. આપણા સંઘના સંગઠનને મહાજન સંસ્થા કહેવાતી. તેને એક–એક સદસ્ય મહાજન કહેવાત. તેની એટલી બધી Credit હતી કે રાજાની કંઈક ભૂલ થતી હોય અને મહાજન જઈને ઊભું રહે અને કહે : મહારાજા ! આ ઠીક નથી થતું. આમ નહીં થવા દઉં ! તે રાજાને માનવું પડતું. માનતા, એટલું મહાજનનું સન્માન હતું. આદર હતો. પણ આજે મહાજન સંસ્થાઓ ભાંગી પડી છે. પહેલી વાત તો એ છે કે જે સદાચાર જોઈએ તે નથી રહ્યો. નીતિ -ન્યાય અને પ્રામાણિકતા નથી રહ્યાં અને બીજું જેન તરીકેની જે ખુમારી જોઈએ તે નથી રહી. પરંતુ કુસંપ વધી પડયા છે. માફ કરજો બંધુઓ ! પણ આજે તે ધર્મ-સંસ્થાઓમાં જે શ્રેષ ભાવ વધ્યા છે તે બીજે નથી. કેર્ટ સુધી પહોંચે છે. કેવું ગંદુ politics ખેલાઈ રહ્યું હોય છે. તેના કારણે કેટલાં વૈમનસ્ય ઊભાં થાય છે? આ બધાંની પાછળ કામ કરી રહ્યું હોય છે. અંદરમાં પડેલું અહમ! જે કંઈ થાય તે અહમના પિષણ માટે જ થતું હોય. સહુને પિતાના અહમનું પિષણ કરવું હોય તે ન પિસાય એટલે સામ-સામા અહમ ટકરાય. તેમાંથી તણખા ઝરે, પરિણામે આગ લાગે. બંધુઓ ! વિચાર કરે. અહમને પિષવાના નાના એવા સ્વાર્થના કારણે કેટલાંના દિલમાં આગ લગાડીએ ? કેટલાં સાથેના સંબંધે બગાડીએ ? કેટલા જીવોને ધર્મથી વિમુખ થવામાં નિમિત્ત બનીએ ? કેટલાં Page #280 -------------------------------------------------------------------------- ________________ બૂડે ભવજળ માંહી 211 વેર-ઝેર ઊભાં કરીએ ? પછી આ બધાથી મહા મેહનીય કમ ન બંધાય તે બીજું શું થાય ? માટે પ્રારા બંધુઓ! સમાજની-સંઘની સેવા થાય તે કરજે, અને ન થાય તે દૂર ખસી જજે. પણ સંઘર્ષ ઊભો થાય એના નિમિત્ત તે ન જ બનશે. મહા મેહનીય કર્મ બાંધી રાશીના ચક્કરમાં ભટકવા જવું હોય, દુઃખ ભેગવવાં હોય તે જ રાજ-રમતમાં રહેજે. નહીં તે દૂર રહેજે. મહા મોહનીય કર્મ બાંધવાનાં તે ત્રીશ કારણે છે. આપણે બધાની ચર્ચા અહીં કરી શકતાં નથી. હજી એક કારણ જોઈ લઈએ. ઉપકારીના ઉપકારને ભૂલી તેને શ્રેષી થઈને ઊભું રહે તે પણ મહા મોહનીય કર્મ બાંધે ઉપકારીના ઉપકારનું સ્મરણ તો પળ-પળે રહેવું જોઈએ. એમાં પણ આત્મ દશા પ્રગટ થવામાં જે ઉપકારી થયા હોય તેમનો ઉપકાર તો શે ભૂલાય ? અનાદિ સંસારનાં દુખે જીવે વેઠયાં તેનું કારણ જ એ કે આત્મદશા જાગી નો'તી. એ અનંત દુઓને અંત આણનાર ઉપકારી સશુરુ જ હોય. પણ કેટલાક જ આવા ઉપકારી ગુરુદેવના ઉપકારને પણ વિસરી જાય અને તેને જ વિદ્વેષ કરી વિરોધી બની જાય. ગોશાળાએ શું કર્યું ? જે પ્રભુના સાનિધ્યે તેનામાં અનેક શક્તિઓ જાગૃત કરી તે જ પ્રભુને કેવળજ્ઞાન થતાં, પ્રભુને વધતે પ્રભાવ અને દેવેન્દ્રોથી થતી પ્રભુની પૂજા જોઈને તેના દિલમાં ઈર્ષાની આગ પ્રવળી ઊઠી. પ્રભુથી પિતે કઈ રીતે ઉતરતો નથી એ સાબિત કરવા કેટલે ભ્રામક પ્રચાર કરવા માંડે ? તેમજ પ્રભુને જુઠા કહી, પિતાને સર્વજ્ઞ તરીકે જાહેર કરતાં પણ ન અચકાયે ! એટલું જ નહીં. ઉપકારીના ઉપકારને તે વિસરી જ ગયો. પણ તેમના પર કે ભયંકર અપકાર કર્યો ? તેજલેથાથી પ્રભુને બાળી મૂકવાના પ્રયત્ન કર્યા ! અંતરની ઈર્ષ્યા વૃત્તિ માનવને કેટલી અધમતા સુધી લઈ જાય છે. તેને તાદૃશ્ય ચિતાર આમાં મળે છે. પણ બંધુઓ ! પરિણામ શું આવ્યું ? પ્રભુ તે વીતરાગ હતા, ક્ષમામૂતિ હતા. સમતાના સાક્ષાત અવતાર હતા. Page #281 -------------------------------------------------------------------------- ________________ 212 હું આત્મા છું તેમને તે શું થાય ? પણ ગશાળાએ અનંત સંસાર વધારનાર મહા મોહનીય કર્મ બાંધ્યું. ઉપકારીના ઉપકારને ભૂલવાનું કેવું ભયંકર પરિણામ! * બંધુઓ! વિચારે! ગોશાળાએ પ્રભુનાં ચરણમાં સમર્પિત થઈ પ્રભુની સર્વજ્ઞતાને વધાવી લીધી હતી અને પ્રભુના ચીધેલ રાહે સાધના કરી હેત તે સંસારને પાર પામી ગય હેત. આમ અનેક પ્રકારે જીવ મહા મેહનીય કર્મ બાંધતે હોય છે. જીવે આ કારણે વિષે વિચાર કરે ઘટે. પિતાના જીવનમાં જે આવું હોય, આવાં કારણે સેવાતાં હોય તે તેનાથી ચેતવાની જરૂર છે. જાગૃત થવું આવશ્યક છે અન્યથા ભવસાગરમાં ભમવા ચાલ્યા જઈશું. વિનય ધર્મના ઉત્તમ સિદ્ધાંતે બતાવ્યા પછી આ આત્મસાધક તને કેણ સમજી શકે ? સ્વીકારી શકે? તે હવે પછીની ગાથાઓમાં શ્રીમદ્જી બતાવશે. Page #282 -------------------------------------------------------------------------- ________________ ...સમજ એહથિયાર ! વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની, અનાદર્શની પ્રભુ વિર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મિક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગ્ગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના યોગ્ય જીવ જ કરી શકે છે. આજ સુધી થયેલ વિવેચનમાં આપણે એ જ જોયું કે આરાધના કરવા અને કરાવવા કેણ ગ્ય છે અને કેણ અગ્ય. તેથી જ શ્રીમદુજીએ સદ્ગુરુ અને અસથુરુને ભેદ બતાવી, વિનય કરનાર તો કરે જ પણ ગ્રહણ કરનાર કેવા હોવા જોઈએ તે સ્પષ્ટ શબ્દોમાં આપણને સમજાવ્યું. આટલું કહ્યા પછી પણ તેઓશ્રી એ કહેવા માગે છે કે આ બધી જ વાત કેણ સમજી શકે? તેના માટે છે? સ્થલ દષ્ટિથી વિચાર કરીએ તો આપણને તે એમ જ લાગે કે આ તે સંસારના સર્વ જી માટે જ હેય. તીર્થંકર પરમાત્મા દેશના આપે ત્યારે ભેદભાવ નથી રાખતા કે આટલા જ માટે જ છે અને આટલા માટે નહીં. પ્રભુની વાણી તો મેઘવર્ષા જેવી છે. એ તે સહ પર સમાન ભાવે જ વરસે. આંબા પર વરસે તે લીમડા પર પણ વરસે રાયના મહેલ પર વરસે તે રંકની ઝૂંપડી પર પણ વરસે. વહેતી સરિતામાં વરસે તે ગંદા ખાબોચિયામાં પણ વરસે. વર્ષાની મુક્ત ધારા સહુને ભીંજવી દે. - એવી જ રીતે તીર્થકરની વાણું પણ સર્વ જીવો માટે હોય છે અને તેમાં ય પાપી અને પામર છે માટે તે ખાસ. અનંત કરુણાનિધાન પ્રભુ સર્વ પ્રાણુઓ અથે વાણી પ્રવર્તાવે છે. દેવ, દાનવ, માનવ, પશુ સહુ એમની વાણીના અધિકારી છે. . પ્રભુ તે સહપર સરખા ભાવે જ વાણી વરસાવે પણ તેને ઝીલી Page #283 -------------------------------------------------------------------------- ________________ 214 હું આત્મા છું કેણ શકે? પાત્રતા વિના તે વાણું ટકી ન શકે. આ વાણીને સમજી કોણ શકે? તે હવે શ્રીમદ્જી કહે છે. હેય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર હેય મતાથી જીવ તે, અવળે લે નિર્ધાર 22. મુમુક્ષતા એટલે મોક્ષાભિલાષા. જેને ખરેખર અંતરથી સર્વ પ્રકારની પૃહા શાંત થઈ હય, કષાયે ઉપશાંત હય, સંસારભાવમાં રૂચિ ન હોય. સંસારની પ્રવૃત્તિ કરતે હોવા છતાં નિસ્પૃહ ભાવે, અલિપ્ત થઈ જીવતે હોય તે મુમુક્ષુ. આ એક અંતર્દશા છે. મુમુક્ષતા એ કેઈબહાર દેખાતી ચીજ નથી. પણ અંતરંગમાં પ્રગટ થતી એક પરિણામ દશા છે. તે કયાંય જવાથી કે કોઈ મત-પંથ, સંપ્રદાયને માનવાથી કે તેમાં ભળવાથી આવતી દશા નથી. પણ જેને સંસારને રસ ઉતરી ગયે, ભૌતિક જગતની નિસ્સારતા જેને સમજાવ્યું છે, આધ્યાત્મિક રહસ્યનાં મૂલ્ય જેને સમજાય છે અને તેને સ્વીકારવા તૈયાર થયે છે, એ જીવ ગમે ત્યાં હોય પણ અંતઃકરણની પરિણામ ધારામાં મુમુક્ષુતા વર્તાતી હોય છે. આટલી યોગ્યતા ધરાવનાર જીવ જ જિન-માર્ગનાં રહસ્યને સમજી શકે છે. સદ્ગુરુના ચરણમાં સમર્પણતા, ચરમ આરાધના સુધીના સમર્પણ ભાવનું સાતત્ય તેમજ સદૈવ, સર અને સધર્મ, આ ત્રણ ત પરની અનન્ય શ્રદ્ધા, તેમના પ્રત્યે આદર, માન, એ જ જીવનું કર્તવ્ય છે. કુદેવ, કુગુરુ અને કુધર્મની અંધશ્રદ્ધા ત્યાજ્ય છે. વળી હેય, રેય અને ઉપાદેય તને વિવેક કરે અનિવાર્ય આવશ્યકતા છે. આ બાબતે આગળની ગાથામાં શ્રીમદ્જી બતાવી ગયા. તેને વિચારવાનું ક્ષાભિલાષી મુમુક્ષુ જીવ સમજી શકે છે કારણ એવા જીવને જ આ માર્ગનું મૂલ્ય સમજાયું છે. આપણા સહુને અનુભવ છે કે જે પદાર્થનું મૂલ્ય સમજાય તેને મેળવવા અને મેળવ્યા પછી જાળવવા માટે કેટલા જાગૃત હાઈએ છીએ. તેની રક્ષા માટે કેઈએ કહેવું પડતું નથી. એક વખત એક વણિક વ્યાપારી, પરદેશ કમાવા ગયે. ઘણાં વર્ષો રહી કમાયે. ખૂબ ધન મેળવ્યું. પિતાના વતન પાછો ફરે છે. ધન ઘણું Page #284 -------------------------------------------------------------------------- ________________ સમજે એહ વિચાર 215 છે. સાથે ઉપાડીને લઈ જઈ શકાય તેમ નથી, તેથી રત્ન ખરીદી લીધાં. એની નાની એવી પોટલી વાળી. પગપાળા મુસાફરી છે. રતામાં ગાઢ - મોટું જંગલ આવ્યું. લૂંટારાઓને ભય છે. રત્નની રક્ષા કરવી છે. સાથે પ્રાણની રક્ષા પણ જરૂરી છે. બુદ્ધિ વાપરી. થડા કાચના કટકા ભેગા કરી તેની પિટલી વાળી પાસે રાખી અને સુરક્ષિત, એકાંત, નિર્જન જગ્યાએ રત્નોની પિટલી દાટી દીધી. જંગલમાં ચાલ્યા જાય છે, માટે મોટેથી બૂમ પાડતા જાય છે. “મારી પાસે રને છે. રત્ન છે.” અને પાગલ માણસની જેમ દોડે જાય છે. રસ્તે લૂંટારૂઓ મળ્યા. સાંભળ્યું. અરે ! આ તો પાગલ લાગે છે. છતાં એની પાસે શું છે તે જોઈએ તો ખરા ! તેઓએ વાણિયાને ઉભે રાખી, પોટલી આંચકી લીધી. જોયું તો કાચ હતા. “અરે ! મૂરખ છે. છડી છે એને!” પડતા મૂકી ચાલતા થયા. બીજી ટેળી મળી. ત્યાં પણ એમ જ થયું. અને વાણિયે આવી બૂમો પાડતે પાડતે આખા યે જંગલમાં ત્રણથી ચાર વાર આમથી તેમ ઘૂમે. જંગલમાં રહેનાર બધા જ લૂંટારૂઓ સમજી ગયા કે આ પાગલ છે, અને જ્યારે વાણિયાને લાગ્યું કે હવે તે સુરક્ષિત છે ત્યારે આજુ-બાજુ તપાસ કરી, કેઈ ન જાણે તેમ જમીનમાંથી દાટેલી રત્નની પિટલી કાઢી. બૂમો પાડતો - પાડતે જંગલ વટાવી ગયો. બંધુઓ ! આનું નામ સમજાયેલા મૂલ્યની જાળવણી. મૂલ્ય સમજાય તે માનવ પાગલ બનવા પણ તૈયાર છે. અન્યની દષ્ટિ એ મૂરખ કરવાનું પણ મંજૂર છે. જેને જિનેશ્વરની વાણું અને સદ્ગુરુના ઉપદેશનું મૂલ્ય સમજાયું છે તે જ તેને સમજવા માટે તેમાં ઊંડે ઉતરશે, પુરુષાર્થ કરશે. માર્ગ માટે સર્વસ્વ છાવર કરવા તૈયાર થઈ જશે અને તેમ કરવા જતાં જગતની દષ્ટિએ પાગલ કહેવાય કે મૂરખ કહેવાય, તે પણ તેને દુઃખ નથી. આવા મુમુક્ષુ જીવના અંતરમાં તો પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ એવાં રમી રહ્યા હોય અને તેઓ પ્રભુની નિકટતા એવી અનુભવતા હોય કે, સંસારના રાગી જો એને કંઈ પણ કહે તેની, તેમને પડી ન હેય. એ તે કહે Page #285 -------------------------------------------------------------------------- ________________ 216 હું આત્મા છું સંસારી કે છે રે ભગતડાં ઘેલાં છે તમે ઘેલાં ન જાણુજે રે, પ્રભુને મન પેલાં છે સંસારી કેછે રે, ભગતડાં ભૂંડા છે તમે ભૂંડા ન જાણજો રે, ભકિતનાં મૂળ ઊંડા છે... તે આમ આત્મ-આરાધનાના માર્ગે જીવે જે કરવાનું છે અને જે છોડવાનું છે તેને મુમુક્ષુ જી સિવાય બીજા ને સમજી શકે. બીજા તે સવળી અને સીધી વાતોને અવળી રીતે જ સમજે. તેથી તેવા છે માટે શ્રીમદ્જીએ કહ્યું - હોય મતાથી જીવ તે અવળે તે નિર્ધાર જે જીવ પોતાની બુદ્ધિએ, મતિ કલ્પનાએ ચાલનારે તથા મતાગ્રહી હોય, તેને આરાધનાની વાત સમજાય નહીં. અરે ! સમજે તે નહીં પણ તેને અવળે અર્થ કરે. જેના કષા શાંત થયા નથી, સંસારને માર્ગ મળે પડયો નથી, મિથ્યા - માન્યતાઓ અને કદાગ્રહને છોડ્યા નથી એવા જીવને પિતાની માનેલી માન્યતાઓ સિવાય, બીજા શેમાં ય રસ હોતો નથી. સર્વજ્ઞ - સર્વદશી પરમાત્માની સાક્ષાત્ વાણું કે તેઓનું સાક્ષાત્ સાનિધ્ય તેના માટે ઉપકારી તો ન જ નીવડે, પણ વિષધરના મુખમાં ગયેલું અમૃત પણ વિષ રૂપ પરિણમે તેમ, મતાથી જીવને તો પણ અવળી માન્યતા રૂપ પરિણમે. તેથી જ શ્રીમદ્જી કહેવા માગે છે કે મતાથી જીવ સ્વછંદ ત્યજવામાં સમજે જ નહીં. સદ્દગુરુનું માહાસ્ય તેના હૈયે વસે જ નહીં. વિનય જેવા મહાન ધર્મની એ અવહેલના કરે. કુદેવ - કુગુરુ અને કુધર્મની મિથ્યા માન્યતામાં જ એ શ્રેય સમજતો હોય. આવા જી પાસે ગમે તેટલાં ઊંચાં ત કહેવામાં આવે તે તેને હિતકર ન નીવડતાં અહિતકર નીવડે છે. જેમકે - સક્કરબેરનું સાકર જીવન, ખરના પ્રાણ જ હરે ક્ષાર-સિંધુનું માછલડું જ્યમ, મીઠા જળમાં મરેપ્રેમરસ Page #286 -------------------------------------------------------------------------- ________________ 217 સમજે એહ વિચાર ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ ન સરે મચ્છભોગી બગલો મુફતોફળ, દેખી ચંચુ ના ભરે....પ્રેમરસ એક વાર એક સંતે, વ્યાપક દષ્ટિએ, પિતાના પ્રવચનમાં સંસારની સ્વાર્થમયતા વિષે સમજાવ્યું. સભામાં બેઠેલા એક યુવાનની અવળી દ્રષ્ટિએ આ તત્ત્વને અવળી રીતે ગ્રહણ કર્યું. એ ઘરે ગયે. ઘરમાંથી માતા-પિતાને ધક્કો મારી બહાર કાઢી મૂક્યાં. પત્નીને લાત મારી ઘરમાંથી નીકળી જવા માટે ઝઘડવા લાગ્યો. બાળકને તે ઊંચકી - ઊંચકી બહાર ફેંકવાની તૈયારી કરવા માંડે. ઘરમાં તે મહાભારત રચાઈ ગયું. બૂમા - બૂમ અને રૂદનના અવાજથી પાડોશીઓ ભેગા થઈ ગયા. સહુ પૂછે છે- છે શું? આમ એકાએક શું થયું ?" માતા - પિતા, પત્ની, બાળકો તે કંઈ જાણતાં નથી. તેઓ કહે : “અમને ખબર નથી કે અમારે અપરાધ શું છે ? અને પેલે ભાઈ તે કહે, ‘તમે સહુ સ્વાથી છે. સ્વાર્થ છે ત્યાં સુધી જ સગાઈ છે. મહારાજે પ્રવચનમાં કહ્યું છે કે સ્વાથી સગાં સહુએ છોડવા જેવા છે. માટે મારે કઈ જોઈતાં નથી. તમે સહુ સ્વાથી છે. ચાલ્યા જાવ ! મારા ઘરમાંથી, હું કોઈ સ્વાથીને રાખવા માગતા નથી!” બંધુઓ! ઉપદેશમાંથી એણે શું ગ્રહણ કર્યું? કેવી અવળી મતિ? આટલી સામાન્ય વાત પણ જે ન સમજી શકે તેને આત્મ - આરાધનાનાં તની ગંભીર વાત કરવામાં આવે તો એ શું કરે? ખૂબ મોટો અનર્થ કરી નાંખે. માટે જ શ્રીમદ્જીએ કહ્યું, કે ઉત્તમ પદાર્થોને મતાથી જીવ અધમ બનાવી નાખે. એટલે જ તેવા જીવને સત્સંગને વેગ મળ્યો હોય તો પણ ઉપકારી ન નીવડે. તે માટે વળી શ્રીમદ્જી કહે છે - હેય મતાથી તેહને, થાય ન આતમલક્ષ તેહ મતાથી લક્ષણે, અહીં કહચાં નિપક્ષ..૨૩. મતાથી જીવ વિચારવાનું નથી હોતું એટલે કે તેને નિજ-વિચારણા નથી હોતી. તેથી સંસાર પ્રત્યે પ્રીતિ અને આધ્યાત્મિકતાની અપ્રીતિ હોય છે. તેને જેટલે રસ પ્રેયમાં હોય એટલે શ્રેયમાં હેય નહીં. આત્મ-શ્રેયનાં સાધનને એ ગૌણ સમજતો હોય અને સંસારની પ્રીતિ Page #287 -------------------------------------------------------------------------- ________________ 218 હું આત્મા છું જોડવામાં, તેનું પોષણ કરવામાં, તેને વધારવામાં જ ર–પ રહેતે હોય. એ માટેનાં સર્વ સાધનેની મુખ્યતા માની, તેમાં જ પિતાનું હિત સમજતા હોય. આમ મમત્વ અને મેહભાવના કારણે તેને આત્મલક્ષ્ય જાગૃત થાય નહીં. “આત્મા છું. નિરાગી નિષ્કામ શુદ્ધ, ચૈતન્ય દ્રવ્ય છું. સર્વ પર પદાર્થોથી નિરાળે છું. આવી ભાવના જાગે જ નહીં. તેના મન, વચન, કાયાના ગે માત્ર સંસાર ભાવમાં જ રમતા હોય. | વિચારો બંધુઓ ! રાતદિવસ અનેક વિચાર કરે છે. શાના હોય છે એ વિચારે? એક દિવસ તે એવું કરજે કે આ દિવસ જે વિચાર આવે તેને નેધ્યા કરે અને પછી જેજે કે ક્યા-ક્યા વિચાર આવ્યા. આત્માના કે આમા સિવાયના અન્ય ? મને લાગે છે કે કોઈભાગ્યવાનું જીવને જ આખા દિવસમાં પળ-બે પળ આત્મા યાદ આવતું હશે. બાકી તે સંસાર, સંસાર ને સંસાર! એ સિવાય કશું જ નહીં. અરે ! અહીં ધર્મ સ્થાનકમાં બેઠા છે ત્યારે પણ શેના વિચારો આવે છે? પરિણામધારા કઈ બાજુ વહેતી હોય છે ? સાચું કહેશે ? અહીં બેઠાં પણ આત્મા યાદ નથી આવતું ! તમારામાંથી કોઈ કહેશે કે “મહાસતીજી ! અહીં બેઠા હાઈએ એટલી વાર તે આત્મા યાદ રહે છે. તે પણ સારું ! એટલા તે ભાગ્યશાળી છે. પણ જેને અહીં બેઠા પણ આત્મા યાદ ન આવે તેના માટે શું કહેવું ? બંધુઓ ! મુમુક્ષુતા કયારે પ્રગટશે ? સંતના ચરણમાં બેસ-સત્સંગની સભામાં બેસીને પણ જે મુમુક્ષતા ન પ્રગટતી હોય, આત્મલક્ષ જાગૃત ન થતું હોય તે ક્યાં થશે ? જે નિત્ય સંસાર ભાવમાં જ રહે છે, ધર્મનાં તરને પણ સાંસારિક ભાવથી જ સેવે છે, એવા જીને મતાથી કહ્યા છે શ્રીમદ્જી હવે પછીની ગાથાઓમાં મતાથી જીવોને ઓળખાણ કરાવવા માગે છે તેઓ કહે છે તેહ મતાથી લક્ષણે, અહી કહયાં નિપક્ષ. મતાથી જીવે કેવા હોય ? તેનાં લક્ષણો પક્ષપાત હિત કહેવા છે. જ્ઞાની પુરૂષે તટસ્થ વૃત્તિ ધરાવતા હોય છે. તેમની દષ્ટિમાં સજ્જન પ્રત્યે રાગ નથી હોતું અને દુર્જન પ્રત્યે દ્વેષ નથી હોતો. તેઓ તે. Page #288 -------------------------------------------------------------------------- ________________ 219 સમજે એહ વિચાર એ સમજતા હોય છે કે સર્વ જીવોનું પરિણમન સ્વતંત્ર હેય છે. કેઈના પરિણમનને ફેરવવું એ આપણું તાકાતની વાત નથી. માટે જે જીવ જેમ વર્તે જતા હોય તેના પ્રત્યે માધ્યસ્થ ભાવ રાખી, માત્ર જોયા કરે. પણ એવા જીવની એટલે કે મતાથી જીવની પરિણતિ કેવી હોય તે બતાવવા પાછળ હેતુ હોય છે. આગામાં પણ બન્ને પ્રકારના છનાં વર્ણન આવે છે જેઓ આરાધક ભાવે, ઉગ્ર તપ તેમજ ધ્યાન સાધના વડે મુક્તિને પામી ગયા તે બતાવતાંની સાથે વિરાધના કરનાર છવ, વિરાધક ભાવે સંસારમાં ભટકે છે, તે પણ બતાવ્યું છે. ગ્રન્થમાં સમરાદિત્ય કેવળીની કથા છે તે સાથે અનંત સંસાર વધારનાર અગ્નિશર્માની કથા પણ છે. શ્રી પાર્શ્વનાથને મહિમા ગાય છે તો કમઠની ઉદ્ધતાઈનું પણ વર્ણન છે. આ બતાવવાનો હેતુ એ જ છે કે જીવ પિતે પિતાના ભાવેને તપાસી વિરાધનાના માગે છે તે તેનાં માઠાં પરિણામને વિચારી આરાધનાના માર્ગે વળે. પાપાચાર છેડી, સદાચારને રાહ અપનાવે. જ્ઞાની પુરુષ વિરાધક જેનું વર્ણન કરી તેમની નિંદા કરવા નથી માગતા, વસ્તુ સ્થિતિનું ભાન કરાવવા માગે છે. અહીં શ્રીમદ્જી, એવા મતાથીનાં લક્ષણે પક્ષપાત છેડીને કહેવા માગે છે, જે આપણું પર ઉપકાર કર્યો છે. હવે પછીની ગાથાઓમાં મતાથીના એક–એક આંતર બાહ્ય ભાવેનું વર્ણન થશે. આપણે સહુએ એ ભાવોને સાંભળી આપણું પરિણામધારા સાથે તેની તુલના કરી, તજવાયેગ્ય ભાવને ત્યજવા પુરુષાર્થ કરીએ. આગળ મતાથીનાં લક્ષણે કેવાં હોય તે અવસરે કહેવાશે. Page #289 -------------------------------------------------------------------------- ________________ તે ગરૂમાં જ મમત્વ ! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની, અનંતદર્શની, પ્રભુ વીર જગતનાં ભવ્ય છ સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગ્ગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમગ્રચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, આત્મ-વિચારણા જાગૃત થયા પછી જ થાય છે. આત્મ-વિચારણે સતત વતે તે આરાધનાનાં નિમિત્તો મળતાં જ રહે. ભાવમાં ઉત્કૃષ્ટતા જેટલી વધુ, તેટલા બાહ્ય નિમિત્તે પણ જલ્દી મળે. સાધના માટેનાં નિમિત્તે નથી મળતાં તેનું કારણ આપણા ભાની કચાશ. આત્મ-વિચાર રહિત માત્ર બાહ્ય ભાવે ધર્મની આરાધના કરનાર જીવ, અનેક પ્રકારના જૂઠા ભ્રમને સેવતો હોય. દેવ, ગુરુ અને ધર્મ વિષયક માન્યતા કે જ્ઞાનાદિ વિષયક તેની સમજણ ભૂલ ભરેલી હેય. આવો જીવ કયાં-ક્યાં ભૂલ્યા છે, એ બતાવતાં શ્રીમદ્જી કહે છે. બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, તે માને ગુરુ સત્ય અથવા નિજકુળ ધર્મનાં, તે ગુસમાં જ મમત્વ.... 24 પ્રત્યેક માનવને જેમ વ્યાવહારિક જીવનમાં માર્ગદર્શકની જરૂર હોય છે તેમ ધર્મ માગે ગુરુની આવશ્યકતા હોય છે. જેમ વ્યવહારમાં અનુભવી પુરુષને માર્ગ પૂછવા જઈએ છીએ, તેમ અધ્યાત્મ માર્ગે પણ આત્મ અનુભવી સંતે જ ગુરુના સ્થાને હોઈ શકે. આવી જેને જાણ નથી, અધ્યાત્મ માર્ગનું ભાન નથી, આત્મ-લક્ષ્ય જાગૃત થયું નથી એવા જીવે, ગુરુ તે ધારતા હોય, પણ એ માત્ર વેશધારી ! જેણે કેવળ બાહ્ય વેશ જ સળે છે, પણ અંતર ભેદ થયો નથી. ભેદ વિજ્ઞાન વડે દેહ–આત્માની ભિન્નતા અનુભવી નથી. આવા ગુરુને માનવાથી શ્રેય સધાય નહીં. Page #290 -------------------------------------------------------------------------- ________________ તે ગુરુમાં જ મમત્વ 221 બાહ્યાચારની આવશ્યક્તા હોવા પછી પણ, લક્ષ્ય તે આત્મ અનુ. ભૂતિનું જ હોવું ઘટે. આપણી પરંપરામાં, સાધુને પંચ-મહાવ્રત તથા પાંચ સમિતિ-ત્રણ ગુપ્તિના પાલનની પ્રતિજ્ઞા કરાવવામાં આવે છે. મહાવ્રતની પ્રતિજ્ઞા નવ-નવ કેટિએ હેાય છે. મન, વચન, કાયાથી કરવું નહીં, કરાવવું નહીં, કરતાને અનુમોદવું નહીં. અહીં થોડું વિચારીએ. જીવનની બધી જ પ્રવૃત્તિઓ સાધુને પણ હાય જ છે, અને તે પ્રવૃત્તિ કરતાં પોપ ન થાય, હિંસા ન થાય, એવે સંભવ બહુ જ ઓછો છે. તેમાં ય વચન અને કાયા પર તે કાબૂ થઈ શકે પણ મન પર કાબુ કરે તે મુશ્કેલ છે છતાં સર્વ સાધુઓને પચ્ચકખાણ તે નવ કોટિનાં જ હોય ! આમ શા માટે ? બહુ ગહન રહસ્ય છે. પહેલી વાત તે એ કે આવી પ્રતિજ્ઞા હોય અને પ્રતિજ્ઞા પ્રત્યે વફાદાર હોય તો એ મનથી પણ હિંસા કરવા ઈચ્છે નહીં. અજાણતાં થઈ જાય તે જુદી વાત. પણ બુદ્ધિપૂર્વક–પ્રયત્નપૂર્વક હિંસા કરવાનો વિચાર જાગે નહીં. જે પ્રવૃત્તિમાં હિંસા થતી હોય, તેનાથી દૂર જ રહે, અને બીજું વારંવારના આવા પ્રયત્નથી તેમના અંતર પરિણામમાંથી જ હિંસાના ભાવે ઉતરી જાય. પછી તે હિંસા કરી શકે જ નહીં. એટલું જ નહીં પણ કોઈ જીવ જરા માત્ર પણ દુભાય, તે ય તેનાથી સહન ન થાય. પરિણામમાંથી હિંસક ભાવનું ઉતરી જવું એ જ છે ચરમ કેટીની અહિંસા. આવા જીને અંતરમાં પ્રગટેલી ભાવદયા, આચરણમાં દ્રવ્યદયા રૂપે આવતી હોય છે. તેમણે મહાવ્રત રૂપે કરેલે બાહ્ય ત્યાગ, અંતરજ્ઞાનના નિમિત્ત 5 પરિણમ્યું હોય છે. પણ જે જીને મહાવ્રત સ્વીકાર્યા પછી પણ અંતરની ભાવધારામાંથી હિંસા, જૂઠ, ચેરી મૈથુન અને પરિગ્રહના ભાવો છૂટી જતા નથી તેઓ મહાવ્રતનું બહુ જ રૂડી રીતે પાલન કરતા હોય, બહારના બધા જ આચાર-વિચારને પૂર્ણ પણે વળગી રહ્યા હોય તે પણ આત્મલક્ષ જાગૃત કરી શકતા નથી. અને પુરુષની કેટીમાં પહોંચી શકતા નથી. તેથી જ મહાવ્રતના પાલનને પણ બાહ્ય ચારિત્ર જ કહ્યું. બાહ્ય Page #291 -------------------------------------------------------------------------- ________________ 222 હું આત્મા છું ચારિત્ર-ભાવચારિત્રને પામવા માટે મહત્વપૂર્ણ સાધન છે. જે બાહ્ય ચારિત્ર ગ્રહણ કર્યા પછી આત્મ-સ્વરૂપમાં સ્થિરતા રૂપ ભાવ-ચારિત્ર ન પ્રગટે તો મહાવ્રતનું પાલન દ્રવ્ય દશા સિવાય બીજું કશું નહીં. બંધુઓ ! સમજજે આ વાત ! મહાવ્રતે પાળવા એગ્ય જ છે અને પાળવા જ જોઈએ. કોઈ એને નિષેધ કરતું હોય તે તે ભયંકર ભૂલમાં છે. પણ તેની સાથે-સાથે એ પણ સમજવું જરૂરી છે કે, મહાવ્રતોનું પાલન, માત્ર પાલન કરવા ખાતર જ નથી. પણ તેના આશ્રયે આત્મ સ્વરૂપની રમણતા રૂપ ભાવ–ચારિત્ર પ્રગટ કરી લેવા માટે છે. જે આ સમજ વિના માત્ર બાહ્યાચારનું સેવન થતું હોય તે તેને બાહ્યત્યાગ જ કહેવાશે, તેથી જ શ્રીમદ્જી કહે છે કે જેને આંતરજ્ઞાન નથી અને કેવળ આહ્યા ત્યાગ જ છે તેવા ગુરુને ગુરુ માનવા તે મતાથીનું લક્ષણ છે. હવે પ્રશ્ન એ થાય કે એ કેમ જાણવું કે આ બાહ્યત્યાગી સાધુ છે અને આ અંતર્ગાની છે ? ઓળખવા શી રીતે ? ઉપરથી સારું ચારિત્ર પાળતા હાય !, કેટલાંક કષ્ટો સહન કરતા હોય !, શાસ્ત્રોનાં જ્ઞાનની ચર્ચા પણ કરતા હોય શા સમજાવતા હોય ! તે શું એમને ગુરુ ન માનવા? સહજ ઉઠે એ આ પ્રશ્ન છે. આ બધું હોય તેની સાથે જ તેઓને આત્માનુભવ થયો હોય તે તે ઓળખાયા વગર રહે નહીં. મુખ્ય વાત તો એ કે આત્મ-સાક્ષાત્કાર કરેલા સંત કદાગ્રહી ન હોય. હું કહું ને હું કરું તે જ સાચું, બીજા બધા ખોટા, આવું તેઓ કદી કહે તે નહીં, વિચારે પણ નહીં. વળી તેમને રાગ-દ્વેષાદિના વિકપ વધે એવી કોઈ પણ પ્રવૃત્તિમાં રસ ન હોય. તેઓની દરેક પ્રવૃત્તિ સાથે નિઃસ્પૃહતા જોડાયેલી હોય. પિતે ઊંચા અને બીજા નીચા એવું તે તેઓ ક્યારેય માને નહીં. સહુ પિત-પિતાનાં ક્ષપશમ પ્રમાણે વર્તતા હોય તેમ માની માધ્યસ્થ ભાવને સેવતા હોય. આમ બીજા બધાથી તેઓની પરિણામધારા જુદી રીતે વહેતી હોય. આવા પુરુષો ઓળખાયા વગર કેમ રહે ? અથવા જે સંતે ત્યાગી હોય, આત્મજ્ઞાન ન લાધ્યું હોય પણ તેઓને નિશ-દિન ખેદ વર્તતે હોય ! હંમેશાં એમ થતું હોય કે હે. Page #292 -------------------------------------------------------------------------- ________________ 223 તે ગુરુમાં જ મમત્વ પ્રભુ ! આ તે કેવી વિડબણા? સંસાર કે સંસારના વિષયેની પ્રીતિ નથી, રસ નથી, આત્માને પામવાની ઝંખના નિશદિન વર્તે છે, છતાં કેમ સમ્યગૂ દર્શન થતું નથી ? અને આ ખેદ મનમાં એક નિશ્ચય કરાવે કે સમ્યગદર્શન લઈને જ જંપવું છે. સમ્યગદર્શન ન થાય તે માનવ થયા તે ય શું ? સાધુ થયા તે ય શું? અને આવી જાગૃતિ સેવતા સાધક પ્રબળ પુરુષાર્થની દિશામાં જ હોય છે. આવા સંતેનું શરણ પણ આત્મસાધક નીવડી શકે છે. મતાથી જીવ બાહ્ય-ત્યાગીને ગુરુ રૂપે સ્વીકારી ભૂલ કરી રહ્યો છે. એટલું જ નહીં પણ, અથવા નિજ કુળધર્મના તે ગુરુમાં જ મમત્વ, પિોતે જે કુળમાં જન્મે છે તે કુળની ચાલી આવતી પરંપરામાં જે ગુરુની માન્યતા ચાલી આવતી હોય તેને જ ગુરુ માને, અને તેમનામાં રહેલા પોતાના મમત્વનું પિષણ કરતે રહે. પછી એ ગુરુ થવાને ગ્ય હોય અથવા ન પણ હોય. તેમના શરણે પિતાને ઉદ્ધાર થાય યા ન થાય, પણ મારા ગુરુ આ જ છે અને એ જ સર્વ શ્રેષ્ઠ છે, એવી કદાગ્રહી માન્યતામાં જ પીડાતો હોય. અહીં પિતાના કુળ ગુરુને માનવાને સર્વથા નિષેધ નથી. પણ જો એ માત્ર બાહ્ય ત્યાગી જ હોય, અને જીવને તારવા સમર્થ ન હોય, માત્ર સાધુતાને અંચળેજ ઓઢી લીધું હોય પણ અંદર તો પિોલમપોલ હેય, તે એવા કુળગુરુ હોય તે પણ ત્યાજ્ય છે, સેવવા યંગ્ય નથી. એવા ગુરુઓ તે ક્યારેક માણસનું સત્યાનાશ પણ કાઢી નાખે. એક મોટા શહેરની વાત કરું. એક શ્રીમંત ઘરનાં બહેન, રજ ઉપાશ્રય આવે. એક વાર અમે તેમને પૂછયું કે તમે તે આવો છે, પણ તમારા બાળક કેમ કયારેય નથી આવતાં ? તેમણે કહ્યું: મહાસતીજી ! મારાં બાળક પહેલાં તો આવતાં હતાં, પણ અમારે ત્યાં એક ઘટના બની ગઈ જેથી હવે આવવાનું નામ નથી લેતાં. બન્યું એવું કે એક કેઈ ચમત્કારી સંતની જાળમાં આ બહેન આવી ગયાં. તેમના પતિ અને બાળકને પણ એમના પ્રત્યે શ્રદ્ધા થઈ Page #293 -------------------------------------------------------------------------- ________________ 224 હું આત્મા છું ગઈ. પછી તેમને ઘરે લઈ આવ્યા. થોડા દિવસ ઘેરે રાખ્યા. દરમ્યાનમાં અનેક અંધશ્રદ્ધાળુ લેકે તેના ચમત્કારથી ખેંચાઈ તેમની પાસે આવતા રહ્યા. જાણે તેમને પ્રભાવ ચારે બાજુ એ ફેલાઈ ગયું કે લોકેની તે લાઈન લાગી. કંઈકનાં દુઃખે દૂર કરી દેવાને દાવે હતો સંત પાસે. આ બહેન અને ઘરનાં નાના-મોટાં સહુ અંજાયા. સ્તુતિ, ભક્તિ-પ્રાર્થનાજાપ વગેરે સહુ કરવા માંડ્યાં. સહુ ધર્મના રંગે રંગાઈ ગયાં. એવામાં એક દિવસ એ બહેનના આખા યે કુટુંબને કેને ત્યાં લગ્ન પ્રસંગે જવાનું થયું. સંત પ્રત્યે અખૂટ વિશ્વાસ હતો. શંકાનું કેઈ કારણ ને” તું. સંત તે ઘરના જ એક સભ્ય જેવા થઈ ગયા હતા તેથી તેમના ભસે ઘર છોડી સહુ લગ્નમાં ચાલ્યા ગયા અને સંતને મેકે મળી ગયે. રાત સુધી નિરાંત હતી. ઘરનાં કઈ રાત સુધી આવવાનાં ન હતાં. તેથી જેટલું હાથ આવ્યું તેટલું દોઢ બે લાખનું આંધણ કરીને ઉપડી ગયા. રાતે સહ ઘરે આવ્યા. ખબર પડી ગુરુદેવ તે એકાએક ચાલ્યા ગયા. જવાના ન હતા, શું થયું? ત્યાં તે ધીમે ધીમે ખબર પડવા માંડી કે આ ગયું ને પેલું ગયું અને સહુની શ્રદ્ધાને એ માટે ધક્કો લાગે કે શ્રદ્ધાના ભાંગીને ભૂકકા થઈ ગયા. બંધુઓ ! આવા ઢેગી ગુરુએ માત્ર વેશધારી જ હોય. તે છેતરવા સિવાય બીજી વિદ્યા જાણતા જ ન હોય. વાસ્તવિક ધર્મ તે તેમનાથી સેંકડે જન દર હોય. આવા ગુરુઓમાં પિતાના મમત્વને પોષનાર જીવની દશા કેવી થાય ? એ દિશાશૂન્ય થઈ જાય. માટે જ આપણા માર્ગાનુસારી કવિ પ્રીતમે બહુ સરસ ગાયું છે. જ્ઞાનહીનું ગુરુ નવ કીજિયે વાંઝ ગાય સેલે શું થાય..સમગમ સંતને કહે પ્રીતમ બ્રહ્મવિદ્દ ભેટતાં ભવરોગ સમૂળે જાય...સમાગમ સંતને અહીં સંત કેટીના કવિ પ્રીતમે જ્ઞાનહીન ગુરુને વંધ્યા ગાયની ઉપમા. આપી છે. જેમ ગાય વધ્યા હોય તે તે દૂધ ન આપે. કેઈ પણ માણસ Page #294 -------------------------------------------------------------------------- ________________ તે ગુરુમાં જ મમત્વ 225 પિતાના આંગણે ગાય તો એટલા માટે જ બાંધે કે તેને દૂધ મળે. જે ગાય દૂધ ન આપતી હોય તેની સેવા કરવાથી શું વળે ? વળી વધ્યા છે તે આજે નહીં તે કાલે પણ દૂધ નહીં આપે. એમ જેમને આત્મજ્ઞાન નથી થયું એવા ગુરુની ગમે તેટલી સેવા કરે તે વળે શું ? માટે જ કવિ આગળ કહે છે, જેમને બ્રહ્મજ્ઞાન થયું છે એટલે કે નિજપદને અનુભવી જિનપદને ઓળખી લીધું છે. બ્રહ્મ એટલે આત્મા, બ્રહ્મ એટલે પરમાત્મા, આવી સચોટ અને દઢ પ્રતીતિ જેને વતે છે તેવા ગુરુ જે ભેટી જાય તો ભવને રોગ મૂળમાંથી નષ્ટ થાય. બંધુઓ ! કઈ પણ જાતને રેગ હોય પણ તે મૂળમાંથી જ નષ્ટ થ જોઈએ. તેને આજના યુગની જેમ એલેપથી દવાઓથી દાબી દેવામાં આવ્યું હોય તે તે, જે વૃક્ષનું મૂળ સાબૂત છે તેની જેમ પાછો પાંગરે. તેથી રોગને દાબ નથી, જડમૂળમાંથી નાશ કરે છે. ઢેગી ગુરુઓએ ચીધેલ માર્ગ સેવતાં ઉપર–ઉપરથી ઘમી થઈ ગયા એવું લાગે પણ અંતરના ઊંડાણને ધર્મ સ્પર્ધો ન હોય. ઉપરથી તે કદાચ તેઓ વિષય કષાયોને નબળા પાડે છે તેમ લાગે પણ અંતર શુદ્ધિ થાય નહીં. દવા તે એનું નામ કે જે મૂળમાંથી રોગને કાઢે. આપણને પણ ભવ-રે લાગે છે. એટલે કે વારંવાર જન્મ લેવો છે અને વારંવાર મરવું. આ પરંપરા ચાલુ જ છે. 'पुनरपि जनन पुनरपि मरणं' ફરી ફરીને સંસારના આ ચકમાં ઘુમ્યા જ કરીએ છીએ અને જ્યાં સુધી ભવના બીજને નાશ નહીં થાય ત્યાં સુધી ઘુમ્યા જ કરીશું. એ નાશની શક્તિ આપનાર છે સદ્ગુરુ માટે એવા ગુરુના ચરણ સેવવા જોઈએ મતાથીની ગુરુ વિષયક માન્યતા, તેને ડૂબાડનાર છે. જ્યાં આ માન્યતામાં જ ભૂલ હોય ત્યાં આત્માના વાસ્તવિક સ્વરૂપની સમજણ કયાંથી પ્રગટે ? અને એ સમજણના અભાવે આરાધક ભાવ પણ ન જાગે. પરિ. Fણામે સંસારનું પરિભ્રમણ જ રહે. હવે મતાથીનાં અન્ય લક્ષણ શું છે તે શ્રીમદ્જી કહેશે. Page #295 -------------------------------------------------------------------------- ________________ વર્ણન સમજે જિજનું...! વાતરાગ પરમાત્મા, અનંત જ્ઞાની, અનંત દર્શની પ્રભુ વીર જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના આત્માથી જીવે જ કરી શકે છે. આત્માથીને આરાધનાની જાણ હોય છે અને તેથી જ સુગ સાંપડતાં એ આરામ ધનાના માર્ગે વળી જાય છે, પણ માત્ર બાહ્ય ભાવમાં જ રાચતે હેય એ મતાથી જીવ આરાધનાને ઓળખી શક્ત જ નથી. આરાધના પિતા માટે કર્તવ્ય છે એ જાણતો જ નથી, પછી આરાધના કરે કઈ રીતે ? મતાથી જીવ આરાધનાના પ્રત્યેક સાધનને પિતાની રીતે મૂલવતો હોય અને એ જ મૂલ્યાંકન યોગ્ય છે તેમ માનતો હોય. વ્યાવહારિક ક્ષેત્રે, જયાં સુધી તમારા પિતાને જીવનની અંગત વાતે છે, ત્યાં તમારા મૂલ્યાંકન ચાલી શકે. પણ જે તમારા સુધી જ સીમિત નથી, ત્યાં સામાજિક મૂલ્યાં કને સ્વીકારવાં રહ્યાં. તમારાં માનેલાં મૂલ્ય જે માત્ર તમારા માટે જ છે તે સમાજમાન્ય ન પણ બને, અને વ્યાપક સ્તર પરનાં મૂલ્યાંકને તે અનુભવી મહાપુરુષો દઈ ગયા, તે જ ગ્ય હોઈ શકે. આધ્યાત્મિક ક્ષેત્રે આરાધનાની સમજણ અને આચરણ વિષયક માન્યતા પણ પૂર્વે જે મહાપુરુષે આ માર્ગ સેવી સિદ્ધિ પામી ગયા, તેમનાં આંકેલાં મૂલ્ય પર જ અવલંબે. જે આ મૂલ્ય આપણાથી સ્વીકાર્ય ન બને તે ભ્રમણામાં અટવાયા જ કરીએ. મતાથી જીવને પણ સાધનાનાં સાધને તે મળી જાય છે પણ તેના મૂલ્ય અને સ્વરૂપ વિષે ભ્રમણું હોવાના કારણે આત્મવિકાસમાં ઉપયોગી નીવડતાં નથી. જીવન-વ્યવહારની ઉપગિતાના ક્ષેત્રે તેમને મળેલાં સાધનેને પહેલાં તમે જાણ્યાં, સમજ્યા અને પછી મૂલવ્યા. એગ્ય વ્યક્તિના Page #296 -------------------------------------------------------------------------- ________________ વર્ણન સમજે જિનનું 227 હાથમાં આવેલા ગ્ય સાધને, જીવન જીવવાની સરળતા કરી આપવાની સાથે મનને આનંદ પણ આપે છે, પણ અગ્ય માણસના હાથમાં પહચેલું સાધન નિરુપયેગી થઈ જાય છે. તે જ રીતે મતાથીને મળેલાં બાહ્ય-આંતરિક સાધનેને એ જાણે-સમજે નહીં, તેને ઉપયોગ કરતાં આવડે નહીં તે આત્મ-વિકાસને માર્ગ મળે નહીં. - અહીં મતાથનાં લક્ષણે બતાવતાં, તેની ગુરુ વિષયક માન્યતા કેટલી ભૂલ ભરેલી છે તે બતાવ્યું. આપણુ શામાં મિથ્યાત્વી જીવની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે જે જીવ કુ-દેવ, કુ-ગુરુ અને કુ-ધર્મને માને તે મિથ્યાત્વી. એ જ રીતે સુ-દેવ, સુ-ગુરુ અને સુ-ધર્મને ન માને તે પણ મિથ્યાત્વી. મતાથી કુ-ગુરુને સુ-ગુરુ માનતો હોય, તેમનામાં જ તેન શ્રદ્ધા હોય તેથી જ તેને મતાથી કહ્યો. હવે તેની દેવ વિષયક માન્યતા શું છે તે જોઈએ. જે જિનદેહ પ્રમાણને, સમવસરણાદિ સિદ્ધિ, વર્ણન સમજે જિનનું, રેકી રહે નિજ બુદ્ધિ..૨૫... જૈન સાધનામાં અરિહંત દેવ શ્રદ્ધનીય છે. સાધના કરતો પ્રત્યેક સાધક પિતાના હૃદય મદિરે જિનેશ્વર દેવને બિરાજમાન કરે છે. તેઓની સ્તુતિ -ભક્તિ શ્રદ્ધા વડે કરી, સાધ્યની સિદ્ધિ કરતે હોય છે. મતાથી જીવ પણ અરિહંત પ્રભુને જ દેવ માનતે હોય, પણ એ દેવની ઉપાસના તેના બાહ્ય રૂપને જોઈને કરતે હેય. જિનેશ્વર પ્રભુને બાહ્ય વિભૂતિ પણ અમાપ હેય. બસ, તેમાં જ જિનેશ્વરનું સ્વરૂપ કલ્પી તેને માને, વદે, પૂજે, પણ જિનેશ્વરનું યથાર્થ સ્વરૂપ શું છે તેની તેને ખબર ન હોય તથા જિનેશ્વરને જ શા માટે પજવા એ પણ તે જાતે ન હોય. અહીં પ્રશ્ન થાય કે જિનદેવ તે આપણા દેવ છે. શા માટે? કારણ તેઓ વીતરાગી છે, રાગ નથી અને દ્વેષ પણ નથી. તેઓ જે કંઈ કહે છે તે એકાંત કરુણાભાવથી, નિપક્ષપાત દષ્ટિથી. માટે જ એવા જિનેશ્વર આપણું દેવ. Page #297 -------------------------------------------------------------------------- ________________ 228 હું આત્મા છે રાગ નથી એને દ્વેષ નથી એને પ્રેમ ભર્યો પારાવાર નિશદિન કૂણું કાળજડેથી વહેતી કરૂણુની ધાર શાતા પામે સઘળાં પ્રાણું એવી મારા વીરની વાણી.. નિરાગી દેવ જ સર્વ ને સાચો રાહ બતાવી શકે. અન્યથા જ્યાં રાગ છે ત્યાં પક્ષપાત રહિત બુદ્ધિ રહેતી નથી. આપણે સહુને અનુભવ છે કે જ્યાં જ્યાં આપણે રાગ જોડાયેલું છે, ત્યાં ત્યાં તે વ્યક્તિની, પહાણું જેવડી ભૂલ પણ રાઈ જેવડી લાગે. અને દ્વેષ છે ત્યાં રાઈનો પહાડ કરીએ. રાગ-દ્વેષથી રંજિત દૃષ્ટિ નિષ્પક્ષપાતી ન હોઈ શકે માટે જ દેવ તે શ્રી વિતા રાગ જ. મતાથી જીવ આવા વીતરાગ પરમાત્માને જ દેવ માનતો હોય પણ તે તેઓની બાહ્ય છબીને જ તેમનું સ્વરૂપ માની લે. અરિહંત પરમાત્મા પૂર્વ ભવની અસીમ પુસ્થાઈ લઈને પધાર્યા હોય તેથી દેવાદિ તેમની સેવામાં હેય. તેઓ સમવસરણની સુંદર રચના કરે. પ્રભુને પ્રભાવ વધે. વળી 34 અતિશય અને 35 પ્રકારની વાણું પણ પુણ્યના યોગે હોય. તે સિવાય પ્રભુની દેહ-કાંતિ પણ અલૌકિક અને અનુપમ હેય. એમના દેહની અપ્રતિમ સુંદરતાને જોઈ માનવ તે મેહ, પણ દેવ અને દેવીઓ પણ મેહે. શ્રી ભક્તામર સ્તોત્રમાં શ્રી માનતુંગાચાર્યે પ્રભુની દેહ શેભાનું કારણ દર્શાવતાં કહ્યું છેઃ Hi શાન્તાકવિમા પરમાણુમિર્ચ, निर्मापितास्त्रभुवनैकललामभूत ! तावन्त एव खलु तेऽप्यणवः पृथिव्यां, यत्ते समानमपर न हि रूपमस्ति // 12 // હે પ્રભુ આપની દેહયષ્ટિ શાન્તરાગથી રસાયેલા ઉત્તમ પરમાણુ એથી નિર્મિત થઈ છે. જે પરમાણુઓ ત્રણેય લોકમાં સહુથી સુંદર હતા, તે બધા જ પરમાણુઓ આપે ગ્રહણ કરી લીધા. હવે એ મહેલે એક Page #298 -------------------------------------------------------------------------- ________________ 229 વર્ણન સમજે જિનનું પણ પરમાણુ જગતમાં ક્યાંય બચ્યો નથી. તેથી જ આપના જેવું અનન્ય રૂપ બીજા કોઈનું નથી. આવા અદ્ભુત દેહ લાલિત્યથી દીપતા પ્રભુ સહુ માટે આકર્ષણનું કેન્દ્ર હેય છે. પૂર્વ ભવે સેવેલા ઉત્કૃષ્ટ ભાવ અને સર્વ જીવોને ધર્મ પમાડવાની બળવતી ભાવનાએ ઉપાર્જન કરેલા પુણ્યાતિશને કારણે બધી જ બાહ્ય રિદ્ધિ પ્રભુ પામ્યા હોય. આટલું હવા પછી પણ આ બધા પુદ્ગલને જ ખેલ. પુણ્ય પણ પુદ્ગલ અને તેનાથી મળેલ બાહ્ય રિદ્ધિ તે પણ પુદ્ગલ. મતાથી જીવ આ પુદ્ગલના ખેલમાં ખોવાઈ જાય અને તેને જ પ્રભુનું સ્વરૂપ સમજી લે. પણ પ્રભુની આંતરિક વિભૂતિ તે અદ્દભુત હોય. તેનું ભાન મતાથી ને થાય નહીં. આત્માથીને આ જ્ઞાન લાધે અને તેથી જ તે પ્રભુના આંતર સ્વરૂપને ઓળખે અને જાણે અને તેમાં તન્મય થવાને પ્રયાસ કરે. અહીં એક પ્રશ્ન થાય કે પ્રભુના દૈહિક રૂપનો મહિમા શા માટે ઠેર -ઠેર ગાવામાં આવ્યું છે ? એ શું ઉપકારી થઈ શકે ? બંધુઓ ! મનુવ્યનું બાહ્ય વ્યક્તિત્વ પણ તેના જીવનમાં ઘણે ભાગ ભજવે છે. આપણે ક્યારેક કેઈ મહાપુરુષનું નામ સાંભળીએ, તેમના ગુણોની પ્રશંસા સાંભ ળીએ ને તરત આપણું માનસ ચક્ષુ સામે એક પ્રતિભા સંપન્ન પુરુષનું ચિત્ર ખડું થઈ જાય છે. તેમની મહાનતા સાથે જ, તેમની બાહ્ય સુંદરતા પણ ઉપસી આવે છે. આપણે એમ માનતા હોઈએ કે આટલી ઊંચી કક્ષાએ પહોંચેલા મહાપુરુષ આવા સુંદર જ હોવા જોઈએ અને આપણને સહજ આકર્ષણ થાય છે. તેવી જ રીતે અરિહંતના દેહ સૌંદર્યનું વર્ણન, તેમની બાહ્ય વિભૂતિ સામાન્ય માનવને આકર્ષે છે. આવા આકર્ષણથી આકર્ષાઈને પણ માનવ તેમના ચરણમાં જાય છે, તેઓની વાણું, એ જીવને ઉદ્ધાર કરે. આવા ભાવેને લક્ષ્યમાં રાખી અરિહંતના દિવ્ય રૂપનું વર્ણન કરવામાં આવે છે. પણ ત્યાં જ અટવાઈ રહેવાનું નથી. જેમનું દૈહિક, દિવ્ય સૌંદર્ય આટલું મહિમામય ! તેમને ચૈતન્ય પ્રભુ કે અલૌકિક હશે ? કે જે Page #299 -------------------------------------------------------------------------- ________________ 230 હું આત્મા છું ચેતનાના કારણે જ દેહપ્રભા પ્રકાશિત છે. માટે જ તેઓના આત્મસ્વરૂપને. વિચાર કરવાને છે. જેઓ સંપૂર્ણ રાગ-દ્વેષથી રહિત થઈ ગયા, તેઓની વીતરાગી દશા કેવી અનુપમ હશે ? આત્મામાં નિરાગી દશાને કે અનુભવ તેઓ કરી રહ્યા હશે ? ક્યારેક થેડી પળ માટે પણ આપણા મનમાં શાંતિ હોય અને રાગાદિના ભાવે જાણે શમી ગયા હોય એવું લાગે, ત્યારે કે આનંદ આપણે અનુભવી લેતા હોઈએ છીએ! તે જેઓ સર્વ દોષોથી રહિત થઈ ગયા તેમનું સ્વરૂપ કેવું અનેરું હશે ! જન્મ સાથે મતિ, શ્રુત, અવધિ ત્રણ જ્ઞાન અને ક્ષાયિક સમક્તિ લઈને આ પૃથ્વી પટ પર અવતરિત થયા હોય અને ઉત્તરોત્તર આત્મવિકાસની દશા વધતી જતી હોય તે તેવા પ્રભુ જ્યારે કેવળજ્ઞાનને પામે ત્યારે તેઓની અંતર દશા કેવી અજોડ હેય! કઈ રીતે આપણે તે સ્વરૂપની કલ્પના કરી શકીએ? આપણા જેવા અજ્ઞાન અને ગજા બહારની વાત છે. છતાં એ સ્વરૂપને જાણવું જરૂરી છે એટલું જ નહીં, શ્રદ્ધામાં ઉતારી, ભજવું પણ આવશ્યક એ સ્વરૂપને વળી શ્રી માનતુંગાચાર્ય ભક્તિ કરતાં કહે છે - त्वामव्ययं विभुमचिन्त्यमसंख्यमाद्य ब्रह्माणमीश्वरमनन्तमनंगकेतुम् योगीश्वर विदितयोगमनेकमेक ज्ञान स्वरूपममल प्रवदन्ति सन्तः // 24 // ભગવાન ગાષભદેવની ભકિત કરતાં આચાર્યશ્રીએ પ્રભુને અનેક વિશેષણો વડે બિરદાવ્યા છે. જો કે જિનેશ્વરના અગાધ સ્વરૂપને કઈ પણ વિશેષણ વર્ણવી શકે નહીં છતાં ભક્તિવશ મુખમાંથી પ્રભુના ગુણગ્રામના સુંદર શબ્દો સરી પડે છે. પ્રભુ “અવ્યયી છે. અવ્યય એટલે જેમાં કશો જ ફરક ન પડે તે. વ્યાકરણમાં “અવ્યય’ આવે છે. વાક્ય રચનામાં ગમે ત્યાં તેને મૂકવામાં આવે પણ તે સર્વ કાળમાં, સર્વ વચનમાં, સર્વ લિંગમાં, એક સરખું જ રહે. તેનું રૂપ બદલે નહીં. પ્રભુએ જે સ્વરૂપની પ્રાપ્તિ કરી છે તે Page #300 -------------------------------------------------------------------------- ________________ 231 વર્ણન સમજે જિનનું અનંત અને અવ્યાબાધ છે. તેઓના આત્માની સંપૂર્ણ નિર્મળતા એવી છે કે હવે કોઈ પણ નિમિત્તે તેને મલિન કરી શકે નહીં. સર્વ વિશુદ્ધિને તેઓ પામી ગયા છે. તે ભાવો અનંત કાળ સુધી વર્ચા કરશે. સંપૂર્ણ જ્ઞાતા દષ્ટ ભાવને વરી ગયા છે. માટે જ પ્રભુ અવ્યયી છે. પ્રભુ “વિભું છે. પ્રભુએ અંતરંગ વિભૂતિ પ્રાપ્ત કરી છે તેથી તેઓ સ્વ-પર પ્રકાશક છે. પોતે આંતર-બાહ્ય પ્રકાશિત છે અને અન્યને પણ પ્રકાશિત કરે છે. તેઓના જ્ઞાનમાં લેકને એક પણ પદાર્થ છાને રહેતે નથી. બધાજ પદાર્થોનાં પ્રતિબિંબ તેઓના આત્મ-દર્પણમાં ઝળકે છે. વળી પિતે જે રીતે પ્રકાશિત થયા, એ જ માર્ગ અન્યને પણ બતાવે છે માટે પ્રભુ “વિભુ છે. પ્રભુ “અચિત્ય છે. જેને ચિંતન દ્વારા જાણ ન શકાય, માપી ન શકાય, તે અચિય. માનવ મનથી ચિંતન કરી પદાર્થોને જાણતા હોય છે પણ મનના વિચારે એક સીમા સુધી જ પહોંચી શકે. પ્રભુનું અનંત મહિમામય સ્વરૂપ તે અસીમ છે, ત્યાં સુધી કેમ પહોંચાય? વળી મન જડ અને પ્રભુ એટલે અનંત ચેતનાને અવિકલ આવિષ્કાર ! કયાં મેળ બાય? પ્રભુ આપ અમારા ચિંતનમાં સમાઈ શકે નહિ. માટે જ આપ “અચિત્ય છે. પ્રભુ “અસંખ્ય છે. જે સંખ્યાના માપથી ન મપાય તે :અસંખ્ય પ્રભુના અનંતગુણો પ્રગટ થઈ ચૂક્યા છે. આત્માના અસંખ્ય પ્રદેશ પર રહેલા અનંત-અનંતગુણો આવિર્ભત થયા છે તેથી આપ “અસંખ્ય છે. પ્રભુ “આદ્ય છે. જેઓએ કેવળજ્ઞાન, કેવળદર્શન અને સંપૂર્ણ યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ કરી છે, જે આદિ અનંત છે, તેથી આદ્ય છે. આ સ્તોત્રમાં ભગવાન ઋષભદેવની સ્તુતિ કરવામાં આવી છે. પ્રભુ આ અવસર્પિણી કાળના, ભરતક્ષેત્રના પ્રથમ તીર્થકર, પ્રથમ રાજેશ્વર, પ્રથમ સમાજ સેવક એમ અનેક પ્રકારે સમાજ ક્ષેત્ર અને ધર્મ ક્ષેત્રના આદ્ય કર્તા છે તેથી તેઓ “આદિનાથના નામથી જેન-અજૈન પરંપરાઓમાં પ્રસિદ્ધ છે માટે તેઓ “આઘ છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ 232 હું આત્મા છું પ્રભુ “બ્રહ્મા' છે. જેમનું બ્રહ્મતત્ત્વ એટલે કે સર્વ વિશુદ્ધ આત્મ તત્ત્વ જાગૃત થઈ ગયું છે તે બ્રહ્મા. પ્રભુએ પિતાના બ્રહ્મતત્વને પામી લીધું છે. વળી બ્રહ્મા એટલે આ સૃષ્ટિના કર્તા, જેમણે સૃષ્ટિની રચના કરી. આ હિન્દુ માન્યતા છે. ભગવાન આદિનાથે અસિ, મણિ, કૃષિ રૂપ ત્રણ કળા આપી જગતના જીવોને રચનાત્મક શીખવ્યું, તેથી તેઓ “બ્રહ્મા” છે. પ્રભુ ઈશ્વર છે. જેઓએ અશ્વર્ય પ્રાપ્ત કર્યું છે તે ઈશ્વર. પ્રભુએ અંતરંગ લક્ષ્મીરૂપ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત સુખની પ્રાપ્તિ કરી છે. આ ચારને ભાવ પ્રાણ કહો, કે અનંત ઐશ્વર્ય કહે. વળી આ ઐશ્વર્ય પ્રાપ્ત થયા પછી પુનઃ નાશ પામતું નથી. માટે પ્રભુ ઈશ્વર” છે. ઈવરને બીજા શબ્દોમાં નાથ પણ કહેવાય. પ્રભુ ત્રિલોકનાથ છે. સર્વ જીવોને શરણે રાખી સહનું રક્ષણ કરે છે. ભવના સમુદ્રથી તારે છે, માટે પ્રભુ ઇવર છે. પ્રભુ “અનંત’ છે. પ્રભુએ જે કંઈ પ્રાપ્ત કર્યું તે બધું જ અનંત પ્રાપ્ત કર્યું. હવે કશું જ અંતવાળું નહીં. અનંત ચતુષ્ટય, અનંત અવ્યાબાધ સુખ, અનંત ક્ષાયિક “સમકિત, અનંત અક્ષયસ્થિતિ આદિ અનંતને પામી ગયા માટે પ્રભુ “અનંત’ છે. પ્રભુ “અનંગકેતુ’ છેજેઓએ અનંગ એટલે કામદેવને જીતી લીધો તે અનંગકેતુ છે. પ્રભુએ મેહનીય કર્મને સર્વથા ક્ષય કર્યો કે જે મેહનીય જ વિકારોની જડ હતી, તેથી હવે આત્માના એક પ્રદેશે પણ વિકૃતિ રહી નહિ. રામચરિત માનસમાં તુલસીદાસજી શ્રી રામચંદ્રજીના વિવાહને પ્રસંગ વર્ણવે છે. રામ સ્વયંવર મંડપમાં પધારે છે. ત્યાં રહેલા ફટિક જેવા થાંભલાઓમાં તેઓનું પ્રતિબિંબ પડે છે. તે જોઈ કવિ કલ્પના કરે છે કે સ્તંભમાં પ્રતિબિંબિત થતું રૂપ એ કામદેવ છે. રામના રૂપ-સૌંદર્યને જોઈ કામદેવને શરમ આવી અને તે થાંભલામાં છૂપાઈ ગયે. કામદેવ રામની સામે આવી શકતો નથી. આ એક સંકેત છે. રમ પરણવા જાય ત્યારે કામદેવની લગામ Page #302 -------------------------------------------------------------------------- ________________ વર્ણન સમજે જિનનું 233 રામના હાથમાં હોય અને સામાન્ય માણસ પરણવા જાય ત્યારે એની લગામ કામદેવના હાથમાં હાય. પ્રભુના અનંત પાવન અંતઃકરણમાં કામદેવ પ્રવેશ પામી શકે નહીં, માટે પ્રભુ “અનંગકેતું છે. પ્રભુ યેગીશ્વર છે. પેગ પર જેમણે પ્રભુત્વ મેળવ્યું તે ગીશ્વર. મન, વચન અને કાયાના યોગની પ્રવૃત્તિઓ સામાન્ય માનવની જેમ હિતી નથી, પણ ત્રણે ય યોગોને સાધી લીધા છે. રોગોને સાધી, તેની નિરર્થકતા જાણે, અગી બનાવવા માટે જઈ રહ્યા છે તે ગીશ્વર છે. પ્રભુ “વિદિત ગ” સર્વ પ્રકારના કેગના જાણકાર છે.અર્થાત મન, વચન, કાયાને તેના દ્રવ્ય-પર્યાય રૂપ પરિણમનને જાણે છે. અને બીજી રીતે કહીએ તે પ્રભુ વિશ્વના જેટલા–જેટલા જડજડ અને ચેતન-જડના ગે થવા સર્જાયેલા છે, તે સર્વના જાણકાર છે. પ્રભુ “અનેક છે અને એક પણ છે. સિદ્ધ ભગવાનની સ્તુતિ કરતાં એક ભક્ત હૃદય કહે છે. એકમાંહી અનેક રાજે અનેક માંહિ કિક, એક અનેકકી નાહી સંખ્યા નમે સિદ્ધ નિરંજનમ સિદ્ધાલયમાં સિદ્ધ પરમાત્મા જ્યાં એક બિરાજે છે ત્યાં અનેક પણ છે અને અનેક છે ત્યાં એક પણ છે. સિદ્ધ પ્રભુને આત્મા જેટલા આકાશ પ્રદેશને અવગાહીને રહ્યો હોય ત્યાં જ બીજા સિદ્ધાત્માએ રહી શકે. છતાંય અનેક વચ્ચે સહુનું પિતાનું અસ્તિત્વ સ્વતંત્ર જ હાય માટે પ્રભુ એક પણ હોય. વળી બીજી રીતે સર્વ આત્માનું સ્વરૂપ એક સરખું જ છે માટે એક છે અને પ્રભુમાં અનેક ગુણો છે માટે અનેક છે. પ્રભુ સ્વયં એક છે, પણ અનેક ભક્તોના હૃદયમાં બિરાજે છે માટે અનેક છે. કે પ્રભુ “જ્ઞાન સ્વરૂપ છે. આત્માના અસંખ્ય પ્રદેશ-પ્રદેશે જ્ઞાન ગુણ છે. જ્ઞાન ગુણ રહિત, આત્માને એક પણ પ્રદેશ હાય નહીં. પ્રભુએ સર્વથા જ્ઞાનાવરણીયને ક્ષય કરી, સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ કરી છે. વળી Page #303 -------------------------------------------------------------------------- ________________ 234 હું આત્મા છું જ્ઞાન તે જ આત્મા અને આત્મા તે જ જ્ઞાન. એમ તેઓની આત્મા ચેતના જ્ઞાનમય જ છે, માટે પ્રભુ “જ્ઞાન–સ્વરૂપી છે. * પ્રભુ “અમલ છે, જ્યાં જરા પણ મલિનતા નથી તે અમલ મેહ છે. ત્યાં મલિનતા છે, મેહ નથી માટે મલિનતા નથી. સર્વ વિશુદ્ધ આત્મા પ્રભુ “અમલ” છે. સંત પુરુષે, આત્માથી જ પ્રભુને આવા ગુણે વડે પીછાણે છે.. અહીં જિનેશ્વર ભગવાનનું આંતર સ્વરૂપ બતાવ્યું કે જે આત્માનું મૌલિક સ્વરૂપ છે અને તે જ જાણવા ગ્ય છે. આ ગુણથી જ જિનેશ્વરના સ્વરૂપને સમજી શકાય છે. પણ મતાથી જીવ પ્રભુને પુણ્યદયથી મળેલી બાહ્ય રિદ્ધિમાં અંજાઈ જઈ તેને જ પ્રભુનું સ્વરૂપ, સમજે છે અને તેમાં જ પિતાની બુદ્ધિનું સાર્થક્ય સમજે છે, પણ તે ભૂલ છે. શ્રીમદ્જીએ અહીં દેવ સંબંધી માન્યતામાં કયાં ભ્રમ સેવાઈ રહ્યો છે તે બતાવ્યું. હવે આગળ મતાર્થીનાં અન્ય લક્ષણે કેવાં હોય છે તે કહેવાશે.. Page #304 -------------------------------------------------------------------------- ________________ આમ ચિંતન... હું..આત્મા છું..”..“ હું..આત્મા...છું” જ્ઞાયકતા.....એ મારે સ્વભાવ.... જ્ઞાયક્તા... અર્થાત્ જાણપણું... જાણવું... એ મારે સ્વભાવ છે.... હું.... આત્મા... હું.ચૈતન્ય.... આત્માના અસંખ્ય પ્રદેશે. મારે જ્ઞાનગુણ... વિદ્યમાન છે. મારી જ્ઞાનશક્તિ.... સમસ્ત જગતને જાણવાનું સામર્થ્ય ધરાવે છે... જે શક્તિ જગતને જાણે છે... તે જ શક્તિ. આત્માને પણ જાણે છે.... - મારે જ્ઞાન સ્વભાવ... વિશ્વના પદાર્થોને જેવા. વિશ્વના પદાર્થોને જાણવામાં રોકાયેલો છે. મન...બુદ્ધિ....અને ઈદ્રિના માધ્યમથી વિશ્વના પદાર્થોને જુએ છે... જાણે છે.... જગતમાં ફરતો આ જ્ઞાનગુણ ત્યાંથી પાછો વાળી... આત્માને જાણવામાં પુરુષાર્થ કરે છે. આત્માને જાણી શકે... આત્માને માણી શકે. આત્માને અનુભવી શકે... જગતના રેય પદાર્થોમાં રોકાયેલી વૃત્તિ... રાગ-દ્વેષને આધીન બની જાય છે... જગતને જોઉં...જગતને જાણું. અને ત્યાં રાગ-દ્વેષ કરું... એ વિભાવ છે... મારે... મારી સ્વાભાવિક દશાને પ્રાપ્ત કરવી છે... મારા મૂળભૂત સ્વરૂપને પામવું છે. એ માટે મારા જ્ઞાનગુણને પદાર્થમાંથી પાછો વાળી.. મારામાં સ્થિર કરૂં.... મારામાં થયેલી સ્થિરતા... મને ઓળખાવશે .. હું ...મને જાણું. .. મને ઓળખું છું. મને પીછાણું.. હું... મને અનુભવું... અખંડ જ્ઞાયક સ્વરૂપી આત્મા... જ્યારે સમસ્ત જગતથી.. દૂર થશે. ત્યારે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી લેશે... મારે... કેવળને પામવું છે. એટલે જગતમાં ફરતા જ્ઞાનગુણને પાછો વાળી.. મારામાં સ્થિર કરી દઉં. એ માટે આત્માનું ચિંતન.. થોડીક ક્ષણે વધુ એકાગ્ર થઈ. નિજનું ચિંતન. હું... આત્મા છું " " હું આત્મા... શું " શાંતિ " *...." શાંતિ...” " શાંતિ , Page #305 -------------------------------------------------------------------------- ________________ .....થોં દાટ વિમુખ....! વાતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની, અનંતદર્શની, પ્રભુ વર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષ-માર્ગની આરાધના સમ્યગદર્શન, સમગજ્ઞાન અને સમગ-ચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના એ જ જીવ કરી શકે છે કે જેના અંતઃ કરણમાં સંસાર પ્રત્યે વિમુખતા આવી છે. જ્યાં સુધી સંસાર સન્મુખ હોય ત્યાં સુધી, સંસારની પ્રીતિ અંતરમાંથી સરતી નથી. સંસારની પ્રીતિ જીવને એટલી છે કે ક્યારેય તે સંસાર ભાવથી મુક્ત થયે નથી. સંસારની પ્રીતિના કારણે એણે જે કંઈ કર્યું તે સંસારની વૃદ્ધિ થાય એવું જ કર્યું. જ્યાં-જ્યાં, જે-જે નિમાં એ ગમે ત્યાં મળેલી ઈન્દ્રિયાદિની શક્તિઓને ઉપયોગ માત્ર જન્મ-મરણની પરંપરાનાં નિમિત્ત રૂપ જ થયે. પૂર્વે શું અને કેમ વર્યો તે યાદ નથી. પણ આ જન્મને વિચાર કરીએ કે જન્મથી આજ સુધીની પ્રવૃત્તિ શું અને કેવી કરી? વિચારો ! બંધુઓ ! બાળક જન્મ, કશી જ ખબર નથી. આંખ ખેલવાનું પણ ભાન નથી. છતાં ઈન્દ્રિયોને ઉપયોગ શરૂ થઈ જાય. જોયું છે ને તમે ? જન્મેલા બાળકને ગળથુથી પાવામાં આવે, રૂના પુમડાથી એક-એક ટીપું મુખમાં આપે, અને બાળક જીભથી સ્વાદ લેવા માંડે. અંદર પડેલા આહાર સંજ્ઞાના સંસ્કારો જાગૃત થઈ ઉઠે અને જીભથી સ્વાદ લેવાય એ પ્રગટ રૂપે ન જાણતા હોવા છતાં, રસને ગ્રહણ તે કરી જ લે. એ જ રીતે અન્ય ઇન્દ્રિયોને ઉપયોગ પણ શરૂ થાય. થડે સમય જાય અને તે આંખથી ઓળખવા માંડે, કઈ પદાર્થ તેની સામે ધરો કે જેઈને આકર્ષાય. કાનથી સાંભળવા માંડે. અવાજ કરે કે એનું Page #306 -------------------------------------------------------------------------- ________________ વતે દષ્ટિ વિમુખ 237 નામ લઈને બેલા, તરત સાંભળે અને સાંભળીને સામું જુએ. આમ બધી જ ઈન્દ્રિયોને ઉપયોગ અનાયાસે એ કરવા માંડે. સાથે-સાથે મનનું કાર્ય પણ શરૂ થઈ જાય છે. બાળક ઉંઘમાં હસે. શા માટે ? તેના અવચેતન મનમાં ચાલતી કઈ પ્રક્રિયા હાસ્ય રૂપે પ્રગટ થાય છે. બંધુઓ ! આપણે નાના હતા ત્યારે કઈ એ શીખવ્યું નથી કે જે, આ તારા કાન છે, તેનાથી તારે સાંભળવાનું. આ આંખ છે, તેનાથી જેવાનું. છતાં બધી જ ઈદ્રિને એ-એ પ્રકારે ઉપયોગ કરી જ લઈએ છીએ. ક્યારેય વિચાર્યું આનું કારણ શું હોઈ શકે ? અનંત ભૂતકાળમાં એકબે-ત્રણ-ચાર જેટલી ઈદ્રિયે મળી ત્યાં-ત્યાં વિષયના ભેગવટા સિવાય બીજું કશું કર્યું જ નથી. જીવને વિષયે જ પ્રિય છે. આપણી ચેતના બહિર્મુખ થઈ વિષય તરફ જ દોડી રહી છે. એટલે ઈદ્રિ સાથે જ્યાં જેટલી બુદ્ધિ મળી, જ્યાં મન મળ્યું, તે બધી જ શક્તિઓને ઉપયોગ પણ આ દિશામાં જ થયે. ઇક્રિયે, મન, અને દેહમાં આટલી ઊંડી આસક્તિનું પરિણામ એ આવ્યું કે જીવને પિતાના શ્રેય સંબંધી વિચારોને અવકાશ જ રહ્યો નહીં. વળી જીવને ઈન્દ્રિયોના વિષયની આસક્તિ જેટલી વધારે એટલા રાગ-દ્વેષ પણ વધારે. અને રાગ-દ્વેષનું પરિમાણ જેટલું તીવ્ર તેટલો જીવ આત્માથી દૂર, એટલે કે તેને આત્મ-ભાવ જાગૃત થાય જ નહીં. રાગાદિ ભાવે મિથ્યાત્વનાં પોષક છે. મિથ્યાત્વ પોષાતું રહે ત્યાં સુધી આત્માર્થ જાગે ક્યાંથી ? અને તેથી આ વિરાટ વિશ્વમાં પડેલા ઉત્તમ નિમિત્તને ઓળખ્યા વિના જીવ બેભાન થઈ આથડી રહ્યો છે. જીવને ઉત્તમ નિમિત્તે મળતાં તે હોય છે, પણ આંખઆડા અંધારા, તેની ઓળખાણ થવા દે નહીં. તેથી તારક નિમિત્ત મળે તે પણ તેને આરાધી શકે નહીં. અર્થાત્ તે નિમિત્તના આશ્રયે આત્મ-આરાધના કરી શકે નહીં. નિષ્કારણ કરૂણાશીલ જ્ઞાની પુરુષ, આ જીવન પરિણામેને જોઈ અંતરમાં કંઈક ખેદ અનુભવે છે. તેના પર કરુણા વરસાવે છે. અને તેને Page #307 -------------------------------------------------------------------------- ________________ 238 હું આત્મા છું ઠેકાણે લાવવા પ્રયત્નશીલ બને છે. તેથી જ એવા મતાથી જીવનમાં એક એક લક્ષણે બતાવી તેને તેની ભૂલ સમજાવે છે. અહીં શ્રીમદ્જીએ, બાહ્ય ત્યાગીને ગુરુ માનતા મતાથી જીવન શ્રદ્ધામાં કયાં ભૂલ છે તે સમજાવી પછી સમવસરણ આદિ રિદ્ધિને જિન સ્વરૂપ સમજી રહેલા મતાથીને જ્ઞાનની ભૂલ સમજાવી. આ બન્ને ભૂલેનું પરિણામ શું હોય ? આ ભૂલને કારણે મતાથીની માન્યતા કેવી કદાગ્રહી હોય તે બતાવતાં કહે છે પ્રત્યક્ષ સદગુરુ ભેગમાં, વતે દષ્ટિ વિમુખ અસદ્દગુરુને દઢ કરે, નિજ માનાથે મુખ્ય...૨૬. મતાથી મિથ્યાત્વી હોય અને મિથ્યાત્વી જીવ પણ કંઈક પુણે લઈને આવ્યું હોય, તે તે પુણ્યના ભેગે સદ્ગુરુનું સામીપ્ય પણ મળી જાય. તેમને સમાગમ પણ થાય. તેમની શારીરિક સેવા પણ કદાચ કરતો હિય. અરે ! તેઓની વાણી પણ સાંભળતે હેય. બધું જ થાય, પણ એ વાણી કે ગુરુદેવની આજ્ઞા ઉરમાં વસે નહીં. સાંભળવા માટે તે એ કયાને કયાં જાય ! એ માટે પૈસો ખરચે પડે તે ખરચે. હું જ ખરે શ્રોતા છું તેમ માને અને મનાવે પણ પેલા ઊંધા ઘડા જે. અનરાધાર વરસતા વરસાદમાં નવા નીચે મૂકેલો ઊંધે ઘડે, આંગણામાં પાણી ભરાતાં અહીં-તહીં આથડી કૂટી જાય પણ એક બુંદ પાણીને ગ્રહણ ન કરે પણ વિનિષ્ટ થઈ જાય તેમ મતાથી જીવ ઉપદેશને સાંભળે, પણ અંતરમાં એક અક્ષર પણ ગ્રહણ ન કરે. એટલું જ નહીં, જે કહ્યું તેથી ઉલટે વતે. જળ નામનું જંતુ ગાયના સ્તન પર મૂકયું હોય તે દૂધ ન પીએ પણ લેહી પીએ. તેમ મતાથી જીવ ગુરુના અણમોલ ઉપદેશમાંથી સારી વસ્તુ ગ્રહણ ન કરે પણ દોષ જ જુએ. મેરારી બાપુએ કહેલી એક વાત યાદ આવે છે. તેઓ એક ગામમાં રામાયણ વાંચતા હતા. સાંજે એક યુવાન આવ્યો કહે : બાપુ ! પ્રશ્ન પૂછવે છે.” Page #308 -------------------------------------------------------------------------- ________________ વતે દષ્ટિ વિમુખ 239 બાપુને થયું, વાહ ! આ યુવાનને રામાયણમાં કેટલે રસ હશે? કથા સાંભળીને વિચાર્યું હશે ત્યારે પ્રશ્ન ઉભું થયું હશે ને ? અને ખુશ થતાં બાપુએ કહ્યું : “પૂછે બાપુ! હનુમાનને પૂછડું હતું તે તેની માને કેમ નહીં ? જુઓ બંધુઓ ! આ પ્રશ્ન ! રામાયણ જેવી ઉત્તમ કૃતિમાંથી આ ગ્રહણ કરવાનું હતું ? બુદ્ધિ કયાં ચાલી ? સારૂં ગ્રહણ કરી શકે જ નહીં. લોટ ચાળવાને હવાલે, લેટને કાઢી નાખે અને કચરા રૂપ થુલાને ધરી રાખે એવી થઈ આ વાત. બસ, મતાથી જીવ પણ સદ્ગુરુના સંપર્કમાં આવ્યા પછી પણ સત્સંગ ન કરી શકે. પિતાનામાં સને અનુભવવાને પુરુષાર્થ ન આચરી શકે અને મળેલા રત્ન જેવા યેગને ગુમાવી દે. આ કાગડાની કેટે રતન! તેને કિંમતની શું ખબર હોય? અને તેમાં શભા પણ શેની? બંધુઓ ! જેને કંઈક આત્માર્થ સાધવાની બુદ્ધિ સુઝી છે તે જીવ પિતાની યોગ્યતા વધારતો જાય અને જેમના નિમિત્તે તેનો ચૈતન્ય દીપક પ્રગટવાને છે, તેવા નિમિત્તને સત્સંગના વાતાવરણમાં વ્યાકુળ થઈ શોધતા ફરે. એ જીવ સદ્ગુરુના યેગને ઝંખતે હોય, ન મળે તે પળે પળે ખેદ વર્તતે હેય ! કેમ સદ્ગુરુ નથી મળતા ? તેને અંતરમાં પારાવાર ઊહાપોહ હોય. કારણ તેને સત્ શિષ્ય બનવાની હવે ઉત્કટ તાલાવેલી લાગી છે. એવા જીવને બીજા કેઈ વિષયમાં રસ ન રહે. સંસારનાં કાર્યો કરવા ખાતર કરી લે, ફરજો બજાવવી પડે તે, પૂરી કરી લે, પણ તેનું અંતરમન તે નિરંતર સગુરુના વિરહની ઊંડી વ્યથા અનુભવતું હોય, કારણ એને ખબર છે કે એક વાર સદ્ગુરુ મળ્યા તે પછી તેમની કૃપા મારા પર વરસવાની જ છે, મારામાં અંતર્મુખતા તેઓ જગાડશે જ. એમના વિના બીજી કેઈપણ શક્તિ અને આત્માની ઓળખાણ કરાવવા સમર્થ જ નથી. તેથી હવે સદ્ગુરુ વિના રહેવાતું નથી. એક ભક્ત કવિ કહે છે– Page #309 -------------------------------------------------------------------------- ________________ 240 હું આત્મા છું ગુરૂજી! તમ વિના બેલી મારૂં કેઈ નથીહે...છે; બાપજી ! સાંભળે પોકાર..(૨) તમ વિના...ગુરુજી ગુરુજી ! જળ વિના તલખે જેમ મિનકા ..હે.જી; દિલ મારું તલખે દીદાર...(૨) તમ વિના...ગુરૂજી જ્યા આત્માથી જીવ સદ્ગુરુના ચોગ વિના અકળાતો હોય, ત્યાં મતાથી જીવ મળેલા વેગને સફળ ન કરી શકતો હોય. તેની દૃષ્ટિની વિમુખતા અને કુ-ગુરુને સુ-ગુરુ માનવાની ભૂલ, તેની સમજણનાં દ્વાર બંધ જ રાખે, ખુલવા ન દે. તેને કોઈ સદ્દગુરુ સામેથી જઈને સાચો રાહ બતાવે તે પણ તે ચાલવા તૈયાર ન થાય. શું જાણે ભકિત વનચર વગડાના રે વાસી? પાસે જઈને પ્રમોદીએ, તે નિચે જાય નાસી રે સાધુ પુરુષને સંગ ન કીધે, આપ આપ ઉદાસી.શું..જાણે આવી દશા હોય મતાથીની !' સદગુરુને માને નહીં અને અસદ્ગુરુમાં પડેલા મમત્વને છેડે નહીં ! અસદ્દગુરૂને સેવતાં હિત થાય છે કે અહિત, તેનો વિચાર એ કરી જ ન શકે ! પણ પિતામાં રહેલ અડમ નું પિષણ થાય માટે અસદ્ગુરુમાં દઢ વિશ્વાસ ધરાવે. તેમના પ્રત્યેની પ્રીતિ વધુને વધુ મજબૂત કરતે જાય. કારણ કે ત્યાં માન મળે છે, સમાજે માનેલી જુઠી પ્રતિષ્ઠા મળે છે. એવા ગુરુ તે તેની વાહ વાહ કરે, અને તેમાં ય જે ધન ખચી જાણતા હોય તો પછી પૂછવું જ શું? ભાઈ ભાઈ થતો હય, પાંચમાં પૂછાતા હોય ! ખ્યાલ કર બંધુઓ ! આવા ઢેગી ગુરુઓને આવા શિષ્ય મળી જ રહે, તેને આત્મ-આરાધનાના નામે કંઈ લેવા-દેવા નહીં અને વ્રત –પ્રત્યાખ્યાન આદિમાં પણ રસ નહીં. માત્ર વાહ-વાહ થાય. માન પ્રતિષ્ઠા મળે. બસ! એ ધર્મ જોઈએ અને એવા ધર્મગુરુ જોઈએ! જે ભક્તોને ચાવી દીધેલા રમકડાની જેમ રમાડતા હોય. આ કાળમાં આવા અંધશ્રદ્ધાળુ માન સંખ્યાબંધ મળે અને ધૂતારા કુ-ગુરુઓ એવા છે લોકેને ભક્ત બનાવી પિતાના સ્વાર્થનું પિષણ કરે. પિતાનું અહમ્ પણ Page #310 -------------------------------------------------------------------------- ________________ વતે દષ્ટિ વિમુખ 241 પિષિાય અને ભક્તના અહમને પણ પિષણ મળે. બસ, અન્ય આવા ભાવે હોય. આમાં કેઈનું ય હિત સધાય ક્યાંથી? આવા જ અનાદિકાળથી ભ્રમમાં જ પડ્યા છે. તેની દષ્ટિ અવળી જ છે. સવળી દષ્ટિ થઈ નથી અને તે કરવા માગતો પણ નથી. સતને આદર જ નથી. અરે ! સત્ શું છે તેની પણ જાણ નથી. તેથી સને અનાદર કરતો રહે અને અવળી દષ્ટિ હેવાના કારણે અસતને આદર કરે. આ જીવો કરૂણાને પાત્ર છે. કેત્તર માર્ગ મળ્યા પછી પણ એ માર્ગે ડગ માંડી શકે નહીં, જીવની આ કમનસીબી નહીં તો બીજું શું? બંધુઓ ! આપણે આપણા અંતરને તપાસી લઈએ કે વીતરાગની વાણી અને સંતને સંગ પામ્યા પછી પણ જે આત્મા માટે, સત્ માટે આદર ન જાગતો હોય તો શું સમજવું ? કયાં છીએ આપણે? મતાથનાં લક્ષ ને સાંભળીને આપણે પણ તેની કક્ષામાં મૂકાઈએ એવા તો નથીને ? એ ખાસ વિચારવું જરૂરી છે. મતાથી જીવની ભૂલ ભરેલી માન્યતાઓ હજુ શું શું છે તે અવસરે કહેવાશે. Page #311 -------------------------------------------------------------------------- ________________ જે સમજે શ્રુતજ્ઞાન ! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની, અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જ સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના, યથાર્થ રીતે થાય તો જ તે ફળીભૂત થાય. અન્યથા કરેલે પુરુષાર્થ નિષ્ફળતામાં પરિણમે. વ્યાવહારિક કામમાં જેમ યથાર્થતાનો આગ્રહ રહે છે, તેમ આરાધનાના માર્ગે એટલે જ, બકે એથી વધુ ખ્યાલ રહેવું જરૂરી છે. પ્રાયઃ એવું બનતું જોવામાં આવે છે કે લેકરૂઢિથી થતા ધર્મના કિયા–આચારે, લાંબા સમય કરાયા પછી પણ મનનું માનેલું ફળ ના મળે, તેથી માણસની શ્રદ્ધા તૂટી જાય છે. અમુક ઉપવાસ, આયંબિલ કરૂં તે આવેલ આપત્તિ દૂર થઈ જાય, આવા વિશ્વાસથી કરાતાં અનુષ્ઠાન જ્યારે એ સંકટને નષ્ટ ન કરી શકે ત્યારે માનવ કહે છે “ધમ ખોટો છે. મેં આટઆટલું કર્યું, છતાં મને ફળ ન મળ્યું. અને તે અનુષ્ઠાનેને આચરવાનું છોડી દે છે. આ દૃષ્ટિ વિચારણા માગી લે છે. શું આ રીતે થતાં વ્રત-પ્રત્યાખ્યાને સાંસારિક દુઃખ દૂર કરી દે ખરા ? અને ન કરે તે તે બેટા? જે આ અનુષ્ઠાને જ સંકટનું સમાધાન હોત, તે માનવને બીજો કોઈ પ્રયત્ન કરવાનું જ ન રહેત. ગમે તેમ કરીને અનુષ્ઠાન કરી લેત, પણ એમ નથી. ઘર્મ સંકટ સમયે સહાય કરે છે તે વાત સાચી, પણ કઈ રીતે સહાયક થાય? દુઃખ સમયે ધર્મ દૃષ્ટિ એમ કહે છે કે આવેલ દુઃખ તારાં કરેલાં કર્મોનું ફળ છે માટે સમતા રાખ, વિષમતા ન લાવ. કઈ પર આક્ષેપ Page #312 -------------------------------------------------------------------------- ________________ 243 જે સમજે શ્રતજ્ઞાન ન નાખ. કેઈના કારણે તને દુઃખ નથી આવ્યું, પણ તારા પિતાના જ ગુપ્ત કારણે આવ્યું છે માટે સમતાથી સહેવા સિવાય બીજે કઈ વિકલ્પ નથી. જે આમ સમજી સમતા રાખે, મહાભયંકર વેદનામાં પણ વિષમતા ન આણે તે ભ—ભવનું દુઃખ ટળી જાય. ગજસુકુમાર અને મુનિ મેતારજે એવી સમતા રાખી કે એક ભવનું નહીં, પણ અનેક ભવનાં દુઃખોને દૂર કરી નાખ્યાં. તેઓ દેહભાવથી પર થઈ ગયા. “જે થાય છે. તે દેહને થાય છે. હું તે આત્મા છું. દેહથી ભિન્ન છું. મારે મારામાં જ રહેવું ઘટે. દેહમાં જાઉં તે દેહની વેદનાને અનુભવ થાય. પણ દેહથી હું પર છું. દેહમાં રહેવા છતાં દેહથી અલગ રહેવું તે મારો ધર્મ છે. દેહભાવે દેહનું પરિણમન અને આત્મભાવે આત્માનું પરિણમન.” આવી ભેદ દષ્ટિ જેને લાધી ગઈ તેને દુઃખ શું તેની ખબર જ નથી. હા, તે ધર્મ આ શીખવે છે અને આ જ યથાર્થ આરાધના છે. આવી આરાધના જ ફળ આપે. અન્યથા સમજણ વગરની કરેલી ઘણું મહેનત પણ નિષ્ફળ જ જાય છે. માત્ર વ્યાવહારિક રૂઢિ પરંપરાથી ચાલતી કિયાઓ કરી લેવાથી ફળ મળતું નથી. જે હેતુ તેવું ફળ. અલૌકિક ભાવથી અલૌકિક ફળ અને લૌકિક ભાવથી લૌકિક ફળ મળે. બંધુઓ ! લૌકિક હેતુથી કરાતે ધર્મ ક્ષણિક દુઃખ મુક્તિ અથવા થોડું સુખ આપી પણ દે પણ અંતે તે દુઃખરૂપ જ છે, કારણ ધર્મનું સર્જન માત્ર એક અલૌકિક હેતુથી જ થયું છે. અલૌકિક હતુથી કરતે ધર્મ જ સ્થાયી આનંદ આપી શકે તે ભૂલવું ન જોઈએ નાટક સમયસારમાં બનારસીદાસજી કહે છે - લીન ભયૌ વિવહારમેં, ઉકિત ન ઉપજે કે, દીન ભયો પ્રભુ પદ જપે, મુકિત કહાસૌ હેઈ... જે કેવળ વ્યવહારમાં લીન છે, અંતર વિષે ભેદજ્ઞાન નથી, જે દીનતાપુર્વક પ્રભુને ભજ્યા કરે છે તેની મુક્તિ કયાંથી થાય? ન જ થાય. આવા યથાર્થ આરાધનાને નહીં સમજનારા જીવ મતાથી છે. અહીં મતાથનાં લક્ષણોનું વિવેચન ચાલી રહ્યું છે. શ્રીમદ્જી કહે છે– દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રતજ્ઞાન માને નિજમત વેષને, આગ્રહ મુકિત નિદાન.૨૭ Page #313 -------------------------------------------------------------------------- ________________ 244 હું આત્મા છું જ્ઞાનની આરાધના શ્રતજ્ઞાનથી શરૂ થાય છે અને કેવળજ્ઞાનમાં સંપૂર્ણતા પામે છે. શ્રુતજ્ઞાન શું છે? દરેક સાધકે આ આરાધના તે કરવાની જ છે, તે કઈ રીતે ? સર્વજ્ઞનાં પ્રરૂપેલાં શાસ્ત્રોને લક્ષ્યમાં રાખી, આગમના અવલંબને આગળ વધવાનું છે. આગામે શું કહે છે? તેમાં શું બતાવ્યું છે? અને તેને હેતુ શું છે? એ સમજ્યા વગર સ્કૂલ બાબતને પકડી, પિતે જ્ઞાની થઈ ગયાને ભ્રમ સેવે તે તે મતાથી. શામાં દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક આવી ચાર ગતિઓ બતાવી, તેના અનેક ભંગ બતાવ્યા. ભેદાનભેદ બતાવ્યા. દેવના 198 ભેદ, મનુષ્યના 303 ભેદ, તિર્યંચના 48 ભેદ અને નારકીના 14 ભેદ, આમ જીવના 563 ભેદ બતાવ્યા. શા માટે ? અરે ! એટલું જ નહીં, આ બધા જ છેને કર્મ સાથે સંબંધ, બંધ, ઉદય, ઉદીરણું, સત્તાનું વિવેચન. અને તેમાં પણ ઝીણામાં ઝીણી વિગતો બતાવવામાં આવી છે. કેટલાક 700 થેકડા કંઠસ્થ હોય અને નાનામાં નાની બાબતોનું પિષ્ટપેષણ ક્ય જ કરતા હોય. કેઈ સાથે ચર્ચામાં ઉતરે તે પણ આ જ વાત. કયા જીવમાં કેટલા દંડક, કેટલી અવઘણા, કેટલાં શરીર, વગેરે વગેરે પ્રશ્નો કર્યા જ કરે. વારંવાર આ બધા પ્રશ્નોનું પુનરાવર્તન પણ કર્યા કરે પણ આગમમાં આ વર્ણન શું કામ કરવામાં આવ્યું છે, તેને પરમાર્થ શું છે તે જાણે નહીં. | ગતિએનાં વર્ણન સાંભળી, દેવગતિને ઊંચી માની, ત્યાં જવાનાં સ્વપ્ન સેવે. સદેહે તે જઈ શકતો નથી પણ મરીને દેવ થાઉં તો સારું એમ ચિંતવતો હોય. તેને પૂછીએ ભાઈ! દેવલેકમાં જવાનું કેમ વિચારે છે? તો કહેશે, જુઓ ! મરીને ક્યાંક જવું તો પડશે જ. અહીં અમર રહેવાના નથી અને મેક્ષ તે હજુ ઘણો દૂર છે. તેથી જ્યાં અખૂટ સંપત્તિ છે ત્યાં જઈએ તો ભગવાય ને? કારણ અહીં તો સંપત્તિ મળી નહીં અને મળી હોય તો આ નાના આયુષ્યમાં એટલી ભોગવાય એમ નથી, મૂકીને ચાલ્યા જઈશું. ગમે તેટલાં લાંબા આયુષ્ય હોય તો પણ Page #314 -------------------------------------------------------------------------- ________________ જે સમજે શ્રુતજ્ઞાન 245 સર્વ સંપત્તિને ભોગવટો તો થાય તેમ નથી. પણ દેવનું તો આયુષ્ય મોટું અને સંપત્તિ પણ ઘણી, તેથી મનની લાલસા પુરી કરવાની તક ત્યાં છે, માટે જે ત્યાં જઈએ તો સારું. બંધુઓ ! દેવાદિ ગતિના વર્ણનનું જ્ઞાન કરીને ભોગની લાલસા વધારી ! શું આ માટે જ શાસ્ત્રમાં આ વાત કહી છે? નહીં, તેને પરમાર્થ સમજવાનું છે. દેવાદિ ગતિઓનું વર્ણન તો એટલા માટે કર્યું છે કે જીવ એ—એ પ્રકારનાં કાર્યો કરે તો તેને એ—એ ગતિઓમાં જન્મ ધારણ કરવા પડે છે. ત્યાં મળેલી વિપરીત પરિસ્થિતિઓથી રાગદ્વેષ થશે અને તે વળી નવાં કર્મ બંધાવે. આમ ચક્ર ચાલ્યા કરે. પણ જે જીવનું સ્વરૂપ અકષાયી છે એ સમજી કષાય-વિજય કરવાનો પ્રયાસ થાય તો કર્મ–બંધ અટકે, અને કમ–બંધ અટકે તો ગતિઓનું પરિભ્રમણ અટકે. જીવનું ચરમ લક્ષ્ય તો પંચમ ગતિરૂપ મેક્ષ છે, અને તે પામવા માટે તો હું કેણ છું? મારું સ્વરૂપ શું છે? કયાંથી આવ્યો અને કયાં જવાને છું? આ સમજે તો તે શ્રતજ્ઞાન છે. પણ આ ન સમજતાં ભંગજાળમાં અટવાયા કરે, તે તેથી કંઈ કલ્યાણ થાય નહીં, માટે તે શ્રુતજ્ઞાન નથી. છતાં તેને જ શ્રુતજ્ઞાન માનવાવાળાને શ્રીમદ્જીએ મતાથી કહ્યું. આ મતાથી જીવ સદગુરુ પાસે જઈને શાસ્ત્રવાર્તા કરે તો પણ કેવા પ્રકારની કરે તે બતાવતાં શ્રીમદજી “ઉપદેશ છાયા” માં કહે છે “ગુરુ પાસે રોજ જઈ એકેન્દ્રિયાદિ જીવોના સંબંધમાં અનેક પ્રકારની શંકાઓ અને કાનાએ કરી પૂછડ્યાં કરે, રોજ જાય અને એનુ એ જ છે, પણ કઈ દિવસ એમ પૂછતો નથી કે એકેન્દ્રિયથી માંડી પંચેન્વિને જાણવાનો પરમા શે ? એકેન્દ્રિયાદિ જેવો સંબંધી કલ્પનાઓથી કોઈ મિશ્યાગ્રંથી છેદાય નહિ. વાસ્તવિક રીતે તો સમકિત પ્રાપ્ત કરવાનું છે.' “જગતનું વર્ણન કરતાં અજ્ઞાનથી અનંતીવાર જીવ ત્યાં જન્મી આવ્યો, તે અજ્ઞાન મૂકવા માટે જ્ઞાનીઓએ વાણી કહી છે, પણું જગતના વર્ણનમાં જ બાઝી પડે એનું કલ્યાણ કેવી રીતે થાય ? એ તે અજાણપણું કહેવાય. જે જાણીને અજ્ઞાનને મૂકવાને ઉપાય કરે, તે જાણપણું, પરમાના કામમાં આવે તે જાણપણું, મોક્ષના કામમાં જે જ્ઞાન ન આવે તે અજ્ઞાન.” Page #315 -------------------------------------------------------------------------- ________________ 246 હું આત્મા છું વળી ચારે ગતિવાળા જે આત્મ-આરાધના માગે ક્યાં સુધી પહોંચી શકે છે એ જાણવું જરૂરી છે. સમ્યગ્ગદર્શન તે ચારે ગતિના અને હોઈ શકે છે. તિર્યંચ શ્રાવક પણ થઈ શકે અને માનવ સાધુ બનીને સાધના કરતાં, મેક્ષ-પ્રાપ્તિને પુરુષાર્થ પણ કરી શકે. આમ આત્મ-આરાધનાની દૃષ્ટિએ મનુષ્યગતિ જ ઉત્તમ છે, તે સમજે અને અત્યારે મળેલ મનુષ્યને જન્મ વારંવાર નથી મળતે માટે તેની દરેક પળને સાર્થક કરી લઉં. આવું જ્ઞાન અંદરમાં જાગે તે તે શ્રતજ્ઞાન. પણ માત્ર ભંગ ગણ્યા કરે, ચર્ચા કરે, અને પોતે જ્ઞાની થઈ ગયો છે એમ અભિમાન સેવ્યા કરે છે તે મતાથી. બીજા પદમાં કહ્યું. મતાથી જીવ પોતે માનેલા મત, પંથના આગ્રહમાં જ પડ્યો હોય અને અમુક જાતિ કે વેષ હોય તે જ મોક્ષ થાય, અન્યથા ન થાય તેવી મૂઢ માન્યતા ધરાવતા હોય. આજે ઘણા લેકે એમ માનતા હોય છે કે જેનધર્મને માને તેને જ મોક્ષ થાય. પણ મોક્ષ એ શું છે ? રાગ-દ્વેષથી સંપૂર્ણ છુટકારે તે મિક્ષ આ પરિણતિ, ગમે તે ધર્મને માનતા હોય, તે પણ થઈ શકે. જેનધર્મને ઠેકે નથી કે તેનો અનુયાયી હોય તે જ મોક્ષને અધિકારી, અન્ય નહીં ! જેન પરંપરાએ માનેલા અનુષ્ઠાને કરતે હેય પણ જે અંદરથી રાગ-દ્વેષ ક્ષય ન થાય તે ગમે તેટલા ભવ સુધી કર્યા કરે તે પણ મોક્ષ ન થાય અને અન્ય પરંપરાથી ચાલ્યા આવતા આચારેને પાળતાં પણ રાગ-દ્વેષને નાશ થાય તો મેક્ષ નિશ્ચત જ છે. આપણે ત્યાં પંદર ભેદે સિદ્ધ કહયા તેમાં એક ગૃહસ્થલિંગ સિદ્ધા મેક્ષ પામી શકે, એ જ રીતે અન્યલિંગ સિદ્ધા કહ્યું. વેષ અન્ય મત સંપ્રદાય હોય, સંન્યાસી હોય, જટાધારી, ભગવાં વસ્ત્ર રૂદ્રાક્ષની માળા, બેરખા, પગમાં ચાખડી, વગેરે–વગેરે અર્થાત્ તેમના સંપ્રદાયને માન્ય વેષ તથા સમાચારી હેય, પણ આત્માની ભાવ-પરિણતિ વિશુદ્ધ થતી જાય અને કર્મોનો ક્ષય થતું જાય તે કેવળજ્ઞાન પામી મેલે જાય. આ છે જેની મતની માન્યતાથી ભિન્ન અન્ય મતાવલંબી. પણ રાગ-દ્વેષને Page #316 -------------------------------------------------------------------------- ________________ જે સમજે શ્રુતજ્ઞાન 247 ત્યજ્યા, તેથી મોક્ષ પામ્યા. આવા જીવ સિદ્ધ થાય તેને અન્ય લિગ સિદ્ધા કહેવાય. એક વાર આ વિષયમાં એક ભાઈ સાથે ચર્ચા થઈ તેઓ આગમના જાણકાર હતા. અમે પૂછ્યું: તમારી શું માન્યતા છે ? તેઓ કહે કે મારી તો દઢ માન્યતા છે કે અન્ય વેષે કેવળજ્ઞાન તે થાય પણ મોક્ષ ન થાય. એને જેવું કેવળજ્ઞાન થાય કે તરત જ સત્ય સમજાતાં સંન્યાસીને વેષ ઉતારી નાખે અને જેન પરંપરાને માન્ય મુનિને વેષ ધારણ કરી લે. સાંભળીને હસવું આવ્યું. કેવી બાલિશતા ! કેવી ઊંધી માન્યતા ! કેવળજ્ઞાન થયા પછી માત્ર આત્માનંદમાં રમતાં વીતરાગને એ લક્ષ્ય પણ નથી કે એમણે વસ્ત્ર પહેર્યા છે કે નહીં ? તે ત્યાં આ કે તે વેષ પહેરવાની વાત જ કયાં ઊભી રહે છે ? એ તે આત્માના અખંડ જ્ઞાન સ્વરૂપની અનુભૂતિમાં એકાકાર થઈ ગયા હોય ! વળી મોક્ષને વેષ સાથે શું સંબંધ છે ? મોક્ષ વેષથી કે વેષને નથી થતો. વિશુદ્ધ આત્માને થાય છે. અરે ! જેન સંપ્રદાયમાં પણ દિગમ્બરે એમ કહે કે શરીર પર વસ્ત્ર હોય ત્યાં સુધી મોક્ષ ન થાય. વસ્ત્ર પરિગ્રહ છે. પરિગ્રહ છે ત્યાં મોક્ષ નથી. પણ ભાઈ ! અમે તે કહીએ છીએ કે શરીર હોય ત્યાં સુધી પણ મોક્ષ નથી. શરીર છોડશે તો જ મોક્ષ છે. પછી શરીરને લઈને કેમ ફરે છે? કારણ કે આસક્તિ જ મોક્ષનું અવરોધક કારણ છે. પછી તે શરીરની હાય, વસ્ત્રની હોય કે બીજા કોઈ પ્રકારની હેય. બંધુઓ ! તર્ક-વિતર્ક ઘણું કરી શકાય ! પણ એ ન કરતાં અહીં માત્ર એટલું સમજવું છે કે મેક્ષ આત્માને છે. શરીર, વસ્ત્ર કે વેષનો નથી. મતાથી જીવ આવો દીર્ઘ વિચાર કરવા ઉભે જ રહેતું નથી. એ તો પિતાના હડાગ્રહમાં જ હોય, હું કહું તે જ સાચું આવું જ માનતે હાય પછી ત્યાં અન્યની સાચી વાતને સાંભળવા જેટલી ધીરજ પણ કયાંથી હોય ? આવા મિથ્યાત્વી જી કેવા હોય, તેની માન્યતા શું હોય તે બના રસીદાસજી નાટક સમયસારમાં કહે છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ 248 હું આત્મા છું ધરમ ન જાનત બખાનત ભરમ રૂપ, ઠૌર ઠૌર ઠાકત લરાઈ પછપાતકી ! ભૂથી અભિમાન મેં ન પાઉ ધરિ ધરની હિરદૈમૈ કરેની વિચારે ઉતપાતકી II ફિર ડાંવાડોલ સૌ કરમ કે કલાલિનિર્મ, હું રહી અવસ્થાણું બધૂલે કૈસે પાતકી | જાકી છાતી તાતી કારી કુટિલ કુવાતી ભારી એસૌ બ્રહ્મઘાતી હૈ મિથ્યાતી મહાપાતકી || ધર્મના સ્વરૂપને જાણે નહીં અને ભ્રમને જ ધર્મ માની તેની પ્રશંસા કરે. જ્યાં ત્યાં પોતાના મતને પક્ષપાત કરી બડાઈ કરે. અભિમાનથી ઉન્મત બની ધરતી પર પગ ન મૂકે, ઉત્પાત મચાવવાના ઉધામાં કરે, એવા મિથ્યાત્વી જીવની દશા કર્મરૂપ નદીમાં ભયંકર ડાલતી નાવ જેવી હોય છે. એ પાપી સુબોધને કેમ પામી શકે ? જેના અંતરમાં કલુષિતતા તથા કુતર્કોની કુટિલતા ભરી છે એ નિજ સ્વરૂપની ઘાત કરનારે મિથ્યાત્વી મહાપાપી છે. મતાથી જીવ પિતે માનેલા મત–વેષને આગહ સેવત હય, પણ જ્યાં આગ્રહ છે ત્યાં જ એકાંત માન્યતા છે. એકાંતમાં મેક્ષ નથી, અનેકાન્તમાં મેક્ષ છે, માટે આગ્રહ ન જોઈએ. બંધુઓ! જીવનના કોઈ પણ ક્ષેત્રમાં કદાઝેડ તો સંઘર્ષ પેદા કરે. આપણે ભૂતકાળના ઇતિહાસમાં જેટલાં યુદ્ધો થયાં, પછી તે સાંસારિક કે ધાર્મિક, પણ તે બધાની પાછળ મેટું કારણ તે કદાગ્રહ જ, જ્યાં કદાગ્રહ છે ત્યાં શાંતિ નથી, સમતા નથી, આનંદ નથી. “હું કહું તે જ સાચું અને અન્ય સર્વ ખોટા’ આ કદાગ્રહ તે પરસ્પર વૈમનસ્ય ઊભું કરી દે. જીવનને બગાડી નાખે. વિચારો તો ખરા ! જીવનના નાના એવા Field માં પણ કાગ્રડ દુ:ખકર હોય તે, અધ્યાત્મ માર્ગે આત્મ-વિશુદ્ધિના રહે, કદડી માનવ કેવી રીતે આગળ વધી શકે ? મેશની વાત તે તેના માટે દૂર રહી, પણ સમ્યગઢશનને સ્પર્શ પણ તે ના કરી શકે. માટે આત્માને પામ હોય તો આગ્રહને સર્વથા ત્યાગ થવો જોઈએ, પણ મતાથી જીવ આ સમજે નહીં અને પિતાની જ પકડને પકડીને તેમાં જ રાચે રહે. માટે જ આરાધનાને માર્ગ તેના માટે નથી જ. હવે પછી મતાથીનાં વધુ લક્ષણે અવસરે. Page #318 -------------------------------------------------------------------------- ________________ >> લેવા લૌકિંઠ માન ! વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વડાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષ–માર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના એટલે જ આત્માની આરાધના. જેને આત્માર્થ જાગે તેની આરાધના શરૂ થઈ ચૂકી, પણ મૂઢ મતાથી ને સાધનાને પ્રારંભ જ થતું નથી. અહીં આત્મસિદ્ધિ શાસ્ત્રમાં મતાથીનાં લક્ષણો બતાવતાં, તેની શ્રદ્ધામાં, જ્ઞાનમાં અને માન્યતામાં ક્યાં ક્યાં ભૂલ છે તે કહ્યું. હવે ચારિત્રમાં પણ તેની ભૂલ છે. ચારિત્ર શું તે સમજ્યા જ નથી. તેથી કરતો હોય ઘણું પણ સમજ્યા વગરનું, અહેતુક. લઘું સ્વરૂપ ન વત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન.૨૮... મતાથી જીવ વ્રત-પ્રત્યાખ્યાન કરતો હોય છે. સામાન્યતઃ એવું જેવા મળે કે કોઈ પણ જીવ પહેલાં દ્રવ્ય-ચારિત્ર રૂપ વ્રત -પ્રત્યાખ્યા નથી જ ધર્મની શરૂઆત કરતો હોય છે. તેને બહુ ખબર ન હોય કે શા માટે વ્રત કરવાં ? તેની શું ઉપયોગિતા છે ? પણ તેને ધર્મ પ્રત્યે કંઈક રુચિ જાગી છે. “મારે ધર્મ કરે છે, કર જોઈએ” આવું માત્ર સમયે છે, એટલે વ્રત નિયમ કરવા માંડે છે. કેટલાકનું તે જીવન જ તપ - ત્યાગ થઈ ગયું હોય. બારે મહિના ચાલતું જ હોય. આવા જીવેની સમજણ માત્ર અહીં સુધી જ સીમિત હોય કે " જેન છું, મહાવીરને અનુયાયી છું. મારા મહાવીરે સાડા બાર વર્ષ સુધી તપ કર્યું તે મારે પણ કરવું જ જોઇએ ને?” અને એથી થોડા આગળ વધી કેટલાક એમ સમજે, કે તપ કરીએ તે કમની નિર્જરા થાય. આ Page #319 -------------------------------------------------------------------------- ________________ 250 હું આત્મા છું શ્રદ્ધા સાથે આકરામાં આકરી તપશ્ચર્યા કરે અને સાથે એમ માની પણ લે કે આપણો તે કેટી કર્મ ખપી ગયાં! . પણ બંધુઓ! હું તમને પૂછું કે “તમે અઠ્ઠમ કર્યો, એ ત્રણ દિવસના તપમાં તમારા કર્મોની નિર્જરા કેટલી થઈ?” તમે શું કહેશે? “મહાસતીજી! એ કેવી રીતે ખબર પડે? તેને કેમ માપી શકાય ? પણ બધા કહે છે કે તપ કરવાથી નિજર થાય. અને મેં અડ્રમ કર્યો તેથી નિર્જરા થઈ હશે !" આ “હશે જ ખતરનાક છે જે ધર્મના મર્મને સમજવા દેતો નથી. જુઓ ભાઈઓ ! બીજે તે આ હિસાબ રાખતા નથી. જેટલું કામ તેટલે લાભ. આ સ્પષ્ટ ગણિત છે. તમે પાંચ રૂપિયા ખર્ચી ને બદલામાં એટલે માલ ન મળે તે ચલાવી લ્યો? અરે! તમારા નોકરને સો રૂપિયા દઈ વસ્તુ લેવા મોકલ્યો હોય અને તે આવે એટલે પહેલાં ચેક કરી લે ને કે જરા પણ માલ ઓછો નથી ને? એ છે આવ્યો હોય તે પાછો મોકલે, પણ રૂપિયા 100 આપો માટે માલ એટલે મળ જ જોઇએ. ઓછો ચલાવી ન લેવાય. બંધુઓ! અઠ્ઠમ કરે કે માસખમણ કરે! આટલા તપનું વળતર પણ એવું જ હોવું જોઈએ ને? જુઓ ! હું ભૌતિક વળતરની વાત નથી કરતી. ત૫- ત્યાગનું ભૌતિક વળતર હોઈ શકે નહીં! હું તે એવા વળતરની વાત કરું છું કે જે મળે જ અને તે છે કર્મની નિર્જરા ! મારા તપસ્વી ભાઈ- બહેનને પૂછું, કે મા ખમણ જેવી ઉગ્ર તપશ્ચર્યા કર્યા પછી ક્યારે ય વિચાર્યું છે કે મેં આટલી મોટી તપશ્ચર્યા તે કરી પણ મારા કર્મોની નિજ રા કેટલી થઈ? હા! ત્યાં તે મનને મનાવી લઈએ છીએ કે થઈ જ હોય ને નિર્જરા ! આટલા દિવસ ભૂખ્યા રહ્યાં ને નિર્જરા ન થાય? થઈ જ હશે. પણ ના, થઈ હશે એમ નહીં, થઈ હોય તેનો અનુભવ થાય. અંદરમાંથી અનુભૂતિ થાય કે મારા તપની શક્તિ વડે આટલી નિર્જરા થઇ ! નિર્જરા એટલે શું? નાટક સમયસારમાં તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. જે પૂરવ સત્તા કરમ, કરિ થિતિ પૂરન આઉ બિરબેક ઉઘત ભય, સે નિજરા લખાઉ....... Page #320 -------------------------------------------------------------------------- ________________ લેવા લૌકિક માન 251 આત્મા સાથે સત્તામાં પડેલાં કર્મો, પિતાની સ્થિતિ પૂર્ણ કરી ક્ષય સન્મુખ થાય તે નિર્જરા તપશ્ચર્યા કરવાથી, કર્મોની સ્થિતિ જલ્દી પૂરી થાય છે અને તે આત્મા પરથી ખરી પડે છે. અહીં પ્રશ્ન એ છે કે તપ કરવાથી કેટલાં કર્મની નિર્જરા થઈ તે. કેમ ખબર પડે? કર્મ કંઈ જે ખેલાં - માપેલાં તે નથી કે જેથી માપીને કહી શકીએ કે આટલાં ઓછાં થયાં! કર્મો તે અનંતાનંત છે. તેમાંથી ઓછાં થાય તે કેમ સમજાય? સાગરમાંથી થોડું પાણી લઈ લીધું, તે સાગરમાંથી કેટલું પાણી ઓછું થયું તે ખબર કયાં પડે ? અફાટ સમુદ્રના અમાપ પાણને કેમ માપીએ? આવું જ કર્મોનું છે. અનંત કર્મોમાંથી થોડાં ઓછાં થાય તે પણ અનંત જ રહે. ત્યાં કેટલા કર્મોની નિર્જ રા થઈ તે કઈ રીતે સમજવું ? આ રહસ્યને સમજાવવા માટે જ શ્રીમદ્જીએ ગાથામાં એક માર્મિક શબ્દ મૂકે “વૃત્તિ તેઓ કહે છે - લઈ સ્વરૂપ ન વત્તિનું વૃત્તિને ઓળખવાની છે. કર્મ સહિત આત્મામાં, બે પ્રકારની વૃત્તિઓ વહી રહી હોય. એક સ્વાભાવિક વૃત્તિ અને બીજી વૈભાવિક વૃત્તિ. જ્ઞાનાદિ મૌલિક ગુણો તથા ક્ષમા, સત્ય, સરળતા, નિર્લોભતા, વિનમ્રતા, નિર્ભયતા, શ્રદ્ધા, સમતા, વિવેક આદિ ગુણનું પરિણામ ધારામાં પ્રગટ થવું તે છે સ્વાભાવિક વૃત્તિ અને ક્રોધાદિ કષાયે, રાગ, દ્વેષ, વિષય, વિકાર આદિ - આદિ દુર્ગુણે રૂપ આત્માનું પરિણમી જવું અને પછી તે રૂપે પ્રગટ થવું તે છે વૈભાવિક વૃત્તિ. - આ બને વૃત્તિઓના સ્વરૂપને જાણી, વૈભાવિક વૃત્તિઓ દૂર કરવા અને સ્વાભાવિક વૃત્તિઓને પ્રગટ કરવા માટે જ આખી યે ધર્મ આરાધના છે. તેમાં તપને સમાવેશ પણ થઈ જાય. હવે જેને વૃત્તિનું ભાન છે અને તે માટે જ વ્રત કરે છે, તેને એક ઉપવાસ પણ કરે હોય તે આગલે દિવસે 15 મિનિટ એક બાજુ બેસી વિચારે કે, “વૃત્તિને તેડે તે વ્રત. મારે એવું જ વ્રત કરવું છે તો મારા અંદરમાં રહેલી કઈ વૃત્તિ મને હેરાન કરે છે ?" માની લે કે, અંતરમાં Page #321 -------------------------------------------------------------------------- ________________ 252 હું આત્મા છું વિકાર છે. વિકારી વૃત્તિ બીજા માટે હાનિકર્તા તો છે પણ પિતા માટે એ વધુ પીડાકારી છે. “મારી વિકારી વૃત્તિ મને બહુ મુંઝવે છે. મારા વિચારોને મલિન કરે છે. મારી વાણુને હલકી કરી નાખે છે. મારી પાસે ન કરવા રોગ્ય કાર્ય કરાવે છે. રૂપ જોઉં છું ને અંજાઈ જાઉં છું. વિકારી શબ્દો સાંભળું કે વિકારી દશ્ય જોઉં કે અંતર ઉછાળા મારવા માંડે છે. મને બહુ સતાવે છે.” આ વૃત્તિ હવે મારે નથી જોઈતી. કાલે ઉપવાસ કરી ખરેખર આત્માની નજીક વાસ કરી, મારા અવિકારી સ્વરૂપમાં વાસ કરી મારે મારી વૃત્તિને અંતરથી નિહાળવી છે, તેની સાથે આત્મિક યુદ્ધ કરવું છે. તેને હરાવવી છે. નિરાધાર કરી નાખવી છે. આધાર મળે છે એટલે જ ટકી રહી છે. નબળી પાડી નાખવી છે. આમ વિચારી, ઉપવાસના દિવસે જે દિનભર આ જ નિરીક્ષણ, આ જ સંઘર્ષ અંદરમાં ચાલ્યા કરે તો જરૂર વૃત્તિ નબળી પડે, અને એ નબળી પડેલી વૃત્તિ કેટલા અંશે નિર્બળ બની તે પણ અનુભવાય. બંધુઓ! આ છે નિર્જરા! કર્મના ઉદયે કરીને જ આવી કુ-વૃત્તિઓ અંદરમાં જાગતી હોય છે. પણ તેને લડત અપાય તે તે નબળી પડે અને નષ્ટ પણ થાય. એ જ રીતે કેધાદિ કષાયની વૃત્તિઓ પણ આપણામાં પડી છે. બીજા કેઈ જાણે કે ન જાણે પણ આપણને ખબર છે કે કયા નિમિત્તે કેટલે ક્રોધ આવે છે. કયાં અને કયારે ક્ષમા રાખી શકાય છે ? કેટલું અભિમાન છે, તેને કેવા નિમિત્તે જોઈએ છે, કયારે તે ઉછળે છે, અને કયારે નમ્ર પણ બની રહેવાય છે. એ જ રીતે માયા-પ્રપંચની ભાવના, તથા લેભ - અસંતોષની ભાવના ક્યારે ઉઠે છે? સામે સરળતા અને સંતોષ કયારે ધારણ કરી શકાય છે? આ બધી જ શુભ - અશુભ વૃત્તિઓ આપણુમાં પડી છે અને તેને પૂરેપૂરે ખ્યાલ આપણને રહેતો હોય છે. જ્યારે તપ - ત્યાગ કરીએ ત્યારે પહેલું લક્ષ્ય આ બધી જ વૃત્તિઓને સંદ કરવા માટેનું હોવું જોઈએ. એ માટે હંમેશાં વૃત્તિને તપાસતા રહેવું જોઈએ. તપ કર્યા પછી કઈ વૃત્તિ કેટલી મંદ થઈ. પહેલાં જે નિમિત્તે કિંધ થતું હતું, જેટલું થતું હતું, તે નિમિત્ત આવતાં હવે સમતા Page #322 -------------------------------------------------------------------------- ________________ લેવા લૌકિક માન રાખી શકાય છે ખરી કે એટલે જ કંધ આવે છે? એ જ રીતે બીજા કષાયો અને વિષય - વિકારે માટે પણ વિચારીએ, નિરીક્ષણ કરીએ. જે તપ - ત્યાગ કર્યા પહેલાંની પરિસ્થિનિ અને પછીની પરિસ્થિતિમાં સુધારો થયે હેય, વિભાવનાનાં નિમિત્તો આવે છતાં જીવ વિભાવ રૂપે પરિણત ન થતો હોય અથવા ઓછો થતું હોય તે સમજી લેવું કે તપ કરવાથી કર્મોની નિર્જર થઈ છે. અને જે એ જ સ્થિતિ હોય, પહેલાં હતા તેવાને તેવા, તે નિર્જરા નથી થઈ. આ જ નિરાને માપદંડ છે. થઈ હશે એમ કહેવાપણું જ ન રહે. આપણે પોતે આપણામાં પ્રત્યક્ષ પરિણામ અનુભવી શકીએ. જેણે વૃત્તિનું સ્વરૂપ જાણ્યું છે તે સાધક જ વ્રતના મૂલ્યને સમજી શકે. અન્યથા ગ્રહ્યું વ્રત અભિમાન વૃત્તિને ન જાણનાર મતાથી માટે વ્રત વિભાવનું પિષક બને. જેનાથી કષાય મંદ કરવાના હતા તેનાથી કષાયો ઉગ્ર બને. તપશ્ચર્યા કરનાર વધુ ધી હોય એવું જોયું છે. આનું કારણ છે હેતુને સમજ્યા વગર જ વ્રત કર્યા, અને તે પણ અમાપ. ' અરે ! કેટલાક જીવે તે તપ-ત્યાગ પણ પોતાના અભિમાનને પોષવા માટે જ કરતાં હોય ! તેઓ કહેતા હોય કે હું મહિનામાં આટલા ઉપવાસ કરું, આયંબિલ કરું, એકાસણું કરું. હું પર્વ-તિથિએ લીલેતરીને ત્યાગ, કંદમૂળને ત્યાગ, રાત્રિભેજનને ત્યાગ, એટલું જ નહીં આટલી સામાયિક કરું, જાપ કરું, ભક્તિ કરું. રેજને નિત્યકમ તે સાચે જ. ગમે તેમ થાય મારું આ બધું હું ચૂકું નહીં. આ બધું જ્યાં જાય ત્યાં ગણાવ્યા જ કરતા હોય. એટલું જ નહીં ! એનું comparison માંડે. જુઓ હું આટલું કરું છું પણ મારા અમુક સંબંધી કે મારા પાડેશી કશું જ કરતા નથી. જન્મ ધર્યો છે તે ધર્મ કરવો જ જોઈએ ને ? બંધુઓ ! આ કઈ વૃત્તિ બેલે છે? આટલું કરે છે તે લેકેને બતાવવા અને અભિમાન વધારવા. ત્યાગ કરીને શું કર્યું? અભિમાનને પિગ્યું. ચાલ્યા ને ઉલટો? પછી એ મતાથ નહીં તે બીજે કોણ? Page #323 -------------------------------------------------------------------------- ________________ 254 હું આત્મા છું કેટલાક માણસે. પોતે કરેલા તપ આદિને સરવાળે માંડતા હોય. આટલી અઠાઇ-નવાઈ કરી લીધી, આટલા જાપ કરી લીધા, આટલી માળા કરી લીધી, રેજ આટલા કલાક સ્વાધ્યાય કરી લીધે વગેરે વગેરે. હવે આગળ કશું જ કરવાનું બાકી નથી. બંધુઓ ! એને પૂછીશ કે તે આ અર્થ તે ગણાવ્યું પણ જીદગી ધરીને પાપ કેટલાં કર્યા તે તે ન ગણાવ્યાં? તે ગણાવને ? એમ કહે ને કે મેં ખૂબ પાપે કરી લીધાં ! બાકી નથી રાખ્યાં કાંઈ માટે હવે પાપ નથી કરવા ! એની તે ગણતરી નથી. જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી પાપ તે કરીશ ! પણ જીવીશ ત્યાં સુધી તપ ત્યાગ કરીશ એમ ન કહે. આવે ત્યાગ કરવાવાળા કહેતા હોય, મારે બધે જ ત્યાગ છે ! હવે શાનો ત્યાગ કરે ? ખાવા-પીવાને ત્યાગ તે કર્યો! મોજ શેખનો . ત્યાગ કર્યો ! પણ પાપને ત્યાગ કર્યો ? કયારેય અંતરને કહ્યું કે હવે પાપની વૃત્તિ જ મારે નહીં જોઈએ ! એ પાપ વૃત્તિ ઝેર જ છે. એ થવું હોય કે વધુ પણ આત્મભાવને મારનાર છે. હે આત્મન ! તું દ્વિભાવિક પરિણતિએ પરિણમ્યા કરે છે તેથી મુક્ત થઈ સ્વભાવ દશામાં સ્થિર થા! જ્યાં સુધી પાપે પરિણમ્યા કરીશ ત્યાં સુધી સ્વભાવને, શાંતિને અનુભવ નહીં થાય ! પણ આ ભાવ જાગે તે આત્માથી થઈ જવાય ને ? પિલાને તે મતાથી રહેવું છે ને વ્રતનું અભિમાન કર્યા કરવું છે. પરિણામ એ આવે કે આવા લૌકિક માનમાં પડેલો જીવ ગ્રહે નહીં પરમાર્થને પરમાર્થને પામી શકે નહીં. પરમાર્થ એટલે શું ? પરમ-અર્થ, સર્વોચ્ચ દયેય માટે કશું કરવું તે પરમાર્થ. જીવનું પરમ ધ્યેય તે મેક્ષ, માટે મોક્ષ સાધક જેટલાં સાધન તે પરમાર્થ. સદ્ગુરુનાં મેક્ષ સાધક વચને તે પણ પરમાર્થ. પરમાર્થને વ્યવહારિક અર્થ કરીએ છીએ લોકોપયોગી કાર્ય. દીનદુઃખી માટે, જરૂરિયાતવાળા માન માટે કે પશુઓ માટે તન-મન-ધનથી કાંઈ કરતા હોઈએ તે પરમાર્થ. પણ તેમાં ય માણસને લૌકિક માનની સ્પૃહા પડી હોય છે. માણસ કરતે હેાય અને ચારે બાજુ કહેતો પણ હોય કે અમે આટલું કામ કરીએ છીએ. ગરીબોને વસ્ત્ર આપીએ, મકાન Page #324 -------------------------------------------------------------------------- ________________ 255 લેવા લૌકિક માન આપીએ, અનાજ આપીએ. વરસે આટલા લાખનું કામ થાય છે. લોકોને ઘણી મદદ થાય છે. બંધુઓ ! દયા–અનુકંપાથી પ્રેરાઈને કાર્ય કરે છે, બહુ સારું છે. કરવા જેવું છે. પણ તેમાં માન-પ્રતિષ્ઠાની ભૂખ જાગી કે બધું વેવાઈ જાય. બધુઓ! માફ કરજે, પણ કેટલાક એવા લેકે જોયા છે કે આવાં કામ તે કરતા હોય પણ જેના માટે આ બધું કરે તેને પિતાના હાથ નીચે દબાવીને રાખે ! આમાં કઈ વૃત્તિ કામ કરતી હોય ? દુઃખી પ્રત્યે કરુણ, પ્રેમ, લાગણે કે અહમને પિષવાની વૃત્તિ ? તમને પૂછીશ તે કહેશેઃ ના, એક માત્ર કરૂણું! પણ નહીં, જરા બીજી બાજુથી વિચારીએ. તમે જે Field માં કામ કરે છે, જેને તમે મદદરૂપ થયા છે ત્યાં ઓચિંતા જઈ ચઢયા અને એ લોકેએ તમને માન ન આપ્યું, તમે આવ્યા છે એની નોંધ પણ ના લીધી તે તમને મનમાં શું થશે ? કેટલે અહં ઘવાશે? આ લોકો માટે આટલું કર્યું, જે કંઈ કિંમત ? આવાં લેકે માટે કંઈ કરવું જ ન જોઈએ. ક્યાં ગઈ કરૂણ ? દીન-દુઃખી પ્રત્યેની લાગણું ? બંધુઓ! પરમાર્થના વ્યવહારિક માગે પણ માન ત્યાજ્ય છે, આદ– રણય નથી. તે આધ્યાત્મિક માગે તે ત્યાજ્ય હોય જ, પણ મતાથી જીવને લૌકિક માન જોઈતું હોય, જૂઠી પ્રતિષ્ઠા પામવી હોય એટલે તેને પરમાર્થ રુચે જ નહીં. સશુરુ જે બોધે તે ગ્રહણ કરવું જ ન હોય ! - આપણું રૂઢિ–પરંપરાને શેડો વિચાર કરીએ. વ્રત પ્રત્યાખ્યાન, તપશ્ચર્યા આદિ જે થાય છે તેને આપણે કેટલાં લૌકિક બનાવી દીધાં છે ! લકત્તર માર્ગના ધર્મને લૌકિક દૃષ્ટિએ મૂલવીએ તે તેમાંથી મળે શું ? મળે તે કાંઈ નહીં પણ ગુમાવવાનું જ રહે ! બંધુઓ ! સામાજિક પ્રતિષ્ઠા તે તમને સંસાર-વ્યવહારની કુશળતાના કારણે પણ મળી જશે, ધન ખર્ચી નાખે તે પણ મળશે, પણ એ મેળવવા માટે વ્રત–નિયમેને શા માટે સાધન બનાવો છે? માણસ તપત્યાગ, સ્તુતિ ભક્તિ, મંદિર-પૂજા, આ બધું એટલા માટે કરતા હોય છે કે સમાજમાં તેની વાહ વાહ થાય, લોકે માન આપે, ખમ્મા Page #325 -------------------------------------------------------------------------- ________________ 256 હું આત્મા છું ખમ્મા કરે, પાંચમાં પૂછાય, પિતે ધમી છે એ બિલ્લે લાગે, આ બધી પ્રતિષ્ઠા તેનું સામાજિક મૂલ્ય વધારી દે તેથી વ્યાવહારિક કાર્યોમાં સરળતા થાય. આખર ધર્મનાં સાધનોને ખેંચીને લઈ ગયાને વ્યવહારિક્તામાં ? બંધુઓ ! આ વૃત્તિ પરમાર્થ ને પામવા ન દે. આત્માર્થને જાગવા ન દે. - આ હેતુને લક્ષ્યમાં રાખી શામાં અનેક પ્રકારે તપશ્ચર્યા કહી. તેમ ઉગ્ર તપસ્વી, દીપ્ત તપસ્વી વગેરે તે કહ્યું પણ એક ગુપ્ત તપસ્વી પણ બતાવ્યા. અર્થાત્ ગમે તેટલી તપશ્ચર્યા કરે પણ કઈ જાણે નહીં. માત્ર કરનારે પોતે જ જાણતા હોય. શા માટે? છૂપાવવાની વૃત્તિ કેમ ? એ સારી છે? ના, અહીં છૂપાવવાની કપટ-વત્તિ નથી પણ એ વિચારે કે હું જે તપ કરું છું તે માત્ર નિજાના હેતુથી જ કરું છું મારે લૌકિક માન જેતું નથી. શાસ્ત્રમાં પણ ઈહલૌકિક કે પારલૌકિક હેતુ માટે અથવા માન પ્રતિષ્ઠાના હેતુથી તપ-વ્રત પ્રત્યાખ્યાન કરવાને નિષેધ છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં બતાવ્યું. नो इहलोगट्टयाए तवमहिढेजा, नो परलोगट्ठयाए तवमहिटूठेज्जा नो कित्ति-वन्न-सह-सिलीगठ्ठयाए तवमहिट्ठेज्जा, नन्नत्थ निज्जरट्टयाए तवमहिठेजा / જે હું તપ કર્યું તે કઈ જાણે અને મને માન આપે તે મારું અભિમાન વધે, મારી પ્રશંસા કે કીર્તિ ગવાય તો પણ અભિમાન વધે. વળી મારું તપ કઈ જાણે અને મારી સેવા-સુશ્રુષા ન કરે તે મને ફોધ થાય મેં તે કેધ, માન, વગેરે કષાને જીતવા તપ કર્યું છે. પણ તેના બદલે આ તે વધે. માટે, હું જે તપ કર્યું તે ગુપ્ત તપ કરું જેથી કષાયોને જાગવાને અવકાશ જ ન રહે. બંધુઓ ! કદાચ ગુપ્ત તપ ન કરી શકતા હો પણ તપ કર્યા પછી માન-પ્રતિષ્ઠાની કામના તે ન જ કરતા. બીજી વાત, આપણા સમાજમાં ઉધઈની જેમ જે કીડા લાગે છે તે છે તપશ્ચર્યા નિમિત્તે કંઈક લેવા-દેવાનો રિવાજ જે તપશ્ચર્યા કરે તે સમાજને Page #326 -------------------------------------------------------------------------- ________________ 257 લેવા લૌકિક માન સગા-સંબંધીને સાંજી, લ્હાણી, પ્રભાવના, જમણના રૂપે આપે અને સમાજ તપસ્વીને ભેટ રૂપે આપે. શા માટે ? તપશ્ચર્યાની ખુશાલી કે તપસ્વીના બહુમાનને હેતુ તેની પાછળ કદાચ હશે. પણ આજે તે આ હેતુ વિસરાઈ ગયું છે. માત્ર વ્યવહારિક દષ્ટિhણ થઈ ગયા છે. આમ ન કરે તે સમાજમાં નિંદા થાય. અરે ! તપશ્ચર્યા કરનાર, સમાજને કંઈ સાંજી વગેરે ન આપે તે તેના ઉપવાસ લાંઘણું કહેવાય ! કે ન્યાય ? આ વ્યાખ્યા કેણે બાંધી ? કેઈ તપશ્ચર્યા કરે તેમાં સમાજ કયા અધિકારે તેની પાસે માંગે ? અને માગે ને મળે, તો એમાં સમાજનું શું વળે ? બંધુઓ ! આ રિવાજ બહુ જ વિચાર માગી લે છે. માણસેએ તપશ્ચર્યાનું ફળ જ આ માની લીધું છે. શું કેત્તર ધર્મ અનુષ્ઠાનનું આટલું જ મૂલ્ય? શા માટે આવા રિવાજ ? કંઈક આપવું જ જોઈએ એમ શા માટે? હા, તપશ્ચર્યા કરનારને, તેનાં સ્વજનેને હોંશ આવે તે ભલે જરૂરિયાતવાળાને આપે તે સમાજ હાય, સંસ્થા હોય કે પરિવાર હાય પણ પાંચ પંદર રૂપિયાનું એક વાસણ તમારા ઘરમાં આવ્યું કે ન આવ્યું તેથી શું ફરક પડયા ? માફ કરજો બંધુઓ ! પણ ધમી કહેવાતા લેકે પણ આવા રિવાજોને પ્રેત્સાહન આપે. પહેલેથી જ List out થઈ જાય કે પાણીના અઠ્ઠમ કરશે તેને અમુક વ્યક્તિ તરફથી અમુક ચીજ મળશે! વગેરે. બસ, અડ્રમની કિંમત આટલી જ ? શા માટે અનુષ્ઠાનોને વેચે છે? આમાં સાચે ધર્મ માણસને સમજાય કયાંથી ? જેમ દિકરીનાં લગ્ન કરે તે તેને કરિયાવર દેવે જ પડે, ન દઈએ તે દિકરી દુઃખી થાય એમ તપશ્ચર્યા કરે તેને આટલું ધન ખરચવું જોઈએ નહી તે તેની તપશ્ચર્યા તપશ્ચર્યા ન ગણાય વળી તેણે તપશ્ચર્યા કરી તેના બદલામાં પણ તેને કઈક મળવું જ જોઈએ. ધન-સોનુ-રૂપું વગેરે ! આવું કરનાર અને કરાવનાર સહુ મતાથીની કેટેગરીમાં. એ સિવાય એનો બીજે કઈ કલાસ નહી ! આ વ્યવહારે કષાય મારક નહીં પણ કષાયપોષક છે, જે સંસાર જ વધારે, આત્મલક્ષ થાય જ નહીં, ને મતાર્થ જાય નહીં. મતાથી આવા તે કેટ-કેટલા વિકૃત ભાવથી પીડાતા હોય તે ભાવે આગળ કહેવાશે. 17 Page #327 -------------------------------------------------------------------------- ________________ લળ્યું સ્વરૂપ ના વૃત્તિનું ! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની–અનંતદશની પ્રભુ વીર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના આત્મામાં પડેલી સર્વ વૃત્તિઓનું દર્શન કરાવે છે. આરાધનાના વિકાસની સાથે સ્વાભાવિક વૃત્તિઓની વૃદ્ધિ થતી જાય અને વૈભાવિક વૃત્તિઓને નાશ થતો જાય છે. આરાધનાને હેતુ સ્વભાવને વધુને વધુ સ્પષ્ટ કરવાનું છે. આપણે સ્વભાવને ભૂલી, વિભાવને જ સ્વભાવ સમજી, તેમાં જ નિમગ્ન છીએ. ત્રણે યોગની પ્રવૃત્તિઓ, આદત, ટેવ વગેરેને આપણે સ્વભાવ માનીએ છીએ. પણ ખરેખર એ સ્વભાવ નથી, સ્વાભાવની વિકૃતિ છે. આત્માના મૌલિક સ્વરૂપ પર લાગેલા મેહનીય કર્મ સજેલી વિકૃતિ છે. અન્ય કર્મો આત્મિક શક્તિ પર આવરણ નાખી દે પણ વિકૃતિ દર્શન પિદા કરતાં નથી. મેહનીય કર્મ તે આત્માના નિજ સ્વભાવને દાબી દઈ, એક નવી વિકૃતિ ઊભી કરે છે. દર્શન મેહનીય કર્મ સમ્યકત્વને દાબી, દઈ મિથ્યાત્વ રૂપ વિકાર તથા ચારિત્ર મોહનીય કર્મ આત્માની સ્વરૂપરમણ રૂપ ચારિત્રની શકિતને દાબી દઈ, કોધાદિ કષાય રૂ૫ રાગ દ્વેષની વિકૃતિ પેદા કરે છે. આ વિકૃતિઓ નાનામેટા બધા જ માં છે વત્તે અંશે હોય જ, અને આખે ય જીવન વ્યવસ્કાર આ વિકારોની સાથે જ ચાલતું હોય, એટલે આપણે તેને સ્વભાવ માની લીધે. જન્મથી સાથે જ લઈને આવેલ આ વિકારે બાલ્યકાળની પ્રવૃત્તિમાં પણ દેખા દે છે. છ-આઠ મહિનાના નાના બાળકમાં જે છે કાધ ? એના કોધની એની માને જ ખબર હોય. એ કહેતી હોય, “આવડે છે, Page #328 -------------------------------------------------------------------------- ________________ 259 લહયું સ્વરૂપ ના વૃત્તિનું પણ બહુ ગુસ્સો છે !" બાળકના અંતરમાં રહેલી લાગણીઓની અભિવ્યક્તિ આવા વિકારથી થતી હોય છે. પિતાની કે પિતાની માની કઈ ચીજને અડવા ન દે. તેમાં તેની લે-તૃષ્ણાની વૃત્તિ દેખાય છે. આ વિકાર છે. માત્ર કામગની વૃત્તિ એ જ વાસના કે વિકાર નથી પણ આત્માના સ્વભાવથી પર જઈ પળે પળે પ્રવર્તતી બધી જ વૃત્તિઓ વિકારી છે. માણસ, જીવનની શરૂઆત, બીજાને સમજાવવાની કે બીજાને સમજવાની શરૂઆત પણ આ વિકૃતિઓથી જ કરે છે. નાનું બાળક પણ પિતાના ભાવે ક્રોધ, લોભ, જીદ, હઠ દ્વારા અભિવ્યકત કરતે હોય છે. ઉંમરના વધવા સાથે તે વધુ વિકસે છે. અને આ વિકૃતિઓ જ જાણે સ્વભાવ હોય તેમ આપણે માન્યતા સાથે વણાઈ ગઈ છે. આ ભ્રમને તોડી પડશે. એને તોડવા માટે જ જ્ઞાનીઓએ વ્રતનું આયોજન કર્યું છે. અહી એક વાત ખાસ સમજવા જેવી છે. આપણું તીર્થકર, તીર્થકર કયારે કહેવાય ? જન્મથી ત્રણ જ્ઞાન હેય, દીક્ષા લે, અને ચોથું મન ૫ર્યવ જ્ઞાન થાય. તે પછી ધ્યાન-સાધના ચાલે અને કેવળજ્ઞાન પ્રગટ થાય. આટલે સુધી પહોંચે. આત્મ વિશુદ્ધિની દષ્ટિથી તે સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરી લીધું, પણ તે છતાં હજુ તીર્થકર ન થયા ! એ કેવળજ્ઞાની પરમાત્મા સાધુ-ધર્મ અને શ્રાવક-ધર્મ સમજાવે. સહુ સાંભળી લે. પણ જે કઈ વ્રત ગ્રહણ ન કરે તો પણ તેઓ તીર્થકર નહીં ! કેઈ સાધુનાં વ્રતો અને કેઈ શ્રાવકનાં વ્રતો ગ્રહણ કરે ત્યારે જ તીર્થનું પ્રવર્તન થાય અને તેઓ તીર્થકર કહેવાય. તો તીર્થકર થવામાં, તીર્થંકર નામ કર્મ રૂપ પુણ્ય પ્રકૃતિને ઉદય તે ખરે જ, પણ સાધુ-સાધ્વી અને શ્રાવક શ્રાવિકા ચારે ચ, વ્રતે ગ્રહણ કરી દેશ-વિરતી અને સર્વ-વિરતીના ભાવમાં આવે તે નિમિત્ત પણ ખરું બંધુઓ ! આના પરથી વિચારે કે વ્રત-ગ્રહણને મહિમા શું છે? પ્રભુ મોક્ષને માર્ગ પ્રરૂપે છે. મોક્ષમાર્ગમાં જે કંઈ મોટામાં મેટે અવરોધ હોય તે તે જીવની પિતાની વૃત્તિઓ જ છે. અને એ વૃત્તિઓ વતની લગામથી જ કાબૂમાં આવે છે. માટે જ વ્રત-ગ્રહણની વિશેષતા છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ 260 હું આત્મા છું કેટલીક વૃત્તિઓ આપણું રેજિંદા જીવનમાં તાણ-વાણાની જેમ વણાઈ ગઈ છે. પળ પળની પ્રવૃત્તિઓ વિભાવમય થઈ ગઈ છે. એ વિભાવને ફગાવી દે છે અને સ્વભાવને સંભાળી લે છે. માટે જ શ્રીમદ્જીએ આ ગાથા કથી છે. બંધુઓ ! આત્મસિદ્ધિ શાસ્ત્રની ૧૮ર ગાથાઓ, બધી જ ગાથાઓ બહુ સુંદર છે, ભાવપૂર્ણ છે. પણ તેમાંની કેટલીક ગાથાઓ તે. ખૂબ જ અંતરસ્પશી છે. એમાંની આ એક ગાથા છે. તેનું રટણ જીવને જે વારંવાર થતું રહે છે તે પિતાનું અંતર તપાસ થઈ જાય. સાધારણ રીતે એમ થતું નથી. બીજું બધું જ તપાસીએ છીએ. ઘરમાં, ઓફિસમાં, સમાજમાં, સંસ્થામાં, જ્યાં-જ્યાં તમારું મમત્વ જોડાયું છે, ત્યાં-ત્યાં ની એક-એક ચીજ અને એક-એક પ્રવૃત્તિની તપાસ રાખે છે, ઊંડા ઉતરી ઝીણી-ઝીણી વિગતે જાણી લે છે. પણ આ તે અહં અને મમનું કારણ છે. આ જ કરતા રહયા તે અહિં જ ફરી ફરીને જન્મ-મરણ કરવા પડશે. મમત્વ કઈ પણ દષ્ટિએ હિતકર નથી. પછી મેહભાવે, સ્વાર્થભાવે, કે અર્ડ માટે હેય-પણ અનર્થકારક છે. માટે જગતની તપાસ બંધ કરી, સ્વની તપાસમાં ઉતરી જાઓ. જગત જગતના ભાવે ચાલ્યું જશે. જે સમયે તેનું જેમ પરિણમન થવાનું હશે તેમ થયા કરશે. તું તારું સંભાળી લે. હા, માત્ર નિઃસ્વાર્થ ભાવે જે તારી ફરજો, તને સૂઝતી હોય તે બજાવી લે. પણ જ્યાં, જરા પણ સ્વાર્થ આવે, કે અહમને પિષવાની વૃત્તિ જાગે, તે બધું મૂકી દેજે પડતું. સાચી સમજણ તે આનું નામ છે. બુદ્ધિમત્તા પણ એ જ છે. વિચારી લેજે. “જ્યાં મારે આત્મા કલુષિત થતું હોય, અભાવ વધુ ને વધુ ઉછાળા મારતો હોય, ત્યાં હું રસ નહીં લઉં. જગતને તપાસવાનું છેડી દઈશ. હું મને તપાસીશ.” એ તપાસવાની વાત આ ગાથામાં બહુ સુંદર રીતે કરી છે. એટલે આત્મસિદ્ધિની કેટલીક ગાથાઓમાં, મને આ ગાથા બહુ પ્રિય છે. બંધુઓ! વારંવાર આનું રટણ કરજે. Page #330 -------------------------------------------------------------------------- ________________ 2 61 લહયું સ્વરૂપ ના વૃત્તિનું લહયું સ્વરૂપ ના વૃત્તિનું, ગ્રહયું વ્રત અભિમાન ગ્રહે નહીં પરમાથને, લેવા લૌકિક માન 28. - કેટલા સુંદર ભાવે ભર્યા છે આ ગાથામાં ! પિતે પિતાને જ ન શક્યો ! શક્યો ! પિતાને કેણુ વિકૃત કરી રહ્યું છે એ ન જાણી શક્યો ગઈ કાલે પણ આપણે આ ગાથાનું વિવેચન કર્યું હતું. અંતરમાં પડેલી વૈભાવિક વૃત્તિનું લક્ષ્ય કર્યા વિના, માત્ર અભિમાનને પિષવા માટે તો ધારણ કરી લીધાં, પણ વળ્યું નહીં કાંઈ! વિભાવને તેડવામાં વ્રતો બહુ સમર્થ છે, વ્રતમાં શક્તિ છે. પણ આપણે વ્રતને પાંગળા બનાવી દીધાં. વ્રતનું પાલન કેવી રીતે થવું જોઈએ તે વિસરી ગયા. સંતો પાસે જઈ સાધુ કે શ્રાવકનાં વ્રતનાં પ્રત્યાખ્યાન લઈ લીધાં એટલા માત્રથી વ્રત થઈ જતાં નથી. વ્રત એ તો અંતર પરિણતિ છે, અને પ્રત્યાખ્યાન તેની વાડ છે. ખેતરની ચારે બાજુ વાડ હોય છે, શા માટે? પાકના રક્ષણ માટે ! કઈ પશુ આવી પાકને નુકશાન ન પહોંચાડે, વાડથી પશુને આવતાં અટકાવાય. પણ આકાશમાં ઉડતાં પંખી પાકેલા ખેતરને જુએ એટલે તેઓનું મન લલચાય અને ટેળાબંધ ખેતરમાં ઉતરી પડે. તેને કેમ રેકાય ? ખેડૂતો તેના માટે ખેતરમાં ચાડિયો ઉભું કરે. પણ પક્ષીઓમાં બુદ્ધિ હાય, ચાડિયાને ઓળખી જાય, તેને ન ગણકારે. અરે ! ચાડિયાના માથે આવીને બેસે, તે ચાડિયે પણ પક્ષીઓથી પાકને ન બચાવી શકે. એટલે પછી રખડું રાખવું પડે, કાં તે ઘરને માણસ હોય, કાં કઈ પગારદાર માણસ. પણ તેનું કામ એક જ. આખો દિવસ પક્ષીઓને ઉડાડવાનું. તેને બહુ સજાગ રહેવું પડે. ગપ્પાં મારવા બેસી બંધુઓ ! વ્રતના પાલન માટે પ્રતિજ્ઞા લીધી એટલે વાડ બંધાઈ ગઈ કે કઈ પણ જાતનાં પ્રભને અંતરમાં ઘુસી ન શકે. જેમ કે ઉપવાસ હોય અને ખાવાને ગમે તે મિષ્ટ પદાર્થ સામે આવે તે પ્રતિજ્ઞાવાળો માણસ કહી શકે, “મારે ઉપવાસ છે, નહીં ખાઉં” જે પ્રતિજ્ઞા ન હેય તે તરત મન લલચાઈ જાય અને ખાઈ લે. હવે પ્રતિજ્ઞા હેાય એટલે Page #331 -------------------------------------------------------------------------- ________________ 262 હું આત્મા છું ખાય તે નહીં પણ મને કદાચ તેમાં ચાલ્યું જાય. તે ત્યાં વિવેક જાગૃત હોય. રસવૃત્તિ રૂપ પક્ષી અંદરમાં પેસી જઈભાને ભરખી ન જાય માટે વિવેક કહે કે રસાસ્વાદને જીતવા તે ઉપવાસ કર્યો છે, માટે એ વૃત્તિને નહીં આવવા દઉં', આમ ઉપવાસ સિવાય પણ બીજા જે-જે વ્રત કરીએ તેમાં વિવેક રૂપ રખોપું સદાય જાગૃત જોઈએ કે જે વૃત્તિને વકરતી રોકે આમાં સતત સાવધાની, સતત જાગૃતિ, પિત–પિતા પ્રત્યે પળેપળે જાગૃત હોય. અંતરમાં ચાલતી ભાવ-ધારાને જોયા કરતો હોય, કે મને કયારે શું થઈ રહ્યું છે.? મારું મન, મારા વિચારો, મારી લાગણીઓ કયાં દોડી રહી છે. ? પહેલાં વાડ બાંધે અને પછી રખોપું અને એ ય પિતે જ પોતાને રોપિયે થાય. કારણ આપણા ભાવ-જગતની રક્ષા કરવાનું કામ કેઈનું ય નથી. ખુદ તીર્થંકર પરમાત્મા આપણું ભાવને જાણી લે. કહે કે તને આ સમયે આવા ભાવે આવ્યા. સારા છે કે બુરા તે કહે, પણ તેને અટકાવવાનું કામ તે આપણું જ. એટલે જાગૃતિ તે આપણું પોતાની જ જોઈએ. | માટે જ વ્રતની સફળતા ત્યારે જ કે જ્યારે આપણે આપણી વૃત્તિઓને જાણ હોય. અન્યથા શ્રાવક કે સાધુનાં વ્રત–નિયમો લઈ લે પણ મારી આંતરિક વૃત્તિ જ મને ભમાવનાર છે, મારે તેને દૂર કરવી જ જોઈએ, આ ભાન ન હોય ત્યાં સુધી જીવને આરાધનાના માર્ગે વિકાસ થઈ શકે નહીં. માટે વ્રતે તે એ જ સ્વીકાર્ય બને કે જે વૃત્તિઓને સ્વરૂપાકાર બનાવે. અન્યથા વ્રત ન જોઈએ. વ્રતને આગ્રહ નહીં પણ સ્વાભાવિક વૃત્તિને આગ્રહ થાય તે છેડા વ્રત પણ વૃત્તિને સ્વાભાવિક દશા અપે. ગઈ કાલે આ ગાથાના ત્રીજા ચરણમાં કહેલાં પરમાર્થની વાત પણ પિતાની વૃત્તિને જાણતા નથી તે પરમાર્થને પામતું નથી. જેથી આત્માને અર્થ સધાય એ ઉપદેશ સદ્ગુરુના યેગે મળી જાય તો પણ તે દૂર રાખે. વળી લૌકિક માન, પ્રતિષ્ઠાની ભાવના પણ તેને સરુની સન્મુખ થવા ન દે. Page #332 -------------------------------------------------------------------------- ________________ 297 લડયું સ્વરૂપ ના વૃત્તિનું બંધુઓ ! આજ-કાલ મળતી પ્રતિષ્ઠાનું મૂલ્ય શું છે ? શેનાથી પ્રતિષ્ઠા પામો છો ? માફ કરજે મારા ભાઈએ ! પણ કહેવું પડે છે કે અંદર ગમે તેવી ગંદી વૃત્તિઓ પડી હોય, અંદરથી ભયંકર સડેલ હાય, કુ-વૃત્તિઓ અને વાસનાઓ અંદરથી ઉછળતી હેય છતાં જે પાંચ પૈસા થઈ ગયા કે તમે પ્રતિષ્ઠિત. તમે જ વખાણ કરે કે આ અમારા સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિ ! શું વ્યાખ્યા છે પ્રતિષ્ઠાની ! તે આટલી સંસ્થાઓમાં જોડાયેલા છે અને વરસે બે-પાંચ લાખનું દાન કરે છે. પણ અંદરથી તે પ્રતિષ્ઠા પામેલ વ્યક્તિ અને સમાજ અને જાણતા હોય કે કેટલે પોકળ છે. નીતિ અને સદાચારના નામે મીંડું હોય. કંઈક પાપનાં પોટલાં બાંધી પૈસો કમાણે હોય અને દાન કરતા હોય. આ પ્રતિષ્ઠા શું કામની? કેમ ગમે છે તમને આવી પ્રતિષ્ઠા ? શા માટે લેલલ ચલાવ્યે રાખે છે ? શા માટે જૂઠી પ્રતિષ્ઠાના અંચળા ઓટી ફરે છે ? સમાજ પાસે માન મેળવવા ? નહીં ? પણ શ્રીમદ્જી તે અહીં એવા વ્યક્તિને જે કહેવાનું છે તે ખુલ્લા શબ્દોમાં કહી દે છે. એ એમ નથી કહેતા કે ભલે તારામાં આવાં લક્ષણે પડયાં હેય પણ તારી પાસે સંપત્તિ છે ? તે તું આત્માથી ! તારી પાસે સત્તા છે ? તે તું આત્માથી ! ના, એમ નહીં, તારી પાસે સત્તા-સંપત્તિ ગમે તેટલાં હોય તે પણ એ જૂઠી માન-પ્રતિષ્ઠામાં ફસાયો હોય, વૃત્તિને દૂર કરવાના પ્રયાસમાં ન હોય તો તું મતાથી ! અહીં જૂઠી પ્રતિષ્ઠા નથી મળતી. અહીં મળે તે સાચી જ મળે. આત્માથનાં લક્ષણ હોય તે જ આત્માથીને બિલે મળે, નહીં તે નહીં ! ડા સમય પહેલાં પ્રજામતની કલમમાં એક વ્યક્તિને પત્ર વાંચે હતે. તેઓને પ્રશ્ન એ હતો કે હાલમાં મુરારીબાપુનું નામ ભારત અને ભારત બહાર ખૂબ ગૂંક્યું છે. તેઓ અદ્દભુત શૈલીથી રામાયણ વાંચે છે. શ્રોતાઓ મને મુગ્ધ થઈ સાંભળવામાં એકતાર થઈ જાય. હજારેની નહીં Page #333 -------------------------------------------------------------------------- ________________ 264 લાખની મેદની તેમને સાંભળવા ભેગી થાય. કામ-ધંધા વગેરે બધું જ છોડીને લોકો દોડે. આ બધું હવા પછી પણ સાંભળનારામાંથી કેટલા માણસનાં જીવન સુધર્યા ? બાપુની કેટલી મહેનત? રેજના છ-છ કલાક એકધારા બોલે. તેઓ જે રસમાં શ્રોતાઓને લઈ જાય તે રસમાં સહુ વહી જાય. હાસ્ય રસ, કરૂણ રસ, વીર રસ, વૈરાગ્ય રસ–બધા જ રસથી સહને ભીજવી નાખે. અરે ! અંતરના એક એક અવગુણોને વીણીવીણ હાથમાં આપે છતાં કેમ લોકો સુધરતા નથી ? હા, કદાચ પાંચ પચાસ માણસોમાં પરિવર્તન આવ્યું હશે પણ બાકીના બધા એના એ જ. સુધરતા કેમ નથી. ? આ પ્રશ્નનો જવાબ તેઓને શું મળે તે મને ખબર નથી. પણ શ્રીમદ્જી તેનું કારણ બતાવે છે - અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ... કેમ સુધરતું નથી ? અહમ પડ્યો છે. માણસ કહેતે હોય છે,–તમે કહે છે, તે સાચું છે, મેં સ્વીકાર્યું. મારી વૃત્તિનાં દર્શન કરાવ્યાં તે પણ સ્વીકારી લીધું. હું એવો છું એ કબૂલ છે. પણ એમ તમારા કહેવાથી જે મારામાં હું પરિવર્તન કરૂં તે નિર્માલ્ય ન ગણાઉં ? તમે કહે ને હું મારી વૃત્તિઓને છોડી દઉં ? એ કેમ બને ? મારી આ વૃત્તિઓ તે મને મારી માનેલી માન્યતાના પિષણમાં કેટલી કામ આવે છે ! મારો અહમ જ મને પાંચ વ્યક્તિઓની વચ્ચે માન અપાવે છે તે કેમ છોડું? હા, અહમને છોડું તે બીજી વૃત્તિઓ પણ છૂટે પણ તે પછી મારી કિંમત શું? એ તે સાપની દાઢમાંથી ઝેર કાઢી લીધા પછી જેટલી સાપની કિંમત એટલી જ મારી કિંમત ! સાપની દાઢમાંથી ઝેર કાઢી લે એટલે એ માત્ર ઈયળ જે, એથી વિશેષ કશું યે નહીં. તે મારે એવું બનવું નથી. ભલે અહમ્ ઝેર હોય પણ એ તે સાચવીને રાખીશ” બંધુઓ ! આ છે જવાબ ! અહમ મૂકે નહીં તેથી સ્વધર્મને ઓળખે નહીં. અને જડના ધર્મો, મનના ધર્મો, ઈન્દ્રિયના ધમે, દેહન Page #334 -------------------------------------------------------------------------- ________________ લહવું સ્વરૂપ ના વૃત્તિનું 265 ધર્મોથી નિવત્ત થાય નહીં. કષાયાદિ વિભાવને સ્વભાવ માની એમાં જ ર–પએ રહેતું હોય તે મતાથી. માટે જ વ્રત રૂપ વાડ બાંધે અને ઉપરનાં પક્ષીઓના ઉડાડવાની રીત જાણી લ્યો. તે માટે વૃત્તિઓને તપાસતાં શીખે. બંધુઓ ! વૃત્તિઓને તપાસવાનું સાધન એટલે આપણું પ્રતિક્રમણ! આપણે સમાજના મોટા ભાગના માણસે પ્રતિક્રમણને સમજ્યા નથી. તેથી તેઓ માનતા હોય છે કે પ્રતિક્રમણ કરવાથી શું? અરે ! પર્યુષણના દિવસોમાં અથવા એક સંવત્સરીનું પ્રતિકમણ પણ કરવાનું મન થતું નથી. મને યાદ છે-ઘણાં વર્ષો પહેલાં એક યુવાન ભાઈની જિજ્ઞાસાના કારણે તેઓને પ્રતિકમણ શું છે તે સમજાવ્યું તે તેઓની આંખમાં પાણી આવી ગયાં. તેઓ કહે “મહાસતીજી ! માફ કરજે. અમે તે પ્રતિકમણને આ રીતે સમજ્યા જ નથી. તેથી પ્રતિકમણની તથા પ્રતિકમણ કરનારની આશાતના અમે ખૂબ કરી છે, તેઓ કહે “સંવત્સરીનું પ્રતિક્રમણ કરવા જવું તે ન હેય પણ પરાણે ઘરમાંથી ધકેલે એટલે જવું પડે. થોડું અંધારું થાય એટલે જઈએ. અને 40 લેગસ્સનો કાઉસગ્ગ બધા કરે ત્યારે સાથે લઈ ગયેલા બે-ત્રણ કીલે ભજીયાંમાંથી બધાના હાથમાં એક - એક ભજીયું મૂકી આવીએ અને રફુચક્કર થઈ જઈએ. પછી લકે બૂમાબૂમ કરે. કોણે મૂકયાં? કેણે મૂક્યાં? કેણ જવાબ દે?” બંધુઓ ! વિચારે! કઈ પરિસ્થિતિ છે? કેવી મનોવૃત્તિ છે? કેવી મશ્કરી ? ધર્મની કેવી અવહેલના ? આ બધું શા માટે? સમજણને અભાવ. પણ પ્રતિક્રમણ એ શું છે? કયારે ય વિચાર્યું છે? તેમાં બીજું કશું જ નથી. માનવ મનની સહજ વૃત્તિઓનું દર્શન તથા એ વૃત્તિઓને કારણે થતી પ્રત્તિઓનું દિગ્દર્શન! જે પ્રવૃત્તિઓને અતિચારનું નામ દઈ વર્ણવી છે. વળી આ પ્રતિક્રમણ કરવાની જે પ્રક્રિયા છે તે પણ કેટલી સાર્થક છે! શરૂઆતમાં થતે પહેલે કાત્સગ શા માટે કરવામાં આવે છે તે બતાવતાં કહ્યું છે “અતિચાર ચિંતવનાથે કરેમિ કાઉસગ્ગ Page #335 -------------------------------------------------------------------------- ________________ 296 - હું આત્મા છું મનમાં જે વૃત્તિઓ, આખા દિવસમાં જાગી હોય, તે માનસિ વિચારધારા રૂપે રહી હય, વાણી રૂપે બહાર પ્રગટ થઈ હોય કે કાર્ય રૂપે પ્રવૃત્ત થઈ હોય. તે બધી જ વૃત્તિઓને યાદ કરી જવા માટે, ચિંતન કરવા માટે, કાઉસગ્ગ છે. અતિચારો એક - એક બેલતા જાય અને એવી વૃત્તિ આખા દિવસમાં જાગી હોય તો યાદ કરી લેવાની. આમ 9 અતિચારના કાઉસગ્ગમાં 99 પ્રકારના દોષે બતાવ્યા. તેમાંથી કેટલાકનું સેવન થયું હોય, કેટલાકનું ન પણ થયું હોય. બધા જ માણસો બધા જ દોષો સેવતા હોય એવું નથી. પણ એક યા બીજે દેવ તે લાગે જ છે, માટે પહેલાં યાદ કરી જવાને. અને પછી ચોથા આવશ્યકમાં પ્રગટ રૂપે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના 99 અતિચારો બોલાય. ત્યારે પહેલાં યાદ કરેલા દેષોને-વૃત્તિઓને પશ્ચાત્તાપ કરી પ્રાયશ્ચિત લેવાનું છે. આ કરવાથી રોજ - રોજ આપણી બધી જ વૃત્તિઓને આપણે જેતા - તપાસતાં શીખીએ છીએ. અને તપાસતાં જ રહીએ તે કયારેક દેષોને એકરાર કરતાં શીખીશું. દોષને એકરાર કરે બહુ જરૂરી છે, પણ જેટલું જરૂરી છે એટલે જ મુશ્કેલ છે. નથી થતું એ! કારણ અનાદિકાળના અભ્યાસના કારણે “રીઢા ગુન્હેગાર થઈ ગયા છીએ. થોડો કડવો છે આ શબ્દ. પણ બંધુઓ ! એ સિવાય બીજો કેઈ શબ્દ આપણને લાગુ પડી શકતું નથી. પણ અહીં એકરાર કરે સહેલું છે, કારણ પ્રતિક્રમણ કરતાં થત એકરાર આપણે કઈને કહેવા જે પડતો નથી. આપણી અંદર જ કરવાને છે. જો કે તેમાં ય અહમ ઘવાય. છતાં થઈ શકે. બંધુઓ! અહમને કોટ એટલે ઊંડે છે કે અંતઃકરણમાંથી કાઢ મુશ્કેલ થઈ જાય છે. પગમાં કાંટે વાગ્યો હોય વળી જે ઊડે ન ઉતર્યો હેય તે સહેલાઈથી નીકળી શકે, પણ જે ઊંડે ઉતરી ગયો હોય તે સોય વડે કેટલું છેદવું પડે, લેહી નીકળે, ભયંકર વેદના થાય, અરે ! મુખમાંથી ચીસ પણ નીકળી જાય, ત્યારે એ નીકળે. આટલું સહેવાની તૈયારી હોય તે જ ઊંડે કાંટે નીકળી શકે તેમ આત્મામાં પડેલા અહમને Page #336 -------------------------------------------------------------------------- ________________ 2 67, લહયું સ્વરૂપ ના વૃત્તિનું કાઢવા માટે પણ ખૂબ સહન કરવું પડશે. અને તે જ પોતાની વૃત્તિઓને –ભૂલોને એકરાર થશે. ત્યારે જ સાચા અર્થમાં પ્રતિક્રમણ થશે. બંધુઓ! તે કહીશ કે જેને ખરેખર મતાથી મટી આત્માથી બનવું છે, મુમુક્ષુતા જગાડી સાચા મુમુક્ષુની કેટીમાં મૂકાવું છે તેને. પ્રતિકમણના એક - એક ભાવને સોપાંગ સમજવા પડશે. એ સમજીને નિત્ય શ્રદ્ધા અને જાગૃતિ સાથે પોતાનાં પાપનું પ્રતિક્રમણ કરવું પડશે. તે જ તેના અંદરની વૃત્તિઓને એ સમજી શકશે, વૃત્તિના સ્વરૂપને. યથાર્થ રૂપે જાણી તેને દૂર કરવા પ્રયાસ કરી શકશે. પ્રતિક્રમણના ભાવેને સમજ્યા પછી પણ તેના પ્રત્યે ઉપેક્ષા રાખી વર્યો જાય અને આત્માર્થીની મોટી-મોટી વાતો કરે, તેથી કાંઈ વળે નહીં, ઉદ્ધાર ન થાય. બસ, આપણે સહુ આપણી વૃત્તિને સમજીએ, વિચારીએ, દૂર કરવા પ્રયાસ કરીએ. બાકી અવસરે......... Page #337 -------------------------------------------------------------------------- ________________ લોપે સત્ વ્યવહારને...! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંત દર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગ્ગદર્શન સમ્યગ્રજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના કરનાર જીવની સ્વાભાવિક વૃત્તિઓ જાગૃત થાય છે. જો કે આ વૃત્તિઓ આત્મામાં પડેલી જ છે પણ વિરાધક ભાવે એ વૃત્તિઓને અનુભવમાં આવવા દેતા નથી. આગમના આધારે, શાસ્ત્રના સ્વાધ્યાયે એ વૃત્તિઓની બૌદ્ધિક ઓળખાણ થાય છે અને એ પછી શ્રદ્ધાના સહારે સ્વાભાવિક્તા જાગૃત થાય છે. આરાધના કરનાર જીવ, આરાધના કરતાં-કરતાં યથાર્થતાને સમજવામાં જે ગોથું ખાઈ જાય તે ભ્રમણામાં અટવાઈ પડે છે. શ્રીમદ્જી એવા જીવની દશા અહીં બતાવે છે. અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંચ લેપે સદ વ્યવહારને, સાધન રહિત થાય...૨૯... પ્રથમ તો નિશ્ચય નય અને વ્યવહાર નયને સમજીએ. જેન દર્શનમાં તત્વને સમજવા માટે જે શૈલી છે તે સ્યાદ્વાદ શૈલી છે, જેને અનેકાન્ત વાદ પણ કહીએ. બીજા શબ્દોમાં એ સાપેક્ષવાદ પણ છે અને Relativity પણ છે. સ્યાદ્વાદ એટલે કેઈ પણ એક પદાર્થને સમજવા માટે ભિન્ન-ભિન્ન દષ્ટિથી વિચાર કરે. જેમાં પરસ્પર વિરોધી દષ્ટિ પણ હોય. તે છતાં વિરેધ ઊભું ન થાય. પદાર્થને જુદા-જુદા અનેક પાસાથી સર્જાશે સમ જ હેય તે આ શૈલીની અનન્ય ઉપગિતા છે. આ દષ્ટિને તર્કની Page #338 -------------------------------------------------------------------------- ________________ 269 લેપે સદ્ વ્યવહારને ભાષામાં નય કહેવાય છે. જેન-દર્શન શાસ્ત્રોમાં, નય વિષે અનેક ગ્રન્થ છે. આચાર્ય સિદ્ધસેન દિવાકર, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, આચાર્ય હરિભદ્રસૂરી, આચાર્ય સમન્તભદ્રજી આદિ વિદ્વાન મનીષીઓએ આ વિષયને ખૂબ ખેડે છે. આપણે અત્યારે તેના ઊંડાણમાં નથી જવું. મુખ્યતાએ નયના બે પ્રકાર (1) નિશ્ચય નય (2) વ્યવહાર નય. દ્રવ્યના મૂળભૂત સ્વરૂપને જે દૃષ્ટિ વર્ણન કરે તે નિશ્ચય નય અને એ જ દ્રવ્યની વ્યવહારમાં સમયે-સમયે પ્રગટતી વિભન્ન દશાઓનું વર્ણન જે દૃષ્ટિ કરે તે વ્યવહાર નય. - જેમકે આત્મા-નિશ્ચય નય કહે છે આત્મા એ એક શુદ્ધ, બુદ્ધ, અખંડ ત્રિકાળી દ્રવ્ય છે. અજન્મા અને અમર છે. તે માત્ર શુદ્ધ ચિદ્રુપ દ્રવ્ય છે પણ દેવ, માનવ, પશુ કે નારક નથી. તે વ્યવહાર નય કહેશે કે તમે મનુષ્ય છે. અર્થાત્ આત્માની વિભાવ દશાની પરિણતિના કારણે તેણે મનુષ્ય અવસ્થા રૂપ પર્યાય ધારણ કરી છે. આમ દેવ, નારક આદિ પર્યાય એ પણ આત્માની વ્યાવહારિક દશા છે. એ જ રીતે જાતિ-ઇન્દ્રિય આદિની જે ઓળખાણે છે તે પણ વ્યવહાર નથી જ છે. આરાધના માર્ગે નિશ્ચય નય ભાવને લક્ષ્યમાં રાખી વર્ણન કરે છે અને વ્યવહાર નય દ્રવ્યની મુખ્ય તાને ઉપદેશે છે. જૈન અધ્યાત્મ ગ્રન્થમાં બને દૃષ્ટિએ આરાધના પ્રરૂપી છે. સમયસર નિયમસાર, ગસાર જેવા ગ્રંથમાં આત્મા આદિ ષડુ દ્રવ્યનું વર્ણન શુદ્ધ નિશ્ચય નય, પરમ શુદ્ધ નિશ્ચય નથી કરવાની સાથે વ્યવહાર નથી પણ કરવામાં આવ્યું છે. આત્માનું વર્ણન કરતાં નિશ્ચય નય કહે છે, કે “તે અખંડ, શુદ્ધ, ચિપ ત્રિકાળી દ્રવ્ય છે. રાગ-દ્વેષ રહિત છે. નિવિકાર છે. નિર્લેપ છે.” સિક નકલ 35 સિદ્ધ સ્વરૂપ જેવું છે તેવા જ ગુણે આ આત્મામાં છે એ બતાવે. અહીં આપણે તેમાંના એક ગુણને લઈ સમાચના કરીએ. આત્મા નિલેપ છે. તેને કંઈ જ લેપ લાગે નહીં. આત્માની આ નિલે પતા વિષે, કર્મબંધની દષ્ટિએ જોઈએ. આત્મા અને કર્મને સંબંધ Page #339 -------------------------------------------------------------------------- ________________ 270 હું આત્મા છું અનાદિ કાળને છે. અને દૂધ-પાણી તથા લેહ અગ્નિની જેમ એકમેક થઈ ગયા છે. તેમજ આ કર્મને ભાર જેટલે વધુ એટલે એ આત્મા આત્મ-પતનની દિશામાં વધુ ને વધુ ગબડતા જાય છે. ઉપર ઉઠી શકતા નથી. પણ જેમ જેમ કમ ઓછા થાય અને એ હળુકમી બને તેમ તેની દશાને વિકાસ થતું જાય છે. આ વાતને દષ્ટાંત દ્વારા સમજાવવામાં આવે છે. જેમ એક તુંબડા પર માટીને લેપ કરવામાં આવ્યું હોય અને એને પાણીમાં નાખે તે તુંબડાને સ્વભાવ તરવાને હોવા છતાં માટીના ભારથી એ પાણીમાં નીચે બેસી જાય. પાણીમાં પલળવાને કારણે જેમ-જેમ માટીને લેપ ઉખડતા જાય, તેમ તેમ તુંબડું ઉપર આવતું જાય, અને જયારે સંપૂર્ણ માટી દેવાઈ જાય ત્યારે તુંબડું એકદમ પાણીની ઉપર તરવા માંડે કર્મ અને આત્માને સંબંધ પણ આવે જ છે. જેમ જેમ કમને લેપ ઓછો થતો જાય તેમ તેમ આત્મ ઊંચે આવતે જાય અને અંતે સિદ્ધિને પામે છે. આ છે વ્યવહાર નયની દૃષ્ટિ. હવે એક દષ્ટિ આત્માને નિલેપ કહે છે અને બીજી દષ્ટિ કર્મના લેપના કારણે જ આત્માની સંસારી દશા કહે છે. આ બન્ને પરસ્પર વિરોધી દષ્ટિને કઈ રીતે સમજવી ? આ જ છે જૈન દર્શનની સ્યાદ્વાદશૈલી. નિશ્ચય દષ્ટિથી આત્મા નિલેપ છે એ જેટલું સાચું છે, વ્યવહાર દૃષ્ટિથી આત્માને કર્મને લેપ છે, એ પણ એટલું જ સાચું છે, પણ સમજવાની કળા જોઈએ. આપણે વિચારીએ આત્મા ચેતન, કર્મ જડ, આ બનેને બંધ કેવી રીતે સમજે? જડ પરમાણુઓ પરસ્પર બંધાઈ શકે પણ ચેતન અને જડનું બંધન થઈ શકે નહીં. આત્મા કર્મથી બંધાય છે, તેમ કહ્યું તે ઉપચારથી, વાસ્તવિકતાએ તે જુનાં કર્મો સાથે નવા કમેને બંધ થાય છે. પણ તેમાં આત્માના વિભાવનું નિમિત્ત હોય છે. તેથી આત્મા અને કર્મને બંધ કહેવામાં આવે છે. આત્મા અને કર્મ બંધાય, તે તે એકમેક નથી થઈ જતાં, પણ એક ક્ષેત્રાવગાહી જ હોય છે. જેમ દૂધ અને પાણીની જેમ આત્મા - કર્મનું બંધાવું કહ્યું. તેમાં વિચાર કરીએ તે દૂધમાં પાણી નાખીએ અને બને Page #340 -------------------------------------------------------------------------- ________________ લેપે સદ્ વ્યવહારને 271 એક થઈ ગયા હોય તેમ લાગે, પણ બન્ને દ્રવ્યના મૌલિક ગુણ ધર્મો તે એમ જ રહ્યા છે દૂધ - દૂધ મટી પાણી નથી થઈ જતું કે પાણી-પાણું મટી દૂધ નથી થઈ જતું બને દ્રવ્યોનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ કાયમ રહે છે. એ જ રીતે લેહ અને અગ્નિ. અગ્નિમાં તપાવેલ લેહને ગોળે અગ્નિમય થઈ ગયો હોય છતાં લેહ તથા અગ્નિ અને દ્ર તેમાં સ્વતંત્ર જ હેાય, મળી ન જાય. એક પાણીના ગ્લાસમાં સાકરને ટુકડે નાખો. સાકર ઓગળી જઈ પાણુના સ્વાદને બદલી નાખે. ગ્લાસમાંના પાણીનું એક પણ ટીપુ મીઠાશ વગરનું ન રહે. તે છતાં બન્નેના ગુણધર્મો સ્વતંત્ર જ રહે. પાણીની ફોર્મ્યુલા જે H20 છે તે એમ જ રહે. પણ સાકરના ગુણ - ધર્મ રૂપ ન થઈ જાય. બસ, એ જ રીતે જુનાં કર્મો આત્મામાં છે. જેટલા આકાશપ્રદેશને અવગાહીને આત્મા રહ્યો છે, એ સર્વ આકાશપ્રદેશ ને અવગાહીને કર્મો પણ રહે અને નવા કર્મો બંધાય તે પણ તે જ આકાશપ્રદેશમાં રહે, આમ આત્મા અને કર્મને સંબંધ એક ક્ષેત્રાવગાહી છે, નિમિત્ત-નૈમિત્તિક છે. આમ આત્મા પિતાના સ્વભાવને છેડી, જડ-કર્મ પરમાણુ રૂપ બની જતા નથી. પણ સદા તેનાથી સ્વતંત્ર જ રહે છે. તેથી તે નિલેપ છે, પરંતુ એક ક્ષેત્રાવગાહે રહેલા કર્મ પુદ્ગલનું નિમિત્ત પામી જીવ પિતામાં વિકાર કર્યા કરે છે. તેથી કર્મનો લેપ પણ છે. આ છે આત્માની નિલેપતાને સમજવા માટેની નિશ્ચય અને વ્યવહાર દષ્ટિ, સ્યાદ્વાદ શૈલી. હવે અહીં શ્રીમદ્જી આ ગાથા દ્વારા એ સમજાવે છે કે આત્માના આવા સ્વરૂપને સમજવાની જે ભૂલ કરે તેની દશા શું થાય ? જેમકે નિશ્ચય નયની દૃષ્ટિએ કહ્યું આત્મા નિર્લેપ છે. તેને કમને લેપ લાગત નથી. આ વાત માત્ર જે એમ જ સમજ્યા કે હું કંઈ પણ પ્રવૃત્તિ કરૂં, રાગ-દ્વેષ કરૂં, પાપ કરું, અધમમાં અધમ આચરણ કરું, પણ તેથી આત્માને કંઈ અસર થાય નહીં આત્મા લેપતે નથી. માટે ચિંતાનું કેઈ કારણ નથી, અને એ જીવ વિભાવે વર્તવા માંડે, વળી આવું Page #341 -------------------------------------------------------------------------- ________________ 272 હું આત્મા છું માનતે જીવ શાસ્ત્રમાં કર્મબંધને રોકવા માટે સંવરની પ્રરૂપણ કરી બધું જ છોડી દે. માત્ર વાતેમાં, શબ્દ રૂપ નિશ્ચય નયને ગ્રહણ કરી લે, પણ આત્માનું વાસ્તવિક સ્વરૂપ નિશ્ચય નયે જે બતાવ્યું તેને પ્રગટ કરવા માટેના સાધનરૂપ-વ્રત-પ્રત્યાખ્યાનાદિ દ્રવ્ય ચરિત્રને ત્યાજ્ય સમજે તે એ જીવ બધું જ ગુમાવી બેસે છે અને એકાંત પાપ વ્યાપારમાં પડ્યો રહે છે. નિશ્ચય નય એમ પણ કહે છે કે જીવનું પરમ ધ્યેય મેક્ષ છે. મોક્ષ પામવા માટે સર્વ કર્મને ક્ષય અપેક્ષિત છે. તેમાં પુણ્ય હેય અને પાપ પણ હેય છે આમ સાંભળીને નિશ્ચય નયને નહીં સમજનારે પુણ્યને પણ છોડવા ગ્ય સમજી, શુભ ભાવોથી થતી પુણ્ય કરીને ત્યાગ કરી દે. પણ નિશ્ચય નયના કહેવાનું રહસ્ય શું છે તે સમજે નહીં પુણ્ય કયારે અને ક્યાં છોડવા ગ્ય છે તે સમયે નથી. આત્મ વિકાસ માટે પુરુષાર્થ તે માત્ર પાપ ક્ષયને પુરુષાર્થ જ છે. ગુણ સ્થાનની વિકસિત દશાને જોઈએ તે જીવ મેહનીય કર્મના ઉપશમ, ક્ષપશમ કે ક્ષયથી જ આગળ વધતે હેાય છે. જે મેહનીય પાપ રૂપ છે તે પછી પણ જે જે પ્રકૃત્તિઓની નિર્ભર કરે જાય છે તે પણ પાપ-પ્રકૃતિ જ. એટલે જીવને આત્મા માટે પુરુષાર્થ કરવાને છે, પાપની નિર્જરા માટે જ પુણ્યની નિર્જરા થઈ રહી છે કે નહીં તે તેને જોવાની જરૂર પણ નથી. નવમા ગુણસ્થાને જીવ પહોંચે એટલે પુણ્ય પ્રકૃતિ આપોઆપ બંધમાં શેકાઈ જાય છે. વગર પુરૂષાર્થ એ કામ તે ત્યાં પહોંચ્યા પછી થઈ જ જવાનું છે પણ પુણ્ય છોડવા જેવું છે એમ સમજીને શુભ કરણ રૂપ પુણ્યને છોડી દે તે પછી એના માટે રહેશે શું ? વિચારે બંધુઓ ! દિવસ-રાતની રોગોની પ્રવૃતિઓને તપાસ ! બધી જ પ્રવૃતિઓ ૧૮માંના કેઈને કઈ પાપમય ભાવે સહિત ની જ દેખાશે. ક્યારેક કોઈ ક્ષણે થડા શુભ ભાવો આવી જતાં હોય. તે સિવાય Page #342 -------------------------------------------------------------------------- ________________ લેપે સદ્ગવ્યવહારને 273 તે માત્ર પાપ, પાપ અને પાપ. હવે નિશ્ચય નયની ઊંધી માન્યતાવાળો જીવ એમ કહે કે પાપ બંધન છે તે પુણ્ય પણ બંધન છે. એક લેઢાની સાંકળ છે, તે બીજી સેનાની સાંકળ છે. આમ સમજી પુણ્ય પ્રવૃત્તિ પર લાલ ચેકડી જ મૂકી દે તે બચશે શું ? પાપ કે બીજું કાંઈ ? તે શું અધ્યાત્મશાસ્ત્રો પુણ્યને છોડવાનું ક્યાં કહે છે ત્યાં પાપ પ્રવૃત્તિને આદરણીય કહે છે ? અરે ! મૂરખા જી ! તે સમજે, કે શાસ્ત્ર કાર ભગવતે શું કહેવા માગે છે ! તેઓ કહે છે, શુભ કરણીથી પુણ્ય બંધ થાય છે. પણ તે ધર્મ નથી. પુણ્યને ધર્મ સમજી ત્યાં અટકી જવાનું નથી. પુણ્ય અને ધર્મના મેદને સમજવું જોઈએ. પુણ્ય તે આશ્રવ છે. આશ્રવ છે ત્યાં બંધ છે. બંધ છે ત્યાં સંસાર છે. તેથી પુણ્યને જ ધર્મ ન સમજતાં તેની ત્યાં સુધી જરૂર છે. ત્યાં સુધી તેને આચરી પછી છોડી દેવા યોગ્ય છે. આટલું તારી શ્રદ્ધામાં હોવું જરૂરી છે. અન્યથા પુણ્યને જ ધર્મ કમજતો જીવ શુભ કરણ કર્યા કરશે. ત્યાંથી આગળ વધી સંવર પ ધર્મને નહીં સમજે તે સંસારને ચકરાવો નહીં ટળે. કારણ વર છે ત્યાં ધર્મ છે. સંવરથી નિર્જરા અને નિર્જરાથી મોક્ષ. મા દઢ પ્રતીતિ હોવી જોઈએ. અન્યથા શુભ કારણે પણ જીવે અનંતીવાર કરી અને નિષ્ફળતા જ તે પામે છે, ગંતવ્યને પ્રાપ્ત ન કરી પ્રક. ગંતવ્ય સ્થાનનાં પ્રયાણ માટે બધી અનુકૂળતા પુણ્ય કરી આપે, પણ એ માર્ગે ચાલવું તે સંવર કે નિર્જરા ધર્મથી 4 થશે. જે માત્ર શુદ્ધ ભાવેનું જ ફળ છે. શુદ્ધ ધર્મનાં લક્ષ્ય વિનાને ભ ભાવ એટલે લક્ષ્ય વિનાનું તીર. તે બંધુઓ! પાપને છોડવા પુણ્ય જરૂરી છે. અને મોક્ષ પામવા ક્ય છૂટે તે જરૂરી છે. પણ તેને છોડવું પડતું નથી, સહજ છૂટી જાય છે. જ્યારે પાપ છોડવું પડે છે. 18 Page #343 -------------------------------------------------------------------------- ________________ 274 હું આત્મા છું માટે જ શ્રીમદ્જીએ કહ્યું કે માત્ર શબ્દોમાં નિશ્ચય નયને સમજે છે , તેને હાર્દને પામી શક્યો નથી તે જીવ સદ્વ્યવહાર રૂપ ધર્મ કરણને છોડી દે છે. લેપે સદ્વ્યવહારને સાધન રહિત થાય. અને સિદ્ધિને પામવાનાં જે સાધન છે, તે સાધનોને નહીં સમજવાને કારણે સાધન વિહેણે થઈ ભ્રમમાં ભટકે છે. માફ કરજો બંધુઓ ! પણ કેટલાક લોકે, જે નિશ્ચય નયના અભ્યાસી પિતાને કહેવડાવે છે, તેઓ જ્ઞાનીના મર્મને સમજ્યા નથી. તેઓની વાણ કેટલી અસંસ્કારી હોય છે! જેઓ સામાયિક કરતા હોય તેને કહે સામયિક તે શુભ આશ્રવ છે. છેડવા જેવું છે. “ધૂળ પડી તમારી સામા યિકમાં !" આવા શબ્દો જેના મુખમાંથી નીકળતા હોય તેને ધમી કહે કે અધમી ? સમજુ કહે કે નાસમજ? પહેલી વાત તે એ છે કે આવી અસભ્ય વાણી નીકળે જ નહીં. પિતે શ્રેષ્ઠ અને બીજા હલકા એવું એના મનમાં કદી આવે નહિ. અને બીજું સામાયિક જેવા ઉત્કૃષ્ટ સાધનની આવી અશાતના કરે નહીં. આ તે “અધૂરો ઘડે છલકાય એ ન્યાયે સમયે ન હોય કાંઈ અને પિતે બહુ સમજુ છે એમ બતાવવા જતાં, પિતાના અંતરગ ભાવોનું પ્રદર્શન થઈ જાય. સામાયિકમાં ધૂળ પડે શી રીતે ? સામાયિક કરનાર બહુ વિચારીને ન કરતો હોય તે કકાચ એ સંવર રૂપે ન પરિણમે પણ એટલીવાર હું પાપ વ્યાપારથી તે અટકી ગયોને ? સામાયિક ન કરતાં તે કંઈક 1 આરંભ સમારંભનાં કાર્યો કરતા તે તુલનાત્મક દ્રષ્ટિ એ તો સારું જ કર્યું ને ? અનુષ્ઠાને સમજીને આચરવાં જોઈએ. વગર સમજ્ય કર્યું જાય અને તેમાં જ સંતોષ માની લે તો તેમાં નિર્જરા રૂપ ફળ મળે નહીં. આત્મા કર્મભારથી હળવે થાય નહીં. સામાયિક કરું તો સમતા જાગવી જ જોઈએ સમતા ન સધાતી હોય તે તેને ખેદ વતે! કે આટલી સામાયિકો થી Page #344 -------------------------------------------------------------------------- ________________ લેપે સદ્ વ્યવહારને 275 છતાં હજુ કેમ વિષમતા ? રોજ ભગવાનના મંદિરે દર્શન-પૂજન માટે જતે હોય, વીતરાગની પ્રતિમાને ઈવીતરાગતાને અંશ પણ ન પ્રગટે, રાગ દ્વેષ મંદ ન પડે તે તેનું તેને દુઃખ હોય! કે રોજ વીતરાગને પૂજું ને મારામાં કષાયની મંદતા કેમ નથી આવતી ? જે આવા ભાવ વડે શુભ-કરણી, વ્રત-અનુષ્ઠાને થતાં હશે તે તે એક દિવસ એવો આવશે કે સર્વે અનુષ્ઠાને સંવર રૂપ પરિણમશે અને પરિણામે નિર્જરા અને અંતે મોક્ષ થશે. તે સદ્વ્યવહારને લેપવાને નથી પણ સમજીને આચરવાને છે. જે સાધન આત્માની શુદ્ધ દશાને પ્રગટ કરે તેના વડે સાધના કરવાની છે. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સાધન વગર સિદ્ધિ મળતી નથી. નાના એવા કાર્ય માટે પણ સાધન જરૂરી છે. તે આત્માને પામવા માટે બાહ્ય આભ્યતંર બન્ને પ્રકારનાં સાધન જોઈશે. આંતર સાધન છે ચેતનાની જાગૃતિ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, જીવ દેહનું ભેદ વિજ્ઞાન, તો બાહ્ય સાધન છે વ્રતાદિ અનુષ્ઠાને. જાણે છો બંધુઓ ! માત્ર જૈન પરંપરા જ નહીં પણ ભારતની અન્ય પરંપરાઓમાં પણ આત્માને કેન્દ્ર સ્થાને રાખીને દર્શન- શાસ્ત્ર અને ધર્મ—શાસ્ત્રની ચર્ચા થઈ એ જ ભારતનાં દર્શનની વિશેષતા ! અહીં એક વાત કહી દઉં Eastern Philosophy અને Western Philosophyમાં આ જ મોટું અંતર છે. Easternમાં કેન્દ્રસ્થાને આત્મા છે. તેની આજુબાજુ દ્રવ્યની ચર્ચા, તની ચર્ચા, સ્વર્ગ અને નરકની ચર્ચા, કમેની ચર્ચા, આત્મા અને પરમાત્માની ચર્ચા અને છેવટે આત્માથી પરમાત્મા થવાના ઉપાયની ચર્ચા. આમ Eastern Philosophy આત્માને પરમાત્મા પદ સુધી પહોંચાડવાને માર્ગ પ્રશસ્ત કરે છે. જ્યારે Western Philosophy માત્ર ભૌતિક સંસારની ચર્ચા કરે છે જીવ શું છે ? જગત શું છે ? શેના બનેલાં છે ? બનેને સંબંધ શું છે? બસ, ઈતિશ્રી. ત્યાં આત્માના ભાવાત્મક દડિટકેણુથી કઈ વાત ચર્ચવામાં આવી નથી. Page #345 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું તે હા, બંધુઓ ! આપણે તે આત્માને પામે છે અને એને પામવા માટેનાં સાધને ભારતના સર્વ સંપ્રદાયોએ ભિન્ન-ભિન્ન વ્રત અનુઠાને રૂપે બતાવ્યા છે. જૈન હોય કે અજેન, પ્રતિમાપૂજનમાં વિશ્વાસ ધરાવતે હેય કે નહીં પણ સહુ એ આત્માને પામવાના પુરુષાર્થને મહત્વ આપ્યું છે. વળી આમાં એક વાત એ પણ સમજી લઈએ કે આ કિયા અનુષ્ઠાનની જે પરંપરા ચાલી છે તે મારા તમારા જેવા કેઈ સામાન્ય માણસની ચલાવેલી નથી, પણ પ્રબુદ્ધ વિચારક અને સમર્થ સાધક આત્માઓએ બતાવી છે. તેથી તે આદરણીય અને આચરણીય જ છે તેમાં શંકા નથી. હા, એ વાત ચોક્કસ છે કે આજે લેકે ક્રિયા-અનુષ્ઠાનનો વિરોધ કરે છે. તેમાં જે સમજદાર લોકે છે તેની વાત પણ કાઢી નાખવા જેવી નથી. કારણ, વગર સમયે કિયા કરનારાઓના હાથમાં પ્રાણ વગરનાં કલેવર જ રહ્યાં છે. આજે ક્રિયાઓ ઘણું થાય છે. તપશ્ચર્યા આદિ ખૂબ થાય છે પણ ભાવ રહિત, પ્રાણ રહિત, માત્ર ખા. ક્રિયાના હાર્દને વિસરી જનારાઓએ, વગર સમયે કિયા કરી, ક્રિયાનું મૂલ્ય ઓછું કરી નાખ્યું છે. લોકોના મનમાં અશ્રદ્ધા જન્માવી છે. તે એવા કિયા કરનારાઓએ પણ સમજવું ઘટે કે વ્રત-નિયમ અનુષ્ઠાન તે એનું નામ કે જાગૃત થાય. તે બંધુઓ! આમ સાધનને સમજી તેને જીવનમાં પ્રયોગરૂપે લાવવા જરૂરી છે. માત્ર નિશ્ચય નયને પકડીને બેસી રહેવાથી કંઈ નહીં વળે. પણ નિશ્ચયના લક્ષ્ય વ્યવહારને આચરી આત્માના શુદ્ધ સ્વરૂપને અહીં જ જાગૃત કરી લઈએ બસ, વિશેષ અવસરે..... Page #346 -------------------------------------------------------------------------- ________________ પામે નહિ પરમાર્થને.. ! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદશની પ્રભુવીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે મેક્ષ માર્ગની આરાધના સભ્ય–દર્શન, સમ્યગૂ-જ્ઞાન અને સમ્યગૂ-ચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના સ્વરૂપ દશાની પ્રાપ્તિ કરાવે છે કે જેના વિના જીવ દિશાશૂન્ય થઈને રખડી રહ્યો છે. દશા વિના દિશાની પ્રાપ્તિ થતી નથી. આચારાંગ સૂત્રના પ્રથમ શ્રત સ્કંધના પ્રથમ અધ્યયનમાં કહ્યું છે કે एवमेगेसि णो णायं भवइ, आत्थि मे आया उववाइए, णात्थि मे आया उववाइए के अह्म सि? के वा इओ चुओ इह पेच्चा भविस्सामि? કેટલાક જીવને એ જ્ઞાન નથી હતું કે મારે પુનર્જન્મ છે કે નથી. મારો આત્મા પૂર્વભવમાં કોણ હતું અને અહીં મરીને બીજા જન્મમાં હું કેણ હઈશ ? આપણું પણ એમ જ છે. ખબર નથી કે પૂર્વભવમાં કયાં હતાં અને ત્યાં શું કર્યું ? વિભાવને વધારી સંસાર વધાર્યો કે સ્વભાવને એવી સંસાર પરિમિત કર્યો ? એટલું જ નહીં, અહીં આ જન્મ ધારણ કર્યા પછી પણ સત્સંગ, સલ્ઝવણ, શ્રદ્ધા વગેરે બધાં જ વેગે પ્રાપ્ત થયા પછી પણ આ પ્રશ્ન કયાં ઉઠે છે જીવને ? પૂવે” જ્યાં એકેન્દ્રિય કે જીવજતુ કે પશુ-યોનિમાં જન્મ્યા, ત્યાં તે આ પ્રશ્નને અવકાશ નેતા અને તેથી તેની વિચારણું પણ ન થઈ. પરંતુ અહીં માનવ થયા અને આ વાતે વારંવાર શ્રવણ થતાં, અંતરમાં એ જિજ્ઞાસા જાગી છે ખરી ? શ્રદ્ધા થાય છે ખરી? કે “હું કેણ હતું, શું હતું, કયાંથી આવ્યું અને કયાં જઈશ એ જાણું !" | તમે કહેશે, એ જાણવાની શી જરૂર છે? એ બધું ન જાણીએ તે શું બગડી જવાનું છે ? અહીં સુખેથી જીવીએ છીએ, જીવનને આનંદ Page #347 -------------------------------------------------------------------------- ________________ 278 હું આત્મા છું માણીએ છીએ. મળેલા ભેગમાં મસ્ત છીએ. ન જાણ્યું તે ય કંઈ વાંધે આવતું નથી!” બંધુઓ! દીર્ઘ દૃષ્ટા થઈ વિચારે ! પૂર્વે આ જીવે એક પછી એક ગતિઓમાં પરિભ્રમણ કર્યું છે. હંમેશાં ફરતો રહ્યો. જન્મ-મરણનું ચક ચાલુ જ છે. અને આનું કારણ અંદર જીવમાં જ પડયું છે. આપણને કોઈ જન્માવતું નથી. કેઈ મારતું નથી. આપણે આપણા કારણે જ જન્મ-મરણ કરતાં રહીએ છીએ. સુગતિનું કારણ પણ આપણે અને દુર્ગતિનું કારણ પણ આપણે એ કારણોને જાણ લઈએ તે દુર્ગતિથી બચી શકીએ. દુર્ગતિ કેઈને ય ગમતી નથી. ભગવાન મહાવીરે રાજા શ્રેણિકને કહ્યું તારે મરીને નરકમાં જવાનું છે. એ ના કહે છે. ત્યાં બહુ દુઃખ હોવા છતાં પણ જવું પડ્યું, ત્યાં જવાનાં કારણોનું સેવન કર્યું હતું. તે બંધુઓ ! પૂર્વ ભવમાં જે જે જી દુર્ગતિમાં જઈ આવ્યા, તે કયા કયા કારણોથી ગયા હતા, એ જે જીવ જાણે તે પછી તેને છોડી શકે અને દુર્ગતિઓથી બચી શકે માટે જાણવું ખૂબ જરૂરી છે. પણ જાણ્યું કે કહેવાય ? 'ज्ञानस्य फलं विरति' પહેલાં જાણે અને જાણ્યા પછી ત્યાગે તે જ્ઞાન. જાણવા પછી પણ જે આચરણમાં ન ઉતરે તે તેનું નામ જ્ઞાન નહીં. આચરણમાં ઉતરવું એટલે કે જ્ઞાનદશા વ્યવહારમાં પ્રગટ થવી. આપણે ત્યાં ચૈતન્યની દશાને, જડથી જુદી કરી બતાવતાં એક મહ. ત્વપૂર્ણ શબ્દનો પ્રયોગ થયેલ છે. તે છે “ઉપયાગ. ઉપયોગ. એટલે જીવને બંધ રૂપ વ્યાપાર. જાણવું એ જીવને અસાધારણ ગુણ છે. જીવ સિવાય બીજા કોઈ પણ દ્રવ્યમાં જાણપણું હોતું નથી, તેથી સતત જાણવા રૂપ જીવને વ્યાપાર થાય, તે છે ઉપયોગ. તેમાં જ્ઞાનોપયોગ અને દર્શને પગ. વિશેષ રીતે જાણવું તે જ્ઞાન અને સામાન્ય રૂપે જાણવું તે દર્શન. આ બને ઉપયોગમાં દરેક આત્મા સતત વત્ય કરે. જાણવું એ જીવને સ્વભાવ છે. પણ જાણ્યા પછી એ રૂપ જીવનું પરિણમ્યા કરવું તે જ્ઞાનદશા. આવી જ્ઞાનદશા જે જીવમાં પ્રગટે તેના Page #348 -------------------------------------------------------------------------- ________________ પામે નહીં પરમાર્થને આચરણમાં, જે જાણ્યું છે તે આવ્યા વગર રહે નહીં. શુષ્કજ્ઞાની જીવ બુદ્ધિથી બધું જ જાણી લે. “આત્મા શુદ્ધ, બુદ્ધ, નિરંજન છે' એવુ. શબ્દમાં સ્વીકારી લે, પણ સાધન રૂપ વ્યવહારને છેડી દે. અને આત્માના શુદ્ધ, બુદ્ધ સ્વરૂપને પ્રગટ કરનાર, સમ્યગુ વ્યવહાર જ છે એ માને નહીં. તેની દશા ધોબીનો કૂતરા જેવી થાય. નહીં ઘરને, નહીં ઘાટને. બનેમાંથી રખડે. એ દશાને બતાવતાં શ્રીમદ્જી કહે છે. જ્ઞાન દશા પામે નહીં, સાધન દશા ને કાંઈ પામે તેને સંગ જે, તે બૂડે ભવ માંહિ૩૦.... માત્ર શાસ્ત્ર સંબંધી માહિતિ પ્રાપ્ત કરી લીધી પણ જ્ઞાન દશા જાગૃત ન થાય તે શુષ્કજ્ઞાની. આવા જીવે વ્યવહારને છોડી દીધો છે અને નિશ્ચયને પહોંચ્યું નથી. તેથી તેનું જીવન ડોલતી નાવ જેવું હોય તેને કઈ દિશા મળે જ નહીં. દિશા પામવા માટે અંતરમાં જ્ઞાનદશા તથા સાધન દશા બન્નેની આવશ્યકતા છે. પણ એ દશા ન આવી હોય તે જડ શબ્દોને સહારે વર્તતે જીવ જડ ઇન્દ્રિયના વિષયમાં જ લોલુપ હોય. મુખેથી વાતે જ્ઞાનની વૈરાગ્યની કરતા હોય અને ઇન્દ્રિયના એક પણ વિષયને છોડવા એ સમર્થ ન હોય. ભગવતે જ રહે. ભેગની ભાવના પ્રબળ થતી જાય અને તેમાં જ ખૂંચી જાય. વળી વ્યવહારને તે સર્વથા ત્યાજ્ય માનતે હોય. એટલે ધર્મ, કરણી કર્મબંધનું કારણ છે એવી પ્રરૂપણ કરી ભોળી જનતાને કુ-માર્ગે ચડાવી દે. બંધુઓ ! જે લેકે એમ કહેતા હોય કે સામાયિક, પ્રતિકમણ, તપ-ત્યાગ આદિ કર્મબંધનાં કારણ છે. તેઓને પૂછીએ કે પૂજા-પાઠ વંદન-ભક્તિસ્વાધ્યાય વગેરે કમબંધનાં કારણ છે કે નહીં ? સમજ્યા વગરની વાત કરનારને શું કહેવું? કર્મ બંધ શાને? સામાન્ય જનસમૂહ તે કર્મબંધ એટલે પાપબંધ આટલું જ સમજે છે. એને ખબર નથી કે કર્મબંધ શબ્દમાં પુણ્યબંધને પણ સમાવેશ થઈ જાય છે. હવે જે બધી ધર્મ-કરણને કર્મબંધને હેતુ કહે છે ત્યાં પુણ્યબંધને સંકેત છે. - આ કરણ કરતાં-કરતાં આત્મભાવમાં ન રહેવાય તે પુણ્યબંધ થાય છે, અને જેટલી પળો આત્મભાવમાં સ્થિર થયાં એટલી કમ નિર્જરા Page #349 -------------------------------------------------------------------------- ________________ 280 હું આત્મા છે થાય છે. વાસ્તવિક્તાએ આ બધી જ કરણી નિર્જરા માટે છે પણ જ્યાં સુધી જીવ આત્મ-ભાવમાં સ્થિર થઈ શકતે નથી ત્યાં સુધી તેનાથી પુણ્યબંધ થાય છે. જીવે પ્રયાસ તે એ કરવાને છે કે એ વધુ લાગે સમય આત્મ-ભાવમાં રહે અને બધા જ ધર્મ અનુષ્ઠાનના નિમિતે નિર્જરા કરે. પણ એ ન થાય તે કર્મબંધનું કારણ માની વ્યવહાર ઉડાડી દેવા જે નથી. પણ ભેળા માન માને કે આ તે સાહેબે કીધું છે, અને સાહેબ કહે તે ખોટું હોય જ નહીં. માટે છેડે વ્યવહારને. આમ વ્યવહારને છોડી, સાધન વિહોણું થઈ જાય. બંધુઓ ! સાધન વિના સાધના શી રીતે થાય ? અને સાધના ન થાય તે સિદ્ધિ કેમ મળે ? વ્યાવહારિક જીવનમાં પણ જે કંઈક સાધવું છે તે સાધને જોઈએ જ. અરે? એક સાધન જે ઓછું હોય તે કાર્ય જેવું થવું જોઈએ તેવું થાય નહીં. મારી બહેને રસોઈ કરવામાં બહુ કુશળ હોય. બધાં જ સાધને મળ્યા પછી અગ્નિ ન હોય તે શું કરી શકે ? અને જોઇતાં વાસણ ન હોય તે પણ શું થાય? એમ છે અને જેટલી સામગ્રીની આવશ્યકતા છે તે હાજર હોય તે જ કાર્ય થઈ શકે. એ જ રીતે આત્માને સાધવે છે તે તેનાં સાધને બાહ્ય અને આત્યંતર બને જઈશે જ. જેઓ વ્યવહાર છોડવા જે છે એમ કહે છે તેમની હા માં હા મિલાવી આપણે એને જે છોડી દઈશું તે શ્રીમદ્જી કહે છે ગળે પત્થર બાંધીને ડૂબી મરવા જેવું થશે. પિત અને પત્થર બન્ને ડૂબે. બંધુઓ ! આવા શુષ્કજ્ઞાનીઓને સંગ જેને થાય તે પણ ડૂબે. માટે સાવધ રહેજે ! ચેતતા રહેજો! આવા કુસંગે ન ચડશે ! નહીં તે કયાંય પાર નહીં પામે. કારણ એ પણ છવ મતાર્થમાં, નિજ માનાદિ કાજ રે પામે નહીં પરમાર્થને, અન અધિકારી માં જ...૩૧... આ જીવ પરમાર્થ પામવા માટે પાત્ર નથી. માટે મતાથી છે. પિતાના માનને પિષવા માટે જ તે બધું કરતે હોય. ધર્મ, ધર્મનાં સાધને બધું જ અપનાવ્યું હોય પણ તેની પાછળને ધ્યેય માત્ર “હું કંઈક છું' એ ભાવને પંપાળવા માટે જ છે અને છતાં પિતાને ધમી Page #350 -------------------------------------------------------------------------- ________________ 281 પામે નહીં પરમાર્થને માનતે હોય. અંદરમાં તે એટલું માન પડ્યું હોય કે ડગલે ને પગલે એ પિતાનું માથું ઊંચું કર્યા જ કરે, અને છતાં આપણે જગતને એમ મના. વતા હોઈએ કે મને જરા પણ માન નથી. ઉપરથી વિનમ્ર દેખાવાને પ્રયત્ન કરતા માનવ અંદરથી હાડોહાડ અહંથી ભર્યો હોય. અરે! માણસ પોતાને ધ વ્યક્ત કરી દેતું હોય છે. એ સહુને કહેતે હોય કે મને બહુ ગુસ્સે ! કોઈ આવે પછી હું કેઈને નહીં તેના કેધને કઈ જાણી જાય તેની તેને બહુ પરવાહ નથી હોતી, પણ અહમને તે છૂપાવતે જ ફરે. કોઈ જાણી ન જાય તેના માટે બહુ સાવધાન, અને એટલે જ સહુને દાસાનુદાસ હોય એવું ખોટું પ્રદર્શન પણ કરે, પરંતુ અંદરમાં તે “હું કંઇક છું એ વાત કદી ભૂલાતી ન હોય. બંધુઓ ! આ અહમ્ જ જીવને ભટકાવનાર છે. જીવનના સામાન્ય વ્યવહારમાં તે અહમ કરતા જ હોઈએ પણ ધર્મના ક્ષેત્રે કાંઈ પણ કરતાં શીખ્યા, તેનું અભિમાન નિશદિન કરતા ફરીએ છીએ. સહુને બતાવતા ફરીએ અને માનનું પોષણ કરતા રહીએ છીએ. આવા જ પરમાર્થને પામવાના અધિકારી નથી હોતા. વળી અહંકારી જીવની એક વિશેષતા એ હોય છે કે બીજાઓ સાથે એ પિતાની તુલના કરતે જ રહે. બીજાથી પિતે કંઇક ઊંચે છે એ માનવા, મનાવવાને, પ્રયાસ કર્યા જ કરે. ફ્રાન્સમાં ત્રણ દરજી હતા. ત્રણેયની દુકાન પેરીસની એક જ ગલીમાં. હંમેશાં ત્રણેય વચ્ચે સ્પર્ધા ચાલે. તેમાં ક્યારેક એક ફાવે તે, ક્યારેક બીજે તે ક્યારેક ત્રીજે. હરિફાઈમાટે શું-શું કરવું તેના વિચારે હંમેશાં ત્રણેયના મગજમાં ચાલ્યા જ કરે. એક વાર એક દરજીને એક તુકે સુઝ અને તેણે બીજે દિવસે સવારે પોતાની દુકાન પર બર્ડ લટકાવી દીધું. “કાન્સને સર્વશ્રેષ્ઠ દરજી'. બીજા બે દરજીઓ સમય થતાં દુકાને આવ્યા. બેર્ડ જોયું અને પિટમાં તેલ રેડાયું. અરે! આ સર્વશ્રેષ્ઠ થઈને બેસી ગયો ? આમાં આપણે છે કેમ ચાલે ? અને બીજાએ બીજા દિવસે યુક્તિ શોધી કાઢી. તેણે Page #351 -------------------------------------------------------------------------- ________________ 282 હું આત્મા છું પણ બોર્ડ લગાવ્યું. “પેરીસને સર્વશ્રેષ્ઠ દરજી” આ જોઈ ત્રીજાને તે દિલમાં આગ લાગી. મારે તે કલાસ જ ક્યાં રહો ? મને કોણ પૂછવા આવશે ? અને એના ફળદ્રુપ ભેજામાં વિચાર ઝબકે. પેલે ફ્રાન્સને શ્રેષ્ઠ છે, બીજે પિરિસને શ્રેષ્ઠ છે, પણ આપણે તે એ બનેથી ચડિયાતા છીએ. એટલે તેણે ત્રીજે દિવસે સવારે મોટા સુંદર અક્ષરે ચિતરેલું બોર્ડ લગાવ્યું “આ ગલીને સર્વશ્રેષ્ઠ દરજી', બે ય કરતાં પણ આગળ વધે. બંધુઓ! વિચારે ! કઈ વૃત્તિએ કામ કર્યું ? તમે કહેશે, મહાસતીજી ! ધધો કરે હોય તે આમ જ થાય. નહીં તે આગળ વધી ન શકીએ, ઠીક છે. ધંધાની વાત જવા દો ! હું તમને પૂછું છું કે આપણે જે આવાં બોર્ડ લગાવી શકતા હોત તો શું કરત ? કેના–કોનાથી આપણી જાતને શ્રેષ્ઠ પુરવાર કરવા પ્રયત્ન કરત ? અત્યારે પણ જ્યાં જ્યાં જઈએ છીએ. જેટલા વ્યક્તિઓની વચ્ચે હાઈએ છીએ, ત્યાં પણ આપણું જાતને તારવી લઈને સમજતાં હોઈએ છીએ ને કે આ બધાં ભલે, પણ મારી જેવો કઈ નહીં. પછી તમને જે ક્ષેત્રમાં રસ હોય, જે ક્ષેત્રમાં તમે કંઈક છો એમ માનતા હો, ત્યાં તમારાથી ઊંચે કઈ નથી એવું માને છે કે નહીં ? ધર્મના ક્ષેત્રે પણ આમ જ છે. કોઈ કહે છે અને જે ક્રિયાઓ કરીએ છીએ એવી કઈ ન કરી શકે ! કોઈ કહે અમે નિયમમાં પાક્કા છીએ એવા કેઈ નહીં ! કોઈ કહે અમે ભક્તિ કરીએ એ તો અલૌકિક ! અમને જે ભાવો ભક્તિમાં આવે છે એવાને કેઈ નહીં આવતા હોય ! અરે ! ભાવોની તુલના કરવાવાળે તું કોણ ? તું જાણી શકે છે કેઈના ભાવને ? ભાવ એ તે અંતરની ચીજ છે. બહારથી માપવાની ચીજ નથી ! એમ સ્વાધ્યાય કરવાવાળા કહે, “અમે સ્વાધ્યાય કરીએ. એ તે અદ્દભૂત !" શું કરે જાણો છો ? 10-20 ભાઈ-બહેને ભેગાં થઈ કેઈ આધ્યાત્મિક ગ્રન્થનું વાંચન કરે અને કહે અમારા સ્વાધ્યાય તે જુઓ ! કે કરીએ છીએ ! તેઓને ખબર છે સ્વાધ્યાય એટલે Page #352 -------------------------------------------------------------------------- ________________ પામે નહી પરમાર્થને 283 શું ? જેમાં સ્વને અધ્યાસ થાય અર્થાત્ સ્વની સતત પ્રતીતિ તે અધ્યાસ. તે અધ્યાસ જેમજેમ વધતો જાય તેમ-તેમ સ્વાધ્યાય થાય. પોતે પિતામાં સ્થિર રહે, સ્વાનુભૂતિની દશાને વેદતે હોય તે સ્વાધ્યાય. કેઈ આત્મા સ્વ-સ્વરૂપનું વેદન કરી રહ્યો છે તે કેમ દેખાય ? એ જેવાને વિષય છે ? એ તો પિતે પિતામાં અનુભવતે હેય, બીજાને બતાવી ન શકે. એટલે કહે છે, જુઓ ! અમે કરીએ છીએ તે ધર્મ. તે બંધુએ તે માત્ર બાહ્યા અનુષ્ઠાન સિવાય કશું નહીં. વળી તેની ઉપર અભિમાન કરે કે અમે કરીએ તે જ યોગ્ય છે. માટે જ શ્રીમદ્જીને કહેવું પડ્યું કે એ જીવ પણ મતાથી છે. ભલે ધર્માનુષ્ઠાન કરે પણ મતાથી જ, અને તે જીવ પરમાર્થને પામવાને અધિકારી નથી ! બંધુઓ ! કંઈ પણ પામવા માટે પહેલાં અધિકારી બનવું પડે છે. અધિકાર વિના વસ્તુ મળતી નથી. પછી તે ભૌતિક ક્ષેત્રે હેય કે ધાર્મિક ક્ષેત્રે. જેને જેટલો અધિકાર હોય એટલું જ એ પામી શકે. અરે ! સામાજિક ક્ષેત્રે માન-પ્રતિષ્ઠા જોઈતી હોય તે પણ ગ્યતા જોઈએ. આજે પાંચમાં પૂછાય કોણ ? ધનવાન ! ધન ન હોય તે કોણ ભાવ પૂછે ? ભાવ પણ ન પૂછાય ! અને એ જ વ્યક્તિ પાસે ધન આવે તે ખમ્મા-ખમ્મા થાય ! ભાઈ-ભાઈ થાય ! પણ એ જ વ્યક્તિ જે નિધન થઈ જાય તે કઈ પૂછે પણ નહીં કે ભાઈ ! જપે છે કે ભૂખ્યો છે? કારણ “નાણાં વગરને નાથિયે ને નાણે નાથાલાલ, અર્થાત્ કેઈ પણ ક્ષેત્રમાં કંઈ પણ જોઈતું હોય, પામવું હોય તો, એ-એ પ્રકારની ગ્યતા જોઈએ. ' અહીં પરમાર્થ પામવાના અધિકારીની વાત છે. કેણ પરમાર્થ પામી શકે ? જેના અંતર ભાવમાં મુમુક્ષુતા પ્રગટી છે તે. પણ માત્ર કોઈ મંડળમાં તમારું નામ લખાવી દે, કે કઈ મત–સંપ્રદાયમાં ભળી જાવ તેથી મુમુક્ષુ બની જવાતું નથી. એ તો માત્ર તે–તે પંથનું નામ છે. મુમુક્ષુતા એ તે અંતરદશા છે જે અંદરમાં પ્રગટાવવી પડે છે, બહારના બિલ્લાથી કાંઈ ન થાય. Page #353 -------------------------------------------------------------------------- ________________ 284 હું આત્મા છું જેમકે અહીં બેઠેલાઓમાંથી કેટલાક ભાઈઓ લાયન્સ કલબના મેમ્બર્સ હશે. તેથી તેમના નામ આગળ લાયન ઉપનામ લાગે, જે તે સંસ્થાનું પ્રતિક છે. પણ તમને લાયન ઉપનામ લાગવાથી તમે ખરેખર લાચન બની ગયા ? જરા જેવા તે દે તમારૂં સિંહત્વ ! થઈ ગયા સિંહ જેવા શૂરા ? કે કૂતરાથી પણ ડરે ? ગલીમાં ચાલ્યા જતા હે ને પાછળ કૂતરે દડે તે શું થાય ? જરા પૂછે તે અંતરને ? ક્યાં જાય તમારૂં લાયન ઉપનામ ? તમે જ કહેશે મહાસતીજી ! અમે અંદરથી તે બહુ ડરપોક છીએ, આ તે માત્ર લાયન્સ કલબમાં જોડાયા એટલે લાયન કહેવાઈએ ! બાકી અંદર તે પિોલમપોલ ! પ્યારા બંધુઓ ! ખરાબ ન લગાડશે ! પણ મુમુક્ષુતા માટે કે જૈનત્વ માટે પણ આમ જ છે. કેઈમ-પંથ-સંપ્રદાયમાં ભળી જવાથી કે તેના આચાર-વિચારોનું અનુસરણ કરી લેવાથી મુમુક્ષુ કે જેન નથી બની જવાતું પણ આત્મામાં મેક્ષની અભિલાષા સિવાય અન્ય સર્વ આશા, તૃષ્ણ, લેભ, લાલસા કે અભિલાષા ન રહી હોય અર્થાત્ તીવતમ ભાવે મેક્ષની એક માત્ર ઈચ્છા વર્યા કરતી હોય તે મુમુક્ષુ ! તે બંધુઓ ! શ્રીમદ્જી કહે છે પરમાર્થને પામવાને અધિકારી માત્ર મુમુક્ષુ જીવ જ છે. પણ જે મતાથી પાણું જાય નહીં તે મુમુક્ષુતા પ્રગટે નહીં, અને મુમુક્ષુતા પ્રગટે નહીં તે પરમાર્થ પામે નહીં. માટે જ એવા જીવ પર કરૂણ લાવી શ્રીમદ્જીએ તેની ભૂલ બતાવી, સત્ય રાહ બતાવ્યું, જે જીવ સમજે તે માર્ગ પામે ! બાકી અવસરે Page #354 -------------------------------------------------------------------------- ________________ એ મતાથી હૃભાગ્યે.. ? વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની - અનંતદશની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના જીવની અનાદિની ભૂલને દૂર કરી સત્ય સમજણ આપે છે. વૃત્તિઓના વમળમાં ઘેરાયેલે જીવ આત્મિક દૃષ્ટિએ અનેક ભૂલે કરતો આવ્યો છે અને તેથી જ જીવ ભમ્યો છે. જીવનના વ્યાવહારિક ક્ષેત્રે પણ કોઈ ભૂલ ચલાવી લેવાતી નથી. તેથી ત્યાં તે માણસ સતત સાવધાની રાખતા હોય છે. નાનાં - મેટાં કાર્યોમાં થયેલી ભૂલ તે કદાચ બહુ મુશ્કેલી ઊભી ન કરે, પણ સામાજિક દષ્ટિએ જે કંઈ ભૂલ થઈ તે, સમાજની નિંદા વહોરી લેવી પડે. અરે ! કયારેક તે સમાજમાંથી ફેંકાઈ જાય ! પણ આવું ન થાય તે માટે ખૂબ જાગૃતિ સેવાતી હોય. વળી જ્યાં ભૂલ છે ત્યાં પરિણામ સાચું આવતું નથી. ગણિતને એક દાખલા ગણે અને જવાબ બરાબર ન આવે તે તરત સમજી જાવ કે ગણવાની રીતમાં ભૂલ છે અને ફરી ગણે. તેમજ જવાબ સાચે છે કે નહીં તે જોવા માટે તાળો મેળ ને મળી જાય તે તમે સાચા ! બંધુઓ! જેનો જવાબ સાચે તે રીતે સાચી, નહીં તે ખોટી! આ બધાં જ વ્યાવહારિક ઉદાહરણે આધ્યાત્મિક ક્ષેત્રે પણ એટલાં જ ખરાં ઉતરે છે. | તીર્થકરના સમોસરણમાં તેઓની સાક્ષાત્ વાણું સાંભળ્યા પછી પણ ખા જીવ એ ને એ જ રહ્યો. ફરી એને આ પંચમ કાળમાં જન્મવું. પડયું. અહીં જન્મીને આધિ, વ્યાધિ, અને ઉપાધિનાં એ જ દુખે રહ્યા. એનું કારણ એ જ કે તીર્થકરની ઉપાસનામાં ક્યાંક ભૂલ્યો હશે રીત છેટી હશે, તેથી જવાબ સાથે ન આવ્યો ! Page #355 -------------------------------------------------------------------------- ________________ 286 હું આત્મા છું વર્તમાનમાં પણ હજુ એનું એ જ કરે છે. સ ને વેગ, સત્સંગ વગેરે નિમિત્તે મળ્યા પછી પણ ફરી એ જ ભૂલ આચરી રહયો છે. તેથીજ આત્મલક્ષ્ય જાગૃત થયું નથી. શ્રીમદ્જી એટલા માટે જ મતાથીનાં લક્ષણે બતાવી રહ્યા છે કે જીવ કયાં - કયાં ભૂલ્યા છે? શરૂઆતની ત્રીજી ગાથામાં બે પ્રકારના જ બતાવ્યા હતા. 1 જડ કિયાવાદી 2. શુષ્કજ્ઞાનવાદી. તેમાં અસદુગુરુને સદ્ગુરુ માનવા, કુળ - ગુરુનું મમત્વ, સદ્દગુરુના વેગમાં વિમુખતા, જિનેશ્વરના બાહ્ય રૂપમાં તેઓના સ્વરૂપની કલ્પના, દેવાદિ ગતિભંગને કૃતજ્ઞાન માનવું, પિતાના માનેલ મત - વેષથી જ મુક્તિને આગ્રહ, આ બધી જડ કિયાવાદીઓની ભૂલે, તથા માત્ર વાણીથી નિશ્ચયનયનું અવલંબન, સદ્વ્યવહારને ત્યાગ, જ્ઞાનદશા કે સાધનદશાની અપ્રાપ્તિ તથા એ બધાને શિરમોર અહેમ, આટલી શુષ્કજ્ઞાનીની ભૂલે. આવી ભૂલને કારણે એ જ માગને પામી શક્યા નથી. બન્ને પ્રકારના જીની ભિન્ન - ભિન્ન પ્રકારે ભૂલ બતાવ્યા પછી હવે એ બન્ને ક્યાં ભૂલ્યા છે તે એક ગાથામાં બતાવે છે. નહીં કષાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય સરળપણું ન મધ્યસ્થતા, એ મતાથી દુર્ભાગ્ય....૩૨.... સંતે નિષ્કારણ કરૂણાભાવે આવા દુર્ભાગી જીવે પર કરૂણ વરસાવે છે. પૂર્વકમના ઉદયે માર્ગ ભૂલેલા જીવને જોઈ સંતનાં સત્વશીલ હદયમાં અનુકંપા ઉભરાય છે. અને તેઓ કહે છે આ મતાથીનું દુર્ભાગ્ય છે. બંધુઓ! આપણે આપણું દુર્ભાગ્ય ક્યારે અને શામાં માનીએ છીએ? ભૌતિક સંસારની સુખ - સુવિધા, ધન - સંપત્તિ, સંતાન - પરિવાર, યશ-કીતિ ન મળે તો તરત એમ થતું હોય છે કે કેવા દુર્ભાગી છીએ, કેવા કમનસીબ છીએ, કે આ કે તે ન મળ્યું? સાંસારિક ઉપલબ્ધિએની પ્રાપ્તિ એ જ સૌભાગ્ય, આવી માન્યતાઓ, એ ન મળતાં આપણને અનેક વખત રડાવ્યા છે. પણ હું તમને પૂછું છું કે “આત્મલક્ષ જાગૃત થતું નથી ! સત્સંગને નિત્ય પેગ મળતું નથી ! મારા સને Page #356 -------------------------------------------------------------------------- ________________ એ મતાથી દુર્ભાગ્ય 287 જાગૃત કરે એવાં નિમિત્તે મળતાં નથી, અથવા સત્ જાગૃત થાય એવું મારૂં ઉપાદાન હું તૈયાર કરી શકતો નથીઆવા વિચારે કદી આંખમાં આંસુ આવ્યાં છે? એના માટે અંતરથી કદી પીડાયા છો ? જે ન પીડાયા હો તે માની લેજે કે દુભાગી છે! સંસારના પદાર્થો કે ધન ગમે તેટલું મળ્યા પછી પણ મહાદુભાગી છીએ. જ્યાં સુધી અંતરવ્યથા જાગશે નહીં ત્યાં સુધી દુર્ભાગ્ય ટળશે નહીં અને સને સાક્ષાત્કાર પામી શકીશું નહીં. શ્રીમદ્જી આવા દુભાગી જીવને કેટલી જાતના અભાવો પીડા દેતા હોય તે સમજાવવા માગે છે. તેથી જ કહે છે આવા જીવન કષાયે ઉપશાંત થયા ન હોય. એ ભલે ઘણે ત્યાગ કરી લેતા હોય, વ્રત-નિયમ કરતો હોય પણ કષાયો ઉત્પન્ન થાય એવા નિમિત્તોને ત્યાગ ન કરી શકતે હોય, જેટલા નિમિત્ત આવે તે સહુમાં ભળી તે - તે રૂપે પરિણમતે હોય, કારણ એ છે કે તે જાણતા નથી હોતો કે, “કષાય એ મારું સ્વરૂપ નથી. હું તે અકષાયી, નિર્વિકારી આત્મા છું. કષાનાં નિમિત્તે તે આવ્યા કરે પણ મારે ભળવું નથી. આ નિર્ણય તેના અંતરમાં આવ્યું ન હોય. કષાય ત્યાજય છે તેમ માને તે જ તેનામાં નિશ્ચયાત્મક બળ જાગે અને તે શક્તિ કષાયને ઉપશાંત કરે. બંધુઓ ! કષાયોને જીતવા માટે પુરુષાર્થ કરે પડે છે. જીવનના પ્રાયોગિક ક્ષેત્રે, ડગલે ને પગલે આવતાં નિમિત્ત સામે અડગ રહેવું પડે છે. કેધાદિન નિમિત્તો આવશે છતાં મારે એમાં ભળવું નથી; એવો નિશ્ચય અંતરમાં સતત વર્યા કરતો હોય તો જીવન જીવતાં જેના સંપર્કમાં આવે, ત્યાં તે જાગૃત રહીને નિમિત્તાધીન ન થાય, અને એમ કમેક્રમે કષા મંદ થતા જાય. પણ આવી જાગૃતિ કેણ સેવી શકે ? જેના આત્મામાં સ્વલક્ષ જાગૃત થયું છે એ. ન જાગ્યું હોય તે બધા જ મતાથીની કોટિમાં. જે આપણે કષાયોને મંદ પાડવાના પુરુષાર્થમાં ન લાગ્યા હોઈએ તે સમજી લેવું કે આપણું નામ પણ એ જ લીસ્ટમાં છે! વળી “નહીં અંતર વૈરાગ્ય અહીં શ્રીમદ્જીને બાહ્ય નહીં પણ અંતર - વૈરાગ્ય અભિપ્રેત છે. તેઓ એક - એક શબ્દ તોળી - તળીને - મૂકે છે. બાહ્ય ત્યાગ કરવાવાળા તે ઘણાં મળી રહે, પણ અંતરમાં ભેગ જાય ત્યાજય છે તેમ આ નિર્ણય તેના બળ લાગે Page #357 -------------------------------------------------------------------------- ________________ 288 હું આત્મા છું પ્રત્યે ઉદાસીનતા આવી હોય તેવા માણસ તે બહુ ઓછા ! ભેગાસક્ત છે ત્યાગ કરે તે પણ અંતરની આસક્તિ ન મટે! કયારેક એવું બને કે કેઈ ભાઈને પાન સાથે કિમામ ખાવાનું વ્યસન હોય, અને કઈ કારણે તે ન ખાવાનાં પચ્ચક્ખાણ લેવાઈ ગયાં. લેતાં તે નિયમ લઈ લીધે પણ અંદરનો રસ સૂકા ન હોય તેથી મુંઝવે અને પછી આને અમારી પાસે, “મહાસતીજી ! ચાર મહીનાનાં પચ્ચખાણ લીધાં છે અવે હજી તે ચાર જ દિવસ ગયા. આ ચાર મહિના પૂરા કેમ કરવા ? તે મહાસતીજી! તમે જ બાધા પળાવોને?” અરે ! ભલાભાઈ! મહાસતીજી તે બાધા કરાવે કે પળાવે? બાધા ભંગાવે ? તે કહે, “એમ કરે મહાસતીજી! આના બદલે બીજી બાધા આપી દો !" આમ અમને પણ મુશ્કેલીમાં મૂકે! જે કે અમે તે કેઈને પરાણે બાધા આપીએ જ નહીં. એ લઈ ગયા હોય પિતાના જ કઈ કારણે, અને આફત ઉતરે અમારા પર ! બંધુઓ ! આ શું છે ? જીવની રસ લુપતા ! તેથી બહારના ત્યાગ કરે છે તેમાં ટકી શકે નહીં. મુંઝાવું જ પડે. ખરેખર જે અંદરની ઉદાસીનતા આવી હોય તે ત્યાગ તે સહજ થઈ જાય. તેને કહેવું ન પડે. અરે ! તેને પિતાને પણ ખબર ન પડે કે અમુક ચીજને ત્યાગ, ક્યારે, કેમ, થઈ ગયે! માત્ર એક રસવૃત્તિની જ વાત નથી પણ ઈદ્રિના ભેગમાં લુબ્ધ જીવને ત્યાગ કેમ સંભવે ? ખાવું-પીવું જ માત્ર નહીં પણ પહેરવું–ાઢવું-હરવું-ફરવું આદિ–આદિ વિષયે પણ મનને કેવા લેભાવતા હોય છે ! સમાજની એટીકેટના નામે, ભેગ-લાલસાને પિષવાનાં સાધને ભેગાં કરતા જ રહો છે. ભેળવી લેવાની ભાવનાને અંત આવતું જ નથી. ભેગને રસ જ્યાં સુધી છે ત્યાં સુધી વૈરાગ્યને રસ અંતરમાં નહીં જામે. એક રસને છોડશે તે જ બીજે ઉત્તમ રસ આત્મામાં જાગૃત થશે. બંધુઓ ! કેટલાક લેકે પૂછતા હોય છે કે શું ધર્મ કર હોય તે સાધુ થવું જ પડે? સંસારમાં રહી ધર્મ ન થાય ? થાય, એની Page #358 -------------------------------------------------------------------------- ________________ એ મતાથી દુર્ભાગ્ય 289 ના નહીં ! પણ તમારી યોગ્યતાને વિચાર કરી લેજે. સંસારમાં રહીને ભેગની ભૂતાવળે ચારે બાજુ પથરાયેલી છે, તેમાં રહીને- તેનાથી અલિપ્ત રહી શકશે ? જે ખરેખર રહી શકતા હો તે ગૃહસ્થી રહીને પણ ધર્મ આરાધી શકશે. પણ એવા જ કેટલા ? માટે જ ભારતની સર્વ ધર્મ પરંપરામાં સંસાર-ત્યાગનું મહત્ત્વ છે. સંન્યાસ સ્વીકારે એટલે સહજ એવું વાતાવરણ મળે કે જ્યાં ભેગોને ઉત્તેજક રસ ન મળે અને સમજણપૂર્વક જેણે સંયમ લીધે છે તે જ્ઞાન-દર્શનની આરાધના કરતે-કરતે પિતાની યોગ્યતા કેળવતે જાય અને છેવટે આત્માને પામી જાય ! એ સમજી લેજે કે સાધુનાં વ પહેરી લેવાં તે સાધનાની સિદ્ધિ નથી. પણ સાધનાની શરૂઆત છે. આ વેષે તેને સાધના કરવાને અવકાશ અને સંગ સારી રીતે મળી રહે માટે જ સંયમ લેવાને છે. અને ધીરે-ધીરે અંતર વૈરાગ્ય-રસથી તરબોળ થઈ જાય છે. પણ માત્ર વાત કરનારે અને આવા સંયમને હેય સમજનારો વ્યક્તિ, અંદરના ઉદાસીન ભાવને વરી શકતો નથી અને ભેગની આસક્તિમાં જ ભવને ગુમાવી દે છે. મતાથી સરળ ન હોય. આત્માથી બનવા માટેની પહેલી શરત છે સરળતા. જ્યાં સરળતા છે ત્યાં જ ધર્મ છે. શાસ્ત્રમાં કહ્યું છે - બરોરો ગુણ મૂલ્સ, ધ ગુજ્ઞ વિટ્ટ ધર્મ સરળ હૃદયમાં જ ટકી શકે છે. તંત તૂટ્યા સિવાય સંત થવાતું નથી. બાળક જેવી નિર્દોષતા જેનામાં હોય તે જ સંત બની શકે. નિગ્રંથ શબ્દ આ જ રહસ્યને સંકેત કરે છે. સરળતાની પહેલી ઓળખાણ એ છે કે, સરળ વ્યક્તિ પિતાના અવગુણ જુએ અને બીજાના ગુણ જુએ. બસ, આ બહુ જ સાદી ઓળખાણ. પૂછ અંતરને કે આમ કરીએ છીએ કે આનાથી ઊંધું? પિતાના સગુણ અને બીજાના દુગુણ જોવામાં જેટલી મજા આવે, એટલી મજા મિઠાઈ ખાવામાં પણ આવે ખરી ? જ્યાં સુધી આવી સંકુચિત વૃત્તિ પડી છે, ત્યાં સુધી સરળતા અંદરમાં રહી શક્તી નથી. જેનામાં ગુણ ગ્રાહકતા છે, એ જ ધર્મ પામવાને અધિકારી છે. 19 Page #359 -------------------------------------------------------------------------- ________________ 29 હું આત્મા છું બુદ્ધિની વિશાળતા, કક્ષાની ઉપશાંતતા, જિતેન્દ્રિયતા અને મધ્યસ્થતા જેનામાં છે તે જ મોક્ષમાર્ગને પામી શકે છે. બાકી તે સંસારમાં રખડી-રખડી દુખમાં સબડવાનું જ રહે. બંધુઓ ! લાકડી સીધી હોય તે ધ્વજ સહિત મંદિર પર ચડે. પણ વાંકી હોય તે ચૂલા સિવાય તેનું સ્થાન ક્યાંય નહીં એમ જેનામાં સરળતા છે, નિષ્કપટતા છે, માયાપ્રપંચના ભાવથી રહિત છે, તેવા જ જ આત્મ-વિકાસની ઉત્કૃષ્ટ દશાએ પહોંચે છે. પણ વાત-વાતમાં વાંકું પડતું હોય એવા માયાવી માણસે તે ધર્મ કરવાને પણ યોગ્ય હોતા નથી. ધર્મની વાત તે પછી કરીએ, પણ જીવન વ્યવહારમાં પણ વાંકા માણસો કંઈકને મુશ્કેલીમાં મૂકતા હોય. તેની સાથે કાંઈ પણ વાત કરે તે ઊંધા અર્થમાં જ લે અને ઝઘડો કરવા તૈયાર, સીધી વાતને સીધી રીતે સમજવાને પ્રયત્ન જ ન કરે. કાઠિયાવાડના નાના ગામડામાં, ગામની વચ્ચે ચેરો અને એક વૃદ્ધ માણસ ત્યાં બેઠા હતા. ત્યાંથી એક જુવાન નીકળ્યો અને એણે વૃદ્ધને સરળ ભાવથી પૂછ્યું : “કાં બાપા ! બેઠા છો ને ?" તંઈ તું કે તે હો તે ઊભું થઈ જાઉં !" જુઓ, આ ! ઊભા થવાનું કીધું કે એમને પ્રેમથી બોલાવ્યા ? પણ સમજે આવા જી. અરે ! અમારે એકવાર એવું થયું. એક બહેન બહારગામથી દર્શન કરવા આવ્યાંઆવ્યા એટલે આવકાર આપવાના ભાવથી અમે પૂછયું: “ઓહો ! દર્શન કરવા આવ્યાં ?" “કેમ, કાંઈ અમારે ન અવાય ?" એવે છણકો કરી બહેન બોલ્યાં, કે અમે તે ચૂપ ! અરે માવડી ! તને એમ ન થાય કે મને કેઈએ ન બેલાવી, એટલે પૂછ્યું. એક વાર નહી, ચોર વાર આવે તે પણ તને કણ ના પાડે છે ? જુઓ, આવી પ્રકૃતિના પણ લેકે હોય કે તેને સહજ ભાવે કંઈ કહીએ તે ઊંધું સમજે Page #360 -------------------------------------------------------------------------- ________________ એ મતાથી દુર્ભાગ્ય 291 બંધુઓ! તમારા જીવન વ્યવહારમાં પણ આવું બનતું હોય છે ને ? અને આવા કારણે કેટલા ઝગડા અને કેટલાં વેરઝેર ? અને ક્યાં સુધી પહોંચે એ બધું ? માત્ર એક સરળતાના અભાવે કેટલું ગુમાવવાનું રહે ! જીવન કેવું ઝેર થઈ જાય ! વિચારે ! વ્યાવહારિક જીવનમાં સરળતા ન હોય તે તે આટલું નુકશાન પહોંચાડતી હોય તો એ આધ્યાત્મિક માર્ગે તે શું કરે ? કેટલી હાનિ કરે ? માટે જ સરળતાનું ન હોવું તે મતાથીનું લક્ષણ કહ્યું. મતાથીનું અંતિમ લક્ષણ બતાવ્યું-મધ્યસ્થતાનું ન હોવું. મધ્યસ્થતા એ બહુ ઊંચો ગુણ છે. મધ્યસ્થ વ્યક્તિ મંદકષાયી અને પક્ષપાત રહિત બુદ્ધિવાળી હોય છે તેના જીવનમાં સમતોલપણું હોય. ગમે તેવી પરિસ્થિતિમાં વ્યાકુળતા બહુ ઓછી આવે તેનામાં. નિરાકુળ વ્યક્તિ જ સત્યને સમજી જીવનમાં ઉતારી શકે છે. અનંતની યાત્રામાં સ્થિર રહી પ્રગતિ કરી શકે છે. | મધ્યસ્થ કેને કહીએ ? કઈ એક પ્રશ્નને લઈને જ્યાં બે પક્ષ પડી ગયા હોય, બન્ને પિતા-પિતાની જીદ પર મુસ્તાક હોય અને સમાધાન ન થતું હોય, સંઘર્ષ થવાની સંભાવના હોય ત્યારે બન્નેનું સમાધાન કરાવવા એક નિષ્પક્ષ ત્રીજી વ્યક્તિને લવાદ તરીકે બોલાવવામાં આવે, જે અને પક્ષોની દલીલોને સાંભળી, કેઈ પણ એક પક્ષ તરફ ઝૂક્યા વગર ન્યાય આપે. જેમ કેટેને Judge. મધ્યસ્થને બીજા શબ્દમાં “તટસ્થ” કહે છે. નદીના કિનારાને તટ કહેવાય. તટ પર ઊભેલે તે તટસ્થ. તે વ્યક્તિને પાણીને સ્પર્શ નથી થતું. નથી શીતલતાને સ્પર્શ થતો કે કદાચ સૂર્યના તાપથી પાણી ગરમ થઈ ગયું હોય તો નથી પાણીની ઉષ્ણતાને સ્પર્શ થતે. વહેતા પ્રવાહમાં પોતે વહી જતો નથી. પાણીમાં ઉઠતા તરંગની અસર તેના પર નથી થતી કે નદીમાં કયાંય ઊંડું પાણી હોય અને પાણી ઘુમરી લેતું હોય તે તેમાં ડૂબી જવાને ભય પણ તેને નથી. નદીના તટ પર ઉભેલા વ્યક્તિને બધી જાણ છે છતાં નદીની કઈ પણ સ્થિતિની અસર નથી. નહીં સારી કે નહી માઠી. Page #361 -------------------------------------------------------------------------- ________________ 292 હું આત્મા છું બસ, એમ જ સ્વભાવથી, સંસારભાવના તટ પર ઉભેલા વ્યક્તિને દુન્યવી પ્રલેભને કે સારા-નરસા નિમિત્તે અસર કરી શકે નહીં, એ રાગ-દ્વેષના પરિણમન રૂપ બની શકે નહીં. એટલું જ નહીં વ્યવહારમાં પણ જ્યાં તેને એમ લાગે કે બેલવા જેવું છે ત્યાં જ બેલે અને અહિત થવાની સંભાવના દેખાય તે મૌન થઈ જાય. તેવા સંગથી પર થઈ જાય. મધ્યસ્થ વ્યક્તિ વિવેકી હોય. જીવનના સર્વ ક્ષેત્રમાં એ વિવેક બુદ્ધિને આગળ કરીને જ ચાલે અને તેથી જ તેને આધ્યાત્મિક માર્ગે જડ-ચેતનને વિવેક થતાં ભેદ-વિજ્ઞાન પ્રગટે. પણ અહીં શ્રીમદ્જી કહે છે બિચારા મતાથીનું એ દુર્ભાગ્ય છે કે આવા આત્મસાધક ગુણે આ જીવમાં હોતા નથી, અને તેથી જ સંસાર સાધક ભાવોમાં સતત તેની વર્તના હૈય, છતાં શ્રીમદ્જીને વિશ્વાસ છે કે મતાથી જીવમાં પણ જે સમજણ ઉગે, તો તે પણ જરૂર પિતાના દોષને જોઈ દૂર કરી શકે છે અને આમાથી બની શકે છે. તેથી જ તેઓ કહે છે– લક્ષણ કહ્યાં મતાથીનાં, માથે જાવા કાજ હવે કહું આત્માથીનાં, આત્મ અર્થ સુખ સાજ....૩૩... ગાથા 24 થી 33 સુધી શ્રીમદ્જીએ મતાથીનાં લક્ષણે બતાવ્યાં કે જેથી મતાથી જીવ જાગૃત થાય. પોતે કયાં છે, એની જેને ખબર નથી, તેને સન્માર્ગે ચાલવું જરૂરી છે એ પણ કેમ સમજાય ? આટલું કહ્યા પછી, જેની ભવિતવ્યતા તૈયાર થઈ હોય, એવી વ્યક્તિ જરૂર અંતરમાં વિચાર કરતી તે થઈ જ જાય કે-મારી વૃત્તિઓમાં, મારી માન્યતામાં ક્યાં ભૂલ છે ? હું ભ્રમણામાં છું અને તેમાંથી નીકળવું મારા માટે અતિ-અતિ આવશ્યક છે. તે જાગે તે પિતાની વૃત્તિ અને પ્રવૃત્તિ તરફ અને પિતાને જ ધૃણ જન્મ. કદાચ એ ગૃહસ્થાશ્રમમાં રહી શ્રાવક કે મુમુક્ષુ કહેવાતું હોય અથવા સંસાર ત્યાગી સાધુ બની ગયે હેય પણ છેટા રહે હોય તે તેને સાવધાન કરવા, આંધળી દોટથી રોકવા માટે, તેને તેની સ્થિતિ સમજાવવી જરૂરી છે, અને Page #362 -------------------------------------------------------------------------- ________________ એ મતાથી દુર્ભાગ્ય 293 સમજાય તે અંદરથી પશ્ચાતાપ જાગ્યા વિના રહે નહીં. તેથી જ આવા એક આત્મ–ગવેષી આચાર્યે ગાયું છે ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગે ધર્યા, ને ધર્મના ઉપદેશ રંજન, લેકને કરવા કર્યા વિદ્યા ભયે હું વાદ માટે, કેટલી કથની કહું, સાધુ થઈને બહારથી, દાંભિક અંદરથી રહું. આત્મવંચક જીવ જ્યારે પિતાના સાચા સ્વરૂપને સમજવાની વૃત્તિવાળો થાય ત્યારે વર્તમાનમાં જે રીતે જીવી રહ્યો છે, લેકેને ઠગી રહ્યો છે, તે પિતાનાથી જ સહન ન થાય. તેથી એ આત્મા અને પરમાત્મા અન્નેની સમક્ષ એકરાર કરતો થઈ જાય. તેને ખેદ ઉત્પન્ન થાય અને અંતે કમેકમે એ માગે વળે. આવા જીવો પર ઉપકાર કરવાની દૃષ્ટિએ જ શ્રીમદ્જીએ અહીં મતાથીનાં લક્ષણે કહ્યાં. એ લક્ષણો બતાવ્યા પછી, મતાથી મટી જે આત્માથી થયો છે, જેને આત્મલક્ષ જાગૃત થયું છે, તેવા આત્માથી જીવ કયા-કયા સુલક્ષણેથી સહિત હોય તે પણ બતાવે છે, અને જે સગુણે આત્માને વિકાસ સાધી, અનંત સુખની પ્રાપ્તિમાં અનન્ય સાધનભૂત છે અને જે જીવનું પરમ સૌભાગ્ય છે, તે પણ બતાવશે. તે હવે આત્માથી જીવ કેવી ચગ્યતા ધરાવતો હોય, તેની શ્રદ્ધા, માન્યતા કયા કયા પ્રબળ ભાવે પડી હોય તે અવસરે. Page #363 -------------------------------------------------------------------------- ________________ ....લતે આજ્ઞા ઘાર ! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષ–માર્ગની આરાધના સમ્યગદર્શન. સમ્યગ જ્ઞાન અને સમ્યગૂચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, આત્માના અવ્યાબાધ સુખની પ્રાપ્તિ કરાવે છે. પુણ્યના ભેગે મળતું સંસારી સુખ તે મળ્યા પછી ચાલ્યું પણ જાય, વચમાં વિક્ષેપ પણ પડે, એક વાર સુખ પ્રાપ્ત થયા પછી, દુખ પણ આવે. પરંતુ આરાધનાના ફળ સ્વરૂપે મળેલ આત્મિક સુખ અનંત અવ્યાબાધ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે જ. અહીં આત્મસિદ્ધિ શાસ્ત્રમાં અવ્યાબાધ સુખની પ્રાપ્તિના પ્રબળ પુરુષાર્થમાં જે વતી રહ્યા છે, એવા મુનિ જ સદ્ગુરુનું સ્થાન પ્રાપ્ત કરી શકે એમ કહ્યું છે આત્મજ્ઞાન ત્યાં મુનપણું, તે સાચા ગુરુ હેાય; બાકી કુળગુરુ કલ્પના, આત્માથી નહિ જોય... 34 આત્મ સાધનાના માર્ગે સદ્દગુરુની અનિવાર્ય આવશ્યકતા છે. આત્માથી જીવની શોધ એવા સદ્ગુરુ માટેની જ હોય કે જેઓ આત્મસાક્ષાત્કારી સંત હોય, પિતે આત્માને અનુભવ્યું હોય અને અન્યને અનુભવ લફર્યો માર્ગ બતાવી શક્તા હેય. સ્વામી વિવેકાનંદ આવા ગુરુની શોધમાં જ હતા. અને અનેક સંતને મળ્યા પછી આત્મજ્ઞાની સંત શ્રી રામકૃષ્ણદેવમાં જ એમનું હૈયું ઠર્યું, અને તેમને ગુરુ રૂપે સ્વીકાર્યા. અહીં પણ એ જ કહેવામાં આવ્યું. આત્મજ્ઞાન છે ત્યાં જ મુનિપણું સંભવી શકે. જેમણે આત્મા અને શરીરની ભિન્નતાને વેદી નથી, તેઓને Page #364 -------------------------------------------------------------------------- ________________ વતે આજ્ઞા ધાર 295 જ્ઞાની કહી શકાય નહીં. કારણ આત્મજ્ઞાન થયા પછી જ, મુનિદશા પ્રગટ થાય. આ શાસ્ત્રમાં જ શરૂઆતમાં જ્યાં સદ્ગુરુનાં પાંચ લક્ષણે બતાવ્યાં ત્યાં પ્રથમ લક્ષણ જ આત્મજ્ઞાન કહ્યું છે. વળી આચારાંગ સૂત્રમાં પાંચમા અધ્યયનમાં પણ કહ્યું છે ___ज सम्म ति पासह , तं मेणिति पासह, जमणिति पासह त सम्म ति पासह / જ્યાં સમ્યક્ત્વ છે ત્યાં મુનિધર્મ છે અને જ્યાં મુનિધર્મ છે ત્યાં નિશ્ચયથી સમ્યકત્વ છે. સમ્યગદર્શન ન થાય ત્યાં સુધી, બાહ્ય વેષ રૂપે મુનિ ભલે થઈ ગયે હોય, પણ અંતરમાં મુનિદશા પ્રગટ થવી જોઈએ તે ન થાય, ગુણસ્થાનના વિકાસ કમામાં એ જ બતાવ્યું છે કે અનાદિને મિથ્યાત્વી જીવ, પહેલાં સમ્યક્ત્વને સ્પશે પછી જ તેનામાં સર્વવિરતિ રૂપ મુનિદશાના પરિણામ જાગે. કોઈ પણ જીવ સમ્યક્ત્વ પામ્યા સિવાય, સીધા છઠ્ઠા ગુણસ્થાને પહોંચી શકે નહીં. ગુણસ્થાન એ જીવની ક્રમશઃ વિકાસ પામતી આત્મદશા છે. એ કઈ પગથિયાં કે પદવી નથી કે વચલાં પગથિયાં છેડી સીધા ઉપર ચડી જવાય. કમશઃ જેમ-જેમ કર્મોને ક્ષય, ઉપશમ થાય છે તેમ-તેમ આત્મશુદ્ધિ થતાં આત્માનું શુદ્ધ સ્વરૂપ આવિભૂત થતું જાય છે. માટે જીવ પહેલાં ભેદ-વિજ્ઞાન કરે, પછી જ મુનિપણું આવે. અનાદિને મિથ્યાત્વી જીવ સીધો મુનિદશા પામી ગયું હોય એવું બન્યું જ નથી. મુનિદશા એટલે જ અંતર-આત્મા. જ્ઞાનીઓએ આત્માની દશાઓની દષ્ટિથી ત્રણ પ્રકારના આત્માએ કહ્યા. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. આનંદઘનજી મહારાજ આ દશાનું વર્ણન કરે છે. આતમબુધ્ધ હે કયાદિકે ગ્રહ, બહિરાતમ અધરૂપ, સુજ્ઞાની કાયાદિને હે સાખીધર રહો, અંતર આતમ રૂપ સુજ્ઞાની સુમતિ.. Page #365 -------------------------------------------------------------------------- ________________ 296 હું આત્મા છું જેને જીવના સ્વરૂપનું ભાન નથી દેહને જ આત્મા માની, દેહ તે જ હું એવી ભ્રમણામાં ભૂલ્યા છે અને દેહના અર્થે જ જેની સકલ પ્રવૃત્તિ છે તે બહિરાત્મા. વળી દેહને હું માનનારે, આત્માથી સંસારનાં સર્વ દ્રવ્ય પર છે; એવું જ્ઞાન ન હોવાના કારણે, પર- દ્રમાંથી તેને આસક્તિ ઉઠતી નથી. પર-દ્રવ્યોમાં જ પિતાના સુખની કલ્પના તેને હોય છે. અને તેના સર્વ પ્રયત્નો પરમાંથી સુખ મેળવી લેવાના રહે છે. આ અવળી દૃષ્ટિ તેને સત્ સમજવા દે નહીં, તેથી તેનું મિથ્યાત્વ હટે નહીં. મિથ્યાત્વ હટે નહીં તેથી વિષયે પ્રત્યેનું આકર્ષણ ઓછું થાય નહીં. વિષયના સેવનમાં જ એની સર્વ વૃત્તિ રોકાયેલી પડી હોય. આનંદઘનજી મહારાજે એક અન્ય પદમાં કહ્યું: સયલ સંસારી ઈદ્રિયરામી સર્વ સંસારી અર્થાત્ બહિરાત્મ જી ઈદ્રિયના રસમાં જ રાચતા હોય. તેથી પળે પળે પાપને બંધ કરી અનંત સંસાર વધારતા હોય. આવા જ મિથ્યાત્વ ગુણસ્થાને જ હોય. જ્યાં મિથ્યાત્વ છે ત્યાં અજ્ઞાન છે. અને તે જીવને રખડાવનાર છે, જ્યારે અને પુરુષાર્થ ઉપડે અને મિથ્યાત્વ રૂપ અંધકારમાંથી પ્રકાશ તરફ આવે ત્યારે તેને સમ્યકત્વને સ્પર્શ થાય છે. દેહ તે હું નહીં પણ દેહથી જુદો હું ચેતન દ્રવ્ય છું એવી આત્મ પ્રતીતિ એને થાય. સમ્યક્દર્શનની પ્રાપ્તિથી જીવની અંતરાત્મ દશાને પ્રારંભ થાય છે. આજ સુધી કાયાના અર્થે પ્રવૃત્તિ હતી, તેમાં જ આસક્ત હતો. તે દષ્ટિ બદલાઈ જાય અને દેહ, ઇન્દ્રિય, મન આદિની ક્રિયાઓનો તે સાક્ષી થઈ જાય. માત્ર સાક્ષીભાવે દેહમાં રહે. દેડની ક્રિયાઓમાં, દેહના સુખ-દુઃખમાં ભળે નહીં. એ સુખ-દુઃખને પિતાનાં સમજે નહીં. જે કંઈ પીડા, વેદના, સુખ-દુઃખ થઈ રહ્યું છે તે દેહમાં થાય છે. હું દેહથી જુદો છું. દેહ તે હું નથી. એમ દેહને પર દ્રવ્યને જાણ થાય એટલે પર દ્રવ્યમાં જે પિતાના સુખની કપના હોય તે છૂટી જાય. પિતાનું સુખ પિતામાં જ છે. અન્ય દ્રવ્ય કે અન્ય વ્યક્તિમાં નથી જ એ દઢ વિશ્વાસ, Page #366 -------------------------------------------------------------------------- ________________ વતે આજ્ઞા ધાર 297 દેઢ શ્રદ્ધા વતે. તેથી સર્વ વિષયોની આસક્તિ છૂટી જાય. માત્ર આત્મભાવની રમણતામાં જ રમે. આનંદઘનજીએ કહ્યું : | મુનિગણ આતમરામી રે મુખ્યપણે જે આતમરામી તે કેવલ નિષ્કામી શ્રી શ્રેયાંસજિન ચોથા ગુણસ્થાનથી વધતી વિકાસ દશામાં આગળ વધતો મુનિ છો. સાતમ-આઠમેથી બારમે સુધી, જ્યાં જ્યાં સ્થિત હોય ત્યાં આત્મ-રમણતા સિવાય અન્ય દશા ન હોય અને તે આત્મ-રમણતાની ગંભીરતા અને સ્થિરતા વધતી ચાલે, જે કેવળજ્ઞાન સુધીની દશા સુધી પહોંચાડે. કેવળજ્ઞાન થયા પહેલાંની આત્માની જેટલી અવસ્થાએ એ બધી જ અંતરાત્મ-ભાવની. ચોથા ગુણસ્થાનથી લઈ બારમા ગુણસ્થાનમાં વર્તતા, નિષ્કામી, ભેદ-વિજ્ઞાની મહાત્માએ બધા આત્મભાવમાં જ મગ્ન હેય. આત્માને જ્ઞાતા-દષ્ટ ભાવ કે જે આખાયે જગતને માત્ર સાક્ષી ભાવે જાણે, જુએ છે, તે પળ-પળની પ્રવૃત્તિમાં પ્રાદુર્ભત થઈ ચૂક્યો હોય. આ અંતર-આત્મદશા એટલે જ મુનિપણું. અને ત્રીજી દશા તે પરમાત્મ દશા કેવી હોય તે દશા? આનંદઘનજી મહારાજના જ શબ્દોમાંજ્ઞાનાનંદે હે પૂરણ પાવને વર્જિત સકળ ઉપાધિ, સુજ્ઞાની; અતીન્દ્રિય ગુણગણમણિ આગ એમ પરમાતમ સાધ, સુજ્ઞાની સુમતિ જેઓ નિત્ય અનંતજ્ઞાનના આનંદની અવિરત અનુભવ દશામાં ગૂલી રહ્યા છે. સંસારના સર્વ આનંદો અંતરથી વિરમી ગયા છે. આત્માની સર્વ વિશુદ્ધ દશા, અત્યંત-અત્યંત નિર્મળતાને ભજે છે. આખો યે સંસાર અને સાથે આ દેહ, એ સર્વ ઉપાધિ છે. આવી ઉપાધિઓ જેને સહજ રૂપે છૂટી ગઈ છે. દેહ હેવા પછી પણ છે કે નહીં એની જેને જાણ નથી. વળી અતીન્દ્રિય સુખની અનુભૂતિ અને ઈદ્રિયાતીત દશાના કારણે Page #367 -------------------------------------------------------------------------- ________________ 298 હું આત્મા છું આત્માના સર્વ મૌલિક ગુણોનું પ્રાગટય પ્રત્યક્ષ અનુભવમાં વતે છે તેવા સર્વજ્ઞ, સર્વદશી પ્રભુ એ જ પરમાત્મા. આ છે જીવની ચરમ અને પરમ અવસ્થા. અનાદિથી આ જીવ બહિરાત્મભાવમાં જ પડ્યો છે, પણ તેનું ચરમ દયેય છે પરમાત્મભાવ. ત્યાં પહોંચવા માટે સેતુ છે અંતરાત્મભાવ. અંતરાત્મભાવની દશાને. અનુભવ લીધા વિના પરમાત્મદશાની પ્રાપ્તિ અસંભવ છે. વળી અંતરાત્મદશા એ જ પુરુષાર્થદશા છે. સ્વને પુરુષાર્થ પ્રગટ ન હોય ત્યાં સુધી અન્ય વિકલ્પની સંભાવના પણ છે. તેથી જ આત્માથી જીવને. અંતરાત્મદશાને પામેલા મહાન સમર્થ સાધક જ સદ્ગુરુ રૂપે જોઈએ.. એ ન મળે તે પુરુષાર્થમાર્ગની પ્રેરણા પ્રાપ્ત થાય નહીં. તેથી જ આત્માથીની ગુરુ-વિષયક શ્રદ્ધા, આવા મુનિમાં જ હોય. અને તેઓનાં ચરણ-શરણમાં અર્પણતાપૂર્વક વર્ચી જાય. પણ તે કદાગ્રહી ન હોય. સત્યને આગ્રહ તે સર્વ જેને હવે જરૂરી છે પણ જ્યાં અસત્યાગ્રહ આવ્યું કે જીવની પતન-દશાને પ્રારંભ થાય છે. માટે જ શ્રીમદ્જી કહે છે કે આત્માથી જીવ ખોટી પકડ રાખી, કુળ-પરંપરાના ગુરુને જ ગુરુ માનીને તેમાં પોતાના મમત્વને પોષતો ન રહે. હાં, એ. ગુરુ પણ મુનિદશામાં વર્તતા હોય તે એને માને. પણ મારી પરંપરાને નહીં છોડું એ કદાગ્ર આત્માથીને ન હોય. કારણ આત્માથી ગુણપૂજક હોય, વ્યક્તિપૂજક ન હોય. જેને મુનિદશા પ્રગટી છે એ જ આત્મજ્ઞાની છે એમ શા માટે કહ્યું ? આપણું પરંપરામાં મુનિને પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરવાનું છે. તેમાં પ્રથમ મહાવ્રત અહિંસાના પાલનનું. તેમાં ઈર્યા ભાવના કહી અને સમિતિઓમાં પહેલી ઈરિયા સમિતિ કહી જે ચાલતાં શીખવે છે. મુનિ માટે પ્રભુએ આજ્ઞા કરી કે એ જયારે ચાલે ત્યારે નીચું જોઈને, ઘેસર પ્રમાણે દષ્ટિ રાખીને ચાલે. રસ્તે ચાલતાં કઈ પણ જીવ, એકેદ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીને પગ તળે આવી ન જાય, તેની વિરાધના ન થાય, તેની રક્ષા માટે સતત ઉપયેગવંત રહે. Page #368 -------------------------------------------------------------------------- ________________ વતે આજ્ઞા ધાર 299 રસ્તે ચાલતા મુનિ, પ્રભુએ ફરમાવ્યું તેમ જ ચાલે. કેઈપણ જીવની વિરાધના ન થાય માટે પૂર્ણ જાગૃત રહે, તો તેણે પ્રભુની આજ્ઞાનું યથાર્થ પાલન કરી લીધું એમ સમજી લેવાનું ? હા, બાહ્ય દષ્ટિએ આટલી સાવધાની પછી આત્મામાં સહજ રૂપે ઉપયેગવંત એ રહેતા હોય. વળી સર્વ આત્મા સમાન છે. એકેદ્રિયાદિ જીમાં પણ પરમાત્માને વાસ છે. તેમ મુનિને સર્વ હાલતા-ચાલતા જેમાં માત્ર આત્મા દેખાય અને એ આત્મા પરમાત્મા થવા સર્જાયેલે છે એવી વિચારધારા અંતરમાં સ્કુરાયમાન થયા કરતી હોય અને એના કારણે વિશ્વના સર્વ આત્માઓ સમાન છે, એવી સમત્વ દષ્ટિ અંતરમાં ઉદ્ભવતી હોય તે પ્રભુની આજ્ઞા યથાતથ્ય રૂપે જીવનમાં ઉતરી છે, તેમ માની શકાય. અરે ! સર્વ જીવો પ્રત્યે સમદષ્ટિ જેને લાધી છે તે એક કીડીને પણ હરતી-ફરતી જુએ કે તરત તેને એમ થાય કે આ નાનકડા શરીરમાં વર્તતે આત્મા જ્યારે પરમાત્મ-ભાવે પરિણમી જશે, તેની ખબર નથી. આજે જંતુ છે, કાલે માનવ એ બની મેક્ષ પધારી જશે, ને હું કદાચ સંસારમાં ભટકતો હોઉં એમ પણ બની શકે ! ભગવાન મહાવીરે ભરવાડના ધાબળામાં “જૂ” ના ભવ કર્યા, ત્યારે એ ભરવાડને ખબર હશે કે તુચ્છ જતુ રૂપે જેની પર્યાય પ્રગટ થઈ છે તે જ આત્મા પરમાત્મદશાને પ્રગટ કરી લેશે ! તે બંધુઓ ! મુનિનાં વ્રતનું પાલન, આત્મામાં આવી દશા પ્રગટાવે છે. સ્વના અનુભવથી, સર્વના આત્માને સમાન રૂપે જાણે છે અને તેથી જ તેઓ આત્મજ્ઞાની છે બસ, આવી આત્મજ્ઞાનની દશા પોતાના કુળ ગુરુમાં હોય તે જ તેમને માને અન્યથા, તેમને ત્યાગ કરી, સાચા ગુરુની શોધ કરી તેઓના ચરણ શરણમાં સર્વસ્વ અર્પણ કરી દે. પ્રત્યક્ષ સદ્દગુરુ પ્રાપ્તિને, ગણે પરમ ઉપકાર, ત્રણે વેગ એકત્વથી, વતે આજ્ઞા ધાર... 35... અનંત પુણ્યને રાશિ ફલિત થાય ત્યારે માનવ જન્મ મળે અને પુણ્યાનુબંધી પુણ્ય જાગે ત્યારે સદ્ગુરુને વેગ મળે. જાગૃત આત્મા મળેલા. સદ્ગુરુના વેગનું મૂલ્ય સમજે અને સદ્ગુરુએ કરેલા પરમ ઉપકારને, Page #369 -------------------------------------------------------------------------- ________________ 300 હું આત્મા છું કૃતજ્ઞતા પૂર્વક હૃદયમાં યાદ રાખે. જ્યારે અસીમ દયા નિધાન ગુરુ શિષ્યને આંગળી પકડી રાહે ચડાવતા હોય, ત્યારે ગુરુદેવે કરેલા પરિશ્રમને શિષ્ય ભૂલે નહીં. નિત્ય-પ્રતિ શિષ્યના મનમાં ગુરુદેવ પ્રત્યે અહોભાવ રહે. એ વિચારે, ગુરુદેવ! આપ નેતા મળ્યા એટલે જ આજ સુધી ભટક્યો. હવે ભટકવાને અંત આવ્યો. આપે પથ સૂઝાડ્યો, જે પથ મને મુક્તિ સુધી પહોંચાડશે. બસ, હવે તે માત્ર આપના ચરણમાં મારા ત્રણે યોગે સમર્પિત કરી દઉં છું. એ સિવાય બીજું કશું જ નહીં. ના, કશું જ નહીં. મીરાએ પણ ગાયું– મેહે લાગી લગન ગુરુ ચરનનકી (2) ચરન બિના મોહે કછુ નહીં ભાવે જગ માયા સબ સપનનકી... (2) . મેહે ભવસાગર સબ સુખ ગયે હૈ ફિકર નહીં મેહે તરનનકી . (2) .... મહે “મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર ઉલટ ભયી મરે નયનનકી ... (2) ... હે - મન, વચન, કાયાથી ગુરુની, ગુરુના ચરણની જ લગની. ચરણ છોડીને કયાંય દૂર જવું નથી. મન કે તને ચરણના સાનિધ્ય સિવાય એક પળ પણ રહેવા માગતા નથી. આખા સંસારની સર્વ આસક્તિએ એક ક્ષણમાં સ્વનિ જેવી ભાસવા માંડે. સંસારને જોવાની દષ્ટિ બદલાઈ ગઈ. જગતનાં મૂલ્યો વિસરાઈ ગયાં. દેહ અને ઇન્દ્રિયાદિના સર્વ વિષયો એની મેળે જ સૂકાઈ ગયા. ગુરુના ચરણ-શરણનું સાનિધ્ય કેવું જબરદસ્ત ! ભવ ભવથી ચાલી આવતી ભવની ભાંજગડ ટળી ગઈ. બસ, કશી જ ફિકર નહીં. ગુરુદેવના એક કૃપા કટાક્ષથી, સંસાર રૂપ અફાટ સમુદ્ર શેષાઈ ગયો. અહા ! કેવું અનુપમ અને અલૌકિક સામર્થ્ય ગુરુદેવનું ! અને ગુરુદેવના અથાગ અનુગ્રહના સમરણે મીરાંનાં નયને શ્રાવણ-ભાદરે વરસાવી રહ્યાં છે. હૈયું ઉમડી -ઉમડીને અશ્રુ વડે બહાર આવવા મથી રહ્યું છે. અને મીરાં કહે છે બસ, આ જીવનું અંતિમ વિશ્રામ ગુરુદેવનું ચરણ. હવે ક્યાંય જવાનું કે કશું જ કરવાનું ન રહ્યું. જે સંસારને તરવા માટે આટલા ધમપછાડા કર્યા તે Page #370 -------------------------------------------------------------------------- ________________ વતે આજ્ઞા ધાર! 301 સંસાર-સાગરનું બાષ્પીભવન થઈ ગયું. બસ, હવે ફિકર નથી. પડી રહીશ શ્રી ગુરુના ચરણમાં ! બંધુઓ ! આત્માથીની અંતર લગની આવી જ હોય. ગુરુદેવના ચરણ -શરણને ઝંખતે સાધક જ્યારે એ પામી જાય પછી સર્વસ્વ એમના ચરણમાં સોંપતાં કેટલી વાર ? આત્માને જગાડ્યો, ગુરુદેવે ! આત્માને ઓળખાવ્યો, ગુરુદેવે ! આત્માને અનુભવ કરાવ્યો, ગુરુદેવે ! દીવડે દીવડો પ્રગટાવ્યો, ગુરુદેવે ! બસ, ગુરુદેવ બધું જ આપનું. મારું તન, મન, વચન આપની આજ્ઞામાં સર્વથા સમર્પિત, કેટલું સાધવું પડે આ સાધકને? પિતાના મન, વાણી, વિચારે, ઈચ્છાનું પિતાના અહમ ભાવે પરિણમન જ નહીં. ગુરુદેવની ઈચ્છા વિના, આંખની પાંપણ પણ ન હલે. આટલી ચરમ કેટીની સમર્પણતા આત્માથીના હૃદયમાં જાગૃત થઈ જાય. તેને કરવું ના પડે. તેની આત્મવૃત્તિ જ સહજ એવી થઈ જાય કે સર્વ કિયાઓ ગુરુ ચરણની આજ્ઞા રૂપે જ થવા માંડે. એ તે એમ કહે મેં તે બધું જ સોંપી દીધું છે. હવે મારું કશું જ નથી. મારા પર મારે અધિકાર નથી. કબીરે કહ્યું મેરા મુજમેં કછુ નહીં, જો કછુ હૈ સે તેરા તેરા તુજકે સૌપતે, કયા લાગત હૈ મેરા. અંતઃકરણમાં જયારે અતિ વિનમ્રતા આવી હોય, લઘુતા જાગી હોય ત્યારે જ આ ભાવ, ભાષા દ્વારા પ્રગટ થાય. અન્યથા ન થાય. બંધુઓ! જેની અંદર લઘુતા છે, તે ગમે તેવી મોટી સિદ્ધિ પામ્યા પછી પણ અહમને ને સેવે. ગણધર ગૌતમ ચાર જ્ઞાન અને અનેક લબ્ધિઓ પામ્યા પછી પણ પ્રભુ મહાવીરના ચરણના સેવક જ રહ્યા. અરે ! ખુદ મહાવીર પણ દેશના દેતાં એમ ન કહે કે મને કેવળજ્ઞાન થયું છે અને મારી જ્ઞાન શક્તિથી કહું છું. પણ કહે કે અનંત-અનંત તીર્થકરેએ તત્ત્વનું સ્વરૂપ જેવું કહ્યું, તે જ કહું છું, કંઈ નવું નહીં. આ છે ચરમ કોટીની લઘુતા. - લઘુતા જાગ્યા વિના ગુરુદેવનું મહત્વ શું છે તે સમજાતું નથી, ને તેમના ચરણમાં સમર્પિત ભાવ જાગતું નથી. માટે આત્માથી બનતાં પહેલાં, મુમુક્ષુ બનતાં પહેલાં અંતરના ખૂણે ખૂણેથી શોધી-શોધીને અહમને વિદાય Page #371 -------------------------------------------------------------------------- ________________ 302 હું આત્મા છું આપવી પડશે. તે જ સર્વ યોગેની સર્વ પ્રવૃત્તિ ગુરુદેવને સમર્પિત થઈ શકશે ! અહીં આત્માથીની ઉચ્ચ કેટીની યોગ્યતા શ્રીમદ્જીએ બતાવી છે. એ માત્ર મુખેથી જ ગુરુદેવના ઉપકારના ગુણગ્રામ ન ગાઈ લે પણ મન, વચન, કાયાએ આજ્ઞા ઉઠાવવા તૈયાર હોય. પછી તે આજ્ઞા ગમે તેવી આકરી કેમ ન હોય ! પણ યોગ્ય જીવને હળવી ફૂલ જેવી લાગે. જ્યાં રસ છે, રૂચિ છે, પ્રીતિ છે ત્યાં બધું જ સહજ છે. આત્માથીએ ગુરુ, આજ્ઞામાં ધર્મ સ્વીકાર્યો છે. તેથી તેને મન કંઈ જ કઠિન નહીં. તે સહજ ભાવે ગુરુ આજ્ઞાએ વત્યે જાય. પછી તેના માટે મુક્તિ દૂર ન હોય. આત્માથીની વિશેષ યોગ્યતા અવસરે.. Page #372 -------------------------------------------------------------------------- ________________ એક હોય ત્રણ કાળમાં..! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની–અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સભ્યદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યગ્રચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના એ જ જીવ કરી શકે, કે જે સદૂગુરુના ચરણમાં સર્વથા સમર્પિત થઈ ગયો છે, જે મન, વચન, કાયાના ત્રણે યોગની એકતાથી માત્ર આજ્ઞાપાલનમાં વર્યા કરે છે. શાસ્ત્રોમાં આરાધનાના પ્રકારો બતાવ્યા છે. શાસ્ત્રની પ્રરૂપણા ને હેતુ એ જ છે કે જેને સન્માર્ગ બતાવ.આપણે ત્યાં શાને બીજા શબ્દોમાં સિદ્ધાંત કહે છે. સિદ્ધાંત શબ્દનો અર્થ છે, જે સનાતન અને શાશ્વત સત્ય છે. જે ત્રણે કાળે સિદ્ધ થયેલ વસ્તુ છે. જે સર્વ કાળ અને સર્વ ક્ષેત્રે, સદા સમાન રહે તે સિદ્ધાંત. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં મોક્ષમાર્ગની પ્રરૂપણ છે. મેક્ષ એ શાશ્વત સત્ય હેવાથી તેનું સ્વરૂપ કે તેને માર્ગ બદલાય નહીં, તે બતાવવા શ્રીમદ્જી એક હોય ત્રણ કાળમાં પરમારથને પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમત૩૬ પરમારને પંથ એટલે મોક્ષને પંથ. જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનાને પંથ. ત્રણે કાળમાં સર્વ ક્ષેત્રે એક જ હોય, તેમાં ભેદ પડે નહીં કયારેક કોઈ ક્ષેત્રે આરાધનાના યોગ કદાચ વધતા ઓછા મળે, તે બની શકે. જેમકે અત્યારે ભરત-ઐરાવત ક્ષેત્રે અવસર્પિણ કાળને પાંચમો આરે પ્રવર્તી રહ્યો હઈ. આ કાળે, આ ક્ષેત્રે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની હીનતાના કારણે, માનવનું ઉપાદાન એટલું તૈયાર જ ન થઈ શકે કે એ કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધીને પુરુષાર્થ કરી શકે. પણ આ કાળે જીવ છે, સાતમે Page #373 -------------------------------------------------------------------------- ________________ 304 હું આત્મા છું ગુણસ્થાને જઈ શકે એવી ગ્યતા તે છે. તે એ વિકાસ એટલે મિથ્યાત્વ દશા છેડી, સભ્યપ્રાપ્તિ રૂ૫ ચોથું ગુણસ્થાન, એ પછી મુનિદશા, અને એ પછી અપ્રમત્ત દશા. આટલી અવસ્થાઓની પ્રાપ્તિ, ચેથા આરામાં અને તીર્થકર પ્રભુની હયાતિના કાળમાં, છએ જે રીતે કરી, એ જ રીતે, એ જ અંદરના પુરુષાર્થ વડે, અને એ જ કર્મોનો ક્ષય, ઉપશમના કારણે થઈ શકે છે. તેમાં આર કે ક્ષેત્રના કારણે કંઈ ફેર ન પડે. તીર્થકરના કાળમાં ઓછા પુરષાથે એ દશા પ્રાપ્ત થાય અને અત્યારે વધુ પુરુષાર્થ કરે પડે એમ નથી. હા, ઉત્તમ કાળ હોય તે આંતર-બાહ્ય અનુકૂળતાએ વધુ મળી રહે, કે જેથી પુરુષાર્થ વધુ ત્વરાએ ઉપડે. એ સિવાય બીજો ફરક પડે નહીં'. અત્યારે ઘણા માણસો મહાવિદેહ ક્ષેત્રની મહત્તાનાં ગાન ગાતા હોય છે. એ કહે છે કે મરીને મહાવિદેહમાં જઈએ તો મોક્ષ પામી જઈએ. ઠીક છે, ત્યાં અત્યારે અને હમેશાં ચોથા આરા જેવા ભાવે પ્રવર્તે છે. સાક્ષાત્ તીર્થકર, કેવળી વગેરેને વેગ ઉપલબ્ધ થવાની શક્યતા છે. એટલે ત્યાં મેક્ષની આરાધનાને રાહ જલ્દી સુઝે. પણ એ તે અહીં પાંચમે આરો છે એટલે જ. અન્યથા આ ક્ષેત્રે પણ જ્યારે ચે આરે હોય ત્યારે મહાવિદેહ અને આ ભૂમિમાં કશે ય ફરક નહીં. ત્યાં જે આરાધના થાય તે અહીં થાય. ભૂતકાળમાં અનંત જ આ ક્ષેત્રથી મેલમાં ગયા છે, તેમજ ભવિષ્યમાં પણ જશે. તેમાં કંઈ ફરક પડતો નથી. માટે જ મેક્ષને માર્ગ, કે જે સર્વથા રાગ-દ્વેષના ક્ષય રૂપ છે તે સર્વકાળે સર્વક્ષેત્રે એક સરખે જ છે શ્રીમદ્જી ના શબ્દોમાં મોક્ષના માર્ગ બે નથી, જે જે પુરુષે મોક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા, તે સઘળા પુરુષે એક જ માગથી પામ્યા છે, વત. માનકાળે પણ તેથી જ પામે છે, ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદભેદ નથી, માન્યામાન્ય નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિ માગે છે તથા તે સ્થિર માર્ગ છે અને સ્વાભાવિક શાંતિ સ્વરૂપ છે. સવકાળે તે માર્ગનું હવાપણું છે તે માના મર્મને પામ્યા વિના કઈ ભૂતકાળ મેક્ષ પામ્યા નથી, વર્તમાનકાળ પામતા નથી અને ભવિષ્યકાળ પામશે નહીં, Page #374 -------------------------------------------------------------------------- ________________ 305 એક હોય ત્રણ કાળમાં શ્રી જિને સહસ્ત્રગમે ક્રિયાઓ અને સહસ્ત્રગમે ઉપદેશો એ એક જ માગ આપવા માટે કહ્યાં છે અને તે માર્ગને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશે ગ્રહણ થાય તો સફળ છે અને એ માગને ભૂલી જઈ તે ક્રિયાઓ અને ઉપદેશે ગ્રહણ થાય તો સો નિષ્ફળ છે. શ્રી મહાવીર જે વાટેથી તર્યા, તે વાટેથી શ્રી કૃષ્ણ તરશે. જે વાટેથી શ્રી કૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યા છે. એ વાટ ગમે ત્યાં બેઠા, ગમે તે કાળે, ગમે તે શ્રેણીમાં, ગમે તે ર્યોગમાં જ્યારે પામશે ત્યારે તે પવિત્ર, શાશ્વત, સપદના અનંત અતીન્દ્રિય સુખને અનુભવ થશે. તે વાટ સવ સ્થળે સંભવિત છે. ચોગ્ય સામગ્રી નહીં મળવાથી ભવ્ય પણ એ માગ પામતાં અટકયા છે, તેથી અટકશે અને અટક્યા હતા, મોક્ષમાર્ગ શું છે ? રત્નત્રયની સમ્યફ આરાધનાનું નામ જ મેક્ષમાર્ગ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના, જે માગે થાય તે મેક્ષમાર્ગ. શાસ્ત્રમાં એ બે પ્રકારે કહ્યો છે. જ્ઞાન, દર્શન, ચારિત્રને ભિન્ન દૃષ્ટિથી આરાધવા તે વ્યવહાર ક્ષમાર્ગ અને જ્ઞાન, દર્શન, ચારિત્રને અભેદ રૂપે અનુભવવા તે નિશ્ચય મોક્ષમાર્ગ. શ્રીમદ્જીએ “મૂળમાગ રહસ્ય માં પણ કહ્યું છેતે ત્રણે અભેદ પરિણામથી રે, જયારે તે તે આત્મારૂપ; તેહ મારગ જિનને પામિયે રે | કિવા પામ્યું તે નિજ સ્વરૂપ. મૂળ મારગ : એમ દેવ જિનાદે ભાખીયું રે, મોક્ષમાર્ગનું શુદ્ધ સ્વરૂપ. મૂળ મારગ... વ્યવહાર માર્ગે જ્ઞાન, દર્શન, ચારિત્રને ભિન્ન માનતા હોઈએ છીએ અને એટલે જ એ રત્નત્રય કહેવાયા, પણ નિશ્ચય નય એ ત્રણેયને એકરૂપ કહે છે, જે જ્ઞાનથી જાણ્યું, અર્થાત્ આત્માનું સ્વરૂપ અખંડ, નિરાગી, Bઅષાયી, સચ્ચિદાનંદમય છે એ જ્ઞાન વડે જણાય. જાણ્યા પછી આત્માની એિકરૂપતા, અભેદતા, વીતરાગતા તથા અનંત આનંદમયતાને આત્મામાં જ અનુભવ કરે, દઢ શ્રદ્ધાન કરવું, પ્રતીતિ કરવી તે દર્શન. અને આ અનુ Page #375 -------------------------------------------------------------------------- ________________ 306 હું આત્મા છું ભવ સતત, નિરન્તર, અખલિત રૂપે પ્રવાહમય રહ્યા જ કરે અને આત્માને ઉપગ પોતાને અનુભવવામાં જ લાગે રહે એ છે ચારિત્ર. - જીવ જ્યારે આવી ચારિત્રની સર્વ–શુદ્ધ કક્ષામાં પહોંચે છે ત્યારે આત્મ સ્વરૂપની રમણતાનું જ્ઞાન, તેનું જ દર્શન અને તેને જ અનુભવ. જે ત્રણે શબ્દો છદ્મસ્થ જીવને, બૌદ્ધિક સમજણ માટે અલગ અલગ કહ્યાં પણ આત્મ-અનુભવ દશામાં આ ત્રણ જુદાં નહીં પણ એક જ છે. અને એકને. માત્ર એકને અનુભવ તે જ છે જિન માર્ગ, તે જ છે મોક્ષમાર્ગ, તે જ છે પરમારથ પંથ. એમ આવું શુદ્ધ સ્વરૂપ જિનદેવ કહી ગયા છે. - જિનેશ્વરને કહેલે આ મોક્ષમાર્ગ નિશ્ચય રૂપ છે જે અનુભૂતિ મૂલક છે. કવિવર બનારસીદાસ નાટક સમયસારમાં કહે છે અનુભવ ચિંતામનિ રતન અનુભવ હૈ રસકપ અનુભવ મારગ મોખક અનુભવ મોખ સપ... ચિંતામણી રત્ન સમાન જેનું અપ્રતિમ મૂલ્ય છે, જે પરમ અમૃતરસને કંપ છે, જે મોક્ષને માર્ગ છે એ અનુભવ પોતે જ મોક્ષનું સ્વરૂપ છે. સર્વ વિશુદ્ધ આત્માની અખંડ અનુભવ દશા એ જ મોક્ષ. એથી જુદો મોક્ષ કોઈ નથી. આવા અનુભવને પામવા કે નિશ્ચયનયને આંબવા, જીવનના પ્રવૃત્તિ ક્ષેત્રે જે પુરુષાર્થ છે તેને વ્યવહાર કહો. નિશ્ચય નય જ્યાં અનુભૂતિ મૂલક છે, ત્યાં વ્યવહાર નય કિયા મૂલક છે. પણ ધર્મના નામે થત વ્યવહાર કેવો જોઈએ ? તે સમજવું બહુ જરૂરી છે. માટે જ આ ગાથાના નીચેના પદમાં કહ્યું : પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત જે ધર્મ વ્યવહાર, જે આચાર પરમાર્થ માર્ગ એટલે કે મોક્ષ માર્ગની પ્રેરણા રૂપ બનતો હોય તે વ્યવહાર જ આદરણીય છે અન્ય વ્યવહારો નહીં. ચાહે સાધુ હોય, ચાહે ગૃહસ્થી હોય, પણ પોતે જે વ્રત-નિયમઅનુષ્ઠાને કરતા હોય તે કર્યાનું ફળ આત્મ–અનુભવ હવે જોઈએ. અનુભવ દશા છે ત્યારે જ પ્રગટે કે અનંતાનુબંધી કષાયે ક્ષય, ઉપશમ Page #376 -------------------------------------------------------------------------- ________________ એક હોય ત્રણ કાળમાં 307 આદિ થાય અને કમશઃ અન્ય કષાયે પણ મંદ થતા જાય, ઉપશમતા જાય, ક્ષય થતા જાય. કરેલો બાહ્ય વ્યવહાર યથાર્થ સેવાય છે કે નહીં તેનું મીટર જ એ છે કે અકષાયી ભાવની વૃદ્ધિ થતી જાય, પોતે પિતામાં ઠરતો જાય, સ્વમાં સમાતે જાય, બાહા દષ્ટિ બંધ થતી જાય, પિતે ઊંચે અને બીજા હલકા એવી ભેદવૃત્તિ ટળતી જાય અને સર્વ જીવે સાથે અંતરથી મત્રી સધાતી જાય. બાહ્ય અનુષ્ઠાને મહાવ્રત રૂપ હોય, તપશ્ચર્યા રૂપ હય, પ્રભુની પૂજા - અર્ચના રૂપ હોય, સ્તુતિ - ભક્તિ કે સ્વાધ્યાય રૂ૫ હેય પણ કર્યા પછી અમે કરીએ છીએ તે સાચું અને બીજા બધાનું ખોટું, અમે જ મેક્ષના માગે છીએ અને અમે જે કરીએ છીએ તેવું બીજા નથી કરતા માટે માર્ગ ભૂલેલા છે, આવી મિથ્યા માન્યતા હોય તો તે વ્યવહાર પણ સંસારનું કારણ છે. બંધુઓ ! જીવનમાં એવા કટુ અનુભવ થતા હોય છે. કોઈ કઠેર કિયાવાદી મળી જાય તે તે બીજા સાધુઓ સાથે એક પાટે બેસવા તૈયાર નથી. પિતા માટે ઊંચી પાટો અને જેને તેઓ નીચા માની રહ્યા છે. તે નીચી પાટે બેસે, આવી વાતે ! અરે! ઊંચા - નીચા આસનથી મોક્ષ મળતો હોત તે પર્વતની ટોચે રહેનાર જીવ - જંતુ પણ ક્યારનો મોક્ષ પામી ગયાં હત. વૃક્ષની નીચે વિશ્રામ કરતા મુસાફર નહીં પણ વૃક્ષ પર બેઠેલે કાગડે પૂજાતા હોત! એટલું જ નહીં, શ્રાવકેને ત્યાંથી આહારપાણ લેવાના અધિકારી પણ એવા જ ઊંચા છે, બીજા નહીં ! આવી આવી માન્યતામાં રમતા જેને જોઈ કરુણા ઉપજે. કેવી બાલિશતા! બિચારા! બાલ જીવોની દશા શું થશે ? આને ધર્મ કહે ? ચારિત્ર કહેવું? અરે ! કેટલાક જ મુખેથી નિશ્ચયનયને બોલતાં શીખી ગયા, ભક્તિ શબ્દને પકડી ડાં પદે લલકારતા થઈ ગયા, તે પણ પોતાને ઊંચા માને અને બીજાને હલકા માને! પિતા પાસે જ સાચો ધર્મ છે, બીજા બધા બેટા, એ દાવો કરે ! સાચા ધર્મને ઠેકે તેમને જ મળે છે, એ પ્રચાર કરતા ફરે! કહો! આમાં પંચમ કાળે ધર્મ ક્યાં રહ્યો? પિતાને સમકતી કહેવડાવતા જીવ બીજાને હાથ જોડતાં સમક્તિ ચાલ્યું જવાના Page #377 -------------------------------------------------------------------------- ________________ 308 આત્મા છું ભયમાં જીવતા હોય. જેનું સમક્તિ ટકે વાગે ને નંદવાઈ જાય તેવું તકલાદી હોય, તેને શામાં ગણવા? આવું કરનારા માર્ગ ભૂલ્યા છે. રાગ-દ્વેષને મંદ કરી શકયા નથી. બીજાની સાથે તુલના કરીને જ પિતાને મહાન કહેવડાવી શકે. પણ પિતામાં એવું પિતાપણું પ્રગટ થયું નથી હોતું કે પિતાની શ્રેષ્ઠતા સાબિત કરવા બીજા કશાયની જરૂર ન પડે ! બંધુઓ! જે જે સમજીને વ્યવહારમાં પ્રવૃત્ત હોય તેની દશા જ બદલાઈ ચૂકી હોય, તે કેવડા જેવો હોય. એક ખૂણામાં પડ્યો હોય તે પણ તેની સુગંધ ચારે બાજુ પ્રસરતી હોય. તેને મંદ થયેલ વિભાવ અને સ્વભાવ સન્મુખ થયેલી દશા, તેની શ્રેષ્ઠતાની ચાડી ખાતી હોય. | માટે જ સર્વજ્ઞએ પ્રરૂપેલ સ્યાદ્વાદ સિદ્ધાંતને સમજી, નિશ્ચય નયના લક્ષ્ય વ્યવહાર કરતા હોય અને એ વ્યવહાર તેનામાં આત્મદશાની ઉત્તરોત્તર વૃદ્ધિ કરવામાં સહાયભૂત થતા હોય તે જ સાચે, અન્યથા છે. ખેટો જ નહીં પણ એ વ્યવહાર કરનાર, ન તે શુદ્ધ વ્યવહાર કરી શકે અને ન તે નિશ્ચયને પહોંચી શકે માટે જ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું धम्मज्जियं च ववहार, बुद्धेहि आयरियौं सया / तमायरन्तो ववहार, गरह नाभिगच्छई॥ 142 પ્રબુદ્ધ સાધક શુદ્ધ ધર્મના લક્ષ્ય વ્યવહાર આચરે, તેવા વ્યવહારને આચરનારે, નિંદાને પાત્ર થતો નથી. વ્યવહાર, માત્ર વ્યવહાર માટે નથી હોતો પણ નિશ્ચય સાપેક્ષ હવે જોઈએ. કેટલાક અજ્ઞ છે એમ સમજતા હોય કે ત્યાગ-તપ-પૂજા-ભક્તિ કરી લીધાં એટલે ધમ થઈ ગયે. અને આપણને આનાથી મોક્ષ મળી જશે. પણ શ્રીમદ્જી પહેલાં જ કહી ગયા. “અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન.” બાહ્યાચારને જ સર્વસ્વ સમજનારે ભૂલમાં છે. તે આત્માને પામી શકતા નથી. તેથી જ આનંદઘનજી મહારાજ પણ કહે છે - વચન નિરપેક્ષ વ્યવહાર જઠે કહો વચન સાપેક્ષ વ્યવહાર સાચો Page #378 -------------------------------------------------------------------------- ________________ એક હોય ત્રણ કાળમાં 309 વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ સાંભળી આદરી કાંઈ રા.........ધાર. જિનેશ્વરની આજ્ઞા અનુસાર બાહ્ય ચારિત્ર રૂપ વ્યવહાર થાય તે જિન વચનની સાપેક્ષતા હેવાના કારણે એ નિજ પદને પામી શકે. પણ જે જિનવચનેની નિરપેક્ષતા એટલે કે જિનવાણુના અનાદર સહિત, ધર્માનુષ્ઠાનની ક્રિયાઓ માત્ર થતી હોય, તે તેનું ફળ સંસાર સિવાય બીજું કાંઈ ન હોય. આનંદઘનજી મહારાજને એવા જીવો પર કરૂણા આવે છે તેથી કહે છે. એવા નિરપેક્ષ વ્યવહારને, અજ્ઞાની અને પાસેથી સાંભળી, તેમાં શા માટે રાચો છે? તે સુ-ફળ આપનાર નથી. અર્થાત્ જે વ્યવહાર આત્મતત્વને પ્રાપ્ત ન કરાવતા હોય, આત્માનુભવના હેતુભૂત ન બનતો હોય, તે વ્યવહાર જૂઠે અને તેનું ફળ માત્ર સંસાર. માટે જ જે વ્યવહાર પરમાર્થના પંથને પ્રશસ્ત કરે, એ પંથને વિપ્નો રહિત બનાવે તે જ વ્યવહાર જ્ઞાનીઓની દષ્ટિએ સંમત છે, તે જ અનુકરણીય છે. આવા ભાવેની શ્રદ્ધા સાથે, નિશ્ચયના લક્ષ્ય વ્યવહારમાં રમતે આત્માથી જીવ, શાની શોધમાં હોય તે અવસરે કહેવાશે. Page #379 -------------------------------------------------------------------------- ________________ શોધે સમ્ર યોગ વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. એક્ષ-માર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યગચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના એટલે જ આત્માર્થની સાધના. જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ જ આત્મા છે અને એ સ્વરૂપને સંપૂર્ણ પ્રગટ કરવા માટે, એ જ ત્રણ સાધનો વડે સાધના કરવાની છે. - આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આત્માથી જીવની સાત્વિક તથા સદ્દવિચારોની શ્રેણી કેવી હોય તે બતાવે છે. જેઓની બાહ્યાભ્યતર ગ્રંથિ તૂટી ગઈ છે, તેવા મુનિ જ સદ્ગુરુ; એવી આત્માથીની દઢ શ્રદ્ધા છે. જેની અંતર ગ્રંથિ તૂટે, તેની બાહ્ય ગ્રંથિ આપોઆપ તૂટી જાય છે. અને તેથી સહજ રૂપે મુનિદશા જાગે છે. આવા નિગ્રંથ મુનિ જ, આત્મ આરાધનાના પથે પ્રદર્શક બની શકે છે. વળી આવા ગુરુ મળે, તે તેમના ચરણમાં ત્રણે યોગથી અર્પણ થઈ જવાની તૈયારીવાળે આત્માથી હોય. પરમાર્થના પંથની અનન્યતા તેના અંતરમાં વસી હોય. તેથી એ માર્ગે ચાલવા માટે પગદંડી બતાવનાર સદ્ગુરુને પ્રત્યક્ષ વેગ મેળવવા મથત હોય. નિગ્રંથ મુનિ સિવાય જિનેશ્વરના માર્ગનું યથાતથ્ય ભાન કરાવવા અન્ય કેઈ સમર્થ નથી. માટે જ એમ વિચારી અંતરે, શેઠે સદગુરુ ભેગ; કામ એક આત્માર્થનું, બીજે નહિ મન રેગ-૩૭ .. બુદ્ધિએ શોધેલ જડ પદાર્થોની શક્તિ કે ઈન્દ્રિયોએ શોધેલ વિષયની મહકતાની ભારોભાર નિરર્થકતા સમજાતાં, આત્માથી જીવ હવે સદ્ગુરુની ધમાં નીકળે છે. ભારતમાં પૂર્વ કાળે જ નહીં પણ આ કાળે થયેલા એવા અનેક સંત-રત્ન છે, કે જેઓએ આત્મ-સાધના - Page #380 -------------------------------------------------------------------------- ________________ 311 ભારતીય માન જાગ્રત થાય, એવા અનુભવિકા છે. તેથી બિલ શોધે સદ્ગુરુ વેગ માટે ગુરુની શોધ વર્ષો સુધી કરી હોય, ગુરુને પામવા અનેક વર્ષો વનજંગલમાં કે પહાડેમાં ભટક્યા હેય, અનેક મુશીબતો વેઠી હોય, ગુરુ ન મળ્યા ત્યાં સુધી જપીને બેઠા નથી, અને જ્યારે સમર્થ ગુરુ મળ્યા કે તેમના કૃપાશિર્વાદથી પિતાની આત્મસાધના કરી જીવનની સાર્થતા કરી લીધી. ભારતની એ પ્રાચીન પ્રણાલી રહી કે જેમને આત્મલક્ષ જાગૃત થાય, તેમનું પહેલું કામ સગુરુની શોધનું. કારણ ભારતીય માનસ આત્મસાધનામાં સદૂગુરુનું મહત્ત્વ અનિવાર્ય સમજે છે. સદૂગુરુ વિના ઉદ્ધાર નથી. અહીં થઈ ગયેલા અનુભવી સંતોએ સદ્દગુરુનો મહિમા ખૂબ ગાય છે. તેથી બિલકુલ ગ્રામ્ય જણાતે માનવ પણ ગુરુ વિના રહે નહીં. એ વધુ ન સમજતા હોય, પણ એટલું તે જાણતા હોય. ગુરુ દીપક ગુરુ ચાંદલે, ગુરુ મુજ પ્રાણ આધાર પલક એક ન વિસરું, ગુરુ મુજ તારણહાર.. કબીર જેવા સમર્થ સંતે પણ ગુરુને મહિમા અપાર બતાવ્યું છે. તેમને ચોક્કસ વિશ્વાસ છે કે ગુરુ વિના એક ડગલું પણ આગળ વધી શકાય નહીં. એક વાર ગુરુ માર્ગ બતાવે અને પછી એ રાહે ચાલ્યા જઈએ, તો બેડો પાર. એટલું જ નહીં, આત્મતત્વ રૂપ સની પ્રાપ્તિ ગુરુ વિણ થાય જ નહીં. તેઓ કહે છે - સદગુરુ સતુકા શબ્દ હૈ, જાને સત્ દિયા બતાય જે સતકે પકડે રહે, તે સત્ હી માહિં સમાય... સત એટલે પરમ તત્વ. તે રૂ૫ વગરનું તત્ત્વ છે. તેનું સ્વરૂપ અદશ્ય છે. પણ તેનું કેઈ દશ્ય સ્વરૂપ હેય તે તે સદગુરુ છે. પરમાત્મા તમને સને માર્ગ બતાવવા આવતા નથી. પણ પિતાને જ ફિરસ્તા સમાન સરુને ભેટો કરાવી આપે છે. એવા સદ્ગુરુ તમને જે સત્ બતાવે,. તે સને તમે દઢતાથી પકડી રાખશે, તે તમે પોતે જ સત્ રૂપ બની જશે. માટે સદૂગુરુના શરણમાં ચાલ્યા જાવ. મરાઠી અધ્યાત્મ-સાહિત્યમાં પણ આ જ ભાવને વધુ સ્પષ્ટતા આવતાં કહેવાયું છે કે : Page #381 -------------------------------------------------------------------------- ________________ 312 હું આત્મા છું અનામ્યાયે નામ કેસે ધ્યાવે ? અરૂપાયે રૂપ કેસે દેખાવે? હે મિ જે સાંગે સ્પષ્ટભાવે, તે મિ સદગુરુ - અનામી એવા આત્માનું નામ, અરૂપી એવા આત્માનું રૂપ પષ્ટ રીતે જે બતાવી શકે તે જ સદ્ગુરુ. શ્રીમદ્જીએ પણ ઠેર-ઠેર સગુરુનો મહિમા ગાય છે. તેઓના કૈવલ્યબીજ શું?” નામના કાવ્યમાં એકથી વધારે વાર સુ-ગુરુના ચરણની સેવના સંકેત છે. તેઓ કહે છે - બિન સદગુરુ કોય ન ભેદ લહે. જબ સદગુરુ ચર્ન સુપ્રેમ બસે. ગુરુદેવકી આન સ્વ- આમ બસે. ગુરુદેવને આટલો મહિમા ગાનારાને પોતાને ગુરુ કેમ નહીં ? તેઓની આ વર્તમાન પર્યાયે તેમણે કઈ ગુરુના ચરણોને સેવ્યા નથી. તે ખરેખર ગુરુની આવશ્યકતા છે તે કેમ સમજવું ? આ પ્રશ્ન અત્યંત સ્વાભાવિક છે. જાગૃત જીવને આ સંદેહ ઉઠયા વગર ન રહે. સમાધાન પણ તેના જીવનમાંથી જ મળે છે. તેઓ જે આત્મિક સંસ્કાર સાથે લઈને જન્મ્યા હતા, તે સંસ્કારો તેમના બાલ્યકાળમાં જ દેખા દેવા માંડયા હતા. માત્ર સાત વર્ષની ઉંમરે આત્મતત્વ વિષે અંતરમાં જાગતે તીવ્ર ઉહાપોહ અને કેઈની પણ પ્રત્યક્ષ પ્રેરણા વિના જાગૃત થઈ જતી આત્મ-સંવેદના, આ બધું બતાવે છે કે પૂર્વે આ સંસ્કાર પામવા માટે અપ્રતિમ પુરુષાર્થ તેઓએ કર્યો છે. કેઈ પણ જાતના કારણ વગર આટલા ઉત્કૃષ્ટ આત્મવીર્યનું કુરાયમાન થવું, તે પૂર્વના પ્રબળ સંસ્કાર વિના સંભવતું નથી. તેને અર્થ એ કે તેમણે આ કાળે નહીં પણ ભૂતકાળમાં અનન્ય ભાવે સદ્દગુરુનાં ચરણે સેવીને તેમની અસીમ કૃપાના ભાજન બન્યા કે જેના કારણે ભવ-ભવ સાથે ચાલવાવાળી ગ્યતાના ધારક બની ગયા. એટલું જ નહીં પણ તેમણે કઈ એક મહાપુરુષને ગુરુ રૂપ ના સ્વીકાર્યા, તે પણ અનેકવાર સપુરુષ Page #382 -------------------------------------------------------------------------- ________________ શોધે સદ્ગુરુ યોગ 313 પ્રત્યેની ભક્તિના ભાવે, તેઓને નમસ્કાર કર્યા છે. તેમના પત્રોમાં ઠેરઠેર સપુરુષ પ્રત્યે પ્રણામ થયેલા જ છે. અર્થાત્ તેમનો આત્મા તે સપુરુષનાં ચરણોમાં સમર્પિત જ હતે. આ કાળે થયેલા, સદૈવ આત્મ-રમણતાની દશામાં લયલીન, સ્વનામ ધન્ય શ્રી મહર્ષિ રમણને પણ કઈ ગુરુ નેતા મળ્યા. તેમને અલ્પ વયે થયેલે આત્મ-અનુભવ એટલે ઊંડે હતો કે તેમાંથી તેઓ કદી બહાર નીકળ્યા નથી. કશા જ પ્રયાસ વગર થયેલ આત્માનુભૂતિ થયા પછી, દિનપ્રતિદિન એ દશા વર્ધમાન જ રહી. એ વધતી દશા માટે પણ પ્રયત્ન કરે પડયે નથી. એમને કેઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે પ્રાચીન કાળથી ચાલી આવતી ગુરુ-શિષ્ય પરંપરા જ સાધનાના માર્ગને સ્થિરતા પ્રદાન કરે છે. આપ પણ મહાન સાધક છે તે આપ ગુરુ કેમ નથી કર્યા? ત્યારે મહર્ષિજીએ ગુરુ દત્તાત્રેયના જીવનને સામે રાખી કહ્યું કહ્યું કે તેઓને 24 ગુરુ હતા. ગુરુ દત્તાત્રેયે આ વિશ્વમાં વિલસતા તેમાંથી ઘણું ગ્રહણ કર્યું હતું. એ તના ગુણધર્મોમાંથી પિતે કંઈક પામ્યા હતા. આકાશ હાય, નદી હોય, પર્વત હોય કે પવન હોય. આવા સર્વ તામાંથી મળેલી પ્રેરણાએ એમના સંત જીવનને સંતત્વની કેટીએ પહોંચાડયું ન હતું. તેઓ કહેતા કે જગતમાં આંખ ખુલ્લી રાખીને ચાલે તે સર્વત્ર પ્રેરણાના સ્ત્રોત વહી રહ્યા છે, અને એ સર્વ તને દત્તાત્રેયે ગુરુ માન્યા હતા. મહર્ષિજી કહે છે : “અરૂણાચલ પહાડનાં પ્રબળ આકર્ષણે ઘર છોડીને તેના શરણે આવ્યો છું, અને એ પહાડ જ મારે ગુરુ છે. અરૂણાચલમાં પડેલ અનેક ગુપ્ત રહસ્યએ, મને સબળ પ્રેરણા પૂરી પાડી છે. તેથી - તમને સહુને જડ દેખાતે પહાડ, મારા માટે ચૈતન્યમય છે.” બંધુઓ! આવા ભાવોમાં વિભેર મહર્ષિએ અરૂણાચલ પહાડની ઘણી સ્તુતિઓ ગાઈ છે. આવું સાંભળી, સામાન્ય માનવ મુંઝવણમાં પડી જાય છે. એ સમજી શકતે નથી કે જીવતા-જાગતા મહાપુરૂષ સિવાય પણ કઈ ગુરુ બની શકે. પણ આ તે પહોંચેલા સમર્થ સંતની વાત છે. તેમના હૈયામાં રમતી Page #383 -------------------------------------------------------------------------- ________________ 314 હું આત્મા છું આત્મભાવના અલૌકિક હોવાથી તેમની ચર્યાને કે વાણુને આપણે સમજી શકીએ નહીં. પણ હકીકતમાં આવા સંતે તે નમ્રાતિનમ્ર હોય. અરે ! કેઈ સામાન્ય વ્યક્તિ મહાન સદ્ગુરના પ્રત્યક્ષ યોગમાં જેટલે નમ્ર ના બની શક્તિ હોય, એથી તે અનેક ગણું નમ્રતા આવા સંતોમાં જોવા મળે. આ જ છે તેમના અંતરની અભૂત પાત્રતા ! હાં, તે આપણે અહીં આત્માથી જીવ શાની શોધ કરે તે કહી રહ્યાં હતાં. બસ, જગતની કઈ ભૌતિક શે તેને લોભાવે નહી. એ શોધ, આ ભવમાં કદાચ ક્ષણિક બાહ્ય સુખ દેનાર બને તે પણ પરિણામે તે દુઃખદાયક જ હોય. માટે એવી શોધ કરી લે કે જેનું પરિણામ, ભવે-ભવા સાથે ચાલે. કર્મ ફિલસોફીને વિશ્વાસ છે કે જીવે કરેલાં પુણ્ય-પાપ સાથે જાય છે. અરે ! એક જમાને હતું કે અમુક દેશમાં સાથે જનાર વસ્તુઓનું લીસ્ટ બહું મોટું હતું. સાંભળ્યું હશે કે કેઈ રાજા-મહારાજા, શેઠ-શ્રીમતે મરે પછી તેને દાટવામાં આવે ત્યારે સાથે ધન, સોનું, રૂપું તે દાટે પણ એ મરીને જ્યાં ગયા હોય, ત્યાં તેની સેવા કરવા માટે જીવતાં દાસ દાસીઓને પણ સાથે દાટે. એમ મનાતું કે તેમની સાથે જેટલું દાટવામાં આવે છે તે બીજા જન્મમાં તેમની સાથે રહે, તેથી તેમને ત્યાં કેઈ જાતની તકલીફ નહીં પડે. આવા રિવાજે ઘણું લાંબા કાળ સુધી ચાલ્યા, અને આજે કંઈક સમજણ આવતાં એ રિવાજો ઓછા થઈ ગયા. બંધુઓ ! આ તે નરી અજ્ઞાનતા જ હતી, અને છે. સાથે દાટેલી વસ્તુઓ માટીમાં માટી જ થઈ જાય. સાથે જાય નહીં. પણ પુણ્ય-પાપ રૂપ કર્મો તે સાથે જાય છે. એથી પણ વધારે કહું તે આ જન્મ જેવાજેવા સંસ્કારો આત્મા પર સિંચિત થયાં છે, તે સંસ્કાર સાથે જાય અને અન્ય જન્મમાં એ જાગૃત થાય. પછી એ સુ-સંસ્કાર હોય કે કુ-સંસ્કાર! અહીં સદ્ગુરુની શોધ કરવી છે તે પણ એટલા માટે જ. સદ્ગુરુની પ્રત્યક્ષ પ્રેરણાથી થયેલે પુરુષાર્થ જે પરમ-પદ પ્રાપ્તિના હેતુથી થયે. હોય, તે પછી ભલે તે આ જ ભવમાં મુક્તિ ન આપે, પણ એ ભાવથી Page #384 -------------------------------------------------------------------------- ________________ શોધે સદ્ગુરુ યોગ 315 આત્મા સંસ્કારિત થ હોય, તે એ સંસ્કાર બીજા જન્મમાં સાથે આવે અને ત્યાં જઈને પણ ઉત્તમ આરાધનાના ગ, અ૫ પ્રયાસે અથવા વગર પ્રયાસે મળી જાય. જેમ શ્રીમદ્ રાજચંદ્રજીને અને રમણ મહર્ષિને મળ્યા તેમ! તેથી જ આ ગાથાનાં અંતિમ બે ચરણમાં કહે છે કે આત્માથી સાધક સદગુરુની શોધ આત્માર્થ માટે જ કરે છે. તેને બીજે કેઈમનરેગ નથી. બંધુઓ ! તનના રેગે તે જલદી જણાય. પિતે પણ શું દર્દ છે તે સમજી શકે અને અન્યને પણ ખબર પડે. શરીરમાં તાવ આવ્યો હોય તે વગર કહયે પિતે સમજે કે મને તાવ છે, અને બીજા હાથ અડાડે તે એ પણ સમજી જાય ! તેના ઉપચારે પણ જલદી થાય. પરંતુ મનના રેગ તે એવા છે કે ન પોતે સમજી શકે, ન સમજાવી શકે, ન કહી શકે, ન સહી શકે ! અહીં શ્રીમદ્જી કહે છે-ના, આત્માથી મનથી તદ્દન સાફ છે. મનને કઈ રોગ નથી. માત્ર આત્માની બહિરાત્મ દશા એવા જીવથી સહેવાતી નથી. તેથી બાહ્ય ભાવના અંશ, આત્માના કેઈ ખૂણે પડયા હોય તે ત્યાંથી કાઢવા માટે સદ્ગુરુની તાતી આવશ્યક્તા છે. ગુરુ મેળવીને, તેમને સેવીને, જગતના માન, પ્રતિષ્ઠા કે કીતિ રૂપ મનના રોગોને પોષવા નથી. ખરેખર આત્માથી જીવ આ બધી ચીને રેગ રૂપ જ માને છે. બંધુઓ ! એક નાને ત્રણ ચાર વર્ષને બાળક હોય કે મેટ માણસ હોય પણ શરીરમાં આવેલ બિમારીને જલ્દી દૂર કરવા જ સી ઇછે. એ વધે તે સારું એમ કેઈ ન ઈચછે. અને તેના માટે ત્વરિત ઉપાયે આદરે. આત્માથીને જગતનાં માન, પ્રતિષ્ઠા, કીતિ સર્વ રોગ રૂપ જ ભાસે છે. તે જલ્દી દૂર થાય તેના પ્રયાસમાં જ હોય. તેને તે એ બધાં પુદ્ગલના ખેલ છે એમ જ લાગતું હોય. આનંદઘનજી મહારાજ કહે છેકબીક કાજી, કબહીક પાજી, બહીક હુઆ અપભ્રાજી કબહીક જગમેં કીતિ ગાજી, સબ પુદગલકી બાજી આપ સ્વભાવમેં રે અવધુ સદા મગનમેં રહેના...આપ Page #385 -------------------------------------------------------------------------- ________________ 316 હું આત્મા છું આ રાશીના પરિભ્રમણમાં જીવ શું નથી પાપે ? દેવની કદ્ધિ પામે તે રાજા-મહારાજા કે શેઠ થઈ માનવ લેકમાં પણ પૂજા નરક તિયચનાં અમાપ દુઃખને સહ્યાં તે માનવ થઇને પણ કયારેક હલકામાં હલકાં કાર્યો કરી જગતને છેતર્યું, અને ક્યારેક વળી સમાજ દષ્ટિએ કહેવાતાં સારાં કાર્યો કરી નામના પણ મેળવી. કીતિ, પ્રતિષ્ઠા, માન, આદર પણ મેળવ્યાં, પણ એ બધાં જ પુદ્ગલના ખેલ. પાપ અને પુણ્ય બને પુદ્ગલ. બને નાશવંત, બને જૂઠા. માટે તેમાં ન રાચતાં, નિજા નંદમાં મસ્ત થઈને રહેવું એ જ કર્તવ્ય છે. તે બંધુઓ ! આત્માથી જીવની આવી સમજ માન, પ્રતિષ્ઠા માટે નહીં, પણ આત્માર્થને સાધવા માટે જ સદ્ગુરુની શોધ કરવા પ્રેરે છે. સદ્ગુરુની શોધમાં ગયેલે સાધક, જ્યારે સદ્ગુરુને લઈ ત્યાંથી પાછો ફરે છે ત્યાં જ તેને આત્મા કેટલી આત્માર્થ સાધવા તૈયારી કરી ચૂક્યો હોય છે તે અવસરે... Page #386 -------------------------------------------------------------------------- ________________ ...ત્યાં આત્માર્થ નિવાસ! ૧ખરાગ પરમાત્મા, અનંતજ્ઞાની, અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય સમક્ષ, અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષ માર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના એ જીવ જ કરી શકે છે, કે જેને મુક્તિની ઝંખના જાગી છે. જેને સ્વમાં સમાઈ જવું છે. આવા જીને શ્રીમદ્જીએ આત્માથી કહ્યા. આત્માથી જીવનાં લક્ષણોનું વિવેચન ચાલી રહ્યું છે. આત્માથીમાં રહેલી યોગ્યતાને વિચારતાં આપણું મન પ્રસન્ન થઈ ઉઠે છે. ધન્ય રૂચિ ! ધન્ય શ્રદ્ધા ! મળેલી શક્તિઓને ઉપગ આત્મશ્રેયાર્થે થઈ રહ્યો છે. સદ્ગુરુની શોધ અને શોધને હેતુ માત્ર એટલું જ છે કે આત્માની મૌલિક દશાનું ઉભાવન, તેથી આત્માની શુદ્ધિ અને પછી સિદ્ધિ હવે આત્માથી જીવની અંતરદશા કેવી આદર્શ હોય તે કહે છેકષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણુ દયા, ત્યાં આત્માથે નિવાસ.૩૮ સંવેગ, નિવેદ, અનુકંપા અને આસ્થા. આ ગાથામાં પણ આ લક્ષણોની ભૂમિકા રૂપ ગુણ કહ્યાં છે. કષાયનું શાંત થઈ જવું તે છે સમ, શમ અથવા ઉપશમ. કષાયોને સર્વથા નાશ તે 12 મા ગુણસ્થાનના અતે થાય છે. પણ આ તે સાધનાનો પ્રારંભ કરતે સાધક છે, તેથી તેણે સમજીને વિચારીને, આત્મલક્ષ જાગૃત કરીને, પોતાના અકષાયી સ્વરૂપની દઢ શ્રદ્ધાના આશ્રયે, કષાયોને મંદ કર્યા હોય, પાતળા પાડી નાખ્યા હોય, શમાવી દીધા હોય, ઉપશાંત કરી નાખ્યા હોય. Page #387 -------------------------------------------------------------------------- ________________ 318 હું આત્મા છું સવળી માન્યતાની રાખ વડે, કષાયના અગ્નિને ભારી દીધો હોય. પણ એ રાખમાં યે એટલી શક્તિ હોય કે તે અગ્નિની ઉષ્ણતાને અનુભવ ન થવા દે. આવા જીને કષાના ઉદય નવતે એમ નહીં, પણ એ સાવધાન હોય, તેથી આવેલા ઉદયમાં ભળી ન જાય. કદાચ કયારેક સાવધાની ચૂકાય અને ઉદય તેને પિતાનામાં ખેંચી જાય. તે ત્યાંથી તરત જ પાછા વળવાની જાગૃતિ સામર્થ્ય કેળવી લીધું હોય ઉદયમાં આવેલા કષાયમાં ભળી જવા પણ થાય કે તરત આત્માથી વિચારે, કે કષાય એ મારું સ્વરૂપ નથી. હું અકષાયી, નિર્મલ આત્મા છું, કેધાદિ રૂપ પરિણમવું એ પરભાવ છે. પરભાવના આશ્રયે આશ્રવ આવે અને એના પરિણામે બંધ પરંપરાની કડી જોડાતી જાય માટે કેધાદિન નિમિત્તે અંદરમાં ઉદય પામતા ધાદિ સ્વરૂપ હું ન હોવાના કારણે, મારે મારામાં રહેવું છે. આ ઉદય સમયના પરિપાક સાથે પૂર્ણ થશે અને કર્મો નિર્જરી જશે.” ઉદયમાં આવેલ કર્મોને અનુભવ જીવ કરે કે ન કરે. તે ખરવાના સ્વભાવવાળા છે માટે ખરી જ જશે. જરૂરી નથી કે જેટલાં કર્મોને ઉદય થાય તે સર્વને અનુભવ કરે જ ! સર્વનું વેદના થાય જ ! ન પણ થાય છતાં તેની નિર્જરા થઈ જ જાય છે. મહાપુરુષોના જીવનમાં તે સાંભળ્યું જ છે, કે તેઓ આત્મ-સ્વરૂપની રમણતામાં લીન હતા-અંદરને આનંદ લૂંટતા હતા, તેથી બહાર ગમે તેવાં નિમિત્તો આવ્યાં તેઓ ડગ્યા નહીં. ઉદયમાં ભળ્યા નહીં. કર્મોની સામું તેઓએ જોયું નહીં. બિચારાં કર્મો નિર્માલ્ય થઈને ચાલ્યાં ગયાં. અરે ! આપણા વ્યાવહારિક જીવનમાં પણ આપણે અનુભવ્યું છે કે કોઈ કડવા શબ્દ-પ્રહારથી આપણને ઉત્તેજિત કરવા ધારે, પણ આપણે મનથી નિશ્ચય કર્યો હોય કે મારે ઉત્તેજિત નથી જ થવું, અને ન થઈએ તે સામે માણસ એકલો કયાં સુધી ઝઝૂમી શકે ! તે થાકીને ચાલ્યો જાય છે, હારી જાય છે. એમ જ બંધુઓ ! આપણું કર્મોનું પણ એવું જ છે. એ ઉદયમાં તે આવ્યા જ કરશે, એને ઉદયમાં આવવાને કમ એક પળ પણ રેકતા નથી. તે નિરાબાધ ગતિથી આવ્યા જ કરે. પણ સાક્ષીભાવે જેવા ટેવાયેલે આત્માથી જીવ તેને માત્ર જોયા કરે, તેમાં ભળે નહીં. Page #388 -------------------------------------------------------------------------- ________________ ત્યાં આત્માર્થ નિવાસ 319 તે પ્રથમ ગુણ, કષાયની ઉપશાંતતા. કક્ષા શાંત થઈ ગયા હોય, કધ, માન, માયા, લોભ, આદિ ગમે તેવા નિમિત્તો આવે, પણ પોતે પિતામાં શાંત હોઈ તેને નિમિત્તો સ્પશી શકે નહીં. પણ જે જીવ સમજ નથી, તેનું શું થાય ? આપણું અવળાઈ તે જુઓ! સારાં નિમિત્ત આવે, આત્મ- ઉત્થાનના રાહે લઈ જનાર નિમિત્ત આવે તે તે નિમિત્તોને તે તરત ઉડાડી દઈએ છીએ, સ્પર્શવાની તે વાત જ કયાં? દૂરથી જ રવાના કરી દઈએ. સંત-સમાગમ, કે શાસ્ત્ર-શ્રવણ જે સુભગ વેગ મળ્યું હોય તે તેને નિમિત્ત બનાવી આત્માનું શ્રેય સાધનારા કેટલા ? બહુ જ ઓછા જીવો! તે સારાં નિમિત્તને ત્યાગી દેનારા ઘણું અને માઠાં નિમિત્તને ગ્રહણ કરનાર ઘણા. આમ જ સંસારની ઘટમાળને એક પણ ઘટ અધૂરે રહેતું નથી, ભરાયા જ કરે છે, ઠલવાયા કરે છે, ને વળી ભરાય છે. એક પળને પણ તેને વિશ્રામ નથી. એને પરિણામે કષાયો પાતળા પડતા નથી. આત્માથી જીવે કષાયને ઉપશાંત કર્યા છે. સ્વનું સ્વરુપ તેને સમજાયું છે. હું ચેતન, શરીર જડ. આખાયે સંસારને પસારે જડે. ચેતનને, ચેતનભાવમાં જ સુખ હોય. જડભાવમાં જડ પરિણમનમાં તે સુખ મેળવી શકે જ નહીં. જગતને ગમે તેવો કિમતી ગણાતે જડ પદાર્થ અને સમાજ માન્ય પુણ્યની પરિણતિ રૂપ પ્રતિષ્ઠા, આ બન્ને મારા સુખનાં કારણભૂત બની શકે જ નહીં. માટે આવા આત્માથી જીવને મોક્ષ સિવાય બીજી કઈ ઈચ્છા, તૃષ્ણા કે અભિલાષા અંતરમાં પડી જ ન હોય. સામાન્ય માનવે વિવિધ પ્રકારની અભિલાષાની આગમાં રાત-દિવસ જલતા રહેતા હોય. સમાજ માન્ય સુખના સિદ્ધાંતેમાં વિશ્વાસ કરનાર, કન, માન, પ્રતિષ્ઠા, ઈજજત વગેરેના ખોટા ખ્યાલમાં રાચતા હોય, અને એ બધું જ મેળવવામાં વધારવામાં તેનું ચિત્ત, મન, બુદ્ધિ સદેવ કાયેલા હોય. અભિલાષાની આગ એવી પ્રચંડ હોય કે તેમાં જેટલું નાખો તે બધું જ ભસ્મીભૂત થઈ જાય. જેમ નાખો તેમ વધુ માગે. ક્યારેય તૃપ્તિ થઈ નથી અને થવાની નથી. Page #389 -------------------------------------------------------------------------- ________________ 320 હું આત્મા છું અભિલાષાની આગ માનવના પટ જેવી છે. પેટમાં ગમે તેટલું અન્ન પધરાવે, તે તૃપ્ત થતું જ નથી. બે-ચાર કલાકમાં ખાલી થતું પેટ ફરી માગે જ છે. કેઈ એ ઉપાય નથી કે એક વાર પેટ ભરી લીધું કે ફરી એ કદી માગે નહીં. અરે ! જરા વિચારે તે ખરા ! આજ સુધીમાં કેટલું ખાધું ? છે ગણતરી ? આપણે કરીએ જરા ગણતરી! માને કે તમે રેજની ચાર રોટલી ખાવ છે. તે એક મહિને 120 થઈ એક વર્ષની 1440 અને તમારી જેટલી ઉમર થઈ તેની સાથે ગુણાકાર કરીને જુઓ ! પચાસ વર્ષ તમને થયાં તે 72,000 રોટલી, સાંઈઠ થયાં તે 86,400 અને સીત્તોર થયાં તે 1,00,800 આ પેટમાં કેટલું નાખ્યું અને એ સિવાયના બીજા પદાર્થો કેટલા ? ગંજના ગંજ ખડક્યા, છતાં તૃપ્ત ન થયું પેટ ! એટલું જ નહીં આ જીવનમાં પાંચ ઈદ્રિયથી ભગવાય એટલાં વિષયે ભેગવી લીધા. છતાં હજુ જાણે કાંઈ નથી ભગવ્યું તેમ કરી ને કેરા. તૃપ્તિને ઓડકાર આવતું નથી. આ છે અનંત અભિલાષાઓની જાળ. જ્યાં સુધી આવી અભિલાષાઓ પડી છે ત્યાં સુધી આત્માર્થ ઉગતે જ નથી. મતાર્થતા દૂર જતી નથી માટે જ શ્રીમદ્જીએ કહ્યું તારી ઈચ્છા અને અભિલાષાઓના ભાવને અંતરમાંથી ઉખેડીને ફેંકી દે, તો જ તારા ભાવને વેગ; જે અવળી દિશામાં વહી રહયો છે તે સવળી દિશામાં વહેવા માંડશે, તે જ સંવેગ જાગશે. ભગવૃત્તિ પર કાબૂ આવે તે જ ઈચ્છાઓ મરે, અન્યથા નહીં. પણ અજ્ઞાનમાં રાચતો જીવ ભેગેને છેડત ન હોય છતાં થોડી ભક્તિ કે જપ કરતાં શીખી જાય કે પિતાની જાતને આત્માથી કહેવડાવવા માંડે. - આજે જે જાતને વાયરે વાવે છે, એ વાયરામાં આત્માથી કહેવાતે માનવ પણ જે તણાત હોય તે તેને આત્માથીં માને શી રીતે ? જેમ કે આજે શ્રીમંત કુટુંબેની વચ્ચે હરિફાઈ ચાલી રહી છે. એક જણ જેટલે ધનને દેખાડો કરી શકે, બીજાને એનાથી વધુ કરવો હેય. સાંભળ્યું છે કે શ્રીમંત કુટુંબની બહેને લગ્નમાં 10-15 હજાર રૂપિયાની સાડીઓ પહેરતી હોય અને એક લગ્નમાં આવી મોંઘી Page #390 -------------------------------------------------------------------------- ________________ 321 ત્યાં આત્માર્થ નિવાસ સાડી પહેરી હોય પણ વળી જે બીજા કેઈનાં લગ્ન હોય તે એ સાડી ન ચાલે. એનાથી ચડિયાતી બીજી 20 હજારની જોઈએ. આ છે સામાજિક પ્રતિષ્ઠાનું આંધળું ભૂત! આમ જ ચાલ્યા કરે છે અને સમાજ અધઃપતનની રાહે આગળ વધી રહયો છે. આવાં એક–એક દૂષણે બીજા અનેક દુષણો ઉભાં કરે છે, પણ જીવ નથી સમજાતે ! આવા જીવોની વાત તે ઠીક, પણ એક એવા બહેનને જોયાં, જે કહેવાય આત્માથી, પોતાની ટોળીમાં અટવલ નંબર, પણ મેક-અપના એક પણ સાધનેને છેડી નહેતાં શક્તાં શરીરને સુંદર દેખાડવાના સર્વ પ્રયત્નમાં સદા વ્યસ્ત ! જેને આ દેહભાવ ન છુટયો હોય, આવી તૃષ્ણ ન મરી હોય તેને મિક્ષભાવ કેમ જાગ્યો હોય? જયાં સંસારભાવ છે ત્યાં મેક્ષભાવ નથી. અને સાથે રહી શકે જ નહીં. તે તેણે આત્માથીનું નામ ધરાવ્યું તે પણ જૂઠું ! માફ કરજો ભાઈઓ ! અહીં આત્માથીનાં લક્ષણોની ચર્ચા થઈ રહી છે તેથી સત્યને ઘટસ્કેટ કરવું જરૂરી છે. માટે જ આવા નામધારી આત્માથી જીવની અંતરદશા કેવી વિકૃત છે તે બતાવવી જરુરી છે. હા, તે આત્માથી જીવ સર્વે જડ ભાવથી પર થયો હોય, તેથી ચૈતન્યના ચરમ પરિણમનરૂપ મેક્ષ સિવાય બીજી કઈ આશા-અભિલાષા-ઇચ્છા તેને ન હોય. ભ-ખેદ, ભવના ભ્રમણથી થાકી ગયું છે. અનંત અનંત જન્મ-મરણ કર્યા પણ જીવનું કાંઈ વળ્યું નહીં. ફરી ફરીને હતું ત્યાં ને ત્યાં ! સુગતિમાં જઈસુખ ભેગવી આવ્યું કે દુર્ગતિમાં જઈ દુઃખે ભેગવ્યાં, પણ આજે કંઈ જ યાદ નથી. કદી કેઈ સુખ કે દુઃખ વેદ્યાં જ નથી એમ માનીને ખૂબ સુખ મેળવી લેવા માટે દેવાદિ ગતિમાં જવાની નિત્યનિરંતર ઈચ્છા, અને દુઃખ તે જોઈતું જ નથી માટે નરકાદિમાં નથી જ જવું તે નિશ્ચય ! પણ આમ હોવા છતાં સુગતિ એગ્ય શુભ હેતુઓનું સેવન કરતા નથી અને દુર્ગતિના કારણભૂત અશુભ હેતુઓને ત્યાગ કરતું નથી, પરિણામે સુગતિની ઈચ્છા રાખતે દુર્ગતિમાં ભટક્યા કરે છે. Page #391 -------------------------------------------------------------------------- ________________ 322 હું આત્મા છું પણ અહીં તે શ્રીમદ્જી કહે છે–ભવ-ભવના ભ્રમણને સમજેલે જીવ ત્યાં-ત્યાં જઈ આત્માના આનંદને ગુમાવવાનું દુઃખ જેણે વેવું છે, તે જીવ તે અંતરના ઉંડાણમાંથી ઈચ્છે છે કે હવે તે સુગતિ પણ ન જોઈએ અને દુર્ગતિ પણ ન જોઈએ. રખડી-રખડીને બહુ થાકી ગયો છું. બસ હવે તે મારા પિતાના ઘરમાં જઈને ચિરકાળ સુધી વાસ કરે છે એટલે જ ગુરુદેવનું શરણ લીધું છે. ગુરુદેવ પણ કહે છે - લે કે ધમકી નાવ તેરે ઘર તું ચલા જા... હવે આડું-અવળું કયાંય ભટકવું નથી. આત્માના પરમ વિશુદ્ધ સ્વરૂપની સંપૂર્ણ દશા રૂપ મેક્ષ એ જ મારું ઘર. ત્યાં પહોંચી અનંત વિશ્રામ પામવો છે. આમ આત્માથી જીવને સંસારના ભ્રમણ વિષે પૂર્ણ ઉદાસીનતા હોય. સંસાર ન જોઈ હોય તે સંસારનાં કારણે પણ ન જોઈતા હોય. તે વિષે પણ પૂર્ણ ઉદાસીનતા વતે અને જ્યારે આવે. નિર્વેદ જીવને પ્રગટે, વૈરાગ્ય ભાવ જાગૃત થાય ત્યારે જ આત્માને અનુભવી શકાય. કવિવર બનારસીદાસ સમયસાર નાટકમાં કહે છે કહે સુગુરૂ જે સમકિતી પરમ ઉદાસી હેઈ સુથર ચિત્ત અનુભ કરે પ્રભુ પદ પરસ એઈ.. 2 સદ્દગુરુ કહે છે કે જે સમ્યગૃષ્ટિ જીવ, સંસાર-ભાવથી અત્યંત ઉદાસીન થઈ, મનને ખૂબ જ સ્થિર કરી આત્મ–અનુભવ કરે છે, તે જ પરમાત્મ પદને સ્પર્શે છે. જેને સંસ્કૃતિનાં પયપાન જેણે કર્યા છે, તેવા પ્રત્યેક આત્માને જન્મ મરણ રૂપ સંસાર જ ખેદનું કારણ બને છે. ગજસુકુમારને વૈરાગ્ય જાગ્યે, અંતર નિર્વેદથી ભરાઈ ગયું. સંસારની અસારતા પ્રતિભાસી અને માતાને સંયમ ગ્રહણની આજ્ઞા માટે વિનવે છે. માતૃહદય અસીમ વાત્સલ્યથી રડી તે ઉઠે છે પણ શ્રેયને માર્ગ જાણી, કુંવરને આજ્ઞા આપે છે. સાથે સાથે એ શિખામણ આપે છે કે બેટા! મને તે રડાવી, પણ હવે ભવિષ્યમાં Page #392 -------------------------------------------------------------------------- ________________ ત્યાં આત્માર્થ નિવાસ 223 કઈ માને ન રડાવીશ! બસ, આટલું કહી વિદાય આપે છે. મા ઈ છે છે કે હવે તે દિકરે એવી સાધના કરી લે કે સદા-સર્વદાને માટે સંસાર છૂટી જાય. અને બંધુઓ ! એ દીકરાએ માના બોલ પર કરી બતાવ્યાભવ-ભવથી મુક્ત થઈ ગયો! આ છે માતા અને પુત્ર બનેની નિવેદ દશા ! આત્માથીને ગુણ કહ્યો પ્રાણુ દયા-અનુકંપા-કરુણું. સર્વ જીવ પ્રાણી, ભૂત, સત્ત્વ સહુ પર કરૂણ જેનાં આંતરચક્ષુ ખુલી ગયાં છે, અંતર હિટ લાધી છે એ આત્માથી જીવ, સર્વ પ્રાણીઓમાં સમાન આત્મા જ ભાળતે હોય. સહુને સિદ્ધ સમાન વિશુદ્ધ, સ્વરૂપ દષ્ટિએ જાણતો હેય. તેથી કઈ જીવે કરેલા રાગ-દ્વેષ, એ જીવનું વાસ્તવિક સ્વરૂપ નથી પણ તેના અજ્ઞાનનું પરિણામ છે. તેથી તેના અજ્ઞાન પર તો કરૂણું જ સંભવે. તેના અજ્ઞાનના નિમિત્તે આત્માથીને રાગ-દ્વેષ ન સંભવે. માટે અન્ય જીના વ્યવહાર, વાણી કે વિચારે ગમે તેવાં હોય, આત્માથના મનમાં ક્ષેભ ન ઉપજાવે. પણ મૈત્રીભાવે તેમના પ્રત્યે પ્રેમ ઉપજે. તેમજ તે જીનાં આધિ, વ્યાધિ અને ઉપાધિનાં દુઃખ પરવે કરૂણા ઉપજે. આત્માથી જીવ પળે પળે આત્મ-જાગૃતિ સેવતા હોય. તેથી આત્મા ક્યાંય બંધાય નહીં, પાપથી ખરડાય નહીં, કષાયથી કલુષિત થાય નહીં તે માટે સંપૂર્ણ સતર્ક હાય. આવી જગેલી ભાવદયા, સહજ રૂપે અન્ય જીવ પ્રત્યે અનુકંપાના ભાવથી વરસી પડે, એટલે દ્રવ્ય દયા તો હોય જ. આમ આત્માથીનાં આ ચાર લક્ષણે સાથે આસ્થા એટલે શ્રદ્ધા તે સહજ પ્રગટે જ. જેને સ્વ–સ્વરૂપમાં શ્રદ્ધા છે તે જ આવા ગુણોને કેળવી શક્યો હોય. સ્વરૂપ લ જ આ ગુણે પ્રગટ થયા હોય તેથી શ્રદ્ધા વિહેણે ન જ હોય. સમ, સંવેગ, નિવેદ, અનુકંપા અને આસ્થા રૂપ ગુણોને પામવાની યેગ્યતાથી યુક્ત આત્માથી સ્વની સાધનામાં કઈ રીતે ઊંડે ઉતરતે જાય છે તે અવસરે... Page #393 -------------------------------------------------------------------------- ________________ જીવ લહે નહી જોગ..? વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની, અનંતદર્શની પ્રભુ વીર જગતનાં ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગ્ગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્રચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના પાત્રતા પ્રગટયા પછી જ થાય છે. મેક્ષની આરાધના એ કઈ સામાન્ય કિયા નથી કે ગમે તે જીવ ગમે ત્યારે કરી લે, ને થઈ જાય. તેના માટે વિશિષ્ટ યોગ્યતા જોઈએ. સામાન્ય રીતે માણસે એવું માનતા હોય છે કે ધર્મ કરવાને સને અધિકાર છે. ગમે તે પાપી કે હલકે માણસ પણ ધર્મ કરી શકે. ગમે તેવી પ્રકૃતિવાળો પણ ધર્મ કરી શકે ! સ્કૂલ દષ્ટિથી વિચારતાં આ સાદી સીધી વાત યોગ્ય જ લાગે. પણ પહેલાં તે વિચારવું એ ઘટે કે ધર્મ એ શું છે? જે આત્મ-સ્પર્શ વિના માત્ર બાહ્ય કિયા-કાંડે કે વિધિવિધાનેને ધર્મ માની લીધું હોય, તે તે સહુ કરી શકે પણ વાસ્તવિકતા જુદી છે. દ્રવ્ય, દેશ અને કાળના ભેદથી વિવિધ રીતે આચરણમાં આવતાં ધર્માનુષ્ઠાને એ માત્ર બાહય સ્વરૂપ છે અને એ કરવામાં કઈ વિશેષ યેગ્યતાની આવશ્યકતા નથી. દ્રવ્યથી કઈ પણ તપ-ત્યાગ, દર્શન, વંદન, પૂજા-ભક્તિ વગેરે કરવામાં આવે અને કાળથી તે ગમે તેટલા સમય માટે કરી લેવામાં આવે, તેમાં ભિન્નતા હોઈ શકે. એકરૂપતા ન હોય તો પણ ચાલે. કરનાર પણ ગમે તે હોય તે ય ચાલે. પણ જ્યાં ભાવને સંબંધ છે, ભાવ ધર્મ છે ત્યાં ધર્મ એટલે આત્મધર્મ જ. આત્માના સહજ સ્વભાવની પરિણામ દશા જ, એથી ઓછું કશું ય નહી, તેથી ત્યાં ભિન્નતા સંભવે જ નહીં. Page #394 -------------------------------------------------------------------------- ________________ જીવ લહે નહીં જોગ 325 આત્માથી આત્માને પામવે તે જ ધર્મ છે. તે માટે તે વિશેષ યેગ્યતા જોઈએ જ. એ સિવાય આત્માને પામવાને અધિકારી એ બની શકતો જ નથી. એ માટે જ શ્રીમદ્જી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં મતાથીનાં લક્ષણો વર્ણવે છે. એ કહેવા માગે છે કે ધર્મ કરતાં પહેલાં જાતને તપાસી લેજે કે ધર્મ કરવાના અધિકારી બની શકીએ એટલી યોગ્યતા કેળવી છે કે નહીં ! જે હા, તે બહુ સારું. અને ના, તે કેળવી લેજે. ગઈ કાલે જ આપણે આત્માથીનાં વિશિષ્ટ લક્ષણે જોઈ ગયા. કક્ષાની ઉપશાંતિ, મેક્ષ સિવાયની અન્ય ઈચ્છાઓને નાશ, સંસાર પ્રત્યે ઊંડી ઉદાસીનતા અને કરૂણાથી ભરેલું અંતર, આટલાં લક્ષણો સહિત જીવ જ ધમ કરવાને પાત્ર બને છે. એ જ વાત આગળ કહે છે દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહી જોગ મેક્ષ માગ પામે નહીં. મટે ન અંતર રેગ.... 39. ઉપર કહી એવી દશા સહજ સ્વભાવમાં વણાઈ જાય તેનું નામ જ પાત્રતા ધર્મ સહજતાને સ્પર્શે છે. કૃત્રિમતા હોય ત્યાં ધર્મને સ્પર્શ ન થાય. કાગળનાં બનાવેલ ફૂલમાં રૂપ, રંગ ને આકૃતિ આવી શકે પણ ફૂલના ગુણધર્મો ન આવી શકે. ગમે તેવા ઊંચા કાગળમાંથી બનાવેલું ફૂલ હોય અને મધું પણ હોય, છતાં તેનામાં ફૂલના ગુણ ન હોય, પરંતુ મૂળ ફૂલ પછી ભલે એ વગડામાં ઉગ્યું હોય, કેઈની યે માવજત વિના આપ મેળે વિકસિત થયું હોય પણ તેનામાં સહજ ગુણ હોય જ. બંધુઓ ! ધર્મ એ આત્માને સહજ સ્વભાવ છે. એ સ્વભાવને પામવા માટે આત્મામાં જેટલી ગ્યતાની આવશ્યકતા છે તે પ્રગટે, સહજ રૂપે પરિણમે, તો જ ધર્મ થઈ શકે. ધર્મ એ સહજાત્મ સ્વરૂપ સ્થિતિ છે. - આપણા માટે મોટા દુઃખની વાત તો એ છે કે વૈભાવિક વૃત્તિઓ આપણામાં બહુ જ સહજ રૂપે પરિણમતી હોય છે. તેના માટે કશે જ પ્રયત્ન કરે ન પડે. અનાયાસે વૃત્તિઓ પ્રગટ થઈ જ જતી હોય. અરે! કદાચ બહાર ન દેખાય તે પણ અંદરમાં તે રાગ-દ્વેષાદિની ભાવનાઓ આવ્યા જ કરતી હોય. રાગને કે દ્વેષને જન્માવવા માટે એક Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩ર૬ હું આત્મા છું જગ્યાએ એક કલાક બેસીને મહેનત કરવી પડતી નથી. પણ એક નહીં, અનેક સામાયિક કર્યા પછી પણ સમતા જાગતી નથી. તપ-ત્યાગ કર્યા પછી પણ જિતેન્દ્રિયતા આવતી નથી. સ્વાધ્યાય-ભકિત કરી લીધા પછી પણ વીતરાગતાનો અંશ પ્રગટતો નથી. સ્વાભાવિક ભાવને જગાડવા માટે ભવ-ભવને પુરુષાર્થ જોઈએ, છતાં ગોથું ખવાઈ જાય છે અને વૈભાવિક વૃત્તિઓએ કયાંય ગોથું ખાધું સાંભળ્યું નથી. અફાટ વિશ્વનાં અનંત અનંત પ્રાણીઓનું વિભાવરૂપ પરિણમન નિરંતર ચાલુ જ છે. બંધુઓ ! શા માટે આમ? આપણું પિતાનું જ સ્વરૂપ છે તે આપણાથી યેજને દૂર અને પરના સંગનું પરિણમન અતિ નિકટ ! બસ, કારણ એ જ કે કયારે ય સ્વભાવમાં વસવાને વિચાર કર્યો નથી અને પરભાવમાંથી ખસવાને સંકલ્પ કર્યો નથી! પણ જેને આત્માર્થ પ્રગટ થઈ ચુકયો છે એટલે જે આત્માના અર્થમાં જ પ્રવૃત્ત છે તે જીવ સ્વભાવ દશાની પ્રાપ્તિના પુરુષાર્થમાં જ હેય. તેનામાં એવી સત્પાત્રતા પ્રગટી ચૂકી છે. આવી સત્પાત્રતા ન પ્રગટે તે મોક્ષમાર્ગને પામી શકે નહીં. અને માર્ગ ભૂલેલા જીવ, માર્ગને ચૂકી જ્યાં ત્યાં આથડતે જીવ, પાસે પડેલા રત્નને ઓળખી શકતો નથી. આત્માથી આત્માને પામવાને છે. બીજું કશું જ કરવાનું નથી. બસ, આટલું સમજી જાય, કેઈ સમજાવનાર મળી જાય તે પોતામાં સમાઈ જવાને પુરુષાર્થ કરે. સમજાવનાર સદ્દગુરુ નથી મળ્યા માટે જ આથડે છે. કબીર કહે છે - ભટક મુઆ ભેદ બિના, કૌન બતાવે ધામ? ચલતે ચલતે જુગ ગયે, પાવ કેસ પર ગામ! અરેરે ! આજ સુધી “ભેદ્ર (સદ્ગુરુ) ન મળ્યા તેથી જ નકામે ભટકી મૂઓ! સદ્ગુરુ વિના નિજનું ધામ કેણ બતાવે? ચાલતાં ચાલતાં યુગો વીતી ગયા પણ ધામ ન પામી શક્યો. આજે સમજાય છે કે જ્યાંથી નીકળે ત્યાંથી માત્ર પા કેશ દૂર જ ગામ હતું ! ખરેખર ! પા કેશ પણ દૂર નથી. અનંત કાળથી આ લેકમાં આથડીએ Page #396 -------------------------------------------------------------------------- ________________ જીવ લહે નહીં જોગ 3 27 છીએ. તેની સામે પા કેશ તે કંઈ હિસાબમાં જ નથી. આ ધામ તે એટલું નજીક છે કે સંકલ્પ કરે ને પહોંચી જાવ. બંધુઓ ! સદ્ગુરુ મળ્યા પછી પણ જે જીવની પાત્રતા તૈયાર ન હોય તે તે પામી શકતું નથી. કેટલાક અજ્ઞાની લેકે કહેતા હોય છે કે અમારા ગુરુની અમારા પર કૃપા જ નથી. અમને કશું આપતા નથી. એટલું જ નહીં, અંદરમાં પડેલી અપાત્રતા તે એમ લાગે કે ગુરુ પક્ષપાતી છે. અમુકને આપે છે કે મને કંઈ આપતા નથી. ગુરુ પર આવું તહોમત મૂકે પણ મૂર્ખાને ખબર નથી કે સગુરુના હૃદયમાંથી હંમેશાં કૃપા વરસતી જ હોય છે. તારું પાત્ર ફૂટેલું છે, તું ઝીલી શકતો નથી તે ક્યાંથી પામે? પાત્ર તૈયાર કરો અને ન મળે એવું બને જ નહીં ! માટે જ શ્રીમદુજી કહે છે પાત્રતા પામ્યા વિના એક્ષ-માર્ગ સૂઝે નહીં અને માર્ગ સૂઝયા વિના, અંતરને રોગ દૂર થાય નહીં. આ જીવને મેટામાં મોટો કઈ રોગ હોય તે તે આત્મબ્રાંતિ રૂપ છે. પિતે પિતાને જ ઓળખતા નથી. દેહાદિમાં આત્માને હોવાપણાની માન્યતા એ માટે ભ્રમ છે. હું કોણ છું તેની ખબર નથી. શ્રીમદ્જીના જ શબ્દોમાં હું કેણુ છું કયાંથી થયે, શું સ્વરૂપ છે મારું ખરૂં. એની જ જીવને જાણ નથી. પિતાના બાહ્ય સ્વરૂપની અને જડનાં સંબધની જેટલી જાણે છે એટલી પિતાની જાણ નથી. અરે ! ઊંઘમાં સૂતા હે, ભર નિદ્રામાં છે અને કોઈ તમારું નામ લઈ અવાજ દે, તે જાગી જાય છે અને મને જ બોલાવે છે અને અમુક વ્યક્તિ બોલાવે છે, એ પણ ખબર પડે છે. બન્નેને ઓળખે છે. આખા યે વિશ્વમાં અનેક પદાર્થોને ઓળખે છે. કેટલાકની યાદદાસ્ત એટલી બધી જોરદાર હોય કે વર્ષો પહેલાં કઈ માણસને મળ્યા હોય તેને પણ ભૂલે નહીં. એ ઓળખાણ એવી ને એવી હાય, પણ જીવને પિતાની જ ઓળખાણમાં ભ્રાંતિ છે. એ ભ્રાંતિ દૂર ન થાય ત્યાં સુધી આત્મા છું અને મારે મને પામવા ધર્મ કરે છે એ કેમ સૂઝે ? Page #397 -------------------------------------------------------------------------- ________________ 328 હું આત્મા છું હું છું તેની જ ખબર નથી તો મારે શું કરવું જોઈએ તે કેવી રીતે જાણી શકે ? વળી ધર્મનાં બાહ્ય અનુષ્ઠાન પણ આત્મવિસ્મૃતિપૂર્વક કરતા હોય તેથી એ જીવ માર્ગે નથી. પાર્શ્વનાથ પ્રભુને ઉપસર્ગ આપનાર કમઠ સંન્યાસી પંચાગ્નિ તપ તપે છે. વૈશાખ મહિનાની આગ વરસાવતી ગરમીના બપોરે, ગામની બહાર ખુલ્લામાં પિતાની ચારે બાજુ કાષ્ઠની અગ્નિ પ્રગટાવી બેઠો છે. પાંચ બાજુથી તપી રહ્યો છે, શરીરને ભયંકર કષ્ટ આપી રહ્યો છે, પણ આત્મજગતમાં ભૂલેલે છે. આત્માને સ્પર્શ થયે નથી. માત્ર દૈહિક ક્રિયાઓ વડે જગતના જીવને ભૂલવામાં નાખવાના જ પ્રયત્નો ! બંધુઓ ! આવું તપ તપ્યા પછી પણ આત્મબ્રાંતિ કયાંથી મટે ? મેક્ષ માર્ગ કયાંથી લાધે ? તેથી જ શ્રીમદ્જીએ આત્માથીની દશા વર્ણવતાં, મોક્ષમાર્ગના ઈચ્છક જીવની સત્પાત્રતા કેવી હોય તે બતાવી દીધી. આટલી પાત્રતા આવ્યા પછી જ માર્ગ મળે અને અંતર રેગ ટળે. હવે આ જીવ આગળ કે પુરુષાર્થ કરી શકે છે તે અવસરે... Page #398 -------------------------------------------------------------------------- ________________ સદ્દગુર બોલ સહાય...! વાતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષ-માર્ગની આરાધના સમ્યગદર્શન સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના એટલે આત્માનું જ્ઞાન રૂપ પરિણમી જવું, દર્શન રૂપ પરિણમી જવું, ચારિત્ર રૂપ પરિણમી જવું. આત્મા આ ત્રણેય ને અભેદ ભાવે વેદે એટલે આરાધનાની સિદ્ધિ. આવી આરાધના માટે જે દશાનું પ્રાગટય આવશ્યક છે એ આગળ બતાવી દીધું અને તે માટે આંતર પુરુષાર્થ પણ અનિવાર્ય કહ્યો. આત્માને જેમ-જેમ સ્વ-સ્વરુપમાં સ્થિરતા આવતી જાય તેમ-તેમ વિભાવ છૂટતા જાય. તેને છોડવા ન પડે. આપણો પુરુષાર્થ ઉલટે ઉપડ્યો છે. પહેલાં કેધાદિ-વિભાવેને, મનની ચંચળતાને રોકવાનો પ્રયાસ કરીએ છીએ. પણ જીવને દર્શન ગુણમાં સ્થિરતા ના પ્રગટે ત્યાં સુધી ચારિત્ર ગુણ પ્રગટ થતા નથી. ક્રોધાદિ ચારિત્રની વિકૃતિ છે. માટે અંતરને પુરુષાર્થ છે તે મિથ્યાત્વને દૂર કરવાને અને સ્વમાં સ્થિર થવાનું છે. જ્યાં સુધી સ્વભાવમાં સ્થિરતા નથી આવતી ત્યાં સુધી કદાચ બાહ્ય વેષધારીને ચારિત્રનું પાલન કર્યાને સંતોષ ભલે માની લેવાય પણ વિભા છૂટતા નથી. એક સંન્યાસી ગંગાસ્નાન કરી પાછા ફર્યા અને માર્ગમાં ચંડાલને સ્પર્શ થયે. અછૂત તેમને સ્પર્શી ગયે તેથી અભડાઈ જવા જે મેટ અનર્થ થયે, અને શાંત રહેવું જોઈએ તે એ સંન્યાસીને આત્મા કેથી પણ અભડાયે. કટુ શબ્દોની આપ-લે પછી ગાળા-ગાળી અને પછી મારા-મારી. સંત કૃષકાય અને ચંડાલ મજબૂત. સંતનાં હાડકાં ભાંગી ગયા. ભાંડ છૂટીને સ્વ–સ્થાને આવ્યા અને સેવામાં રહેતે દેવ હાજર થયે. માન Page #399 -------------------------------------------------------------------------- ________________ 330 હું આત્મા છું ઘવાયું છે. કોધ અને અહં હજુ અંદરથી ઠર્યા નથી. દેવ પર વરસી પડયા. કેમ મારી રક્ષા કરવા ન આવ્યો ? દેવ કહે, મહારાજ ! આ તે હવે પણ ઓળખી ન શકે! કેમ? બને ચંડાલ હતા. પેલે જાતિથી ચંડાલ, તે તમે વૃત્તિથી ચંડાલ ! બંધુઓ ! ક્રોધાદિ વિભાવ ચંડાલ સ્વરૂપ છે. એ જયારે માથા પર સવાર થઈ જાય, ત્યારે બધું જ ભાન ભૂલાઈ જાય. આત્મા જે જ્ઞાન સ્વરૂપી છે તે કેધ સ્વરૂપી થઈ જાય. જાણે આત્મા ને કેધ એક થઈ ગયા હોય એવા થઈ જાય. માટે જ જીવની આવી પરિણતિને લક્ષ્યમાં રાખી શાસ્ત્રમાં આઠ પ્રકારના આત્મા બતાવ્યા છે. જો કે વાસ્તવિકતાએ તે બધા જ આત્મા એક સરખા જ હોય. તેમાં કઈ પ્રકાર કે ભેદ ન હોય. કહ્યું છે જે કાયા” આત્મા એક છે. વિશ્વના અનંત આત્માઓ સ્વરૂપની દૃષ્ટિથી એકસરખા છે. સિદ્ધ તથા સંસારી સહુની મૂળભૂત સ્થિતિ એક સરખી જ છે, પણ જ્યાં ભિન્નતા દેખાય છે, તે કર્મ સહિત જીવમાં, તેથી આઠ પ્રકારના આત્મા કહ્યા. 1. દ્રવ્ય આત્મા. 2. કષાય આત્મા. 3. વેગ આત્મા. 4. ઉપયોગ આત્મા. 5. જ્ઞાન આત્મા. 6. દર્શન આત્મા. 7. ચારિત્ર આત્મા. 8. વીર્ય આત્મા. બધા જ આત્મા દ્રવ્ય આત્મા છે જયારે જીવ ક્રોધાદિ કષાય રૂપ પરિ. ણમે છે, ક્રોધ આવતાં તે રૂપ બની જાય, એટલી વાર તેને કષાય આત્મા કહે. એ જ રીતે મન, વચન, કાયાના યોગોની પ્રવૃતિ રૂપ પરિણમે ત્યારે વેગ આત્મા. ઉપયોગ રૂપ પરિણમે ત્યારે ઉપયોગ આત્મા. અને એમજ્ઞાન દર્શન, ચારિત્ર અને વીર્ય રૂપ પરિણમે ત્યારે તે તે સંબંધનથી ઓળખાય છે. અહીં કેધાદિ વિભાવ રૂપ પરિણમેલા આત્માની અંતર દશા પણ કેધાદિ રૂપ બની જાય છે, જે વિભાવ છે. જ્યાં સુધી આવા વિભાવમાં છે ત્યાં સુધી આત્મામાં આરાધનાની યોગ્યતા પ્રગટ થતી નથી, ને મેક્ષમાર્ગ પમાતા નથી. પણ જે જીવ પુરુષાર્થ દ્વારા સ્વભાવ-દશાને પામવાની યોગ્યતા રૂપ અંતર્મુખ દશા પામે છે તે જીવ જ સુપાત્ર છે એવા સુપાત્ર જીવન અંતર પુરુષાર્થ કે ઉપડે છે તે શ્રીમદ્જી બતાવે છે Page #400 -------------------------------------------------------------------------- ________________ સદ્દગુરુ બોધ સુહાય 331 આવે જ્યાં એવી દશા, સદગુરુ બોધ સુહાય; તે બધે સુ-વિચારણું, ત્યાં પ્રગટે સુખદાય...૪૦... આત્માર્થ દશા જાગે એટલે સદ્ગુરુને ઉપદેશ પ્રિય લાગે, રૂચિકર લાગે, સુખરૂપ લાગે. મળેલા ગુરુના યોગે તેઓને ઉપદેશ ગ્રહણ કરવા માટે તીવ્ર જિજ્ઞાસા વૃત્તિ જાગે અને જે કંઈ આત્મ-હિતકારી વાણી સાંભળે તેને યાદ રાખે. સ્મરણમાં રાખે. વારંવાર સાંભળવાની પિપાસા જાગે. સાંભળીને રોમ રોમ ઉલસિત થઈ જાય. હૃદય પ્રસન્ન થઈ નાચી ઉઠે ને આવા ઉલટ ભાવે સાંભળ્યું હોય એટલે તપ્ત જ અંતરમાં ઉતરે. બંધુઓ ! સાંભળ્યા પછી અંતરમાં ન ઉતરે તે એ સાંભળ્યાને સાર છે ! લેકે સાંભળે છે તે ઘણું પણ અંદરમાં સ્પર્શ થવા દેતા નથી. પિતે કથામાં બેસે પણ કથા તેનામાં ન બેસે તે સાંભળનારની પણ મહત્તા શું ? પેલી બે પુતળીઓ જેવી વાત છે. દેખાવમાં બન્ને સરખી–બહુ સુંદર, પણ એક હતી અસલી ને એક હતી નકલી. અસલીની કિંમત સવા લાખની અને નકલીની કેડીની પણ નહીં ને ચતુર મંત્રીએ ઓળખી માત્ર એક સળી વડે. એકના કાનમાં સળી નાખી તે સીધી પેટમાં ઉતરી ગઈ અને બીજીના કાનમાં નાખી તે બીજા કાનથી નીકળી ગઈ. કહે ! આમાં કઈ અસલી ને કઈ નકલી ? કહેશે ? હા, પહેલી અસલી અને બીજી નકલી! બંધુઓ ! આપણે શેમાં? અસલીમાં કે નકલીમાં? પિતાની કિંમત પોતે જ કરી લેવાની છે ! મુંબઈમાં એક ભાઈ અમને કહેતા, મહાસતીજી ! ગમે તેટલું કહોને પણ બે કાન મળ્યા છે સીધો શા માટે ? સુણી સુણીને સીધું ફેંકી દેવા માટે ! આ દેહના ઘડનારની કેટલી મોટી ભૂલ ! એક કાન ઉપર અને બીજે નીચે મૂક્યો હતો તે, સાંભળેલું બહાર નીકળો ન જાત. બંધુઓ ! સંતને ઉપદેશ તે બહુ સાંભળે છે પણ લઈને કંઈ નથી જતા ! શા માટે? અહીં જ કેમ આવું? બજારમાં જાવ છે, વ્યાપાર કરે છે. ઘરેથી નીકળે ત્યારે એમ નકકી કરીને નીકળો છો ને કે આજે તે આટલે Page #401 -------------------------------------------------------------------------- ________________ 332 હું આત્મા છું ઘધે કરવો છે ને આટલું કમાવું છે! મારા ભાઈઓ! તમને પૂછું કે કયારેય એવું વિચારીને નીકળે છે કે બજારમાં જાઉં છું પણ એક પૈસાને ય વેપાર કરવો જ નથી. અરે! મળે તે પણ નહીં ! ક્યારેક તે આવું વિચાર! ના, વ્યાવહારિક જીવનમાં આવું વિચારનારો પાગલ ગણાય. તો પછી અહીં જે કંઈ જ લેવા ન આવતા હો, સાંભળીને એમ જ પાછા ચાલ્યા જતા હે તે શું સમજવું ? તમને શું કહેવું? કયાં છે આપણું સ્થાન? કઈ કેટેગરીમાં બેઠા છીએ, મતાથી કે આત્માથી ? વિચારી લેજે. શ્રીમદ્દજી કહે છે આત્માથી સદ્દગુરુનાં નિર્દોષ વચનને ગ્રહણ કરે તે સીધાં તેના અંતરમાં ઉતરે છે અને ભારૂપ બને છે. એ વચને તેના અંતરમાં સુવિચારણા ઉત્પન્ન કરે છે. માત્ર વિચાર નહીં, પણ સુવિચાર. મનુષ્યને શરીરની સાથે મળેલું મન નિત્ય વિચારે છે. વિચારની પ્રક્રિયા એક ક્ષણ માટે પણ રેકતી નથી. જમ્યા ત્યારથી જ સમજણ હોય કે નહીં પણ વિચારે તે ચાલુ જ છે. વ્યક્ત કરવા માટે વાણું ન હોય, સામર્થ્ય ન હોય તો વિચારોની અભિવ્યક્તિ ભલે ન થાય પણ વિચારે તે નિરંતર ચાલુ જ છે. આપણા મનમાં ચાલતા આ વિચારોનું પૃથકકરણ કરવાનું છે કે એ “સુ છે કે “કુ’ છે. રાગ-દ્વેષાત્મક ભાવનાઓથી રંજિત વિચારે કુ-વિચાર જ હોય. જે પિતાનું પણ અહિત કરે અને અન્યનું પણ અહિત કરે. મોટા ભાગના વિચારો આપણામાં જે રસ છે, રુચિ છે, જેની પ્રીતિ છે, જેવી વૃત્તિઓ છે એ માટેના જ હોય છે. આપણું હલકી વૃત્તિના પષણ માટેના પણ હોય છે. આવા વિચારો આત્મભાવથી પર છે. આત્માનું હિત ન થતાં, આનાથી અહિત જ થાય છે માટે આ વિચારોને કુ-વિચાર જ કહ્યા. જ્યાં સુધી સદ્ગુરુને ઉપદેશ હૃદયને ભીંજવે નહીં ત્યાં સુધી સુવિચાર જાગવાનો અવકાશ જ નથી મળતા. સંસારવૃદ્ધિના જ વિચારો હોય પણ સંસારમુક્તિના વિચાર આવે જ કયાંથી? કારણ જીવે વિચાર્યું તો ઘણું, પણ આજ સુધી એને જાણ જ નથી થઈ કે મારે મારા માટે Page #402 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુરુ બોધ સુહાય એટલે કે આત્મા માટે પણ વિચારવું જરૂરી છે. જે એ સમજાય તે જ સદ્ગુરુના યોગે સુ-વિચારણા જાગે. પણ બંધુઓ ! આપણું દશા તે કેટલી બુરી છે ! આપણા વિચારે કયાંથી શું ગ્રહણ કરે છે ! અંદરની બુરી વૃત્તિઓને પોષવા માટે જ્યાંથી સારૂં ગ્રહણ કરવાનું છે ત્યાં તેના જ એઠા નીચે હલકે માગે ચડી જઈએ છીએ. - આજનો દિવસ છે જન્માષ્ટમીને ! આજે શું કરશો? ખીરનું ભેજન ! કેટલાક બહેનોએ પિષા કર્યા છે ! ઉપવાસ કર્યા છે ! પણ ભાઈઓ! તમને પૂછું છું શું કરશે ? જે કૃષ્ણ ભગવાને કર્યું હતું, જે પાંડેએ કર્યું હતું તે? તેઓએ તે પિતાના જીવનમાં ઘણું ઘણું કર્યું હતું. તમે તેમાંથી શું ગ્રહણ કર્યું ? સારી વસ્તુઓને મૂકી જુગાર રમવાનું શીખ્યા ! આજે આખી રાત રમશે. અરે ! કેટલાક ભાઈઓ અને સાથે બહેને પણ આ શ્રાવણ મહિને આખે રમે! શા માટે ? તમારી પાસે જવાબ છે. કૃષ્ણ જેવા રમ્યા ! પાંડવે જેવા પંડિત રમ્યા તે અમે તો સામાન્ય માણસ છીએ. ન રમીએ? અને છતાં અમે પાંડે જેવા મૂરખ નથી, ભાન ભૂલેલા નથી કે દાવમાં પત્નીને મૂકી દઈએ. અમે કયારેય મૂકી નથી અને મૂકવાના પણ નથી. માત્ર મનોરંજન માટે રમીએ છીએ. બે ઘડી મેજ! માફ કરજે બંધુઓ ! પણ આવા હલકા મનરંજન આશરે કેમ લીધે ? સાત્વિક મનોરંજન નથી મેળવી શકતા? કે પછી એમાં મઝા નથી આવતી ? સત્સંગ, શ્રવણ, ભક્તિ, સ્વાધ્યાય આદિ કરશે તે એનાથી મનરંજન જ નહીં, આત્મા પણ રંજિત થશે અને જીવ માટે ઉપકારી નીવડશે. હલકા મનરંજનમાં જેનું મન લેભાય છે, તે માનવની મનેવત્તિ પણ હલકી છે, એ સત્ય હકીક્ત છે. કેમ આવી હલકી વત્તિએને પિષવાનું ગમે છે? છે બંધુઓ! શ્રી કૃષ્ણનું આવું અનુકરણ કરતાં પહેલાં એમના જીવનને વૈપાસો. કહેવાય છે કે જમુનાના જળમાં જઈ તેમણે કાળી નાગને નામે, Page #403 -------------------------------------------------------------------------- ________________ 334 હું આત્મા છું સહસ્ત્ર ફેણવાળા નાગને નાથતાં બહુ પરિશ્રમ કરે પડે, વળી એકએક ફેણ કાપતા જાય તેમ નવી-નવી ઉગતી જાય. પાર જ ન આવે. પણ અંતે તેઓએ નાગને વશ કર્યો ! શું છે આ ? પ્રતિક છે. શ્રી કૃષ્ણ અંતરમાં પડેલી અનંત કુ-વૃત્તિઓને નાથવા માંડી. જેમ-જેમ પ્રયાસ થાય તેમ-તેમ વૃત્તિઓ તે વધુ જોરથી ઉછાળા મારે. એકને જીતે ત્યાં બીજી અનેક ઊભી થઈ જાય. આપણું સહને અનુભવ છે કે વૃત્તિઓ એક પછી એક જાગૃત થયા જ કરે છે ને શાંતિ રહેવા દેતી નથી. અરે ! ભાન ભૂલાવી દે છે. કુળ, ઈજજત, પ્રતિષ્ઠા, ધર્મ બધું જ ભૂલાવી દઈકુ-વૃત્તિઓ દુરાચારના માર્ગે લઈ જાય છે. માણસ વૃદ્ધ થયા પછી પણ વૃત્તિઓની ગુલામીમાંથી છૂટી શકતું નથી એટલે લાચાર થઈ ગયો છે. તે આ વૃત્તિઓને શ્રી કૃષ્ણ નાથી હતી. બંધુઓઆજના દિવસે પહેલું કામ વૃત્તિઓને સંયમ કરવાનું કરીને પછી જુગારનાં પાનાં હાથમાં લેજે. કૃષ્ણના હેડ પર રહેલી બંસરી પણ કંઈક સમજાવે છે. રાધાજીના દિલમાં એક વાર બંસરીની ઈર્ચા જાગી કે આ બંસરી આખે વખત. શ્રી કૃષ્ણના હેઠ પર, એક ક્ષણ પણ દૂર નહીં, એનામાં એવું શું છે? ને રાધાએ કારણ પૂછી લીધું. બંસરી રહે છે-મારા તરફ તે જરા જુઓ! ઉપરથી નીચે સુધી આખી ખાલી થઈ ગઈ, પિલી થઈ ગઈ. મારામાં કાંઈ ન રાખ્યું મારૂં, એટલે જ મને કૃષ્ણના મુખ પર રહેવાનું સૌભાગ્ય મળે છે. રાધાજી સમજી ગયાં. બંધુઓ ! જે પિતાના અંદર માંથી અહને કાઢીને ફેંકી દે છે તે જ પ્રભુની સમીપે રહેવાને અધિકારી છે, અન્ય નહીં. જ્યાં સુધી અંતરમાં અહં પડ્યું છે ત્યાં સુધી પરમાત્માની પધરામણું હદય મંદિરમાં નહીં થાય. કબીરજી પણ એ જ કહે છે યહ તે ઘર હૈ પ્રેમકા, ખાલાકા ઘર નાહી સિસ ઉતારી ભૂહિ ઘરે, તે પૈઠે ઘર માંહી... પ્રભુ–પ્રેમને માર્ગ સરળ નથી. માસીનું ઘર નથી કે તેમાં વગર Page #404 -------------------------------------------------------------------------- ________________ સદ્દગુરુ બોધ સહાય 335 પછી મળી કામ નથી કર્યું. હરિ તેની પૂછયે ઘૂસી ગયા. અહીં તે માથું ઉતારીને મૂકવું પડે છે. પછી જ ઘરમાં પ્રવેશ મળે. પ્રભુને પ્રેમ તે જ મળે. માટે અહંને ત્યાગ થાય ત્યારે જ પ્રભુ મળે. એ કામ શુરવીરથી જ થાય. હરિને મારગ છે શરાને, નહીં કાયરનું કામ જોને પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને... કાયરે અને શું જીતી શકે ? અને જીતે તે હરિ તેના હૃદય મંદિરમાં પધારી જ જાય. મંથા તબ “હરી” નહીં, અબ “હરી હૈ “મૈ” નાહીં બસ, અહં જાય કે હરિને પ્રવેશ મળી જાય. તે બંધુઓ! કૃષ્ણની બંસરી અહમથી ખાલી થવાનું શીખવે છે. આજના દિવસે અહમને ઓળખી તેને દૂર કરવાનો પ્રયાસ કરજો. કૃષ્ણના જીવનની ત્રીજી વાત તે તેમની અદ્દભૂત નમ્રતા! નાનપણમાં સાંદિપની ઋષિને ત્યાં ભણવા રહ્યા છે. નિર્ધન અને ધનવાન સહ વિદ્યાથીઓ સાથે ભણે છે ને ગુરુએ સેપેલાં કામ સહુ કરે છે. વરસતા વરસાદમાં લાકડાં કાપવા મોકલ્યા તે ગયા અને લાક્કાને ભારે માથે ઉપાડીને લાવ્યા. રાજપુત્ર હતા છતાં ગુરુનું કામ કરતાં શરમ ન આવી. ગુરુની આજ્ઞા એ જ ધમ, એ શીખ્યા હતા, અહં આડે નોરતે આવતો. બંધુઓ ! વિચારે ! આવાં–આવાં કાર્યો જેણે કર્યા હોય તે સંસારમાં પૂજાય ! આજે ભારતમાં તેમનાં હજારો મંદિર હશે. ભારતની બહાર પણ તેઓ પૂજાય છે. સૌથી વિશેષ વાત તે તેમના જીવનની એ હતી કે ધર્મ દલાલી કેટલી કરી! તીર્થકર નામ-ગોત્ર બાંધી લીધું. ભવિષ્યમાં તીર્થકર પદની પ્રાપ્તિ થશે ! આપણે એમના જીવનમાંથી જેનશાસનની સેવા કરતાં શીખીશું ? ભલે કદાચ તીર્થકર થવાની યેગ્યતા સુધી ન પહોંચીએ પણ જીવન સદાચારથી સારા થઈને જીવીએ એટલું પણ ન બની શકે? તે બધુઓ! આજે તે ખાસ કહીશ કે જન્માષ્ટમીના નામે જુગાર રમતાં પહેલાં એક વાર શ્રી કૃષ્ણના જીવનને વિચારી લેજે. પહેલાં તેમના જીવ Page #405 -------------------------------------------------------------------------- ________________ 336 હું આત્મા છું નને એક સદ્દગુણ ગ્રહણ કરવાનો નિશ્ચય કરે અને પછી કુ-વિચારના ફળ રૂપે જુગાર રમે કે નહીં એ નકકી કરજે. શ્રીમદ્જીએ કહ્યું કે આત્માથી જીવ સદ્ગુરુના બોધને અંતરમાં ઉતારે છે. તેથી તેનામાં સુ-વિચારણા એટલે કે સમ્યગ વિચારણા જાગૃત થાય છે. જે વિચારોમાંથી ચિંતન જન્મે છે. વિચારે તે સહ કરે પણ સમ્યમ્ માગે તેને ચિંતન રૂપમાં પરિણમન કરવું તે જુદી વાત છે. જ્યાં ચિંતન છે ત્યાં મંથન છે. આત્મવિષયક ઉપદેશ સાંભળ્યા પછી, અંતરમાં તેનું મંથન થાય તે તેમાંથી આત્મઅનુભવ રૂપ નવનીત નીકળે છે અને નવનીત જ પુષ્ટિ આપનાર બળ છે. આત્માથી સાધકના ચિંતનમાં ‘હું આત્મા છું' નું રટણ નિશદિન ચાલતું હોય. શુદ્ધ સ્વરૂપી, અખંડ ચિપ ત્રિકાળી દ્રવ્ય હું આત્મા. આ વિચારણા તેને અનુભવ દશા તરફ લઈ જાય કે જે અનુભવ જ સાચા સુખનું કારણ છે. માટે જ શ્રીમદ્જી કહે છે. સુખદાયક સુ-વિચારે પ્રગટે છે. જે માનવ કુ-વિચારોના વમળમાં ફસાયેલું રહે તો તે પરિણામે દુઃખકર્તા જ બને છે. કુ-વિચારેનું ફળ સારૂં હોય જ નહીં. જેવા વિચાર તેવો જ કર્મબંધ અને તેવું જ ફળ. માટે જ ફરી ફરીને આપણું વિચારોને તપાસી તેમાં કેઈ હલકું તત્ત્વ હેય તે તેને દૂર કરી સાત્વિક વિચારો કરતાં શિખવું પડશે. તે માટે સદગુરુના બોધને અંતરમાં વાસ કરાવવો પડશે. દશા પામવી પડશે. આમ દશા પામેલા જીવને સમ્યગ દિશા મળી જાય છે અને એ દિશામાં આગળ વધતાં છેવટની મંઝિલ પણ પ્રાપ્ત થાય છે. તે ક્યાં અને કયારે એ અવસરે.... Page #406 -------------------------------------------------------------------------- ________________ જયાં પ્રગટે સુચારણી ! વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની, અનંતદર્શની, પ્રભુ વીર, જગતના ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવી ગયા છે. મેક્ષ–માર્ગની આરાધના સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગૂ ચારિત્રથી થાય છે. આ ત્રિ–રત્નની આરાધના સુ-વિચારણું પ્રગટ થયા પછી જ થાય છે. સુ-વિચારણું એટલે આત્મા વિષેનું ચિંતન. પિતે પિતાને ચિંતવત થાય, પછી જ રત્નત્રય એ જ મારું સ્વરૂપ છે, તે સમજાય. એવી સમજણ જીવમાં મુમુક્ષુતા પ્રગટાવે. પછી જ આરાધના માટે જીવ ઉદ્યત થાય. જ્યાં સુધી પરભાવની પ્રીતિ છે અને તેનું જ ચિંતન છે ત્યાં સુધી પદાર્થોને મેળવવા, જાળવવા અને જોગવવામાં જ જીવ રાચતે હોય છે. તેમાંથી બહાર નીકળવાનું તેને સુઝતું નથી. સદ્ગુરુના યોગે પણ અવળે ચાલે તેથી સ્વભાવ ને જાણી શકે નહીં. અહીં આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એ જ બતાવ્યું કે સુપાત્ર જીવને સદ્દગુરુનો વેગ મળે, તે એ અણમલ તક તેના જીવનમાં નંદનવન ખીલવવાના સુભગ નિમિત્ત રૂપ બને. આત્માથી માત્ર આત્માના અથે જ આવા સુગને શોધતો હેય. એ મળે એટલે આત્મામાં પડેલા બીજને પાંગરવામાં સમય ન લાગે. આપણા ઈતિહાસમાં એવા ઘણા માર્ગાનુસારી સંત થયા કે જેમને જીવનમાં એક વાર સત્સંગ મળે અને આખા યે જીવનનું પરિવર્તન થઈ ગયું. લટું તે તપેલું જ હોય પણ તેના પર ગુરુ કૃપાને-હથોડે પડે કે ઘાટ ઘડાઈ જાય. પછી એ જ ગુરુદેવના નિયમિત સત્સંગમાં ગુરુદેવ દ્વારા અપાયેલા કડવા પણ આરોગ્યકારી ઔષધના ધીમા સેવનથી ધીરે ધીરે તેની પાચનશક્તિ વધતાં, ઉપદેશને પચાવતે જાય. એના પરિણામે તેનામાં સુ-વિચારણું રૂપ આરોગ્ય પ્રગટ થાય છે. 22 Page #407 -------------------------------------------------------------------------- ________________ 338 હું આત્મા છું સુ-વિચારણા પ્રગટ થવાથી શું થાય તે શ્રીમદ્જી બતાવે છે - જ્યાં પ્રગટે સુવિચારણું, ત્યાં પ્રગટે નિજજ્ઞાન; જે જ્ઞાને ક્ષય મેહ થઈ પામે પદ નિર્વાણુ....૪૧... સુ - વિચારણા જાગૃત થવાથી, પરિણામ સ્વરૂપ નિજનું જ્ઞાન થાય છે. પિોતે પિતાને જાણે છે, પોતે પિતાને અનુભવે છે. આ અનુભવ, આ ઓળખાણ અંતરથી થાય છે, બહારથી નહીં. આત્માની ઓળખાણ અને એ સિવાયના સંસારના સમસ્ત પદાર્થોની ઓળખાણ, આ બન્નેમાં બહુ મોટું અંતર છે. બહારના પદાર્થો, વ્યક્તિઓ કે સ્થાને વિષેની ઓળખાણ બૌદ્ધિક સ્તરે થાય છે. કેઈ એક વ્યક્તિને આપણે ઓળખતા હોઈએ તો તેનું નામ, ઠામ, જ્ઞાતિ, વ્યાપાર, તેના અન્ય સાથેના સંબંધોથી ઓળખીએ છીએ. એથી આગળ વધીને તેનું સામાજિક સ્થાન શું છે એ ખબર હોય. વળી એ કદાચ કંઈક વિશિષ્ટ શક્તિ ધરાવતા હોય તો એ પણ જાણતા હોઈ એ. પણ આ બધી જ ઓળખાણ આપણી બુદ્ધિ દ્વારા થયેલી છે. વળી કેઈ સાથે નેહ-સંબંધ હોય, પ્રેમભાવથી એની સાથે જોડાયેલા હોય તો એ ઓળખાણ હૃદય સુધી પહોંચે. હૃદયથી હૃદયને ઓળખતા હેઈએ. આપણી લાગણીઓ સાથે જોડાયેલો એ તંતુ હૃદયનાં સુખ-દુઃખને અનુભવ કરાવે. આ બધું જ હવા પછી પણ તેમાં આત્મિક અનુભવ નથી થતો. બૌદ્ધિક કે હૃદયના સ્તર સુધી પહોંચેલી ઓળખાણનાં સંવેદનો એટલાં ઊંડાં નથી હતાં, જેટલા આત્મ–અનુભવનાં હોય. આત્માને અનુભવવા માટે દેહ, ઈન્દ્રિય, મન, બુદ્ધિ, હૃદય બધાથી પર થઈને આત્માના ઊંડામાં ઊંડા સ્તરને સ્પર્શ કરવાનો છે. આ સ્પર્શ થાય ત્યારે જ નિજનું જ્ઞાન થાય છે. તેમજ દેહ અને ઈદ્રિયના સ્તરે થતા અનુભવોને આપણે અનુભવ્યા છે. બાહ્ય સુખ - દુઃખનું વેદન કર્યું છે. પણ આત્માનો અનુભવ તે એ છે કે જે અનુભવ્યા પછી એક પ્રકારની તૃપ્તિ અને ચિરકાળની પ્રસન્નતા Page #408 -------------------------------------------------------------------------- ________________ 339 જ્યાં પ્રગટે સુવિચારણા રહ્યા કરે છે, જેને જીવ માણ્યા કરે છે. તેને માણને મમળાવ્યા કરે છે. એ માણ્યા પછી કઈ પણ પ્રકારની અતૃપ્તિ કે દુઃખને અનુભવ શેષ રહેતું નથી. જ્યારે ઈદ્રિયગમ્ય અનુભવ પછી અતૃપ્તિ રહે છે. સુખની પાછળ દુઃખને પડછાયે ઊભો હોય છે. તેથી જ શ્રીમજી કહે છે - પશ્ચાત્ દુઃખ તે સુખ નહીં ઈદ્રિયજન્ય અનુભવમાં સુખની માન્યતાવાળા અને વિચારવું ઘટે કે કઈ પણ પ્રકારનું વિષય સુખ મેળવ્યા પછી તેની પાછળ હતાશાનું, અતૃપ્તિનું, અરુચિનું દુઃખ ઊભું જ હોય છે. વળી સંસારનાં સુખની અનુભૂતિ નિરંતર સુખમય જ હોય એવું પણ નથી બનતું. એ સુખ ભેગવતાં-જોગવતાં પણ વચમાં દુઃખને વિચાર, દુઃખને અનુભવ થેડી ક્ષણો માટે થઈ જતો હોય છે. ત્યાં સુખ સ્થાયી નથી. માટે એ બધા જ અનુભવે પરિણામે દુઃખકર્તા જ છે. વળી ઈદ્રિયજન્ય સુખાનુભૂતિ મન સુધી જ પહોંચે છે. એથી વધુ ઊંડાણમાં જઈ શકે નહીં. મન જડ છે. જડના આશ્રયે નિપજેલું સુખ ચેતનને સુખ કેમ આપી શકે ? ચેતનનું સુખ તે ચેતનમાંથી જ આવિભૂત હોય. માટે જ ઇન્દ્રિય મનને આશ્રય છેડીને આત્મા સુધી પહોંચે ત્યારે નિજજ્ઞાન થાય, અને એ જ્ઞાન દુ:ખ રહિતનું સુખ આપે. નિજજ્ઞાન એટલે પિતાને પોતાની ઓળખાણું. પિતાને પરિચય, પિતાને અનુભવ, પિતામાં સ્થિરતા. આ બધી કમિક વિકાસની અવસ્થા છે. નિજાનંદની મસ્તી અનુભવતે જીવ ક્રમે-કમે ક્યાં સુધી પહોંચે છે! અહીં તે કડી જોડાયેલી છે. સહુથી પ્રથમ અંતરમાં આત્માર્થ દશા, દશા પછી સદ્ગુરુને યેગ, સદ્ગુરુના બેધના આશ્રયે સુવિચારણા, સુ-વિચારણાથી નિજજ્ઞાન અને નિજજ્ઞાનથી મેહને ક્ષય, પરિણામે નિર્વાણ. આમ Fઆત્માર્થદશાનું પકવ ફળ છે મોક્ષ. માટે જ સમ્યગદર્શનની મહત્તા અપરંપાર છે. શ્રીમદ્જીએ આવા સમ્યગ્રદર્શનને ઠેર-ઠેર નમસ્કાર કર્યા છે[ અનત કાળથી જે જ્ઞાન ભવહેતુરૂપ થતું હતું, તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવાનિવૃત્તિરૂપ ર્યું તે કલ્યાણમૂતિ સન્દર્શનને નમસ્કાર. Page #409 -------------------------------------------------------------------------- ________________ 340 હું આત્મા છું જીવમાં જાણવાની શક્તિ તે પડી જ છે. જાણવું એ આત્માને સ્વભાવ છે. તેથી ઈદ્રિયાદિનાં સાધનો વડે જાણ્યા કરતે હેય પણ એ જ્ઞાન રાગ-દ્વેષનાં નિમિત્ત રૂપ બની, સંસાર વધારનાર જ, આજ સુધી બન્યું છે. જીવ જે કંઈ જાણે, તેમાં સારા-નરસાને આરેપ કરે, તેથી રાગ-દ્વેષ ઉત્પન્ન થાય તે સહજ છે. રાગ-દ્વેષ સંસારનું કારણ છે તેથી જ્ઞાન. કરીને જીવે સંસાર જ વધાર્યો. પણ જીવ જ્યારે સ્વસમ્મુખ થાય છે, નિજને અનુભવે છે, એટલે કે સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે ત્યારે અંદરમાં એક કાન્તિ ઘટિત થાય છે. અનાદિકાળથી જે જ્ઞાને માત્ર સંસારનું ભ્રમણ કરાવ્યું હતું તેની પોતાની દિશા બદલાતાં, માત્ર એક સમયમાં તે સંસારનાશના હેતુરૂપ બની જાય છે. આજ સુધી જે ભાવનું પિષણ કર્યું હતું તેને એક ઝાટકે છેદી નાખે છે. આ છે સમ્યગ્રદર્શનનું અપૂર્વ બળ. આવા મહિમામય સમ્યગ્રદર્શનની વિશેષતા વધુ બતાવતાં શ્રીમદ્જી કહે છે - સમ્યકત્વ કેવળજ્ઞાનને કહે છે કે હું જીવને મોક્ષે પહોચાડું એટલે સુધી કાર્ય કરી શકું છું. અને તે પણ તે જ કાર્ય કરી શકે છે? તું તેથી કાંઈ વિશેષ કાર્ય કરી શકતું નથી, તો પછી તારા કરતાં મારામાં ન્યુનતા શાની ? એટલું જ નહીં, પરંતુ તેને પામવામાં મારી જરૂર રહે છે. અહીં સમ્યગદર્શન જ જીવની વિકાસ અવસ્થાનું અતિ મૂલ્યવાન પ્રથમ ચરણ છે તે બતાવ્યું. સમ્યગદર્શન પછી જ ધર્મની શરૂઆત થાય છે. મોક્ષે જવા માટે જે પુરુષાર્થ કરવાનું છે તે જ્યાં સુધી સમ્યગ્રદર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અંતરમાંથી ઉપડતા નથી. તેથી સમ્યગુદર્શન જ મોક્ષે પહોંચાડનાર મૂળભૂત કારણ છે. વળી કેવળજ્ઞાન થયા પહેલાં કોઈ જીવ મોક્ષ પામતું નથી તેથી કેવળજ્ઞાન પણ મેક્ષનું કારણ છે. છતાં અહીં સમ્યગ્ગદર્શન કહે છે કે હું ન હોઉં તે તું આવી શકે જ નહીં એટલે પહેલું મહત્વ મારું જ છે. અહીં આપણે સમ્યગ્ગદર્શન અને કેવળજ્ઞાનને ભેદ સમજીએ. Page #410 -------------------------------------------------------------------------- ________________ જ્યાં પ્રગટે સુવિચારણા 341 * સમ્યગદર્શન એટલે યથાર્થ જ્ઞાન. પણ અહીં આત્મા અને જ્ઞાન જુદાં છે. જ્યારે કેવળજ્ઞાન એટલે સંપૂર્ણ જ્ઞાન જેમાં આત્મા પિતે જ જ્ઞાનરૂપ થઈ જાય છે. આત્મા અને જ્ઞાન અલગ નથી રહેતાં. બંધુઓ ! આ વાર્તાલાપથી કેવળજ્ઞાનને નીચું સમજવાનું નથી. પણ રહસ્ય એ છે કે સમ્યગદર્શનરૂપ બીજ વાવ્યા વિના, નિવાર્ણરૂપ ફળ મળે નહીં. મીઠા-મધુરાં ફળના રસ માણીએ છીએ એ બીજને આભારી છે. બીજ ન જ હોત તે ફળ મળી શત જ નહીં માટે ફળના રસને આસ્વાદ માણતાં દષ્ટિ સમક્ષ બીજનું મૂલ્ય હેવું જ ઘટે. એ બીજ એટલે જ સમ્યગુદર્શન, એ બીજ એટલે જ નિજજ્ઞાન. શ્રીમદ્જીના શબ્દોમાં વહ કેવલ બીજ ગ્લાનિ કહે આવું નિજજ્ઞાન થતાં મોહને ક્ષય થાય છે. થાય છે એટલે કે નિજજ્ઞાન પછી સમ્યગૂ પુરુષાર્થ ઉપડે છે, કે જે મેહના ક્ષય રૂપ પરિણામ પ્રગટ કરે. નિજાનુભૂતિ પહેલને પુરુષાર્થ બહુ થોડું ફળ આપે છે. જેને આપણાં શાસ્ત્રોમાં અકામ નિર્જરા કહી છે. સમ્યગદર્શન પહેલાને પુરુષાર્થ સર્વથા વ્યર્થ નથી, કારણ અનાદિના મિથ્યાત્વી જીવને સમતિ પામવા માટે જે પુરુષાર્થ જોઈએ તે તે મિથ્યાત્વ દશામાં રહીને જ કરવાનું છે. જે મિથ્યાત્વ દશાના પુરુષાર્થથી કશું જ ફળ ન મળતું હોત તો કઈ પણ જીવ કદી સમકિત પામી શક્ત જ નહીં. પણ એમ નથી ! મિથ્યાત્વ દશાને પુરુષાર્થ જ સમતિ પ્રાપ્તિનું કારણ છે. હા, એટલું સાચું કે સમકિત પ્રાપ્તિ માટે કશું જ ના કરે અને અન્ય અનુષ્ઠાને સેવે તે તેનાથી નિજારૂપ લાભ બહુ થતું નથી. પણ સમક્તિ પછી કરાયેલે એટલે જ, બલકે એથી પણ ઓછો પુરુષાર્થ વધુ ફળ આપે. કમ નિર્જરા શેક બંધ કરે અને આત્મિક વિકાસ શીવ્રતાથી થાય. તેથી જ સમ્યગદર્શનનું અપૂર્વ માહામ્ય છે. ' સમ્યગદર્શન પછી પણ ઘણું ઉગ્ર સાધના કર્યા પછી જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ભગવાન મહાવીર કેટલી અસાધારણ ગ્યતા લઈ જમ્યા છે. સમકિત અને ત્રણ જ્ઞાન સાથે છે પણ મોહનીય કર્મ પડયું છે, જેની Page #411 -------------------------------------------------------------------------- ________________ 342 હું આત્મા છું સાથે લડવાનું છે. કેટલો સમય લાગ્યો? 12 વર્ષ અને 13 પક્ષ ! બંધુઓ! વિચાર કરે પ્રભુએ આટલે લાંબા સમય શું કર્યું ? ગ્રન્થકારો કહે છે, અમુક તપ કર્યા. આપણી પાસે પ્રભુની તપશ્ચર્યાના આંકડા ઉપલબ્ધ છે. છડ, અઠ્ઠમ, અર્ધમાસી, માસક્ષમણ, ચાર-માસી, છ-માસી આદિ આદિ તપની ગણતરી આપણે કરી છે. પણ શું પ્રભુએ માત્ર આટલું જ કયું ? નહી ! આ તો બહારથી તેમના દેહને કેટલું તપવું પડયું, તેનું ગણિત માંડયું આપણે! પણ તેઓના આત્મભામાં શું શું ચાલ્યું ? તેઓના અંતરમાં પડેલી મેહદશા કેવી પ્રચંડ હશે ? કે તે દશાને પલટાવી, અત્યંત નિર્મોહ દશાની પ્રાપ્તિ કરતાં કરતાં કેટલે કાળ વ્યતીત થઈ ગયે ? બંધુઓ ! વિચારો ! જેઓ પિતાને બાલ્યકાળમાં અપ્રતિમ સામર્થ્યને અનુભવ માનવને જ નહીં પણ દેવને પણ કરાવે છે. દેવેએ તેઓને વીર જ નહીં, મહાવીર કહેવા માટે બાધ્ય થવું પડયું. પ્રભુ પાસે હાર કબૂલ કરવી પડી અને એ દેવે પ્રભુના ચરણ સેવક બની ગયા. આવી અનુપમ શરીર શક્તિ, મન-શક્તિના ધારક, નિર્ભયતા અને સાહસિકતાને વરેલા, કરૂણા અને મળતા, જેમના–રેમ-રમમાં ઝળકી રહી છે એવા એ અખૂટ શક્તિના ધારક આત્માને આટલા લાંબા સમય સુધી પિતાના અંતર સાથે યુદ્ધ કરવું પડ્યું! કેટલું કઠિન હશે એ ? ઉપસર્ગો અને પરિષ શરીર અને મનને સહેવા પડયા તો આત્માને શું-શું નહીં સહેવું પડયું હોય ? અને તેમાંથી પાર ઉતર્યા તો મેહદશાને સર્વથા નાશ કર્યો. બંધુઓ! ગાથામાં શ્રીમદ્જીએ કહી દીધું કે તે જ્ઞાને ક્ષય મેહ થઈ પામે પદ નિર્વાણ કેટલું સરળ લાગે છે ! નહિ ? નિજજ્ઞાન થયું, તેણે મોહનો ક્ષય કર્યો અને મેક્ષ પામી ગયે. આ તે જાણે “તાવ આવ્યો ને ટપ મૂઓ” એવું જણાય છે. પણ ના, આ એટલું સરળ નથી. માત્ર એક પ્રભુ મહાવીરની સાધનાને વિચારીએ તે પણ અત્યંત કઠિન લાગે છે. પણ આવા તો અનેક છ મુક્તિને પામ્યા અને સહુને આવા કે આનાથી પણ વધુ પુરુષાર્થની આવશ્યક્તા રહી છે. કંઈકેટલાયે મહાપુરુષની સાધનાના ઇતિહાસથી આપણે અજાણ છીએ. તે સહુ પરમ પુરુષાર્થ વડે જ મોક્ષ પામ્યા છે. Page #412 -------------------------------------------------------------------------- ________________ જ્યાં પ્રગટે સુવિચારણા 343 - એ પુરુષાર્થ પ્રગટે ત્યારે મેહનો ક્ષય થાય અને નિર્વાણ પદને પામે. જે પદની પ્રાપ્તિ પછી જીવ કૃતકૃત્ય થઈ જાય છે. કશું જ કરવાનું શેષ રહેતું નથી. એવું અંતિમ પદ એટલે જ નિર્વાણ પદ ! પદની પ્રાપ્તિ સહન કરવી છે. પણ કેવું પદ? બંધુઓ! તમને પૂછે તે શું જવાબ આપશે ? કે મોટી સંસ્થાના પ્રમુખપદે, કે મંત્રીપદે હે તે એને ગર્વ કેટલે ? અને ન હો તે એ પદ મેળવવા માટેની ઝંખના કેટલી ? કાવાદાવા કેટલા ? રાજકીય ગંદી રમત કેટલી ? એ પદ મેળવી માન, પ્રતિષ્ઠા મેળવી લેવી છે. પણ હું તો કહું છું કે આવું પદ પામીને કંઈમેળવતા નથી, ગુમાવે છે. પદ મળે એટલે તમારું સન્માન થાય, તમને હાર પહેરાવવામાં આવે. ત્યારે વિચારો છો? કે જીવનમાં તો ખેટના ખાતામાં જ બેઠા છીએ અને આ એક વધુ હાર થઈ! હાર પહેરાળે અને અભિમાન વધ્યું એટલે પહેલાં તે ત્યાં જ એક પગથિયું નીચે ઉતર્યો. અને પછી એ અહંના પિષણ માટે ઢગલાબંધ રાગ અને દ્વેષની પરંપરા ! ત્યાં તે સખત પતન ! તો કહે મેળવેલું આ પદ ઉત્થાનની નિશાની કે પતનની સીડી? શું કહેશે? બંધુઓ ! આવાં પદ જીવને વિભાવમાં જ ઘસડી જાય છે. માટે એ પદની લાલસા રાખવા જેવી નથી. પદલોપી માણસ રાજકીય ક્ષેત્રે કે સામાજિક ક્ષેત્રે કેટલું આત્મ-અહિત કરતે હેય છે તે તમે સહુ પણ સારી રીતે જાણે છે ! સેવાના નામે માત્ર લૌકિક માન જ એને ખપતું હોય ! એ ન મળે તે જોઈ લ્યો એની દશા ! કેટલી ભયંકર ! માટે જ અહી અધ્યાત્મ શાસ્ત્રમાં આ બધાંને પરભાવ કહી છેડવાની વાત કરી. પરભવમાં નિમગ્ન રહેવું તે સર્વથા ત્યાજય છે. એ જીવ આત્માર્થ પામી શકે નહી. - અહી તે આત્માથી જીવના વિકાસની કિંમત છે. નિવાર્ણ જેવા પદને એ અધિકારી બને છે. જુઓ ! અહીં પણ અધિકારની વાત આવી. પણ એ તે પિતાને પિતા પર સર્વાધિકાર! પિતા પર બોજાને અધિકાર નહીં! ભૂતકાળ અનંત સિદ્ધો થયા પણ એ પહેલાં થયા માટે સીનિયર છે અને નવા થયેલા સિદ્ધો પર અધિકાર જમાવે?નહીં! સહુ સર્વતંત્ર સ્વતંત્ર ! પિત–પિતામાં જ ! બીજે કશે જ નહીં ! આવી નિજાનંદની અનુપમ મસ્તિ જયાં આઠે પ્રહર રહે તેવું નિર્વાણપદ. જે જીવનું ચરમ પ્રાપ્તવ્ય છે. સુ-વિચારણાના ફળરૂપ નિર્વાણ પદની પ્રાપ્તિ ત્યાં પુરુષાર્થને પૂર્ણ વિરામ. આગળના ભાવ અવસરે.... Page #413 -------------------------------------------------------------------------- ________________ ગુરુ શિષ્ય સંવાદથી...! વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગ્ગદર્શન સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના જેણે નિજાનુભૂતિ કરી છે, તે જ કરી શકે છે નિજાનુભૂતિ વિહોણે જીવ જ્ઞાન, દર્શન, ચારિત્રના નામે અનેક અનુષ્ઠાને સેવતે હેય. પણ તે તેને પ્રયાસ મિથ્થા સાબિત થાય છે. સમ્યગુ પુરુષાથ તે તે જ કે જેથી મેહને ક્ષય થાય. શ્રીમદ્જી પણ સમ્યગદશાના પ્રાગટયના ઉપાય, આત્મસિદ્ધિ શાસ્ત્રમાં બતાવે છે. દશા પ્રગટે એટલે દિશા મળે છે, અને એ દશા તેમજ દિશા બને પામવા માટે જ આ ગાથા કહે છે– ઉપજે તે સુવિચારણું, મેક્ષમાર્ગ સમજાય; ગુરૂ-શિષ્ય સંવાદથી, ભાખું ષપદ આંહી..૪૨... આત્માથનાં લક્ષણે છેલી કેટલીક ગાથાઓમાં બતાવ્યાં. તેનામાં રહેલી વિચારદશા કેવી હોય તે પણ દર્શાવ્યું. હવે આવી વિચારદશા પ્રગટે અને મોક્ષમાર્ગ સમજાય તે માટે આ શાસ્ત્રના હાર્દરૂપ છ પદે ગુરુ-શિષ્યના સંવાદથી કહેવામાં આવશે. શિષ્યના મનમાં શંકા થાય છે. ગુરુદેવ સમીપે એ શંકા રાખે છે અને કૃપાળુ ગુરુદેવ સમાધાન આપે છે. અહીં શ્રીમદ્જીએ સંવાદશૈલી શા માટે આપવાની હશે? વાસ્તવમાં તે પિતે જ પ્રશ્ન ઉઠાવ્યા અને પોતે જ સમાધાન આપ્યું છે. છતાં એક સુપાત્ર શિષ્યની જિજ્ઞાસાવૃત્તિ કેટલી પ્રબળ હોય? તથા જ્યારે આત્મલગની લાગે ત્યારે આત્માને સમજવા માટે તેના મનમાં કેવા-કેવા Page #414 -------------------------------------------------------------------------- ________________ ગુરુ શિષ્ય સંવાદથી 345 પ્રશ્નો ઊઠી શકે તે બતાવતાં આ શૈલી ગ્રહણ કરી હોય તેમ લાગે છે. શિષ્ય શંકા કે કુશંકાના ભાવથી કુતર્કો નથી કર્યા પણ વીતરાગની વાણીમાં અતૂટ શ્રદ્ધા હેવા પછી પણ તત્વના ભાવે હૃદયમાં સ્થિર થયા નથી માટે જ, પિતાની શ્રદ્ધાને પુષ્ટ કરવા અર્થે શંકાઓ રજુ કરી છે. બંધુઓ! શંકા કોને થાય ? બે સિવાય બધાને જ ! એક તે તદ્દન અજ્ઞાની જેણે તત્ત્વ શબ્દ પણ સાંભળ્યું નથી કે જેના મનમાં ક્કી કંઈ જાણવું જોઈએ એવું ભાન પણ નથી, તેને શંકા ન થાય. અને બીજા સંપૂર્ણ જ્ઞાની, જેમને આખા યે લેકના પદાર્થો સ્પષ્ટ પ્રતિભાસે છે. સર્વથા પ્રત્યક્ષ છે. તેઓ પોતે જ સર્વજ્ઞાતા છે. ત્યાં શંકાને અવકાશ નથી. આ બે સિવાયના છે કે જેઓ નથી તદ્દન અજ્ઞાની કે નથી સંપૂર્ણ જ્ઞાની, તેઓને શંકા થવાની સંભાવના છે. અને તેમાં ય આત્મમાગે જેની સુપાત્રતા કેળવાઈ છે તેને આત્મ-તત્ત્વ વિષે જ શંકા થાય છે. આવી સત્પાત્રતા પ્રગટ થાય અને સમર્થ ગુરુના આશ્રયે શંકાઓનું સમાધાન થાય તે શિષ્યની ભાવ-ધારા વધુ ઉલ્લસિત થાય છે. અને આગમના ઊંડા રહસ્યને એ પામી જાય છે. મોક્ષ માગ સમજાય છે. ભારતની પરંપરામાં યોગ્યતા વિના, જ્ઞાન ન દેવાની ઊંડી સૂઝ મહાપુરુષમાં હમેશાં રહી છે. અરે! એક શિષ્ય ઘણે ગ્ય હોય, ગુરુદેવનું અંતઃ કરણ તેને સર્વ જ્ઞાન સોંપી દેવાની ઈચ્છાવાળું હોય અને આપે પણ ખરા! પણ વચમાં જે ગ્યતા ચૂકાય જાય તે જ્ઞાનયજ્ઞ અધૂરો રહી જાય. આપણું ઇતિહાસનું એક અજોડ પાત્ર એટલે મુનિ સ્થૂલિભદ્ર. જેમણે ભેગ અને વેગ બને પાઠો જગતને શીખવ્યા. એક વખતને ઉત્કૃષ્ટ ભેગી, ત્યાગ માગે ગયે તે એવો જ સર્વ–શ્રેષ્ઠ ગી પણ બની ગયે. અતરમાં નિવેદ જાગતાં આચાર્ય સંભૂતિવિજયજીનાં ચરણોમાં સંયમ ગ્રહણ કરી રત્નત્રયની આરાધનાની સાથે-સાથે ઉગ્ર તપે તપી રહ્યા છે. ભામાં શિષ્યત્વ પ્રગટી ચૂકયું છે. સમર્પણ ભાવે અભૂત નમ્રતાની સાથે ગુરુકુલવાસનું સેવન કરી રહ્યા છે. યોગ્ય શિષ્યના નિમિત્તે ગુરુદેવનું અંતર પણ ખીલી ઊઠે છે. બારબાર વર્ષ સુધી એક નર્તકીના આવાસમાં રહી ગળાડૂબ ભેગે જેણે Page #415 -------------------------------------------------------------------------- ________________ 346 હું આત્મા છું ભગવ્યા છે, કૂળની મર્યાદા પણ જે ચૂકી ગયા હતા તેવા સ્થૂલિભદ્ર એક ક્ષણમાં સાપની કાંચળીની જેમ સર્વ સંસાર ભાવ ઉતારી દીધા. અપૂર્વ અંતર ઉદાસીનતાથી ચારિત્રની પરિણામ ધારામાં ઝૂલી રહ્યા છે. આવા મહાભાગી શિષ્યને પામી સરભૂતિવિજયજીનું હૃદય પરિતુષ્ટતા પામ્યું છે. અને તેમના આત્માને જ્ઞાન પ્રવાહ અખલિત ધારાએ સ્થૂલિભદ્ર તરફ વહી રહ્યો છે. સ્થૂલિભદ્રજી તદાકાર થઈ ગુરુદેવના ચરણ-શરણમાં જ્ઞાનપાસના કરી રહ્યા છે. એક પછી એક પૂર્વેનું જ્ઞાન હૃદયગત થઈ રહ્યું છે. પૂર્વેના જ્ઞાનમાં ઊડ રહ ભર્યા છે. લિભદ્રની કુશાગ્ર બુદ્ધિ, તીવ્ર પ્રજ્ઞા આગમનાં રહસ્યને આત્મસાત કરી રહી છે. પાણીમાં પડેલ તેલ બિંદુની. જેમ સર્વ મમ્ સુસ્પષ્ટ થઈ રહ્યાં છે, વિસ્તરી રહ્યાં છે. જ્ઞાન સાથે દર્શન, ચારિત્ર અને તપની અજોડ શક્તિ પણ સ્થૂલિભ પ્રગટાવી. સાધના સ્થિરતાને પામી, મંથર ગતિએ વિકાસ યાત્રા કરી રહી છે. એમની આત્મશક્તિની જાગૃતિ એ જડ-જગતના અનેક તને. પ્રાયોગિક રૂપે પ્રગટ કરી દીધાં. મુનિ સ્થૂલિભદ્રને અનેક પ્રકારની નાનીમોટી લબ્ધિઓ પ્રાપ્ત થઈ છતાં ધીરગંભીર મુનિ લબ્ધિની ખેવના. કર્યા વિના, આત્મ-આરાધનામાં લીન છે. આ જોઈ ગુરુદેવનું હૃદય પણ ગદ્ગદ્ થઈ જાય છે. આફરિન પોકારી ઉઠે છે. અરે ! આ શિષ્યની શ્રેષ્ઠતા પ્રત્યે ગુરુદેવને માન છે ગૌરવ છે. આવા શિષ્યને પામ્યાની પરિતૃપ્તિ છે. અને ગુરુદેવે નવપૂ સુધીનું અગાધ જ્ઞાન શિષ્યને આપ્યું. જ્ઞાનને સાગર શિષ્યના અંતરમાં ઉછળવા માંડે. આરાધના કરતાં લબ્ધિની ભાવના ન હોવા છતાં લબ્ધિઓ પ્રગટ થઈ ચૂકી છે. ખરેખર સાધના જ્યારે વધુ અંતર્મુખ થતી જાય છે, તેમ તેમ એક બાજુ થોકબંધ કર્મ નિર્જરા થાય અને બીજી બાજુ પુણ્યનાં પુંજ એકઠા થાય. જેના પરિણામે, સામાન્ય જનને ચમત્કાર ભાસે તેવી . લબ્ધિઓ સાધક સામે આવીને પડે. આવા લબ્ધિધારી મહાત્મા પિતાને આત્મ અસ્તિત્વને વધુ વિકસિત. કરવાના ધ્યેયથી, ગુરુદેવની આજ્ઞા લઈ, પર્વતની ગુફામાં એકાકી પણે, Page #416 -------------------------------------------------------------------------- ________________ ગુરુ શિષ્ય સંવાદથી 347 ધ્યાન-સાધનામાં રત થઈ ગયા છે. આસપાસની ખબર નથી. સર્વને વિસરી જઈ સ્વમાં ઓગળી રહ્યા છે. સ્વનું ગૂલે ઝૂલતા મુનિની દશા ક્યારેક અપ્રમત્ત ભાવમાં રમી રહી છે તે ક્ષણેક અલિત થઈ પ્રમત્ત ભામાં જાય છે. આમ આત્મ-સાધનાની જાત જીગરમાં જલી રહી છે. વેરાન વન, નિજન પ્રદેશ, ભયાનક પશુઓના ચિત્કારો વચ્ચે પણ સૌમ્યમૂતિ મુનિ નિજ ભાનમાં છે. એકાકી વિચરતે વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંગ જે; અડેલ આસન, ને મનમાં નહી ભતા, પરમ મિત્રને જાણે પામ્યા એગ જો અપૂર્વ આવા આરાધક મુનિ સ્વમાં રમી રહ્યા છે. અને આ મુનિની જ બે સાધ્વી બહેને આચાર્યશ્રીના દર્શને આવી રહ્યાં છે. આચાર્યશ્રીનાં ચરણેમાં વિનયપૂર્વક વંદના કરી, સુખ-શાંતિની પૃચ્છા કરી, અન્ય મુનિવરનાં દર્શનેથી પણ કૃતાર્થ થઈ મુનિ સ્થૂલિભદ્રજી ક્યાંય દેખાતા નથી. ગુરુદેવ પાસે જઈ વિનમ્રતાથી પૂછ્યું અને ગુરુદેવે આજ્ઞા આપી જાવ, મુનિ સ્થલિભદ્ર થોડે દૂરના પહાડની ગુફામાં ધ્યાનમાં રત છે. દર્શન કરે. બન્ને સાધ્વી બહેને, હર્ષભર્યા હૈયે, લાંબા સમયની ચિરઆકાંક્ષાને પૂર્ણ કરવા પર્વત તરફની કેડી પર પગ ધરે છે. ત્યાં તો મુનિનું ધ્યાન પૂર્ણ થયું. આત્મામાં સ્થિર થયેલી પરિણામ ધારા, બાહ્ય જગતને સ્પર્શ કરવા માંડી અને મુનિને જ્ઞાનના બળે દેખાયું કે સંસારી જીવનની બે સહેદરાએ દર્શને આવી રહી છે. અંદર કઈ ખૂણામાં પડેલે મમત્વને એક કણ સ્પંદિત થઈ ઉઠ્યો અને મુનિ ભૂલ્યા. ઊંચાઈએ પહોંચેલા મુનિની દષ્ટિ નીચે ગઈ. પોતે કંઈક લબ્ધિઓ પ્રાપ્ત કરી શક્યા છે એ અહં પણ અંતરના ઉંડાણમાંથી સળવળવા માંડે. અને છત્મસ્થ દશાએ ભાવ ભજ. સાધ્વીજીએ પર્વત પ્રદેશમાં પહોંચે છે. ગુરુદેવે સંકેત કરેલ દિશાની ગુફાને શોધી કાઢી પણ એ ગુફામાં સાધના ત સાધુને બદલે, ડલમથ્થો. Page #417 -------------------------------------------------------------------------- ________________ 348 હું આત્મા છું સિંહ જે. વિકરાળ સ્વરુપ અને રેષથી તગતગતી આંખે. ગુફાના મુખ પર બેઠે છે. ક્ષેભ પામી સાધ્વીજીએ બે ડગલાં પાછી હઠી ગઈ. અંતરમાં ભયને સંચાર થયું. આ જ ગુફા, પણ મુનિ નથી. વનરાજ છે. જરૂર કંઈક અમંગળ થયું હશે. ધ્યાનસ્ત મુનિને કેળિયે થઈ ગયે હશે. અને બન્ને બહેને પાછી ફરી. હૈયામાં ભય, ખેદ, નિરાશા અને દુઃખ લઈ ધીમે પગલે ગુરુદેવના ચરણે આવી. ગુરુદેવ! મુનિના સ્થાને મહાકાળને જે ! મુનિ કયાં ? શું થયું ? અને ગુરુદેવે સાધ્વીઓને આશ્વસ્ત કરી ! દેવાનુપ્રિયે ! મુનિ ત્યાં જ છે. એ જ મુનિ હતે. સિંહ નહીં, સાધક હતે ! પણ એ ભૂલ્ય! ભાન ભૂ! તમારા પ્રત્યેનું મમ, અને પિતાની શક્તિઓનું અહં એને પતનનું કારણ બન્યું. અને ગુરુદેવ બેદ-ખિન્ન બની ગયા. ઉત્તમ શિષ્યની અ૫ ત્રુટિ, જિનશાસનની વિકસતી ક્ષિતિજને અવરોધ બની ગઈ! આવનાર આંધીનાં એંધાણે ગુરુદેવ ખળભળી ઉઠ્યા. સમય થતાં મુનિ લિભદ્ર આવ્યા. ગુરુ ચરણે મસ્તક નમાવ્યું, કરેલ સાધનાને વૃત્તાંત કહ્યો, સાથે જ સરળ હૃદયી શિષ્ય પોતે ફેરવેલી લબ્ધિની બીના પણ કહી. ગુપ્ત કંઈને તું. ગુરુદેવની ગંભીરતાએ મૌન ધારણ કર્યું ! પણ પછી સ્થૂલિભદ્રજી ગુરુ ચરણમાં વધુ જ્ઞાન આરાધનાની આજ્ઞા માગે છે અને ગુરુદેવ ફરમાવે છે. વત્સ ! પાત્રમાં છિદ્ર પડ્યું, હવે તેમાં કંઈ ન ભરાય ! બસ, દશમા પૂર્વની જ્ઞાન ધારા થંભી ગઈ. આગળ ન વધી બંધુઓ! ઈતિહાસ કહે છે છેલ્લા નવ પૂર્વધારી શ્રી સ્થૂલિભદ્ર મુનિ થયા. તે પછી ઈતિહાસે એથી વધુ પૂર્વધર કઈ જ નહીં. જુઓ ! પાત્ર જીવ, સાધના દ્વારા શક્તિઓને તો પામે પણ ક્ષણિક સ્વાર્થવશ એ લબ્ધિઓને પ્રવેગ થાય તે પાત્રને નંદવાતાં વાર ન લાગે ! કેટલી આત્મજાગૃતિની આવશ્યક્તા છે? એક વાર પાત્રતા પ્રગટયા પછી તેને જાળવી રાખવા માટે કયાંય આડું - અવળું ડગલું ન ભરાઈ જાય તેને માટે નિત્ય તકેદારી રાખવી જ રહી. માટીના ઘડાને નિભાડામાં Page #418 -------------------------------------------------------------------------- ________________ ગુરુ શિષ્ય સંવાદથી 349 તપીને સર્વાગ સંપૂર્ણ બહાર નીકળ્યા પછી જેમ-તેમ અથડાવીએ તે તડ પડ્યા વિના ન રહે. એની જાળવણી કેટલી કરવી જરૂરી? બસ, એવું જ છે આ આત્માનું, આત્માર્થ માટેની પાત્રતા તૈયાર થયા પછી કે પહેલાં કયારે ય અસાવધાની ન પરવડે! | મુનિ સ્થૂલિભદ્ર સહેજ જ અહમ સાથે ટકરાયા. અને દશ પૂર્વ પછીના પૂર્વજ્ઞાનને લુપ્ત થઈ જવું પડ્યું. એક નાનકડા માનસિક આવેશે ઈતિહાસમાં પરાવર્તન કરી નાખ્યું ! બંધુઓ ! લબ્ધિધારી મુનિઓને લબ્ધિ ફેરવવાની આજ્ઞા પ્રભુ ત્યારે જ આપે છે કે જ્યારે ધર્મની રક્ષાની જરૂર પડે એવા વિષમ સંગમાં જ મુનિ પિતાની લબ્ધિ દ્વારા શાસન પર આવી પડેલી વિપત્તિને દૂર કરે, અન્યથા નહીં ! સ્થૂલિભદ્રના જીવનમાં પડેલી પાત્રતાએ તેઓને ખૂબ આપ્યું, તેઓ ખૂબ મેળવી શક્યા અને સંચિત કર્મના ઉદયે પાત્રતામાં ખામી આવી ને પૂર્ણવિરામ મૂકાઈ ગયું. આ બન્ને સમયને લક્ષ્યમાં રાખી વિચારીએ, કે શિષ્યની અદ્વિતિય યેગ્યતા ગુરુના હૃદયના બંધ ખેલી દે છે અને જ્ઞાનને રાશિ શિષ્યના હૃદયમાં પ્રવેશી જાય છે. દિવે-દિ પ્રગટી જાય છે. કડીથી કડી જોડાઈ જાય છે. અને આમ જ આપણું આગમ જ્ઞાન આપણા સુધી પહોંચ્યું છે. શ્રીમદ્જી પણ એટલા માટે જ ગુરુ-શિષ્યના સંવાદથી એમને જે કહેવું છે તે કહેવા માગે છે જેના કારણે આપણી પાસે આવું અનુપમ શાસ આજે છે. જેમ ગણધર ગૌતમની તત્ત્વ જિજ્ઞાસા પ્રભુ મહાવીરની સર્વ પરિષદાની તત્ત્વ રૂચિનું પિષણ કરતી હતી અને પરિણામે આપણે આગમ રૂ૫ વારસો પામી શક્યા. તેમ શ્રીમદ્જી તેમના સુપાત્ર ભક્તશિષ્ય શ્રી સૌભાગ્યભાઈની તત્વ જિજ્ઞાસાના કારણે આપણને આ શાસ્ત્ર આપી ગયા. જેમાં હવે પછી છ પદોનું વર્ણન ચાલશે. Page #419 -------------------------------------------------------------------------- ________________ 350 હું આત્મા છું બીજી વાત લિભદ્ર મુનિ જરાક ચૂક્યા તે પ્રગતિ રૂંધાણું તેમ આપણે તે ચૂકેલા જ છીએ અને વધુ ચૂકશું તે આપણું શું થશે? તે કલ્પના કરવી જ કઠિન છે. ઘણું આગળ વધેલો ચૂકે તે, આપણા માટે ચૂકવાનાં સ્થાન વધુ છે માટે આપણે જાગૃતિ વધુ જોઈએ, સ્થૂલિભદ્રજીની સત્પાત્રતા જોઈ પાત્રતા કેળવતાં શીખીએ અને ત્રુટિ જોઈ તેનાથી બચતાં શીખીએ. બંધુઓ! આત્મસિદ્ધિ શાસ્ત્રમાં મુખ્ય રૂપે જે વર્ણન કરવું છે તે છ પદનું. જે હવે પછી થશે. પણ એ પદોને સમજવા ગ્ય સહ બને માટે શ્રીમદ્જીએ 42 ગાથાઓમાં તેની ભૂમિકા બાંધી, ભૂમિકાનું સાફ હવું અત્યંત આવશ્યક છે. સાફ ભૂમિકા પર જ સ્પષ્ટ રેખાઓ અંક્તિ થઈ શકે. આપણે આત્મા પર આરાધનાની એક-એક રેખાઓ દ્વારા પૂર્ણ પુરુષનું ચિત્ર તૈયાર કરવું છે માટે જ આપણે પહેલાં ભૂમિકા સાફ અને સ્વચ્છ બનાવી લઈએ. Page #420 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ચિંતન... હું...આત્મા........છું”.......“હું આત્મા છું' સહજ સ્વરૂપી આત્મા .ચૈતન્ય ધન છે.......... હું..........સહજ સ્વરૂપી છું.........મારૂં શુદ્ધ અને વાસ્તવિક સ્વરૂપ... અકૃત્રિમ છે . અર્થાત્ મારા સ્વરૂપને...કેઈએ બનાવ્યું નથી.” કેઈએ ઘડયું નથી....કેઈએ રચ્યું નથી...હું......કેઈન બનાવેલ બન્યું નથી...સ્વયંભૂ છું...સહજ સ્વરૂપી છું . મારું જ્ઞાન સ્વરૂપ.......એ મારી પિતાની....મૌલિકતા છે..... મારૂ મૂળભૂત સ્વરૂપ છે..........એ જ રીતે......મારામાં રહેલી ચૈતન્યતા......... એ પણ સહજ રૂપે છે.......... આ આત્માને..........કેઈએ, ચેતન બનાવ્યા નથી...એ પિતાના મૂળરૂપે જ...ચેતન છે...... જડથી ચેતન થયે નથી. જડના સંગે ચેતન થયું નથી. કોઈ પદાર્થમાંથી નીકળેલું એ તત્ત્વ નથી.... પિતે જ...પિતામાં.........પિતાની રીતે જ.... ચૈતન્ય છે. જગતના દેખાતા જડ પદાર્થો........કેઈ દ્વારા બનાવાય છે....... રચના કરાય છે............જે બનાવાય છે. તેને નાશ પણ છે... ઉત્પત્તિ છે... ત્યાં નાશ છે.........મારી ઉત્પત્તિ થઈ નથી.......... તેથી મારે નાશ પણ નથી. હું સહજ છું...મારામાં રહેલા અનંત ગુણે.....પણ સહજ છે... મારા ચેતન દ્રવ્ય અને જ્ઞાનાદિ ગુણનું પરિણમન..એ પણ સહજ છે.. - જે કૃત્રિમ છે............અસહજ છે.........તે રાગ-દ્વેષ છે.......તે કષાય છે.....તે વિકારે છે.. તે વિભાવે છે....એ સર્વથી પર...મારા... પિતાના મૂળ સ્વરૂપને... હું સહજભાવી છું...... સહજાનંદી છું... કેઈને આધારે નથી.......મારે.... કેઈના આધારે ...... ટકવાપણું નથી... નિરાલંબી.. સર્વતત્ર સ્વતંત્ર દ્રવ્ય..છું...... હું સહજ....... મારા ગુણે સહજ.....મારું સ્વાભાવિક પરિણમન સહજવૈભાવિક પરિણમનમાં.... કર્મના ઉદયેની અપેક્ષા છે...સ્વાભાવિક પરિણમનમાં.. કેઈની અપેક્ષા નથી....એવું નિરપેક્ષ તત્ત્વ.... નિરાલંબી તત્ત્વ.......... સચ્ચિદાનંદ તત્ત્વ...સહજ સ્વભાવી હું..આત્માએ-આત્માને પામવા...... મનના ઊંડાણમાં જઈ...આત્મામાં સ્થિર થઈ. માત્ર આત્માનું ચિંતન... " હે.....આત્મા ....છું” " હું. આત્મા . ..છું” ......... 8 શાંતિ >> << શાંતિ શાંતિ >> Page #421 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ચિંતન.. હું....આત્મા છું”..... “હું ....આત્મા છું ." અનંત સુખ..એ મારો સ્વભાવ . મારી એક એક પ્રદેશે....અનંત સુખ વિદ્યમાન છે...નિરંતર નિશદિન... સુખને અનુભવ કરે.... એ મારે સ્વભાવ.. સુખ મારો ગુણ છે...જેના પર... દુઃખને પડછાયે પણ. પડી શકે નહીં. હું મારા સુખ સ્વભાવી આત્માને જાણું...... આત્માને ઓળખું....આત્મામાં સ્થિર થાઉં......તે એ સુખને માણી શકું છું.... શાશ્વત સુખ..........નિરાબાધ સુખ ...માત્ર આત્મામાં જ છે........ આજ સુધી..... ઇદ્રિના સંગે....... જે કાંઈ સુખ માણ્યા....એ સુખ નહીં..સુખાભાસ... પરિણામે દુઃખ કર્તા....પરિણામે બંધનકર્તા ...શરીરનું સુખ એ સાચું સુખ નથી... મનનું સુખ. એ પણ સાચું સુખ નથી...શરીર અને મનથી...પર થઈને... હું મારામાં સ્થિર થાઉં... મને પોતાને અનુભવું.... મને નિહાળું. આ આત્મામાં.....અનંત સુખને મહાસાગર.........ઉછાળા મારી રહ્યો છે. સુખનો...શાંતિને..... સમીર વહી રહ્યો છે..... આત્મામાં ઉતરું.તે સુખ સિવાય ત્યાં બીજું કશું નથી તે જાણું...જગતના પદાર્થોને.... સુખનું કારણ માની. તેમાં અટવાતે રહ્યો. લેભાને રહ્યો. તેમાંથી સુખ મેળવવાને....... મિથ્યા પ્રયત્ન કરતો રહ્યો. પરિણામે દુઃખને પામે. સંસાર વધ્યો.... પરિભ્રમણ વધ્યું...... આધિ. વ્યાધિ ઉપાધિ. વધી.. - હવે એ બધાથી મુક્ત થવા માટે... સંસાર સુખ ન જોઈએ... વૃત્તિઓને સંસારથી પાછી વાળી લઈ... મારામાં જ સ્થિર કરૂંતે અનંત સુખને પામી જાઉં..... તે માટે સતત પુરુષાર્થ દ્વારા.... પેલે પલની જાગૃતિ દ્વારા ... મારામાં ઠરી જાઉં... સ્વમાં સમાઈ જાઉં નિજમાં ખવાઈ જાઉં... તે અનંત સુખની અનુભૂતિ કરી શકું... - તેમાં વધુ એકાગ્ર થઈ.... અંતરમાં વધુ ઊંડા જઈ. આત્માનું ચિંતન કરીએ.... “હું..આત્મા...” હું.. આત્મા છું” શાંતિ " 8 શાંતિ , “શાંતિ Page #422 -------------------------------------------------------------------------- _