________________ 33. પ્રત્યક્ષ સદ્દગુરુ સમ નહિ, પરેલ જિન ઉપકાર એ લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. 11 સશુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉમકાર છે? સમયે જિનસ્વરૂપ 12 આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદ્ગુરુગ નહીં, ત્યાં આધાર સુપાત્ર. 13 અથવા સદ્ગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. 14 રોકે જીવ સ્વછંદ તે, પામે અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. 15 પ્રત્યક્ષ સદ્ગુરુ વેગથી, સ્વછંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણું થાય. 19 સ્વચ્છેદ મત આગ્રહ તજી, વતે સદગુરુલક્ષ, સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. 17 માનાદિક શત્રુ મહા, નિજ ઈદે ન મરાય; જાતાં સદ્દગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. 18 જે સદ્દગુરુ ઉપદેશથી, પાયે કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છદ્મસ્થ પણે, વિનય કરે ભગવાન. 19 એ માર્ગ વિનય તણે, ભાગ્યે શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગને, સમજે કઈ સુભાગ્ય. 20 અસદ્ગુરુ એ વિનયને, લાભ લહે જે કાંઈ મહામહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી. 21 હેય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર; હોય મતાથી જીવ તે, અવળે તે નિર્ધાર. 22