SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ સમયે જિન સ્વરૂપ 14 બુદ્ધિથી ઉપજાવી કાઢેલી વાણું તેમને ન હોય. હર્ષ, શેક, રતિ-અતિથી પર, આવેશ રહિત, સ્વ- ઉપયોગી સહજ સંકુરિત તેમની વાણું હોય. પ્રભુની વાણું અબાધ્ય સિદ્ધાંત એટલે કે પરસ્પર અવિરેધી હોય છે. તેમની વાણીમાં પ્રગટ થતા સિદ્ધાંતે સ્વાદ્વાદ દષ્ટિથી યુક્ત રહેવાના કારણે એ સિદ્ધાંતને કેઈ બાધ ન કરી શકે. અને તે જ પ્રમાણે તેઓ પણ ખંડન–મંડનાત્મક ભાવોથી રહિત હોય છે અને સર્વ અપેક્ષાઓ સહિત હોય છે. વળી પ્રભુની વાણીની વિશેષતા એ છે કે જ્યારે તેઓ દેશના આપે, ત્યારે સહુ-સહુની ભાષામાં સહુ સમજી જાય. ન કેવળ મનુષ્ય, પણ દેવ અને પશુ-પંખીઓ પણ પિતાની ભાષામાં એ દેશનાને સમજે. આ છે પ્રભુની જબરદસ્ત પુષ્પાઈ. પ્રભુના મુખેથી નીકળતા માત્ર બે જ શબ્દો, જીવના માટે પરમ ઉપકારી થઈ જાય. ચંડકૌશિક જેવા ભયંકર પ્રાણને પ્રભુએ માત્ર બે જ વચને કહ્યાં : સંયુક્સટ્ટ, જૈિન પુરુ ! અને તે સર્વે તેનું આંતર- બાહ્ય ઝેર વમી નાખ્યું ને તરી ગયે. આ છે પ્રભુની વાણની તાકાત. આ વાણીનું માહાસ્ય એક ભકતે ભજનમાં આ પ્રમાણે ગાયું છે મધુર રાગ માલકૌંસમાં વહેતી તીર્થકરની વાણી માનવને નવજીવન તી તીર્થકરની વાણી ધીર ગંભીર સૂરમાં સોહે સુરનર મુનિવર સૌએ મહે શબ્દ- શબદે પ્રગટ થતી જ્યાં સ્નેહ તણું સરવાણી.... વાદી પજ મધ્યમ સંવાદી વાત નથી કંઈ વિષમ વિવાદી સાદી ભાષા શબ્દ સરલતા, સહુને ઝટ સમજાણું
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy