________________ 34 હાય મતાથી તેહને, થાય ન આતમલક્ષ તેહ મતાથ લક્ષણે, અહી કwાં નિપક્ષ. 23 મતાથી–લક્ષણ બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. 24 જે જિનદેહપ્રમાણ ને, સમવસરણદિ સિદ્ધિ વન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. 25 પ્રત્યક્ષ સદૂગુરુગમાં, વર્તે દષ્ટિ વિમુખ અસદ્ગુરુને દઢ કરે, નિજમાનાર્થે મુખ્ય. 26 દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; માને નિજમતવેષને, આગ્રહ મુકિતનિદાન. 27 કહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ચહ્યું વ્રત અભિમાન; હે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. 28 અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય, - લેપે સદ્દવ્યવહારને, સાધન રહિત થાય. 29 જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈ; પામે તેને સંગ છે, તે બૂડે ભવમાંહિ. 30 એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિ કાજ; પામે નહિ પરમાર્થને, અનૂ-અધિકારીમાં જ. 31 નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય, સરળપણું ન મધ્યસ્થતા, એ મતાથી દુર્ભાગ્ય. 32 લક્ષણ કહ્યાં મતાથીનાં, મતાથ જાવા કાજ હવે કહું આત્માથીનાં, આત્મ-અર્થ સુખસાજ. 33