SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ રોકે જીવ સ્વછંદ તે 179 તે, કરતા તે નથી પણ ધર્મ કરનારની નિદા કરે છે. પરિણામે નિદાથી ડરીને ધર્મ કરનારા, ધર્મથી અને સંતાથી દૂર ભાગે છે. આમ આ ત્રણ કારણે જીવ સ્વછંદ છેડી શકતો નથી, પણ સ્વછંદ છોડયા સિવાય જીવને ઉદ્ધાર નથી. શ્રીમદ્જી કહે છે પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. રાગ-દ્વેષ ત્યજી વીતરાગ થયા છે એવા શ્રી જિનેશ્વર ભગવાન કહી ગયા છે કે, ભૂતકાળમાં જે-જે છે એટલે કે અનંત છ મેક્ષને પામી ગયા, તે સહુએ સ્વચ્છેદ છોડયો અને પુરુષ પ્રતિ પ્રેમ જાગૃત કર્યો, સપુરુષે બતાવેલા રાહે ચાલ્યા, લેક-લાજને ભય છોડી, અપકીર્તિની પરવાહ ન કરતાં, અહંકાર અને મમકારને ત્યાગ કરી, સન્માર્ગે પ્રવૃત્ત થયા ત્યારે જ મેક્ષ પામ્યા, અને ભવિષ્યમાં પણ આ રીતે જ જીવે મોક્ષ પામશે. બંધુઓ! અહીં આત્મસિદ્ધિ શાસ્ત્રની વાતે ચાલે છે. શ્રીમદ્જી શરત મૂકે છે કે મેક્ષ પામવા માટે સ્વચ્છંદ છેડે જ પડશે. જો આટલું માન્ય હોય તો જ મોક્ષ મેળવવાની વાત કરજે, નહીં તે નહીં. તે હવે અનાદિના સ્વચ્છંદને રોકવા માટે જીવે કે પુરુષાર્થ કર જરૂરી છે તે વાત શ્રીમદ્જી આગળની ગાથામાં બતાવશે.
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy