________________ શ્રીસદ્દગુરવે નમોનમઃ * આત્મસિદ્ધિ શાસ્ત્ર ક્રા જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્ય દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. 1 વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લેપ વિચારવા આત્માથીને, ભાખે અત્ર અગોખ. 2 કે કિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કઈ માને મારગ મેલને, કરુણ ઊપજે જે 3 બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર ભેદ ન કાંઈ; જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આઈ. 4 બંધ મેક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહી; વતે મહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહી. 5 વૈરાગ્યાદિ સફળ તે, જે સહ આતમજ્ઞાન; તેમ જ આતમજ્ઞાનની પ્રાતિનું નિદાન. 6 ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન અટકે ત્યાગ વિતરાગમાં, તે ભૂલે નિજભાન. 7 જ્યાં જ્યાં જે જે ચગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ. 8 સેવે સદ્દગુરુચરણને, ત્યાગી દઈ નિજપક્ષ પામે તે પરમાર્થને, નિજ પદને લે લક્ષ. 9 આત્મજ્ઞાન સમદશિતા, વિચરે ઉદયમયે ગ; અપૂર્વ વાણી પરમકૃત, સશુરુ લક્ષણ યોગ્ય. 10