Book Title: Gujarat na Aetihasik Lekho Part 02
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha
Catalog link: https://jainqq.org/explore/005413/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shree Forbes Gujarati Sabha Series No. 5 Historical Inscriptions of Gujarat (From ancient times to the end of Vaghela dynasty ) PART 2 Edited by: Acharya Girjashankar Vallabhaji s. A; # 2, A. . Carreto: Alesterolonel Settore Prince of Welce Buceg Bombasa Published by The Forbes Gujarati Sabha No. 865 Girgsum Back Road, Bombay T. S. 1999 3 Bo & 8-0 110. 1985 Jain Education Interational For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shree Forbes Gujarati Sabha Soțies. No, 15. Historical Inscriptions of Gujarat (From ancient times to the end of Vaghela dynasty) PART 2 Idited by: Acharya Girjashankar Vallabhaji B. A; M. R. A. 3. Curator : Archeological Section Prine of Wales Museum, Bombay. Published by The Forbes Gujarati Sabha No. 365 Girgaum Back Road, Bombay. 4 V. S. 1992 ] * Rs. 4-8-0 [A. D. 1935 For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Can be had at Messrs N. M. Tripathi & Co. Booksellers and Publishers Princess Street, Bombay No. 2 પ્રકાશક- રા અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ. સહાયક મંત્રી : શ્રી ફાર્બસ ગુજરાતી સભા-મુંબઈ શ્રી ફાર્બસ ગુજરાતી સભામંદિર, ૩૬૫ ગીરગામ, મુંબઈ - ૪, મુદ્રક- રા. શા. નટવરલાલ ઇચ્છારામ દેશાઈ, બી. એ. ગુજરાતી’ પ્રિન્ટીંગ પ્રેસ, એફીનટન સર્કલ, દેટ, મુંબઈ નં. ૧. મળવાનું ઠેકાણુંમેસર્સ એન. એમ. ત્રિપાઠી બુકસેલર્સ એન્ડ પબ્લીશર્સ પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૨ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી ફાર્બસ ગુજરાતી સભા-ગ્રન્થાવલિ ૧૫ ગુજરાતના ઐતિહાસિક લેખો પ્રાચીન યુગથી વાઘેલા વંશની સમાપ્તિ પતના ભાગ ૨ જે સંગ્રહ કરનાર આચાર્ય ગિરજાશંકર વલ્લભજી બી. એ, એમ. આર. એ. એસ. કયુરેટર આર્કીઓલેજીકલ સેકશન, પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ, મુંબઈ પ્રકાશક : ધી ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ નંબર ૩૬૫ ગિરગામ બેકડ, મુંબઈ - ૪ કિંમત રૂ. ૪-૮-૦ વિ. સં. ૧૮૯૨ ]. [ઈ. સ. ૧૯૩૫ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી ફાર્બસ ગુજરાતી સભા-મુંબઈ શાળા-પાઠશાળાઓને ઇનામ માટે તેમ પુસ્તકાલયના સંગ્રહ માટે અરધી કિસ્મતની ગોઠવણ સાહિત્યપ્રચારને ઉત્તેજનની યોજના શ્રી ફાર્બસ ગુજરાતી સભાએ મુંબઈ ઇલાકાનાં, સરકારી, દેશી રાજ્યનાં તેમ જ મ્યુનિસિપાલીટીઓ અને લોકલ બેડુંનાં કેળવણી ખાતાંઓ અભ્યાસ તથા વાંચનપ્રસાર દ્વારા તથા વિદ્યાર્થીઓને અપાતાં ઇનામો દ્વારા, તેમ જ તેમના હસ્તકની નિશાળની તથા સાર્વજનિક લાઈરીઓ અને પુસ્તકાલયમાં ગુજરાતી સાહિત્યને પ્રસાર બહોળા પ્રમાણમાં સહેલાઈથી ઓછા ખરચે થઈ શકે તે માટે પોતાની માલીકીનાં નીચે જણાવેલાં પહેલાં, દશ સુધીના આંકવાળાં પુસ્તકો (રાસમાળા ભાગ ૧-૨ સિવાય ) અધ કિમતે ઉપલી સંસ્થાઓને વેચાતાં લઈ શકવાની અનુકૂળતા કરી આપવાની ચેજના કરી છે. રાસમાળા ભાગ ૧-૨ (સચિત્ર) ઉપલી સંસ્થાઓને ૧ર ટકા કમીશનથી વેચાતી મળશે. આ યોજનાને લાભ લેવા તે તે કેળવણી ખાતાં અને સંસ્થાઓ પ્રેરાય તે માટે પિતાની માલીકીનાં પુરતાનો પરિચય તયાર કરી પ્રકટ કરેલ છે. જેને તે જોઈતો હશે તેને મંગાવ્યેથી મફત મોકલવામાં આવશે. આ પુસ્તકે અરધી કિસ્મતે વેચાતા લેવા ઈચ્છતી સંસ્થાએ નીચેને શિરનામે પત્રવ્યવહાર કરે. રા. રા. અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ. સહાયક મંત્રી, શ્રી ફાર્બસ ગુજરાતી સભા. ૩૬૫ ગિરગામ, શ્રીફાર્બસ ગુજરાતી સભામંદિર લેમીંગ્ટન રેડની બાજુમાં કેસ સ્ટ્રીટ, મુંબઈ - ૪ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના — — -* 66 ગુજરાતના ઐતિહાસિક લેખા ” ભાગ ખીજામાં ગુર્જર વંશના લેખાથી રારૂ કરી ચાલુકય વંશના અંત સુધીના લેખા દાખલ કરવામાં આવેલ છે. સભાના વિચાર એ ભાગમાં બધા લેખાને સમાવેશ કરવાના હતા પણ તેમ કરવાથી ખીજા ભાગનું કદ અહુ વધી જશે એમ જણાયાથી ખીજો ભાગ આંહીજ અંધ કરી વાઘેલા વંશના તેમજ પ્રકીણ લેખા ત્રીજા ભાગમાં આપવાના નિશ્ચય કરવા પડયા. ઉપરાંત મુસ્લિમ કાળના લેખો પણ સંગ્રહીત કરવાની ચેજના વિચારાય છે અને તે અમલમાં મુકવાની સગવડતા થશે તે આ લેખમાલા આગળ ચાલુ રહેશે. બધા લેખાના સંગ્રહ એકી વખતે તૈયાર કરી સાંપી દેવામાં આવેલ તેથી સંગ્રહ તેમ જ સંકલનાની પદ્ધતિ અગર નિયમે સંબંધી પ્રથમ વિભાગની પ્રરતાવનામાં નોંધ કરી છે, તેથી વિશેષ કાંઈ કહેવાનું રહેતું નથી. પહેલા ભાગ માટે અભિપ્રાયા તેમ જ અવલાકના જુદાં જુદાં છાપાં તેમ જ માસિકામાં છપાયાં છે. તેમાં ઉત્તેજક તેમજ સ્ત્યાત્મક ઉર્દૂગારા તેમ જ સુધારા વધારા અને ઉપેા સંબંધી સહાય અને રચનાત્મક સુચનાએ કરવામાં આવેલ છે. તેવી સૂચનાએામાંથી બની શકે તેવી અને તેટલી ગ્રહણ કરવી અને ન બની શકે તેવી સૂચના માટે કાંઇક ખુલાસેા કરવા આવશ્યક ગણાય. આ કાર્ય કાંઇપણ ઉત્સાહ કે રસવિના સાવ યંત્રવત્ થએલું છે એવે અસંતષ જાહેર થયેલ છે. નવલકથામાં આગળ પાછળના સંબંધ જાળવવા માટે તેમ જ તેને રસિક બનાવવાના હેતુથી જે કલ્પનાના ઘેાડા દેડાવવામાં આવે છે, તેવી ઘટના આવા સંગ્રહાત્મક ગ્રંથમાં થઇ શકે નહીં. જુદાં જુદાં સ્થળે અને જુદા જુદા પ્રસંગે લખાએલા અગર કે।તરાવેલા લેખામાં રસપ્રવાહ ચાલુ રહે તેવા ઉત્તરાત્તર સંબંધ શી રીતે સંભવે ? તેવા લેખાન કાળક્રમ અનુસાર ગાઠવીને જ સતેષ માનવા રહ્યો. આવી ઐતિહાસિક સામગ્રી ઉપરથી જે ઇતિહાસ લખવામાં આવે તે રસિક બનાવી શકાય પણ આવા સંગ્રહ તે તેમાં રસ લઈ શકે તેવી કેટિએ નહીં પહોંચેલી વ્યક્તિને શુષ્ક જ રહેવાના. રવ. ભાઇ રણજીતરામે આ કાર્ય આરંભેલું ત્યારે એમની મુરાદ હતી તે પાર નથી પડી એમ પણ ફરીયાદ રજી થઇ છે અને સ્વ. ભાઈ રણજીતરામે કરેલું કામ કેટલું હતું અને સંપાદકે કરેલુ નવું કેટલું છે તે જાણવાની જીજ્ઞાસા બતાવવામાં આવેલ છે. આ બન્ને ખાખતા માટે ગ્રંથ ૧લાની પ્રસ્તાવનાના પહેલા ત્રણ પારીથ્રામાં બધા ખુલાસા મળી શકે તેમ છે તેથી આંહી કરી તે વિષય ચર્ચવાની જરૂર જોતા નથી. વિશેષ મારીક સરખામણી માટે બન્ને સંગ્રહા સભાના પુસ્તકાલયમાં મેાજુદછે તે જોવાની ભળામણુ કરી શકાય. આ ગ્રંથના સંખ'ધમાં એક સર્વસામાન્ય અભિલાષા દર્શાવવામાં આવી છે કે લેખના સંગ્રહુ માટેનું ક્ષેત્ર વધુ વિશાળ થવું જોઇએ, એટલે કે કુમારપાલ અને સિદ્ધરાજ જેવા રાજાએ જેની . For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ એ પ્રથમથી જ આ છે તેમ જ ગુજરાત હસને ઉપયોગી થાય, गुजरातना ऐतिहासिक लेख ગુજરાત બહાર માળવા મેવાડ ઉપર આણ ફરતી તેવાઓએ પિતે કે તેના સામતેઓ ત્યાં લખા વેલા લેખે પણ આમાં સંગ્રહિત થવા જોઈએ. તેમજ દક્ષિણના રાષ્ટ્રકૂટ અને કનેજના પ્રતિહારની અમુક વખત ગુજરાત ઉપર સત્તા હતી તેઓના લેખન અને ગુજરાત બહારના પણ પ્રસંગોપાત ગુજરાતને લગતા લેખેને પણ આમાં સમાવેશ કરે જોઈએ. આ સંબંધમાં મારે જણાવવું જોઈ એ કે કુમારપાળ અને સિદ્ધરાજ વિગેરેના ગુજરાત બહારના ઐતિહાસિક દષ્ટિએ ઉપયોગી લાગ્યાતેવા લેખેનો પ્રથમથી જ આ બીજા ગ્રન્થમાં સમાવેશ કરવામાં આવેલ છે. તેમ જ દક્ષિણના રાષ્ટ્રકૂટ એ ગુજરાતમાં આપેલાં દાનસંબંધી લેખો તેમ જ ગુજરાત શાખાના રાષ્ટ્રકૂટોને બધા લેખો આમાં સંગ્રહિત કરેલાજ છે. ગુજરાત બહારના પણ ગુજરાતના ઇતિહાસને ઉપયોગી થાય તેવા લેખોનું પત્રક તૈયાર કરી ત્રીજા ગ્રંથની અંતમાં છાપવાને પણ સભાએ હમણાં ઠરાવ કર્યો છે. વલભીનાં બધાં તામ્રપત્રો ન છાપવાની ભલામણ માટે મેં મારો અભિપ્રાય ગ્રંથ ૧ લાની પ્રસ્તાવનાના પારીગ્રાફ પાંચમામાં રજુ કરેલ છે તેથી વિશેષ કહેવાનું રહેતું નથી. આમાં બધા લેખો આખા છાપવાથી અગવડતા થવાને બદલે સગવડતા વધે છે તેથી ખાસ બચાવ કરવાની પણ જરૂરીયાત લાગતી નથી. - પૂ. મહામહોપાધ્યાય ૫. ગૌરીશંકર ઓઝા, શાસ્ત્રી દુર્ગાશંકરજી તેમ જ પ્રેફેસર એમ. એસ. કેમીસેરીએટ ઈત્યાદિ શુભેચ્છકે એ ગ્રંથ ૧ લા માટે જે સંતેષ પ્રદર્શિત કરતા અભિપ્રાય મોકલ્યા છે તે ટાંકવામાં આડમ્બર તથા આમ સ્તુતિને આભાસ આવે તેથી અહી રજુ કરેલ નથી. પ્રે. કેમીસેરીએટે તે આની અંગ્રેજી આવૃત્તિ થાય તે ઇષ્ટ છે, એમ પણ ઈચ્છા પ્રદર્શિત કરી છે. તે બધાએ આભાર માનવાની આ તક લઉં છઉં. આ. ગિ. વ. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહીત લેખેની અનુક્રમણિકા. - હાલ કયાં છે - ક્યાં પ્રસિદ્ધ એ. ઈ. વ. ૨ પા. ૧૯ ઇ. એ. વ. ૧૩ પા. ૮૧ ઈ. એ. વ. ૧૩ એ. ઈ. વ. ૨ ૫. ૨૦ એ. ઇ. વો. ૫ પા. ૨૭ ઈ. એ. વ. ૭ ગુર્જર વંશી અ. નં. લેખની વિગત સાલ ૧૦૮ દ૬ ૧ લાનું સંખેડામાંથી ચેદી સં. ૩૪૬ મળેલું પતરું બીજું ઇ. સ. ૧૯૫-૯૬ ૧૦૮ દ૬ ૨ જાનાં કાવીનાં ચે. સં. ૩૮૦ તામ્રપત્રો. કા. સુ. ૧૫ ૧૧૦ દ૬ ૨ જાનાં કાવીને ચે. સં. ૩૮૫ - તામ્રપત્રો. કા. સુ. ૧૫ ૧૧૧ સંખેડામાંથી મળેલું ચે. સં. ૩૦૧ રણગ્રહનું પતરું બીજું 4. વ. ૧૫ ૧૧૨ી દ૬ ૨ જે અથવા પ્રશાન્ત- ચે. સં. ૩૨ ૧૧૩ રાગની બે દાનપત્ર વૈ, સુ. ૧૫ સંખેડામાંથી મળેલા ૧૧૪ દ૬ ૨ જાના ઉમેટાનાં શક સં ૪૦૦ તામ્રપત્ર(બનાવટી) વૈ. સુ. ૧૫ ૧૧૫ દ૬ ૨ જાનાં બગુમરામાંથી શ. સં. ૪૧૫ મળેલાં તામ્રપત્ર(બનાવટી) . વ. ૧૫ ૧૧૬ ૬૬ ૨ જાનાં ઇલાવમાંથી શિ. સં. ૪૧૭ મળેલા તામ્રપત્રો(બનાવટી) . વ. ૧૫ ઈ. સ. ૪૮૫-૬ ૧૧૭ જયભટ ૨ જાનાં તામ્રપત્રો ચે. સં. ૪૫૬ નવસારીમાંથી મળેલાં માઘ. સુ. ૧૫ - ઈ. સ. ૭૦૬ ૧૧૮ જયભટ ૩ જાનાં કાવીમાંથી ચે. સં. ૪૮૬ મળેલાં તામ્રપત્રો આષા. સુ. ૧૦ ઈ. સ. ૭૩૬ ૧૧૯ જયભટ ૩ જાનાં તામ્રપત્રો ચે. સં. ૪૮૬ આશ્વિન. વ. ૧૫ ઇ. સ. ૭૩૬ ઈ. એ. વ. ૧૭ ૫. ૧૮૩ ઈ. એ. જે. ૧૩ પા. ૧૧૫ ૩૪ પ્રિ. ઓ. ૩. મ્યુ. બે. ઇ. એ. વ. ૧૩ પા. ૭૦ ઇ. એ. . ૫ પા. ૧૦૯ અપ્રસિદ્ધ ૫ પ્રિ. એ.વે. મ્યુ. મું. For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ અ. ન. લેખની વિગત ૧૨૦ કક્ક ૨ જાનાં આંત્રોલી છારોલી નાં તામ્રપત્રો, ૧૨૧ ૧૨૨ ગોવિંદ ૩ જાનાં વણીનાં તામ્રપત્રો ગોવિંદ ૩ નાં રાધ નપુરનાં પતરાં કર્ક ર જાનું દાનપત્ર ૧૨૩ ૧૨૪ ગેવિંદનાં તરખેડનાં તામ્રપત્રો ૧૨૫ કક ૨ જાનાં નવસારીનાં તામ્રપત્ર ૧૨૬ ગુજરાતમાં ઉતિહાસિક જેલ રાષ્ટ્રકૂટ વંશી સાલ કયાં પ્રસિદ્ધ હાલ ક્યાં છે પૃષ્ઠ શ. સં'. ૬૭૮ જ. . .રો. એ. આશ્વિ . સ. ૭ સે, . ૧૬ ૫. ૧૦૫ શ. સં. ૭૩૦ ઇ. એ. વ. ૧૧ પ્રિ. ઓ. વૈ. સૂ. ૧૫ પ. ૧૫૬ વે. મ્યુ. બો. શ. સં. ૭૩૦ એ. ઈ. વ. ૬ શ્રા, વ. ૧૫ પા. ૨૩ શ, સં. 19૩૪ ઈ. એ. વ. ૧૨ વિ. . વિ. સુ. ૧૫ પા. ૧૫૬ ઈ. સ. ૪૧૨-૧૩ શ. સં. ૭૩૫ એ. ઈ.વે. ૩ પ. સુ. ૭ ૫. ૫૩ ઈ. સ. ૮૧૨ શસં. ૭૩૮ જ. એ. બ્રે. રો. માઘ. સુ. ૧૫ એ. સે. વ. ૨૦ મિ. એ. ૫, ૧૩૧ ૧. યુ. એ. શ, સં. ૯૪૯ ઈ. એ. વો. ૫ વૈ. સુ. ૧૫ પ. ૧૪૪ શ. સં. ૭૫૭ ઈ. એ. વો. ૧૪ કા, સુ. ૧૫ પાં, ૧૯૬ શ. સં. ૭૮૯ એ. ઇ. વ. ૬ પ. વ. ૯ પા. ૨૮૫ શ. સં. ૭૮૮ ઈ. એ. વો. ૧૨ યે. વ. ૧૫. ૫. ૧૭૮ શ. સં. ૭૯૩ એ. ઈ. . ૧૮ પા. ૨૩૫ શ. સં. ૮૧૦ ઈ. એ. વ. ૧૩ વિ. ઓ. ૧૦૫ ચ. વ. ૧૫ ૫. ૬૫ ઈ. સ. ૮૮૮ શ. સં. ૮૩૨ એ. ઈ. વો. ૧ ઝિ, એ.વ.૧૧૪ વૈ. સુ. ૧૫ ૫. ૫ર મ્યુ છે. ઈ. સ. ૯૧૦-૧૧ શ. સં. ૮૩૬ એ. ઈ. વ. ૯ ફા. સુ. ૭ ૫. ૨૪ શ. સં. ૮૫ર એ. ઈ. વ. ૭ ૧૩૭. જયે. સુ. ૧૦ પા. ૨૬ ૧૨૭ ગોવિંદ રાજનું કાવનું. દાનપત્ર ધ્રુવ ૨ જાનાં વડોદરાનાં તામ્રપત્રો દક્તિવર્માનાં તામ્રપત્રો ધ્રુવ ૩ જાનું ભરૂચનું દાનપત્ર અમોઘવર્ષ ૧ લાનાં સંજાનનાં તામ્રપત્રો કૃશ ૨ જાનું અંકલેશ્વરનું દાનપત્ર ૧૨૮ ૧૨૯ ૧૩૦ ૧૩) ૧૩ર કૃષ્ણ ૨ જાનું કપડ વિજનું દાનપત્ર ૧૨૨ ૧૩૩ ઇદ્રરાજ ૭ જાનાં ૧૩૪ બે દાનપત્રો ૧૩૫ ગોવિંદ ૪ થાનાં ખભાતનાં તામ્રપત્રો For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ संग्रहीत लेखोनी अनुक्रमणिका. સાલ હાલ કયાં છે. પૃષ્ઠ અ. નં. ૧૩૬ લેખની વિગત ગોવિંદ ૫ માનાં સાંગલીનાં તામ્રપત્રો ક્યાં પ્રસિદ્ધ ઈ. એ. વ. ૧૨ ૫. ૨૪૭ શ. સં. ૮૫૫ શ્રા. સં. ૧૫ ઈ. સ. ૯૩૩-૩૪ ૧૪૬ ચૌલુક્ય વંશી ૧૩૬ વિ. સં. ૧૯૪૩ માધ્ય. વ. ૧૫ મૂરિાજનું દાનપત્ર કડીમાંથી મળેલું મૂલરા જનાં બાલેરાનાં પતરાં ૧૩૮ વિ. સ. ૧૦૫૧ માઘ. સ. ૧૫ ૩૯ ભીમદેવનું દાનપત્ર રાધનપુરમાંથી મળેલું. ભીમદેવનાં તામ્રપત્રો વિ. સં. ૧૯૮૬ કા. સુ. ૧૫ વિ. સં. ૧૦૮૬ ૧. સુ. ૧૫ ૧૪૦ ૧૪૧) કર્ણદેવના સમયના નવસારી ૧૪૨ માંથી મળેલાં બે દાનપત્રો શ. સં. ૮૮૬ માર્ગ. સુ. ૧૧ ૧૪૩ કર્ણ ૧ લાનું સૂનકનું દાનપત્ર વિ. સ. ૧૧૪૮ વૈ. સુ. ૧૫ ઈ. એ. વ. ૬ કડી (વડોદરા ૩ પા. ૧૮૦ સ્ટેટ)ની કચેરી ? એ. ઇ. વો. ૧૦ બાલેરાના પા. ૭૬ બ્રાહ્મણ દેવરામ પાસે. ઈ. એ. . ૬ પા. ૧૯૩ જ. . . . પ્રિ. ઓ. એ. સે. વધારાનો છે. યુ. મું. અંક “મુંબઈની ઉત્પત્તિ ”વો. ૨૦ પા. ૪૯ જ. . . રે – એ.સે, વ.૨૬ ૫.૨૫૦ એ. ઇ.વ. ૧ સિધપુર પાટણના ૨૫ પા. ૩૧૬ રહીશ મી. નારાયણ ભારતી પાસે. જ. બે. બ્રે. રે. એ. સે. વ. ૨૫ પા. ૩૨૪ મંદિરમાં જ ભા. પ્રા. સં. તેજ વાવની ૩૦ ઈ. પા. ૧૫૮ દિવાલમાં એ. ઈ. વ. ૨ મંદિરમાં પા. ૪૨૧ એ. ઈ. સ. ૧ અર્જુન બારીના ૩૮ પા. ૨૯૩ પત્થરમાં ભા. પ્રા. સં. ગામ પાસેના ૪૮ એક ખંડેર માં ૧૪૪ સિદ્ધરાજ જયસિંહનો ગાળાનો શિલાલેખ વિ. સ. ૧૧૯૩ વૈ. વ. ૧૪ વિ. સં. ૧૨૦૨ આશ્વિ. વ. ૧૩ વિ. સં. ૧૨૦૭ ૧૪૫ માંગરોળમાંની સેઠડી વાવ- માને શિલાલેખ ૧૪૬ કુમારપાળને ચિતોડગઢને શિલાલેખ ૧૪૭ કુમારપાળના રાજ્યની વડનગર પ્રશસ્તિ ૧૪૮ કુમારપાળના સમયને મારવાડમાં કેરડુ ગામનો શિલાલેખ વિ. સં. ૧૨૦૮ આશ્વિ . સુ. ૫ વિ. સં. ૧૨૦૯ માધ. વ. ૧૪ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख સાલ અ. નં. ૧૪૯ લેખની વિગત ગિરનારના લેખો નં.૧૬ કયાં પ્રસિદ્ધ રી. લી. એ. રી. બો. પ્રો. ૫. ૩૫૬ પૃષ્ઠ ૫૧ વિ. સં. ૧૨૧૫ હાલ કયાં છે નેમિનાથ અને ઘડિટુકાના મંદિર વચ્ચેના દરવાજાની ભીંત ઉપર. મોટા મંદિરના પૂર્વ તરફના પ્રવેશ દ્વાર અંદર ., દક્ષિણ બાજુએ ૧૫૦ વિ. સં. ૧૨૨૦ ગ્વાલીયરના ઉદેપુરમાંથી મળેલા ત્રણ લેખો એ. ઇ. એ. . ૧૮ પા. ૩૪૧ પર ૧૫૧ , બી. વિ. સં. ૧૨૨૨ ઈ. એ. . ૧૮ પા. ૩૪૩ રી. લી. એ. પી. છે. પ્ર. પા. ૩૫૯ ૧૫ર ગિરનારના લેખન. ૨૭ વિ. સં. ૧૨૨૨ વિ. સં. ૧૨૨૩ વલભી. સં. ૮૫૦ વિ. સ. ૧૨૨૫ ઇ. સ. ૧૧૬૯ રસ્તાની ઉત્તર બાજુની દિવાલ ઉપર ખબુત્રીખાણુમાં , ગામમાં ભૂતનાથનું ૫૭ મંદિર છે તેમાં ભા.પ્રા.સં. ઈ. પા. ૧૮૪ ૧૫૩ , , ન. ૩૦ ૧૫૪ જુનાગઢના ભૂતનાથના મંદિરમાં કુમારપાલના સમયનો શિલાલેખ ૧૫૫ પ્રભાસપાટણમાં ભદ્રકાળીના મંદિરમાં કુમારપાલના સમયને શિલાલેખ ૧૫૬ વાલીયરના ઉદેપુરમાંથી મળેલા ત્રણ લેખે– સી” અજયપાલદેવને ૧૫૭ અજયપાલનાં તામ્રપત્રો વલભી સં.૮૫૦ વિ. સં. ૧૨૨૫ પા. ૧૮૬ મંદિરના પ્રવેશ દ્વારની જમણી બાજુએ. મંદિરમાં જ વિ. સં. ૧૨૨૯ ઈ. એ. કે. ૧૮ પા. ૩૪૪ ઈ. એ. વો. ૧૮ પા. ૮૦ ઈ. એ. . ૧૧ પા. ૭૧ ૧૫૮ વિ. સં. ૧૨૩૧ કા. સુ. ૧૧ વિ. સં. ૧૨૫૬ ભા. ૧. ૧૫ . સ. ૧૧૯૮ સિંહ સં. ૯૩ ભીમદેવ ૨ જાનું દાનપત્ર પાટણમાંથી મળેલું. ૧૫૮ પ્રિ. ઓ. વે. મ્યુ. મું. ભીમદેવ ૨ જાનું દાનપત્ર ભીમદેવનું દાનપત્ર ચૌલુકોનાં અગીયાર દાનપત્રો પૈકી નં. ૩ કડીમાંથી મળેલું ભીમદેવ ૨ જાના સમયને આબુને લેખ ઈ. એ. વ. ૧૮ પા. ૧૦૮ ઈ. એ. વ. ૬ પા. ૧૯૪ ૧૬૦ વિ. સં.૧૨૬૩ શ્રા. સુ. ૨ છે. સં. ૧૨૦૬ ૧૬૧ તેજ સ્થળે વિ. સં.૧૨૬૫ વૈ. સુ. ૧૫ ઈ. સ. ૧૨૯ ઈ. એ. વો. ૧૧ પા, ૨૨૦ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ संग्रहीत लेखोनी अनुक्रमणिका અ. નં. ૧૬૨ શેખની વિગત ભીમદેવ ૨ જાનું દાનપત્ર કયાં પ્રસિદ્ધ ઈ. એ. વો. ૧૮ પા. ૧૧૦ હાલ માં છે ર.એ. સે. પણ ૨૪ સાલ વિ. સં. ૧૨૬૬ સિંહ. સં. ૯૬ ઈ. સ. ૧૨૦૯ વિ. સં. ૧૨૭૩ 4. સુ. ૪ ઇ. સ૧૨૧૬ ૧૬૩ શ્રીધરની દેવપાટણ પ્રશસ્તિ ૧૦૧ એ. ઇ.વ. ૨ પ. ૪૩૭ મોટા દરવાજાની જમણી તરફ કિલ્લાની દિવાલમાં તેજ સ્થળે ૧૬૪ ૧૧૦ ભીમદેવ ૨ જાને ભરાણાને શિલાલેખ ભા. પ્રા. સં. ઇ પા. ૨૦૪ વિ. સં. ૧૨૭૫ ભા. સુ. ઈ. સ. ૧૨૧૮ વિ. સં. ૧૨૮૦ પી. સુ. ૩ ઇ. સં. ૧૨૨૩ ૧૬૫ ૧૧૨ શ્રીમજયંત સિંહને દાનપત્ર કડીમાંથી મળેલું ઈ. એ.વો. ૬ પા. ૧૯૬ ૧૧૭ ઈ. એ. વ. ૬ પા. ૧૮૯ ભીમદેવ ૨ જાનું દાનપત્ર કડીમાંથી મળેલું ૧૬૭ આબુગિરિના જૈન લેખો લેખ નં. ૧ વિ. સ. ૧૨૮૩ કા. સુ. ૧૫ ઈ. સ. ૧૨૨૬ વિ. સં. ૧૨૮૭ ફી. વ. ૩ ઇ. સ. ૧૨૩૦ વિ. સં. ૧૨૮૭ એઇ. સ. ૮ પ. ૨૦૦ ૧૬૮ ૧૩૪ આબુગિરિના જૈન લેખો લેખ નં. ૨. એ. ઇ. વ. ૮ પા. ૨૦૪ ૧૬૯ ૧૪૧ બુગિરિના જૈન લેખ લેખ નં. ૩ એ. ઈ. વ. ૮ ૫. ૨૩૩ . સ. ૧૨૩૦ વિ. સં. ૧૨૮૭ કા. સુ. ૩ ઈ. સ. ૧૨૩૦ વિ. સં. ૧૨૮૭ આષા. સુ. ૮ વિ. સં. ૧૨૮૮ ૧૪૨ ઈ. એ. વ. ૬ ૫. ૨૦૧ એ. ઈ. . ૮ પા. ૨૩ તેજ સ્થળે ૧૪ ૧૭૦ ભીમદેવ ર જાનું દાનપત્ર કડીમાંથી મળેલું. ૧૭૧ આબુગિરિના જૈન લેખો થો લેખ નં. ૪ થી ૧૮ ૧૮૫ ૧૮૬ ભીમદેવ ૨ જાનું દાનપત્ર કડીમાંથી મળેલું ૧૮૭ ગિરનારના લેખો નં. ૩૪ ૧૫૧ ઈ. એ. વ. ૬ ૫. ૨૦ ૩. વિ. સં. ૧૨૮૮ ભા. સુ. ૧ વિ. સં. ૧૨૮૯ આવિ . વ. ૧૫ . સ. ૧૨૩૩ ૧૫૪ પી. બી. એ. પી. એ, . પા. ૩૬૧ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख લેખની વિગત અબુગિરિના જૈન લેખે લેખ ન. ૧૯ થી ૨૩ સાલ વિ. સં. ૧૨૦૦ ક્યાં પ્રસિદ્ધ એ. ઈ. . ૮ પા. ૨૨૬ હાલ કયાં છે તેજ સ્થળે અ. નં. ૧૮૮ થી ૧૯૨ ૧૯૩ થી ૨૦૦ ૨૦૧ તેજ સ્થળે ૧૫૬ આબુગિરિના જૈન લેખે લેખ નં. ૨૪ થી ૩૬ વિ. સં. ૧૨૯૭ ચે. વ.૭ તથા ૮ એ. ઇ. વ. ૮ પા. ૨૭ ભીમદેવ ર જાનું દાનપત્ર કડીમાંથી મળેલું વિ. સં. ૧૨૯૫ માર્ગ. સુ. ૧૪ ઈ. એ. વ. ૬ ૫. ૨૦૫ ૨૦૨ ભીમદેવ ર જાનું દાનપત્ર કડીમાંથી મળેલું વિ. સં. ૧૨૯૬ માર્ગ. વ. ૧૪ ઈ. સ. ૧૨૩૮ ઈ. એ. વ. ૬ પા. ૨૦ ૨૦૩ આબુગિરિના જૈન લેખો તેજ સ્થળે લેખ નં. ૩૨ વિ. સં. ૧૨૯૭ વૈ. વ. ૧૪ એ. ઇ. વ. ૮ ૫. ર૨૯ ૨૦૪ વેરાવળમાં ભીમદેવ ૨ જાનો શિલાલેખ ભા. પ્રા. સં. ઈ. ૫, ૨૦૮ ફોજદારના મકાનમાં ૧૬૬ વિ. સં. ૧૨૯૮ ૬ ૨૦૬ ત્રિભુવનપાલનું દાનપત્ર કડીમાંથી મળેલું. - સુ.૬ છે- એ, ઃ ૫. ૨૦૮ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ગુર્જર વંશના લેખો For Personal & Private Use Only www.jainellbrary.org Page #15 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ગુર્જર વંશના લેખો નં. ૧૦૮ દ૬ ૧ લાનું સંખેડામાંથી મળેલું પતરૂં બીજુ ચે. સં. ૪૪૬ (ઈ. સ. ૧૯૫-૯૬) આ લેખનું બીજું જ પતરું મળ્યું છે. તેનું માપ ૮૪૩ છે અને તે સુરક્ષિત છે. આમાંની દશ લીટીમાં રાજાનું કે દાતાનું કે દેય પદાર્થનું વર્ણનાદિ નથી, પણ માત્ર દાનશાસન અવિચ્છિન્ન કાયમ રાખવા માટેના સ્મૃતિઓમાંના સાધારણ રીતે આપવામાં આવતા આદેશ આપેલ છે. પરંતુ દાતાને ઓળખવા માટે પૂરતાં સાધનો આપણી પાસે છે. લેખક તરીકે સાલ્પિવિગ્રહિક આદિત્યગિકનું નામ આપેલ છે. ડે, બુલર જણાવે છે કે જોગિક એક નાને માણસ અગર એક અગર ડાં ગામડાંને ઠાકોર હોવો જોઈએ. કારણ વખતે વખત હુકમ કરવામાં આવે છે એવાં માણસની સાથે તે શબ્દ લગાડેલો જોવામાં આવે છે. જેમ કે જેમભટ્ટનું કાવિમાંથી મળેલું તામ્રપત્ર (ઈ. એ. વો. ૫ પા. ૧૧૦) દેશી કેષમાં તે શબ્દના પ્રાકૃત રૂપ ભાઈઓને અર્થ ગ્રામપ્રધાન એવો કર્યો છે અને તે માણસ માટે રાજા હોઈ શકે નહીં. આ પતરાને ગુર્જર વંશ સાથે સંબંધ પૂરવાર કરવા માટે બીજું કાંઈ ન હોય તે પણ એક ભેગિક શબ્દ કે જે સાન્વિવિગ્રહિક આદિત્યને લગાડવામાં આવ્યું છે તે બસ છે. કારણ કે બીજા કોઈ પણ વંશનાં દાનશાસનમાં તે શબ્દ વપરાયો જોવામાં આવતા નથી. વળી આ લેખની લિપિ પણ રગ્રહના સંવત ૩૯૧ ના તામ્રપત્ર તેમ જ તે જ વંશનાં પ્રસિદ્ધ થએલાં બીજાં તામ્રપત્રોની લિપિ સાથે એટલી બધી મળતી આવે છે કે તેમાં શંકાને લેશ પણ અવકાશ નથી. દાનની સાલ શબ્દમાં તેમ જ આંકડામાં આપવામાં આવી છે અને તે ૩૪ ૬ ની છે. સાધારણુ રિવાજ મુજબ આંકડામાં ૩૦૦, ૪૦ અને ૬ નાં ચિહ્નો નથી, પણ અર્વાચીન ઢબ પ્રમાણે ૩, ૪ અને ૬ એમ આંકડા લખેલા છે. છેવટના ગુર્જર રાજાઓ ચેદી સંવતને ઉપયોગ કરતા, તેથી ૩૪૬ તે ઈ. સ. ૫૫-૬ લગભગ આવે છે. આ સાલ દદ ત્રીજાની ડે. બુલરે આપેલી* સાલની સાથે બરબર બંધબેસતી આવે છે. આ રાજાને બીજે લેખ અગર તામ્રપત્ર હજુ સુધી પ્રાપ્ત નથી, તેથી આ તામ્રપત્ર ઉપયોગી ગણી શકાય. _ अक्षरान्तर १ आचन्द्राणिवक्षितिस्थितिसमकालीनं पुत्रपौत्रान्वयभोज्यमुदळातिसर्गेण २ प्रतिपादितं मातापित्रोरात्मनश्च पुण्ययशोभिवृद्धये अतोस्य ब्रह्मदेयस्थित्या क्रिषतxकरि ३ षापर्यंतो वा न कैश्चिद्व्याषेधे वर्तितव्यमागामिराजभिरस्मद्वशैर्वा सामान्यं भूमि४ दानफलमवेत्यायमस्मदायोनुमन्तव्यः पालयितव्यश्चेत्युक्तं च भगवता व्या५ सेन । बहुभिर्वसुधा भुक्ता राजभिः सागरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य ६ तदा फलं॥षष्टिवर्षसहस्राणि स्वर्गे मोदति भूमिदः आच्छेत्ता चानुमन्ता च तान्ये..७ व नरके वैसे ॥ विन्ध्याहवीष्वतोयासु शुष्ककोटरवासिनः कृष्णसर्पाभिजायन्ते ८ ब्रह्मदेयापहारका[ : ] यानीह दत्तानि पुरा नरेन्द्रैर्दानानि धर्थियशस्कराणि९ निर्माल्यवान्प्रतिमानि तानि को नाम साधुxपुनराददीत।।लिखितं चात्र सन्धिविग्रहिकेना १० दित्यभोगिकेन संवत्सरशतयं षट्चत्वारिशोत्तरके ॥ ३४६ - ૪ એ. ઈ. વ. ૨ પા. ૧૮ એચ. એચ. ધ્રુવ બી. એ. એલએલ બી. * ઈ. એ. વ. ૧૭ ૫. ૧૯૧ ૧ વાંચે લત: ૨ વ િર્ષથતો વાંચો રચે ૪ વાંચે પારઢિમિઃ ૫ વાંચો વમેd ૬ વાંચો દ્િ ગીઅને ૭ વ િયે ૮ વાંચો રિવારને For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૦૯ દ૬ ૨ જાનાં કાવીનાં તામ્રપત્રો* ૨. સ. ૩૮૦ કાર્તિક સુ. ૧૫ ગુર્જર વંશના ત્રણ લેખો આ માસિકમાં પ્રકાશિત થયા છે – ડોકટર બલર દ્વારા (૧) શકે ૪૦૦ ના વૈશાખ સુદ ૧૫ નું દ૬ બીજાનું ઉમેટાનું દાનપત્ર, (૨) અવ્યક્ત સંવત ૪૮૬ ના આષાઢ સુદ ૧૦ રવિવારનું જયભટ ત્રીજાનું કાવીનું દાનપત્ર, અને (૩) પંડિત ભગવાનલાલ ઈન્દ્રજી દ્વારા અવ્યક્ત સંવત ૪૫૬ ના માઘ માસની પૂર્ણિમા મંગળવારે ચન્દ્રગ્રહણ સમયે અપાએલું જયભટ : જાનું નવસારીનું દાનપત્ર. અને તે જ વંશના બીજા ત્રણ લેખ અન્યત્ર પ્રસિદ્ધ થયા છે, તે પૈકી દર બીજાના બે દાનપત્ર જે અનકમે અવ્યક્ત સંવત ૩૮૦ ના કાર્તિક શુકલ પૂર્ણિમા અને તેવા જ સંવત ૩૮૫ ની કાર્તિક શુકલ પૂર્ણિમા છે. તે પ્રેફેસર જે. ડૉ અને પ્રકાશિત કર્યા. ત્રીજો લેખ પ્રોફેસર આર. જી. ભંડારકરે પ્રકાશિત કર્યો. તે શકે ૪૧૭ ના વૈશાખની" અમાવાસ્યા સહ પ્રતિપદાના સૂર્યગ્રહણ સમયનાં તે જ વ્યક્તિનાં આપેલાં ઈલાઓનાં દાનપત્ર વિષે છે. ચાલુક્ય વંશના વિજયરાજ અથવા વિજયવમના દાનપત્ર તથા એક બીજા દાનપત્ર સાથે (જેની વિગત આપી નથી) દ૬ બીજાનાં ખેડાનાં બે દાનપત્રો લગભગ ઈ. સ. ૧૮૭ માં મળી આવ્યાં હતાં. ખેડાના કેટની વાયવ્ય બાજુમાં નજીક જ વઝુઆ નદી વહે છે. ત્યાંની ભંતિ તથા જમીન ધોવાઈ જવાથી આ શોધ થઈ શકી હતી. અસલ પતરાં બધાં ડૉ. એ. બર્ન્સ રિયલ એશિયાટિક સાયટીને ભેટ તરીકે આપ્યાં હોય એમ જણાય છે. પરંતુ તે પૈકી કેવળ વિજયરાજનું દાનપત્ર હાલ ઉપલબ્ધ છે. તેથી ગુર્જરનાં આ બે દાનપત્રો પ્રોફેસર ડૉસનના લેખ સાથે પ્રસિદ્ધ થએલી પ્રતિકૃતિઓ ઉપરથી ફરીથી હું પ્રકાશિત કરૂં છું. આ પ્રતિકૃતિઓમાંની પહેલીમાં બે પતરાં બતાવ્યાં છે. તે દરેક ૧૧” લાંબું અને@” પહેલ્થ - છે. લખાણુના રક્ષણ માટે આ પતરાંના કાંઠા જાડા અથવા વાળેલા હતા કે નહીં તે જાણી શકાતું નથી. પહેલા પતરાની નીચેની જમણી બાજુના ખૂણને મોટો ભાગ ભાગી ગયો છે અને બીજા પતરાને ઉપર ડાબી બાજુના ખૂણાને એક હાને કટકો ભાગી ગયા છે, તે સિવાય પતરાં સુરક્ષિત છે અને લેખ બહુ સહેલાઈથી વાંચી શકાય તેવો છે. પ્રતિકૃતિ સારી છે, પણ તેમાં ઘણા લેપ અને પુષ્કળ ભૂલે છે. આ ભૂલે અસલની કે લીથગ્રાફની અપૂર્ણતાની પણ હાઈ શકે, પણ તેનાં કારણે વિષે શંકા હોવાથી તે અસલની જ ભૂલે મેં માની છે. સાધારણ રીતે, * ઈ. એ. જે. ૧૨ પા. ૮૧-૮૭ જે. એફ ફલીટ. ૧ જ. કનીંગહામની ગણત્રી પ્રમાણે આ તારીખ ૩ જી એપ્રીલ ઈ. સ. ૪૭૮ ને સોમવારને મળતી આવે છે. (ઈ. એ. વ. ૭૫, ૬૧) ૨ (ઈ. એ. વ. ૫ ૫. ૧૦૯)-ઈ. એ. વ. ૧૨, ૫, ૨૯૨-૯૩ માં પ્રસિદ્ધ કરેલા મારા રિમ ' સંબંધી, પંડિત ભગવાનલાલ ઈન્દ્રજીએ પોતાની જાતની પતરાની પરીક્ષા ઉપરથી મને ખાત્રી આપી છે કે બીજું સ ખ્યાવાચક ચક્ર ચકકસપણે ૮૦ છે અને ૯૦ નથી. ૩ જુએ. ઈ. એ . ૧૩ ૫. ૭૦ ૪ જ. કે. એ સે. ન્યુ સી. વ. ૧ પા. ૨૪૭–આ બને દાન પત્રનું ભેળસેળ અક્ષરાન્તર આ પહેલાં, જ, એ. એસ સે. વિ. ૭ પા. ૯૦૮ માં. મી. જેમ્સ પ્રિન્સપે પ્રસિદ્ધ કર્યું હતું. પંક્તિ ૨૪ સુધીનું અક્ષર તર ૩૮૦ ના દાનપત્રમાંથી તેણે લીધું છે અને પંદિત ૨૫ થી અંત સુધીનું અક્ષરાન્તર ૩૮૫ ના દાનપત્રમાંનું છે, સિવાય કે તારીખ ૩૮૫ ને બદલે ૩૮૦ આપેલી છે. ૫ જ. એ. બ્રા. જે. એ. સે. . ૧૦ પા. ૧૯ ૬ ઈ. એ. . ૭ પા. ૨૪ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ दह २ जानां कावीनां ताम्रपत्रो પતરાંએમાં કડી માટે એ કાણાં હૈાય છે, પણ પ્રતિકૃતિમાં એક જ કડી બતાવી છે. તે આશરે રે" જાડી અને વલ્લભીવંશના દાનપત્રાની કડી જેવી એડાળ છે. કડી ઉપરની મુદ્રા ગાળ છે. તેના વ્યાસ લગભગ ૧૨" છે. તેની બબાકાર સપાટી પર ઉપસેલું એક સાંકેતિક ચિત્ર પણ છે, જેના અર્થ જાણી શકાતા નથી, પણ તે કદાચ સૂર્યાનું કંઈક ચિહ્ન હશે. તેની નીચે સામન્ત દવ એ પ્રમાણેના લેખ દાનપત્રની લિપિમાં જ છે. આઘોપાન્ત ભાષા સંસ્કૃત છે. લેખ દ બીજો જેને પ્રશાન્તરાગ પણ કહ્યો છે તેના સમયન છે. તેની ઉપર તારીખ શબ્દ અને અંક બન્નેમાં લખી છે. તે અવ્યક્ત સંવત્ ૩૮૦ ની પૂર્ણિમા છે. આ દાનપત્ર નાંસ્ક્રિપુરીમાંથી અપાયું છે. તે સ્થળને ડૉ. બ્દુલર ભરૂચની પૂર્વે જડેશ્વરના દરવાજાની બહાર આવેલા તે જ નામના એક જૂના કિલ્લા તરીકે આળખાવે છે. પરંતુ પંક્તિ ભગવાનલાલ ઇન્દ્રજી તેને રાજપીપળા સ્ટેટના હાલના નાંદોદ તરીકે ગણવાનું વધારે ચિત ધારે છે. તેમાં ક્રૂરેશ્વરના પ્રાન્ત કે વિષયમાં શિરીષ પદ્મક ગામનું દાન અપાયાનું લખાણ છે. ડૉ. ખુલર અરેશ્વરને ભરૂચ જીલ્લાના દક્ષિણ ભાગમાં આવેલા અંકલેશ્વર તાલુકાનું મુખ્ય શહેર અંકલેશ્વર અથવા અંકુલેશ્વર ગણે છે. અને શિરીષપદ્રક અંકુલેશ્વર તાલુકાનું હાલનુ સીસાદ્રા હશે, એમ લાગે છે. * ૧ ઈલાવ દાનપત્રના પેાતાના લેખમાં પ્રે. ભાંડારકર એ ખેડા દાનપત્રની મુદ્રાની પ્રતિકૃતિઓ વિષે શંકા ઉઠાવે છે. કારણ કે તેમાં ‘શ્રી” ના માનવંતા ઉપસર્ગ વિના · સામન્ત દ્ લેખ છે. પરંતુ આ પ્રમાણે શા દયાનું કાંઈ પણ કારણ નથી, કામનું કે તેવુ જ વાંચન ૬૧ લાને વર્ષે બે બે દાનપત્રોનાં ભામની ગાથી પતિમાં આવે છે. ૨ ઈ. એ. વા. ૭ પા, કર ૩ ૫।. ૭૩જીએ ઈ. એ. તા. ૧૩ ૪ . એ. વા. ૫ પા. ૧૧૩--ઈલાવ દાનપત્રની ૫. ૧૪ માં અંકલેશ્વર નામ આ જ જગ્યા બતાવતું આવે છે. છે. ર For Personal & Private Use Only www.jainellbrary.org Page #19 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं पहेलं. १ ॐ स्वस्ति नान्दीपुरीतो [ । विविध विमलगुणरत्नसंपा[५]दुद्भासितसकलदि म्मुखे परित्राताश[-]षसपक्ष[ मह ]महीमृति २ सततमविलचितावधौ स्थैर्यगा[-]भि[ भी य॑ लावण्यवति महासत्वतयात् । दुरवगाहे गुर्जरनृपति दंशमहोदधा[ धौ ]श्रीसहजन्माकृ. ४.३ ष्णहृदयाहितास्पदः कौस्तुभमणिरिव विपलयशोदीधितिनिकरविनिहतकलिति मिरनिचयः सत्पक्षो वैनतेयइवाकृष्टशत्रु४ नागकुलसंततिरुत्पत्तित एव दिनकरचरणकमलप्रणामापजीवाशेषदुरित निवहः . सामन्तदद्दः[ । प्रतिदिनमपेतशकं येन. ५ स्थितमचलगुणनिकरकेसरिविरा[f जतवपुषा विनिहतारिगजकुम्भविगलितमुक्ता फलो[ ल ]च्छलप्रणी[ की ]of विमलयशोवितानेन रूपानु६ रूपं सत्त्वमुद्वहताकेसरिकिशोरकेणेवोपरि क्षितिभृतां । |यंचातिमलिनकलियुगति मिरचन्द्रमसमनुदिवसमन्य[ न्यस्पर्द्धय[ ]वा- ययुः कलासमूहादयो गुणा विक्रमानीतमदविलासालसगतयोरातिगजघटाः प्रम दाश्च । यस्यचाविरतदान८ प्रवाहप्रीणितात्थिमधुकरकुलस्य सचिरकीर्तिवशासहायस्य सततमस्खलितपदं प्रस रतः सद्वंशाहितशोभागौरवश्य ९ भद्रमतंगजस्यवे करघाटविनिहतक्षितिभूदुन्नततनूरुहस्यरेवानिझरसलिलप्रपात मधुरनिनदस्य भगोद्भ. १० वाः समुन्नतपयोधराहितश्रियो दयिता इव मुदे विन्ध्यनगोपत्यका[ । यश्चोपमीयते शशिनि सौम्यत्ववैमल्यशोभाकला ११ भिन्न कलङ्केन श्रीनिकेतशोभासमुदयाधः कृतकलकण्टकतया कमलाकरे न पह___ जन्मवयासत्वोत्साहविक्रमैमृगाधिर।... १२ जेन क्रू[ क्रू ]राशयतया लावणास्थैर्य ग । ] भीर्यस्थित्यनुपालनतयामहोदधो [धौ ]नव्यालाश्रयतया सत्कटकसमुन्नतविद्याधरावा. १३ सतया हिम मा ]चले न खष शे]परिवारतया[ 1 ]यस्य च सद्भा[ भो ]गः शे पोरगस्येव विमलकिरणमणिशताविष्कृतगौरवः सकलजगत्साधार१४ णो[। यस्य प्रकाश्यते सत्कुलं शीलेन प्रभुत्वमाज्ञया शस्त्रमराति प्रणिपातेन कोपो निग्रहेण प्रसादः प्रदानैर्धमा देवद्विजातिग ૧ નં. ૧ ૦ પંક્તિ ૧૩ માં ' aષ વાંચન કરે છે. ડૉસનની સૂચનાથી સુધારેલું વાંચન मेंबीछे २ महिने त मद्विजमा 'आ'तो पीटा जना रनालीसा साधे અર્વ રીતે જોડેલે છે, For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ दह २ जानां कावीनां ताम्रपत्रो १५ रुजनसपय्ययेति[1] *तस्य सूष्ण नु: प्रतप्तरुचिरकनकावदातः कल्पतरुरिव[1] विरतमभिक रु |चित-फलप्रदः सततमृतगणस्येव १६ वसन्तसमयो वसन्तसमयस्य[-]व प्रविक[1]सितनिबिडचूततरुवनाभोगः सरस . इव कमलनिवहः कमलनिवहस्येव १७ प्रबोधो महाविषधरस्येव मणिमणेवि स्वच्छतारभावो महोदधेरिवामृतकलशो मृतकलशस्येवामरणदायित्व१८ प्रभावः करिणः इव मदः प्रमदाजनस्येव विलासो विभवस्येव सत्पात्रविनि योगो धर्मस्येव क्रतुः क्रतोरिव स्वद१९ क्षिणाकाल: प्रेम्णा इव सद्भावः शशिना इवामलकलासमूहो नियतमलङ्कारभूतः सकलनिशाकर[1]भिरु[ रूप२० वदनः शक्लो वदान्यः प्रबलरिपुबलानीकसमरसमवाप्तविजयश्रीः श्री वीतरागा परनामा श्रीजयभटः । कलि. २१ प्रतिपक्षभया च चरणार्थिन इव यम । शृश्रिताः सविनया गुणाः।।] : स्फुरितविमलकीर्तिसोदामणि नि ना येन सकलजीवलो का - २२ नन्दकारिणा कालवलाहकेनेवावन्ध्ये | न्ध्य ] फलं गर्जता प्रणयिनामपनाता स्तृष्णासंतापदोषाः । यश्च शरोपि[ सतत । २३ मयशोभि[ भी ] रुरपगततृण्णो[ ष्णो पि गुणार्जनाविच्छिन्नतर्षः सर्वप्रदान शीलोपि परयुवतिहृदयदानपर[1]ङ्मुखः प[ टुरपिपर - २४ परिवादाभिधानजडधीः[ । यस्य च न विरोधि रूपं शीलस्य यौवनं सव्रतस्व विभवः प्रदानस्य तृत्रि वर्गसेवा प[ रम्परापीडन ) २५ स्य प्रभुत्वं अन्तेः कलिकालो गुणानामिति ॥ तस्य सूनुः सजलघनपटक. निग्गेतरजनिकरकरावबोधित क् उमृदधवल ] २६ यशः प्रतानास्थगितनभोमण्डलोनेकसमरसङ्कटप्रमुखागतानहतशत्रु सामन्तकुल- वधू द्र[प्र][ भातसम ] २७ यरुदितच्छलोद्गीयमानविमलनिस्त्रिंशप्रतापो देवद्विजातिगुरुचरण न[ क ]मलप्रणामो [घृष्टवज्र ] २८ मणिकोटिरुचिरदीधितिविराजितमुकुटोद्भासिताशेरा दीनानाथातुराभ्यागताधि जनालिषा र अ[ परिपूरि - २९ तविभवमनोरथोपचीयमान त्रिविष्टपैकसहायधर्मस| चयः ]प्रणयपरि[ कुपित ] ३. मानिनीजनप्रणामपूर्वमधुरवचनोपपादितप्रसादप्रकाशीकृतविदग्धनागरक૧ અહિ”નું ૨૫ પૂર્વ નહીં મળેલું એવું છે. - ૧૧૦માં તે ઉપલબ્ધ નથી, For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेगा धीजें पतरूं ३१ [म् ] [ अभाव[][f]वमलगुणकिरणपंजराक्षिप्तबहलकलितिमिरनिचयः समधिगतपश्चममहाशब्द मी[ श्री ]दद्दः ३२ कुशली सर्वानेव राजसामन्तभोगिकविषयपतिराष्ट्रग्राममहत्तराधिकारिकादीन् समनुबोध३३ यत्यस्तु वो विदितमस्माभिरक्कू[ क्रू रेश्वरविषयान्तर्गत शिरीषपद्रकं' एष ग्रामः सोद्रगः सोपरिकरः ३४ सर्वादानसंग्राह्यः सर्वदित्यविष्टिप्रातिभेदिकापरिहीणो भूमिच्छिद्रन्यायेनाचाटभट प्रविश्य आचन्द्राार्णव३५ क्षितिस्थितिसमकालीनः पुत्रपात्रान्वयभोग्यो जम्बूसरोविनिर्गता क्लू रेश्वर विषयान्तर्गत गि[ शि ]रीषपद्रकवासि बढच व३६ त्ससगोत्राश्वलायनसब्रह्मचारब्राह्मण भट्ट्याधापक । तथा गोपादित्य । तथाभट्टि गण । विशाख । अमिशर्म । द्रोण । काश्यपस३७ गोत्रभट्टिदाम । तथावत्र । अध्व[ र य्युवाजसनेयदौण्डकीयसगोत्र- । कण्व___सब्रह्मचारि ब्राह्मणतापिश[ २ ]म । द्वितापिशर्म । ३८ दत्तस्वामि । भागिस्वामि । पितृशर्म । भट्टि । द्रोण । धूमृआमा यणसगोत्र काध्यापक । आबुक | कौण्डिन्यसगोत्र वाटशर्म । शैल। ३९ घोष । महादेव । बाव । माठरसगोत्र धर। विशाख । नन्दि । रामिल । हारितसगोत्र धर्मधर । च्छान्दोग्यभरद्वाजसगोत्रकौथुम४० सब्रह्मचारिब्राह्मणइन्द्रशर्म । आदित्यरवि । तापिशूर । इन्द्रशूर । ईश्वर घर । दामधर । द्वि ईश्वर। भरुकच्छविनिर्गत भेरज्जिका४१ निवासि अ[ आ ] थर्वण चौलिसगोत्र पिप्पलादसब्रह्मचारिब्रामणभद्र । वायु शर्म । द्रोणस्वामि । रुद्रादित्य । पूर्णस्वामि । एभ्यश्चतु४२ श्वरण ब्राह्मणेभ्यश्चतुर्विद्यपरिकल्पनापूर्वं बलिचरुवैश्वदेवाग्निहोत्रपञ्चमहायज्ञादि क्रियोत्सर्पणार्थं मातापित्रोरात्मनश्च पु४३ ण्ययशोभिवृद्धये कात्तिक्य[ 1 ]मुदकातिसर्गेणातिसृष्ट[ । ]यतोस्मद्वंश्यैरन्यै र्वागामिभोगपतिभिः प्रबलपवनप्रेरितोदधिजलतरं१४ गचंचलं जीवलोकमभावानुगतानसारान्विभवान् दीर्घकालम्थेयसश्चगुणानाकलय्य सामान्यभोगभूप्रदानफलेप्सु 1 'अनुस्वार भूखया समायु. २ मा विराम सिकना idv३२ नथी. 3 द्वितीय न For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ दह २ जाना कावीनां ताम्रपत्रा ४५ भिः शशिक ररुचिरं यशश्चिराय चिचीषुभिरयमा महायानुमन्तव्यः पालयितव्यश्च । योवाज्ञानतिमिरपटलावृतमति - ४६ राच्छिन्द्याद् [] आच ]छिद्यमानकं वानुमोदेत स पञ्चभिर्महापातकैः सोपपातकैः संयुक्तः स्य [T]दुक्तं च भगवता वेदव्यासेन ४७ व्यासेन । षष्टिवर्षसहस्राणि स्वर्गे तिष्ठति सृमिहः आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेत् ॥ विन्ध्याटवीप्यतोयासु ४८ शुष्ककोटरवासिनः कृष्णाहयो हि जायन्ते भूमिदायं हरन्ति ये । बहुभिर्व्वसुधा मुक्ता राजभिः सगरादिभिः यस्य य ४९ स्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ यानीह दत्तानि पुरा नरन्दैछन नि धर्म [ 1 ]थेयष्कराणि । निर्मुक्तमास्यप्रतिमा ५० नि तानि को नाम साधुः पुनराददीतेति ॥ संवत्सरशतत्रयं शीत्यधिक कार्त्तिक शुद्ध पञ्चदश्यां लिखितं सन्धिविग्रहाधिक ५१ रणाधिकृतरेवेण स्वमुखाज्ञयेति ॥ सं ३०० ८० कार्तिक शु. १० [] ५२ दिनकरचरणानि रतस्य श्री वीतरागसूनोः स्वहस्तीयं प्रशान्तरागस्य || For Personal & Private Use Only ९. Page #23 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના સિલિક એક ભાષાન્તર છે ! સ્વસ્તિ ! નાન્દીપુરી શહેર )માંથી – ( પતિ ૧ ) વિવિધ વિમલ ગુણસંપથી સકલ દિશાઓનાં મુખ, રત્નથી સાગર મંડિત કરે છે તેમ મંડિત કરનાર, સાગર તેના આશ્રમમાં આવેલા હોવાથી હજુ પણ પાંખ ( પક્ષ) ધારણ કરતા પર્વતોની રક્ષા કરે છે તેમ તેના આશ્રયી સમસ્ત મહાન નૃપને પક્ષનાર, સાગરની માફક અવધિ ન ઉરલંઘનાર, સ્થિરતાવાળા, ગંભીર, લાવણ્યમય અને મહા સત્વતાને લઈને ગહન માટે ( સાગર મહાસ–પ્રાણીઓને લઈને ગહન માટે કડિશું છે તેમ ) કઠિા તવા ગુર્જર નૃપતિઓના મહોદધિ જેવા વંશમાં, શ્રીકૃષ્ણના હૃદય ઉપર રહેલી શ્રી લકમી) સાથે જન્મેલા કૌસ્તુભમણિ માફક વિમલ થશનાં કિરણથી કલિયુગનાં તિમિર દર કરનાર. સત્પક્ષથી વિનતેયની માફક શત્રુ નાગકુલની સંતતિ જડમૂળથી ઉખેડી નાંખનાર : દિનકરના કમળ જેવા ચરણને પ્રણામ કરીને જન્મથી જ સર્વ પાપ દૂર કરનાર આમનન શ્રી દર હતો –– અચલ સદ્દગુણેના સમૂહથી આભૂષિત હેઈ, કેશવાળીથી વિરાજિત સહ જેવા- શરીરવાળે, શત્રુના સંહાર કરેલા ગજેના કુલ્મમાંથી ઝરતા મુકતાફલ જેવા વિમલ ચાવાળા, પવત પર જુવાન સિંહ પોતાના પ્રભાવ જાળવે છે તેમ તેના રૂપને અનુકૂળ અન્ય ન તરફ પ્રતાપ જાળવીને તે શંકારહિત ઉભે રહ્યો છે. પ્રતિદિન અને અન્ય સ્પધોથી કલાસમૂહ આદિ ગુણ, તેના વિકમથી પ્રેરિત મદ વિલાસવાળી ગતિવાળી શત્રુની ગજઘટા અને (તેમની) અમદાઓ તે અતિમલિન કલિયુગરૂપી તિમિરના ચંદ્ર સરખાની પાસે ગયાં. જે ઉત્તમ ગજના ચાલુ રહેતા મદ જેવા દાનપ્રવાહથી ભ્રમરનાં (અરજદારોનાં ) જુથને આનન્દ આપતા, જે પિતાના ઉજજવળ યશથી તેને આશ્રિત ન હતા તેમને પણ નમાવતે, જે નિત્ય અખલિત ડગ ભરતે, જેની શોભા અને ગૌરવ તેના ઉત્તમ વંશથી જળવાતાં, જેનાં કવાં તેના હસ્તપ્રહારથી શત્રુ નૃપના સંહારથી ઉતપન્ન થએલા આનન્દથી ઉભાં થતાં, જેને કંઠ ( અવાજ ) રેવા નદીના ધંધનાં પડતાં પાણીના અવાજ જે મધુર છે, તેના ઉપભોગ માટે, ઉન્નત પયોધર પર સંદર્ય ધારણ કરતી લગ્નસુખ દેનાર પત્ની જેવી વિંધ્યાદિની નીચે આસપાસની ભૂમિ હતી. સૌમ્યત્વ, વિમલતા, શેભા અને કલામાં શશી સમાન, પણ કલંકમાં શશી સમાન ન હતું, શ્રીનું નિવાસસ્થાન બની, શેભાના મહાયશથી કુલકંટક દૂર કરનાર કમલ આ કાર સમાને, પણ પંકા કાદવ)માં જન્મથી કમલની સમાનતા વગરને હિતે, સિંહ સમાન બલ, ઉત્સાહ અને વિકમમાં, પણ કુરતામાં નહીં હતો, સાગર સમાન લાવણ્ય, સ્થિરતા, ગાંભીર્ય, ધર્યું અને પાલન શક્તિમાં પણ સર્પ જેવા દુષ્ટને આશ્રય સ્થાનમાં સમાન ન હતું; હિમાચલ સમ ઉન્નત કટક( હોટાં શહેરો )થી અને વિદ્વાનના આવાસસ્થાનથી, પણ હિમાચલની આ સપાસના પહાડી પ્રદેશ જેવા પડતી પામેલા યોદ્ધાઓથી આવૃત નહીં હોવાથી તેમાં હિમાચલ સમાન તે ન હતે. શેષનાગનાં ગુંચળાં માફક વિમલ કિરણવાળા અનેક (સેંકડે) મણિથી સ્પષ્ટ થતા ગૌરવવાળી તની શ્રી (લક્ષમી ) સકલ જગતને સામાન્ય હતી. તેના કુલને મહિમા તેના શીલથી, તેનું પ્રભુત્વ ( તેની) આજ્ઞાથી, તેનાં શ(નું જ્ઞાન ) (તેને) શત્રુ નમાવીને, તેને કેપ (તેના) નિગ્રહથી, તેને પ્રસાદ (તેના ) દાનથી, તેની ધાર્મિકતા (તેની) દેવ, દ્વિજ અને ગુરૂ જેનેની પૂજાથી પ્રકાશિત થએલાં હતાં. ( પંક્તિ ૧૫) તેને પુત્ર, તપાવેલા ચળકતા સુવર્ણ જેવો શુદ્ધ, વસંતમાં પૂર્ણ ખીલેલી આશ્રઘટા જે, સરેવરનાં કમલમંડલ સરખે, કમલ મંડળનાં ખીલતા સૌદર્ય જેવ, મહા વિષવાળા નાગના મણિ સરખે અને મણિમાં નિર્મલ સ્વચ્છતા જેવ, મહાદધિના અમૃત કળશ જે, અને અમૃત કળશના અમરના દેનાર પ્રભાવ સરખ, ગજના મદ સમાન, પ્રમદાના ૧ અને સંબંધ પંકિત ૩૧માં ‘‘શ્રી ઃ કુશલી સર્વાન ” સાથે લાગુ પડે છે. ૨ જુએ ઈ. એ. જે. ૧૨ ૧, ૧૫૭ નાટ છે For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ दह २ जाना कावीमा ताम्रपत्री વિલાસભવ સરખો, સપાત્ર સાથે શ્રીના યોગ જે, ધર્મય જે, યઝદાનના કાળ જે, પ્રેમના સદગુણસમાન, શશીની નિર્મળ કલા જે, ( નિર્મળ કયેના સમૂહ જેવો ), નિત્ય અલકારોથી ભૂષિત, પૂર્ણિમાના ચંદ્ર જેવા વદનવાળ, નેહાળ, મૃદુવાણીવાળા, પ્રબળ શત્રુઓ સાથે યુદ્ધમાં વિજયશ્રી પ્રાપ્ત કરનાર, અને શ્રી વીતરાગના અપર (બીજા) નામવાળા શ્રી જયભટ હતો. સદગુણોએ પિતાના શત્રુ કલિયુગના ભયથી તેનું શરણું ઈચ્છતા હોય તેમ વિનયપૂર્વક તેનો આશ્રય લીધે. વિદત સમાન પ્રકાશિત કીર્તિવાળા, સકલ જીવલેકને અનન્દકારી, કાળા વાદળની માફક, અવધ્ય ફલ વષવીને પ્રયિ જનની તૃણા અને સંતાપ દેષ તેણે દૂર કયા. તે શૂરવીર હોવા છતાં અપયશ લેવામાં ભીરૂ હતા ( અપયશથી ડરતો હતો, તે તૃષ્ણારહિત હોવા છતાં ગુણપ્રાપ્તિને નિત્ય તરસ્યો હતો, તે પરમ દાન હતો છતાં પર યુવતિઓનાં હૃદય ભંગ કરવામાં વિમુખ હ. પટુ વાચાવાળે હોવા છતાં તે વાદવિવાદમાં શત્રુઓને દુર્વચને આપવામાં જડબુદ્ધિ હતું. તેનું રૂપ શીલનું વિરોધી ન હતું. તેનું યૌવન સદવૃત્ત( સદાચાર )નું વિરોધી હતું નહીં તેને વૈભવ દાન સાથે વિરોધી ન હતી. તેની ત્રિવર્ગની સેવા, પરસ્પર ( ત્રિવર્ગની પરસ્પર ) કલેશ કરવાની નિષ્ફળતામાં વિરોધી ન હતી. તેનું પ્રભુત્વ શાંતિનું વિરોધી ન હતું. કલિકાળ(માં તેનું જીવન ) ગુણો( ના સંચય)માં વિરોધી ન હતું. | ( પંક્તિ ૨૫ ) તેના પુત્ર, સજળ ઘન વાદળમાંથી બહાર નીકળતા શશીનાં કિરણથી જાગૃત થએલા શ્વેત કુમુદ જેવી યશની વેલી( લતા થી નભમંડલ છાયી નાંખતો, અનેક સમર સંકટમાં તેની સામે આવી સંહાર થયેલા શત્રુ સામત કુલની પત્નીએાના પ્રભાત સમયે રૂદનથી પિતાની અસિ(તલવાર)ને પ્રતાપ મોટેથી જાહેર કરનાર, દેવ, દ્વિજ અને ગુરૂઓનાં ચરણકમળને પ્રણામ કરતાં પંક્તિઓ પડેલા કોટી વમણિનાં ઉજજવળ કિરણોથી વિરાજિત મુગટથી મંડિત શિરવાળે, દીન, અનાથ, આજારી, અભ્યાગત, યાચક અને વિપત્તિવાળા જનના વેલાવ મનોરથ પૂર્ણ કરવાથી વૃદ્ધિ પામતા. સ્વર્ગપ્રાપ્તિના એક જ સહાય ધર્મસંચયવાળા પૂર્વ પ્રણયથી કેપિત થએલી માનિની જનેના પ્રણામ પછી મધુર વચનથી ઉદ્દભવેલા પ્રસાદથી પ્રકાશિત થતા વિદગ્ધ અને નાગરિક સ્વભાવવાળે, વિમલ ગુણનાં કિરણના પિંજરમાં કલિનાં ધન તિમિરને નાંખનાર, પંચમહાશદ પ્રાપ્ત કરનાર શ્રી દ૬ કુશળ હાલતમાં સમસ્ત રાજ, સામન્ત, ગિક, વિષયપતિ, રાષ્ટમહત્તર, ગ્રામમહનર, આધિકારિક આદિને જાહેર કરે છે કે : ૩૩) તમને જાહેર થાઓ કે અકરેશ્વર વિષયમાં આવેલું શિરીષપદ્રક ગામ ઉદ્ર સહિત, ઉપરિકરસહિત ... ... ... .. .. કાપવાની સર્વ વસતુ, વિષ્ટિ, પ્રતિભેદિકા સહિત ભૂમિછિદ્ર ન્યાયથી, સૈનિકોના પ્રવેશમુક્ત, ચંદ્ર, સૂર્ય, સાગર, પૃથ્વીના અસ્તિત્વકાળ સુધી પુત્ર, પૌત્ર અને વંશજોના ઉપગ માટે જબુસરથી આવેલા અકરેશ્વર વિષયમાં શિરીષપદ્રક. ના નિવાસી, બહવૃચ શાખાના, વત્સ ગોત્રના, આશ્વલાયનસ સબ્રહ્મચારી, બ્રાહ્મણ ભદ્ધિ અને ધ્યાપક તથા ગોપાદિત્ય તથા ભટિંગણું, વિશાખ અગ્નિશર્મા અને દ્રણ-કાશ્યપ ગોત્રને ભકિદામ તથા વત્ર, અવર્ચ્યુ વાજસનેય શાખાના, ડીડકીય ગેત્રના, કર્વ સબ્રહ્મચારી બ્રાહ્મણ તાપ શર્મા અને બીજો તાપિશો, અને દત્તસ્વામી, અને ભાગિસ્વામી, અને પિતૃશર્મા અને ભટ્ટ અને દ્રોણુ–પ્રાણુ ગેત્રના કર્મ અધ્યાપક અને અલૂક–કૌડિન્ય ગેત્રના વાટમાં અને શૈલ અને ઘેષ અને મહાદેવ અને બાવ-માઠર ગોત્રના ધર અને વિશાખ અને નન્દ્રિ અને રોમિલ–હારિત ગોત્રના ધર્મધર--છાન્દોગ્ય ભરદ્વાજ ગોત્રના કૌથુમ સબ્રહ્મચારી બ્રાહ્મણ ઈન્દ્રશમ અને આદિત્યરવિ અને તાપિશૂર અને ઈન્દ્રસૂર અને ઈશ્વર અને ધર અને દામધર અને બીજે ઈશ્વર ભરૂકચ્છથી આવેલા ભેર જિજકામાં નિવાસ કરતા અથર્વ વેદમાં નિપુણ ચોલી ગોત્રના પિપલાદ સબ્રહ્મચારી બ્રાહ્મણ ભદ્ર અને વાયુશર્મા અને દ્રોણસ્વામી અને રૂદ્રાદિત્ય For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख અને પૂર્ણસ્વામી, પા ચાર ચરણના બ્રાહ્મણોને ચતુર્વેદિ વર્ગનું પહેલાં પાલન કરી, બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર, પચમહાયજ્ઞ આદિ અનુષ્ઠાન માટે, અને મારાં માતાપિતાના અને મારા પુણય યશની વૃદ્ધિ માટે, કાર્તિક પૂર્ણિમાને દિને પુષ્કળ પાણીના અર્થે સાથે અમ આપ્યું છે. (પંક્તિ ૪૩) આથી અમારા વશનાં કે અન્ય ભાવિ ભેગપતિઓએ, પ્રબળ પવનથી પરિત ઉદધિના જલતરંગ જેવો ચંચલ જીવલેકે છે, વૈભવ અનિત્ય અને અસાર છે અને ગુણે દીર્ઘ કાળ સુધી ટકી રહે છે મfમાં ખીને, ભોગ અને ભૂમિદાનના સામાન્ય કુળની અભિલાષવાળા અને શશી જેવા ઉજજવળ ચિરકાળ સુધી રહેતા યશની પ્રાપ્તિની વાંછનાવાળાઓએ (ભેગપતિઓએ) આ અમારા દાનને અનુમતિ આપવી અને તેનું રક્ષણું કરવું જોઈએ. અજ્ઞાનના ઘન તિમિરધી આવૃત ચિત્તવાળે જે આ દાન જપ્ત કરશે અથવા જપ્તિમાં અનુમતિ આપશે તે પંચમહા પાપને અને અન્ય નાનાં પાપને દોષી થશે. (પ. ૪૬) ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે ----ભુમિદાન દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વરસ વાસ કરે છે પણ દાન જપ્ત કરનાર અથવા તેમાં અનુમતિ આપનાર તેટલાં જ વરસ નરકમાં વસે છે. ભૂમિદાન જપ્ત કરનાર વિદ્યાદ્રિના નિર્જવ વૃક્ષનાં શુષ્ક કટરમાં વસતા કાળો નાગ જન્મે છે. સગરના સમયથી ભૂમિનો બ૩ નૃપ એ ઉપગ કર્યો છે જે સમયે જે ભૂપતિ હશે તેને તે સમયે તેનું ફળ છે. અહીં પૂર્વ નૃપેએ કરેલાં ધર્મ, શ્રી અને યશનાં ફળ દેનારાં દાન, ભેગા કરેલી માલા જેવાં છે. કયે સુજન તે પુનઃ પાછાં લઈ લેશે? (પ. ૫૦ ) સંવત્સર વસે અધિક અંસી, કાર્તિક પૂર્ણિમાને દિને અમારી મુખઆજ્ઞાથી સંધિવિગ્રાધિકરણધિકૃત રેવથી લખયું નંવત્ ૩૦ ૨ અને ૮૦. કાર્તિક શુ. ૧૦ અને ૫. (પંક્તિ પર ) દિનકરના ચરણુની પૂજામાં આનદ લેનાર શ્રીવીતર ગના પુત્ર પ્રશાન્તરાગના આ સ્વહસ્ત છે. For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૧૦ દદ ૨ જાનાં કાવીનાં તામ્રપત્રો ગે. સ. ૩૮૫ કા. સુ. ૧૫ દદ ૨ જાનાં ખેડાનાં દાનપત્રોની પ્રો. ડાસનની પ્રતિકૃતિઓમાંની બીજી પ્રતિકૃતિમાં બે પતરાં છે. તે દરેક ૧૦” લાંબું અને ૭)” પહેલ્થ છે. પતરાંના કાંઠા લખાણના રક્ષણ માટે જાડા અગર વાળેલા હતા કે નહીં તે જાણી શકાતું નથી. પતરાં સુરક્ષિત છે, અને એકંદરે લખાણું સુવાચ્ય છે. લખાની શુદ્ધિ સંબંધમાં નં૦ ૧૦૯ ના લેખ ઉપર આપેલી ટીકા લાગુ પડે છે. પતરાંઓ ઉપર બે કડી માટે કાર્યું છે, પણ પ્રતિકૃતિમાં એક જ કડી દેખાય છે. તે લગભગ ” જાડી છે, અને વલ્લભીનાં દાન પત્રોની કડી જેવી બેડેલ છે. કડી ઉપરની મુદ્રા લગભગ ગોળ છે. તેનો વ્યાસ 1,” છે. અને તેના ઉપર નં. ૧૦૯ની મુદ્રા જેવી જ ઉપસેલી આકૃતિ છે. તેની નીચે એ જ “મ7--1” લેખ છે. છેવટ સુધી ભાષા સંસ્કૃત છે. અને છેક ૩૧ મી પંક્તિ સુધી લેખ નં૦ ૧૦૯ ના લેખને અક્ષરશઃ મળતા આવે છે. લેખ પ્રશતરાગના ઉપનામવાળા દ ૨ જાના સમયને છે. તેના ઉપર તિથિ શબ્દ અને અંકમાં લખી છે, તે અવ્યક્ત સંવત ૩૮૫ ને કાર્તિક માસની પૂર્ણિમા છે. ૧૦૯ નં૦ ની માફક આ દાનપત્ર પણ નાંદીપુરમાં આપ્યું છે, અને અકરેશ્વર પ્રાંત અથવા વિષયમાંના તે જ શિરીષપદ્રક ગામ આયાનું લખ્યું છે. પ્રથમના દાનપત્ર પછી ફક્ત પાંચ વર્ષે આપેલા આ બીજા દાનપત્રને હેત જાણી શકતો નથી, પહેલું દાનપત્ર ૪૦ બ્રાહ્મણને આપ્યું હતું. તેમાં થી કર ના નામ આ દાનપત્રમાં ફરીથી આપ્યાં છે. આ દાનપત્રમાં નહિ આપેલાં નામો આ છે - કૌડિન્ય ગેત્રના વાટશર્મા અને મહાદેવ (નં. ૧૦૯ પંક્તિ ૩૮–૯) ભારદ્વાજ ગોત્રને ઈશમાં (તેમાં જ પંક્તિ ૪), ચૌલી ગેત્રના ભદ્ર, વાયુશમ, દ્રોણુસ્વામિ, રૂદ્રાદિત્ય, અને પુર્ણસ્વામિ (તેમાં જ પંક્તિ ૪૧ ). અને બે નવાં નામ આપ્યાં છે. તે વાગોના વાડ (અંકિત 29 ) અને પ્રશ્નાયણ અથવા ધૌપ્રાયણ ગેત્રને ઈદ્રચૂર (. ૪ , આ રીતે પંક્તિ - માં લખ્યા મુજબ દાન મેળવનારની સંખ્યા ૩૪ થાય છે. નામ ન ૬૦૯ની પેઠે ગોત્ર પ્રમાણે ગોઠવ્યાં છે, ત્રણ પુરુષો-ધર, ધાધર, અને એ જે ઈશ્વર–જે તું ૧૦૯ ની પંક્તિ ૪૦ પ્રમાણે ભરદ્વાજ ગોત્રના લખાયા હતા, તે અહિ (પંકિત કુ–) લક્ષમણ્ય ગાબના હોવાનું જણાવ્યું છે, અને સાસુજિંavપરિકલ્પના-પૂર્વમ્' એ શબ્દ નં. ૧૦૯માં પંકિત કર માં આવે છે તે આ દાનપત્રમાં આપ્યા નથી. બીજી બાબતોમાં, આ દાનપત્ર નં૦ ૧૦૯માં લખેલાં દાનપત્રના જ માણુને, તેમાં બતાવેલા હેતુ માટે, અને તેમાં બતાવેલી પરિસ્થિતિમાં જ અપાયું હતું, * ઈ. એ. જે. ૧૩ ૫, ૮૮ જે, અફ, કલીટ 'છે, એ , ક પા. ૮૧ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं पहेलं १ ॐ स्वस्ति नान्दीपुरीतो । विविधविमलगुणरत्नसम्पदुद्भासितसकलदिङमखेपरि त्र[ता ]शेष सपक्षमहामहि[ ही भृतिमततम वलकि२ त । वधौ स्थैर्य गाम्भिा म्भी >लावण्यवति महासत्वतयातिदुरवगाहेगुर्जर नृपतिवंशमहोदधौ श्रीसहजन्माकृष्णहृदयाहिता ३ स्पदः [ को स्तुभमणिरिय विमलयशोदीधिति निकरदि[ (व निहत कलिति मिरनिचयः सत्पक्षी वैनतय इवाकृष्टशत्र[त्रु नागकुलसंत त. ४ रुत्पत्तित एव दिनकरचरणकमलप्रणामापनि[ नी ताशेषदुरितनिवहस्सामन्त दद्दः । प्रतिदिनमपशक यनस्थितमचल५ गुणनिकरकेसरिविराजितवपुषा विनिहतारिंगजकुम्भविगलितमुक्ताफलच्छलप्रकी___णविमलयशोवितावे[ ने रूपानुरू. ६ पं सत्वमुद्वहत[ । कसरिकिशोरकणेवोपरिक्षितिभृतां । याश्चातिमलिनकलियुगति. मिरचन्द्रमसमनुदिवसमन्या न्या न्यस्पर्द्धये७७ वाययुः कलासमूहादयो गण: विक्क कमानीतमद ति[ विलासालसगत. योरातिगजघटाः प्रभदाश्च । यस्य चाविरत८ । दा नादि[ ? प्रवाह प्रीणितार्थिमधुककु र कुलम्य रुचिरकीर्तिवशासहायस्म सततमस्वलितपदं प्रसरतः सदशाहितशोभा. गा[ गौ रवस्य भद्रमतङ्गस्येव करघाविनिहतक्षितिभूदुन्नततनूरु हम ]4 रेवानिर्झरसलिलप्रपातमधुरनिनादम्य १० भगा[ गोद्भवास्समुन्नतपयोधराहितश्रियो दयिता इव मुदे विन्ध्यनगोपत्यरा [ का] []यश्चोपनीयत शाशनि सौम्या स्व ] वैत्यशोभाक ११ लाभिन कलङ्कन श्रीनिकत्तशाभासमुदयाध कृतकुलकण्टकतया मलाकरे न पर जन्मतया । सत्वोत्साह विक्र क ममृ म्भृ१२ गाधिराजेन कृराशयतया । लावण्याथै र्यगाम्भीर्यस्थित्यनुपालनतया महोदधौ न व्यालाश्रयतया । सत्कटक प[स] १३ मुन्नतविद्याधरावासतया हिमाद चलन खष श य परिवारतया । यस्य च सद्भोगः शेषोरगस्येव विमलकिरणमणिशताविष्कृत१४ गौरवम्सकलजगत्सारा धारको यम्य प्रकाश्यते सत्कलं शिशीलेन । प्रभु त्वमाज्ञया । शस्त्रमरातिप्रणिपातेन । कोपा पो निग्रहेण । १५ प्रसादः प्रदानेद्धभ्मों देवद्विजातिगुरुजनसपर्ययति ॥ तस्य सूनुः प्रतप्तरुचिरक नकावदातः कल्पतरुरिवाविरतम१६ भिरुचितफलप्रदः सततमृतगणस्येव वसन्तसमयो वसन्तसमयस्येव प्रविक 11 सित निविडचूततरुवनामोगः सरस इव For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ दह २ जानां कवीनां ताम्रपत्रो १७ कमलनिवहः कमलनिवहस्येव प्रबोध महाविषधरस्येवमणिम्मणेरिव स्वच्छतारभावो महोदधेरिवामृतकलशोमृतक १८ लशस्येवामरणदायित्वप्रशा[ भा ]वः करिण इव मदः प्रमचा [ दा ]जनस्येव विलासी विभवस्येव सत्पात्र विनियोगो धर्म १९ स्येव क्रतुः क्रतोरिव स्वदक्षिणाकाल: प्रेम्ण इव सद्भावः शशिनइवामलकलासमूहो नियसमलङ्कारभूतः सकल २० निशाकराभिरूपवदनः शक्लो वदान्यः प्रबलरिपुबलानी कसमर समवाप्तविजयश्रीः श्रीवीतरागापरनामा श्रीजर [य]भ २१ ८[ ८ ] [ | ] कलिप्रतिपक्षभयाच्छरणार्थिन इव यमाश्रितः सविनया गुणाः [ । ]स्फुरितदि [वि]मलकीर्त्ति सौदामणि [ नि ]ना येन सकलजी - २२ वलोकानन्दकारिणा कालवलाहकेनवावन्ध्यफलं गर्जता प्रणयिनामपही [ नीं ]तास्तृष्णा सन्तापदोषाः [ | ]यश्च गू[ शू ]रोपि सतत २३ मयशोभीरुरपगत तृष्णोपि गुणार्जनाविच्छिन्नतर्षः सर्व्वप्रदानशीलोपि परयुवतिहृदयदानपराङ्मुखः पटुरपि प २४ परिवादानि[ भि]धान जडधी : [ । ]यस्य चन विरोधि रूप [ - ] शीलस्य यौवनं सद्वृत्तस्य दि[वि]भवः प्रदानस्य तृ[ त्रि ]वर्गसेवापरस्परा २५ पीडनस्य प्रभुत्वं क्षान्तेः कलिकालोगुणानामिति [ ॥ ] तस्य सूनुः सजलघनपटलनिर्गतरजनिकरकरावबोधि २६ तकुमुदधवलयशः प्रताना स्थगित नभोमण्डलो नेकसमरसंकटप्रमुखागतनिहतशत्रुसामन्त २७ कुलवधूप्रभातसमयरुदितच्छलोद्गीयमानविमलनिस्त्रिंशप्रताप देव द्विजातिगुरुपतरूं बीजुं २८ चरणकमलप्रणामोष्टवज्रमाण -[ कोटिरुचिर ]- दीधितिविराजितमुकुटोद्भासित[f]शरा २९ दि[ दी ]नानाथातुराभ्यागतात्थिजनाक्लिष्टप[ रिपूरित ]वि [ भव ] मनोरथोपचि - [ ची ]यमानत्रिविष्टपैकस ३० हायधर्म्मसञ्चयः प्रणयपरिकुपितमानिनि [नी ][ जनप्रणा ]मपूर्व्वमधुरवचनांपपादितप्रसाद प्रकाशी ३१ कृतविदग्धनागरक स्वभावो विमलगुण किरणपञ्जर [ ] []क्षप्तबहलकलितिमिरनिचयस्समधिगतपञ्च ३२ महाशब्द [ : ] श्रीददः कुशली सबीनेव राजसामन्तभोगिकविस [ ष ] यपतिराष्ट्रप्राममहत्तराधिकारिकादीन्स ३३ मनुबोधयत्यस्तुवो विदितमस्माभि रक[ क्रू ]रश्वरविषयान्तर्गत । शिरिषपदक | एषग्रामस्सोदनः For Personal & Private Use Only १५ Page #29 -------------------------------------------------------------------------- ________________ १६ गुजरातना ऐतिहासिक लेख ३-४ सोपरिकरः सर्व्वादानसंग्राह्य : सर्व्वदित्यविष्टिप्रातिभेदिक परिहि [ ही ]णो भूमिच्छिद्रन्यायेनाचाटभटप्रा ३५ वेश्य आचन्द्रकर्णद [ व ]क्षितिस्थितिसमकालीनः पुत्रपौत्रान्वयभोग्या जम्बूसरोवास्तव्य भरद्वाजस ३६ गोत्रकण्वसब्रह्मचारि ब्राह्मणादित्यरवि । तथा तापिशु [ शू ]र । इन्द्रशूर । ईश्वर । तथावत्ससगोत्र भट् [ट् * ]यि[ य ] ३६ व्यापक । गोपादित्य । वाड । विशाख । अग्निशम् । भट्टिगण | द्रोण | माफ[ 3 ] रसगोत्र विशाख । धर । नन्दि । ३८ राम | दौण्डगी[ ळी ][ य ]सगोत्रतापिश द्वितापिश [ शर्म ] | द्रोण । भट्टि पितृशर्म्मा । भागिस्वामि । दत्तस्वामि । लाक्ष्म 1 ३९ ण्यसगोत्रधर । दामधर । ईश्वर । कोण्डिन्यसगोत्र बाव । घोष । शैल । काश्यपसगोत्र भट्टिदामि [ म ] | वा [ व : ]त्र [ । ] ४० हारीतसगोत्रधर्म्मधर । धौम्र [T]यन[ ण ] सगोत्रककध्यापक । आवुक । इन्द्रशूरादि ब्राह्मणेभ्यश्चतुस्त्रिंशद्भयो ४१ बलिचरुवैश्वदेवाग्निहोत्रपञ्चमहायज्ञादिक्कि [ कि ]योत्सपणाथै माशा [ ता ] पित्रोरात्मनश्चपुण्ययशोशि[भ] वृद्धये कार्त्ति ४२ क्या मुदका तिसर्गेणातिसृष्टो [ । ] यतोस्मद्वंश्यैरन्यैन्वगामिभोगपतिभिः प्रबलपवनप्रेरितोदधिजलतरंग ४३ चञ्चलं जि[ जी ]वलोकमभावानुगतानसारान्विन[ भवान् दीर्घकालस्थेयसश्चगुणानाकलय्य सामान्यभोगभू ४४ प्रदानफलेप्सुभिः शशिकररुचिरं यशश्विराय चिचीषुभिरयमस्मद्दासो यो ] नुमन्तव्यः पालयितव्यश्च । यो वाज्ञा ४५ नतिमिरपटलावृतमतिराच्छिन्द्यादाच्छिद्यमानकं वानुमोदेत सपञ्चभिर्महापातकैसंयुक्तस्यादित्युक्तं च भग ४६ वता वेदव्यासेन व्यासेन || षष्टिं वर्षसहस्राणि स्वर्गे तिष्ठ [त ] भूमिदः आच्छेचाचानुमन्ताच तान्येव नरके वसेत् [ ॥ ] ४७ विन्ध्यावीष्यतोयासु शुष्ककोटरवासिनः कृष्णाहयोहि जायन्त [ ] [ म | [T] हरन्ति ॥ बहुभिर्व्वसुधा मुक्ता राजभिस्स ४८ गरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं । यानि नी ]ह द[स || नि पुरा नरेन्द्रैर्दानानि धर्म्म[ 1 ] यशस्कराणि । निर्भुक्त ४९ माल्यप्रतिमानि तानि को नाम साधुः पुनराददि [ दी ]त || इति [ ॥ ]संवत्सरशतत्र पञ्चाशि[शी ] [ ध ]के कार्त्तिकपौर्णमास्यां १०. लिखितं सन्धी[न्धि ]विग्रहाधिकरणाधिक[ ]तरे[ व स्वमुखाज्ञयेति [ ॥ ] सं ३०० ८० ९ कार्तिक भु[ ] १५ [ ॥ ]दिनकरचरणा११ नरतस्य श्रीवीतरागसू [नो ]: स[ स्व ] [ हस्तोयं ] प्रशान्तरागस्य ।। For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ दद्द २ जानां कावीनां ताम्रपत्रो ભાષાન્તર » ! સ્વસ્તિ ! નાન્દીપુરી( શહેર )માંથી – ( ૫. ૧) વિવિધ ગુણસંપદથી સકલ દિશાઓનાં મુખ, રત્નથી સાગર મંડિત કરે છે તેમ મંડિત કરનાર (વગેરે વગેરે નં. ૧૦૮ પ્રમાણે) મહેદધિ જેવા ગુજર્જર નૃપના વંશમાં, શ્રી કચ્છના હદય ઉપર રહેલી શ્રી લક્ષમી )ની સાથે જન્મેલા કૌસ્તુભમણિ જેવા વિમલ યશનાં કિરણથી કલિયુગનાં તિમિર દૂર કરનાર, સત્પક્ષથી વૈનતેય માફક શત્રુ નાગકુલની સંતતિ જડમૂળથી ઉખેડી નાંખનાર (વગેરે વગેરે નં. ૧૦૯ પ્રમાણે) સામન્ત દદુ હતા. (પં. ૧૫) તેને તપાવેલા ચળકતા સુવર્ણ જેવો શુદ્ધ (વગેરે વગેરે નં. ૧૯ પ્રમાણે ) શ્રી વીતરાગના બીજા નામવાળા શ્રી જયભટ પુત્ર હતા. | ( પ. ૨૫) તેના પુત્ર, સજળ ઘન વાદળમાંથી બહાર નીકળતા શશીનાં કિરણથી જાગત થએલા વેત કમદ જેવી યશની વેલીથી નભમંડળ છાયી નાંખતે (વગેરે વગેરે નં. ૧૦૯ પ્રમાણે ) પંચમહાશબ્દ પ્રાપ્ત કરનાર, શ્રી દ૬ કુશળ હાલતમાં સમસ્ત રાજ, સામન્ત, ભેગકવિષયપતિ, રાષ્ટ્રમહત્તર, ગ્રામ મહત્તર, આધિકારિક આદિને જાહેર કરે છે – (પં. ૩૩ )તમને જાહેર થાઓ કે –અમારાથી, અકુરેશ્વર વિષયમાં આવેલું શિરીષપદ્રક ગામ ઉદ્રડ સહિત, ઉપરિકરસહિત ... ... કાપવાની સર્વ ચીજ, વિષ્ટિ, પ્રતિભેદિકાસહિત, ભૂમિચ્છિદ્રના ન્યાયથી, સૈનિકેના પ્રવેશમુક્ત, ચંદ્ર, સૂરજ, સાગર, પૃથ્વીના અસ્તિત્વકાળ સુધી પુત્રપૌત્ર અને વંશજોના ઉપગ માટે, જબુસરમાં નિવાસ કરતા ભારદ્વાજ શેત્રના, કણ્વ સબ્રહ્મચારી બ્રાહ્મણ આદિત્યરવિ તથા તાપિશુર અને ઈન્દ્રશુર અને ઈશ્વર–તથા વસગોવના ભદ્ધિ આધ્યાપક અને ગપાદિત્ય અને વાડ અને વિશાખ અને અગ્નિશમ્મ, અને ભટ્રિગણુ અને દ્રોણ-માઠ ગોત્રના વિશાખ અને ધર અને નન્દી અને રામ ડોડકીય ગેત્રના તપિશમાં અને બીજા તાપિશર્મા, અને દ્રોણ અને ભદ્રિ, અને પિતૃશર્મા, અને ભાગિસ્વામિ અને દત્ત સ્વામિ-લક્ષમણ્ય ગોત્રના ધર અને દામધર અને ઈશ્વર--કૌડિન્ય ગોત્રના બાવ અને ઘેાષ અને શૈલ–કાશ્યપ ગોત્રના ભદ્રિદામા અને વાત્ર- હારિત ગેત્રના ધર્મધર ધૌમ્રાયણ ગત્રના અધ્યાપક કર્ક અને આવુક અને ઇન્દ્રશુર. આ ૩૪ બ્રાહ્મણને બલિ, ચરૂ, વિશ્વદેવ, અગ્નિહોત્ર, પંચમહાયજ્ઞ આદિ અનુષ્ઠાન માટે તથા મારાં માતાપિતા અને મારા પુણ્યયશની વૃદ્ધિ માટે કાર્તિક પૂર્ણિમાને દિને પુષ્કળ પાણીના અર્થ સાથે અપાયું છે. ( . જર) અમારા વંશના કે અન્ય ભાવિ ભેગપતિઓએ (વગેરે વગેરે નં.૧૦૯ પ્રમાણે) આ અમારા દાનને અનુમતિ આપવી અને તેનું રક્ષણ કરવું જોઈએ. (૫. ૪૫) અને ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે --ભૂમિદાન દેનાર (વગેરે વગેરે નં. ૧૦૯ પ્રમાણે). (પં. ૪૯) સંવત્સર ત્રણસે અધિક એસી, કાર્તિક પૂર્ણિમાને દિને અમારી મુખઆડાથી સંધિવિગ્રાધિકરણધિકૃત રેવથી લખાયું સંવત ૩૦૦ અને ૮૦ કાર્તિક શુ. ૧૦ અને ૫. (૫. ૫૦ ) દિનકરના ચરણની પૂજામાં આનન્દ લેનાર શ્રીવીતરાગના પુત્ર પ્રશાન્તરાગના આ સ્વહસ્ત છે, For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૧૧. સંખેડામાંથી મળેલું રણુગ્રહનું તામ્રપત્ર ૨. સંવત ૩૯૧ વૈશાખ વદ ૧૫ (અમાવાસ્યા) પતરું બીજું. આ પતરું લા ઈંચ લાંબું અને ૪ ઇંચ પહેલું છે અને તેમાં ઉમેટા, ઈલાવ અને બગુમરામાંથી મળેલાં ગુર્જર તામ્રપત્રોની લિપિમાં જ લખાએલે દશ લીટીને સુરક્ષિત લેખ છે. ઉપરના ભાગમાં કડીઓની જગા બતાવનારાં કાણાં મોજુદ છે. લેખ અશુદ્ધ સંસ્કૃત ભાષામાં લખાએલે છે. દાન લેનાર પુરૂષ ( પ. ૧) બ્રાહ્મણ આદિત્યશમાં છે, દૂતક (પં. ૯) ભગિક પાલકઝાન છે, અને લેખક (પં. ૧૦) સંધિવિગ્રાધિકૃત માત્રિભેટ છે. (પં. ૯-૧૦) અનુસાર દાતા દિનકર કિરણચર્ચનરત અને શ્રીદદ્રપાદાન્તઝતિ (દિનકરને ઉપાસક અને શ્રી દને નિકટને સગે ) તરીકે જવેલો રણુગ્રહ નામને વીતરાગને પુત્ર હોય તેમ જણાય છે, કારણ કે દાનપત્રમાં તેના જ હસ્તાક્ષર છે. તિથિ (પ. ૮) સં. ૩૯૧. વૈશાખ બહુલ. ૧૫. એટલે વૈશાખ ની અમાસ છે. | દાતાના વંશની હકીકત એવાઈ છે, છતાં છેલ્લી બે હકીકતોથી આપણે જાણી શકીએ કે દ૬ ૪ થે--ઉર્ફે પ્રશાન્તરાગ. ૨ જાના રાજ્યસમયમાં આ દાનપત્ર જાહેર થયું હતું અને દાતા દ૬ ૪-પ્રશાન્તરાગ ૨ જાને ભાઈ હતું. કારણ કે દ૬ ૪ નાં બે ખેડાનાં દાનપત્ર સં. ૩૮૦ અને ૩૮૫૩ માં અપાએલાં તેથી સં. ૩૯૧ની નવી તિથિમાંથી એમ માલુમ પડે છે કે “ શ્રી દ” એવા લખાણુથી તે જ પુરૂષ અહિ ધારેલે હવે જોઈએ. વળી રણુગ્રહને વીતરાગને પુત્ર અને દદુને બધુજન એમ બન્ને કહ્યો છે. અને પાછળ ( દ ) જયભટ ૨ --એટલે વીતરાગ ૧ લાને પુત્ર હતું; તેથી રણુગ્રહ દદનો ભાઈ કે પીતરાઈ ભાઈ (કાકાને દીકરા ભાઈ) હોવો જોઈએ. એટલે આપણું દાનપત્રથી જાય છે કે દ૬ ૪ નું રાજ્ય સં. ૩૯૬ સુધી અથવા ગુર્જરો ઈ. સ. ૧૪૯ ના ચેદિ સંવતનો ઉપયોગ કરતા હતા તે પ્રમાણે ઈ. સ. ૬૪૦ સુધી ઓછામાં ઓછું ચાલ્યું જ હોવું જોઈએ. ૧ એ. ઈ. ૧. ૨ પા. ૨૦ એચ. એવ. શ્રવ બી. એ. એલ એલ. બી. ૨ ઈ. એ. વ. ૧૭ પા. ૧૯૧ ૩ ઈ. એ. વ. ૧૨ પા. ૮ જ, બે. એ. સે. . ૭ પા. ૯૮ જ. ર, એ. સે. . સી. . ૧ ૫. ૨૪૭ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ संखेडामांथी मळेलुं रणग्रहर्नु नाघ्रपत्र अक्षरान्तर १ ब्राह्मणादित्यशर्मायो उदकातिसर्गेणोछिष्टं यतोस्यास्मद्वशैरन्यैर्वामामिभोग पतिभि अय-' २ मैस्मादायोनुमन्तव्य पालयितव्यश्च यो वाज्ञनतिमिरपटला 'वितराच्छिन्द्यादा च्छिन्द्यमान वा३ नुमोदेत स पञ्चभिर्महापातकै[ : ]संयुक्त[ : ]स्याइत्युक्तञ्च भगवता वेदव्यासेन व्यासेन षष्टिवरिष४ सहस्राणि स्वगर्गे मोदति भूमिदर्दी आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसे" विन्ध्याटवीष्वतोयासु शुष्क५ कोटरवासिन[ : ]''क्रिष्णाहयो हि जायन्ते भूमिदानापहारका[ : ]यानीह दत्तानि पुरा नरेन्द्रैर्दानानि ६ धर्मार्थयशस्कराणि निर्भुक्तमाल्यप्रतिमानि तानि को णाम साधु[ : ]पुनराद धीति स्वदत्तों परदत्तां वा ७ यत्नाद्रक्ष युधिष्टिर' मही' महिमतों श्रेष्ठ दातातुच्छ्योनुपालनमिति < संवत्सरशतत्रये एकनवत्ये वैशाखबहुलपञ्चदश्यां सं. ३९२ वैशाख व १५ ९ दूतकोत्र भोगिकपालकटज्ञान[ : ]दिनकरकिरणाभ्यर्चनरतस्य स्वहस्तोयं श्रीवी तरागसूनो १० रणग्रहस्य श्रीददपादान्ताति" लिखितंमिदं सन्धिविग्रहाधिक्रित मात्रिभटेन पायो १ शर्मणे २ णोत्सृष्टः 3 पतिभिरय ४ मस्मदायो ५ मन्तव्यः { वृतमतिरा ७ दाच्छियमानं ८ स्यादि षष्टि वर्ष १० भूमिदः ११ वसेत् १२ कृष्णा १३ नाम १४ दधीत १५ दत्तां १६ युधिष्टिर १७ महीं १८ महीमतां १८ दानाच्छ्यो २० एकनवत्या २१ आतेः २२ विग्रहाधिकृत. For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૧૨–૧૧૩ દદ ૨ જે અથવા પ્રશાતરાગનાં બે દાનપત્રો | (ચેદી) સંવત ૩૨ વૈશાખ સુદ ૧૫ દાનપત્રને આશય સૂર્ય બ્રાહ્મણને તેના યોના ખર્ચ માટે– સંગમખેટક વિષયમાં બે ખેતર, એક સુવર્ણારહિલ (નં. ૧) અને એક ક્ષીરસ૨( નં. ૨ )માં આપવાનું છે. આ લેખમાંથી ભરૂચના ગુર્જરીના ઇતિહાસ માટે વસ્તુલાભ અપમાત્ર છે. તેમની તિથિ (ચેદિ) સંવત ૩૨ વૈશાખ પૂર્ણિમા જણાવે છે કે દ૬ ૪. પ્રશાન્તરાગે ઈસ્વી સન ૬૪૧-૪૨ સુધી તે રાજ્ય કર્યું જ. અને મી. ધ્રુવની ધારણા પ્રમાણે (ચેદિ) સંવત ૩૯૧ નું સંખેડાનું દાનપત્ર ખરેપર શ્રી દના રાજ્યમાં અપાયું હતું. તેને દાતા રણુગ્રહ, શ્રી વીતરાગને પુત્ર, જેને મી. ધ્રુવ ખરી રીતે આપણું દદુને ભાઈ લખે છે, તે તેના ગરાસ તરીકે કેટલાંક ગામને બહુધા માલિક હતે. વળી આ બે લેખો જણાવે છે કે ગુજનું રાજ્ય ખાનદેશ અને માલવાની સરહદ સુધી પ્રસરેલું હતું. જે નગરને પાછળ સંગમખેટક વિષય નામ અપાયું તે નગર નિઃસંશય હાલનું સંખેડા છે. શબ્દડ્યુત્પત્તિ પ્રમાણે સંગમ ખેટક એટલે બે નદીઓના સંગમ પરનું ગામ છે, અને ઉન્ડ અને ઓર સંખેડા સમીપમાં મળે છે. સંગમ ખેટક વિષય કદાચ ગાયકવાડના તાબાનો સંખેડા પ્રાંત તથા હાલ પણ સંખેડા મેવાસ કહેવાતે રેવાકાંઠા એજન્સિને નજીકન ભાગ હોય. આ બે જીલલાના નામનું કંઈ અંશે મળતાપણું સૂચવે છે કે એક સમયે સંખેડા નામના રાજનગરવાળા એક મોટા પ્રાન્તમાં તેઓ હતા. આ જીલ્લાના ત્રિકોણમિતિ માપણીના નકશા મને મળે તેમ નથી, તેથી બે દાનપત્રમાં જણાવેલાં અટવીપાટક, કુકકુટવલિકા, ક્ષીરસર અને સુવણરપલિલ ગામોના અભિજ્ઞાન( ઓળખ)થી મારો ઉપલો મત પૂર્ણ સાબિત કરવા અશક્ત છે. પણ મારી પાસે ગુજરાતને જૂને નકશે છે તે સૌકેરા( સંખેડા )ના અગ્નિકેણમાં કૂદેયલી (કુદેલી) ગામ, જેનું નામ કુકકુટવલિલ સાથે મળે છે તે બતાવે છે. દાન લેનાર પુરૂષ બ્રાહ્મણ સૂર્ય, ક્ષીરસરમાં વસનાર, ભારદ્વાજ ગોત્રને, શુકલ યજુર્વેદના માધ્યદિન સબ્રહ્મચારી, દશપુર જે હાલનું પશ્ચિમ માલવાનું મન્દર છે ત્યાંથી આવેલ છે. દશપુરના ચતુર્વેદિઓનું મંડળ ધ્રુવસેન ૨ ના શક સંવત ૪૦૦ ના કૃત્રિમ દાનપત્રમાં જણાવેલું છે અને દશપુરના બ્રાહ્મણ જ્ઞાતિના એક પુરૂષે મેકલ અને મેવાડના ચીતડગઢના લેખ રસ્યા છે. હાલમાં દશપુરીઆ બ્રાહ્મણે ગુજરાતમાં નજરે પડતા નથી. દાનનો લેખક સાધિવિગ્રહિક રેવ છે, જેને આપણે ખેડાનાં દાનપત્રો પરથી જાણીએ છીએ અને દંતકનું નામ, કર્ક દાનપત્ર નં. ૨ પક્તિ ર૭ માં નવું છે. તેને જોગિક પાલકને ખિતાબ જે શબ્દાર્થ પ્રમાણે ભગિકોને પાલક અથવા જેને સાંકેતિક અર્થ મને જાણીને નથી તે સંવત ૩૯૧ ના સંખેડા દાનપત્રમાં પણ આવે છે, જ્યાં પ્રતિકૃતિમાં પંક્તિ ૯ માં મી. ધ્રુવ વાંચે છે તેમ ભગિક-પાલકટુ-જ્ઞાન નહીં, પણ દૂતકાત્ર ભગિક-પાલક-દુજજાન છે. જી. બ્યુલહર ૨ એ છે. વો. ૨ પા. ૨૧ ૩ ઈ. એ. વ. ૧૦ ૫. ૨૮૭ ૧ એ. ઈ. . ૫ ૫. ૩૦-જ એ. ઈ. . ૨ પા. ૪૨૦ ૪ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ बृह दह २ जो अथवा प्रशान्तरागनां बे दानपत्रो दानपत्र नं. १ अने नं. २ नुं अक्षरान्तरे पतरूं पहेलं १ ओं स्वस्ति नान्दीपुरात्सजलघनपटलनिर्गतरजनिकरकरावनोधितकुमुदधवलयशः२ प्रातानास्थगितनभोमण्डलोनेकसमरसंकटप्रमुखागतनिहतशत्रुसामन्तकुलवधूप्रभा३ तसमयरुदितच्छलोद्गीयमानविमलनिस्त्रिशप्रतापो देवद्विजातिगुरुचरणकमलप्रणा४ मोघृष्टवज्रमाणकोटिरुचिरदीधितिविराजितमकुटोद्भासितशिराः दीनानाथातुराभ्यां ५ गतात्थिजनाक्लिष्टपरिपूरितविभवमनोरथोपचीयमानत्रिविष्टपैकसहायधर्मस - ६ चयः प्रणयपरिकुपितमानिवीजनप्रणामपूर्वमधुरवचनोपपादितप्रसादप्रकाशी७ कृतविदग्धनागरकस्वभावो विमलगुणकिरणपंजराक्षिप्तबहलकलितिमिरनिचर्यः ८ समधिगतपञ्चमहाशब्दश्रीदद्दxकुशली सर्वानेव राजसामन्तभोगिकविषयपतिराष्ट्र९ ग्राममहत्तराधिकारिकादीन्समनुवर्ण्य बोधयत्यस्तु वो विदितमस्माभिः सङ्गमखेटकविष दानपत्र नं. १ दानपत्र नं. २ १० यान्तर्गतसुवारपल्लियामे पूर्वसी- यान्तर्गतक्षीरसरग्रामोपरदक्षिणसीने नि । तद्विषयमानेन व्रीहिपिटकवा क्षेत्रं । १० न्मानेन ब्रीहिदशप्रस्थवापं क्षेत्रं ११ [य]स्याघाटनानि पूर्वतः क्षीरसरग्रामसीमासन्धिः उत्तरतः कुक्कुटव । यस्य पूर्वतस्सन्धौ अङ्कोल्लवृक्षः उत्तल्लिकाग्रामसीमासन्धिः रतः शाकवृक्षः १२ अपरतः ब्रह्मदेयक्षेत्रं वटवृक्षो । ११ वटवृक्षश्च ॥ अपरतः खदिरबदतलाइका च । दक्षिणतः सुवर्णा रिविक्षौ" । दाक्षिणतः शल्बली । पल्लिग्रामगामी पन्थाः १३ अटवीपाटकग्रामसन्धिश्च । एवमेत. भूतवटश्चेवमेतच्चतुचतुराघाटनविशुद्ध क्षेत्रं सोद्रङ्ग । १२ राधाटनविशुद्धं सशीबरं सोद्रग१४ सोपरिकरं सर्वादानसंग्राह्यं सर्वदित्यविष्टिप्रातिभेदिकापरिहीणं" - ૧ . હુશ તરફથી મળેલ શાહિની છાપ ઉપરથી. ૨ ચિહ્નરૂપે દર્શાવેલ છે. ૩ દાનપત્ર નં. ૨ માં पति 1बी'स्थगि' थी ५३॥ यायछे-नं. २ मा सङ्कट छे. ४ दानपत्र न. २ मा तिर ने गंत ' च्छली' या थाय. 3 , मणिका(को)था याय. न. २मा मुकुटो पाया. ४ 'पूरित ' था पूरी थाय छे. ५ 'मानिनी ' था पूरीयाय छ. ६ न। मंत विमल' था यायचे. नं. २मा 'पञ्जरा'छ. , ७ ने। मत 'कुशली' या थाय छे. १. दानपत्र नं. २ मा राधिकाधिकादी'--. २ मा तिनमत समनुदर्शयत्यस्तु ' था यायचे. 11 पायो ग्रामेपरदक्षिणसीनि. १२ मा अन्डरनु विराम शिल विसरमाणे छे. १७ वयो वटवृक्षः १४ वाया वृक्षौ. १५ बांया पन्थाः 18 वयो शल्मलौ. १७हानपत्र नं.२ मा ५.१२ विष्टिया था पूरी थाप छे. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख पतरूं बीजें १५ भूमिच्छिद्रन्यायेनाचाटभटप्रावेश्यमाचन्द्राकार्णवक्षितिस्थितिसमकालीनं' १६ पुत्रपौत्रान्वयभोग्यं दाशपुरविनिर्गतक्षीरसरग्रामवास्तव्यभरद्वाजसगोत्रवाजिसे१७ नेयमाध्यन्दिनसब्रह्मचारिब्राह्मणसूर्याय बलिचरुवैश्वदेवामिहोत्रपञ्चमहायज्ञादिक्कि१८ योत्सर्पणार्थं मातापित्रोरात्मनश्च पुण्ययशोभिवृद्धयेद्य वैशाखशुद्धपञ्चदश्यामद कातिसम्र्गेणा१९ तिसृष्टं यतोस्यास्मद्वंश्यैरन्यैव्वागामिभोगपतिभिः प्रबलपवनप्ररितोदधिजलतरङ्ग चञ्चलं. २० जीवलोकमभावानुगतानसारान्विभावान्दीर्घकालस्थेयसश्च गुणानाकलय्य सामा न्यभोगभूप्रं२१ दानफलेप्सुभिः शशिकररुचिरं यशश्चिराय चिचीषुभिरयमस्मदायोनुमन्तव्यः पाल यितव्यश्च । २२ यो वाज्ञानतिमिरपटलावृतमतिशच्छिन्यादाच्छिद्यमानकं वानुमोदेत स पञ्चभिर्म हापातकैः संयुक्तः २३ स्यादित्युक्तञ्च भगवता वेदव्यासेन व्यासेन । षष्टिं वर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः [। ] आच्छेत्ता चानुमः २४ न्ता च तान्येव नरके वसेत् ॥ वन्ध्याटवीष्वतोयासु शुष्ककोटरवासिनः [1] कृष्णाहयो हि जायन्ते भमिदाय हैर२५ न्ति ये । बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः [। ] यस्य यस्य यदा भूमि स्तस्य तस्य तदा फलं ॥ यानीह ताद १हानपत्र न.२ मा ५.13 स्थितिस था पूरी याय छे.२ पांया दशपुर नं.२ MHinय ग्राम श६ भू। हवामां माव्या छ भने मां वास्तव्य ने मह निवासि पायजे. नं.२ बलमा ५. १४ मने पतई १९ भरद्वाज था यायछ. पांया वाजसनेय. ३ नं.२ मा बलीचरु. नं. २ मा ५. १५ वैश्वेदे ,, ,, होत्रहवनपश्च. ४ न. २ मा ५. 18 वृद्धये थी पूरी यायछ र व नथी भने वैशाखपौर्णमास्यामु०. ५ , १७ भोगपति थी पूरी याय छे. पाय प्रेरितो मने तरंग नं. २ नी साथ. , , १८ सारान्वीभवा था पूरी याय . ७ नं. २ मा ५. १८ रुचिरं थी पूरी यायचे. । , , २० पटला था पूरी याय छे. , वानमोदेत मोटी शत छ ,, पातकै वांयामा स्पयुकस्सा छ ५. २१ त्युक्त था पूरी थाय छ , श्यासेन भने भूमदः छे. , २२ आच्छेत्ता था ५१ थाय छे. १० , यो ब (वि)न्ध्याटवीष्वित्यादि नया 11 , राजभिस्स छ नं. २ मा ५.२३ यस्य यस्य धा घरी याय छे. वांया यानीह; दत्तानि न.२ भा. For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ दद २ जो अथवा प्रशान्तरागनां वे दानपत्रो २६ नि पुरा नरेन्द्रनानि धर्थियशस्कराणि [1] निर्मुक्तमाल्यप्रतिमानि तानि को नाम साधुः पुनराददीत ॥ स्वद. २७ तां परदत्ता वा यत्नाद्रक्ष युधिष्ठिर । महीं महिमता श्रेष्ठ मिति [॥] दानपत्र नं. १ दानपत्र नं. २ संवत्सरशतत्रये संवत्सरशतत्रये द्विनवत्यधि२८ द्वि[ न ]वत्यधिके वैशाखशुद्धपञ्च- २७ के वैशाखपोर्णमास्यां भोगिकपा दश्यां स्वमुखाज्ञयालिखितमिदं स- लककर्कदूतकं लिखितं सान्धिविग्रन्धिविग्रहकरणाधिकृतरवेण हिकरेवेण स्वमुखाज्ञयति २९ सं ३०० ९०२ वैशाख शु २८ सं ३०० ९० २ वैशाख शु १० ५ दिनकरचरणार्चनरतस्य १० ५ दिनकरचरणार्चनरतस्य श्रीवीतरागसूनोः स्वहस्तोयं श्रीप्र- श्रीवीतरागसूनोः स्वहस्तोयं श्रीप्रशाशान्तरागस्य [॥] २९ न्तरागस्य ॥ १.२ Mभा पं. २४ यशस्कराणियो ५ याय -.२ मा निर्भुक्त छ. २ नं. २ ५.२५ गत्लाइ था परी थायछ.-.२ मा महिंछ.-पाया महीमा--.२ मां पालनं ॥ इति छ. मां For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૧૪ દ૬ ૨ જાનાં ઉમેટાંનાં તામ્રપત્રો (શક) સંવત ૪૦૦ વૈશાખ સુદ ૧૫ નીચે આપેલું ભરૂચના દ૬ ૨ જાનું દાનપત્ર ૧૮૭૫ માં બોરસૂદના રેવ. જોસેફ ટેલરને ઉમેટા(ખેડા જીલા)માં એક વાણિઓના ઘરમાંથી મળ્યું હતું. પ્રથમ મી. ટેલરે મને પતરાંઓની છાપ આપી, અને થોડા વખત પછી તેના માલિકને થોડા દિવસ સારૂં અસલ આપવા માટે બહુ મુશ્કેલીથી) સમજાવ્યા. તે વખતમાં મેં એક “હાફ સાઈઝ” ફોટોગ્રાફ લેવરાવી લીધે, તે ફોટોગ્રાફ પતરાં સારી સ્થિતિમાં હોવાથી બહુ સ્પષ્ટ આવ્યું. આ સાથે જે ફેટેઝિકગ્રાફ એ ફોટોગ્રાફની નકલ ઉપરથી તયાર કર્યો છે. પતરાંઓનું માપ ૧૨ ઇંચ x ૧૭ ઇંચનું છે. ડાબી બાજુનું કડું તેના ઉપરની મુદ્રા સહિત તેની ગ્ય જગ્યાએ જ કાયમ છે. મુદ્રા ઉપર ડે. બર્નનાં ખેડાનાં પતરાના “ સામા”ના જે લેખ છે. પણ મુદ્રા ઉપરના અક્ષરે એટલા બધા કટાઈ ગયા છે કે પહેલાંના દાનપત્રની મદદ સિવાય તે સમજવા મુશકેલ પડશે. પતરાં અને મુદ્રા બન્ને બહુ ભારે છે. પતરાંઓ ઉપ૨ કાટ લાગ્યો નથી. તે સંભાળપૂર્વક રાખ્યાં છે અને કદાચ આમલીના પાણીમાં સાફ કર્યો હશે. પહેલા પતરાની છેલ્લી પંક્તિ, અને બીજાની છેલ્લી પંક્તિના શરૂઆતના અક્ષરો સિવાયના બધા અક્ષરે મેટા અને ઊંડા કોતરેલા છે. કારણકે બીજા પતરાની છેલ્લી પંક્તિમાં માધવ શબ્દના છેલ્લા અક્ષરના લીટાએ એક બીજામાં ભળી જાય છે અને એ નામ ફાટે ગ્રાફમાં પણ ચિખું ઓળખાતું નથી. દાનપત્ર પોતે પ્રેફેસર ભાંડારકરે જ. બો. બૅ. રો. એ. . . ૧૦ પા. ૧માં પ્રસિદ્ધ કરેલાં દ૬ ૨ જાએ આપેલાં ઈલાઓનાં દાનપત્રને અક્ષર અને શબ્દરચનામાં બહુ મળતું આવે છે. તે બન્નેની તારીખની નિકટતા–શક સં. ૪૦૦ અને ૪૧૭—ઉપરથી માની શકાય છે તે મુજબ તે બંને એક જ આદર્શની નકલે છે. ઈલાઓનાં પતરાં સંબંધની પ્ર. ભાંડારકરની બધી ટીકા ઉમેટાનાં દાનપત્રોને પણ લાગુ પડે છે. વંશાવલીમાં કંઈ નવી હકીકત આપી નથી. તેમાં ગુર્જરવંશના પ્રખ્યાત ત્રણ રાજાઓનાં નામ આપ્યાં છે, તે –દદ્દ અથવા દ૬ ૧ લો, જયભટ તેનું ઉપનામ વીતરાગ, અને દ૬ ૨, તેનું ઉપનામ પ્રશાંતરાગ. આ નામો પ્રો. ભાંડારકરે પ્રથમથી ખરાં જ આપ્યાં હતાં. જયભટે કાવી દાનપત્રમાં વલભી સાથેની જે લડાઈ વિષે કહેલું છે તેનું સૂચન મારા મત પ્રમાણે, નિર્વતોમરતટવરàવિદતનિશાન વાહવત્તરતિકુળસમૂહ: એ વિશેષણમાં કર્યું છે. પરંતુ તે એટલું ઘાટું છે કે કાવીનાં પતરાંની મદદ સિવાય તેમાં કંઈ જાણી શકાતું નથી. અધિજગુરુનૈહવંઋવિમોન્નતિની રો: “જે ધર્મગુરૂ પ્રત્યે અધિક નેહસંપન્ન છે અને જે આ જીવલેકને પોતાના ઉજજવળ દાખલાથી શોભાયમાન કરે છે,”–આ વિશેષણનો મેં કરેલો અર્થ ખાસ કરીને આગળ પાછળ નાં વાકયે સાથે લઈએ તે એવું અનુમાન થઈ શકે છે કે, દ૬ ૨ જે ખાસ કરીને ધર્મિષ્ટ રાજા અને કઈક ધાર્મિક સુધારક હશે. પરંતુ આ દિશામાં તેણે શું કર્યું હતું તે કહેવું અશકય છે. કારણ કે તે કઈ જ્ઞાતિને હતા, એ પણ ચોકકસ જણાતું નથી. ગુર્જરનાં પતરાંના નાંદીપુરી ની ચોકકસ જગ્યા જણાયાથી આ રાજાઓની રાજધાનીના શહેરની ચોકકસ સ્થળસીમા જાણી ૧ ઈ. એ. વ. ૭ પા. ૬-૬૩ જી. બ્યુહર For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ दह २ जानां उमेटांनां ताम्रपत्रो શકાય છે. એ વધારે સંતોષકારક છે, પ્રોફેસર ભાંડારકર કહે છે કે “ ગુર્જર વંશનું રાજધાનીનું સ્થળ ભરોચ હતું,” અને વધારામાં કહે છે કે શહેર તથા તેની આસપાસના પ્રદેશનું નામ પણ એ જ હતું. આમાં પહેલી હકીકત સાવ સાચી અને બીજી લગભગ સાચી છે. તે શહેર તથા પ્રદેશનું આ નામ પ્રાચીન કાળથી ચાલુ છે એ નિઃસંશય છે. પરંતુ ગુર્જર રાજાએ આ શહેરમાં રહેતા નહોતા. તેઓ દરવાજા બહાર પાસેના જ એક કિલામાં રહેતા હતા. દ૬ ૨ જાનાં ખેડાનાં બન્ને દાનપત્રમાં તારીખ“ નાંપુરતઃ” “નાંદીપુરીમાંથી ” નાંખેલી છે. આ વાકય અને વલભીનાં ઘણાં દાનપત્રોમાં આવતાં “વમત” “વલભીમાંથી ” એ વાયની સામ્યતા ઉપરથી મેં અનુમાન કર્યું છે કે આ ગુર્જરની રાજધાનીના શહેરનું નામ હોવું જોઈએઃ આ નામવાળા એક જૂના સ્થળ વિષે મારી તપાસ ઘણુ વખત સુધી નિષ્ફળ રહી. છેવટે ભરૂચના ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પે. કટર રાવસાહેબ ગોપાલજી જી. દેસાઈએ ભરૂચના બ્રાહ્મણે પાસેથી જાણ્યું કે, ભરૂચની પૂર્વ દિશામાં જડેશ્વરના દરવાજા બહાર નજીકમાં આ નામવાળો એક જૂનો કિલો હતો. આ હકીકત, જેને “રેવામાહાસ્ય'માંથી પણ ટેકો મળે છે તેને ઈલાઓ અને ઉમેટાનાં પતરાંઓમાંથી દ૬ના રહેઠાણ વિષે મળેલી હકીકત સંપૂર્ણ રીતે મળતી આવે છે. બનેની શરૂઆત “ મત વિનવિક્ષપાત મજદારનાલા” એ શબ્દોથી થાય છે. નાલા, જેને કંઈ પણ અર્થ નથી, તેને બદલે વાલ7 વાંચવું જોઈએ એમાં શંકા નથી. જે લખાણ ઉપરથી આ લેખ કતરનારે નકલ કરી હતી, તે કદાચ આ ચાલુ હસ્તાક્ષરોની લિપિમાં લખેલો હશે. આ અક્ષરે તેણે સહિમાં સાચવ્યા છે. આમાંથી ને આકાર જે વક્તો અને વિતરામાં તથા રાઠેડનાં દાનપત્રોમાં આવે છે એ હતું, એ ચકકસ છે. એટલે તેણે વા બદલે ના વાંચ્યું અને લખ્યું. પરંતુ આ અનુમાન સિવાય પણ વલભીના પતરાંઓમાં આવતાં નવપાવરલૂ સુરતીવાસન્ અથવા મોપાત્તવાન્ જેવાં વાક ઉપરથી ઉપરને સુધારો ગ્ય લાગે છે. ખરા વાકયને અર્થ “મો વસ્તિ ! વિજયી છાવણી જે ભરૂચના દ્વાર પાસે રહે છે. એટલે નાંખેલી છે તેમાંથી... એ જ થઈ શકે છે. આ અર્થ જડેશ્વરના દરવાજા બહાર નાંદીપુરીના કિલા સાથે બરાબર બંધબેસતે આવે છે. એટલે ગુર્જર રાજ્યનું રાજધાનીનું સ્થળ ભરૂચમાં નહીં પણ તેના પૂર્વ તરફના દરવાજાની નજીકમાં જ હતું, એમ ચોકકસ માની શકાય. વધારામાં હું કહું કે હિંદુ રાજાઓના મહેલો તેઓના રાજ્યના મુખ્ય શહેરના દરવાજા બહાર નજીકમાં જ હોય છે. આને ખાસ દાખલે બીકાનેરના રાજાને મહેલ છે. તે શહેરથી તદ્દન જુદે, ઈશાન કણમાં કેટલાક વાર હૂર છે. દાનપત્રની તારીખ, શક સંવત ૪૦૦ ના વૈશાખની પૂર્ણિમાં અથવા શુદ ૧૫, કંઈ નવીન જણાવતી નથી, કારણ કે ઈલાઓનાં દાનપત્ર ઉપરથી આપણે જાણીએ છીએ કે દ૬ ૨ જાએ શક સંવત ૪૧૭ સુધી તે રાજ્ય કર્યું હતું. પ્રોફેસર ભાંડારકરે પહેલી વાર બતાવ્યું છે તેમ, આ શક સંવત ઈ. સ. ૭૮-૯ માં શરૂ થતા સન છે અને ઉમેટાનું પતરું બરોબર ૧૪૦૦ વર્ષ જૂનું છે, એ વિષે મને જરા પણ શંકા નથી. દાન લેનાર ભટ્ટ મહીધરને પુત્ર, કાન્યકુ અથવા કને જ રહીશ, એક બહુચ એટલે રૂદી ભટ્ટ માધવ હતો. તે ચારે વેદ જાણતો હતો. એક અગ્નિહોત્ર તથા બીજી યજ્ઞક્રિયાઓ માટે ખર્ચ કરવા માટે નિગુડ ગ્રામ તેને આપ્યું હતું. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઘણી તપાસ કરવા છતાં અત્યાર સુધી ભુક્તિ” અને દાનપત્રમાં બતાવેલાં બીજું સ્થળા ઓળખી શકાયાં For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख નથી એ શોચનીય છે. હું માનું છું કે, તે ગાયકવાડી પ્રદેશમાં આવ્યાં હતાં. દાનપત્રના લેખક અધિકારી માધવ ભદ્રનું નામ કંઈક ઉપયોગી છે. કારણ કે, ઇલાઓનાં દાન પત્ર લેખક માધવનો પુત્ર રેવ હતો. આપણું પતરાંમાં માધવનું નામ આવે છે એ તેનાં ખરાપણની મજબૂત સાબીતી છે. છેવટે જયભટનાં કાવનાં પતરાં ઉપરના લેખ ઉપરની નોંધમાં મેં જે કહ્યું છે તે ફરીથી અહિ કહીશ, કે - ઉમેટાનું શાસન બહુ ઉપયોગી છે, કારણ કે, ધરસેન ૨ જાનું કહેવાતું વલભીનું બનાવી કાઢેલું એક દાનપત્ર આ મૂળ ઉપરથી કર્યું છે. આ બનાવટી દાનપત્ર બેબે ખેંચ રોયલ એશિયાટિક સોસાયટીની માલિકીનું છે, અને તેની પહેલી નોંધ ડો. ભાઉ દાજીએ લીધી હતી. હું ફક્ત એક વાર થોડી મિનિટ માટે તે મેળવી શક્યો છું. પરંતુ પહેલી જ નજરે મને ખાત્રી થઈ કે તે ઉમેટાના દાનપત્રની બરાબર નકલ હતી અને રાજાઓનાં નામે સિવાય તેમાં કંઈ પણ ફેરફાર કર્યો જણાતે નડે. લિપિ પણું વલભી નહીં, પણ ગુર્જર છે. આ બનાવટી દાનપત્ર કદાચ પ્રાચીન હશે, એટલે વલભીનાં પતરાંઓનાં સનની શરૂવાતની તારીખ નકકી કરવામાં તે ઉપયોગી થાય. કારણ કે, બનાવી કાઢનારે એવા રાજાનું નામ પસંદ કર્યું હતું કે જેને સમય ખરા દાતાના સમયથી બહુ દૂર ન હોય, એવું માની શકાય છે. For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ दद्द २ जानां उमेटांनां ताम्रपत्रो अक्षरान्तर पतरूं पहेलं १ ओं स्वस्ति विजयविक्षेपात् भरुकच्छप्रद्वारावसकत् सकलघनपटलाचिनिर्गतरज२ निकरकरावबोधितकुमुदधवलयशप्रतापस्थगितनभोमंडलोनेकसमरसंकटप्रमु३ खगतनिहतशत्रुसमतकुलावधुप्रभातशमयरुदितफलोद्गीयमानविमलनिस्तूंशप्रतापोदे ४ वद्विजातिगुरुचरणकमलप्रणमोघृष्टवज्रामणिकोटिरुचिरादिघितिविरामितमकुटो५ द्भासितशिराः दिनानाथातुरभ्यागतार्थिजनस्लिष्टपरिपूरितविभवमनोरथोपची यमानतृ६ विष्टपैकसहायधम्मैसंचयः प्रणयपरिकुपितमानिनीजनप्रणामपुर्वमधुरावचनोपपा७ दितप्रसादप्रकाशिकृतविदग्धनगरकस्वभावो विमलगुणपंजरक्षित्पबहलकलितिमि रनिचय श्री८ महदस्तस्य सूनु समदप्रतिद्वंद्विगजगटाभेदिनिस्तूंशविक्रमप्रकटितमृगपतिकि सोरविर्य९ वलेपः पयोनिधीकृतउभयतटप्ररुढधनलेवविहृतनिरंकुशदानप्रवाहप्रवृतदिद्ग१० न्तिविभ्रमगुणसमहः स्फटिककपुरपिण्डपण्डुरयशश्चन्दनचच्चितासमुन्नतगगन लक्ष्मीप११ योधरोसंगः श्रीजयभट्टस्तस्यत्मज प्रतिहतसकलजगद्वयापिदोषाधिकारापचिंभितसं१२ ततातमोवृत्विरधिकगुरुस्नेहसंपत्कविमलदिशोद्भासितजिवलोकः परमबोधसमनुगतो १३ विपुलगुर्जरनृपान्मयप्रदीपतोमुपगतः समधिगतपंचमहाशब्दमहाराजाधिराजश्री १४ कुशलीसर्वानेव राष्ट्रपतिविषयपतिग्रामकुटायुक्तकानियुक्तकाधिकमहत्वरादीन्समा ज्ञपैयैति १५ अस्तु वो विदितं यथा मय मातापित्रोरात्मनश्चैवामाध्मिकपुन्ययशोभिवृद्धये कान्यकुब्जवा१६ स्तव्यतचतुर्विद्यसमान्यवशिष्ठसगोत्रब चसब्रह्मचारिभट्टमहिधरस्तस्य सुनु भट्ट. मधव ५. १ पांया ओं; वासकातू. व यासु ताक्षरेमा छ. ५.२ पायो यशः प्र. ५. ३ वाया प्रमुखा; सामंतकुलवधू - - समय; निस्त्रिंश. ५, ४ पायो प्रमाणो; वज्र, रुचिरदीधि; मुकुटो. ५. ५ पाय दीना; तुराभ्याग; क्लिष्ट; त्रिविष्टपै. ५. ६ वांया पूर्वमधुरवचनो. पं. ७ वांया प्रकाशीकृत; नागरक; निचयः. पं. ८ वायो सूनुः; घटा; निविंश; किशोरवीर्य्या. ५.९ वांया कृतोभय; प्ररूढ; वनलेख श्री. १२४२ना सुधा। प्रमाणे प्रवृत्त ९५२ प्रमाणे. ५.१० पाया समूहः कर्पूर; पाण्डुर. ५.११ रोत्संगः; जयभट; स्यात्मजः. विजृम्भित. ५. १२ पायो तत; वृत्तिर, (प्र. भां७२४२ना सुधा। प्रभारी ) जीव. ५. १३ वाया नृपान्वयप्रदीपतामु... १४ बाय। ग्रामकूटायुक्तकनियु २ । अयुक्त मन नियुतानपत्रामा पापा साथै सा . समाजापयति. पं. १५ वाया गया; पुण्य. ५.१६ पाया तचातुर्विद्यसामान्य;- वसिष्टः- महीधरसनुभमाधवाय, For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख पतसं बीजें १ वलिचरूवैश्वदेवामिहोत्रपञ्चमहायज्ञदिकृयोत्सर्पणार्थ कमणीयशोडशतं २ भुक्त्यन्तः पातिनिगुडग्रामोस्यघटस्थनानि पुर्वस्यं दिशि वघौरिग्रामः दक्षि णस्यां दिशि ३ फलहवद्रग्रामः प्रतिच्यां दिशि विहाणग्रामः उत्तरस्यां दिशि दहिथलिग्रामः एवमयं स्वचतुराघटनविशुद्धो ग्रामः सोहङ्गसपरिकर सधान्यहिरन्यादोय सोत्पधमानविष्टिक समस्त राजकियानमप्रवेश्य ५ अचन्द्रार्कर्णवक्षितिसरित्पर्वतसमकालिन पुत्रपौत्रान्वयक्रमोपभोग्य पुर्वप्रत्तदेव ब्रह्मदायव६ जमभ्यान्तरसिद्धयशकनृपकालातीतसंवत्सरंशतचतुष्टये वैशाखपौर्णमास्यां उद कातिसर्गेणप्रतिपा७ दितं यतोस्योचितय ब्रह्मदायस्थित्या कृषतः कर्षयतो भुंजतो भोजयतः प्रतिदि शतो वा न व्यासेध < प्रवर्तितव्य तथागामिभिरपि नृपतिभिरस्मद्वंश्यैरन्यैर्वा सामान्यभूमिदानफलमवेत्य बिन्दूल्लोलान्य९ नित्यान्यैश्वर्याणि तृणप्रलमजलबिन्दुचञ्चलञ्चजीवितमाकलय्य स्वदायनिर्विशेषोय मस्मदायोनुमन्तव्यः पा१० लयितव्यश्च तथा चोक्तं बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः यस्य यस्य ___ यदा भूमितस्य तस्य तदा फलं ११ यश्चाज्ञानतिमिरवृतमतिराच्छींद्यादाच्छिद्यमानमनुमोदेत वा स पञ्चभिर्महापातकै. श्वरुपपातकैश्च १२ संयुक्तः स्यदिति उक्तं च भगवता वेदव्याशेन व्याशेन षष्टि वर्षसहस्त्राणि स्वर्गे तिष्ठति भूमिदः आच्छे१३ ता चातुमन्ता च तान्येव नरेक वसेत् यानीह दत्तानि पुरातनानि दानानि धर्थियशस्कराणि १४ निर्भुक्तमाल्यप्रतिमानि तानि को नाम साधुः पुनराददीत स्वदत्तां परदत्तां वा यत्नद्रक्ष नराधि१५ पः महीं महीमतां श्रेष्ठ दानाच्छ्यानुपालनं लिखितं चैतत्पदानुजीविश्रीबला धिकृतगिलकमू१६ निना माधवभट्टेन स्वहस्तोयं मम श्रीवितरागशूनो श्रीप्रसंतरागस्य पं. १ पाया बली; यज्ञादिक्रियो; हाय षोडशत. पं. २ पायो स्याघाटस्थानानि, पूर्वस्यां. पं. ३ पाया प्रतीच्यां.संभावत विहाणप्रामः वांया उत्तरस्यां; राधाटन. ५.४ सोहः; सोपरिकरः सधान्यहिरण्यादेयः बिष्टिक: कीयानाम. ५.५वाया आचन्द्राकीर्णवः कालीन:. भोग्यः; पूर्वः ५.६ वाया आभ्यन्तरसिद्धया; संवत्सर. ५. ७ पांच दितः; तया. पं. ८ पाया प्रवर्तितव्यः सामान्यं. ५. ९वांच्या तृणाग्र; चञ्चल भने भीम शम्हाभांबत मलेमा यि 'ण'न भणमा तथा उनामानां पतभा आवछ.वाया यमस्मद्दा ५.११ पांयाराच्छिद्या महापातकैश्च माथाश्च Bीनमा ५.१२ वाया स्यादिति; व्यासेन षटिं. ५.१४ पायो यत्नाद. ५.१५ पाया नराधिप; लिखितंच. ५.१६ वांया नुना; अतिति तथाटामा माधव ने पहले मल छे.हेमाय छे. श्रीवीतरागसूनोः श्रीप्रशान्त. For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ दह २ जानां उमेटानां ताम्रपत्रो ભાષાન્તર # સ્વસ્તિ ! ભરૂકચછના દ્વાર સમીપ નાંખેલા, વિજયી નિવાસસ્થાનમાંથી, સકલઘનપટલમાંથી બહાર આવેલા રજનીકરનાં કિરણોથી વિકસતાં કુમુદસમ ઉજજવળ યશના પ્રતાપવાળા, અનેક યુદ્ધમાં તેની વિમુખ આવી સંહાર થએલા શત્રુ સામનતેની પત્નીઓના પ્રભાવમાં રૂદનથી જેની ઉજવળ અસિને પ્રતાપ નિત્ય મોટેથી ગાજતે; દેવે, દ્વિજે અને ગુરૂના ચરણકમળને નમન કર્યાથી ઉદ્દઘણ, ઘતિવાળાં કિરગોવાળ કટી વજી મણિથી પ્રકાશને મુગટ જેના શિરપર રાજ હતાઃ સ્વર્ગમાં એકલા મિત્ર સમાન જેનો ( પુણ્ય) સંચય દીન, અનાથ, આતુર આજાર ), અભ્યર્થ, ભિક્ષક અને દુઃખી જનોના વિભવ મનોરથ ઉદારતાથી પૂર્ણ કરવાથી નિત્ય વૃદ્ધિ પામત, મદભરેલી માનિની જનના, પ્રણામ અને મધુર વચનાથી પ્રણયકલહ શમાવવામાં નય અને વિવેક પ્રકાશિત કરતો અને જેણે કલિયુગનું ઘન તિમિર ઉજજવળ ગુણના પિંજરમાં નાંખ્યું હતું તે શ્રી દ૬ હતા. હમલો કરતા અનેક મદવાળા માતાને નિર્ભય વિક્રમથી સંહારતા સિંહ માફક મદથી મત્ત થએલા શત્રુગજેના ગણનો સંહાર, તેની અસિના વિકમથી કર્યો હોવાથી યુવાનસંહ સમાન મદભરેલા પ્રતાપવાળે તેને શ્રી જયભટ નામે પુત્ર હતા. તે, (પશ્ચિમ અને પૂર્વ સાગરના ) બનને કિનારા પર ઉગતાં વનમાં ભ્રમણ કરતા ગજ માફક ( ખંભાતના અખાત)ના બને કિનારે ઉગતાં વનમાં ગમન (ચઢાઈ ) કરી અને ગજો નિરંતર અતિ મદ ઝરે છે તેમ નિરંકુશ દાનપ્રવાહને લીધે તે દિગ્ગજોના વિભ્રમ ગુસમૂહસંપન્ન હતું. કર્પરના કણ અથવા ટકા જેવા ઉજજવળ યશના ચંદનલેપથી પિતાનું જ અંગ અને લક્ષમી શ્રી )નાં સમુન્નત પયોધર ( ઉંચે ચઢતાં વાદળાં)વાળા ગગન સમાન હતા તે વ્યાપી (ઢાંકી) દીધા. તેને પુત્ર, જેણે દુષ્કાના પ્રતાપથી ઘટ એવું અને અખિલ જગમાં પ્રસરેલું ઘન તિમિર દૂર કર્યું હતું, જે ધર્મગુરૂ માટે અધિક સ્નેહસંપન્ન છે, અને જેણે પિતાના શુદ્ધ બધથી જીવલેકને પ્રકાશિત કર્યો છે, જે મહાન ગુર્જર વંશને પ્રકાશનાર થયા છે અને જેણે પંચમહાશબ્દ પ્રાપ્ત કર્યા છે તે મહારાજાધિરાજ શ્રી દદ્દ હતું, તે સર્વ કુશળ હાલતમાં, સમસ્ત રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, આયુક્તક, નિયુક્તક, આધિકારિક, મહત્તર, આદિને શાસન કરે છે – તમને જાહેર થાઓ કે મેં મારાં માતાપિતા અને મારા, આ લેક તેમ જ પરલોકમાં, પુણ્યયશની વૃદ્ધિ માટે, કાન્યકુન્જમાં વસતા, ચતુર્વેદિ મધ્યેના, વિશિષ્ટ ગેત્રના, બહવૃચ સબ્રહ્મચારિ, ભટ્ટ મહીધરના પુત્ર, ભટ્ટ માધવને, બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર અને પંચમહાયજ્ઞ આદિ વિધિ અનુષ્ઠાન માટે કમણીયશેડશત ભુકિતમાં આવેલું નિગુડ ગામ જેની સીમા –પૂર્વેવધૌરિગ્રામ, દક્ષિણે-ફલહવગામઃ પશ્ચિમે–વિહાણગામ, અને ઉત્તર-દહિથલિગામઃ આ સીમાવાળું આ ગામ ઉદ્વેગ તથા ઉપર કર સહિત, અન્ન અને સુવર્ણમાં આવક સહિત, વેઠના હકક સહિત, પૂર્વે કહેલાં દે અને દ્વિજનાં દાન વર્જ કરી, રાજપુરૂષના પ્રવેશ મુક્ત ચંદ્ર, સુરજ, સાગર, પૃથ્વી, નદીઓ, અને પર્વતાના અસ્તિત્વ કાળ સુધી પુત્ર, પૌત્ર, અને વંશજોના ઉપગ માટે શક સંવત ૪૦૦ વૈશાખ પૂર્ણિમાને દિને, પાણીના અર્ધથી દાનને અનુમતિ આપી ભક્તિથી આપ્યું છે. આથી તે બ્રહ્મદાયના નિયમ અનુસાર ( આ ગામની જમીનની ) ખેતી કરે, કે ખેતી કરાવે, ઉપભેગ કરે અથવા અન્યથી ઉપભેગ કરાવે અથવા અન્યને સેપે ત્યારે કેઈએ તેને પ્રતિબંધ કરે નહિ ... ... ... ... ... ... ... અને આ સેનાપતિ શ્રી ગલકના પુત્ર, (નૃપના) પદાનુજીવિન ભટ્ટ માધવથી લખાયું છે. આ મારા શ્રીમદ વીતરાગના પુત્ર શ્રી પ્રશાન્તરાગના સ્વહસ્ત છે. For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૧૧૫ ૬૬ ૨ જા અથવા પ્રશાન્તરાગનાં અનુગ્રાથી મળી આવેલાં તામ્રપત્રા (શક) સંવત ૪૧૫ જ્યેષ્ઠ વદિ ૧૫ નીચે આપેલે લેખ એ તામ્રપત્રા ઉપર કાતરેલા છે. આ પતરાં ઘેાડાં વર્ષોં ઉપર વાદરા સ્ટેટના નવસારી પ્રાંતના પલસાણા તાલુકાના અનુઢ્ઢા ગામમાંથી મળ્યાં હતાં. તે તથા ઈ. એ વેા. ૧૬ પા. ૧૭૯-૧૯૦માં અને વેા. ૧૩ પા. ૬૫-૬૯માં પ્રસિદ્ધ થયેલાં બીજાં પતરાંએ મને તથા ડૉ. ઈ. હુસ્ચને રાવ. સાહેબ મેહનલાલ. આર. ઝવેરી મારફત મળ્યાં હતાં. આની શેાધની હકીકત પ્રથમ લખાણમાં આપી છે. પતરાંઓનું માપ આશરે ૧૦ “×૭” છે. અને જાડાં ” છે. વજનદાર કડીએ સુરક્ષિત સ્થિતિમાં તેની મૂળ જગ્યાએ જ છે. જમણી બાજુની કડીને મુદ્રા લગાડેલી છે. એ જ રાજાનાં પ્રસિદ્ધ થયેલાં ઉમેટા અને ઇલાવનાં પતરાંઓની માફક તેના ઉપર “શ્રી દ’” લેખ અને એક ચારસ ચિહ્ન છે, જે સમજાતું નથી.કાતરકામ સારૂં છે. અક્ષરા ઊંડા કાતરેલા અને સ્પષ્ટ છે. ફક્ત થોડા ને જ બહુ નુકશાન થયું છે, અગર કાટથી નાશ પામ્યા છે. લિપિ ખીજાં એ દાનપત્રાની લિપિને બહુ જ મળતી આવે છે. ‘ ચલાવ્ ’ ( ૫. ૧) શબ્દમાં ય નું ઉતાવળથી લખેલું રૂપ લખ્યું છે, તે ન' જેવું લાગે છે. રાજાની સદ્ધિ પ્રાચીન નાગરી અક્ષરોમાં લખેલી છે. આ અક્ષરા ઉમેટાનાં દાનપદ્મમાં પણ છે. જોડણી અને વ્યાકરણુ ખીજાં એ દાનપત્રા જેટલાં જ ખરામ છે. આના પહેલા ભાગ તે દાનપત્રા સાથે અક્ષરશઃ મળતા આવે છે. આ નવા દાનપત્રની હકીકત આ પ્રમાણે છે. મહારાજાધિરાજ શ્રી ૪૬ ૨ જો, જેણે ૫'ચ “ મહાશબ્દો ” મેળવ્યા હતા, જે શ્રીજયભદ્રના પુત્ર અને શ્રી દ ્ ૧ લાના પૌત્ર હતા, તેણે એક બ્રાહ્મણને તથ—ઉમ્બરા નામનું ગામ શકે ૪૧૫ ના જ્યેષ્ઠ શુદ્ધ અમાંસને દિવસે થયેલાં સૂર્યગ્રહણ વખતે તે દિવસે દાનમાં આપ્યું છે. આ ગામ તથ—ઉમ્બરાના શ્રદ્દાદ્વજિજ્ઞ અથવા પ્રાંતમાં આવ્યું છે. તેની સીમા—પૂર્વે ઉષિલણુ ગામ, દક્ષિણે ઇષિ, પશ્ચિમે સાંકિય, અને ઉત્તરે જરવદ્ન. દાન મેળવનાર ભટ્ટ મહીધરના પુત્ર ભટ્ટ ગેાવિન્દ્ર હતા. તે કાન્યકુબ્જના ચતુર્વેઆિ, એટલે ગુજરાતના કનાજી બ્રહ્મણાની જ્ઞાતિના, કૌશિક ગેાત્રના અને છન્દોગશાખાના અનુયાયીઓના એક મતના હતા. આ ગામ તેને પંચમહા યજ્ઞા અને બીજી કેટલીક ધાર્મિક ક્રિયાઓનું ખર્ચ કરવા માટે આપ્યું હતું. દાનની શરતે હંમેશમુજબની છે. દાનપત્રના લેખક રાજાના સેવક રેવાદિત,અથવા તેનું ખરૂં રૂપ,-રેવાદિત્ય-તે દામેાદરના પુત્ર હતા. ખીજાં એ દાનપત્રા મુજબ આમાં પણ તારીખ વિજયની છાવણી, અગર ‘ વિક્ષેપ’ જે ભરૂચ્છના દરવાજા બહાર હતી, તેમાંથી નાંખી છે. લેખની નવીન હકીકતમાં ફક્ત તારીખ અને ભૌગેાલિક નામેા એ બે જ છે. તે બાબત વધુ નોંધની જરૂર છે. તારીખમાં માસનાં નામની ભૂલ જણાય છે. ડો. શ્રામની ગણત્રી પ્રમાણે શક સંવત ૪૧૫ જેષ્ઠ વદ અમાસના દિવસ ઈ. સ. ૪૩ ના મેની ૩૧ મીને મળતા આવે છે. આ દિવસે લેખમાં કહ્યા મુજખનું સૂર્યગ્રહણુ નહાતું. પણ બીજી અમાસનૈ દિવસે, જીન ર૯ મીએ, કુંડલાકાર ગ્રહણ હતું, જે હિંદુસ્તાનમાં દેખાયુ' નહેાતુ તે આ ગ્રહણ હશે એમ લાગે છે. માસના નામની ભૂલ લેખકની હાય અથવા તે અધિક માસની ખાટી ગણત્રીને લીધે થયેલી હાય, તે ગમે તેમ હા, પણ દ ્ ૨ જાના • ઈ. એ. વેા. ૧૭ પા. ૧૮૩૨૦૦ જી. મ્યુહર For Personal & Private Use Only www.jainellbrary.org Page #44 -------------------------------------------------------------------------- ________________ दद २ जा अथवा प्रशान्तरागनां ताम्रपत्री ઇતિહાસ માટે તારીખનું મહત્વ બહ ઓછું છે. કારણ કે, તેનું જૂનામાં જૂનું દાનપત્ર આપણા દાનપત્ર કરતાં ૧૫. વર્ષ વહેલું છે, અને મોડામાં મોડું દાન બે વર્ષ મોડું છે. પહેલાંની તારીખ શક–સંવત્ ૪૦૦ને વૈિશાખની પૂર્ણિમા છે, અને બીજાની તારીખ શક સંવત્ ૪૧૭ના ચેષ્ટ વદ અમાસની છે. ભૌગોલિક નામે એથી પણ વધારે જાણવા જોગ છે, ટ્રામેટ્રિકલ સર્વે, ગુજરાત સીરીઝ નં. ૩૪ના નકશાની મદદથી આમાં આપેલાં લગભગ બધાં સ્થળે ઓળખી શકાય તેમ છે. તથ-ઉમ્મરાગામ જ્યાંથી આ પતરાં મળ્યાં હતાં તે બગુમ્રા છે તેની સીમા – લેખ મુજબ. નકશા મુજબ, પશ્ચિમે સંકિય પશ્ચિમે સંકિ દક્ષિણે ઈષિ. દક્ષિણે ઈસિની વધુની ઉત્તરે જરવદ્ર, ઉત્તરે જેવા. પૂર્વે ઉષિલઠણ. પૂર્વે એક નિર્જન સ્થળ તથા એક જૂનું તળાવ. જોકે ચોથા ગામની મૂળ જગ્યા મળી શકતી નથી. તે પણું બી ત્રણનાં નામે તથઉમ્બરાને બગુમ્રા તરીકે ઓળખાવવાને બસ છે. આ બે શબ્દોમાં ૩ખ્યા અને ૩Fા એ સંસ્કૃત શબ્દ “દુરને અપભ્રંશ છે. આ શબ્દ હજી પણ ગામનાં નામ પડવામાં વપરાય છે. અને નકશામાં તાપીની પાસેના પ્રદેશમાં ઉમ્રા નામનાં છએક ગામ છે. તેથી “તથ” અને “બગ” એ શબ્દો આ ઉમ્બરા( ઉમ્રા )ને એ નામવાળાં બીજાં સ્થળાથી જાદુ પાડવાને લગાડયાં હશે, એ સંભવિત છે. બગ” નો અર્થ શું હશે તેની હું અટકળ કરી શકતા નથી, પણ “તથ” કદાચ પ્રાકૃત “તિય અને સંસ્કૃત ‘” નો અપભ્રંશ હશે. For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ३२ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर' पतरूं पहेलं १ आ स्वस्ति विजयविक्षेपात् भरुकच्छप्रद्वारवासकात् सकलपनपटलविनिम्नतरज निकरकरावबोधित २ [कुमुदधवलयशप्रतापस्थगितनभोमण्डलोनेकसमरसंकटप्रमुखगतनिहतशत्रुसामं तकुलावधुप्र३ भातशमयरुदितफलोद्दीयमानविमलनिस्त्रिंशप्रतापोदेवद्विजातिगुरुचरणकमलप्रणमोदृष्ट ४ वज्रामणिकोटिरुचिरदिधितिविराजितमकुटोद्भासितशिराः दिनानाथातुराभ्यगतार्थि जनश्लिष्टप५ रिपूरितविभवमनोरथापचीयमातृविष्टपैकसहयधर्मसचयः प्रणयपरिकुपितमानिनीजन ६ प्रणामपुर्वमधुरावचनोपपादितप्रसादप्रकाशिकृतविदग्धनागरकस्वभावो विमलगुण पंजरक्षि७ प्तबहलकलितिमिरनिचयश्रीमददस्तस्य सुनु समदप्रतिद्वंद्विगजघटाभेदिनिस्त्रिंशवि क्रमप्रक८ टितमृगपतिकिसोरविर्यवलेपः पयोनिधिकृतउभयतटप्ररुढधनलेखविहृतनिरंकुशदा नपवा९ हप्रवृतदिग्दन्तिविभ्रम गुणसमूहः स्फटिककारपिण्डपण्डुरयशश्चन्दनचर्चिताङ्गस मुन्नतगग नलक्ष्मिपयोधरोसंगः श्रीजयभट्टस्तस्यत्मज प्रतिहतसकल जगद्व्यापिदोषाधिकार विजृमितसंत११ तातमोवृत्विरधिकगुरुस्नेहसंपत्कविमलदिशोद्भसितजिवलोकः परमबोधसमानुगतो विपुलगु. १२ र्जरनृपन्मयप्रदिपतोमुपगतः समधिगतपंचमहाशब्दमहाराजाधिराजश्रीमद्ददः कुश लीसा१३ ने व राष्ट्रपतिविषयपतिग्रामकूटायुक्तकानियुक्तकाधिकमहत्तरादास माज्ञापयति अस्तु वो विदि१४ तं यथा मया मातापित्रोरात्मनश्चैवामुष्मिकपुण्ययशोभिवृद्धयेकन्यकुब्ज१५ वास्तव्यतचातुर्विद्यसामान्यकौसिकस्यगोत्रच्छन्दोगसब्रह्मचारि१६ भट्टमहिधरस्तस्य सूनु भट्टगोविन्द बलिचरुवैश्वदेवाग्निहोत्रपञ्चमहायज्ञदिक ५. १ पाया ओं; वाया रजनी; वासकात् न 'व' न स माय. पं. २ वांया प्रमुखागत; कुलवधू; कुमुद ना कु अस्पष्ट छे. ५. ३ बांया समय, प्रणामो ५.४ पायो वज्र ; दीधिति; टो; रादीना; भ्यागता; क्लिष्ट ५.५ वाये। रथोप; त्रिवि; सहाय; संचयः पं. ६ बांया पूर्व मधुर; प्रकाशीकृत पाया निचयः; --दद्दा सुनुः ५. ८ पांय किशोरवीर्या; निधीकृतो; प्र४; वनलेखा. ५. ९ प्रवृत्त; कपूर; पाण्डुर. ५. १० बाय लक्ष्मी; रोत्सं भटस्तस्यात्मजः ५. ११ वाया ततमोवृत्तिर; द्भासित; जीव; समनुगतो. ५. १२ पाये नृपान्व; प्रदीपता ५.१३ युक्तकनियुकाधिक ५.१५ पाया तचातुर्षि; कौशिकसगोत्र ५. १६ पायो महीधर; गोविन्दाय यज्ञादिकि. For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ दई २ जा अथवा प्रशान्तरागनां ताम्रपत्रो ३३ पतरूं बीजें १७ योत्सर्पणथं तथउम्बराहारद्वलिश अन्तः पातितथउम्बराग्रामोस्याघटनस्थनानि १८ पुर्वत उषिलथणग्रम दक्षिणत इषिग्राम पश्चिमतः संकियग्रम उतरत जरवद्रग्रम १९ एवमयं स्वचतुराघटनविश्रुद्धो ग्रामः सोद्रंग[ : ]सपरिकर सधान्यहिरन्यादेय[ : ] २० सोत्पद्यमानविष्टिक[:] समस्तराजकियनमप्रवेश्यमचन्द्रकर्णवक्षितिसरित्पर्वतसमान कालीन[:]पु२१ त्रपौत्रान्वयक्रमोपभोग्य[ : ][वप्रत्तदेवब्रह्मदायवर्जमभ्यन्तरसिद्धया शकनृपकाला तीतसंव[च्छ] २२ रशतचतुष्टये पंचदशाधिके येष्ठ[ । ]मावास्यर्सयग्रहे उदकातिसर्गेणप्रतिपादितं यतोस्योचित२३ य ब्रह्मदायस्थित्या कृषतः कर्ष[ य ]तो मुंजतो भोजयतः प्रतिदिशतो वा न व्यासेधः प्रवर्तितव्य[ : ]तथागा२४ मिभिरपि नृपतिभिरस्मद्वंश्यैरन्यैर्व[। ] सामान्यभूमिदानफलमवेत्यबिन्दूल्लोलान्य नित्य[ । न्यैश्वयणि तृ२५ णाग्रलमजलबिन्दुचञ्चलञ्चजीवितमाकलय्य स्वदायनिर्विशेषोयमस्मद्दायोनुमन्तव्यः पालयि२६ तव्यश्च तथा चोक्तं बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः [1]यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फ२७ ल[॥]यश्चाज्ञनतिमिरावृतमतिराच्छिद्यादाच्छिद्यमानमनुमोदेता वा स पञ्चभि महापातकैरुपपातकैश्च २८ संयुक्तः स्यादिति[। ]उक्तं च भगवता वेदव्याशेन व्याशेन[ 1 ]षष्टिं वर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः[। ]आ२९ च्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेत् | ॥ ]यानीह दत्तानि पुरातनानि दानानि धर्मार्थायसस्करा३० णि[। ]निर्भुक्तमाल्यप्रतिमानि तानि को नाम साधुः पुनराददीत [॥ ] स्वदत्तां . परदत्तां वा यत्नद्रक्ष न३१ राधिपः [1]महीं महीमतां श्रेष्ठ दानाच्छ्यानुपालन[ ॥ ]लिखितंश्चैतत्पादानु जीविदामोदरसुते- . ३२ न रेवादितेन स्वहस्तोयं मम श्रीवितरागसूतो श्रीप्रसन्तरागस्य[ ॥] पं. १७ वायोत्सर्पणार्थ; धाटनस्थानानि. ५.१. वांया पूर्वत; ग्रामो; ग्रामः; ग्राम उत्तरतो; ग्राम ५. १९ पाया राघाट; सोपरिकरः, हिरण्या. पं. २० वांय कीयानामप्रवेश्य आ, न्द्रार्का. ५. २१ वांया पूर्व संवत्स. पं. २२ वाय। ज्यैष्ठामावास्यायां, सूर्य प्रतिपादित. ५. २३ पाय। या.. २४ पाया श्वर्याणि, पं. २५ ' दायो' द्वायो । साग छ.५.२७ वाया यश्चाज्ञान; मोदेत पं. २८ वांया व्यासेन ५.२९ यांच्या तान्येव; र्थयशस्क पं. ३० वाय। यत्नाद्रक्ष पं. ३१ पाया राधिप; तं चैत ५. ३२ वांया श्रीवीत; सूनोः श्रीप्रशान्तः रेवादित्येन नमाने रेवादितेन કદાચ વપરાયું હેય. ले. | For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૧૬ દ૬ ૨ જાનાં ઈલાવમાંથી મળી આવેલાં તામ્રપત્રો (શક) સં. ૧૭ જ્યેષ્ઠ વદિ અમાવાસ્યા (ઈ. સ. કલ્પ–૬) દ૬ ૨ જાન ઈલાવનું દાનપત્ર પ્રથમ પ્રોફેસર આર. જી. ભાંડારકરે જ છે. . ર. એ. સે. . ૧૦ પા. ૧૯ માં પ્રસિદ્ધ કર્યું હતું. બેબે ઍચ ઓફ રોયલ એશિયાટિક સોસાયટીની માલિકીનાં મૂળ પતરાંઓ ઉપરથી, લીગ્રાફ સાથે, તે હું ફરીથી પ્રસિદ્ધ કરું છું. તે ભરૂચ ડિસ્ટ્રિકટમાં ઈલાવ નજીક મળ્યાં હતાં. આમાં બે પતરાં છે. દરેક ૧૧” લાંબું અને ૬ ” પહેલું છે. લખાણના રક્ષણ માટે કાંઠા સહેજ જાડા કરેલા છે, અને લેખ આખે સુરક્ષિત છે. બે કડીઓ માટે કાણું છે, પરંતુ જ્યારે પતરાં મને મળ્યાં ત્યારે ફક્ત ડાબી બાજુની કડી કાપ્યા વગરની રહી હતી. તે લગભગ " જાડી અને વલભીની કડી જેવી સાધારણ ગોળ છે. તેના ઉપરની મદ્રા એકંદરે મેળ છે. તેનો વ્યાસ આશરે ૧ ” અથવા ૧” ને છે. તેની ઉપર ઉપસેલી બિંબાકાર સપાટી પર કંઈક ચિત્રામણ છે. તે કદાચ પક્ષી રૂપમાં ગરૂડની આકૃતિ હશે. તેની નીચે લીગ્રાફ કરતાં મૂળમાં વધારે સહેલાઈથી વાંચી શકાય તેવા અક્ષરોમાં “શ્રી- (૬) ” લેખ છે. આઘોપાંત ભાષા સંસ્કૃત છે. અને છેક ૧૩ મી પંક્તિ સુધી લેખ ઉમેટાનાં દાનપત્રના લેખ સાથે લગભગ અક્ષરશઃ મળતો આવે છે. વળી આ બન્ને દાનપત્રાની પં. ૧ થી ૬ સુધીનું દ૬ ૧ લાનું વર્ણન ખેડાનાં બે દાનપત્રની ૫. ર૫ થી. ૩૧ સુધી દદ્દ ૨ જાનાં વર્ણનમાંથી શબ્દ શબ્દ લીધેલું છે. લેખ દ૬ ૨ જા ઉર્ફે પ્રશાંતરાગના સમયને છે. તેમાં તિથિ શકે ૪૧૭ (ઈ. સ. ૪૯પ-૨) ના ચેષ્ઠ અમાવાસ્યાને દિવસે સૂર્યગ્રહણ સમયની છે. તે દિવસે જનરલ કનીગહામની સૂચનાનુસાર બુધવાર તા. ૮ મી જુન ૪૯૫–ઈ હતી તે દિવસે સૂર્યગ્રહણ પણું હતું. પરંતુ તે ગ્રહણ પારિસમાં સાંજના ૬-૩૦ વાગે થયું હતું. એટલે ગુજરાતમાં તે રાત્રે લગભગ ૧૧ વાગે થયું હતું અને દેખાય એવું નહતું. અર્થાત આ ગ્રહણ હિંદુ ખગોળવેત્તાઓ ધ્યાનમાં ન લે તેવું હતું. પંડિત ભગવાનલાલ ઈન્દ્રજી, જેણે આ દાનપત્રના ખરાપણુ વિરૂદ્ધ આગળ પા. ૭ર થી ૭૪ માં ટીકા કરેલી છે અને જે ધ્યાનમાં રાખવા લાયક છે તે એમ ધારવા પ્રેરાય છે કે ગુર્જ૨નાં દાનપત્રના ખરા સંવતના વર્ષ ૪૧૭ ના જયેષ્ઠ અમાવાસ્યાને દિવસે થયેલા સૂર્યગ્રહણની ખરી માહિતી આ બેટે લેખ બનાવી કાઢનારે મેળવી હશે, અને તેના ખરા સંવતની માહિતી નહીં હોવાથી તેણે વર્ષને શકના સંવત્ તરીકે જણાવ્યું. આ મત પ્રમાણે જનરલ કનીગહામે કરેલી ગણુત્રીનું પરિણામ આગળ પાને ૭૭ માં આપ્યું છે. ભરૂક અથવા ભરૂચના દરવાજા પાસે વિજયી છાવણીમાંથી આ દાનપત્ર અપાયું છે, અને અને દાનપત્રમાં અકુલેશ્વરના “વિવા' માં આવેલાં રાઈધમ ગામને ઉલલેખ છે. અકલેશ્વર એ નં. ૧૩૯ અને ૧૪૦ના દાનપત્રનાં અરેશ્વરનું, હાલનાં અંકલેશ્વર અથવા અંકલેશ્વરને બહુ જ મળતું બીજું નામ હશે. આપેલાં ગામની પૂર્વે વારણેર ગામ,જેને પ્રોફેસર ભાંડારકર લાવની ઈશાન કાણુમાં આશેર ૪ મૈલ ઉપર અને અંકલેશ્વરની અગ્નિ કેણુમાં આશરે ૮ મૈલ ઉપર આવેલા હાલના વાલનેર' તરીકે ઓળખાવે છે; દક્ષિણે વરષ્ણા નદી, જેને તે હાલની “ વંદ–ખરી” તરીકે ઓળખાવે છે; પશ્ચિમે શુકડક અથવા શુંઠવાડક ગામ; અને ઉત્તરે અલમ ગામશંવડક અગર શુંઠવાડક એ કદાચ સુરત ડિસ્ટ્રિકટમાં ચીખલી” તાલુકામાં આવેલું હાલનું “સંથવાડ' હશે. પરંતુ આ ગામના ચોક્કસ સ્થાન વિશે ખાત્રી કરવા માટે મારી પાસે નકશા નથી. રાઈધમ અને અરલૌમનાં ગામડાંઓનું નિશ્ચિત સ્થળ હજી જાણવાનું બાકી રહે છે. • ઈ. એ. જે. ૧૩ પા. ૧૨૫ જે, એક લીટ ૧ શિવના અકુલ નામ ઉપરથી કદાચ પડયું હશે. ૨ઃ પોતાના ચર્ચાપત્રના મથાળે છે. ભાંડારકર એમ કહે છે કે આ દાનપત્ર સરત ટિકટમાં ગામડાંમાંથી ઉપલબ્ધ હતું, પરંતુ તેના ચર્ચાપત્રના અંતમાં જે પ્રમાણે પોતે જ કહે છે તેમ ઈલાવ કે જ્યાંથી આ દાનપત્ર મળી આવ્યું હતું તે ગામ ભરૂચ ડિસ્ટ્રિટમાં આવેલું છે. For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ दह २ जानां ईलावमांथी मळी आवेला ताम्रपत्रो अक्षरान्तरं पतरूं पहेलं. १ ॐ स्वस्ति विजयविक्षेपात् भरुकच्छपद्वारना[वो सकात्[ । सक[ जै लघ नपटलविनिर्गतरजनिकरका[क] रावबोधितकुमुद२ धवलयश[ : ] प्रताप[ ने ][1]स्थगितनभोमण्डलोनेकसमरसंकटप्रमुख[ 1 ]गत. निहितशत्रुसामंत कुलवधूप्रभातसम३ यरुदितफ[च्छे ]लोनि[ नगी ]यमान विमलनिस्त्रिंशपतापो देवदिजातिगुरुचरण कमलप्रणामोद्धृष्टवज्रमणिकोटिरुचिरदी ४ घितिविराजितमुकुटोद्भासितशिराः दि[ दी ]नानाथातुर[ 1 ]भ्यागत[ 1 ]र्थिजन [1]च्लि[ क्लि ]ष्टपरिपूरितविभवमनोरथोपचीयमान तृ[ त्रि ]विष्ट५ पैकसहायधर्मसंचयः प्रणयपरिकुपितमानिनीजनप्रणामपूर्वमधू [ धु ]रवचनो पपादितप्रसादप्रकाशि[ शी कृतविदग्धना६ गरकस्वभावो विमलगुणपंजर[1]क्षिप्तबहलकलितिमिरनिचयः श्रीमदर्द[६] स्तस्य सु[ सू नु[ : ]समदप्रतिद्वंद्वि गजघटा७ भेदिनिस्त्रिविक्रमश्प्रकटितमृगपतिकिसो[ शो ]रवि[ वी ][ 1 ]वलेपः पयो निघि[धी ]कृतउभयतटप्ररु[ रू ]ढध[ व ]न लेख[ 1 ]विहृतनिरंकुशदानप्रवा८ हप्रवृत्तदिग्दन्तिविभ्रमगुणसमूहः स्फटिकक'[ ]रपिण्डपाण्दुण्डुि ]रयशश्चन्दन चर्चितसमुन्नतेंगगनलक्ष्मि[क्ष्मी पयोधरो९ [त् ]संगः श्रीजयभटस्तस्य[1]त्मजः प्रतिहतसकलजगद्व्यापिदोषाधिकार विज़ [-]भित संतता[ त ]तमोवृत्वि[ ति ]रधिकगुरुस्ने१० हसंपन्नविमलदिशोभासितजीवलोकः परमबोधसमा[ म ]नुगतो विपुलगुर्जर नृपान्म[ न्व ]य प्रदि[ दी ]पतामुपगतः ११ समधिगतपंचमहाशब्द महाराजाधिराज श्रीमहद्दः कुशली सर्वानेव राष्ट्रपति विषयपति ग्रामकु[कू][]यु૧ મુળ પતરાં ઉપરથી. ૨ ઉમેટાનાં દાનપત્રમાં પણ નાસત્ વાંચન છે. ડો. મ્યુહર સૂચવે છે. વા ને બદલે ની ભૂલ અસલ લેખ જે ચાલુ હસ્તાક્ષરોમાં હતો અને જેમાંથી કોતરનારે નકલ કરી હતી તેમાંથી કદાચ થઈ હશે. ૩ વાંચો સગઢ ૪ ઉમેટા દાનપત્રમાં પ્રતાપ વાંચન છે, પરંતુ અર્થ બંધબેસતા આણવા માટે પ્રતાન વાંચન આપણે લઈએ છીએ. ૫ ઉમેટા દાનપત્રમાં જજ વચન છે. ડે. વ્યુહર તેનો છ૪ માં ફેરફાર કરવાની જરૂરીઆત માટે શંકા બતાવી છે. પરંતુ બે ખેડાનાં દાનપત્રોમાં ઇસ્ટ એ સ્પષ્ટ રીતે વાંચન છે. ૬ વાંચે તદ્ ઉમેટા દાનપત્રમાં ઢ વાંચન છે. પરંતુ આ દાનપત્રની પેઠે તેના પૌત્રનું નામ ૪ એમ લખેલું છે. ૭ ઉમેટા દાનપત્રની ૧૦ મી પંક્તિમાં ચિંતાસમુન્નત આ પ્રમાણે વાંચન છે. ૮ ઉમેટા દાનપત્રની ૧૨ મી પકિતમાં સંપ એમ વાંચન છે. ૮ પહેલાં તો કોતરવામાં આવ્યો હતો પછીથી ओ ना भात्राना था। माग भूसी नांगी ता ४२वामा मान्य। छे. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ३६ गुजरातना ऐतिहासिक लेख १२ क्तका[ क ]नियुक्तकाधी[घि ][ कारि ]क महत्तरादी त् [न् ] समाज[i]. पयति[। ]अस्तु वो विदितं यथा मया मातापित्रोरात्मनश्चैवामुष्मिकपुण्ययशो१३ भिवृद्धये अभि[ हि ? ]च्छत्रवास्तव्य तच् [ चा तुर्विद्यसामान्य क[1] श[ श्य् ] पश[ स ]गोत्रबहवि[ ढ ]र्च स ब्रह्मचारि भट्ट गोविन्दस्त बीजं पतरूं १४ स्य सु[ सू ] [ नवे भट्ट न[1][T]यण[ 1 ]य बलिचरुवैश्वदेवाग्निहोत्र पण्च [ञ्च ]मह[ 1]ज[ य ]ज्ञादिकृ[ कित्सर्पण[1]र्थ[i] अकुलेश्वरविषय[1] न्तः पाति राइ१५ धं ग्रामोस्याघ[T]ट स्थ[1]नानि पु[पू ]वतः वारने[ णे ]रग्रामः दक्षिणतः वरण्ड[1]नदिः पश्चिमतः शुंठव[ वा ! ]डकग्रामः उत[ त ]रतः १६ अरलौम ग्राम। -च एवमयं खचतुराघ[T]टनविशुद्धो ग्रामः सोद्रङ्ग[ : ] स[]परिकर[ : ]सधान्यहिरन्य[ ण्य ][ I देय[ : ]सोत्पद्यमानविष्टिक[ : ] १७ समस्त राजकि[ की ]य[ 1 ]न[ 1 ]मप्रवेश्यम[ श्या ]चन्द्र[1][ 1 ]र्णव क्षिति सरित्पर्वतसमानकालीन[ : ]पुत्रपोत्रान्वयक्रमोपभोग्य[ : ] [ पूर्वप्रत्तदेव१८ ब्रह्मदेयवर्जमभ्यन्तर सिद्धय[ 1 ]शकनृपकालतीतसंवच्छ[ त्स ]र शतचतुष्टये सप्तदशाधिके ये[ ज्ये ]ष्ठ[T]म[1]वास्य[ ]सु[ सूर्य ग्रा१९ दे उदकातिसर्गेण प्रतिपादितं [ तः] [[ ]यतोस्योचितय[1]ब्रह्मदायस्थित्या कृषतः कर्षयतो भुंजतो भे[ भो ]जयतः प्रतिदिश२० तो वा न व्य[ 1 ]सेधः प्रवर्तितव्य[ : ] [। ]तथागामिभिरपि नृपतिभिरस्मइंश्यै रन्यैर्व[]सामान्य[ ]भूमिदानफलमवेत्य बिन्दुन्दूि ]ल्लोलान्यनित्य[]न्यैश्वर्य[1] २१ णि तृण[1] अलग्नजलबिन्दुचण्च[ञ्च ]लण्च[ञ्च ]जीवितम[1]कलय्य स्वदाय. निर्विसे[ शे ]षोयमस्मदा[ दा योनुमन्तव्यः पालयितव्यश्च[। तथा चोक्तं।] ૧ ઉમેટા દાનપત્રની ૧૪ મી પંક્તિની પઠે આંહિ પણ વાંચન માય છે. પરંતુ બે ખેડાનાં દાનપત્રની ૩૨ મી પંક્તિમાં છે તેમ આધિારિજ એમ સુધારો કરવો જ જોઈએ એ નિઃશંક છે. ૨ અનુસ્વારની ભૂલ છે. ૩ પહેલાં આંતુ કોતરવામાં આવ્યો હતો અને પછીથી તે થોડા ભૂસીને કરવામાં આવ્યો 2. ४ अत्रि( हि ? )था मांहि सुधार्नु अक्षरात२ मे २६ ४३वा असा ५२ तरवामां मायुं छे. ૫ પ્ર. ભાંડારકર ૩iષર વાંચે છે, પરંતુ બીજા પદમાં અનુનાસિક નથી તેમ પહેલા પદ ઉપર અનુસ્વાર પણ નથી કોતરેલું. ૬ પ્ર. ભાંડારકર રવમ્ વાંચે છે અને હાલનું “છીદ' સાથે ઓળખાવે છે. પહેલા બે અક્ષરોની નીચે ત્રણ રદ કરેલા અક્ષરની નિશાની છે, જેમાંના પહેલા બે વરિ છે, નામ જે પ્રમાણે છે તેમ પહેલાં બે અક્ષરો તે ચોકકસ પણે ૨ા છે. બીજુ પદ નીચે જમણી બાજુના ખૂણામાં થોડુંક ભૂંસાઈ ગયું છે. પરંતુ શરૂવાતની ૨ વગરનું છે. ત્રોનું પદ જોકે બરાબર ધ નથી તેમ 4 પણ નથી. परंतु व ४२तां ध २ १धारे भगतुं छे. ७ वांया नदी ८ . मा२४२ अरतौम अथवा सरठौम पांय છે. તેમાં પાછળનોને વધારે ઠીક ગણે છે અને તેને વાનેરથી દોઢ માઈલ દૂર હાલના મુરજૂ સાથે સરખાવે છે. ૯ શબ્દની વચ્ચે હોવાથી આ વિરામચિહ્નની જરૂર નથી. For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ दद्द २ जानां इलावमांथी मळी आवेलां ताम्रपत्रो २२ बहुभिर्वसुधाभुक्त[ ] राजभिः सगरादिभिः यस्य यस्य या भूमिस्तस्य तस्य तदा फलं [ ||]श्व [T]ज्ञानतिमिरावृतमतिरा २३ च्छिद्य[ 1 ]दाच्छिद्यमानमनुमोदेत वा स पण्च[ञ्च []भिर्म्महापातकैरुपपातकैश्च संयुक्त[ : ]स्यादिति[ ॥ ]उक्तं च भगवता वेद व्याशे[ से ] २४ न व्याशे[ से ]न[ । ] षष्टिं वर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः अ[ []च्छेत्ता चानुमन्ता च तं[T]' न्येव नरके वसेत् [ ॥ ] यानीह दत्तानि पुरा २५ तन्[ 1 ]नि दानानि धर्म्म [ 1 ]यस [ रा ]स्कराणि निर्भुक्तमाल्यप्रतिमानि तान को नाम साधुः पुनराददीत ॥ स्वदत्तां परदत्ता [ - ] वाय २६ त्नाद्रक्ष नराधिपः' महीं महि[ ही ] मतां से [ श्रे ]ष्ठ दानाच्छ्रेयोनुपालनं [ ॥ ] लिखितमिदं संधिविग्रह[ 1 ]धिकृतरेवेण म[T]धवसुतेन [ ॥ श्रीवि [ वी ]तरागसु[ सू]नो[ : ]स्वहस्तोयं मम २७ श्रीप्रशान्तरागा [ ग ]स्य [ ॥ ] १ अनुस्वारनी भूल छे. २ आदि अने उमेटा नपत्र मे मेडान हानपत्रना वयन पुरानरेन्द्रैः કરતાં જાદુ' જ છે. उ विसर्गनी लूस ले. ૪ ઉમેટા દાનપત્રથી જુદું પડે છે. સદ્ગિ આંહી ચાલુ હસ્તાક્ષરામાં નથી. ले. १० ३७ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ભાષાતર છે ! સ્વસ્તિ ! ભરૂ કચ્છના દ્વાર (દરવાજા) આગળ આવેલા વિજયી નિવાસસ્થાનમાંથીઃ (૫. ૧)સજળ ઘન વાદળમાંથી બહાર નીકળતા શશીનાં કિરણથી જાગૃત થએલા શ્વેત કુમુદ જેવી યશની વેલીથી નભમંડળ છાયી નાંખતો, અનેક સમરનાં સંકટમાં જેની સામે આવતાં સંહાર થએલા શગુસામન્તકુલની પત્નીઓ પ્રભાત સમયે રૂદનથી જેની અસિન પ્રતાપ મોટેથી જાહેર કરે છે એ દેવ, દ્વિજ અને ગુરૂઓનાં ચરણકમળને પ્રણામ કીધેથી પંક્તિઓ પડેલા કેટી વમણિના ઉજજ્વળ કિરણોથી વિરાજિત મુગટથી મંડિત શિરવાળો, દીન, અનાથ, આજારી, અભ્યાગત, યાચક, અને વિપત્તિવાળા જનના વૈભવ (લક્ષ્મી) માટેના મારથ પૂર્ણ કરવાથી નિરંતર વૃદ્ધિ પામતા, સ્વર્ગપ્રાપ્તિના એક જ સહાય ધર્મસંચયવાળે, પૂર્વે પ્રણય થી કેપિત થએલી માનિની જનના પ્રણામ પછી મધુર વચનથી ઉદ્ભવેલા પ્રસાદથી પ્રકાશિત થતા વિદગ્ધ અને નાગરિક સ્વભાવવાળે, વિમલ ગુણનાં કિરણોના પિંજરમાં કલિના ઘનતિમિરને નાંખનાર, પંચ મહાશબ્દ પ્રાપ્ત કરનાર શ્રી દદ્દ હતે. (પં. ૬). તેને પુત્ર શત્રુની મદેન્મત ગજસેનાને સંહાર નિર્દય ફાળ (ફલંગ) મારી કરનાર જુવાન સિંહ જે પિતાની તરવારથી પ્રતાપ પ્રકટ કરનાર, નિરંકુશ દાન પ્રવાહથી અને ઉદધિના બને તટ પર આવેલાં વનમાં ગમન કરી સતત મદ ઝરતા અને કીડા કરતા દિગ્ગજેના ગુણસમહવાળો, ગગનલક્ષમીનાં સમુન્નત વાદળાં રૂપી પયોધને સ્ફટિક અને કર જેવા શ્વેત યશનાં ચંદનના લેપથી સુગંધિત કરતાં શ્રી જયભટ હતે. (પં. ૯) તેનો પુત્ર, સકલ જગત વ્યાપી દેનાર દેષના અધિકારથી ઉદ્દભવેલા ઘનતિમિર ને હાંકી મૂકનાર, ગુરૂના અધિનેહ થએલા વિમલ આદેશથી છવલોકને પ્રકાશિત કરતા, પરમબોધ પ્રાપ્ત કરનાર, વિપુલ ગુર્જર નૃપના અન્વયમાં મશાલ જે, પંચમહાશબ્દ પ્રાપ્ત કરનાર મહારાજાધિરાજ, શ્રી દ૬ કુશળ હાલતમાં સમસ્ત રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, આયુતક, નિયુક્તક, આધિકારિક, મહત્તર આદિને જાહેર કરે છે – (પં. ૧૨) તમને જાહેર થાઓ કે –મારાથી માતાપિતાના તથા મારા પરલોકમાં પર્યાયશની વૃદ્ધિમાટે અહિચ્છત્રમાં નિવાસ કરતા, તે જ સ્થળના ચતુર્વેદિ મધ્યેના, કાશ્યપ શેત્રના, બહુવૃચ સબ્રહ્મચારી ભટ્ટ ગેવિન્દના પુત્ર ભટ્ટ નારાયણને બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર, પંચમહાયજ્ઞ આદિ અનુષ્ઠાન માટે અકુલેશ્વર વિષયમાં રાઈધગામ જેની સીમા: પૂર્વે વારણેર ગામ; દક્ષિણે વરન્ડા નદી; પશ્ચિમે શુષ્ઠવડક ગામ અને દક્ષિણે અરલૌમ ગામ; આ ચાર સીમાવાળું ગામ ઉડ સહિત, ઉપરિકર સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, વેઠના હક્ક સહિત, રાજપુરૂષના પ્રવેશમુક્ત, ચંદ્ર, સુરજ, સાગર, પૃથ્વી, નદીઓ અને પર્વતાના અસ્તિત્વકાળ સુધી, પુત્ર, પૌત્ર, અને વંશજેના ઉપગ માટે, પૂર્વે દેવ અને બ્રાહ્મણોને કરેલાં દાનવીર્ય કરી અભ્યન્તર સિદ્ધિથી, શકરાજાના સમય પછી સંવત્સર ૪૧૭ માં જેષ્ઠ અમાસ ને સૂર્યગ્રહણ ના સમયે પાણીના અર્થ સાથે અપાયું છે. (૫. ૧૯) આથી આ માણસ જ્યારે બ્રહ્માદાયના નિયમાનુસાર આ ગામની ખેતી કરતે હાય અથવા ખેતી કરાવતા હોય અથવા ઉપભેગ કરતે હોય અથવા ઉપભેગ કરાવતા હોય, અથવા અન્યને સંપતે હોય ત્યારે કેઈએ પણ પ્રતિબંધ ન કરે. | ( પ. ૨૦) આ અમારા દાનને અમારા વંશના કે અન્ય ભાવિ નૃપેએ પોતે કરેલા દાન માફક, ભૂમિદાનનું ફળ દાન દેનાર અને રક્ષનારને સામાન્ય છે, શ્રી જલબિંદુ જેવી ચંચલ અને અનિત્ય છે, અને જીવિત તૃણના અગે જલબિંદુ જેવું ચંચલ છે એમ માનીને અનુમતિ આપવી For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ दह २ जानां ईलावमांथो मळी आवेलां ताम्रपत्रो અને તેનું રક્ષણ કરવું. અને આમ કહેવાયું છે કે –સગરથી માંડીને બહ નપાએ ભૂમિનો ઉપભોગ કર્યો છે. જે જે સમયે જે ભૂપતિ હશે તેને તે સમયે તેનું ફળ છે. અને અજ્ઞાનના ઘનતિમિરથી આવૃત થએલા મનવાળે જે માણસ આ દાન જપ્ત કરશે અથવા તેમાં અનુમતિ આપશે તે પંચમહાપાતકને અને અન્ય ન્હાનાં પાપને દોષી થશે. ( ૫. ૨૩) ભગવાન વેદ વ્યાસે કહ્યું છે કે –ભૂમિદાન દેનાર ૬૦ હજાર વરસ સ્વર્ગમાં વસે છે અને તે જપ્ત કરનાર તેટલાંજ વરસ નરકમાં વાસ કરે છે. પૂરાતન, ધર્મ, અર્થ અને યશની ઉત્પત્તિ વાળાં દાને પ્રતિમાને અર્પણ થએલી નિર્ભકત માલા જેવાં છે. કયે સુજન તે પુનઃ પાછાં લઈ લેશે ? તમારાં અથવા અન્યનાં કરેલાં ભૂમિદાનનું, હે નૃપમાં શ્રેષ્ઠ નૃપ ! રક્ષણ તું સંભાળ પૂર્વક કર. દાન દેવા કરતાં દાનની રક્ષા અધિક છે. (૫. ૨૬ ) માધવના પુત્ર સંધિવિગ્રહાધિકૃત રેવથી લખાયું છે. (પં. ર૭) શ્રી વીતરાગના પુત્ર શ્રી પ્રશાન્તરાગના હારા આ સ્વહસ્ત છે. For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૧૭ રાજા જયભટ ૨ જાનાં તામ્રપત્રો ચે. સંવત ૪૫૬ માઘ સુધિ ૧૫ આ લેખ તથા બીજા કેટલાક લેખ નવસારીની સ૨ કાવસજી હાંગીર રેડીમની મદ્રેસાના આસિસ્ટ માસ્તર મી. શેરીઆરજી દાદાભાઈ ભરૂચાએ મને પ્રસિદ્ધ કરવા માટે આપ્યા હતા. એ લેખ નવસારીમાં કોઈ પાયા ખોદતાં મળી આવ્યા હતા. આ લેખ બે પતરાં ઉપર છે. તે દરેક ૧૨ “પહેલું અને ૯” ઉંચું છે. કાંઠા મોટે ભાગે રહેજ જાડા રાખી અંદરની બાજુએ વળ્યા છે, જેથી લેખનું રક્ષણ થઈ શકે. બીજા પતરાની શરૂઆતમાં પહેલી પંક્તિને પહેલો અક્ષર તથા બીજા અક્ષરના થોડા ભાગવાળા હાને ટુકડો ભાંગી ગયો છે. અને એ જ પતરામાં એજ બાજુએ નીચલા ભાગમાંથી ૪“3અને ૪રૂ”ની બાજુઓવાળે એક ત્રિકોણાકાર જેવડે ટુકડે ભાંગી જઈ ખોવાઈ ગયે છે. પરંતુ લગભગ બધાય નાશ પામેલા અક્ષરો પૂરા પાડી શકાય છે. પતરાં જ્યારે પહેલાં મારા હાથમાં આવ્યાં ત્યારે તેના ઉપર તેના જેટલો જ જાડે કાટને થર જામ્યા હતા અને એક અક્ષર પણ કોઈ થળે જાણી શકાતું નહોતું. પરંતુ તે સાફ કરી આ લેખ સુવાચ્ય કરવામાં હું ફત્તેહમંદ થયો છું લેખ પતરાંની પહોળાઈમાં આડે લખ્યું છે. બે કડીઓ માટે કાણું છે, પણ કડીઓ તથા તેમાના એક ઉપર મુદ્રા હોવી જોઈએ તે ખવાઈ ગયાં છે. ભાષા આઘોપાંત સંસ્કૃત છે. છેલ્લી પંકિતમાં આપેલી સાખ સિવાય, લિપિ ગુજરાતમાં મળી આવેલાં ચાલુક્ય અને રાષ્ટ્રક્ટનાં સાતમા સૈકાનાં દાનપત્રો જેવી છે. આ જાતની લિપિ ચોથા સૈકાની દક્ષિણ-હિન્દની બાળાક્ષરી ઉપરથી બનેલી છે, અને તે જ સમયની જૂની નાગરીથી ઘણે અંશે જાદી છે. પરંતુ ૪૪ મી પતિમાં સાખની લિપિ દાનપત્રની લિપિ કરતાં તદ્દન જાદી છે, તે સાતમા સૈકાની નાગરી લિપિ છે. આ લિપિ કદાચ તે વખતે ગુજરાતમાં વપરાતી ચાલુ હસ્તાક્ષરોની હશે. આ લેખ જયભટ ૨ જાના સમયને છે. દાનપત્ર કાયાવતારની છાવણીમાંથી કાઢ્યું છે. આ સ્થળ ભરૂચ ડિસ્ટ્રિકટના જંબુસર તાલુકાના કવિનું સંસ્કૃત રૂપ માનવાને પ્રબળ ઈચ્છા થાય છે. તેમાં જયભટે કેરિલા “પથક” અગર પેટા-ભાગમાં આવેલાં શમીપદ્રક ગામમાં ૬૪ નિવન”ના માપનું એક ખેતર દાનમાં આપ્યાનું લખ્યું છે. કેરિલા એ ભરૂચની ઈશાન કેણમાં લગભગ ૧૦ માઈલ પર આવેલું હાલનું ‘કોરલ' જણાય છે. શમીપદ્રક અને ગેલિકા જે ખેતરની સીમાના વર્ણનમાં બતાવ્યું છે,-એ હાલ ઓળખાવવાને હું તૈયાર નથી. દ્રાહદ્ધ. જે પણ એ જ સંબંધમાં આપ્યું છે, તે પંચમહાલમાં ગોધરા પાસેનું હાલનું દેહદ હશે. ગિરિનગર, જે દાન લેનારના મૂળ વતન તરીકે બતાવ્યું છે, તે કાઠિવાડને હાલને ગિરનાર છે. અદ્ધિકનું અપ્રહાર ગામ, જે દાન લેતી વખતે તેનું નિવાસસ્થાન હતું તે હાલ ઓળખી શકાતું નથી. કેઈ અજ્ઞાત સંવતના વર્ષ ૪૫૬ના માઘની પૂર્ણિમાને દિવસે થયેલા ચંદ્રગ્રહણુસમયે આ દાન આપ્યું હતું, અને ૪૩ મી પંક્તિમાં લેખ લખાય તે દિવસ અને દાન અપાયું તે દિવસનું નામ સોમવાર (અથવા મંગળવાર) લખ્યું છે. આ તારીખ કયા સનની છે તે પ્રશ્ન હવે આપણે વિચારવાનો છે. મારે અભિપ્રાય એ છે કે ઉમેટા અને ઈલાઓનાં દાનપત્રે બનાવટી છે, અને તે ધર. સેન ૨ જાનું દાનપત્ર બનાવી કાઢનારે જ તૈયાર કર્યા છે. કદાચ તેણે દ૬ ૨ જાનું એક ખરું દાનપત્ર જે ખેડા, નવસારી અને કાવીનાં દાનપત્રોની માફક અનિર્દિષ્ટ સંવતવાળું હશે તે મેળવ્યું હશે અને ત્યાર બાદ સંવત્ ન જાણુવાથી તેણે અનુમાન કરીને શક સંવત દાખલ કરી દીધો. ૧ ઈ. એ. . ૧૩ પા. ૭૦ પંડિત ભગવાનલાલ ઈંદ્રજી For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ राजा जयभट २ जानां ताम्रपत्रो એટલે ઉમેટા અને ઈલાઓનાં દાનપત્ર હું નાકબૂલ કરૂં છું; અને તે સાથે ખેડાનાં દાનપત્રા શક સંવતનાં છે એવું જણાવતા મત પણ જેટલે અંશે તેના ઉપર આધાર રાખે છે તેટલા અંશે નાકબૂલ કરૂં છું. તેથી ખેડાનાં દાનપત્રાના ૬૪ ૨ જાને નવસારીનાં દાનપત્રના પહેલા દ૬ —જેને ા દાનપત્રમાં ‘ વિસ્તૃ’ આપવામાં આવ્યું નથી—તે તરીકે આળખાવું છું. અને આ પ્રમાણે આ ચાર દાનપત્રમાંથી નીચે મુજબ વંશાવલી અને તારીખ નકકી કરૂં છું- ૬૬ ૧ લા. (આશરે વર્ષ ૩૩૦ ) જયકાટ ૧ લે, અગર, વીતરાગ ( આશરે વર્ષ ૩૫૫) ઘર અથવા પ્રશાન્તરાંગ, ૩૮ અને ૩૮૫. જયભટ ૨ જો, ( આશરે વર્ષ ૪૦૫ ) ૬ ૩ જો, અથવા માઢુસહાય. ( આશરે વર્ષ ૪૩૦ ) I જયભટ ૩ જો, ૪૫૬ અને ૪૮૬. નવસારીનું આ દાનપત્ર કાયાવતારના ‘ ચાસ ' અથવા છાવણીમાંથી જાહેર થયું હતું. ઉપર કહ્યા મુજબ આ સ્થળતે ભરૂચ ડિસ્ટ્રિકટના જંબુસર તાલુકાનાં કાવી ગામ તરીકે ઓળખાવવાનું મને મન થાય છે. અને વસ ' શબ્દના ઉપયોગ ઉપરથી લાગેછે કે કાયાવતાર એ જયભટ ૩ જાની રાજ્ય–કારામારી અગર ચઢાઇ પ્રસંગેની મુસાફરી વખતે થાડા વખત માટે નાંખેલી છાવણી હશે. જે છાવણી અગર શહેરમાંથી ૪૮૬નું દાનપત્ર કાઢયું હતું તેનું નામ તે દાનપત્રના પહેલા ભાગ સાથે નાશ પામ્યું છે, જનરલ કનીંગહામે કૃપાપૂર્વક ઉપરની વિગતેાની ગણુત્રી કરી છે અને આશરે ઇ. સ. ૨૪૫ ના સમય પહેલાં અને પછીની ઘણી તારીખો તપાસ્યા પછી જહાવે છે કે, ગ્રહણુ અને વાર બન્ને ને માટે મળતું સન ઈ. સ. ૨૪૯-૫૦ છે અને તે સંવના પહેલા વર્ષ સાથે ઇ. સ. ૨૫૦-૫૧ વર્ષ મળતું આવે છે. ૨૪૯-૫૦માં ૪૫૬ ઉમેરવાથી ઈ. સ. ૭૦૫-૬ થાય છે. અને માઘ જાનેવારી ફેબ્રુવારી સાથે આવતા હેાવાથી આ દાનપત્રની તારીખ ઇ. સ. ૭૦૬ ના શરૂઆતના સમયમાં હાવી જોઈએ. તે વર્ષોંમાં માઘની પૂર્ણિમા મંગળવાર તા. ૨ જી ફેબ્રુવારીએ હતી, અને તે દિવસે ચંદ્ર ગ્રહણ પશુ હતું. For Personal & Private Use Only www.jainellbrary.org Page #55 -------------------------------------------------------------------------- ________________ गुजरातमा एतिहासिक लेख अक्षरान्तर' १ स्वस्ति श्रीकायावतारवासकात् सततलक्ष्मीनिवासभूते । तृष्णासंतापहारिणि दीन[ 1 ]नाथवि. २ स्तारितानुमावे । द्विजकुलोपजीव्यमानविभवशालिनि । महति महाराजकर्णा न्वये । कमलाकर इव रा३ जहंसः प्रबलकलिकालविलसिताकलितविमलस्वभावो गम्भीरोदारचरितविस्मा पितसकललोकपा४ लमानसः परमेश्वरश्रीहर्षदेवाभिभूतवलभीपतिपति[ रि ]त्राणोपजातभ्रमदद भ्रशुभ्राभ्रविभ्रम५ यशोवितानः श्री ददस्तस्य सूनुरशङ्कितागतप्रणयिजनोपभुक्तविभवसञ्चयोप चीयमानमनो६ निवृतिक[ र नेककण्टकवझसंदोहदुर्ललितप्रतापानलो निशितनिस्त्रिशधारा दारितारातिकरि७ कुम्भमुक्ताफलच्छलोलसितसितयशोशुकावगुण्ठितदिग्वधूवदनसरसिजः श्रीजय भट स्तस्यात्मजो म८ हामुनिमनुप्रणीतप्रवचनाधिगमविवेकस्वधर्मानुष्ठानप्रवणि वर्णाश्रमव्यवस्थोन्भू. लितसक९. लकलिकालावलेपः प्रणयिजनमनोरथविलयव्यतीतविभवसंपादनापनीताशेषपाथि वदाना१० भिमानो मदविवशाङ्कुशातिवर्तिकुपितकरिनेिवारणप्रथितगुरुगजाधिरोहणप्रभावो विपत्प्रपात११ पतितनरपतिशताभ्युद्धरणनिखिललोकविश्रुतपरोपकारकरणव्यसनः प्राच्यप्रती च्याधिराज१२ विजृम्भितमहासंग्रामनरपतिसहस्रपरिवाति[ रि]तानेकगजघटाविघटनप्रकटितभुज. वीर्यवि. १३ ख्यातबाहुसहायापरनामा । परममाहेश्वरः समधिगतपञ्चमहाशब्दश्रीदद्दस्तस्य सूनुर१४ नेकसमरसंधधनघटितगनघटापाटनपटरसहिष्णुवनदावानलो दीनानाथा१५ तुरसुहृत्स्वजनबन्धुकुमुदाकरकौमुदीनिशाकरः भागीरथीप्रवाह इव विपक्षक्षोभ क्षमः शान्तनु૧ મૂળ પતરાંઓ ઉપરથી. ૨ આ વિરામચિહ્નની જરૂર નથી. અને તે જ પ્રમાણે પક્તિ ૨૨ સુધીના બધાં વિરામચિહ્નોની જરૂર નથી. ૩ બંધબેસત અર્થે લાવવા માટે વાંચે વાશિતાહિત ૪ વાંચો प्रवीणो अथवा प्रवीणा For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ राजा जयभट २ जानां ताम्रपत्रो १६ रिव समुद्भूत कलकलारावमहावाहिनीपतिः आदिवराह इव स्वभुजबलपराक्रमो. दृत ध[ रणिः प] १७ रममाहेश्वरः समधिगतपञ्चमहाशब्द श्रीजयभटः कुशली । सर्वानेव राजसामन्त भो[गिकवि ]षय१८ पतिराष्ट्रग्राममहत्तराधिकारिकादीन् समनुदर्शयत्यस्तु वः संविदितं । यथा मया मातापित्रो त[ र ]त्म १९ नश्चैहिकामुष्मिकपुण्ययशोभिवृद्धये । गिरिनगरविनिर्गत ऋद्धिकाराहारवास्तव्य ___तच्चाभु[ तु ]विद्यसामान्य२० श्रावायनसगोत्र वाजप[ सं ]नेयमाध्यन्दिनसब्रह्मचारिब्राह्मणदत्तपुत्र ब्रामणदेव. __स्वामिने । अस्मत्कृ२१ तप्रकाशनामकल्लुम्बराय। बलिचरुवैश्वदेवाग्रिहोत्रातिथिपञ्चमहायज्ञादि क्रियो. सर्पणा२२ तथं । कोरिल्लापथकान मर्गत शमीपदकग्रामे । पूर्वोत्तरसीम्नि चतुप्पष्टिभूनिवर्तनप्रमाणं पतरूं बीजं. २३ [क्षे ][ । यस्याघाट नानि पूर्वतो गोलिकाग्रामसीमासन्धिः | | दक्षिणतो यमलखल्लराभिधा२४ नतडाक । तथा महत्तरमाहेश्वरसत्कक्षेत्रं '। नापितदेवळस[ 7 ]कवापकक्षेत्रञ्च । अपरतः शामी२५ पदकग्रामादेवाहद्धग्रामयायी पन्थाः । उत्तरतो बरुटखलराभिधानतडाकं । तथा २६ कोरिल्लावासिब्राह्मण नर्मसत्कब्रह्मदेय क्षेत्रञ्च । एवमिदं चतुराघाटनोपलक्षित [-]क्षेत्रं । सोद्रङ्गं । सोप२७ रिकरं । सभूतपा[ वा ? ]तप्रत्यायं । सधान्यहिरण्यादेयं । सदशापराधं । सोत्पद्यमानविष्टिकं । गृहस्थावरचल२८ कः । रथ्या । प्रवेश- । निर्गम- । सागर- । चतुष्पादप्रचार-। वापी-! कूप- । तडाकपद्रोपजीव्यसमेतं । सर्वरा૧ અંહિ કંઈ સુધારાની જરૂર છે. મળતું નામ સૂચવતું બ્રાધનાયને” છે. ૨ અસલમાં, કાતરનાર સ બીલકુલ ભૂલી જ ગયો હતો. અને પછી બીજો “” વા અને 1 ની વચ્ચે ઉમેરી જ ને સ કરવાની તજવીજ કરી. પણ તેમ કરતાં તેણે કરી નાંખ્યો ૩ કાતરનારે પહેલાં 2 કાતરી ५छीया त्र ४२सो भय छ, ४ नियमित ३५ तटाकं मया तडागम् छे. ५-६-७ ६३४ मा विरामચિહ્નની જરૂર નથી. ૮ આ વિરામચિહ્નની જરૂર નથી. તેમ જ પંકિત ૩૧ સુધીનાં બધાં વિરામ यिोनी थी. For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ४४ गुजरातना ऐतिहासिक लेख २९ जकीयानामहस्तप्रक्षेपणीयं । पूर्वप्रत्तब्रह्मदायरहितं । भूमिच्छिद्रन्यायेनाचन्द्रा र्ण३० वक्षितिसरित्पर्वतसमकालीनं । पुत्रपौत्रान्वयक्रमोपभोग्यमद्यमाघशुद्धपञ्चदस्यां । चन्द्रोप३१ रागे । पुण्यतिथावुदकातिसम्र्गेण ब्रह्मदायत्वेन प्रतिपादितं । यतोस्योचितया । ब्रह्म३२ दायस्थित्या भुञ्जतः कृषतः कर्षयतः प्रतिदिशतो वा कैश्चिद्वयासेधे वर्तितव्य मागामिभद्रन३३ पतिभिरस्मद्वेश्यैरन्यैव्वायमस्मदायोनुमन्तव्यः पालयितव्यश्च । यश्चाज्ञानतिमिरपटला ३४ वृतमतिरच्छिन्द्यादाच्छिद्यमानं वानुमोदेत । स पञ्चभिर्महापातकैः सोपपातकैः संयुक्त स्यादित्यु३५ क्तञ्च भगवता वेदव्यासेन व्यासेन । षष्टिं वर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः । आच्छेत्ता चानुमन्ता ३६ [च ] तान्येव नरके वसेत् ॥ विन्ध्याटवीप्वतोयसु धु[ शु]ष्ककोटरवासिनः । कृष्णाहयो हि जायन्ते भूमिदा३७ [नं ह ]रन्ति ये ॥ बहुभिर्वसुधाभुक् [त ] राजभिः सगरादिभिः । यस्य यस्य __यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ ३८ [ अग्नेर पत्यं प्रथमं सुवी भूवैष्णवी सूर्यसुतश्च गावः । लोकत्रयं तेन भवेत्तु दत्तं यः काञ्चनं गां ३९ [च महीं च] दद्यात् ॥ यानीह दत्तानि पुरा नरेन्द्रैदानानि धमार्थयशस्कराणि । निर्भुक्तमात्यप्रतिमा४० [नि तानि को ] नाम साधुः पुनराददीत ॥ स्वदत्तां परदत्तां वा यत्नाद्रक्ष युधिष्ठिर । महीं मतिमतां श्रेष्ठ . ४१ [ दानाच्छ्योनु ]पालनं ॥ संवत्सरशतचतुष्टये षट्पञ्चाशदुत्तरके माघ शुद्ध पञ्चदश्यां लिखितमिदं .... ... .... भोगिकपुत्रमहा. बलाधिकृतकेशवेनेति बलाधिकृत बावुल्लदूतकं । सं १८० ५० ६ ४३ माघ शु १० ५ सो [ ? ]मवारे । निबद्धम् ॥ ४४ स्वहस्तो मम श्री जयभटस्य ॥ ૧ વિરામચિહ્નની કોઈ જરૂર નથી. ૨ આ અક્ષર મ હતો એમ નિઃશંક બતાવવા માટે પતરાના ભાંગેલ ખણું ઉપર અારનો પુરતો ભાગ મોજુદ છે. અલબત્ત આગળ અક્ષર સો હતો કે મૌ હતો તે અટકળપૂરતું જ છે, પરંતુ એમાં તો વધારે સંભવિત જણાય છે. આગળના અક્ષરો ૫ ૩૦-૩૧ તેની મદદથી અને કાવી દાનપત્રને તેને મળતા લેખ ભાગની સરખામણી ઉપરથી પૂરા પાડવામાં આવ્યા છે. ४२ .... .... For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ राजा जयभट २ जानां ताम्रपत्री ભાષાક્તર સ્વસ્તિ ! કાયાવતાર નિવાસસ્થાનથી – (પં. ૧ )લમીનું અહર્નિશ નિવાસસ્થાન, તૃષ્ણને સંતાપ હરનાર (શમાવનાર), દીન અને અનાથને સહાય આપી મહિનામાં વૃદ્ધિ કરનાર, બ્રાહ્મણુકલોથી ઉપભેગા થતી લમીસંપન્ન, મહાન કર્ણ નૃપના મહાન અન્વયમાં, કમલ મંડળમાં હંસ સમાન શ્રી દ૬ હતું. તેનું પવિત્ર મન કલિયુગની અસર વિનાનું હતું અને તે પિતાનાં ઉમદા ડહાપણભર્યા કૃત્યથી સર્વ નૃપને આશ્ચર્ય પમાડતે. તેના પર પરમેશ્વર શ્રી હર્ષદેવથી પરાજય પામેલા વલભીનાથના રક્ષણ થી પ્રાપ્ત કરેલા વેત વાદળ જેવા ઝઝુમતા યશનું છત્ર હતું. (પ. ૫) તેને પુત્ર, જેનું માનસિક સુખ તેની લક્ષ્મીના સંચયને ઉપગ તેની પાસે ભય વગર આવનાર પ્રણ યિજનો કરતા તેમ વૃદ્ધિ પામતું, જેના પ્રતાપને અગ્નિ અનેક શત્રુ વંશને ભસ્મ કરવાની શક્તિવાળો હતો, અને જેણે દિગ્વધૂનાં વદન કમળ, તેની તીક્ષણ અસિધારાથી ભૂદેલાં ગજોનાં કુમ્મસ્થળોમાંથી નીકળતા મુકતાફળ રૂપે ચળકતા વેત યશના વસ્ત્રથી ઢાંકી દીધાં હતાં તે શ્રી જયભટ હતે. (. ૭) તેને પુત્ર, પંચમહાશબ્દ પ્રાપ્ત કરનાર, મહામુનિનાં રચેલાં શાસ્ત્રોમાં, સ્વધર્મ અનુષ્ઠાન અને વિવેકમાં નિપુણ વર્ણ અને આશ્રમની સુવ્યવસ્થાથી કલિયુગની આણ નષ્ટ કરનાર, અન્ય ભૂપને દાનને મદ પ્રયિઓની અભિલાષ પૂર્ણ કરવામાં વપરાતી લક્ષમી મેળવી નષ્ટ કરનાર, પિતાનું પ્રબળ હાથી પર આરેડુન કરવાનું બળ મદથી કોધિત બની અંકુશ સામે થતા અને નિરંકુશ ગજેને અંકુશમાં રાખી ખ્યાતિવાન કરનાર, વિપદમાં આવેલા અનેક ભૂપતિઓને સહાય આપવાથી સમસ્ત પ્રજામાં વિખ્યાત ઉદારતા વાળ, પૂર્વ અને પશ્ચિમના અનેક ( હજાર) નૃપને મહાસંગ્રામમાં અવૃત કરતી ગજસેના ભેદી પિતાનું બાહુબળ દેખાડી, બાહસહાયના બીજા પ્રખ્યાત નામવાળે, મહેશ્વરને પરમભક્ત શ્રી દદુ હતા. (૫. ૧૩) તેને પુત્ર, પંચમહાશદ પ્રાપ્ત કરનાર, અનેક સંગ્રામમાં ઘન ગજસેના ભેદવામાં ચતુર; કલેક્ષી જનોને દાવાનલ સમાન; દીન, અનાથ અને આારી જનને મિત્ર; કમલમંડલ જેવા સ્વજન અને મિત્રોને ઈન્દુ સમાન, ભાગીરથી નદીના પ્રવાહની માફક શત્રુઓને ભ પમાડે તેવી શક્તિવાળો,-શાન્તનું જેવો કલકલારવ કરતી મહાન સેનાને નાથ, આદિવરાહ માફક પોતાના ભુજ બળના પરાક્રમથી ભૂમિને (દુષ્ટ નૃપતિઓની સત્તા માંથી ) ઉદ્ધારનાર, અને મહેશ્વરને પરમ ભક્ત શ્રી જયભટ કુશળ હાલતમાં સમસ્ત નૃપ, સામન્ત, ભગિક વિષયપતિ, રાષ્ટ્રમહત્તર, ગ્રામમહત્તર, આધિકારિક આદિને અનુશાસન કરે છે – (પં. ૧૮) તમને જાહેર થાઓ કે: આ લેક તેમ જ પરલોકમાં મારાં માતાપિતા અને મારા પુણ્યયશની વૃદ્ધિ માટે, કેરિલા પથકમાં આવેલા શમીપદ્રક ગામની ઈશાન સીમામાં ૪ ( ચાસઠ ) નિવર્તનનું ક્ષેત્ર–જેની સીમા– પૂર્વે ગેલિકા ગામની સીમા, દક્ષિણે યમલખહલર સરોવર અને મહત્તર મહેશ્વરનું ક્ષેત્ર અને દેવક હજામ(વાપિત)નું વાપક ક્ષેત્ર, પશ્ચિમે શમીપદ્રક ગામથી ધાહદ્ધ ગામ જતો માર્ગ અને ઉત્તરે બરૂટખટલર તડાગ અને કોરિલા ગામમાં રહેતા બ્રાહ્મણ મર્મનું બહ્રદાયનું ક્ષેત્ર. આ ચાર સીમાવાળું આ ક્ષેત્ર ઉદ્રડ સહિત, અને ઉપરિકર સહિત અને ભૂતવાતપ્રત્યાય સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, દશઅપરાધના ગુન્હાના દંડની સત્તા સહિત, વેઠના હક સહિત, ઘરે, થાવર અને જંગમ, શેરીએ પ્રવેશ અને નિર્ગમનનાં સ્થાન, સાગર (૧) ચતુષ્પદ પ્રચાર, વાપી, કપ, તડાગ અને ગામની હદ પર વસનાર સહિત, રાજ પુરૂષોના હસ્તપ્રક્ષેપણુમુક્ત, પૂર્વે કરેલાં દેવ અને બ્રાહ્મણોને કરેલાં દાનવજી કરી, ભૂમિછિદ્રન્યાયથી, ચંદ્ર, સૂર્ય, સાગર, પૃથ્વી, નદીઓ અને પર્વતના છે. 1 For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ કદ गुजरातना ऐतिहासिक लेख અસ્તિત્વ કાળ સુધી, પુત્ર, પૌત્ર અને વંશોના ઉપભાગ માટે, આજે ચંદ્રના સમયે.-~~ માઘ, શુદી ૧૫ ને દિને બ્રહ્મદાય તરીકે, બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહેાત્ર, અતિથિ, પંચમઢ઼ાયજ્ઞના અનુષ્ઠાન અર્થે ગિરિનગર શહેરથી આવતા, ચતુર્વેદ્ધિ મધ્યેના, ‘ શ્રાવાયનસ ગોત્રના, વાજસનેય માધ્યનન્તિ સબ્રહ્મચારી, બ્રાહ્મણુ દત્તના પુત્ર, અમારાથી ક્લુમ્બર નામથી ખેાલાવાતા, બ્રાહ્મણ દેવસ્વામિને પાણીના અર્થ સાથે આપ્યું છે. ( પ'. ૩૧ ) આથી તે બ્રહ્મદાયના નિયમ અનુસાર તેના ઉપભેળ કરે, ખેતી, કરે, અથવા ખેતી કરાવે, કાઈને સોંપે ત્યારે કાઈ એ પ્રતિબંધ કરવા નહિ. આ અમારા દાનને, અમારા વંશના કે અન્ય ભાવિ નૃપાએ અનુમતિ આપવી અને તેનું રક્ષણ કરવું જોઈએ. જે અજ્ઞાનના તિમિરથી આવૃત થએલા ચિત્તવાળે આ દાન જપ્ત કરશે અથવા સિમાં અનુમતિ આપશે તે પંચમહાપાપ અને અન્ય ન્હાનાં પાપાના દોષી થશે. (૫. ૩૪) અને વેદ વ્યાસે કહ્યું છે કેઃ—ભૂમિ દાન દેનાર ૬૦ હજાર વર્ષ સ્વર્ગમાં વસે છે પણ તે જપ્ત કરનાર અથવા તેમાં અનુમતિ આપનાર તેટલાં જ વર્ષો નરકમાં વાસ કરે છે. જે ભૂમિદાન જપ્ત કરે છે તે ચિંધ્યાદ્રિના નિર્જલ વનમાં, વૃક્ષેાના શુષ્ક પેાલા( કેટર )માં વસતા કાળા સર્પને જન્મ લેછે. સગરથી માંડીને બહુ ભૂપાએ ભૂમિના ઉપભાગ કર્યા છે. જે જે સમયે જે ભુપતિ હશે તેને તે સમયે આ હુમણાં કરેલા દાનનું ફળ મળશે. સુવર્ણ અગ્નિનું પ્રથમ ( પહેલું) બાળ છે; પૃથ્વી વિષ્ણુની છે; ગાયે સૂર્યની પુત્રીએ છે. જે સુવણૅ ગાય, અને ભૂમિનું દાન કરે છે તે અખિલ ત્રણ ભુવન આપે છે. ધર્મ, અર્થ અને યશના ફળવાળાં પૂર્વેના નૃપાએ કરેલાં દાના, ઉપભાગ કરેલી માલા જેવાં છે. કયા સુન તે પુનઃ પાછાં લઈ લેશે ? પ્રામાં શ્રેષ્ઠ ! એ યુધિષ્ઠિર તારાથી કે અન્યથી અપાયલી ભૂમિનુ સંભાળ પૂર્વક રક્ષણ કર; દાનનું રક્ષણુ દાન આપવા કરતાં વધારે સારૂં છે ! ( ૫. ૪૧ )àગિકના પુત્ર મહાસેનાપતિ કેશવથી સંવત ૪૫૬ ના માઘ શુ, ૧૫ ને દિને લખાયું. દૂત!—સેના અધિકારી ખાવુલ્લ છે. સંવત ૪૦૦ અને ૫૦ અને ૬ માં માઘ શુદ્ધિ ૧૦ અને ૫ ને સામવારે તૈયાર કરવામાં આવ્યું તે આ મારા અર્થાત્ શ્રી જયભટના સ્વહસ્તે છે. For Personal & Private Use Only www.jainellbrary.org Page #60 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૧૧૮ જયભટ ૩ જાનાં તામ્રપત્રા* ચે. સં. ૪૮૬ આષાઢ સુ. ૧૦ ઘેાડા મહીનાઓ પહેલાં ભરૂચના ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેકટર રાવસાહેબ ગેાપાલજી જી. દેસાઇએ એ તામ્રપત્રાની છાપા મને મેકલી હતી. આ પતરાં એમને કાવીના પ્રાચીન શહેરમાંથી સરકારી કામે ગયા હતા ત્યારે થાડા વખત માટે મળ્યાં હતાં. કાવી શહેર મહી નદીની દક્ષિણે થાડા માઈલ ઉપર ખંભાતના અખાતની નજીક આવેલું છે. આ પતરાંઓના ઇતિહાસ નીચે મુજબ કહેવાય છેઃ— કાવીમાં ગંગેશ્વર મહાદેવના મંદિર પાછળના એક મકાનને જોડેલી એક પાણીની ટાંકી પાચ અગર છસેા વર્ષ પહેલાં સાફ કરી હતી. તેના કચરામાંથી તળીએ પહેલાં સાત લખેલાં તામ્રપત્રો મળી આવ્યાં હતાં. કપિલાની જ્ઞાતિએ આ પેાતાના કબજામાં લઈ લીધાં હતાં. જયભટના દાનવાળા પતરામાં તેના છેવટના અર્ધો ભાગ આપ્યા છે. મૂળ તે પતરૂ ૧૦ ઉંચ ઉંચાઇ અને ૧૩ ઈંચ પાહેાળાઈ વાળું હતું. પણ તેની ડાબી અને જમણી બાજુએથી મેટા ટુકડાએ ભાંગી ગયા હૈાવાથી બાજુએ અર્ધ ગોળાકારની થઈ ગઈ છે. સુભાગ્યે ભાંગી ગએલા ભાગેામાં દાતાના પ્રશંસાયુક્ત વિશેષણેા, તથા દાન આપનારને આશીવાર્દ અને લઈ લેનારને શાપના મહાભારતના પ્રખ્યાત શ્ર્લેાકેા હૈાવાથી મેાટું નુકશાન થયું નથી. પરંતુ તારીખ, લેખકનું નામ તથા દાતાની સિડુ એ બગડી ગયાં છે, એ શેાચનીય છે. પતરાંમાં ઘણી ખાંચા પડેલી હાવાથી તે બેદરકારીનેા ભેળ થયાં હાય એમ લાગે છે. ૨૦ મી અને ૨૨ મી પંક્તિના કેટ. લાક અક્ષરા એટલા બધા દાખીને કાતર્યાં છે કે તે પતરાંની બીજી બાજુએ ઉઠયા છે. પાછળની બાજુએ થાડાક અસ્પષ્ટ અક્ષરાની થાડી પંક્તિઓ જણાય છે, તે ઉપરથી એમ લાગે છે કે કાતરનારે કદાચ એ બાજુએ પેાતનું કામ શરૂ કર્યું હતું, પણ પછી તે પ્રયાસ છેાડી દીધા હતા. પતરાંને કાટ લાગ્યે નથી. અક્ષરો છેવટના વલભી રાજાએ, એટલે ધરસેન ૪ થાનાં દાનપત્રા અને પ્રેસર ડાસન અને ભાંડારકરે પ્રસિદ્ધ કરેલાં ગુર્જરનાં પતરાંએની લિપિ સાથે મળતા આવે છે. જયભટનું દાનપત્ર ભગ્નાવસ્થામાં હાવા છતાં પણ અત્યાર સુધીમાં મળી આવેલા લેખામાં સૌથી વધારે મહત્વનું છે. કારણ કે, ગુર્જર વંશના આપણા જાણવામાં આવેલા બીજા રાજા વિષે સપ્રમાણુ હકીકત આપવા ઉપરાંત તે ગુર્જર રાજ્યના ઇતિહાસ વલભીના ઇતિહાસ સાથે જોડે છે. તેમાં ભુંગાળની જાણવાોગ હકીકત આપી છે. તે વિક્રમાદિત્યના સંવત્ વિષેના કેટલાક તર્ક જે હાલના કેટલાક પ્રખ્યાત પુરાતન વસ્તુવિદ્યાના પ્રવીણા પણ કબૂલ કરે છે, તેને અસત્ય ડરાવે છે, અને હિંદુસ્તાનના મૂળાક્ષરોના ઇતિહાસમાં તે ઉપયેગી ફાળા આપે છે. પહેલા મુદ્દાની ખાખતમાં હું ધારું છું કે ઇ. સ. ની પાંચમી સદીમાં ભરૂચ ઉપર રાજ્ય કરતા ગુર્જર વંશમાં જયભટ થયા હતા, એ વિષે શંકા નથી. જયભટના લેખાની ભૌગેાલિક હકીકતા તેના કાલક્રમની હકીકતા જેટલી જ જાણવા લાયક છે. પ્રેાફ઼ેસર ભાંડારકરના દાનપત્રની જેમ આમાં બતાવેલાં લગભગ બધાં ગામડાં એળખાવી શકાય તેમ છે, કેમન્તુ ગામ હાલનું કિમેાજ અથવા કીમજ છે. કીમજથી સીધું પશ્ચિમ દિશામાં પાંચસે છસે વાર દૂર આસમેશ્વર, આપણાં દાનપત્રના આશ્રમદેવનું મંદિર છે. હાલનું મંદિર થાડાં વર્ષો પૂર્વે બંધાવેલું ઇંટનું જ્હાનું મકાન છે, પણ તેમાં એક પ્રાચીન લિ છે, અને તેની *ઈએ. વા. ૫ પા. ૧૦૯ ૧૦. બ્યુર For Personal & Private Use Only www.jainellbrary.org Page #61 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख પાસે પર્વમાં એક જાને ફ તથા જમીનમાં ખાડે, જે એક હાના તળાવને અવશેષ જે જણાય છે તે છે. ગામની પશ્ચિમે સીગાળ અથવા શીગામ, દાનપત્રનું સીગ્રામ છે; નૈરૂત્ય દિશામાં જામડિ ગામ જે સામડી પણ કહેવાય છે તે જગ્યાને મળતું આવે છે, અને ઉત્તરે ગેલેલનાં ખંડેરો ( ટોનોમેટિકલ નકશામાં ભૂલમાં ગલેલ કર્યું છે ) છે–તે આપણું દાનપત્રમાં ગેલિઆવલિ કહ્યું છે. છીરકહે મળી શકતું નથી. તેને માટે કહેલી જગ્યામાં સોલપુર સગરી છે. દાનપત્રમાં કહેલા જૂના રસ્તાઓ, અગર તેને બદલે કરેલા બીજા (કારણું દરેક ચોમાસામાં તે તદ્દન ધેવાઈ જાય છે ) હજી મોજુદ છે, અને શાસનમાં મંદિરને દાનમાં આપેલાં ક્ષેત્રની સીમા શોધવી મુશ્કેલ નથી. ગેલેલ જે છેડી લેકે દેગામ વસ્યા છે તેમાં અને કાવી, રૂણાદ અને બીજાં ચાર ગામોમાં ખાસ વિશેષ પ્રકારની બાંધણીની ઇંટની વાવોના અવ. શેષ છે. આ ઈમારતો જેની વિશેષ નિશાનીઓ આગળની બેવડી ભીંતે અને તેના ઉપર લતા સિહા, હાથીઓ, મયૂરે વિગેરેની ચૂનાની આકૃતિઓ છે, તે ગામડાંઓની પૂર્વની મહત્તા સાબીત કરે છે. લોકો કહે છે કે તે રાજા મૂજ અથવા મુંજે બંધાવી છે. આ પ્રદેશ પ્રાચીન મંદિરો, લિડે, અને મૂર્તિઓથી ભરેલો છે, અને હું ધારું છે કે આપણુ આર્કેઓલોજીકલ સર્વેયરને તે પ્રદેશમાં મુલાકાતને બદલે જરૂર મળશે. જયભટનાં દાનપત્ર ઉપરથી એ પણ જણાય છે કે, મહી સુધીને આખો કાંઠાને પ્રદેશ અર્જર રાજાઓના તાબામાં હતું, અને જેવી રીતે દક્ષિણ અંકલેશ્વર અગર અકરેશ્વર વિષયમાં અંકલેશ્વર તાલુકે અને પિટા મહાલ હાંસેટ (હંસપટ્ટક ) આવી જતા હતા, તેવી રીતે ભરૂકચ્છ વિષયમાં ભરૂચ, વાગ્રા, આમેદ, અને જંબુસર તાલુકાના બનેલા ભરૂચ જીલ્લાનો ઉત્તરારકને ભાગ આવી જતો હતો. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ जयभट ३ जानां ताम्रपत्रो अक्षरान्तर १ ... .... द्र ... दलित द्विरदकुम्भस्थलशलितमुक्ताफलनिक.... .... २ .... [ संग्रा मे चकितदक्षिणबाहुशिखरः पद्माकर इव प्रकटानेकलक्ष.... ३ ... कर इव सकलकलापान्वितो न पुनर्दोषकर सागर इवान्तः प्रवेशितविपक्ष भूभृमण्डल... .. ४ घणइव सुदर्शनचक्रक्षपितविपक्षो न पुनः कृष्णस्वभावः हर इवाङ्गीकृतभूति निचयो.... .... ५ ... बालेन्दुबिम्बप्रतिमेन येन प्रबर्द्धमानस्वतनूदयेन प्रणामकामोल्पकरेण लोक. कृतांज[ लि ].... .... ६ .... कृतोस्ति असिधाराजलेन शमितप्रासभं वलभीपतेयुदे यो नशेषलीकुसमा पकला पदस्ताथिकानल.... ... ७ [ फल ]द एष सविभियंति देववधूकदम्बकैन्नृपशतमकुटरत्न किंकणावलिरंजित पादपङ्कजः समधिगतपंचम[ हाश ] ८ [ब्दोम ]हासामन्ताधिपतिश्रीजयभटः कुशली सर्वानेव राजसामन्तभोगिकु विषयपतिराष्ट्रग्राममहत्तराधिकारिकाद[1] ९ न ]नुदर्शयत्यस्तु बस्संविदितं यथा मया मातापित्रोकात्मनश्चैहिकामुभिकपुण्य यशोभिवृद्धये केमज्जुमा म] १० [नि ]विष्टाश्रमदेवपादेभ्यः गन्धधुपपुष्पदीपपदान्तसंशीतकसत्रप्रवतन सत्माज___नोदयेन देवकुलस्य खण्डस्फुटित ] ११ । प तितनिसंस्कारनवकर्माक्ताद्युत्सर्पणार्थं श्रीभरुकच्छविषयान्तर्गतकेमज्जु प्रामे ग्रामक्यापरदक्षिणसीम्नि पञ्चाशन्निवर्तनप्रमा१२ णो भूखण्डः यस्य घाटनानि पूर्वटः छीरकहग्रामगामिपन्था दक्षिणतः जम्भाना मसीमासाब्धिः अपरतः जम्भाग्रामएगोलिअवली१३ ग्रामगामी पन्था उत्तरतः केमज्जुग्रामसीहुग्गाम क्तामीपन्था वटवापी च एवं चतु राघाटनोपलक्षितं क्षेत्रं सोपरिकदर.... .... १४ सभूतवातप्रत्यायं सधान्याहिरण्यादेयं सदशापरध सोत्पद्यमानविष्टिकं अचाटभट प्रावेश्यं सर्वराजकीयनामहस्तप्र. पति १ वाया गलित ५.३-सकलकलाकलाप; दोषाकर; ५.५-लोकः ५.६ शमितं; युद्धे, लोक.-थि पटछे. ५.७ पायो सगीर्यते. कदम्बकै; मुकुट; किरण; रंजिता ५.८-भोगिक;: पं. ९-पित्रोरा, पं. १०-प्रदानसंगीत ... ... ... ... प्रवर्तनसंमार्जनो. ५.११-पतितप्रतिसंस्कार; मस्या; पं. १२-यस्याघाट, पुर्वता: मी संधि; ग्रामात् गोलि. ५. १३-केमज्जुग्रमात्सीग्रामगामी ५. १४-सधान्यहि; दशापराध; राजकीयानाम. For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख १५ क्षेपणीय पूर्वापरदेवब्रह्मदायरहितं भूमिच्छिद्रन्यायेनाचन्द्राकर्णिवक्षित्तिसरित्सर्व तसमकालीनमद्याषाढशुद दशम १६ कर्कटकरशौ सक्रान्ते रवी पुण्यतिथावुदकातिसर्गेण देवदयत्वेन प्रतिपादितं यतोस्योचितया तपोवनाचारस्थित्या भुंजतः कृ१७ षतः कर्षयतः प्रतिदिशतो वा न कैश्चिद्वयाषेधे वार्तातव्यमागामिभिद्रनृपतिभिः अस्मद्वंश्यैरन्यैर्वायमस्मदायोनुमन्तव्यः परिपा१८ लयितव्यश्च यश्चाज्ञानतिमिरपटलावृतमतिराच्छिन्द्यादाच्छिद्यमानं वानुमोदेत स पञ्चभिर्महापातकैस्सोपपातकैः १९ संयुतिस्स्यादित्युक्तं च भगवता वेदव्यासेन व्यासेन षष्टिवर्षसहस्राणि सर्गे तिष्टति भूमिदः आच्छेत्ता चानुम२० ता च तान्येव नरके वसेत् । विन्धयाटवीस्वतोयासुशुष्क कोटरवासिनः कृष्णा हयो हि जायन्ते भूमिदयं हरन्ति ये । बहुभि[ ब२१ सुधा मुक्ता राजभिः सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं अमे रपत्यं प्रथमं सुव[ ण्ण भूर्वैप्ण ] २२ [ वी सूर्यसुता ]श्व गावः लोकत्रयं तेन भवेद्धिदत्तं यः कांचनं गां च मही च दद्यात् यानीह दत्तानि पुरा नरे.... .... २३ ... निर्भुक्तमात्यप्रतिमानि तानि को नाम साधुः पुनराददीत । स्वदत्तां परदचा वा यत्ना.... ... २४ ... ... नाछेयोनुपालनमिति ॥ श्रीकण्डकणकदूतकं ॥ संवत्सरे शतचतुष्टये ५ २५ .... ( ४८६ ) अषाढसुदि आदित्यवारे । निबद्धं लिखितं चेतं ... २६. .... ... स्वहस्तो मम श्रीजयभट[ दे ].... .... ... पं. १५-१६। शुद्ध श; दशमी या मा हवाना संभव है. पं. १६-राशौ संक्रा; देवदाय; ५.१७-व्यासेधे अमितय; गामिनि १५-संयुत, खगे. २-विन्ध्यातीप्यतो; भूमिदाग; ५. २३-निर्माल्यवान्त, For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ભાષાન્તર તેના પુત્ર, મહાસામન્તાના અધિપતિ જે (તેના શત્રુઓના ) ગજોના ભેઠેલા કુમ્ભમાંથી વરસતાં મૌક્તિકથી છવાઈ ગયા છે જેના ઉંચા કરેલેા જમણા કર યુદ્ધમાં કંપે છે ના કમળ સરાવર સમાન છે, જે સકલ કલા *** જે ખીલેલા ઘણા દશ હજાર સંપન્ન પૂર્ણ ઈન્દુ સમાન છે પણ કલંકથી મુક્ત છે—વિપક્ષ ભભુતાને રક્ષણ આપી, વિપક્ષ ભૃતે( પાંખ વિનાના પર્વતેા )ને રક્ષનાર સાગર સમાન—સુદર્શન ચક્રમાં મૂકેલા સૈન્યથી પેાતાના શત્રુઓના નાશ કરે છે તેથી યુદ્ધના સુદર્શન ચક્રથી શત્રુએને નાશ કરનાર કૃષ્ણ સમાન પણ કૃષ્ણસ્વભાવથી મુક્ત—ભૂતિનિચયથી ( અલંકારના મહાન સમૂહથી ) છવાઈ ભૃતિનિશ્ચય( ભસ્મના મહાન સમૂહ )થી છવાએલા શિવ સમાન જેના અંગના પ્રતાપ વૃદ્ધિ પામે છે ત્યારે અલ્પ કરથી અંજલી પ્રજાને પેાતાની પૂજા કરતી બનાવે છે તેથી વૃદ્ધિ પામતા અલ્પ કર( મૃદુ કિરણ )થી જને। પાસે નમન કરાવતા નવ ઈન્દુ સમાન ... અને જેણે અસિધારા વડે વલભીનાથની ઉત્સુકતા શાંત કરી હતી—જે અખિલ જગતના મહાન પંડિતાના અભિલાષના અનલ શાન્ત કરી અને ( અભિલાષનાં ફળ તેમને ) આપી દેવાની અંગનાના સમસ્ત મંડળથી ગીતમાં સ્તુતિ પામ્યા છે—જેના ચરણ કમળ અનેક નૃપેાના મુગટના મણિના કિરણાથી રક્ત થયા છે--અને જેણે પંચમહા શબ્દ પ્રાપ્ત કર્યાં છે, તે શ્રી જયભટ્ટ ... હતા. ॥ ... ... जयभट ३ जानां ताम्रपत्रो ... ... ... ส તે કુશળ સ્થિતિમાં હતા ત્યારે સમસ્ત નૃપ, સામન્ત, ભગિક, વિષયપતિ, રાષ્ટ્ર, ગામ, મહત્તર આધિકારિક આફ્રિને આ શાસને જાહેર કરે છેઃ તમને જાહેર થાએ કે મારાં માતાપિતા અને મારા, આલેક તેમજ પરલેાકમાં પુણ્ય યશની વૃદ્ધિ માટે કેમન્તુ ગામમાં સ્થાપેલા શ્રી આશ્રમદેવને, ગન્ધ, ધૂપ, પુષ્પ, દ્વીપ, નિત્ય સંગીતસેવા, મંદિર સ્વચ્છ કરાવવા, પંડિત, ફાટ પડેલા અને પડી ગયેલા ભાગના સમારકામના ખર્ચ માટે, શ્રી ભરૂચ્છ વિષયમાં કેમજી ગામમાં નૈઋત્ય સીમામાં ૫૦ ( પચાસ ) નિવર્તનના માપના ભૂમિખંડ જેની સીમા—પૂર્વે છીરહુ ગામજતા માર્ગ, દક્ષિણે જમ્બા ગામની સીમા; પશ્ચિમે જમ્બાથી ગાલિઅવલિ ગામ જતેા માર્ગઃ ઉત્તરે સીહુરગ્રામ જતે માર્ગ અને વવૃક્ષની સમીપમાં વાપી; આ ચાર સીમાથી અંકિત ક્ષેત્ર, ભૂમિશ્ચિંદ્રના ન્યાય અનુસાર, સહિત, લીલી અને ( સુકી ) શુષ્ક ઉત્પન્ન સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, દશઅપરાધના દંડના હુક સહિત, ઉદ્ભવતી વેઠના હુક સહિત, સૈનિકેાના પ્રવેશ મુક્ત, રાજપુરૂષના હસ્તપ્રક્ષેપણુ મુક્ત, પૂર્વે દેવા અને બ્રાહ્મણાને કરેલાં દાન વર્ષ કરી, ચન્દ્ર, સૂર્ય, સાગર, પૃથ્વી, સરિતાઓ અને પર્વતાના અસ્તિત્વ કાળ સુધી, અષાડ શુદ્ઘિ ૧૦ ને કર્કટક રાશિમાં રવિએ ગમન કર્યું તે શુભ દિને (દાનને અનુમતિ માટે ) પાણીના અંધંથી મેં આપ્યું છે. આથી જ્યારે આ તપાવન આચારની સ્થિતિ અનુસાર ઉચિત રીતે તેના ઉપભોગ કરે, ખેતી કરે, ખેતી કરાવે, અથવા તે સંબંધી આદેશ કરે ત્યારે કોઈએ પણુ નિષેધ કરવા નહિ. અમારા વંશના કે અન્ય ભાવિ ભદ્ર નૃપાએ આ અમારા દાનને અનુમતિ આપવી અને રક્ષવું જોઇ એ. અને જે અજ્ઞાનના તિમિર પટલથી આવૃત થયેલા ચિત્તથી તે જપ્ત કરશે અથવા જસ થવા દેશે તે પંચમહાપાપ અને અલ્પ પાપાને દોષી થશે. અને ભગવાન વેદવ્યાસે નીચે પ્રમાણે કહ્યું છે:--- (6 ભૂમિદાન દેનાર ૬૦ હજાર વરસ સ્વર્ગમાં વસે છે પણ તે જપ્ત કરનાર અથવા તેમ અનુમતિ આપનાર તેટલાં જ વર્ષ નરકમાં વાસ કરે છે. ઇ For Personal & Private Use Only www.jainellbrary.org Page #65 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख “ ભૂમિદાન જપ્ત કરનાર વિધ્યના નિર્જલ વનેમાં શુષ્ક કેપ્ટરમાં વસતા કાળો નાગ પુનઃ જન્મે છે. '' ५२ ‘સગર આદિ અહુ નૃપાએ ભૂમિના ઉપભાગ કર્યાં છે. ભૂમિતિને ભૂમિનું ફૂલ છે. (C અગ્નિનું પ્રથમ માળ સુવર્ણ છે, ( વિષ્ણુમાંથી પૃથ્વી આવે છે અને સૂર્યમાંથી ) ધેનુએ ( જન્મે છે ). ધેનુ કે ભૂમિનું દાન કરે છે તે ત્રણ ભુવન આપે છે” શેષ સમાન “ તેણે તેની શક્તિ પ્રમાણે પોતાનાથી કે અન્યથી થએલાં ભૂમિદાન રક્ષવાં જોઈએ દાનની રક્ષા દાન કરતાં અધિક છે. ’ છે તે પુનઃ લઈ લેશે ? ': 16 કયા સુજન પૂર્વેના નૃપાનાં દાન જે દૂતક શ્રી કન્ડકણુક, સંવત ચારસો છયાસી (૪૮૬) અષાઢ શુદ્ઘિ રવિવારે. ......થી રચાયું અને લખાયું, મારા શ્રી જયભટ્ટ દેવના સ્વહસ્ત. For Personal & Private Use Only www.jainellbrary.org Page #66 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૧૯ જયભટ ૩ જાનાં તામ્રપત્રો ચે. સં. ૧૮૬ આધિન. વ. ૧૫ અપ્રસિદ્ધ આ તામ્રપત્ર બે બે બ્રેન્ચ રોયલ એશિયાટિક સોસાઈટીના સંગ્રહમાંનાં છે અને હાલ તે પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝીયમમાં છે. તેની બાબતમાં બીજી કોઈ પણ માહિતી નથી. આ દાનપત્રનાં બે પતરાં છે અને તેનું માપ ૧૩ ઇંચ૪૧ ઇંચ છે. બન્ને પતરાંના ડાબી બાજુના ઉપરના ખૂણાના ભાગ કપાઈ ગએલા છે. કડી કે સીલ ઉપલબ્ધ નથી. અમુક અમુક ભાગમાં પતરું કટાઈ ગએલું છે, તેમજ અમુક જગ્યાએ કાણાં પણ પડી ગએલાં તેથી લેખ વાંચવામાં મુશ્કેલી પડે તેવું છે. કેતરનારે ઘણી ભૂલો કરેલી છે અને એક જ અક્ષર જૂદી જૂદી ઢબથી કોતરેલો છે, તેથી વાંચનારને વધુ મુશ્કેલી નડે છે. લિપિ ગુર્જર સમયના જેવી છે અને અક્ષરોનું સરેરાશ કદ ઇંચ જેટલું છે. ભાષા સંસ્કૃત છે અને છેવટના શાપાત્મક લેક શિવાય બધો ભાગ ગદ્યમાં છે. જયભટ ૩ જાનું એક જ બીજું પતરું જાણવામાં છે અને તે સં. ૪૮૬ આષાઢ સુદિનું છે. કીલહોર્નના લીસ્ટ(એ. ઈવો. ૫ એપેન્ડીકસ)માંનાં નં. ૪૦૨ વાળાં તામ્રપત્રો સં. ૪૫૬ નાં ને જયભટ ત્રીજાનાં લખ્યાં છે. પણ તે ખરેખર જયભટ ૨ જાનાં છે, જેથી જયભટ ત્રીજાનાં સંપૂર્ણ તામ્રપત્રો આ પ્રથમ જ જાણવામાં આવેલ છે. તેથી તેમ જ જયભટ ૨ જા પછીના રાજાઓની વંશાવળી મળે છે તેથી આ તામ્રપત્ર ઐતિહાસિક દૃષ્ટિએ બહુજ ઉપયોગી છે. વંશાવળી નીચે મુજબ તેમાંથી ઉપજાવી શકાય છે. પં. ૪ દદ્દ ૧ લો પં. ૭ જયભટ ૧ લે. (૫. ૧૨ ) બાસહાય ૫રમમાહેશ્વર સમધિગત પંચમહાશg ૬૬ ૨ જે. તેને દીકરો (૫. ૧૫) ધરાધર ૫. મા. સમધિગત પંચ. મ. મહાસામત્તાધિપતિ શ્રી જયભટ ૨ જે તેને દીકર (પં. ર૧) ૫. મા. સમ. પં. મહા. મહાસા. શ્રીમદ્ અનિરોલ તેને દીકરો પં ૩૩ સમ. પંચ. મહાસામન્તાધિપતિ શ્રી જયભટ ૩ જે. દાન દેનાર ૫. ૨૧ માં શ્રીમદ અનિલના નામવાળી જગ્યાએ જરા અક્ષરો અપટ છે, છતાં તે નામ નિઃશંક વાંચી શકાય છે. ગુર્જર વંશાવલિમાં આ નામ પ્રથમ જ જાણવામાં આવ્યું છે. પ. ૩૫-૩૬ દાન જે બ્રાહ્મણને આપવામાં આવેલ છે તેની વિગત નીચે મુજબ છે. તે લેહિકક્ષ પથક આહારમાંથી નીકળી આવેલ હતું. તે કૌડિન્યત્ર અને વાજિ માધ્યન્દિન શાખાન બ્રહ્મચારિ હતો. તે દિયનાગને દીકરો હતો. તેનું નામ ચકકસ જાણી શકાતું નથી. ૫, ૩૭ બલિ, ચરૂ વિગેરે ક્રિયા કરવા માટે ભરૂચ જીલ્લામાં આવેલું મન્નાથ નામનું ગામ દાનમાં આપવામાં આવેલ છે. પં. ૪૯-૫૦ દૂતકનું નામ ભટ્ટ શ્રી દેઈય-(પૂરું વંચાતું નથી ) છે. સંવત ૪૮૬ આશ્વિન વ. ૧૫ એમ શબ્દ તેમ જ અંકમાં આપેલ છે. પં. ૫૧ લેખકનું નામ અધૂરું–ગુલેન એમ વંચાય છે. ૫. પર માં સ્વહસ્તે મમ શ્રી જયભટસ્ય એટલા શબ્દો હસ્તાક્ષર સૂચક છે. For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ५४ गुजरातना ऐतिहासिक लेख अक्षरांतरमांथी अमुक भाग पं. १-१४ भाटे मो. ४. मे. वा. पानु ७७ ५. १–१६ १५ पराक्रमोद्धत धराधरः परममाहेश्वर समधिगतपञ्चमहाशब्दमहासामन्ताधिपति श्रीजयभट्टस्तस्यसुतः शौर्य १६ द – योत्तुंग्गोत्तमाङगाभूपालमौलिमाला चुम्बितचरणयुगलः सकलाभिगामिकादिगुणानुरागनिर्भरम १७ नभुस्वयस्रातो राजलक्ष्या कौमुदित्युदीधितिचक्रवालविमलयशः शेखरितमेरुशिखरो रणाङ्गणागतवरवै १८ रिवारणघटाकोटिक्रद्दाकदोर्दण्डश्चतुर्विद्याविगमोप ब्रहितप्रज्ञातिशयसम्यक्प्रवर्ति नीतिमार्गानुरंजितः १९ प्रकृतिः प्रकृतिकल्याणाशयत्वादस्पृष्टः कलिकालकालिम्ना सन्निहितयौवनोपनतानन्तविषयापभोगसौख्यै २० सहजशत्रुतया वशीकृतेन्द्रियः ग्रामः षाड्गुत्यप्रयोगनिपुणः शक्तिर्लयोपचितमहिमा परममाहेश्वरः सम २१ धिगतपञ्चमहाशब्दमहासामन्त [[ ]धिपति श्रीमद निरोलस्तस्य सकलभुवनतिलक स्यात्मजोनिजगुणगणमालालं २२ कृतोनेकनरेन्द्रवृन्दारकवृन्दवन्दितचरणारविन्दद्रयः कन्देन्दुसित सिन्दुवार कसमघ २३ वलितसकलधरामण्डलप्रचण्डप्रतापानलकचलिताखिल जगद्युपप्लवो दुर्व्वारशरासारसमुसोि २४ सकलाराति चक्रवालः प्रधान [] प्र ]धन प्रधाषितप्रकटकरि घटापाटनपटुः चटुलरणाङ्गणधङ्गणरट वलयशः सुधाध २५ णतुङ्गतुरङ्गमसकरभङ्गभासुरो - तदालित द्विरद मुक्तमुक्ताफलनिकरदनुरासिलतामरीचिनिचय २६ मिचकितदक्षिणबाहुशिखरः पद्माकर इ[ व ] प्रकटाणकलक्षणेन पुन्यपलाशयः क्षपाकर इव पुन २७ सकलकलापान्वितोनदोषकरः सागरइवान्तः प्रवेशितभू २८ भृक्मण्डलो - कपुनः ग्राहाकुलः नारायण इव सुदर्शनचक्र For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ जयभट ३ जानां ताम्रपत्री पतरूं बीजें २९ (क्षपित )विप[ क्षो ] [ नपु ]नः कृष्णस्वभावः हरइवाङ्गीकृत भूतिनिचयोनपु नर्भुजङ्गप ३० - - - बालेन्दुबिम्बप्रतिमेनयेन प्रवर्धमानस्वतनुदयेन प्रणामकामोल्प__करेणलो३१ ककृतांजलिः कानिमता कृताये[ स्ति ] असिधाराजलेन शमितः प्रसनवलभीपतेः पुनर्येनाशेषलोकस ३२ -- कलापदतर्जकानलः जचाभसजलदएषसविगीयति देववधुकदम्ब(नृ). पशतमकुटरत्नकिरणावलि ३३ ( र जितपादपङ्कजः समधिगतपञ्चमहाशब्द महासामन्ताधिपतिश्रीजयभटः ___कुशली सर्वानेव राज३४ मानविषयपतिराष्टग्राममहत्तराधिकारिकादीन्समनुदर्शयत्यस्तु वः संविदितं यथा मयामातापित्रोः ३५ रात्मनश्चैहिकामुष्मिकपुण्ययशोभिवृद्धये लोहिकक्षपकथा[ थका हारविनिर्गततत्रै विद्यसामान्य कौण्डिन्यसगोत्र ३६ वाजिमाध्यन्दिनसब्रह्मचारि हेटावुक ब्राह्मणादित्यनाग पुत्र भट्टाच्चडाय बलिचरुवै श्वदवोमिहोत्रातिथिपञ्च ३७ महायजा[ ज्ञा ]दिक्रियोत्सर्प( 4 )णान्ध( त्थं ) श्रीभरुकच्छविषयान्तर्गत मन्ना थग्रामः सोद्रङ्गः ४. .... .... .... क्यातिसर्गेण ब्रह्मदायत्वे प्रतिपादितो यातो स्योचितया ४९ भट्टश्रीदेइय-दृतक ।। संवत्सरशत चतुष्टये पडशीत्यधिके आश्वयुज बहुल पञ्चदश्यां ५० सं ४८६ आश्वयुज ब १५ लिखितश्चैतन्मया बलधिकृता -----तम ---- ५१ - गुलेन ५२ स्वहस्तोमम श्रीजयभटस्य For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રી: गुजरातना ऐतिहासिक लेख રાષ્ટ્રકૂટ વંશના લેખો For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ રાષ્ટ્રકૂટ વંશના લેખો કક્ક ૨ જાનાં આંત્રોલી છારેલીનાં તામ્રપત્રો શ. સં. ૨૭૯ આશ્વયુજ સુ. ૭ સુરત પ્રગણુના એરપાડ તાલુકામાંના કારેલી ગામના પાટીલ ડાહ્યાભાઈ જગદીશ તેમાં શું લખ્યું છે તે જાણવાની ઉત્કંઠાને લીધે આ પતરાં મારી પાસે લાવ્યા હતા. તેણે કહ્યું હતું કે સુરતથી ઈશાન ખૂણે આશરે દસ માઈલ છેટે છારોલી જે આંત્રોલી છારોલી તરીકે મશહુર છે તેમાં પાયે ખેદતાં આ પતરાં મળ્યાં હતાં. પતરાં બે છે અને તે ૮ ઇંચ ઉંચાં અને ૧૩ ઇંચ પહોળાં છે. અને અંદરની બાજુએ જ કતરેલાં છે અને બે કડી હોય એમ અનુમાન થાય છે, છતાં તેમાંની એક અત્યારે મળતી નથી. જે કડી મેજીદ છે તેના ઉપરની સીલમાં ગરૂડનું ચિત્ર ખંડિત દશામાં આપેલું છે, પતરાં સંભાળપૂર્વક કરવામાં આવ્યાં છે અને તે સુરક્ષિત છે. વલભી અને ચાલુકાનાં તે સમયનાં તામ્રપત્રના જેવી લિપિ છે. ભાષા સંસ્કૃત છે અને વંશાવળી વિભાગ પદ્યમાં છે, જ્યારે બાકીનો ભાગ ગદ્યમાં છે. ભટ્ટ રેવિસર( અથવા રવીશ્વર)ના દીકરા કુકકેશ્વર દીક્ષિત જે જાંબુસર(ભરૂચ જીલ્લામાં હાલનું જંબુસર)ને રહેવાશી હતું તેને કાશકુલ વિષયમાં સ્થાવર ૫લિકા નામનું ગામ દાનમાં આપ્યાની હકીકત આ તામ્રપત્રમાં છે. સ્થાવર પાલિકા તે હાલનું છાલી જ હશે, એમ હું માનું છઉં. તેની સીમા નીચે મુજબ આપેલી છે. ખેડાની પશ્ચિમે અને હેજ દક્ષિણમાં, પિમ્પલોચ્છની ઉત્તરમાં અને કાષ્ઠપુરી અને વટ્ટારની પૂર્વ. દાન આપનાર રાષ્ટ્રકટ વંશનો કકક છે તેની વંશાવલી નીચે મુજબ આપેલી છે: કઠ ૧ લાને રાષ્ટ્રકટ કુળરૂપી કમળના જથ્થાના સૂર્યરૂપ કહ્યો છે. આવું વર્ણન તે કુટુંબમાં જનમ્યા હોય તેને જ લગાડી શકાય. ત્યાર પછીને ધ્રુવ સ્પષ્ટ રીતે તેને દીકરે હવે, એમ વર્ણવ્યું છે. ત્રીજે રાજા ગેવિંદને પણ સ્પષ્ટ રીતે ધ્રુવને દીકરો કહેલ છે. આમાંના છેલલા રાજા કw બીજાને ધ્રુવ તે નાગવર્માની દીકરીથી ગેવિંદના પુત્ર તરીકે લખે છે આ તામ્રપત્રોમાંના રાજાનાં નામે પ્રખ્યાત રાષ્ટ્રકૂટ નાગવર્માની દીકરીને પરો. વંશના રાજાઓની સાથે મળતાં આવે છે, પણ તે વંશની જે વંશાવળી પ્રસિદ્ધ થઈ છે ( ડીનેસ્ટીઝ એફ કેનેરીઝ દાન આપનાર શ. સં. ૨૭૯ ડીસ્ટ્રીકટ ૫. ૩૨ ઈ. એ. જે. ૧૧ ૫. ૧૦૯ અને ઈ. એ છે. ૧૨ પા. ૧૭૯) તેની સાથે સરખાવતાં આ ચાર રાજા એનાં નામ બંધ બેસતાં આવતાં નથી. કારણ કે આ દાનની તિથિમાં અને દક્તિદૂર્ગ અથવા દન્તિવમાં બીજનો સામનગઢનાં તામ્રપત્રની તિથિમાં ચાર વર્ષને જ તફાવત છે. આપણે જે એમ અનુમાન કરીએ કક્ક ૧ લા ને ઇંદ્ર બીજ અને કુણું ૧ લા ઉપરાંત ધ્રુવ નામે ત્રીજે દીકરો હતે તો કંઈક બંધબેસતું આવે તેમ છે. વળી આ તામ્રપત્રને બનાવટી માનવાને કંઈ પણ કારણ નથી. લિપિ તે જ સમયની છે અને ગોવિદની પત્ની તે નાગવર્માની દીકરી હતી તે હકીક્ત બનાવટી તામ્રપત્ર લખનાર ઉપજાવી શકે નહીં. અત્યારે તે એમ સમાધાન થઈ શકે કે આ ચાર રાજામાં પહેલે કકક તે કક્ક ૧ લો માન, અને બાકીના રાજાઓ ઇદ્ર ત્રીજાથી શરૂ થતી ગુજરાત શાખાના પૂર્વજ હાય બીજાં તામ્રપત્રોથી આ હકીકત પૂરવાર થાય ત્યાંસુધી આ એક અટકળ જ રહી શકે. * જ, બે, બેં ર. એ. સ. વ. ૧૬ પા. ૧૦૫ ડે, ભગવાનલાલ ઇંદ્રજી ગેવિંદ ક For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतसं पहेलं १ श्रीमान्सदा जयति सिद्धसुरासुरेन्द्रवृन्दोत्तमागमणिचुम्बितपादपनः शंबु[ भु]: समाहितगुण२ त्रितयः प्रजानां सर्गस्थितिप्रलयकारणमादिदेवः । आसीदनेकसमराप्तजयः क्षितीशः श्रीराष्ट्र३ कूटकुलपंकजषण्डसूर्यः दुरिवैरिवनितावदनारविन्दहेमन्तकालपवनो भुवि ककराजः । तस्यामलस्य ४ नृपतेर्बुवराजदेवो देव्या बभूव तनयोऽतुलावीर्य्यधामा येनोभि[ भृ]तासि रिपुसैन्यबलं निहत्य नूनं यशो५ धवलयद्भुवनं समस्तं । निस्त्रिंशघाटविदलत्करिकुम्भमुक्तमुक्ताफलप्रकरमण्डित भूतलस्य आवेदयत्स६ मरमूर्द्धनि यस्य चित्रं लीलायितं मृगपतेरिव चेष्टितानि । निःमा[प्र]श्रयत्वम तिचापलमुग्धभावं साधं विरोध७ मुपशान्तिसरस्वतीभ्यां दोषा[ न् ]समाश्रयवशाद्गुणरत्नकाब्धेः पर्यत्यजत्सहजका नपि यस्य लक्ष्मी[क्ष्मीः] । सत्य८ ज्य कातरतृणौघमरीभकुंभपीठस्थलोपलशिलाः शकलीविधाय प्राप्तोपि यस्य चतुर ब्धिजलौ[ लो] भिमा९ ला जज्वाल दग्धरिपुवंशवनः प्रतापः । लक्ष्मीसनाथवपुरब्जसुचक्रपाणिनिर्वा च्यविक्रमनिबध्धबलि: १० क्षितीशः गोविन्ददेव इव नुन्नभुजंगदो गोविन्दराज इति तस्य सुतो बभूव । यस्याहवेषु धनगर्जितनाद११ धीरं मौनिनादमुपकर्ण्य निरस्तधैर्य[ : ] ॥ हंसा भुवनगतप[व]तीर [म ]पि जीविताशां दुर्बोरवैरिण इवामुमुचुः क्ष१२ णेन । कल्पद्रुमः प्रणयिषूदयशैलराजो मित्रेषु लोकनयनोत्पलकेषु चन्द्रः यः ___केसरीमदजलाईकपो१३ लभित्तिलि[ लि 'नालिनादमुखरेषु मतंगजेषु । संग्राममध्ध्ध[ ध्य ]जितसंय्य[ य] तभूभुजेन्द्रशिंजानिनादमुखरीकृतम ૧ અહિ વિસર્ગ ભૂલથી ૧૫ર છે. ૨ પાદપૂર્તિના ચિહની જરૂર નથી. ૩ વાંચે માન For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ का २ जानां ताम्रपत्री १४ न्दिरस्यः अद्यापि यस्य हरशेखरचन्द्रखंडशुभ्रं यशः स्त्रि[ त्रिभुवनं विमली करोति । तस्मात्परास्तपरतारकमा१५ प्तशक्तिः[क्ति ]श्रीकक्कराजमनुरंजितसवलोकं शंभोः कुमारमिव भूधररानपुत्री श्रीनागवर्मदुहिता जनयांचका. १६ र । भूभच्छिखामणिकरंबितपादशोभो बालोपि लोकनयनोत्पलसौख्यहेतुः पध्वस्त वैरितिमिरो गगनं श१७ शीव यः सद्गुणैनिजकुलं समलंचकार । संभ्रान्तमन्दरविलोडितदुग्धसिन्धुसंभूत फेणधव१८ लि[ ली ]कृताशं यस्य द्विशामचलकन्दरगर्भ र्भ ]भाजामप्याननानि चरित [तं म[ लिनी चकार । सत्येन धर्म बीजू पतरूं ५९ तनयं विदुरं च मत्या दानेन भास्करसुतं क्षमया सुमेरुं भीमं बलेन चरितेन. च वासुदे२० वं रूपेण संरतिपतिं सममंस्त लोकः[। सोऽयमनेकसमरसंघट्टपरगजघटाटोपवि. २१ घटनप्रचण्डदोर्दण्डमण्डितविग्रहो मदनरिपुशिरः शतकशुभ्रयशः प्रवाहधवली२२ कृतदिनमुखोऽनेकसामन्तमौलिलालितचरणारविन्दयुगलः परममाहेश्वरः समधि गतपञ्चमहाश२३ ब्दपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वरः श्रीकक्कराजः सर्वानेव स्वान्महासामन्त सेनाप२४ तिबलाधिकृतचोरो धरणिकभोगिकराजस्थानीयादीन्यवा [ था ] नियुक्तानन्यांश्व समाज्ञामयत्यस्तुवः संविदितं य२५ था मया काशकुलविषयांतर्गतस्थावरपल्लिकाभिधानो ग्राभः खैरोदादपरतः पिप्पला च्छादुत्तरतः काष्टपुरि[री वट्टारा२६ भ्यां पूर्वतः पुनः खैरोदसींध्या[ सीममध्या दक्षिणतः एवं चतुराधाटनविशुद्धो जांबूसरस्थानवास्तव्यतच्चातुविद्यसामा२७ न्यवच्छ[ त्स ]सगोत्रकण्वसब्रह्मचारिभट्टरेविसरपुत्रायकुक्केश्वरदीक्षिताय बलिचरुवै श्वदेवामिहोत्रादिक्रियाणां २८ समुत्सर्पणार्थं मातापित्रोरात्मनश्च पुण्यफलावाप्त्यर्थमाचन्द्राकाण्णवसरित्पर्वत वसुन्धरासमकाली२९ नः पुत्रपौत्रान्वयोपभोग्योऽभ्यन्तरसिध्या ध्या भमिच्छिद्रन्यायेन विषुवसंक्रान्ता वुदकातिसर्गेण प्रतिपादि૧ વિસર્ગ ભુલથી વપરાય છે. For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ३० तो यतोऽस्यातः प्रबलानिलसमीरितोदधितरंगचञ्चलं जीवलोकमवगम्यानिस्याश्च ____सा[स]+संपदश्चेत्यवधा३१ -गामिभद्रनृ[ न ]पतिभिरस्मद्वशंजैश्च साधारणं भूमिदानफलमवगम्यानुमन्तव्यः __ प्रतिपालनीयश्च । २२ यतः प्रोक्तमेव भगवता वेदव्यासेन व्यासेन[ । स्वदत्ता तां ]परदत्ता वा यत्ना द्रक्ष युधिष्ठिर मही[ ही क्षितिभृतां श्रे. ३३ ४ दानाच्छ्रेयोऽनुपालनं । षष्टिवर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः आच्छेत्ता चानुमन्ता च तान्येव न ३४ रकं वसेत् । शंखः सिंघा[ हा ]सनं च्छत्रं व[1]जिवारणयोषितः भूमिदानस्य महतः सर्वमेताद्विचेष्टितं । विन्ध्या३५ टवीष्वतोयो[ या ]सु शुष्ककोटरवासिनः कृष्णसर्पा हि जायते ब्रह्मदायापहारकः [1]बहुभिर्वसुधा भुक्ता ३६ राजभिः सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं। शकत्रि नि ]पकालातीतसंवत्सरशतषटके एकू[ को]३७ नाशीत्यधिके आश्वयुजशुद्धा[ध्वां ]कते| तोऽपि सं १७९ तिथि ७ []' लिखितं च मया आदित्यवर्मराजदूतकं बलाधिकृत३८ श्रीतत्तसूनुना श्री भो[ ! तो ]डल्लेनेति[1] ૧ આ ચિહ્ન, ગુમ “૮” ના ચિહ્નની સમાન હોવાથી “ , ” ના આંકડા તરીકે વાંચી શકાય. પરંતુ તે પ્રમાણે વાંચવાને આપણને બાધ છે, કારણ કે વર્ષની સંખ્યામાં “ ” ને માટે અહિ જૂદુ જ ચિહ્ન આપણી પાસે છે, જેથી આ ચિહ્ન, ગુપ્ત અથવા વલભી “છ” નું અન્ય ચિહ્ન હશે, એમ જણાય છે. For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ कक्क २ जानां ताम्रपत्रो ભાષાતર જેનાં ચરણ કમળ સિદ્ધો, સૂર અને અસુરના અધિપતિઓના મુગટમણથી ચુંબિત છે, જે (સત્વ, રજસ અને તમસુ ના) ત્રણ ગુણસંપન્ન છે અને જે પાણીના સર્જન, પાલન અને પ્રલયના મુખ્ય કારણ રૂપ છે તે શ્રીમાનુ શમ્ભ સદા વિજયી છે ! (પંક્તિ ૨ ) અનેક યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરનાર, કમલવૃંદ જેવા શ્રી રાષ્ટ્રકૂટ કુલને સૂર્ય સમાન, અને અતિ પ્રબળ શત્રુઓની વનિતાના મુખકમળને શરદ પવન સમાન, ભૂમિ પર કકકરાજ નૃપ હતે. (પંક્તિ ૩) આ વિમળ નૃપને તેની રાણીથી ધ્રુવરાજ દેવ નામને, અતુલ બળ અને પ્રભાવવાળો પુત્ર જન્મ્યો હતે. શત્રુનાં સૈન્યબળનો નાશ કર્યો પછી, અસિ ઉપર ઉન્નત થઈને તેના થશે સકળ ભુવનને વેત બનાવ્યું. તેની અસિના પ્રહારથી ગજેનાં ભેદેલાં કુભમાંથી ઝરતાં મૌક્તિકથી ભૂમિ આભૂષિત કરતી તેની રણક્ષેત્રની ચેષ્ટા સિંહનાં ચરિતનું સમરણ કરાવતી. લક્ષમીએ અવિવેક, ચપળતા, મુગ્ધભાવ, અને શાન્તિ અને સરસ્વતી સાથેના વિરોધના સ્વભાવિક દો તે ગુણ રત્નસાગરને આશ્રય લઈ, ત્યજી દીધા. રિપુના વંશનાં વન ભસ્મ કરી કાતર (બળહીન) તૃણું( બળહીન શત્રુ )ને ત્યજી, અને શત્રુઓના માતંગેની શિલા સમાન પ્રબળ પીઠ ભાંગી નાંખી, તેના પ્રતાપનો અગ્નિ ચાર સાગરનાં જળની ઉર્મિઓ( જળતા તરંગે )ની અવધિ સુધી પહોંચે તે છતાં શાન્ત થયે નહિ, (પંક્તિ ૯) લક્ષમીસંપન્ન અંગવાળા, સારા ચકનાં ચિહ્નોવાળા કરવાળા (જેમ ગોવિંદ કરમાં ચક અને કમળ ધારે છે ) અને પિતાના પ્રબળ તૃપોને અદેષિત વિકમથી નમન કરાવનાર ( જેમ અસુર બલિ નૃપને | ત્રણ ] અદેષિત પદથી ગવદે વશ કર્યો હતો) અને પિતાના સહચરને દર્પ હણનાર( જેમ ગેવિંદે સર્ષ [કાલિ ]ના મદને હશે ) હોવાથી જે ખરેખર ગોવિંદ દેવ સમાન હતું તે ગોવિંદરાજ તેનો પુત્ર હતા. જેમાં તેના અતિપ્રબળ શત્રુઓએ ખાયેલી ભૂમિ અને જીવનની સર્વ આશા મૂકી દીધી, તેમ રણક્ષેત્રમાં તેના ધનુષની દોરીને મેઘના નાદ સમાન ગંભીર નાદ સાંભળી હંસોએ ( તેને સાચે મેઘનાદ જાણી) પૃથ્વી અને આયુષ્યની કરમાતી આશા ત્યજી દીધી. તે, પ્રયિઓને કલ્પતરૂ સમાન હતે; મિત્રોને મહાન ઉદયગિરિ સમાન હતું, જનનાં નેત્ર કમળને ઈન્દુ સમાન હતો મદથી ભીના કુમ્ભ પર બેસતા ભ્રમરના ગુંજારવવાળા મસ્ત ગ તરફ સિંહ સમાન હતાઃ જેને મહેલ રણક્ષેત્રમાં બધીવાન કરેલા શત્રુપર નાંખેલી સાંકળના અવાજથી ગાજતો હતો, તેને હરના મસ્તક પરની નિર્મળ કળા સમાન યશ, હજુ પણ ત્રિભુવનમાં પ્રકાશે છે. (પંક્તિ ૧૪) તેનાથી શ્રી નાગવર્મની પુત્રીએ, જેમ પાર્વતીએ શંભુથી પિતાના અરિતારક અસરને પરાજય કરનાર, શક્તિ ( શસ) ધારનાર, સકળ જગને આનન્દ આપનાર કુમારને જન્મ આપે તેમ, પિતાના શત્રુઓના સામન્તોને હાંકી મૂકનાર બળવાન, અને સમસ્ત જનેને આનંદ આપનાર શ્રી કકરાને જન્મ આપે. મહાન પર્વત પર કિરણો ફેંકતે નવા છતા જનાના નેત્રકમળને આનન્દકારી અને પોતાના રિ, તિમિરને હણનાર ઈદ આકાશ શોભાવે છે તેમ, તો જે બાળ હતા છતા, નૃપેન મુગટમણમાં મળતા રૂપવાળા ચરણ સહિત, જમાના નત્રકમળને આન મા પનાર અને તિમિર સમાન શત્રુઓને હણનાર હતા તેણે પિતાને કુળને સદગુણેથી મંડિત કર્યું. તેના વિકમ ચલિત મદરગિરિથી પંથન ૧ હિન્દી કવિઓની માન્યતા છે કે વર્ષાકાળના આગમન સાથે જ પ્રથમ મેઘનાદ સાંભળતાં જીવનનો ભય ઉત્પન્ન થવાથી હસો હિંદુસ્તાન છે. પ્રેમાં સાતસ સરોવરમાં જઈ રહે છે. લોકનું ખાસ તા ધનુષનાદ મેષ નાદ સાથે સરખાવી છે, For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ गुजरामना ऐतिहासिक लेश्व થયેલા પદધિના રણ સમાન વેત... ... ... ...વડે દિશામાં પ્રકાશિત કરે છે તે સમયે, પર્વતાની ગુફાઓમાં આશ્રય લીધો હતો તે શત્રુઓનાં મુખ શ્યામ કરી નાંખ્યાં. લેકથી તે સત્યના માટે યુધિષ્ઠિર, મતિમાં વિદુર, દાનમાં ( સર્યને પુત્ર) કર્ણ સ્થિરતામાં સુમેરૂ, બળમાં વાસુદેવ અને રૂપમાં કામદેવ સમાન ગણ્યા હતા ( પંક્તિ ૨૦ ) જેને અંગ, શત્રુના ગજેની ઘટા ભેદવામાં પ્રબળ, ઢહડ સમાન કરથી ભૂષિત છે, જેણે શિવના શિર પરની કળા સમાન વેત યશના પ્રવાહથી સકળ દિશાઓ સ્વેત કરી દીધી છે, જેના ચરણની સેવા આશ્રિત નૃપમંડળથી થાય છે, જે પંચમહાશબ્દનો ઉપભોગ કરે છે તે ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વર શ્રીકક્કરાજ તેના સમસ્ત મહાસામન્ત, સેનાપતિ, બલાધિકૃત, ચદ્ધરણિક, ભગિક, રાજસ્થાનીય આદિને તેમના અધિકાર પ્રમાણે શાસન કરે છે – (પંક્તિ ૨૪) તમને નહેર થાઓ કે, મારાં માતાપિતા અને મારા પુણ્ય યશ માટે કાશકુલ વિષયમાં આવેલું બૈરાડની પશ્ચિમે, પિપલાચલની ઉત્તરે, કાષ્ટ પુરી અને વારની પૂર્વ અને બૈરાડની મધ્ય સીમાની દક્ષિણે આવેલું સ્થાવરપતિલક ગામ, આ ચાર સીમાવાળું, જામ્બુસરવાસી, રેવિસર (રવીશ્વર) ભદ્રના પુત્ર, ચાર વેદમાં નિપુણ, વત્સ ગોત્રના, અને કવ શાખાના કુકકેશ્વર દીકિતને, બલિ. ગુરૂ વિશ્વદેવ, અગ્નિહેાત્ર આદિ વિધિ અનુષ્ઠાન અર્થે, ચંદ્ર, સર્ય, સાગ, સરિતાઓ, પર્વતે. અને પૃથ્વીના અસ્તિત્વ કાછળસુધી, પુત્ર, પૌત્ર, અને વંશના ઉપલેગ માટે અભ્યન્ત સિદ્ધિ અને ભૂમિછિદ્રના ન્યાય અનુસાર પાણીના અધ્યેથી શરદૂવિષુવકાળમાં, મેં આપ્યું છે. (પક્તિ ૩૦) આથી ભાવિ ભદ્ર કૃપાએ અને મારા વંશજોએ ભૂમિદાનનું ફળ (દેનાર અને રક્ષનારને) સામાન્ય છે અને જગત પ્રબળ પવનથી હંકારાતા, સાગરના તરંગો સમાન રાંચળ અને લક્ષમી અનિત્ય છે, એમ માનીને આ દાનને અનુમતિ આપવી અને રક્ષવું. (પંક્તિ ૩ર) અને ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે, નૃપોમાં શ્રેષ્ઠ, હે યુધિષ્ઠિર ! હારાથી અથવા અન્યથી દેવાયેલી ભૂમિનું તું સંભાળથી રક્ષણ કર દાનનું રક્ષણ દાન કરવા કરતાં અધિક છે ! ભૂમિદાન દેનાર રગ માં ૬૦ હજાર વર્ષ વસે છે પણ (ભૂમિદાનજપ્ત કરનાર અને જપ્તિમાં અનુમતિ આપનાર તેટલાંજ વર્ષ નરકમાં વાસ કરશે. શંખ, સિંહાસન, છત્ર, અ, ગજે, અને લલનાઓ ભૂમિ હાનના મહાન ફળની સરખામણીમાં ચેષ્ટા સમાન છે. ખરેખર, દ્વિજોને દેવાયેલાં ભૂમિ દ્વાન હરનાર, વિંધ્યાચલના નિર્જળ વનનાં, શુષ્ક વૃક્ષના કેટરમાં વસતા કાળા સર્પ જન્મે છે. સગર આદિ બહુ કૃપાએ ભૂમિ ગવી છે, જે સમયે જે ભૂમિપતિ તેને તે સમયે દાનનું ફળ છે. (પંક્તિ ૩૬ ) શક નૃપના કાળ પછી સંવત છસો ઓગણ્યાએંસી, આશ્વયુજ, શુદિમ અથવા સંખ્યામાં ૬૭૯, ૭ ને દિને. (પંક્તિ ૩૭) આ દાન જેના દૂતક નૃપ આદિત્યવમાં છે, તે મારાથી, બલાધિકૃત શ્રી તત્તના પુત્ર શ્રી ભેદત્રુથી લખાયું છે. ૧ વિરાધાલંકા અડાલે છે. હું આ અ દીTH + 1 +-અને મકાશ તિ’ એમ થાય છે. For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૨૧ ગોવિંદ ૩ જાનાં વેણુ (દિડેરી તાલુકામાં)નાં તામ્રપત્રો શ. સં. ૭૩૦ ૨. સુ. ૧૫ આ તામ્રપત્રો જ. ર. એ. સે. ( ઓ. સી. ) . ૫ પા. ૩૪૩ મે મી. ધને પ્રસિદ્ધ કર્યો છે. રો. એ. સ. ની મુંબઈ શાખામાં અસલ તામ્રપત્રે છે, તેના ઉપરથી હું ફરી પ્રસિદ્ધ કરું છઉં. પતરાં ત્રણ છે અને ૧૦” લાંબાં અને ૭” પહેલાં છે. વચમાંથી તેનાથી જરા ઓછાં પહોળાં છે. કાર જરા જાડી રાખેલી છે અને પતરાં સુરક્ષિત છે. બીજા પતરાની બીજી બાજુએ મધ્ય ભાગમાં લેખ જરા ઘસાએલ છે. અંગ્રેજી પુસ્તકનાં પાનાંની માફક ફેરવીને વાંચી શકાય એવી રીતે પતરાં કોતરેલાં છે. કડીyઇંચ જાડી ૪” વ્યાસવાળી છે. તેના પરની સીલ ગેળ છે અને તેને વ્યાસ ૨૫ ઈંચ છે. દક્તિદગ અને ગેવિન્દ ત્રીજાનાં બીજાં પતરાંમાં હોય છે તેવી જ બેઠેલી શિવની મૂર્તિ સીલમાં કોતરેલી છે. ભાષા સંસ્કૃત જ છે. આ પતરાંમાંના ૧૭ પ્લેકે રાધનપુરનાં પતરાંમાં પણ છે. ઉપરાંત આમાંના છઠ્ઠા અને સાતમાં સ્પેકની વચમાં રાધનપુરનામાં એક પ્લેટ વધુ છે. તે પુત્ર નાથનથી શરૂ થાય છે. અને તેમાં એક તરફ પિતાનું લશ્કર અને બીજી બાજુ સમુદ્ર વચ્ચે ૫૯લોને ધેર અગર પ્રવે ઘેરી લીધાનું અને તેના હાથીઓ પડાવી લીધાનું વર્ણન છે. આમાંને અગીયારમો લેક પાંચ પાદવાળો હાઈને તેને તરજુમે બરાબર થઈ શકતો નથી. તે રાધલુપુરનામાં ચાર ચાર પાદના બે કલાકમાં આપેલ છે. આમાંના ૧૨ માં અને ૧૩ મા શ્લેકની વચમાં રાધનપુરનામાં એક વધુ કલેક છે. તે સંધાયાકુરેશીનુણ7 થી શરૂ થાય છે અને તેમાં ગોવિંદ ૩ જા પાસેથી ગુર્જર રાજા નાશી ગયાનું વર્ણન છે. આમાંના ૧૬ મા અને ૧૭ મા લેકની વચમાં રાધનપુરનામાં જેલદિરથી શરૂ થતો એક વધુ કલેક છે. તેમાં ગાદે મેકલેલા તે અરધે સંદેશો આપે ત્યાં તો વંગીનો રાજા આવ્યું અને ગેવિંદ ૩ જાને માટે તેના નેકરની માફક વર્યો અને કિલલાની દીવાલ બંધાવી દીધી. ગુર્જર રાજા અને વૈગીપતિ એટલે કે પૂર્વના ચાલુકય રાજા વિજયાદિત ઉર્ફે નરેન્દ્રમૃગ રાજનું વર્ણન આમાં નથી, તેથી એમ અનુમાન થાય છે કે આ બે દાનપત્રની તિથિઓની વચમાં ગોવિંદ ૩ જાએ તેઓને જિત્યા હશે. આ દાન રાજધાની મયર ખડીમાંથી આપવામાં આવેલ છે. વણીની ઉત્તરમાં રખડ્ડને ડુંગરી કિલ્લે તે મયૂરખડી હશે, એમ ડો. બુલર માને છે. દાનની સાલ શ. સં. ૭૩૦ (ઈ. સ. ૮૦૬-૭) છે અને વ્યય સંવત્સર આપેલ છે. નાશિક દેશના વટનગર વિષયમાંનું અમ્બક ગ્રામ દાનમાં આપેલું છે. અમ્બક ગ્રામ તે વણીની દક્ષિણમાંનું હાલનું અમ્બે છે અને લેખમાંનું પુલિન્દા ઉપરનું વારિખેડ તે ઉનન્દા ઉપરનું હાલનું વરખેડ ધાર્યું છે. બીજા સ્થળે ઓળખાયાં નથી. વટનગર તે કદાચ હાલનું વણી હોય. ૧ ૪. એ . ૧૪ ૫, ૧૫૬ ડે છે. ૨. ફી For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ गुजगतमा ऐतिहासिक लेख अक्षरान्तर पहेलुं पतरूं १ स वोव्याद्वेधसा धाम यन्नाभिकमलं कृतं । हरश्च यस्य कान्तेन्दुकलया कमलं __कृतं । (॥ ) भूपोभवद्गृहदुर[ :* ] स्थल२ राजमानश्रीकौस्तुभायतकरैरुपगूढकण्ठः सत्यान्वितो विपुलचक्रविनिर्जितारिच. क्रोप्यकृष्णचरितो ३ भुवि कृष्णराजः [ ॥* ] पक्षच्छेदनभया”( श्रि )ताखिलमहाभूभृक्( त् )कुल भ्राजिताद्दुर्लध्यादपरैरनेकविमलभ्राजिष्णु४ रत्नान्वितात् यश्चालुक्यकुलादनूनविवु ( बु )धत्राताश्रयो वारि लक्ष्मीन् ( म् ). मन्दरवत्सलीलमचिरादाकृ५ ष्टवां( न )वल्लभः [*] तस्याभूतनयः प्रतापविसरैराक्रान्तदिङ्मंद( ड )लवंडा [* ] शो[ :* ] सदृशोप्य चंडकरताप६ हादितक्ष्मातल: धोरो धैर्यधनो विपक्षवनितावकावु( बु )जश्रीहरो हारीकृत्य यशो यदीयमनि७ शं दिङ्नायिकाभि( र * )द्धृतं [॥* ] ज्येष्ठोल( लं) घनजातयाप्यमलया लक्ष्म्या समेतोपि सन्यो भूनिर्मलमंड८ लखि( स्थि )तियुतो दोषाकरो न कचित्कर्णाध[ :* ]स्थित दानसंततिभृतो यस्यान्यदानाधिकं दानं वी९ क्ष्य सुलज्जिता इव दिशां प्रान्ते स्थिता दिग्गजाः [॥• ] अन्यैर्ण( न ) जातु विजितुं[ तं गुरुशक्तिसारमाका१० न्तभूतलमनन्यसमानमानं येनेह व[ ब ]द्धम[ व* ]लोक्य चिराय गंगं दुरं' स्वनिग्रहभिये११ व कलिः प्रयातः [॥* ] हेलोस्वीकृतगौडराज्यकमलामत्तं प्रवेश्याचिरादुर्मा गम्मरुम तरनारे 'मापन (१५३ शन अधूरी छडी हीया २ मी. वाचन, पौरो' पाय छे. परंतु प्रति ति विशे, प्रथम ५६ यास पणे 'धो 2-1 शत . म्युरना हनपत्रमा પાંચમી પંક્તિમાં છે તેમ–વળી, પંક્તિ ૩૯ માંના ત્રાય ના જૈ સાથે સરખાવે અને જરા જુદા પડતા જ ના पौ (५.४४)नी साथै ५५ समाव। 3 भी. वेपन ' गाङ्ग पूरम् बाय छे. न्यारे. 3. न्यु २ नानपत्र માં TFપૂર વાંચે છે, પરંતુ બને દાનપત્રની પ્રતિકૃતિઓ સ્પષ્ટ રીતે ત્રમ્ વાંચે છે. ડો. ખુલ્હારના દાનપત્રમાં TXના છેલ્લા અનુસ્વારનો લોપ થયેલ છે. આ દાનપત્રમાં બીજા ઉપર એક મીડું તથા બીજી મીડું . પછી છે. તેમ જ લખાણની ઉપલી પંકિતમાં પણ છે. આ બન્નેમાંનું એક કદાચ અનુસ્વાર માટેની નિશાની હેય. ४. युनाहानमा माया पटसा एकत्रात्मावहेन । २३ ते मने पल्लव शलनी सिने वाले याबिन बनाने लगे. For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ गोविंद ३ जामां वीनां ताम्रपत्रो १२ ध्यमप्रतिष( ब )लै[ र* यो वत्सरो( रा )ज व( ब )लैः गौडीयं शरदिन्नुपादध__वलं छ( च्छ )त्रद्वयं को( के )वलं तस्मान्नाहृत त१३ घशोपि ककुभां प्रान्ते स्थितं तत्क्षणात् [ ॥ ] लब्ध( ब्ध )प्रतिष्ठमचिराय कलिं सुदूरमुत्सा[ २ ]य शुद्धचरितैर्धरणी१४ तलस्य कृत्वा पुनः कृतयुग शृ( श्रि )यम[ प्य" Jशेषं चित्रं कथं निरुपमः कलि वल्लभोभूत् [ ॥* ] प्राभूद्धै र* ]यवतस्ततो निरु १५ पमादिन्दु[ * ]यथा बारिधेः शुद्धात्मा परमेश्वरोन्नतशिरः संसक्तपादः सुतः पद्मा. नन्दकरः प्रत्ता१६ [प* ]सहितो नित्योदयः सोन्नतेः पूर्वाद्रेरिव भानुमानभिमतो गोविंदराजः सतां [* ] यस्मिं(न् सर्वगुणाश्र१७ ये क्षितिपतौ श्रीराष्ट्रकूटान्वयो जाते यादववंशवन्मधुरिपावासीदलंध्यः परैः दृष्टाशावध१८ यः कृता[ :* ] स्यु( सु )सदृशा दानेन येनोद्धता मुक्ताहारविभूषिता[ :* ] स्फुटमिति प्रत्यर्थिनोप्यर्थिनां । (॥ )आस्सा ( आस्तां) बीजं पतरूं-प्रथम बाजु १९ तात तवैतदप्रतिहता दत्ता त्वया कण्टिका किं नाझैव मया धृतेति पितरं युक्तं वचो योभ्यधात्तस्मिं(न् )स्वर्ग२० विभूषणाय जनके याते यशः शेषतामेकीभूय समुद्यतान्वसुमतीने( मे )कोपि यो द्वादश ख्याता२१ नप्यधिक प्रताप विसरैरसंवर्तकोर्कानिव । (॥) येनात्यन्तदयालुनाथ निगडाक्ले शादपास्यायतात्स्व२२ न्देशं गमितोपि दर्प विसराद्यः प्रातिकूल्ये स्थितः यावन्न भृ( श्रु )कुटीललाट ___ फलके यस्योन्नते लक्ष्यते विक्षे२३ पेण विजित्य तावदचिराद्व( ब द्धः स गंगः पुमः [॥* ] यत्पादानतिमात्रकैक शरणामालोक्य लक्ष्मीन्निजान्दू२४ रान्मालवनायकोनयपरो यत्प्राणमत्प्राञ्जलि[ : ] को विद्वां( न )व( ब ) लिना सहाल्पव( ब )लकः स्पर्द्धान् ( म् )विधत्ते ૧ અહિ અંય “તૂ' ની કોઈ ચોક્કસ નિશાની હોય એમ જણાય છે. ૨ આ કલાક પાંચ પાઠને છે. આની અંદર ક્રિયાપદના અભાવે તરજુ કરે મુશ્કેલ છે અને તેથી મેં ડે. મ્યુલ્ડર ના દાનપત્રમાંથી અર્થ પૂર્ણ કર્યો છે. ૩ ડે. મ્યુલરના દાનપત્રમાં આ લેક પહેલાં ગંધાયા ગુfશરીગુલા શબ્દથી શરૂ થતા શ્લોક છે અને તેમાં ગુર્જર રાજાની હારનું વર્ણન કરેલું છે. For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख २५ परां नीतेस्तद्धि फलं' यदात्मपरयोराधिक्य संवेदनं । (।) विन्ध्याद्रेः कटके निविष्टकट[ क* ] श्रुत्वा चरै[ र* ]य[-] २६ निजैः स्वन्देशं समुपागतं ध्रुवमिव ज्ञात्वा भिया प्रेरितः भाराशर्वमहीपतित मगादप्रा२७ सपूर्वैः परैः यस्येच्छामनुकूलय( न )कुलधनैः पादौ प्रणामैरपि । ( ॥ ) नीत्व। श्रीभवने २८ घनाघनघनव्याप्ताम्व( म्ब )रां प्रावृषं तस्मादागतवां( न् )समं निज व( ब )लैरा तुंगभद्रा२९ तटं तत्रस्थः स्वकरस्थितामपि पुनर्नि[ :* ]शेषमाधृष्टवान्विक्षेपैरपि चित्रमो(1) नतरि३० पुः यः पल्लवाना -* ] ( श्रियं । (॥) सन्त्रासात्परचक्रराजकमगात्तत्पूर्व सेवाविधिर( धि )व्याव( ब )द्धाञ्जलिशोभि ३१ शोभि तेन शरणं मूर्धना यदंड( घ्रि )द्वयं यद्यदत्तपरा_भूषणगर्नालंकृतं तत्तथा मा भैषीरिति सत्य३२ पालित यशः थि( स्थि )त्या यथा तद्गिरा । (॥) तेनेदमनिलविद्युच्चञ्चलमव लोक्य जीवितमसारं क्षितिदान३३ परमपुण्यः प्रवर्तितो व्र(ब्र )ह्यदायोयं । (॥ ) सच परमभट्टारकमहाराजाधिरा जपरमेश्वरश्रीम३४ द्धारावर्षदेवपादानुध्यात् [ : "] परमभट्टारक महाराजाधिराजपरमेश्वर श्री प्रभूत ३५ वर्षदेवपृथ्वीवल्लभश्रीगोविंदराजदेवः कुशली सर्वानेव यथासम्व( म्ब )ध्यमा नकारा ३६ ष्ट्रपति विषयपतिग्रामकूटायुक्तकाधिकारिकमहत्तरादी(न् )समादि १३तरनारे पक्षां यतशत थी ल ४.२ ७. युनानपत्रमा मासापडेला लेखाहारમુaોહિતાવના શબ્દથી શરૂ થતો અને ગિરાજાએ ગોવિંદરાજ માટે કિલો બાંધવાના વર્ણનવાળા શ્લોક છે. ३ शोभि ।। पुन३ति छ. ४ । २ ॥३ परेशां विधातरी ५७ जीनो ३२॥२ यो. ५g fरासर २६ ध्या નહીં. ૫ આખો એક સમાસ તરીકે લઈ શકાય; પરંતુ વિસર્ગના ઉમેરા માટે કાંઈ વાંધો ન લઈએ તે ચાલે, કારણ કે તેથી એક ઘણું મોટા શબ્દના સગવડથી ભાગ કરી શકાય છે. For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ गोविंद ३ जानां वणीनां ताम्रपत्री बीजं पतरूं बीजी बाजु ३७ शत्यस्तुवः संविदितं यथा मयूरखण्डीसमावासितेन मया मातापित्रोरात्मनश्चै हिकामुष्मिक३८ पुण्ययशोभिवृध्धये । वेंगि वास्तव्यतचातुर्विद्यसामान्यभारद्वाजसगोत्रत [तिरी यसब ब्रमचा३९ रिविष्णुभट्टपौत्राय दामोदरदु[ द्वि वेदिपुत्राय दामोदरचतुर्वेद ( दि )भट्टाय ___ नासीकदेशीयवटनगर ४० विषयान्तरगतः अम्व[ म्ब ]कग्रामः तस्य चाघाटाः पूर्वतः वडवुरै ग्रामः दक्षिणतः वारिखंडग्रामः ४१ पश्चिमतः पल्लितवाडग्रामः पुलिन्दानदी च उत्तरतः पद्मनालयामः एवमयं चतुराधा४२ टनोपलक्षितः सोद्रंगः स[ सो परिकरः सदंडदशापराधः सभतोपात्तप्रत्यायः सोत्पाद्यमा. ४३ मविष्टिकः सधान्यहिरण्यादेयः अचाटभटप्रवेश्य[ :* ]सव्वैराजकीयानामह४४ स्तप्रक्षेपणीयः आचा( च )न्द्रार्कार्णवक्षितिसरित्पर्वतसमकालीन[:*]पुत्रपौत्रान्व४५ यक्रमोपभोग्यः पूर्वप्रदत्तदेवत्र( ब ) मदायवर्जितोभ्यन्तरसिध्या भूमि ४६ (छि च्छि द्रन्यायेन शकनृपकालातीतसंवत्सरशतेषु सप्तसु तूं( त्रिं )शदधिके ४७ षु व्ययसंवत्सरे वैशाखसितपौर्णमासीसामग्रहणमहापर्वणि व( ब )४८ लिचरुवैश्वदेवाग्रिहोत्रातिथिपंचमहायज्ञकृ( क्रि )योत्सर्पणार्थं स्नात्वाद्योदकातिसर्गे४९ ण प्रतिपादितः[ । * ]यतोस्योचितया व( ब )म( ह्+म )दायस्थित्या मुंजतो भोजयतः कृषतः कर्ष५० यतः प्रतिदिशतो वा न कैश्चिदल्पापि परिप[ -* ]थना कार्या[ * ] तथागामिभद्रनृपतिभिरस्म । ५१ द्वंश्यैरन्यैर्वा सामान्यं भूमिदानफलमवेत्य विद्युल्लोलान्यनित्य[ आन्य ] ऐश्वर्याणि तृणाग्रल५२ मजलबिन्दु चंचं( च )लं च जीवितमाकलय्य स्वदायनिर्विशेषोयमस्मदा [दा योनुमन्त૧ આંહિ ફ્રિ વાંચે છે, પણ બીજા પદનો વ્યંજન રપષ્ટ રીતે જ જ વંચાય છે. અને અહી પહેલા અક્ષરની સાથે તે વાંચવાથી એક સમજી શકાય તેવું અને જાણીતું નામ આપણે જાણી શકીએ છીએ, તેથી એનાથી ઉલટું વાંચવાનું કારણ નથી. ૨ મી. ધન વાનર વાંચે છે; પરંતુ પ્રતિકૃતિ પ્રમાણે તે ખોટું છે. 3 भी. वायन तुर' पाय छे; परंतु छन। ये अक्षरे। य स पणे वुर छ. ४ मी. धन पक्लितवार વાંચે છે; પરંતુ છેલ્લા પદનો વ્યંજન ૩ છે અને ૨ થી ૫ મી. વાધન વાટ વાંચે છે, પરંતુ છેલો ઉપાય વ્યંજન ન છે. For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ गुजरातला पतिहासिक लेख त्रीजु पतरूं ५३ व्यः प्रतिपालयितव्यश्च [* यश्चाज्ञानतिमिरपटलावृतमतिराछि( च्छि ) द्यादाछि(च्छि )धमा५४ नक वानुमोदत स पंचभिर्महापातकैः सोपपातकैश्च संयुक्तः स्यात् [ ॥ इ५५ त्युक्तं च भगवता वेदव्यासेन व्यासेन[ । षष्टिं वर्षसहस्राणि स्वर्ग तिष्ठति भूमिदः ५६ आछे( च्छे )त्ता चानुमन्ता च तान्येव नरके बसेत् [॥ ]व( ब )हुभिर्व___सुधा भुक्ता राजभि[ :* ]सगरादि५७ भिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं[॥* ] सर्वानेता( न् )भाविनः पार्थिवे -* ]द्रां( न् )भूयो ५८ भूयो याचते रामभद्रः सामान्योयं ध ध )म सेतु[ र नृपाणां काले काले पालनीयो ५९ भवद्भिः [1] इति कमलदलांवु( वु )वि( विं )दं ( 2 )लोलां शृ( श्रि )यम नुचि( चिं )त्यं (त्य )मनुष्य जीवितं च ६० अतिविमलभनो भिरात्मनैर्न हि पुरुषैः परकितयोपि गोप्याः [. ] ६१ लिखितं श्रीमद् अरुणादित्येन वत्सराजपुत्रेण भूविराम दूतकं [ 1 ] ૧ આ અક્ષર પહેલાંની નની નિશાની માત્ર કાતરનારની ભૂલથી જ છે. For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ imવિન રે જતાં રાજાનાં પગ ભાષાન્તર જેના નાભિકમલમાં વેધ ( બ્રહ્મા)ને વાસ છે તે અને હર જેનું મસ્તક ઈન્દુકલાથી મંડિત છે તે તમારું રક્ષણ કરે. (પંક્તિ ૧) કૃષ્ણ જેના વિશાલ વક્ષ:સ્થલ પર ઝળહળતા શ્રી કૌસ્તુભ મણિનાં દૂર સુધી પહોંચતાં કિરણેથી કંઠ હંકાઈ ગયો છે, સત્યસંપન્ન છે, અને વિપુલ (મોટા ) ચકથી શત્રુગણને પરાજય કરેલ હોવા છતાં જે કાળાં કૃત્યથી મુક્ત છે તે કૃષ્ણ સમાન પૃથ્વી પર તેના વક્ષઃસ્થલને આલિંગન દેતી લક્ષ્મી દેવીના કંઠ વેણિત આંગળીઓવાળા લંબાયેલા કરેથી ઢંકાએલા કંઠવાળો, સત્યસંપન્ન, અને શત્રુગણને મહાન સેનાથી પરાજય કર્યો હતો છતાં કુકર્મો રહિત છે, તે કણરાજ ભૂપતિ હતે. પક્ષ છેદનના ભયથી આશ્રય લેનાર મહાન પર્વતના સમૂહથી પ્રભાવાળા, ઓળંગ દુસ્તર છે તે, અને વિમલ તિવાળાં અનેક રત્નોવાળા સાગરમાંથી, દેવના આશ્રયસ્થાન મન્દરે લીલા સાથે (રહેલથી) અને ત્વરાથી લકમી ખેંચી લીધી હતી તેવી રીતે સેનાનાશના ભયથી આશ્રય લેવાતા, દુર્વજયી, પવિત્ર અને પ્રભાવાળા પુરૂષરત્નથી મંડિત ચૌલુક્ય અન્વય ( કુલ )માંથી, વિદ્વાનેના આશ્રયસ્થાન આ પૃથ્વીવલ્લભે લીલાથી સત્વર લક્ષ્મી દેવી ખુંચવી લીધી. | ( પંક્તિ ૫) તેને ધેર નામનો પુત્ર હતા જે પૈર્યધનવાળા, શત્રઓની વનિતાઓનાં મુખકમલની સુંદરતા નાશ કરનાર, અને અતિ ગરમી પ્રસારતા ચડ કિરણવાળા સૂર્ય માફક સર્વ પ્રદેશમાં પિતાને પ્રતાપ પ્રસાર હત; સૂર્ય, કિરણની ઉષ્ણતાથી, ત્રાસદાયક છે ત્યારે આ (ર) હલકા કર(વેરા)થી ભૂમિને પ્રસન્ન કરે છે અને જેના યશની માલા બનાવી દિગનાયિકાઓ નિત્ય ધારણ કરે છે. જેષ્ટાનું ઉલ્લંઘન કર્યા છતાં વિમલ પ્રભાવાળા, જગતને નિષ્કલંક જણાતા બિન (મંડલ)માં સ્થપાએલા અને હવે પછી અંધકાર ન કરનાર ઈન્દુ જેવા ( સમાન) જેષ્ઠ બધુનું (ગાદી પર આવતાં) ઉલ્લંઘન કર્યા છતાં, વિમલ શ્રી સંપન્ન જગતના (ભૂમિના) નિર્મલ મંડલમાં સ્થાપિત થએલે, તે કદ્િ દેષ કરતા નહીં. ફક્ત કર્ણના દાનથી જ ઉતરતા નિત્ય દાનવાળા પણ અન્ય કરતાં અધિક દાન કરતા તેને જેઈ કર્ણ (કાન) નીચેથી મદઝરતા દિગગજો લજજાથી શરમાઈને દિશાઓના પ્રાન્ત ( કિનારે ) ઉભા રહ્યા. અન્યથી અજિત પ્રૌઢ પ્રતાપી, અખિલ ભૂતલના વિજયી, સર્વથી અધિક માનવાળા ગંગને અને હરાવી બન્દીવાન કર્યો ઈને કલિ કેદની શિક્ષાના ભયથી નાશી ગયે. અન્ય સેના ટકકર ન લઈ શકે તેવી બલવાન સેનાથી, હેલાઈથી પ્રાપ્ત કરેલા ગૌડ દેશની રાજ્યશ્રીના મદવાળા વત્સરાજને ત્વરાથી મેરૂ( નાં રણે) મળે કમ ભાગ્યના પંથ પર પ્રવેશ કરાવી તેણે તેની પાસેથી શરના કિરણ જેવા વેત બને અનુપમ રાજછત્રો હરી લીધાં, એટલું જ નહિ પણ તેને યશ જે દેશોના છેડા પર પહોંચ્યો હતો તે પશુ હરી લીધા. તેણે વિમલ કાર્યોથી પૃથ્વી પર સ્થપાઈ ગએલા કલિને હાંકી મૂક અને કલયુગનો મહિમા ફરીથી પૂર્ણ કર્યા હતા. આમ હોવાથી, નિરૂપમ “કલિવલભ” શાથી કહેવાયે, તે આશ્ચર્યભરેલું છે. (પક્તિ ૧૪) તે ધર્યસંપન્ન નિરૂપમથી સાગરમાંથી શુદ્ધ અને પરમેશ્વરના ઉચ્ચ મસ્તકને સ્પર્શ કરતાં કિરણાવાળો ઈન્દુ પ્રકટ તેમ સજજનેનાં માન પામેલે, શુદ્ધ આત્માવાળા તેને નમન કરતા રાજાઓનાં ઉમત્ત મસ્તકથી સ્પતિ ચરણવાળ,-રાજ્યશ્રીને પ્રસન્ન કરનાર, મહિમા( પ્રતાપ વાળા અને પૂર્વના ગરિ પરથી દિવસમાં વિકાસનાં કમલને સુખકારી, ૧ લક્ષમી ૨ ચાલુકય વંશને પુન: સ્થાપનાર તેલ રે બીજા સુધી જે * ચાલુય’ શબ્દ વપરાસમાં નહતા તે રબ્દ, રાધનપૂર દાનપત્રના તે જ લેકમાં છે તેમ અહિ પણ વપરાય છે . પરખર વિચિત્ર છે. ગરણ કે આ દાનપત્રની તારિખ પછી આશરે ૧૩ વર્ષ પછી ચાલુ વંશની પુન: સ્થાપના થઈ હતી. ૩ વિશેષનામ તરીકે અથવા પનામ તરીકે લઈ શકાશે અથવા તે પીને પ્રિય પતિ, મિત્ર હાલે એટલે કે ન એમ અર્થ લઈ થાય For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ गुजरातनां ऐतिहासिक लेख ચડ પ્રતાપવાળા નિત્ય ઉદય પામતા સૂર્ય સમાન ગોવિંદરાજ પુત્ર ઉદ્દભવ્યા , યદુકુળ મધુરિપના જન્મથી અજિત બન્યું તેમ તે ગુણી સ્થાનના જન્મથી શ્રી રાષ્ટ્રકૂટ કુલ (અન્વય) દુશ્મનોથી અજિત બન્યું. શત્રુઓને સ્પષ્ટ રીતે પોતાના અનુચરે જેવા જ કર્યા; કારણ કે શત્રુઓને મારથી હાંકી કાઢીને દેશની આશા ( હદ) બનાવી અને તેમને અન્ન, આભૂષણે ત્યાગ કરાવ્યા, જ્યારે અનુચને, ઔદાર્યથી, અભિલાષની હદ બતાવીને ઉન્મત્ત બનાવ્યા અને મોતીના હારથી આભૂષિત કર્યા. [ કૃષ્ણ સમાન ત્રિભુવનને આપદ્દમાં રક્ષે તેવી શક્તિવાળું તેનું દેવી રૂપ જોઈ તેને પિતા તેને પૃથ્વી પર સંપૂર્ણ સત્તા અપેતો હતો ત્યારે ] તેણે તેના પિતાને આ યુકત વાણી કહીઃ “પિતા ! આ તમારે આધીન છે. ઉલ્લંઘન ન કરાય તેવી આજ્ઞા જે આ તમારો આપલે કઠિક (હા૨ ) મેં નથી લીધે ? ” અને જ્યારે તેના આ પિતા સ્વર્ગવાસી થયા અને અહીં ફક્ત તેમની કીર્તિ જ રહી ત્યારે તેણે એકલાએ, અતિ વિખ્યાત પ્રતાપથી, પૃથ્વી પ્રલય કરનાર અતિ ઉષ્ણતા પ્રસરતો અગ્નિ બાર (૧૨) સૂર્યનું તેજ હરે છે તેમ પૃથ્વીને નાશ કરવા તત્પર ભેગા મળેલા બાર (૧૨) પ્રસિદ્ધ નૃપનું તેજ સત્વર હરી લીધું. અતિદયાથી લાંબી કેદમાંથી મુકત કરી, તેના પિતાના દેશમાં પાછો મેકલેલે ગંગ જ્યારે અતિ મદથી તેના હામે થયો ત્યારે તેની ભવ્ય ભ્રમમાંથી ક્રોધ જણાય તે કરતાં પણ ટૂંક સમયમાં, તેણે બાણના વિક્ષેપ વરસાદ)થી તેને સત્વર પરાજય કરી ફરીથી કેદ કર્યો. નયપરાયણ માલવાના નાયકે તેની સંપ તેના ચરણને નમન કરવા ઉપર પૂર્ણ આધારી છે તેમ દૂરથી જોઈ, કરની અંજલિ કરી (બે હાથ ડી) નમન કર્યું. કયે અલ્પશકિતવાળો પ્રજ્ઞજન, બલવાન પુરૂષ સાથે સ્પર્ધાના કિનારા પર પ્રવેશ કરે ? કારણ કે રાજનીતિ (નય) ના અધ્યયનનું ફલ, અધિકતા પિતાની કે પિતાના શત્રની છે તે જાણવાની શકિત છે. વિંધ્યાદ્રિના ઢળાવ પર તેણે છાવણી નાંખી છે એવું દ્રત પાસેથી સાંભળી અને પિતાના દેશમાં આવી પહોંચે છે તેમ માની ભયભીત બનેલે મારાશર્વ રાજા તેની ઈરછાને અનુકળ કુલધનથી તેને સદૂભાવ પ્રાપ્ત કરવા માટે તેમ જ તેના ચરણની નમનથી પૂરી કરવા સત્વર ગયો. ઘનઘોર વાદળથી આવૃત્ત થએલા આકાશવાળી વષી ઋતુ શ્રી ભવનમાં ગાળી, તે ત્યાંથી સેના સહિત તુંગભદ્રાને તીરે ગયો. અને ત્યાં રહી તેણે કે જેને બાણોના વરસાદ વડે શત્રુઓ નમતા તેણે પોતાના કરમાં હોવા છતાં પલ્લવલેકેની સર્વ લકમીનું અદ્ભુત રીતે હરણ કર્યું. તેને નમન કરવા જોડેલી અંજલિથી શોભતા લલાટવાળા શત્રુઓએ, “ભય રાખશે નહીં ” એ તેની વાણી, જે સત્યપણુથી તેની કીર્તિનું પાલન કરતી, તેનાથી જેટલા શોભતા તેટલા તેમણે ( શત્રુઓએ ) આપેલાં ઘણાં કિમતી રત્નોના ઢગથી પણું નહીં શોભતા તેના ચરણને આશ્રય લીધે. (પંક્તિ ૩૨) પવન અથવા તિ જેવું જીવિત ચંચલ અને અસાર જાણીને તેણે એક બ્રાહ્મણને પરમપુણ્ય ભૂમિદાન આપ્યું. | ( પંક્તિ ૩૩ ) પરમ દ્રારક મારાજાધિરાજ પરમેશ્વર શ્રીધારાવર્ષદેવને પાાદાનુધ્યાત ૫. મ. ૫ શ્રી પ્રભુતવર્ષ દેવ, પૃથ્વીવલમ શ્રી ગોવિંદરાજ દેવ, કુશલ હાલતમાં, રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકુટ, આયુકતક, નિયુકતક, આધિકારિક, મહત્તર આદિને તેમના સંબંધ પ્રમાણે જાહેર કરે છે ૧ વિષ્ણુ અથવા કૃષ્ણ ૨ જી ઓ ઉપર નોટ ૨ પ. ૧૧ મે ૭ યુ યરા નો પદવીના ચિહ્નરૂપ આ * કઠિ' હતે, એ ડે. મ્યુહરની સૂચના સાચી જણાય છે. એક અપ્રસિદ્ધ પૂર્વ ચાલુકય દાનપત્રમાં નીચેને ફકર આવે છે કે--તમત્તે નિયાર્થેિ તwfux hપવળાવિયમ્ ૪ વિક્ષેપને અર્થ ડે. બ્યુલહરની સુચના પ્રમાણેને કર્યો છે અને એ -બુ વ્યાજબી છે કારણ કે ‘વિ ' ના અર્થો ફેક મકવવું” “હા” પથર, બેિરે થાય છે. અને વિક્રપ નો અર્થ “બાપ અડવું એ થાય છે. પરંતુ ડે, ખૂ.રે દરવ્યા પ્રમાણે કાગ વિષને કઈ પારિભાષિક અર્થ થતું હોય કે જે પારિભાષિક અર્થ હજી સુધી ની પેલે નથી: કણ મુર દાત અlli fi અન્ય દાનપ• શબ્દ “સભાના ને બદલે વપર છે. For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ गोविंद ३ जानां वणीनां ताम्रपत्रो १७ (૫, ૩૭) તમને જાહેર થાએ કે મયૂર્ખણ્ડી શહેરમાં વાસ કરીને, આ લેાક અને પરલેાકમાં મારા અને મારાં માતિપતાના પુણ્ય યશ માટે શકરાજાના સમય પછી ૭૬૦ વર્ષ પછી, વ્યય સંવત્સરમાં, વૈશાખની પૂર્ણિમાને દિને ચંદ્રગ્રહણ વખતે નાક્રિકદેશના વટનગરવિષયમાં અમ્મકગ્રામ જેની સીમા:-~-~ પૂર્વે વડવુર ગામ, દક્ષિણે વારિખેડ ગામ, પશ્ચિમે પદ્ભુિતવાડ ગામ અને પુલિન્દ્રા નદી, અને ઉત્તરે પાનાલા ગામ~-~ આ સીમાવાળું ગામ, ઉર્દૂ સહિત, ઉપરિક સહિત, દંડ અને દશ અપરાધની સત્તા સહિત, ભૃતેાપાત્ત પ્રત્યાય સહિત, વેઠ કરાવવાના હક્ક સહિત, અન્ન સુર્વણુની આવક સદ્ગિત, સૈનિકેના પ્રવેશમુકત, રાજપુરૂષાની દખલગિરિ સિવાય ચંદ્ર, સૂરજ, સાગર, પૃથ્વી, નદીએ અને પર્વતેા. ના અસ્તિત્વ કાળ સુધી પુત્ર અને વંશજોના ઉપભાગ માટે, બ્રાહ્મણેા અને દેવાને કરેલા પૂર્વેનાં દાન વજ્રર્ય કરી, અભ્યન્તરસિદ્ધિના નિયમાનુસાર અને મિચ્છિદ્રન્યાય પ્રમાણે, આજે સ્નાન કરી, બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહેાત્ર અને અતિથિના પંચ મહાયજ્ઞની ક્રિયા ચાલુ રાખવા માટે દ્વિવેદી દામેાદરના પુત્ર ચતુર્વેદી નામેાદર ભટ્ટને અને વૅકિંગ શહેરના નિવાસી, ત્યાંના ચતુર્વેદી મંડલના, ભારદ્વાજ ગોત્રના, તૈત્તિરીય શાખાના બ્રહ્મચારી વિષ્ણુભટ્ટના પૌત્રોને, મેં પાણીના અર્ધ્ય સાથે આપ્યું છે. (૫. ૪૪) આથી જ્યારે તે બ્રહ્મદાય પ્રમાણે આ ગામના ઉપભેગ કરે, કરાવે, ખેતી કરે, અથવા ખીજાને સોંપે ત્યારે કાઇએ લેશમાત્ર પશુ પ્રતિબંધ કરવે નહીં. આ મારા દાનને પેતે દાન કર્યું હોય તેમ ભાવિ પવિત્ર નૃપાએ અમારા વંશના કે અન્ય હાય તેમણે -- ભૂમિદાનનું ફૂલ દાન કરનારને અને તેની રક્ષા કરનાર સર્વેને સામાન્ય છે અને શ્રી વિદ્યુત જેવી ચંચલ અને અનિત્ય ( નાશવંત) અને જીવિત તૃણના અગ્રેજલબિંદુ જેવું ચંચલ છે તેમ માની અનુ મતિ આપવી અને રક્ષણ કરવું. અજ્ઞાનના ઘનતિમિરથી આવૃત થયેલા ચિત્તથી આ દાન જપ્ત કરે અથવા તેમાં અનુમતિ આપે તે પંચમહાપાપ અને અન્ય અલ્પ પાપાના ઢાષવાળા થશે. 66 ( પં. ૫૪ ) વૈદકર્તા વ્યાસે કહ્યું છે કેઃ—દાન દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષે વાસ કરે છે પણ તે જપ્ત કરનાર અથવા તેમાં અનુમતિ આપનાર તેટલાં જ વર્ષે નરકમાં વસે છે. રામભદ્ર ક્રી ફ્રી ભાવિ નૃપાને તેની યાચના આમ કરે છે— “ નૃપાનાં પુણ્ય કર્મનેા સેતુ સર્વદા તમારે રક્ષવા જોઇએ ’” અને નિર્મલ ચિત્તવાળા અને આત્મલાભના વિચારવાળા જનાએ, શ્રી અને જીવિત કમળપત્ર પરના જલાબંદુ જેવું ચંચલ માનીને શું અન્ય જનાના યશ પણ ન રક્ષવા જોઇએ ? ( પં. ૬૧) દાનપત્રના લેખક વત્સરાજના પુત્ર શ્રી અરૂ]ાદિત્યઃ ક-ભવિરામ. ૧ અન્ય લેખે।માં આ નામ કોલ્હાપુર ઉપર પુનાલ નામના પર્વ ના સંસ્કૃત નામ તરીકે વપરાયું છે પરંતુ આ લેખમાં તે સ્થળ ધારવામાં આવી શકે નહીં. १९ For Personal & Private Use Only www.jainellbrary.org Page #87 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૧૨૨ રાટ રાજા ગોવિંદ ૩ જાનાં રાધનપુરનાં પતરાં શક, સંવત ૭૩૦ શ્રાવણું વદ અમાવાસ્યા પ્રોફેસર ખૂહરે આ લેખ ઈન્ડીયન એન્ટીકરી, . ૬ પ. ૫૯ ઉપર પ્રસિદ્ધ કર્યો છે. એમને મુંબાઈ ઈલાકામાં પાલણપૂરના પોલિટિકલ સુપરિન્ટેન્ડન્ટની દેખરેખ તળે આવેલા રાધનપૂર સ્ટેટના અધિકારીઓ તરફથી તે લેખ આપવામાં આવ્યો હતો. આ લેખની ખરી પ્રતિકતિ પ્રસિદ્ધ કરવાની જરૂર જણાયાથી દો. ફીટે મારા ઉપયોગ માટે આપેલી, તે શાહિની છાપ ઉપરથી હું ફરીથી પ્રસિદ્ધ કરું છું. ડો. ફલીટે એ છાપો પાલણપૂરના પિોલિટિકલ સુપરિન્ટડેન્ટ પાસેથી ૧૮૮૪ માં મેળવી હતી. પતરાં વારતવિકરીતે કેનાં છે તે વિષે કંઈ માહીતિ મળતી નથી. આ લેખ બે તામ્રપ ઉપર છે. તેમાનું એક એક જ બાજુએ કોતરેલું છે. ત્રીજું પતરું ખેવાઈ ગયું હોવાથી લેખ અધુરે છે. તે સાથેની કડી અને મુદ્રા પણ ખોવાઈ ગયાં છે. દરેક પતરૂં લગભગ ૧૧છું” x હ” માપનું છે. લખાણના રક્ષણ માટે કાંઠા જાડા કરેલા છે. પણ સપાટી બહુ કુટાઈ ગઈ છે,– આ હકીકત ઈ. સ. ૧૮૭૭ માં છે. બુહુરના લેખ સાથે પ્રસિદ્ધ થએલા ફોટો લિગ્રાફમાં તદ્દન ઢંકાઈ ગઈ હતી- એટલો કેટલાક અક્ષરો અસ્પષ્ટ છે. અને પતરાંનું વજન ૪ પડ ૬ ઔસ છે. અક્ષરે પાછળના ભાગમાં ઝાંખા દેખાય છે, અને કોતરનારના હથી આરની નિશાનીઓ પણ તેના ઉપર છે, અક્ષરનું કદ લગભગ ” અને ” વચ્ચે છે. લીપિ ઉત્તર તરફની છે. રાષ્ટફટ રાજ શેવિંદ ૩]ના એક દાનનો આ લેખ છે. કાં પછીની શરૂવાતની ૧૯૯ પંક્તિઓમાં રાજા કૃષ્ણરાજ (૧) તેને પુત્ર ઘોર (ધવ ) નિરુપમ કલિ વલભ અને તેને પુત્ર તથા આ દાનના દાતા ગોવિંદરાજ(૩)નાં યશોગાન છે. આ લેખના લેકે ૭, ૧૫ અને ૧૯ તથા ૧૨ માનો પ્રથમાધે તથા ૧૩ માંના છેડા ભાગ સિવાય બધા લોકો ડે. કલીટે ઈ. એ. , ૧૧ પા. ૧૫૭ માં પ્રસિદ્ધ કરેલા વાણીના દાનપત્રમાં પણું આવે છે. અને બધા ૧૯ શ્લેક–એપિ. કની. વો. ૪ પ્રસ્તાવના પા. ૫ માં બતાવેલા મણના દાનપત્રમાં આપેલા છે, અને તેને ફેટોગ્રાફ મી. રાઈસ પાસેથી મળલો છે. ફલીટે મને આપ્યો છે. ૯ મો લેક પણ ઈ. એ. જે. ૧૨ પા. ૨૧૮ માં શિરૂરના લેખના પાઠની પંક્તિ ૨ અને ૩ માં આવે છે. ઉપર કહેલી પ્રશસ્તિ, જેનું સંપૂર્ણ ભાષાંતર નીચે અપાશે, તેના પછી પતરાની ૩૮ મી પંક્તિમાં સાધારણ લેક આવે છે - (શ્લોક ૨૧) “તેણે (ગોવિંદ રાજે) આ જીવિતને અનિલ વિદ્યુત માફક ચંચલ અને અસાર જઈને જમીનનું દાન હોવાથી અતિ પુણ્યદાયી દાન એક બ્રાહ્મણને આપ્યું છે.” આ લેક પછીના ગદ્યના ફકરામાં રાજા પ્રભૂતવર્ષ રાષ્ટપતિઓ તથા અન્ય અધિકારીએને હકમ આપે છે કે, મયૂરખંડીમાં નિવાસ કરીને, એક સૂર્યગ્રહણને સમયે-જેની તારીખ નીચે આપવામાં આવશે– રાસિયન ભક્તિમાં આવેલું સંતજીણ (અથવા રાજુણુ ) ગામ પર મેશ્વર ભટ્ટ–ચડિયમ્મગહિય સાહસને પુત્ર અને મધ્ય ભટ્ટને પૌત્ર-જે ગિરિમાં રહેતા હતા, અને જે તે સ્થળની ત્રિવેદી જ્ઞાતિને હતું, અને જે તૈત્તિરીય વેદને શિષ્ય હતું અને ભારદ્વાજ ગોત્રને હવે તેને પાંચ યો ચાલુ રાખવા માટે દાનમાં આપ્યું હતું. ૧ એ, ઈ, તે પા. ૨૩૯ એફ. કહેન For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ નાના” એટલે દાનમાં આપીગભગ ૨૪ ગામ” એટલે ઉપર આવેલું છે. તેના राष्ट्रकूट राजा गोविंद ३ जानां गधनपुरनां पतगं રત્તજનુણ ગામની સીમા –- પૂર્વે સિહા નદિ દક્ષિણે વધુલાલા; પશ્ચિમે બિરિયડાણ; અને ઉત્તરે વરહગ્રામ, અને તે ગામના સંબંધમાં વધુ કહ્યું છે કે, તે કેટલાક બ્રાહ્મણોનું ગામ હતુંજેમાં મુખ્ય અનંતવિષ્ણુભદ્ર, વિટદવે (જહ ?) વિગેરે હતા તે ચાળીસ મહાજને માંહલા હતા. આ હકીકત ઉપરથી જણાય છે કે નિર્દિષ્ટ લેકે ગામમાં સ્થાયી થયેલા હતા. આમાં બતાવેલાં સ્થળોમાં રાસિયન એ છે. બુહરે અમદાવાદ જીલ્લાનું હાલનું શસિન તરીકે ઓળખાવ્યું છે. તે ઈડીયન એટલાસ શીટ નં. ૩૯માં લે. ૧૮૨૮” અને લાં ૭૪°૫૯’ ઉપરનું “રસીન' છે. દાનમાં આપેલું ગામ, તજજુણ અથવા ઉત્તળુણ એ ગેઝેટીઅર ઓફ ધી બોમ્બે પ્રેસિડેસી . ૧૭ પા. ૩૫૨ માં “રાજન ગામ તરીકે ઓળખાવ્યું છે. એ પિસ્ટલ ડીરેકટરીનું “રાટેજન” અને ઇંડીયન એટલાસ, શીટ નં. ૩૯ માં “રસન” થી લગભગ ૨૪ માઈલ ઉત્તર ઈશાનમાં આવેલું “રતુંજન” છે. તે “સીના ” એટલે દાનમાં આપેલી “સિંહ” નદિના પશ્ચિમ કિનારા ઉપર આવેલું છે. તેની દક્ષિણમાં બરોબર ૩ માઈલ ઉપર “બબૂગામ” એટલે દાનનું “વવુલાલા;” આવેલું છે, અને “રજીન” થી પશ્ચિમે બે મૈલ ઉપર મીરૂજગાંવ” છે, તે મિરિયઠાણ હોવું જોઈએ. છેવટે રત્તજજુની ઉત્તરે આવેલા વરહ ગ્રામનું નામ “ગુરગાંવ' અને “ગુરગાંવ કેટ ” એ નામથી ચાલુ રહ્યું છે. તે ઈન્ડીયન એટલાસ શીટ નં. ૩૯ માં “રજીન” ની ઉત્તર પશ્ચિમે અનુક્રમે આઠ અને પાંચ મૈલ ઉપર આંવેલાં છે. તિગવિ એ ડે. ફલીટ “તુગાંવ' હોવાનું સૂચવે છે. તે ઈન્ડીયન એટલાસ શીટ ૩૮ માં આપેલાં સંગ—ર, સંગનેરની ઈશાન ઉત્તરમાં આશરે ૮ મૈલ ઉપરનું ગામ છે. તે “રતંજુન” થી વાયવ્ય ઉત્તરમાં આશરે ૮૦ મૈલ દૂર હશે. મેયરખડી જ્યાંથી દાન આપ્યું હતું, તેને માટે જુઓ ડે. ફલીટનું “ડાઈનેસ્ટીઝ” પા. ૩૮ ૬. આગળ કહ્યું છે તેમ આ દાન એક સૂર્યગ્રહણ સમયે અપાયું હતું, અને તે તિથિ શિક સંવત ૭૩૦ (શબ્દમાં જ આપ્યું છે ) અને સંવત સર્વજિતના શ્રાવણું કૃષ્ણ પક્ષ પડવાની છે. અગાઉ હું કહી ચૂક છું- ( જુઓ. ઈ. એ. . ૨૩ પા. ૧૩૧, નં. ૧૦૮ અને સરખા વ. ૨૫ પા. ૨૬૭, ૨૬૯ અને ૨૯૨)-કે શક સંવત ૭૩૦ ગતની આ તારીખ ર૭ મી જુલાઈ ઈ. સ. ૮૦૮, જે વખતે હિંદુસ્તાનમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ દેખાયું હતું, તે દિવસને મળતી આવે છે. સર્વજિત સંવત તારીખ સાથે ઉત્તરની ગણત્રી પ્રમાણે જોડી શકાય છે, કારણ કે ચોકકસ * સરેરાસ ગણત્રીની પદ્ધતિ મુજબ સર્વજીત ૨૬મી મે, ઈ. સ ૮૦૮ને દિવસે પૂરું થયું હતું, અને દક્ષિણની રીતિ પ્રમાણે સર્વજિત શક-સંવત ૭૩૦ ચાલુની બરાબર થાય છે. બીજા પતરામાં અને હંમેશ મુજબની દાન મેળવનારને નિર્વિદને ઉપભોગ કરવા દેવાની આજ્ઞા છે. અને એવાઈ ગયેલા ત્રીજાં પતરામાં આવો કંઈ ઉલલેખ તથા આશીર્વાદ અને શાપના થડા શ્લોકો હશે એવું માની શકાય. For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ २० गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरू पहेलुं १ॐ [ ॥ ] से वोव्याद्वेधसा धाम यन्नाभिकमलं कृतं [ । ]हरश्च यस्य कान्तेन्दुकलया कमलं कृतं [ ॥ १* भूपोभव [ ]हृदुरस्थलराज २ मान श्री कौस्तुभायत करैरुपगूढकण्ठः [ * ] सत्यान्वितो विपुलचकविनिर्जितारिचक्रोप्यकृष्णचरितो भु ३ वि कृष्णराजः [ ॥२* ] पक्षच्छेदभयाशृ [ श्रि ] ताखिलमहाभूभृत्कुलम्राजि - तातें दुर्लध्यादपरैरनेक विमल भ्राजिष्णु ४ रत्नान्वितात् [।* ] यश्चालुक्य कुलादनृनविवु [ बु ]धवाताश्रयो वारिधे - क्ष्मीन् [म् ]मन्दरवत्सलीलमचिरादाकृष्टवांन्वर्लभः [ ॥ ] ५ तस्याभूत्तनयः प्रतापविसरैराक्रान्त दिग्मण्डले: चण्डांशोः सदृशोप्यचण्डकरता प्रल्हादित क्षमातलः [ । ] धोरो ६ धैर्यधनो विपक्षवनितावक्त्राम्बु [म्बु ] जश्रीहरोहारीकृत्य यशू [ ] यदीयमनिशं दिग्नायिकाभिर्धृतं [ ॥४ ] ज्येष्ठो [ ल् ] लंघन - ७ जातयाप्यमलया लक्ष्म्या समेतोपि सं' यो भून्निर्मलमण्डलस्थितियुतो दोषाकरो न कचित् [ Ix ] कर्णावस्थितदानसं ८ ततिभूतो यस्यान्यदानाधिकं दानं वीक्ष्य सुल[ ज् ]जिता इव दिशां प्रान्ते स्थिता दिग्गजाः [ ॥ १ ]अन्येन जातु विजितं ९ गुरुशक्तिसारमाक्रान्तभूतलमनन्यसमानमानं [] येने हव[ व ]द्धमवलोक्य चिराय गंग [ : ] १० दूरं स्वनिग्रहभियेव कलिः प्रयातः [ ॥ ६ ] ऐकत्रात्मव [ ] लेने वा[ र् ] इनिधिनाप्यन्यत्र रुव घनं निष्कृष्टा [ सि ]-" ११ भटोद्धतेन विहरद्ग्राहातिभीमेन च [] मातंगान्मदवारिनिर्जरमुचः प्राप्या. नतात्पल्लवात १२ तच्चित्रं मदलेशमप्यनुदिनं य स्पृष्टवां कचित् [ ॥७ ] [ हेला ] स्वी [ कृ ] ants राज्यकमलामत्तं प्रवेश्याचिरात् दु ૧ ડા. કલાર્ટે આપેલી છાપ ઉપરથી, ૨ ચિહ્નરૂપ દર્શાવેલ છે. ૩ છંદ શ્લોક અનુષ્ટુપ ૪ છંદઃ વસંતતિલકા ૫ ૬ પહેલાં અનુસ્વારની નિશાની કાતરેલી હતી,પણ પાછળથી ભૂંસી નાંખવામાં આવી છે. 3- शाहू विडित वांया भ्राजिताद् ८ वां ष्टवान् ८ वां लचण्डांशो १० वा सन् છંદ વસંતતિલકા ૧૨ છંદ શ્લોક ૭-૮ શાહૂલવિક્રીડિત ૧૩ આ પાડે તદ્દન ચાકકસ છે. પ્રે, ખુલ્હેર बहन 1 रुद्रा १५ भए दानपत्रमां निष्कृष्टासि पाठ छे ! क्युस्डरना अक्षरान्तरमा નિષ્ફરિ છે. અને ફટેલિથા ગામાં પંક્તિ ૧૦ મીને અંતે સ્પષ્ટરીતે ર્િ અક્ષર છે; પરંતુ મારી માન્યતા પ્રમાણે, તે અઢાર ખરી રીતે કદ્દિ પણ કેતરેઞા ન હતા અને તેની દુાજરી પ્રેા. મ્યુહરના કાલ્પનિક पाहने सगे हे स्पष्ट व आचिराद For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ राष्ट्रकट राजा गाविंद ३ जानां गधनपुरनां पतरां १३ मार्ग मरुमध्यमप्रतिव[ 8 ] लैयों वत्सराज व [ ब ] लै [ : ] ||* ] गौडीयं शरदिन्दुपादधवलंच्छत्रेद्वयं केवल [-] तस्मान्नाह१४ त तद्यशोपि ककुभां प्रान्ते स्थितं तत्क्षणात् [ ॥८*] लद्ध[ब्ध ]प्रतिष्ठंग चिराय कलिं सुदूरमुत्साय शुद्धचरितैर्द्धर१५ णीतलस्य [। ] कृत्वा पुनः कृतयुगशृ[ श्रियमप्यशेषं चित्रं कथं निरुपमः कलिवल्लभोभूत् [॥९+ ] प्रभूधैर्यवतः १६ ततो निरुपमादिन्दुर्यथा वारिधेः शुद्धात्मा परमेश्वरोन्नतशिरः संसक्तपादः सुतः [*] पद्मानन्दकरः १७ प्रतापसहितो नित्योदयः सोन्नतेः पूर्वाद्रेरिव भानुमानभिमतो गोविंदराजः सतां [ ॥१०-1. यस्मि [-] सर्व१८ गुणाश्रये क्षितिपतौ श्रीराष्ट[ र कूटान्वयो जाते यादववंशवन्मधुरि [ पा+ ] वासीदलंध्यः परैः [+] दृष्टाशा बीजुं पतरूं-प्रथम बाजु १९ वधयः कृतास्यसदृशा दानेन येनोद्धता मुक्ताहारवि भू [ पिता ] स्फुटमिति प्रत्यर्थि नोप् ] यर्थिन् [ ओ] प्यस्याकार२० ममानुषं तृ [ त्रि ] भुवनव्यापत्ति रक्षोचितं कृष्णस्येव निरीक्ष्य यच्छति पित] काधिपत्यं भुवः [*] आस्तां तात त२१ वैतदप्रतिहता दत्ता त्वया कण्ठिका किन्नाज्ञेव मया धृतेति पितरं युक्तं वचो यो भ्यधात् [ ॥१२* ] तस्मैि स्वर्ग२२ विभूषणाय जनके जा[ या ]ते यशः शेषतामेकीभूय समुद्यती वसुमतीसंहा रमाधिच्छया [1] विच्छीयां २३ सहसा व्यधत्त नृपतीनेकोपि योद्वादश ख्यातानप्यधिकप्रतापविसरैः संवर्तकोका निव [॥१३* ] येना२४ त्यन्तदयालुनाथ निगडक्लेशादपास्यायतात् स्वं देशं गमितोपि दर्पविसराद्यः प्रातिकूल्ये स्थितः [*] या૧ વાંચે છત્ર ૨ છંદઃ વસંતતિલકા પહેલાં 2 ઉપર અનુસ્વારની નિશાની કતરી હતી પણ પાછળથી ભંસી नावामा मापीछे, ४ - १०-२०:Angelialsत पाया प्राद्धैर्यवतस् ५वया यस्मिन् ९ वाया कृतः सुसदृशा ७ wil& भूषणा हवानुधारतो तो. परंतु पतरामा योभा शत भूषिता पाई , रे पाणी मन भोना बानपत्रमा ५ । वाया अर्थिनाम् [ ११ ] यस्याकार पायो तस्मिन् १० पायो समुद्यतान ૧૧ પ્રથમ તપુર્તિ એમ કતરેલું હતું, પરંતુ અનુસ્વારનું ચિહ્ન સ્પષ્ટ રીતે ભૂંસી નાંખવામાં આવ્યું છે. १२ पाय विच्छापान .. For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख २५ वन्न भ्रुतु [ कु ]टी ललाटफलके यस्योन्नते लथयते विक्षेपे विजित्य तावद___चिराद्व[ब ]ध्यः स गंगः पुनः [॥ १४] सं. २६ धायाशु शिलीमुखां' स्वसमयां वा[बा ]णासनस्योपरि प्राप्तं वद्धितवं [] धुजीवविभवं पद्माभिवृध्ध्यन्वि२७ तं [1+ ]सन्नक्षत्रमुवीक्ष्य यं शरहतुं पर्जन्यवदूर्जरो नष्टः क्वापि भयात्तथा न समर स्व२८ मेपि पश्येद्यथा [॥ १५+ ]यत्पादानतिमात्रकैकशरणमालोक्य लक्ष्मी [ . ] निजां दूरान्मालवना. २९ यको नयपरो यं प्राणमत्पांजलिः [[ ] को विद्वां वलिना सहाल्पव [ ब ] लक स्पर्धा विधत्ते परं नी. ३० तेस्ताद्ध फलं यदात्मपरयोराधिक्यसंवेदनं [ ॥ १६ ] विंध्यादेः कटके निविष्ट कटकं श्रुत्वा चरैय निजैः स्वं देशं ३१ समुपागतं ध्रुवमिव ज्ञात्व[ 1 ]भिया प्रेरितः [*] मार[श ] महीपति द्रुतम् [ अग् + ]आदप्राप्तपूर्वैः परैः यस्येच्छाम३२ नुकूलयं कुलधनैः पादौ प्रणामैरपि [ ॥ १७x ] नीत्वा श्रीभवने घनाघनघन व्याप्तांव[ ब]रां प्रावृषं तस्मा३३ दागतवों समं निजव[ब ]लैरातुंगभद्रातट [+] तत्रस्थः स्वकरस्थितापि पुनर्न [ नि ]: शेषमाकृष्टवां विक्षेपैरपि ३४ चित्रमानतरिपुर्यः पल्लवानां शृ[ श्रि]यं [ ॥१८* ] लेखाहारमुखोदितार्द्ध वचसा यत्रैत्य वेङ्गीश्वरो नित्यं किंकरवव्य३५ धादविरतः कर्म स्वशर्मेच्छया [ 1 ] वाह्यालीवृतिरस्ययेन रचिता व्योमाग्रलग्ना [र]चत् रात्रौ मौक्तिकालि३६ कामिव वृती मूर्द्धस्थतारागणैः [॥१९.. ] संत्रासात्परचक्रराजकमगात्तत्पूर्वसेवा विधिः" व्यावद्धांजलि३७ शोभितेक[ न ]शरणं मूर्धा यदंह [हि ] द्वयं [1; ] यद्यद्दत्तपरायभूषण गणैर्नालंकृतं [ त ]तथा मा भैषी. १ पांया मुखान् २ पायो मयान् ३ पायो विद्वान् बलिना ४ प्रथम पराम् ॥३॥ तुं, परंतु બીજા પદનો મા પાછળથી કાઢી નાંખવામાં આવ્યો જણાય છે. ૫ વ િવ ૬ વાંચે વચન ७ पाये। तवान् पाया ष्टवान् ।५ पायो आरचद् (सापानी या विषे नुमेना. १ मे. ४. . १ पा. २४५) १० प्रथम मौक्तिके समात , परंतु पछीथी ५२नी मात्रा भूसी नांवामां આવી છે. ૧૧ છે. મ્યુલર મૃત પાઠ વાંચે છે, જે કદાચ સંભવિત છે. ૧૨ વાંચો fધaહ્મ ૧૩ બે અને नीच्ये भूगमा माने अक्षर ती लगे. For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ राष्ट्रकूट राजा गोविन्द ३ जानां राधनपुरनां पतरां २३ बीजं पतरूं-बीजी बाजु ३८ रिति सत्यपालितयशस्थित्या यथा तद्राित् [॥२०] तेनेदमनिलविद्यु च्..] ___ चंचलमवलोक्य जीवितमसारं [।* ] क्षिति. ३९ दानपरमपुण्यः प्रवर्तितो व[]मदायोयं [ ॥२१. ] स च परमभट्टारकमहारा. जाधिराजपरमेश्वर श्रीम४० द्धारावर्षदेव पादानुध्यात परमभरमभट्टारकं महाराजाधिराज परमेश्वर पृथ्वीव. ल[ल ]भ श्रीमत्प्रभू४१ तवर्ष श्री श्रीवल्लभनरेन्द्रदेवः कुशली सर्वानेव यथासम्बध्योनकां राष्ट्रपति विषयपति ग्रामकूटायु४२ क्तकनियुक्तकाधिकारिकमहत्तरीदी महत्तरादी समादिशयत्यस्तु वः संविदितं यथा श्रीमयूरखण्डीसमावासिते४३ न मया मातापितरो।त्मनश्चैहिकामुष्मिकपुण्ययशोभिद्धये । तिगविवास्तव्यत [ ] त्रैविद्यसामान्यते [ तै ]त्तिरीय४४ यसव[ब्र ]मचारि भारद्वाजसगोत्र नागैय्यभट्ट पौत्राय 'चन्दियम्मगहियसाह सपुत्राय परमेश्वरभ. ४५ टाय रासियनमुक्त्यन्तर्गतः रतज्जुण नामग्रामः तस्य चाधाटनानि पूर्वतः सिन्हा नदी दक्षीणतः व४६ वुलाला पश्चिमतः मिरियठाण उत्तरतः वरहग्रामः एवमयं चतुराघाटनोपल. क्षितः तथा अ. ४७ नन्तविष्णु प्णु भट्ट विठ्ठदुवे [ झें ] गोइन्द[-]मपडंग [व] इ [ त ?"] सव्वैभट्ट चन्दडि भट्ट कुण्ठनागभट्ट माध४८ वैरियप्पु विठ्ठपुदेवणैय्यभट्टरेयैय्यभट्टेत्येवमादिप्रमुखानां [णां ]त्रा [ ब्रा]मणा४९ नां चत्वारिंशद्महाजन समन्वितानां रत्तजुणग्रामः सोदंगः सपरिकरः स. १ पायो तद्गिरा २ छ: मार्या उपाय। परमभट्टारक ४ पांया संबध्यमानकान् ५ पाया प्रामकूटायु ૬ વાંચો મારીનું સંમાવિજ્ઞતિ બd ૭ આ ચિદ ભૂંસી નાંખવું જોઈએ ૮ છે. મ્યુહર આ ગામનું નામ तिगंवि पाये छे, परंतु छापामा अनुस्वारनु यि श६ ५२ भने भालुम नथा ५.५ य भक्षर भूस्था ફરીથી લખાયો છે, જે ભૂંસી નાખવો જોઈએ. ૧૦ આ શબ્દના પ્રથમ ચ ઉપર અનુસ્વાર કેતનિયમો રવામાં આવ્યું હશે. . મ્યુલડર વરિયમ નામ વાંચે છે. ૧૧ અહિ અને પછીની કેટલીક જગાએ સંધિના पाणवामां माया नया १२ प्रा. युद६२ वदह नाम पाये--परंतमान अक्षर यास मों छे. ૧૩ પ્રા. યુદ્ધહર gવમેવ વાંચે છે. ૧૪ આ પંક્તિ અને પછીની પંક્તિનાં નામોમાં છે. વ્યુહર વૈદ અક્ષરો જૂદી રીતે વાંચે છે. ૧૫ હું ખાત્રીથી એમ કહી શકતો નથી, કે કૌસમનિ અક્ષર અસલમાં ત્ર છે, પરંતુ ચોક્કસ પણે એ ક્ષ જેવો લાગે છે. ૬ કદાચ આ અંતને ૨ () પંક્તિ ઉપર વિ અને સ ની વચ્ચે કેત હતે. For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ २४ गुजरातना ऐतिहासिक लेख ५० दशापराधः सभूतोपात्तप्रत्यायः सोत्पद्यमानविष्टिकः सधान्यहिरण्यादेयः अचाट. ५१ भटप्रावेश्यः सर्वराजकीयानामहस्तप्रक्षेपणीयः आचन्द्राकीर्णवक्षितिसरित्पर्वत. ५२ समकालीनः पुत्रपौत्रान्वयक्रमोपभोग्यः पूर्वप्रत्तदेवबा [ब ] अदायरहितो भ्यन्त रसि[ द् ]ध्या भू५३ मिच्छिद्रन्यायेन श[ कx ]नृपकालातीत संवत्सरशतेषु सप्तमु दृ[ त्रिं शदुतरेषु सर्वजिन्नाग्नि संवत [ स ]. ५४ रे श्रावण वहुलै अमावास्यां सूर्यग्रहण पर्वणि वं [ ]लेवरुवैश्य [ श्व | देवा मिहोत्रपञ्चमहायज्ञै५५ कृ[ कि ]योत्सर्पणार्थं स्नात्वाद्योदकातिसर्गेण प्रतिपादितः [1] यतोक्योचि. __ तया व[ब्रह्मदायस्थित्या५१ भुजतो भोजयतः कृषतो कर्षयतः प्रतिदिशतो वा न कश्चिदल्पापि परिपंथना कार्या १ ससमा कमोम्प भाग्यः तरखं रतुं. २ पायो बहुलामावास्याम ३ मा श६ ५ पानी पर आसिहोवानिशिगेम पानी पाण॥ २00 14, पाणी हान For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ राष्ट्रकूट राजा गोविन्द ३ जानां राधनपुरनां पतरां ભાષાન્તર ( ક. ૧) જેના નાભિકમળને બ્રહ્માએ નિવાસસ્થાન કર્યું છે અને હર જેનું શિર ઈન્દુલાથી મંડિત છે તે તમારું રક્ષણ કરે ! (શ્લે. ૨) વિશાળ વક્ષસ્થળ પરના ઝળહળતા કૌસ્તુભમણિનાં લાંબાં કિરણોથી ઢંકાએલા કંઠવાળ, સત્યસંપન્ન, અને વિપુલ ચક્રથી અરિગણુને પરાજય કરનાર, કૃષ્ણ સમાન ભૂમિ પર કરણરાજ, જેને કંઠ તેના વિશાળ વક્ષસ્થળને આલિંગન કરતી લક્ષમીદેવીના પ્રસારેલા કરથી ઢંકાએલો હતો, જે સત્યસંપન્ન હતું, અને જેણે મહાન સેનાથી શત્રુઓને વિજય કર્યો હતો અને જેનાં કૃત્યે કાળાં નહતાં તે હતા. (પ્લે. ૩) દેવમંડળથી ધારણ થએલા મન્દર પવત, ત્વરાથી અને સહેલાઈથી, પક્ષછેદનના ભયથી આશ્રય લેતા મેટા પર્વતોના સમૂહથી પ્રકાશતા, દુસ્તર અને ઝળહળતાં રત્નાથી પૂર્ણ સાગરમાંથી લક્ષમી હરી લીધી તેમ સમસ્ત પ્રજ્ઞ જનની સહાયથી, પક્ષ છેદનના ભયથીઆશ્રિત મહાન રાજકુલોથી મંડિત, અજિત અને વિમલ પ્રભાવાળા ખજાનાવાળા ચાલુક્ય અન્વય( કુલ)માંથી લક્ષમી, તે વલ્લભે ત્વરાથી અને સહેલાઈથી હરી લીધી. (પ્લે. ૪) તેને, ચણ્ડ કિરણોથી સર્વ દિશાઓમાં ત્રાસ આપનાર સૂર્ય માફક મહાન પ્રતાપથી ભૂમંડલમાં આણ વર્તાવનાર અને તે છતાં માણસને હલકા કરો( વેરા )થી આનંદ આપનાર, ધૈર્યધનવાળ, અને શત્રુઓની વનિતાનાં મુખ કમલનું સૌદર્ય હરનાર અને જેના યશની માળા દિગ્ગાયિકા નિત્ય ધારતી તે ઘરનામને પુત્ર હતે. | (સ્પે. ૫) જેણાનું ઉલ્લંઘન કર્યા છતાં વિમલ પ્રભાવાળા ઈંદુ સમાન જેક બંધુનું (ગાદી પર આવતાં) ઉલંઘન કર્યા છતાં વિમલ લફર્મીથી સંપન્ન, ચિતરફ સર્વને નિષ્કલંક રાખનાર, સ્થિર, અને દેષરહિત હતા તેને સર્વથી ( કર્ણ સિવાય) અધિક દાન કરતે જેઈ; કર્ણ નીચેથી મદઝરતા ગજે લજજાથી શરમાઈ દિગ્દાન્ત ( દિશાઓને છેડે) ઉભા રહ્યા. (૬) અતિ બલવાન, અજિત અને ભૂતલ પર ફરી વળનાર, અતિ મદવાળા તે ગંગને અને બન્દીવાન થએલે જેઈ, કલિ કેદની શિક્ષાના ભયથી નાશી ગયો. (૭) પલ્લવમાં એક તરફથી તરવારે ખેંચી રહેલા ચંદ્ધાઓની સેનાથી અને બીજી તરફ કીડા કરતા બગલાએથી ભયાનક સાગરથી, ઘેરી લઈ અને તેને નમન કરતા તેની પાસેથી મદઝરતા માતંગે લઈને પણું, તે કદ્ધિ પણું લેશ માત્ર મદ રાખતે નહીં એ આશ્ચર્ય ઉપજાવે તેવું છે. (૮) અતલ સેનાથી ગૉડની રાજ્યશ્રીની હેલાઈથી પ્રાપ્તિ માટે અભિમાન રાખતા વત્સરાજ ને મરૂના રણમાં હાંકી મૂકી, તેની પાસેથી ગંડના શરદ ઈન્દુના કિરણ જેવાં ત બે રાજ છત્ર લઈ લીધાં, એટલું જ નહીં પણ તેને સર્વત્ર પ્રસરેલ યશ પણું લઈ લીધો. (૯) ભૂતલના શુદ્ધ આચારથી પ્રસ્થાપિત થએલા કલિને સવર હાંકી મૂકીને કૃતયુગની પુનઃ પૂર્ણ સ્થાપના તેણે કરેલી છતાં નિરૂપમ કલિવલ્લભ કેમ કહેવાય તે અદ્દભુત છે. (૧૦) પરમેશ્વરના મસ્તકને સ્પર્શ કરતાં, સાગરમાંથી પ્રકટ થતાં કિરણવાળા ઇન્દુ તથા પૂર્વ દિશાના ઉંચા પર્વત પરથી નિત્ય ઉદય પામતા કમલને આનંદ આપતા સૂર્ય જેવા તે સદાચારી નિરૂપમ ને, શુદ્ધાત્મા, નૃપતિઓનાં શિર પર ચરણ રાખનાર, અસંખ્ય જનેને આનન્દ આપનાર, પ્રતાપી, સદા ઉદય પામતે, સજજને પ્રિય ગાવિંદરાજ પુત્ર હતા. (૧૧) આ સર્વગુણસંપન્ન નૃપના જમથી–ચાદવવંશ જેમ મધુરિપુના જન્મથી અજિત બળે તેમ– શ્રીરાષ્ટકુકુલ અજિત બન્યું. તે નૃપે, પ્રતાપી શત્રુઓને દેશનપંત પર કાઢી For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ २६ गुजरातना ऐतिहासिक लेख મકી, અન્ન આભૂષણનો ત્યાગ કરાવી, અને દાનથી તેમની અભિલાષને અંત પર્ણ જતા અને મૌક્તિક હારથી ભૂષિત યાચકે જેવા જ તેમને (દુશમનને ) બનાવ્યા. (૧૨) ત્રિભુવનને આપદમાં રક્ષે તેવું તેનું અલૌકિક કૃષ્ણ જેવું સ્વરૂપ , તેને પિતા જ્યારે તેને પૂર્ણ સત્તા અર્પતા હતા ત્યારે તેણે તેને આ યુક્ત વાણી કહીઃ “પિતા ! આ તમારું છે. તમારી ન ઉથાપાય તેવી આજ્ઞા જેવી આ ( યુવરાજની ) તમારી અપેલી કેઠિકા મેં નથી ધારી ? (૧૩) જ્યારે તેના પિતા સ્વર્ગવાસી થયા અને માત્ર તેમને યશ જ અહીં રહ્યા હતા ત્યારે તેણે અન્યની સહાય વગર, પ્રલયાગ્નિ જેમ પૃથ્વીને સંહાર કરવા એકત્ર થએલા ૧૨ (બાર) સૂર્યનું તેજ હરી લે છે તેમ ભૂમિ પ્રાપ્ત કરી લેવા એકત્ર થયેલા બાર (૧૨) ખ્યાતિવાળા નૃપનું તેજ પિતાના અધિક પ્રતાપથી સત્વર હરી લીધું. (૧૪) પછી જ્યારે તેણે અત્યંત દયાથી લાંબી કેદમાંથી મુક્ત કરી, તેના પિતાના દેશમાં મોકલેલે ગંગા તેના અતિમદથી સામે ઉભા રહ્યો ત્યારે તેણે ભવ્ય લલાટ પર કેપ જણાય તે પહેલાં તેને હરાવી અને પુનઃ બીવાન કર્યો, (૧૫) બાણ અને અસનનાં પુ પર ભ્રમર મૂકતી, બધુજીવના ઉપના સૌન્દર્યમાં વૃદ્ધિ કરતી અને પદ્યની વૃદ્ધિને અનુકૂળ એવી શરઋતુના આગમનથી વૃષ્ટિ (વરસાદ) બંધ થાય છે તેમ બંધુજનનાં જીવન અને વૈભવ ખીલવનાર, શ્રીની વૃદ્ધિવાળો, જેની આગળ દ્ધાઓ ખિન્ન થઈ જતા તેને પોતાના ધનુષ પર તેને તાકવા માટે મૂકેલાં તીર સાથે આવતા જઈ ગુર્જર સ્વમમાં પશુ યુદ્ધ ન દેખે તેમ ભયથી નષ્ટ થઈ ગયે. (૧૬) નયપરાયણુ માલવનાયકે પોતાની લમી તેના ચરણુનમન પર આધાર રાખે છે તેમ જોઈને તેણે દૂરથી જ અંજલિ કરી તેને નમન કર્યું. કયે અલ્પશક્તિવાળે પ્રજ્ઞજન બલીઆની સાથે સ્પર્ધા કરશે ? કારણકે નીતિનું પરમ કુલ બલમાં અધિકતા પિતાની છે અથવા શત્રુની છે તેનું જ્ઞાન છે. (૧૭) તેણે વિંધ્યાદ્રિની ટેકરીઓ પર છાવણી નાંખી છે એમ તે પાસેથી સાંભળી અને તે ધ્રુવ માફક પિતાના દેશ તરફ આવે છે એમ માની ભારધર નુપ ભયભીત બની ... - •• .. .. તેના મનની આરાધના કરવા તથા તેના ચરણના નમન માટે સત્વર ગયે, (૧૮) ઘનઘોર વાદળથી વ્યાપલા આકાશવાણી વર્ષા ઋતુ શ્રીભવનમાં ગાળી, તે ત્યાંથી 'ગાભકાને તીર સેના સહિત ગયે. અને ત્યાં રહીન, ફેંકી દઈને પણ તેના હાથમાં હતી તે પલની લહમી શત્રુઓને નમાવી પુનઃ પૂર્ણ હરી લીધી. ' (૧૯) લેખાકારના મૂળમાંથી ફક્ત અધી જ વાણ થઈ હતી ત્યારે વેગીનાથ નાશી ગયે. અને પિતાના સુખની ઈચ્છા રાખી, નિત્ય કિંકરવત એ શ્રમ કર્યો કે તેની છાવણી આસપાસ ગગને સ્પર્શ કરતી અને રાત્રે તારકગણુથી આવૃત બનતી મૌક્તિકમાલા જેવી દિવાલ કરી. | ( ૨૦) તેને અંજલિથી નમન કરતા, કરેથી મંડિત શિરવાળા શત્રુઓએ, તેનાં ચરણ જે તેમણે ભેટ કરેલાં અતિસુંદર આભૂષણ કરતાં, “ભય રાખશે નહીં ” એ શબ્દો જેની સત્યતાનું પાલન તેના યશની રક્ષા કરે છે તે શબ્દ )થી અધિક શોભિતા થતા હતા તેને આશ્રય લીધે. For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૧૨૩ ગુજરાતના રાષ્ટ્રકૂટ રાજા કર્ક ૨ જાનું દાનપત્ર શક સં. ૧૭૩૪ (ઈ. સ. ૮૧૨–૧૩) વૈશાખ સુદ ૧૫ આ લેખ મૂળ મી. એચ. ટી. પ્રિન્સેપે જ. બ. . . ૮ પા. ર૯૨ માં પ્રસિદ્ધ કર્યો હતે. બ્રિટિશ મ્યુઝીયમના અસલ પતરા ઉપરથી હું એ ફરીથી પ્રસિદ્ધ કરું છું. મી. પ્રિન્સેપને તે પતરાં મી. ડબ્લયુ. પી. ગ્રાંટે આપ્યાં હતાં, અને તેમને વડોદરાના “એનીરામ ” પાસેથી મળ્યાં હતાં. • એનીરામ” તે પતરાંઓની શોધ વિષે એવી હકીકત આપે છે કે, વડોદરા શહેરમાં એક ઘરનો પાયે દાતા હતા તેમાંથી તે મળ્યાં હતાં, ૨૧ મસિદ્ધ કરું છું. મી. પી. ગ્રાંટે આપ્યાં હતાં પાસેથી મળ્યાં હતાં . આ ત્રણ પતરાં છે, તે દરેક લગભગ ૧૧” લાંબું અને છેડે ૮" પહોળું છે, તથા મધ્યમાં ૭૫” પહાળું છે. લેખના રક્ષણ માટે કાંઠા સહેજ જાડા કરેલા હતા. લેખ એકંદરે સુરક્ષિત અને સુવાચ્ય છે. આ દાનપત્રને બે કડીઓ છે. ડાબી બાજુની કડી સાદી અને આશરે 1'' જાડી અને કુ” વ્યાસની છે. જમણી બાજુની કડી ” જાડી અને ગોળાકાર નહીં, પણ વાંકીચૂંકી છે. આ કડી ઉપરની મુદ્રા ગેળ અને ૧૭” વ્યાસની છે. તેની મધ્યમાં ” વ્યાસની નાની ઉપસાવેલી જગ્યા છે, તેના ઉપર શિવની મૂર્તિ રિવાજ મુજબ)– તથા તે નીચે અસ્પષ્ટ અક્ષરે છે. ભાષા છેવટ સુધી સંરકત છે, આ લેખમાં વંશાવલી ગોવિંદ ૧ લાથી શરૂ થાય છે. તેના પુત્ર કર્કને છ પુત્ર ઈન્દ્ર ૨ જે આ નથી. તેના નાના પુત્ર કુમગુ ૧ લા એ તેના સંબંધીઓને કાઢી મૂક્યાનું કહ્યું છે. તેણે ચૌલુક સાથે લઢાઈ કરી હતી. તેણે એલાપુરના ડુંગરે અથવા ડુંગરી કિલામાં પિતાનું થાણું નાંખ્યું હતું. આ સ્થળ ઓળખાયું નથી. પણ હું ધારું છું કે તે પશ્ચિમ ઘાટમાં ઉત્તર કાનારા ડિસ્ટ્રિકટનું એલાપુર હોવું જોઈએ. ડે. બર્જેસ આ સ્થળને ઔરંગાબાદ ડિસ્ટ્રિક્ટમાં દોલતાબાદ પાસે આવેલા હાલના એલ્યુશ, જ્યાં આવાં પ્રખ્યાત શિલ્પકળાનાં ખંડેરો છે તે ગામ તરીકે ઓળખાવે છે. ગોવિંદ ૨ ને અને તેનો પુત્ર કૃષ્ણ ૧ લો અને વિષે કંઈ પણ કહ્યા સિવાય લેખમાં તેના બીજા પુત્ર ધ્રુવ અને એના બેમાંથી મોટા પુત્ર ગોવિંદ ૩ જાની હકીકત આવે છે. તેમાં કહ્યું છે કે વિદ ૩ જાએ દૂરના દેશ તથા ગંગા અને યમુનાના પ્રદેશ જિત્યા હતા. અહિં સુધી લેખમાં ગોવિંદ ૩ જા સુધી મુખ્ય વંશ આપ્યા છે. ત્યાર પછી ગોવિંદ ૩ જાના નાના બંધુ ઈંદ્ર ૩ જાના નામથી તે વંશને ગુજરાતને વિભાગ શરૂ થાય છે. તે વંદે માપેલા લાટના રાજાના પ્રાંત અધિકાર ધારણ કરે છે. બુહુરે જણાવ્યું છે કે “લાટ એ મહી અને કાંકગુ વચ્ચેનો પ્રદેશ, જેને હાલ મધ્ય અને દક્ષિણ ગુજરાત કહેવાય છે તે છે. ” તેણે એ પણ બતાવ્યું છે કે ગોવિંદ ૩ જાએ લાટ થોડા સમય પહેલાં જ જિત્યો હતો. ગોવિંદ ૩ ાએ ગુર્જર રાજાને જિત્યાની હકીકત વાણિનાં શક ૭૨૮ ના વ્યાસ સંવત્સર ના વૈશાખની પૂર્ણિમાના દાનપત્રમાં આપી નથી, જ્યારે તે રાધનપુરના શક ૭૨૯ ના સર્વજિત સંવત્સરના શ્રાવણની પૂર્ણિમાના લેખમાં આપી છે. આથી અનુમાન થઈ શકે છે કે ગોવિંદ ૩ જાએ ગુર્જરો, જેને અર્થ ડે. બુલ્ડર અણહિલવાડના ચાપેકટ અથવા ચાવડાઓ કરે છે, તેને આ બે તારીખો વચ્ચેના સમયમાં જિત્યા હતા, અને તેઓને બહારનો લાટ પ્રદેશ જેડી દીધું હતો એટલે કે આ લેખની તારીખ પહેલાં પાંચ વર્ષ આમ બન્યું હતું. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख આ લેખમાં કહ્યું છે કે ઇંદ્ર ૩ જા એ એકલાએ ગુર્જર રાજાને હરાવ્યું હતું. તે કદાચ તેઓને એ પ્રાંત મેળવવાને બીજો પ્રયત્ન હશે. ત્યાર બાદ કર્ક અથવા કકક ૨ જા જેને સુવર્ણ વર્ષ ૧ લે પણ કહ્યો છે તે અને ઇંદ્ર ૩ જુને પુત્ર લાટેશ્વર આવે છે. ડે, બુલરે બતાવ્યું છે તેમ ક ર જે તથા ગેવિંદ ૪ છે, તેને બહાને ભાઈ, મહારાજાએ નહીં પણ રાષ્ટ્રફટ રાજાને સામંત હતા. આ મતને આગળના ગ્લૅક ઉપરથી પણ પુષ્ટિ મળે છે. ગાવિંદ ૩ જાને માલવાને રાજા નમાની હકીકત વાણિ અને રાધનપુરનાં પતરાંઓમાં પણ આપી છે. ડો. બુલહર કહે છે કે, આ લેખમાં આપેલા ગૌવંદ ૩ જાના વર્ણન ઉપરથી જણાય છે કે તે લખાયે તે વખતે એટલે શક ૩૪ માં તે મૃત્યુ પામ્યો હતો. પરંતુ કયી હકીકત ઉપરથી આ અનુમાન તેઓ કરે છે તે હું જાણી શકતો નથી. અને વાસ્તવિક રીતે આમ નહોતું. કારણ કે મી. રાઈસે પ્રસિદ્ધ કરેલાં કદંબનાં દાનપત્રો ઉપરથી જણાય છે કે શક ૭૩૫ ના જયેષ્ઠ શુકલપક્ષ ૧૦ ને દિવસે તે જીવતે હતે; અને હવે પછી પ્રસિદ્ધ કરવાને છું, તે બીજો લેખ બતાવી આપશે કે તેને પુત્ર અને ઉત્તરાધિકારી અમેઘવર્ષ ૧ લે શક ૭૩૬-૭ માં તેના પછી ગાદીએ આવ્યું હતું, એટલે તે પિતે એ તારીખ સુધી જીવતે હતો. આ દાનપત્ર કર્ક ર જાના સમયનું છે, અને સિદ્ધશામીમાંથી અપાયું છે. તેમાં તારીખ, શક ૭૩૪ (ઈ. સ. ૮૧૨–૩) ના વૈશાખની પૂર્ણિમા છે. ભાનુ અથવા ભાનુભટ્ટ નામના બ્રાહ્મણને અંકેટ્ટિક ૮૪ ગામમાં વડપદ્રક ગ્રામનું દાન આપ્યાનું લખ્યું છે. ડે. બુહુર કેદ્રક અને જબુવાવિકા જે વટપદ્રકની સીમામાં આવ્યાં છે એ વડોદરાની દક્ષિણે પાંચ છ માઈલ ઉપર આવેલાં હાલનાં અંકૂટ અને જામ્બવા હેવાનું કહે છે. બીજા સ્થળે એળખવાં બાકી છે. પંક્તિ ૭૦-૭૪ માં તાજા કલમ છે. તેમાં કહ્યું છે કે, આજ ગામ પહેલાંના રાજાએ અંકદ્રકના ચતુર્વેદીઓના મંડળને આવ્યું હતું–તેમાં કોઈ દુષ્ટ રાજા અગર રાજાઓએ દખલગિરિ કરી હતી–અને કર્ક ૨ જાએ વિદ્વાન બ્રાહ્મણ તરીકે ભાનુભટ્ટને પસંદ કરી તેને ફરીથી તે આપુ અને કર્ક ૨ જાએ વિષg-તેમાં કોઈ ૧ ઈ. એ. વો. ૧૨ પા. ૧૫૬ ડે. ફલીટ For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ राष्ट्रकूट राजा कक २ जानुं दानपत्र अक्षरान्तरे पतरूं पहेलु १ स वोव्याद्वेधसा ये[धा ]न[ म यन्नाभिकमलकृतं । हरश्च यस्य कान्ते. न्दुकलया स [क] मलङ्कृतं ॥ स्वस्ति स्वकीयान्व२ यवंशकर्ता श्रीराष्ट्रकूटामलवंशजन्मा । प्रदानशूरः समरैकवीरो गोविंदराजः क्षितिपो बभूव ॥ यस्या३ अमात्रजयिनः प्रियसाहसस्य । क्ष्मापाल वेशफलमेव बभूव सैन्यं । मुक्त्वाच शंकरमधीश्वरमीश्वराणां। नाबन्दता४ न्यममरेष्वपि यो मनस्वी ।। पुत्रीयतश्च खलु तस्य भवप्रसादात्सूनुर्बभूव गुण राशिरुदारकीर्तिः । ५ [ यो गौणि[ ण ]नामपरिवारमुवाह मुख्यं । श्री कर्कराजसुभगव्यपदेशमुच्चैः ।। सौराज्यजल्पे पतिते प्रसंगा ६ निदेशनं विश्वजनीनसंपत् । राज्यंबले: पूर्वमहो बभूव । क्षिताविदानीन्तु नृप स्य यस्य ।। अत्यु - ७ तश्चेदममंस्त लोकः कलिप्रसंगेन यदेकपादं । जातं वृषं यः कृतवानिदानी । भ श्चतुष्पादमविघ्नचा८ [२] ॥ चित्रं न चेदं यदसौ यथावच्छके प्रजापालनमेतदेव । विष्णौ जगत् [] राणपरे मनस्थे तस्योचि९ तं तन्मयमानसस्य ॥ धर्मात्मनस्तस्य नृपस्य जज्ञे । सुतः सुधर्मा खलु कृष्ण राजः । यो वंश्य१० मुन्मूल्य विमार्गा[ग्ग ]भाजं [1] राज्यं स्वयं गोत्रहिताय चक्रे ॥ ब्राम ण्यता तस्य च कापि साभूद्विप्रा यया । 'के११ वल जातयोपि । श्रेष्ठद्विजन्मोचितदानलुब्धाः । कर्माण्यनूचानकृतानि चक्रुः ।। इच्छातिरेकेण१२ कृषीब[ व लाना । पयो यथा मुञ्चति जातु मेघे [1] भवेन्मनस्तद्विरतो तथाभूद्यस्मिन्धनं वर्ष[ र्ष ]ति सेवकानां ॥ १३ यो युद्धकण्डूति गृहीतमुच्चैः । सौ[ शौ ]ोष्मसंदीपितमापतन्तं । महावराह हरिणीचकार । प्राज्यप्रभावः ૧ અસલ પતરાંઓ ઉપરથી ૨ કાવીનાં દાનપત્રને પાઠ નિને આ પાઠ કરતાં પસંદ કરવા યોગ્ય છે. ३ मा विरामयिक योग्य नथा, ते अभूत् ५७ डोस. २.२२ For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख १४ खलु राजसिङ्घ[ ह] । [1] एलापुराचलगताद्भुतसन्निवेशं । यद्वीक्ष्य विस्मि तविमानचरामरेन्दाः एत१५ [त् * ] स्वयं भुशिवधाम न कृत्रिम[ में ] श्रीदृष्टे दृशीति सततं बहु चळय__न्ति ॥ भूयस्तथाविधकृतौ व्यव१६ सायहानिरेत मया कथमहो कृतमित्यकस्मात् । कापि यस्य खलु विस्मयमाप शि१७ ल्पी। तन्नाम कीर्तनमा[ म ]कार्य्यत येन राज्ञा । [1] गंगाप्रवाहहिमदीघितिकालक. बीजुं पतरूं प्रथम बाजु १.८ तैरत्युद्धताभरणकैप्कृतमण्डनोपि ! माणिक्यकाञ्चनपुरस्सरसर्वभू१९ त्या । तत्र स्थितः पुनरभृष्यत येन शम्भुः ॥ नृपस्य तस्य ध्रुवराजनामा । २० महानुभावस्तनयो बभूव। तृणीकृतान्यस्य पराक्रमेण [ 1 ] प्रतापवहिद्विषतो ददा २१ ह ॥ लक्ष्मीप्रसाधनविधावुपयोगि कृत्यं । यश्चिन्तयन्म्वयमभूदनिशं कृतार्थः। कि वात्र चित्रम२२ नपेक्ष्य सहायमीशः सवः पुमान्निजध[ व ]● स्ववशां विधातुं ॥ यो गङ्गाय मुने तरङ्गसु१३ भगे गृह्णन्परेभ्यः समं । साक्षाच्चिह्ननिभेन चोत्तमपदं तत्प्राप्तवानश्वर देहासम्मितवैभ२४ वैरिव गुणैर्यस्य भ्रमद्भिदिशो । व्याप्तास्तस्य बभूव कीर्तिपुरुषो गोविंदराजः सुतः ।। २० प्रदेशवृत्तिव्यवसायभाजां पुरातनानामपि पात्वि[ स्थि ]वानां । यशांसि यो ना म जहार भूपो भग्नप्रच२६ ण्डाखिलवैरिवीरः । [1] उन्मूलितोत्तुङ्गनरेन्द्रवंशो महानरेन्द्रीकृततुच्छभृत्यः स्वेच्छाविधायी चरितानुकारं २७ चकार यो नाम विधेः क्षितीशः ॥ हिजीरशिञ्जितरणच्छरणानरातीन् [* ] ___कुर्वन्क्षणेन विदधेद्भुत कर्म यश्च । २८ चक्रे तथा हि न तथाशु वधं परेषां । पात्[ यो ]पि नाम भुवनतृ [त्रि ] तयैकवीरः ।। कल्पक्षयक्षणसमुद्भव२९ वातहेलादोलायमानकुलशैलकुलानुकारं । यन्मुक्त चण्डशरजालजवप्रणुन्ना । युद्धागता रिपु३० गजेन्द्रघटा चकार ।। भ्राता तु तस्येन्द्रसमानवीर्यः । श्रीमान्भुवि मापति रिन्द्रराजः [। + ] शास्ता बभूवा३१ श्रुतकीर्तिसूतिस्तदा द * ]त्त लाटेश्वरमण्डलम्य ॥ अद्यापि यस्य सुरकिन्नर सिद्धसाध्य विद्या. For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ राष्ट्रकूट राजा कर्क २ जानुं दानपत्र ३२ धराधिपतयो गुण पक्षपातात् । गायन्ति कुन्दकुसुमश्रि यशो यथा स्वधामस्थिता [:] स३३ हचरी कुचदत्त हस्ताः ॥ येनैकेन च गूजरश्वरपतिय्योद्धं समभ्युद्यतः शौर्य३४ प्रोद्धतकन्धरो मृग इव क्षिप्रं दिशो ग्राहितः भीतासहतदक्षिणापथम बीजं पतरूं-बीजी बाजु ३५ हासामन्तचक्र [-] यतो रक्षामाप विलुण्ट्य[ ण्ठय ]मानविभवं श्रीवल्लभे नादरात् ॥ तस्यात्मजः प्रथित३६ विक्रमवैरिवर्गलक्ष्मीहठाहरण सन्तत लब्ध कीतिः । श्रीककराज इति संश्रितपु रिताशः शास्त्रार्थ बोध३७ परिपालितसर्व लोकः ॥ गज्ये यस्य न तस्करस्य वसतिाधेः प्रसूतिमृता दुर्भिक्षं न च विभ्रमस्य महिमा ३८ नैवोपसग्!द्भवः क्षीणो दोषगणः प्रतापविनता[ तो शेषारिवर्गस्तथा नो विद्व त्परिपन्थिनी प्रभवति क्रू३९ रा खलानां मतिः ।। गोडेन्द्रवङ्गपति निर्जयदुर्विदग्धसद्गुर्जरेश्वरदिगम्लतां च यस्य ॥ नीत्वा भुजं विहत. ४० मालवरक्षणार्थं स्वामी तथान्यमपि राज्यछ[ फ ]लानि भुक्तते ॥ तेनेदं विद्युश्च चलमालोक्य जीवितं क्षितिदान४१ ञ्च परमपुण्यं प्रवर्तितोयं धर्मादायः[ । ] स च लाटेश्वरः समधिगताशेषमहा शब्दमहासामन्ता४२ धिपति सुवर्णवर्ष श्री कर्करराजदेवा यथासम्बध्यमानकान् राष्ट्रपति विषयपति प्राम कटाधि ४३ कारिकमहत्तरादीन्समनुबोधयत्यस्तु वः संविदितं । यथा मया श्रीसिद्धशमीस मावासितेन मा १पनादि सभासमा श्री नायाग समासाक सिवाय मसाधारण छ. परंत મી. કે. બી. પાઠકે મને કાવ્યપ્રકાશ દશમ ઉલ્લાસ પા. ૪૨૨ કલકત્તા આવૃત્તિમાંથી તેના જેવો જ सो मतान्यो छे, के नये प्रभारी छ : अवितथमनोरथपथप्रथनेषु प्रगुणगरिमगीताश्रीः। सुरतरु सहशः स भवान् अभिलाषणीयः क्षितीश्वरी न कस्य ॥ २२॥ मनुस्वारनी ३२ नथी. श्री कर्कराज इति संश्रित परिताशाः सा सपा मालणार ७५२ तर छ, शम२ २६ थु नथी. परिणाम અસલ પતરાંમાં તેમ જ લિથગ્રાફમાં અક્ષરાનામાં જરા મન માં જણાવ્યું છે આ શબ્દ જ પહેલાં ભૂલાઈ ગયો હતો ને પછીથી પંક્તિને 4 ઉપે?લે છે For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख १४ तापितोरात्मनश्चैहिकामुष्मिकपुण्ययशोभिवृद्धये श्रीवलभीविनिर्गततच्चातुविद्य. सामान्य४५ वात्स्यायनसगोत्रमाध्यन्दिनसबा[ब्र ]मचारिब्रामणभानवे भट्टसोमादित्यपुत्राया४६ कोट्टकचतुरशीत्यन्न[ न्त ]र्गतवडपद्रकाभिधानग्रामे म ]: यस्याघाटनानि पूर्वतो ४७ वाविकाग्रामस्तथा दक्षिणतो महासेनकारव्यं तडाग । तथा पश्चिमतोङ्कोट्टकं । तथोत्त४८. रतो वग्धाच्छग्राम एवमसौ चतुराघाटानोपलक्षितः सोद्रंगः स[ सो ] परिकरः सभूत४९ वातप्रत्यायः सदण्डदशापराधः सोत्पद्यमानविष्टिकः सधान्यहिरण्यादेयः सर्व५० राजकीयानामहस्तप्रक्षेपणीय आचन्द्राार्णवसरित्पर्खतसमाकालीनः पुत्रपो५१ त्रान्वयभोग्यः पूर्वप्रदत्तदेवदाय ब्रह्मदायरहितो भूमिच्छिद्रन्यायेन ५२ शकनृपकालातीतसंवत्सरशतेषु सप्तसु श्च[ च तुस्त्रि[ दधिके ]पु महावैशा ख्यां स्नात्वोद५३ कातिसगर्गेण .... .... .... .... बलिचरुवैश्वदेवामिहोत्रातिथिपञ्चमहा पतरूं त्रीजुः प्रथम बाजु ५४ यज्ञक्रतुक्रियाद्युत्सर्पणायं प्रतिपादितः । यतास्योचितया ब्रह्मदायस्थित्या भुञ्जतो भो ५५ जयतः प्रतिदिशतो वा कृषतः कर्ष [र्ष यतश्च न केनचित्परिपन्थना कार्या तथागामि५६ [ नृपति ]भिरस्मद्वेश्य रन्यैर्वा सामान्य । * ] भमिदान[ फल ]मवगच्छ द्भिर्विद्युल्लोलान्यनित्यान्यैश्वर्याणि त्रि[ तृणाग्रलमजल५७ बिन्दु चञ्चलञ्च जीवितमाकलय्यस्वदायनिविशेषोयमस्मदायोनुमन्तव्यः पालि[लयि] तव्यश्च । यश्चाज्ञानतिमि५५८ रपटलावृतमतिराच्छिद्या [दाx] च्छिद्यमानञ्चानुमोद [ दे ] ते [ ते ] स पञ्चभि महापातकैरुपपातकैश्च युक्तस्या५९ दित्युक्तं चै । भगवता वेदव्यासेन व्यासेन ॥ षष्टिं वर्ष [र्ष ] सहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः । आच्छेत्ता ६० चानुमन्ता च तान्येव नरके वसेत् ॥ विन्याटवीष्वतीयासुशुष्ककोटरवासिनः कृष्णाहया हि जायन्ते 1 मनिरामयो-id 40 . For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ राष्ट्रकूट राजा कर्क २ जानां दानपत्र ६१ भूमिदायापहारिणः । [ ॥ ] अग्नेरपत्यं प्रथमं सुवर्णं भूवैष्णवी सूर्यसुताश्च गावः लोकत्रयं ६२ तेन भवेश्च दत्तं यः काञ्चनं गाञ्च महीञ्च दद्यात् ॥ बहुभिर्व्वसुधा भुक्ता राजभिः सगरादिभिः । यस्य य ६३ स्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ यानीह दत्तानि पुरा नरेन्द्रद्दीनानिधर्म्मार्थयशस्कराणि । निर्माल्य - ६४ वान्तप्रतिमानि तानि को नाम साधुः पुनराददीत ॥ स्वदत्तां परदत्तां वा यत्नाद्रक्ष नराधिप । मही [ - ] ६५ महीभृतां श्रेष्ट दानाच्छ्रेयोनुपालनं ॥ इति कमलदलाम्बुलोलां श्रियमनुचिन्त्य मनुष्यजीवितञ्च ६६ अतिविमल मनोभिरात्मनीने [ नै ] हि पुरुपैः परकीर्तयो विलोप्याः ॥ उक्तञ्च भगवता रामभद्रेण ! ६७ सर्व्वानेतान्भाविनः पार्थिवेन्द्रान् भूयो भूयो याचते रामभद्रः सामान्योयं धर्म्मसेतुर्नृपाणां ६८ काले काले पालनीयो भवद्भिः ॥ दूतकाश्चात्र राजपुत्र श्रीदन्तिवर्मा || स्वहस्तोयं मम श्रीकर्कराजस्य ६९ श्रीमदिन्द्रिराजसुतस्य ॥ लिखितञ्चैतन्मया महासंधिविग्रहाधिकृतकुलपुत्रकदुर्गभटसुनुना मादित्येनेति ॥ अयं च ग्रामोतीतनरपति परिक्षिणां कोट्टकश्रीचतुर्व्विद्यायतोभूत् [ Ix ] तेनापि ७० ७१ कुराजजनितविलोपविच्छिन्नपरिभोगं विज्ञानवरमन्यस्य वा विशिष्टस्य कस्य चिद्भवतु द्विजन्मन इति निश्चित्य ७२ सुवर्णवर्ष दीप [य]मान [] चट[ पु ]रवासिने भानुभट्टायानुमोदितः [1] शालाताप्यं गृहीत्वा तालावारिकादिगणञ् [ ? ] च् [ ? ] ओ [ ? ] द्वि [ ? ] ७३ श्य ताम्बूल प्रदान पूर्व्वकं यथालो[ ? ]भसे [ ? ] a [ ? ] न [ ? ] चा भाश्या [] प्या ]दिश्य [ ? ] [ प्रा ]कृतिकमपि पुरं इ [ ? ]ति त्रीजुंपतरु: बीजी बाजु ७४ तथा नियागेअरपरमाधि [ श्री ] शपादमूल जानातीनि ॥ ले. २३ For Personal & Private Use Only ३३ Page #103 -------------------------------------------------------------------------- ________________ ३४ गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર જેના નાભિકમળમાં વેધસને વાસ થયેલ છે તે (વિષ્ણુ) અને હર જેનું શિર રમ્ય ઈન્દુકલાથી ભૂષિત છે તે તમને રક્ષો ! ( પંક્તિ. ૨) સ્વસ્તિ ! નિજ અવયને કર્તા, વિમળ શ્રી રાષ્ટકટના વંશમાં જન્મેલો, દાનમાં શૂર, યુદ્ધમાં વીર ગોવિંદરાજ નૃપ હતો. તે એકલો વિજય કરનાર અને સાહસમાં પ્રીતિવાળો હતો તેને નૃપના વેશના ફળ સમાન સૈન્ય થયું. તે જ્ઞાનસંપન્ન હોવાથી દેવાધિપ શંકર સિવાય અન્ય દેવને પૂજતો નહીં. ( પંક્તિ. ૪) અને જ્યારે તે પુત્રપ્રાપ્તિની અભિલાષ રાખતા હતા ત્યારે-સદ્ગુણસંપન્ન, મહાયશવાળા, શ્રી કર્કરાજનું રમ્ય અને ઉચ્ચ નામ (તેના ) મુખ્ય પદ તરીકે અને અન્ય ગૌણ નામને પરિવાર ધારનાર, ભવની પ્રસાદીથી તેને એક પુત્ર જન્મ્યો. સૌરાજ્યની વાર્તા પ્રસંગે સમસ્ત જનેના કલ્યાણ અર્થે ઉન્નતિવાળું બલિનું રાજ્ય ઉદાહરણ તરીકે પૂર્વ અપાતું પણ હવે પૃથ્વીમાં આ નૃપનું રાજ્ય છે. કલિના પ્રસંગથી એક ચરણવાળા બનેલા વૃષને (ધર્મને) હાલ પુનઃ ચાર ચરણવાળો અને તેની ગતિમાં વિધ્ર વગરને તેણે બનાવ્યો તે અખિલ મનુષ્ય જાતે અત્યંત અદભુત માન્યું. અને તે નવાઈ જેવું નથી કે તેણે ગ્ય રીતે નિજ પ્રજાને પૂર્ણ રક્ષણ કર્યું. કારણ કે વિશ્વને રક્ષવામાં વિખ્યાત વિષ્ણુ તેના ચિત્તમાં વસતે. આ વર્તન તેને ઉચિત હતું. તેનું મન (આમ) એજ ( વિષ્ણુની) સાથે એક જ હતું. (પંક્તિ. ૯) તે ધર્માત્મા નૃપને પવિત્ર કૃષ્ણરાજ નામે પુત્ર જન્મ્યા હતા. તેણે વિમાર્ગે ગએલા બધુજનને મૂળથી ઉખેડી નાંખીને નિજ ગોત્રના હિતાર્થે રાજ્ય પોતે લઈ લીધું. તે દ્વિ તરફ મિત્રતા રાખતા તેથી અદ્વિજ પણું દ્વિજ હોય તેમ શ્રેષ્ઠ વિપ્રને ઉચિત દાન ઉત્સુક બની વેદનું ગાન કરનાર જનોથી થતી વિધિઓ કરે છે. વાદળ જ્યારે ખેડૂતોની ઈચ્છાથી અધિક વધિ વરસાવે ત્યારે તેમનાં મન તે બંધ થાય તેમાં આતુર હોય છે તેમ તેના સેવકને મહાન અભિલાષથી અતિ અધિક ધનવૃષ્ટિથી થતું. યુદ્ધની અભિલાષી અને શૌર્યની ઉષ્ણતાથી દીપ્ત થએલા મહાવરાહને તે અતિ બળવાન સિંહ સમા નૃપે હરણ સમાન કરી દીધો. એલાપુર પર્વત ઉપરનો તેને અદભત નિવાસ જોઈને વિમાનમાં ગમન કરતા અમરે પણ વિસ્મય પામી અતિ વિચારથી કહે છે – “આ સ્વયંભુ શિવને નિવાસ છે, અને કૃત્રિમ સ્થાન નથી. શ્રી જે દેખાય તે આવી જ હોય.” ખરેખર તેના કૃતિકાર જેણે તે બધું તે સર્વ (પૂર્ણ) પ્રયત્ન પણ પુન આવી કૃતિમાં નિષ્ફળ થાય! અહે ! તે મારાથી કેમ સિદ્ધ થયું છે ? એમ કહેતાં તે (કુતિકાર ) વિરમય પામત. ( અને ) તે કારણથી તૃપ તેના નામની સ્તુતિ કરતો. તેનાથી, ગંગાના પ્રવાહ, ઇન્દુનાં કિરણ અને કાલકુટવિષનાં ભૂષણવાળો શંભુ જે ત્યાં નિવાસ કરતા તે રન, સુવર્ણ અને સર્વ લહમીથી અધિક મંડિત થતું. | ( પતિ. ૧૯ ) તે નુપને મહાપ્રતાપી પ્રવરાજ નામને પુત્ર જન્મ્યા હતા. તેના પ્રતાપને અગ્નિ તેના પ્રતાપથી તુણ સરખા થઈ ગએલા શત્રુઓને બાળી નાંખતો. લક્ષ્મીને પ્રસન્ન કરવા જે ચિન્તવન કરતે તે નિત્ય કૃતાર્થ થતા. અને તેમાં શું આશ્ચર્ય છે ? કારણ કે દરેક પુરૂષ સહાય વગર જ નિજ પત્નીને પિતાને વશ કરે છે. (પંક્તિ. ૨૨) તેને સાક્ષાત મૂર્તિમાન યશ–ગોવિંદરાજ નામે પુત્ર હતો. તેણે પોતાના શત્રુઓ પાસેથી મનહર ગંગા અને યમુના પડાવી લઈને તે નદીઓથી સાક્ષાત્ ચિહ્નથી સ્પષ્ટ થતા ઉત્તમ પદની પ્રાપ્તિ કરી, અને તેના દૈવી પ્રતાપવાળા ગુણે જે પ્રતિબંધ ન થાય માટે દેહ વિનાના હતા તે સર્વ પ્રદેશમાં પ્રસર્યા હતા. ખરેખર તે નૃપ જેણે સમસ્ત પ્રતાપી વીર શત્રુ For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ राष्ट्रकूट राजा कर्क २ जानां दानपत्र ३५ આને વશ કર્યાં હતા, તેણે પુરાતન રૃપે જે પરદેશમાં ગમન કરતા તેમના યશ હરી લીધા. ખરે ! તે નૃપ ભાગ્યનું અનુકરણ કરતા; મહાન્ નૃપાના વંશ ઉખેડી નાંખતે, ટ્વીન સેવકૈાને મહાન ભૃપ બનાવતા અને ઇચ્છા અનુસાર સર્વ કરતા. ક્ષણવારમાં ગજના પગ માંધવામાં વપરાતી સાંકળાના રણકારવાળા તેના શત્રુઓના ચરણ બનાવી તેણે અદ્ભુત કાર્ય કર્યુ. ખરેખર ! ત્રિભુવનમાં સર્વથી મહાન વીર પાર્થે પણ આટલી ત્વરાથી તેના શત્રુઓનેા સંહાર કર્યો નહતા. શત્રુની મહાન ગજસેના જે તેના સામે યુદ્ધમાં આવતી ને તેનાથી છેાડેલાં પ્રતાપી ખાણુની વૃષ્ટિથી આગળ હંકાતી તે, પ્રલયસમયે ઉદ્ભવતા પવનથી અહીં અને ત્યાં સહેલાઈથી ડાલતા કુલશૈલ પર્વતાનું અનુકરણ કરતી. ( પંકિત. ૩૦) તેના ભાઇ, ઇમાન પરાક્રમી, ભૂમિ પર વિખ્યાત નૃપ, અદ્ભુત યશનું મૂળ ઇન્દ્રરાજ, તેને તેણે (ગાવિંદરાજે) આપેલા લાટેશ્વર મંડળના રાજ્યકર્તા થયા. આજે પણ તેના ગુણુના પક્ષપાતથી, જાણે કે પેાતાના ગૃહમાં હોય તેવી રીતે પેાતાની સહુચરીની છાતી પર કર નાંખતા દેવે, કિન્નરી, સિદ્ધો, સાધ્યા અને વિદ્યાધરોના અધિપતિએ કુંદકુસુમની શ્રીવાળા તેના યશનું ગાન કરે છે. તે એકલા હતા છતાં તેણે, શૈાર્યથી શિર ઉંચુ કરી, યુદ્ધમાં તૈયારી કરી આવેલા ગૂર્જરના અધિપતિઓના નાયકને તે હરણુ હેાય તેમ સત્વર દૂરના દેશામાં નસાડી મૂકયે; અને દક્ષિણના મહાસામન્તાના જૂથે ભય પામી, અને એકત્ર ન રહી તેમના વૈભવ તેમની પાસેથી શ્રી વલ્લભથી લઈ લેવાતા હેાવાથી માન દેખાડી તેનું રક્ષણ મેળવ્યું. ( પંક્તિ. ૩૫) તેના પુત્ર શ્રી કાજ સદા પરાક્રમ માટે વિખ્યાત શત્રુ પાસેથી બળથી લક્ષ્મી હરી લઈ કીર્તિ પ્રાપ્ત કરે છે. જેએ તેને આશ્રય લે છે તેમની અભિલાષ તે પૂર્ણ કરે છે અને શાસ્ત્રાર્થના જ્ઞાનથી સર્વ જનાને રક્ષે છે. તેના રાજ્યમાં ચારને વાસ નથી, અને વ્યાધિની ઉત્પત્તિ નાશ પામી છે, દુકાળ નથી, દુર્ભિક્ષ નથી અને વિભ્રમનું અસ્તિત્વ નથી. સર્વ દોષ અદૃશ્ય થયા છે. તેના સર્વ શત્રુએ તેના પ્રતાપથી નમ્યા છે. અને વિદ્વાનાને દુઃખ આપવા દુષ્ટજનામાં ક્રૂર મતિ પણ નથી. અને નીચે પાડી નાંખેલા માલવપતિના રક્ષણ માટે નિજ કરને, ગૌડ અને વગના અધિપતિને જિતી ગી થએલા ગુર્જરાના અધિપતિના દેશના દ્વારની સાંકળ બનાવી તેના સ્વામિ ( કરના સ્વામિ ) આમ અન્ય કરના રાજ્યનાં સર્વ ફળ માક ઉપભાગ કરે છે. ( પં. ૪૦ ) જીવિત વિદ્યુત સમાન ચંચળ છે અને ભૂમિદાન સર્વોત્તમ કાર્ય છે એવું જોઇને તેનાથી આ ધર્મદાન થયું છે ( પં. ૪૧ ) સર્વ મહાશબ્દ પ્રાપ્ત કરનાર, મહાસામંતના અધિપતિ, લાટેશ્વર સુવર્ણવર્ષ શ્રી કર્કરાજદેવ સમસ્ત રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકુટ, અધિકારિક, મહત્તર આદિને તેમના સંબંધ અનુસાર જાહેર કરે છેઃ— (૫. ૪૩) તમને જાહેર થાએ કે, શ્રી સિદ્ધશમી પુરીમાં નિવાસ કરી, મારા માનિતા અને મારા આલાકમાં તેમ જ પરલેાકમાં પુણ્યની વૃદ્ધિ માટે શક નૃપના કાળ પછી સંવત ૭૩૪, વૈશાખ, પૂર્ણિમાને દિને વાપક નામનું ગામ જે અંકેટ્ટક ૮૪ ગામમાં આવેલું છે, જેની સીમા પૂર્વે જમ્બુવાવિકા ગામ, દક્ષિણે મહાસેનક સરેાવર, પશ્ચિમે અંકાટ્ટક ગામ અને ઉત્તરે વદ્ગાચ્છ ગામ છે તે આ ચાર સીમાવાળું ગામ ઉદ્રંગ, ઉપરિકર, ભૃતવાતપ્રત્યાય, દણ્ડની સત્તા, દશ અપરાધના દડની આવક સહિત, ઉદ્ભવતી વેઠના હક્ક હિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, રાજપુરૂષના હસ્તક્ષેપણમુક્ત, ચંદ્ર, સૂર્ય, સાગર, સરિતા અને પતાના અસ્તિત્વ કાળ સુધી પુત્ર, પૌત્રાના ઉપભોગ માટે પૂર્વ દેવા અને દ્વિજાને કરેલાં દાન વર્જ્ય કરી ભૂમિછદ્રના ન્યાયથી, સ્નાન કરી ખલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહેાત્ર અને અતિથિના પંચમહાયજ્ઞ અને અન્ય વિધિના અનુષ્ઠાન માટે ચતુöદ્રિ મધ્યેના શ્રી વલભીથી આવેલા, વાત્સ્યાયન ગેાત્રના, માધ્યન્દિન સબ્રહ્મચારી ભટ્ટ સામાદિત્યના પુત્ર બ્રાહ્મણ ભાનુને પાણીના અર્થથી મે આપ્યું છે. For Personal & Private Use Only www.jainellbrary.org Page #105 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख આ (૫. ૫૪) આથી જ્યારે તે બ્રહ્મદાયના નિયમ અનુસાર તેના ઉપભેગ કરે અથવા ઉપભાગ કરાવે અથવા અન્યને સોંપે અથવા ખેતી કરે કે ખેતી કરાવે ત્યારે કાઈ એ તેને પ્રતિબંધ કરવા નહીં. અને તેથી મારા દાનને પાતે કરેલું દાન હૈાય તેમ અમારા વંશના કે અન્ય ભાવિ નૃપાએ ભૂમિદ્યાનનું ફળ (દાનદેનારને અને રક્ષનારને ) સામાન્ય છે અને લક્ષ્મી વિદ્યુત સમાન ચંચળ અને અનિત્ય છે અને જીવિત તૃણાથે જલબિંદુ સમાન સ્થિર છે તેમ મનમાં માની અનુમતિ આપવી અને રક્ષવું. અને જે અજ્ઞાનના ઘનતિમિરથી આવૃત્ત થએલા ચિત્તથી આ દાનને જસ કરશે અથવા જપ્તિમાં અનુમતિ આપશે તે પંચ મહાપાતકને અને અન્ય નાનાં પાપાના દોષી થશે. ૩૬ ( ૫. ૫૯ ) અને વેદ વ્યાસે કહ્યું છે- ભૂમિદાન દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષ વસે છે, પણ્ ભૂમિદાન જપ્ત કરનાર અને તેમાં અનુમતિ આપનાર તેટલાં જ વર્ષે નરકમાં વાસ કરે છે. ખચિત ! જે ભૂમિદાન જપ્ત કરે છે તે વિધ્યાવૃતના નિર્જલ વનમાં શુષ્ક વૃક્ષાના કેપ્ટરમાં રહેતા કાળ સર્પા જન્મે છે. સુવર્ણ અગ્નિનું પ્રથમ બાળ છે. પૃથ્વી વિષ્ણુની છે. અને ધેનુ સૂર્યનાં બાળક છે. સુવર્ણ, ધેનુ અને ભૂમિ દેનારથી ( અખિલ ) ત્રણ ભુવન દેવાય છે. સગરથી માંડી પૃથ્વીના બહુ નૃપાએ ઉપભોગ કર્યાં છે. જે સમયે ભૂમિતિ હશે તેને તે સમયનું ફળ છે. ધર્મ, અર્થ અને યશની ઉત્પત્તિવાળાં ભૂમિદાન જે પૂર્વેના નૃપાથી અહીં થયાં છે તે પ્રતિમાને અર્પણ કરેલામાંથી નિર્માલ્ય સમાન છે. કયા સજ્જન તે પુન લઈ લેશે? નપામાં શ્રેષ્ઠ આ પ! તારાથી કે અન્યથી અપાએલી ભૂમિનું તું કાળજીથી રક્ષણ કર- દાનનું રક્ષણુ દાન કરતાં અધિક છે. ખરેખર ! પેાતાના લાભ વિચારી અતિ નિર્મળ મનના પુરૂષોએ લક્ષ્મી અને જીવિત કમળપત્રપરના જલબિંદુ સમાન અસ્થિર છે, એમ માની અન્યની કીર્તિના નાશ ન કરવા જોઇએ ! અને શ્રી રામભદ્રે કહ્યું છે:- રામભદ્ર વારંવાર ભાવિ સર્વરૃપાને પ્રાર્થના કરે છે કે આ નૃપાના ધર્મસેતુ સદા તેમનાથી રક્ષાવે જોઇ એ. (૫. ૬૮) આમાં દૂતક રાજપુત્ર શ્રી દન્તિવર્મા છે. આ મારા શ્રી ઇન્દ્રરાજના પુત્ર શ્રી કક્કરાજના સ્વહસ્ત છે. મહાસાંધિવિગ્રહિક કુલપુત્રક દુર્ગભટના પુત્ર નમાદિત્યથી લખાયું છે. ( ૫. ૭૦ ) અને એ જ ગામ અંકેટ્ટકના ચતુર્વેદીયાના મંડળને પૂર્વેના એક નૃપના પરીક્ષીએ આપ્યું હતું. તેથી પણ જ્યારે આ દાન, જેના ઉપભેગ દુષ્ટ નૃપાના પ્રતિબંધથી તૂટયા હતા, તે સુવર્ણવર્ષ કાઇ ઉત્તમ દ્વિજની વિદ્યાનું ફળ તે થાય તેવા નિશ્ચયથી ( આગામ ) વટપુરના નિવાસી ભાનુભટ્ટને આપ્યું હતું. લઈને અને તાલાવારિકા આદિ જાતિને ઉદ્દેશીને તાંબુલ પર્ણના દાનપૂર્વક ઇચ્છા અનુસાર રક્ષણ થવું જોઇએ એમ કહી, અને શાસન કરી, ( રૃપે કહ્યું )— જો કે આ નગર (પુરી ) કુદરતી અને પ્રાકૃતિક દાન છે. પણ તે (ઢાની ) જાણે છે કે મહાશંભુ ત્રિયાગેશ્વર દેવના ચરણની ભક્તિથી તેનું દાન ઉદ્દભવે છે” ... For Personal & Private Use Only www.jainellbrary.org Page #106 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૨૪ ગાવિંદરાજનાં તારખંડનાં તામ્રપત્રા શ. સં ૭૩પ પૌષ, સુ. ૭ સી. સી. જી. ડાસન તરફથી આ પતરાં વાંચવા માટે મળેલાં હતાં. તણે તે ખાનદેશમાં શાહાડે તાલુકામાંનાં તારખેડે ગામના રહીશ જાગીરદાર દેવરાવ બીન ખલવન્તરાવ કદમ્બાન્ડ પાસેથી મેળવ્યાં હતાં. પતરાં ત્રણ છે અને તેનું માપ ૧૧૪૮” છે. તેની કાર ટીપીને જાડી રાખેલી છે. જોકે તેના ઉપર પુષ્કળ ઠાટ ચડી ગયા હતા છતાં અક્ષરા બધા સ્પષ્ટ વંચાય છે. પતરાં એ કડીથી બાંધેલાં છે. એક કડી '' જાડી છે ને તેના વ્યાસ !” છે. જ્યારે બીજી જાડી અને લખચારસ ડાઈ ૩”×ર” ના માપની છે. સીલ ઉપલબ્ધ નથી. ત્રણે પતરાંનું વજન ૪૩૪ તાલા છે અને એ કડીનું વજન ૧૮: તાલા છે. અક્ષરા દક્ષિણના અક્ષરાને મળતા આવે છે. લેખના સમયના અક્ષરા જેવા જ છે. ભાષા સંસ્કૃત છે; અને છેવટના એ લેાકેા સિવાય બધો ભાગ ગદ્યમાં છે. વ્યાકરણદાષ જુજ છે, પણ દાનવિભાગમાંના ભાગ કિલષ્ટ છે. લેખમાં પંક્તિ ૫ અને ૬ માં રાષ્ટ્રકૂટ રાજા પ્રભૃતવર્ષ જગત્તુંગ ગેાવંદ ૩ જાના ઉલ્લેખ છે અને પંક્તિ ૧૨ માં તેના ભત્રિજા ગુજરાતના ગેવિંદરાજનુંનામ છે. ગાવિંદરાજના તાબાના શત્રુકિવંશના મહાસામન્ત બુદ્ધવરસે,ર પોતાની માલિકીની સિહરખી અથવા સિહુરબ્બી બાર ગામમાંના ગાવદ્રણ ગામનું દાન, કેટલાક બ્રાહ્મણેાને આપ્યાની હકીકત તેમાં છે. દાનની તિથિ શક સંવત ૭૩પ નંદન સંવત્સર પોષ માસ શુકલ પક્ષ સપ્તમી એટલે કે વિજયા સપ્તમી આપેલ છે. વાર આપેલ નથી. આ દિવસ ઇ. સ. ૮૧૨,૧૪ મી સપ્ટેબર સાથે મળતા આવે છે. સ્થળના નામમાં સિંહરખી અગર સિહરખ્ખી તે હાલનું સેરખી લાવું જોઇએ, જે વડાદરા ની પડોશમાં છે. ૧ એ. ઇ. વા. ૩ પા. ૫૩ ડા. જે. ફ્લીટ ૨ ‘ અરસ’ નામને છેડે છે તે કીરી રાજાને માટે ટુાઈને એમ અટકળ થાય છે કે કૅનેરી વિભાગમાંથી તે ગુજરાતમાં આવ્યો હશે. ૩.૨૪ For Personal & Private Use Only www.jainellbrary.org Page #107 -------------------------------------------------------------------------- ________________ ३८ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पहेलं पत १ आं' शकनृपकालातीतसंवत्सरशतेषु सप्तसु पञ्चर्तृ[ त्रिं ]शत्यधिकेषु पौषशुद्ध२ सप्तम्यामङ्कतोपि संवत्सरशतानि ७३५ नन्दनसम्वत्सरे पौषः शुद्ध ३ तिथिः ७ अस्यां सम्वत्सरमासपक्षदिवसपूर्व्वायां परमभट्टारक४ महाराजाधिराजपरमेश्वरः शरच्छशांककिरणनिर्मलशोंशुका वगुण्ठि५ तमेदिनी युवतिभोक्ता प्रभूतवर्षः श्रीवल्लभ नरेन्द्रो गोविंदराजनामा ६ जगतुंगंतुङ्गतुरगप्रवृद्धरेणूर्ध्वरुद्धर विकिरणं ग्रीष्मेपि नभो निखिलं ७ प्रावृट्कालायते स्पष्टं रक्षतां येन निःशेषं चतुरंबोधिसंयुतं राज्यं ध८ म्र्मेण लोकानां कृता तुष्टिः परा हृदि भ्राता तु तस्येन्द्रसमानवीर्यः श्रीमान्भु ९ वि क्ष्मापतिरिन्द्रराजः शास्ता बभूवाद्भुतकीर्त्तिसृतिस्तद्दत्त लाटेश्वरमण्डलस्य १० सूनुर्बभूव खलु तस्य महानुभावरशास्त्रार्थबोधसुखला लितचित्तवृत्तिः यो गौ११ णनाम परिवारमुवाह पूर्वं श्रीकर्कराजसुभग व्यय [ प ] देशमुच्चैः [11] [सु] वृषस्थो - १२ नुजस्तस्य सततं सेवितो बुधैः गोविन्दराजो भूपालः च्छंभुरिवा१३ परः [ ॥ ] फलोन्मुखैरापतितैर्विदूरतः समं समन्ताद्गुण पक्षपातिभिः बीजुं पतरूं पहेली बाजु १४ महाहवे दानविधौ च मार्गणैन्न कुण्ठितं यस्य सदैव मानसं ॥ १५ तद्दत्त सीहरक्खीद्वादशके प्रभुज्यमाने शलुकि कवि कलंकवंशप्रसू१६ तो मूर्द्धाभिषिक्तो दुर्व्वरिवैरिवनिता तुलतापहेतुरनेकदर्पिता १७ रातितरुप्रभञ्जनो मातरिश्वा शरच्छशांककिरणकुन्दकुसुमस्फटिकावदात १८ समाननिर्मलयशाः श्रीमणिनागपौत्रः श्रीराजादित्यसुतः परमब्रह्मण्यः १९ समधिगताशेषमहाशब्दमहासामन्तः सोयं श्रीबुद्धवरसः सर्व्वानेव भावि २० भूमिपालान्समनुबोधयत्यस्तुवः संविदितं यथा मया मातापित्रोरात्म२१ नश्च पुण्ययशोभिवृद्धये ऐहिकामुष्मिकफलावाप्त्यर्थं बलिचरुवैश्व२२ देवाग्निहोत्रक्रतुक्रियाद्युच्छ [ त्स ]णार्थं बदरसिद्धि चातुर्व्विद्यसामान्य २३ वाजसनेय माध्यन्दिनब्रह्म चारित्रिप्रवरलावायनसगोत्र ब्रा - २४ ह्मणसोमाय सर्व्वदेवपुत्राय तथा ब्राह्मणनाहेरगौतमसगोत्रा म [ह्] ए २५ श्वरपुत्रः तथा द्रोण वार्षणेयसगोत्र शर्मपुत्रः तथा सोम कात्या २६ यनसगोत्र बप्पुकसुतः तथा लकुटि: आग्नेय समानसगोत्रः ૧ ચિહ્ન રૂપે છે. ૨ છંદ આર્યા જગત્તુંગને બદલે છંદને માટે જંગતુંગ લખેલ છે. ૩ અનુષ્ટુપ્ બ્લેક ४ द्रवण वो श्रीमान्भु वसन्ततिक्षा ૭ વંશસ્થ ૮ આંહી એક પંક્તિ વસંતતિલકામાં છે. ૯ અંહીથી પક્તિ ૩૯ સુધીના ભાગ જીલભરેલા છે. For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ गोविंदराजनां नारखेडेनां ताम्रपत्रो बीजं पतरू बीजी बाजु २७ सर्व्वदेवसुतः तथा सर्व्वदेवमुद्गलसगोत्रः तथां' नेवः तथा तत्सुतो गोव तथा भाउल्लः वत्ससगोत्रः २८ तथा गोवशः तथा अणहादित्यः तथा नासेणः तथा गोवः गौतमसगोत्र: द्रोण२९ सुतः तथा आदित्य पाराशरसगोत्रः तथा लिम्बादित्य आग्नेयसमानस३० गोत्रः तथा योगः सं[शं] डिलसगोत्रः तथा अग्निशम्भः तथा नेवरेवः मुद्गलसगोत्रः ३१ तथा नागः माघरसगोत्र : तथा नाणसरः तथा रेवसमः तथा भाउल्ल यौगनसगोत्रः ३२ तथा नेवादित्य भरद्वाजसगोत्रः तथा ईश्वरः कौशसगोत्र : तथा बप्पस्वामि तथा ३३ गोवशः वार्षणेयसगोत्रः तथा शिवादित्यः तथा देवहतः तथा सीहः लावा३४ यण [ न ] सगोत्रः तथा नन्नः कात्यायनसगोत्रः तथा मातृशूरः तथा महेश्वरः ३५ आग्नेयस्त्रमानसगोत्रः तेनात्मांशो नैनदौहित्राय दत्तः तथा लल्लः भारद्वा३६ जसगोत्रः तथा तस्यैव भ्राता जज्जुकः तथा दत्तः सौन्दानसगोत्रः तथा ३७ अग्निशमः आग्नेयसमानसगोत्रः तथा नेवादित्यः तथा संबौरः ३८ कौशसगोत्रः तथा जज्जुक वार्षणेयसगोत्रः तथा आदित्यः गौतमसगोत्र : ३९ तथा आदित्यचीहल्लकः सोमसुतः तथग्निश [ र् ] म मुद्गलसगोत्र रेव आमेयसमानसगोत्र त्रीजुं पतरूं ४० सीहर खिद्वादशान्तर्गत गोवट्टणाभिधानो ग्रामः सहिर ४१ ज्यादानः सदण्डदशापराधः ससीमापर्यन्तः सतीर्थ: मेषु [ ? ] वल्लि - ४२ काप्रावेशुकः समस्तराज कीयानामहस्तप्रक्षेपणीयो भूमि - ४३ च्छिद्रन्यायेनाद्य विजयस सप्तम्यामुदकातिसर्गेण प्रतिपादितः यत४४ स्ततोस्य न कैश्चिद्व्यासेधे प्रवर्त्तितव्यमागामि भद्रनृपतिभिरप्यनित्या ४५ यै[न्यै ]श्वय्र्याण्यस्थिरं मानुष्यं सामान्यञ्च भूमिदानफलं तदपहरणपापं ४६ चावगच्छद्भिरयमस्मद्दा योनुमंतव्यः परिपालयितव्यश्च उक्तं च महर्षिभिः ४७ बहुभिर्व्वसुधा भुक्ता राजभिः सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ४८ षष्टिं वर्षसहस्राणि स्वर्गे तिष्टति भूमिदः आच्छेत्ताचानुमन्ता च तान्येव नरके वसेदिति ॥ ओं ४९ लिखितं मया लेखक कृष्णेन नन्नपुत्रेण [ ॥ ] મુખ્યસત્ર એ શબ્દો પંકિતની નીચે છે, ત્યાં હાવા જોઇએ એમ હું માનું છઉં. ૫ १ वा तथा २ तथा तत्सुतो गोव भेटवा राहो पाया उभेरेला छे उपाय नन्नः ४ तथामिशर्मતેને કયાં મૂકવા તે માટે કાંઇ સૂચના નથી, પશુ મેં મૂક્યા છે Àા અનુષ્ટુપ, ૬૯ ના ચિહ્ન જેવા ચિહ્નરૂપે છે. ३९ For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ४० गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર ( સારરૂપ ) માં –શક નૃપના કાલથી ૭૩૫ વર્ષ વીત્યા બાદ નંદન સંવત્સરમાં પૌષ સુદ ૭ તે દિવસેપં.-૩ પરમભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર પ્રભુતવર્ષ નામે ગોવિંદરાજ ત્રીજો. પં.-૮ તેના ભાઈ ઈંદ્રરાજ લાટ પ્રાંતનેા રાજા થયેા. પં.-૧૦ તેના દીકરા કર્કરાજ હતા. પં.-૧૧ તેના નાના ભાઈ રાજ ગોવિંદરાજ. પં.-૧૫ તેણે આપેલ સીટુરી ખારગામ ભણવ, શાલુકક વંશના, મણનાગને પૌત્ર, રાજહિત્યના પુત્ર બુદ્ધવ જે મહાસામન્ત હતા, પંચમહાશબ્દ જેણે મેળવ્યા હતા અને બ્રાહ્મણામાં જે અનન્ય શ્રદ્ધાવાળા હતા તે અધા ભવિષ્યના રાજાએને જાહેર કરે છે કે—— પં.-૨૦ તમને અધાને વિદિત થાા કે, મારા અને મારાં માતાપિતાના પુણ્યયશની વૃદ્ધિ માટે આ અને પરલેાકમાં ફળ મેળવવા માટે અલિ ચરૂ વૈશ્વદેવ અગ્નિહેાત્ર ઇત્યાદિ ધર્મકૃત્યા નભાવવા માટે, સીહરખી પારગામમાં ગેલટ્ટ નામનું ગામ મેથુવલ્રિકા સહિત આજે વિજયા સપ્તમી તિથિએ, ભૂમિચ્છિદ્ર ન્યાયથી સંકલ્પના જળપૂર્વક નીચેના બ્રાહ્મણાને દાનમાં આપેલ —-વાજસનેય માધ્યદિન શાખાના બ્રહ્મચારી બન્નુર સિદ્ધિના ચતુરવેઢી સર્વ દેવના પુત્ર ત્રિપ્રવરી અને લાવણ્ય ગોત્રના બ્રાહ્મણ સામને, તથા ગૌતમ ગોત્રના મહેશ્વરના પુત્ર બ્રાહ્મણ નાઝુરને, તથા ના પુત્ર વાષણ્ય ગેાત્રના ત શર્મન તથા ખપુક સર્વદેવ ', ,, 27 ر 33 رو ן, દ્રોણ ** કાત્યાયન આય મુગલ ના પુત્ર વર્ષો ગાતમ પારાશર આગ્નેય શાલિ ગેાત્રના ગેવને આદિત્યને લિમ્માદિત્યને ગને 23 અગ્નિશમનને તથા મુદ્ગલ ગોત્રના નેવરેવને તથા માધર ગોત્રના નાગને, તથા નાણુસરને, તથા રૈવક્રમને તથા યૌગન ગોત્રના ભાઉલને. તથા ભરદ્વાજ ગોત્રના નવાદિત્યને તથા કોશ ગોત્રના ઇશ્વરને, તથા ખપવામિનન તથા વાર્ષય ગોત્રના ગાવશર્મનને તથા શિવાદિત્યને, તથા દેવતને તથા લાવણ્ય ગોત્રના સીહને તથા કાત્યાયન ગોત્રના નન્નને તથા માતૃસૂરને તથા આગ્નેયસના સમાન ગોત્રના મહેશ્વરને ( જેણે પાતાના હિસ્સા દૌહિત્રા નૈનને આપી દીધા હતા) તથા ભરદ્વાજ ગેાત્રના લલ્લને તથા તેના ભાઇ જન્તુકને, તથા સૈાન્તાન ગેત્રના વ્રુત્તને, તથા આયસના સમાન ગેત્રના અગ્નિશર્મનને તથા નેવાદિત્યને, તથા કૌશ ગાત્રના શંખારને, તથા વાર્ષય ગોત્રના જન્તુકને, તથા ગૌતમ ગોત્રના આદિત્યને, તથા સેામના પુત્ર આદિત્ય ચાઠુલ્લકને તથા મુદ્દગલ ગેત્રના અગ્લિશર્મનન અને આગ્નેયસના સમાન ગોત્રના રેવને. ૫.-૪૩ અને ૪થ્ દાન કાયમ રાખવા માટેની આજ્ઞાએ અને મહાભારતના શિરસ્તા મુજબના લેાકેા વર્ફોમઃ ઇત્યાદિ ૫.૪૯ મે લખ્યું- નન્નતા પુત્ર લેખક [ ( લખ્યું દ્રોણને સામને For Personal & Private Use Only લક્રુટિને સર્વદેવને નેવન ગેાવને ભાઉલ્લને ગેાવશર્મનને અણુહાદિત્યને નાસેનને www.jainellbrary.org Page #110 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૨૫ ગુજરાતના રાષ્ટ્રકૂટ રાજા કર્ક ૨ જાનાં નવસારીનાં તામ્રપત્રો શક સંવત્ ૭૩૮ માઘ સુદ ૧૫ આ તામ્રપત્ર મૂળ . ભગવાનલાલ ઇન્દ્રજી પાસે હતાં. પરંતુ મને તે બો. બેં, રે. એ. સે. ના સેક્રેટરીએ પ્રસિદ્ધ કરવા માટે આપ્યાં હતાં. પતરાં મૂળ નવસારીમાંથી મળ્યાં હતાં. આ ત્રણ પતરાં છે. તે દરેકનું માપ ૧૦” X ૬” છે. કાંઠા સહેજ જાડા છે. મને તે મળ્યાં ત્યારે તેમાં કડી ન હતી, પરંતુ તેની ડાબી બાજુએ કાણું હોવાથી જણાય છે કે તે એક કડી વડે સાથે જોડેલાં હશે. એકંદરે લેખ સુરક્ષિત અને સહેલાઈથી વાંચી શકાય તે છે. કોતરકામ સુંદર છે. ભાષા છેવટ સુધી સંસ્કૃત છે. દાનપત્ર હંમેશના ઓ ના ચિહ્નથી શરૂ થાય છે. પણ તે પછી નિયમ પ્રમાણે “ત્તિ” લખેલું નથી. પહેલી ૫૪ પંક્તિઓ તથા છેવટના આશીર્વચન તથા શાપના કલાકે પદ્યમાં છે. આ દાનપત્રના શ્લોકે અત્યાર સુધીમાં પ્રસિદ્ધ કરેલા રાષ્ટ્રકૂટના જૂદા જૂદા લેખમાં આવી ગયા છે. પણ કેટલાક ગુજરાત રાષ્ટ્રકૂટ રાજા ગેવિંદનાં કાવીનાં પતરાંમાં જ માલુમ પડે છે. નીચે આપેલું દાનપત્ર રાષ્ટ્રકૂટ વંશની ગુજરાત શાખાના ઇન્દ્રને પુત્ર કર્ક, જેને “સુવર્ણ વર્ષ” કહ્યો છે, તેનું છે. તે ખેટક ” એટલે હાલના ખેડામાં રહેતા હતા ત્યારે તેણે આ શાસન જાહેર કર્યું હતું. તારીખ શબ્દમાં આપી છે. તે, શક સંવતનાં ગત વર્ષ ૭૩૮ ના માઘ શુદ ૧૫ ની છે. આ દિવસે થયેલા ચંદ્રગ્રહણ સમયે આ દાન અપાયું હતું. તેને હેતુ “બલિ. આદિ પાંચ યજ્ઞક્રિયાઓ કરવાનું હતું. દાન લેનાર બાદડિને પુત્ર, ભારદ્વાજ ગોત્રને અને તત્તરીય ” શાખાને શિષ્ય ગેમ્બદિ નામનો બ્રાહ્મણ હતો. ગુજરાતની અંદર “તૈતરીય” શાખા લગભગ છે જ નહીં, પરંતુ ઘણાખરા તૈલંગી બ્રાહ્મણો આ શાખાના અનુયાયી હોય છે. વળી, દાન લેનારનું નામ તેલગુ લાગે છે. એટલે તે દક્ષિણમાં વસનારે હવે જોઈએ. તે મૂળ જ્યાં રહેતો હતો તે બાદાવી બિજાપુર ડિસ્ટ્રિકટના બાદામી તાલુકાનું હાલનું બાદામી શહેર હેવું જોઈએ, ગોમ્બ બહુ વિદ્વાન હોવો જોઈએ, કારણ કે ચૌદ વિદ્યામાં નિપુણ હોવાને લીધે તેને “પંડિત વલભરાજ” ને ઈલ્કાબ આપ્યો છે. આ દાનપત્ર ગુજરાત શાખાના કકર્ક ૨ જાનાં દાનપત્રોમાં અનુક્રમે બીજી છે. પહેલું સાધારણ રીતે વડોદરાના દાનપત્ર તરીકે ઓળખાય છે અને તેની તારીખ શક સંવત ૭૩૪ ગત એટલે ચાર વર્ષ વહેલી છે. વડોદરાના દાનપત્રના શ્લોકે અત્યાર સુધી પ્રસિદ્ધ થયેલાં બીજાં કઈ રાષ્ટકટ દાનપત્રોમાં આપેલા નથી જોડે તે ઘણી ઉપયોગી માહિતી આપે છે. પરંતુ આપણું દાનપત્રના લોકો બીજા રાષ્ટ્રકૂટ લેખમાં આપેલા હોવાથી કંઈ નવીન જ્ઞાન આપતા નથી. તેમ છતાં આ દાનપત્રમાં આપેલી તારીખ તથા રાષ્ટ્રના મુખ્ય વંશના અમેઘવર્ષ ૧ લાના નામ ઉપરથી એક ઉપયોગી અનુમાન થઈ શકે છે. વડોદરાનું દાનપત્ર, જે શક સંવત ૭૩૪ ગતમાં લખાયું હતું તેમાં વંશાવલી ગોવિંદ ૩ જા સુધી જ આપેલી છે. તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે તે રાજા તે સમય સુધી રાજ્ય કરતા હતા. પણ આ દાન પત્ર, જેની તારીખ શક સંવત્ હ૩૮ ગતની છે, તેમાં ગેવિંદ ૩જા પછી અમેઘવર્ષનું નામ આપ્યું છે. તે ઉપરથી જણાય છે કે તે ૧ જ છે. બા. રે. એ. સે. વો. ૨૦ ૫, ૧૩૧ દેવદા-આર-ભાંડારકર બી. એ. (આર, છ, ભાંડારકરની દેખરેખ તd ) For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ४२ गुजरातना ऐतिहासिक लेख સમયે અમેઘવર્ષ ગાદીએ હતે. એટલે, હું ધારું છું કે અમેઘવર્ષ, ગત શક સંવત્ ૭૩૪ અને ૭૩૮ વચ્ચેના કેઈ પણ વર્ષમાં ગાદીએ આવ્યો હશે. આ અનુમાન સિફરના લેખને મળતું આવે છે. તેના ઉપરથી જણાય છે કે શક સંવત ૭૩૬ (ગત) અમોઘવર્ષના રાજ્યનું પહેલું વર્ષ હતું. હરિવંશ” નામની એક પ્રખ્યાત જૈન કૃતિના લેખકે કહ્યું છે કે તેણે તે કૃતિ શક સંવત ૭૦૫, જ્યારે કૃષ્ણનો પુત્ર શ્રીવલ્લભ દક્ષિણમાં અને ઇન્દ્રાયુદ્ધ ઉત્તરમાં રાજ્ય કરતા હતા. ત્યારે સંપૂર્ણ કરી હતી. પૈઠણ તથા ગુજરાત રાષ્ટ્રકૂટનાં દાનપત્રોમાં ગેવિંદ ૨ ને વલ્લભ નામ આપ્યું છે, અને ગોવિંદ ૨ જ કૃષ્ણને એક પુત્ર હતું. તેથી ઉપર કહેલો શ્રીવલ્લભ તે જ છે એ ચોક્કસ થાય છે. એક વિદ્વાનના એવો મત છે કે ગોવિંદ ૨ જાએ ૨ાજ્ય કર્યું જ નહોતું, કારણ કે વાણી અને રાધનપુરના લેખોમાં કહ્યું છે કે, ધવ નિરૂપમે તેના વડિલ બંધુને ઉલ્લંધીને રાજ્ય મેળવ્યું હતું, તથા તે પછીના કેટલાક લેખમાં એનું નામ પણ આપ્યું નથી. એટલે શ્લેકમાં આવતું વાક્ય “ઝળતન ” તે ઈન્દ્રાયુદ્ધ સાથે જોડે છે અને માને છે કે શ્રીવલ્લભ ગોવિંદ ૩ જાને કહ્યું છે. હવે વાણી અને રાધનપુરના લેખેનાં વાક્ય “શેણીજીન” ને અર્થ ઉપર કર્યો છે તેમ વડિલ બંધુને ઓળંગી ગયે એ ખાસ નથી થતું. પણ એ ફક્ત એમ બતાવે છે કે ગોવિંદ ૨ જાને તેના ભાઈ ધ્રુવે પદભ્રષ્ટ કર્યો હોવો જોઈએ. દેવલી અને કરાડનાં પતરાં જેમાં રાજ્ય ભેગવ્યા સિવાય ગુજરી ગયેલા કુંવરોનાં નામ આપ્યાં છે, તેમાં કહ્યું છે કે ગોવિંદ ૨ જાએ પિતાની વિષયી ટેવને લીધે પ્રવને ગાદી પચાવી પાડવા દીધી, એ બતાવે છે કે તેણે રાજ્ય તે કર્યું જ હતું. વળી ૨ટ્ટરાજનું ખારપાટણનું દાનપત્ર રાજ્ય કરી ગયેલા રાષ્ટ્રકૂટની નોંધમાં ગોવિંદ ૨ જાનું નામ બતાવે છે. છેવટે એ પણ સેંધવા ગ્ય છે કે આ દાનપત્રમાં એક શ્લોકમાં ગોવિંદ ૨ જાને રાજ્ય છત્ર વિષે પશું કહ્યું છે. આ શ્લોક ગવદ બીજાના ભત્રિજા ગોવિદ ૩જાના પૈઠણના દાનપત્રમાં પણું આખ્યા છે. અને આ પિઠણનું દાનપત્ર ગાવિંદ ૨ જાના મૃત્યુ પછી તરતમાં જ જાહેર થએલું હોવાથી એણે રાજ્ય કર્યું હતું, એ વાત નિર્વિવાદ સાબિત કરે છે. આ દાનપત્રને દતક ભટ્ટ શ્રી દ્રોણમ હતું, તે દક્ષિણનો જણાય છે. અને દાનપત્રને લેખક સંધિવિગ્રહને મંત્રિ નેમાદિત્ય, કદાચ આજ રાજાના વડોદરાના દાનપત્રને લેખક હતા. રાજાના દસ્કત દક્ષિણ હિદની લિપિમાં કતરેલા છે. આ રાજાનાં તેમજ તેના પુત્ર ધ્રુવનાં વડોદરાનાં દાનપત્રોમાં પણ એ જ પ્રમાણે દસ્કત કોતરેલા છે. તે એમ બતાવે છે કે ગુજરાતના રાષ્ટકટો પોતાના દેશની પ્રચલિત લિપિનો ઉપયોગ કરતા હતા, દાનમાં સમીપદ્રક અને સબંધી નામનાં બે ગામો આપ્યાં છે. તેમાંનું પહેલું મહી અને નર્મદા વચ્ચેના પ્રદેશમાં આવ્યું હતું અને બીજું મંકણિકા ડિરિટ્રકટમાં આવ્યું હતું. સમીપકને અપભ્રંશ “ સ–– ઉદ્ર” અને તેમાંથી “સ-ઉન-દર ''– થયો હોવો જોઈએ. આસપાસનાં ગામડાંઓથી નક્કી કરેલા સમીપદ્રકના સ્થળે “સદન” નામનું એક ગામ છે. તેથી તે જ સમીપદ્રક છે, એ ચોક્કસ થાય છે. આસપાસનાં ગામમાં રૂદક હાલનું ચરંદ, ભથણુક એ ભર્યાન અને ધાહદ્ધ હાલનું ધાવત છે. એ સિવાય સજજોડક હાલ સજોડ કહેવાય છે. અને માંડવા એ હાલના કાણામચ્છપનું કંકું રૂપ હોય. આમાનાં પહેલાં ચાર ગામે ગાયકવાડની હદમાં ભરૂચ જીલા નજીકમાં છે, અને છેલ્લાં બે એ જ જીલ્લા ના અંકલેશ્વર તાલુકામાં છે. ૧ જુઓ ઈ. એ. જે. ૧૨ પા. ૨૧૮ ૨ ઈ, એ. કે. ૧૫ પા. ૧૪૨ ૩ જુએ. “ડીનેસ્ટીઝ એ. કા. ડિસ્ટ્રોકર પ. ૧૧૭, ૧૧૮, ૧૯ ૪ ઇ. એ. . ૬ પા ૬૫ વ. ૧૧, ૫. ૧૫ ૫ જ છે. બ્રા. રે, એ. સે, વ. ૧૮ પા. ૨૪૬ એ, ઈ. . ૪ ૫. ૨૮૨ ૬ એ. ઈ. વ. ૩ ૫ ૨૯૮ ૧ મા છે તું પહેલાં છે. (૯શના ધ્યાન પર આવી હતી. જુઓ ઈ. એ. ૧, ૧૪, ૫, ૨.૧ ને ૨૩ For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ गष्टकट राजा कर्क २ जानां ताम्रपत्री ४३ अक्षरान्तर पहेलं पतरूं-प्रथम बाजु १ ओं [ ॥ ] संवोव्याद्वेधसाधाम यन्नाभिकमलं कृतं [ 1 ] हरश्च यस्य कान्तेन्दुमैल (।) या कमलङतं ।। [1] आसीविषत्ति२ मिरमुद्यतमण्डलायोध्वस्तिन्नयन्नभिमुखो रणशर्वरीषु । ] भूपः शुचिम्विधुरिवास्त दिगन्तकीर्ति ३ गोविन्दराज इतिराजसु[ रा ]जसिङ्घः ॥ [ २ ] दृष्ट्वाचमूमभिमुखीं ( । ) सुभटाट्टहासामुन्नामितं ४ सपदि येन रणेषु नित्यं[। ] दष्टाधरेण दधताभृकुटी ललाटे (1) खङ्गं कुलञ्च हृदयं च निजं ५ च सत्वं ॥ [३] खैग कराग्रान्मुखतश्च शोभा मानो मनस्तःसममेव यस्य । महाहवे नाम निशम्य ६ [स]द्यस्वयंरिपूणां विगलत्यकाण्डे ॥ [ ४ ] [ ते ]स्थात्मजो जगति _ विश्रुतदीर्घकीतिरा तिहा७ [रि ] हरिविक्रमधामधारी ] । भूपस्त्रिविष्टपनृपानुकृति कृतज्ञः श्रीकर्कराज इति गोत्रमणिर्बभू८ व ॥ [५] तस्य प्रभिन्नकरटच्युतदानदन्तिदन्तप्रहाररुचिरोल्लिखितांसपीठः । [1] क्ष्मापः क्षितौ क्षपि९ तशUरभूत्तनूजः सद्राष्ट्रकूटकनकाद्रिरिवेन्द्रराजः ॥ [ ६ ] तस्योपार्जितमहस. १० स्तनयश्चतुरुदधिवलयमालिन्यो भोक्ता भुवःशतक्रतुसदृशः श्रीदन्तिदुर्गराजो भूत [1] [७] ११ कांचीशकेरलनराधिपचोलपाण्ड्य (1) श्रीहर्षवज्रटवि [ भे ] दविधानदक्षं । का ___ण्र्णाटकं बलमचि१२ न्त्यमजेयमन्यै त्यै कियाद्भिरपि यः सहसा जिगाय ॥ [ ८ ] अभूविभंगम गृहीतनि [शा ] तशस्त्रम१४-मनु४५ २ वाय। कलया 3 छ पसंततिव, सामने पछा। सो ४ पाया सिंह: ५ वाया भ्रुकुटी वांय सत्त्वं ७ नति' ८ छ-संततिक्षा, सामने पछीन & पायो शत्रु १०५ जाति. ११ पायो मालिन्याः १२४ वसंततिसा, 240 मरे पछीना । १3 0 मानामा રાષ્ટ્રકૂટનાં કાવી, બગુમરા, સામાનગઢ અને પૈઠણના દાનપત્રો કરતાં ક્રિયાપદનો ઘેડ ડે ફેરફાર છે. ૧૪ કાવી અને સામાનગઢ લેખોમાં, ડે. મ્યુલ્હર અને ડે. કલીટ બને આ શ્લોકનો પ્રથમ અક્ષર “સ” વાંચે છે. જ્યારે છે. કિલ્લાને પૈઠણ દાનપત્રમાં તે જ વાંચન લે છે. પરંતુ તે અક્ષર “અ” હોવાની શંકા જણાવે છે. આપણું પતરાંમાં અપષ્ટ રીતે કરેલો છે. For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ गुजगतना ऐतिहासिक लेख १३ श्रान्तमप्रतिहताज्ञभपेतयत्नं । यो वल्लभं सपदि दण्डबलेन जित्वा [ रा ]जाधिरा. जपरमेश्व]१४ रतामाप ॥ [ १ ] औसतोविपुलोपलावलिलसल्लोलोम्मि मालाजलादापाले यकलंकिता१५ मलशिलाजालात्तुषाराचलादों पूर्वापरवारिराशिपुलीनप्रान्त प्र ]र्सिद्धा वधे येयेनेयं १६ जगतीस्वविक्रमबलेनैकातपत्रीकृता ॥ [१०] तस्मिन्दिवं प्रयाते वल्लभराने क्षतप्रजाबाधः [1] ___ पहेलं पतरूं-बीजी बाजु १७ श्रीकर्क [ रा ]जसूनुर्महीपतिः श्रीकृष्णरा[ जो भूत ॥ [॥] यस्य स्वभुज___ पराक्रमनिःशेषोत्सादितारिदिक्चक्रं [1] १८ [कृष्णस्येवाकृष्ण [1] चरितं श्रीकृष्णराजस्य ॥ [ १२] शुभतुङ्गतुङ्गतुरग प्रवृद्धरेणूईरुद्धरविकिरणं । ग्री१९ मेपि नभो निखिलं प्रावृट्कालायते स्पष्टं ॥[१३] दीनानाथप्रणयिषु यथेष्टचेष्टं (1) __समीहितमज२० सं [। ] तत्क्षणमकालवर्षों बर्षति सार्तिनिवर्षणं ॥ [ १४ ] राहप्पमात्मभु जजातबलावलेपम २१ विजित्य निशितासिलताप्रहारै पोलिध्वजावलि (।) शुभामचिरेण यो हि राजाधिराजपरमेश्वर२२ तान ताने ॥ [१५] क्रोधादुखातखङ्गप्रसृतरुचिचयै समानं समन्तादा जावुद्धृत्तवैरिप्रक२३ टगजघटाटोपसंक्षोभदक्षं । शौर्य (1) त्यक्ता रिवर्गो भयचकितवपु - का __पि दृष्ट्वैव स२४ द्यो दीध्मातारिचक्रक्षयकरमगमद्यस्य दोर्दण्डरूपं ॥ [ १६ ] पाता यश्च___ तुरम्बुराशिर२५ शनालङ्कारभाजो भुव[ स्त्र व्याश्चापिकृतद्विजामरगुरुषाज्याज्यपूजादरो दौता २६ मानभृदग्रणी[Y ]णवता(।)यो सौ श्रियो वल्लभो भोकुं स्वर्गफलानि भूरि तपसा स्थान ૧ આ ઍક ફક્ત બગુમરા દાનપત્રમાં નથી. ૨ છંદ શાર્દૂલવિક્રીડિત ૩ વાંચે fમ ૪ વાંચો चलात् मते आपूर्वा ५ पाया प्रसिद्धा ६ मा त सामान मम मासुभ नथा ५७ते।. ૭ છંદ આર્યો અને પછીના ત્રણ લોકોમાં ૮ આ બ્લેક બગુમરા દાનપત્રમાં નથી. ૯ છંદ વસંતતિલકા १० पाय। प्रहारैः अने पालि ११ वाया न्त १२ पायो ६ सय। १3 पायो क्त्वा १४ मा सो मशुभशहानपत्रमा तनथा, १५ म त १६ पाये। पूजादर १७ पाया भोक्तुं For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ गष्टकूट गजा कक २ जानां ताम्रपत्री २७ जगामामरं ॥ [ १५ ] येन श्वेतातपत्रप्रहरविकरवाततापात्सलीलं जग्मे नासीर धूलीधवलितशि२८ सौ वल्लभाख्यः सदाजौ । श्रीमद्गोविन्दराजो जितजगदहितस्त्रेणवैधव्यदक्षस्तस्या सीत्सू २९ नुरेकः क्षणरणदलितारातिमत्तेभ[ कुम्भः ॥ [ १८ ] तस्यांनुजः श्रीध्रुवराजनामा महानुभावो३० प्रहतप्रतापः[ । ] प्रसाधिताशेषनरेन्द्रचक्रः क्रमेण बालार्कवपुर्बभव[ ॥ ] [ १९] जाते यत्र ३१ चराष्ट्रकूटतिलके सद्भुपचूडामणौ गु] ब्र्वी तुष्टिरथारिवलष्य जगतः सुस्वामिनि ३२ प्रत्यहं[ । ]सत्यं सल्टमिति प्रशासति सति मामासमुद्रान्तिकामासीद्धर्मपरे गुणा बीजुं पतरूं-प्रथम बाजु ३३ मृतनिधौ सत्यव्रताधिष्ठिते ॥ [ २० ] हृष्टोनहं (।) योस्थिजनाय सर्व स वस्वमानन्दितबन्धुवर्ग ष्णादात्प्ररुष्टो हरति ३४ स्म वेगात्प्राणान्यमस्यापि नितान्तवीर्यः॥ [२१ ] रक्षता येन निःशेष चतुर. __ म्भोधिसंयुतं । राज्यं धर्मेण लो३५ कानां कृताहृष्टिष्परा हृदि ॥ [ २२ ] तस्यात्मजो जगति (।) सत्प्रथितोरुकी तिग्र्गोविन्दराज इति गोत्रललामभूत३६ स्त्यागी पराक्रमधर्ने प्रकटप्रतापसन्तापिहितननो जनवल्लभोभूत् ॥ [२३] पृथ्वीवल्लभ इति च ३७ प्रथितं यस्यापरं जगति नाम [1] यश्च चतुरुदधिसीमामेको वसुधां वशे चक्रे । [२४ ]एकोप्यनेकरूपो यो द३८ दृशे भेदवादिभिरिवात्मा । परबलजलधिमपारन्तरन्स्वदोबारणे रिपुभिः५ [ २५ ]एको निहें तिरहं गृहीत३९ शस्त्रा इमे परे बहवो" यो नैवं विधमकरोच्चित्तं स्वप्नेपि किमुताजौ ॥ [ २६ ] राज्याभिषेककलशैरभिषिच्य ४० दत्तारालाधिराजपरमेश्वरतां (। ) स्वपित्रा । अन्यैर्महानृपतिभिर्बहुभिः समेत्य स्तम्भादिभि १६ सम्व। २ पाय शिरसा 3 ७६ ति ४ शाelallsत ५ वांया स्य ६ मा A पैड हानपत्रमा नथी. ७७६/2400वांया न्वहं पायो वर्गः सने प्रादात्प्ररुष्टो ૧૦ આ શ્લોક માત્ર કાવી દાનપત્રમાં જે જણાય છે. ૧૧ વાંચો ધર્મળ ૧૨ છંદ વસંતતિલકા ૧૩ મૃત मन त्यागी १४ धन १५ मा भने पछीना मे वाहनपत्रमा भावले. १६ बहवः १७६ વસંતતિલકા ૧૮ વાંચે ગા. For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ४१ (जबला[ द ]वलुप्यमानां ॥ [ २७ ] एकोनेकनरेन्द्रवृन्दसहितान्यस्तान्स मस्तानपि प्रोत्खातासिल. ४२ ताप्रहारविधुरान्बद्धा महासंयुगे । लक्ष्मीमप्यचलांचकार विलसत्सच्चामरग्राहिणी (।) संसीद४३ द्गुरुविप्रसज्जनसुहृद्भन्धूपभोग्यां भुवि । [ २८ ] तत्पुत्रोत्रगते नाकमाक म्पितरिपुव्रजे । श्रीम४४ हाराजशख्यिः ख्यातो राजाभवद्गुणैः [ २९ अंथिषु यथार्थतां यः सम भीष्टफलान्तिं लब्धतो४५ पेषु । वृद्धि निनाय परमाममोघवर्षाभिधानस्य ॥ [३०] राजाभूतपितृव्यो ___रिपुभाव विम४६ वोद्भूत्यभावकहेतुर्लक्ष्मीवानिन्द्रराजो गुणिनृपतिकरान्तश्चमत्कारकारी । रागाद न्यान्व्यु४७ दस्य प्रकटितविनया (।) यं नृपान्सेवमाना (1) राजश्रीरेव चक्रे (1) सकल कविजनो४८. गीततथ्यस्वभावं । [ ३१ ] निर्वाणावाप्तिवानासहितहितजनोपास्यमानाः सुवृत्तं वृत्तं जित्वान्य४९ राज्ञां चरितमुदयवान्सर्वतो हिंसकेभ्यः [1] एकाकी दृप्तवैरिस्खलनकृतिसहप्रातिराज्ये बीजं पतरूं-बीजी बाजु ५० शशंकुल्लाटीयमण्डलं यस्तान इव निजस्वामिदत्तं ररक्ष [३२ ] यस्याङ्गमात्रजयि नष्प्रियसाहसस्य क्ष्मा५१ पालवेषफलमेव बभूव सैन्यं [ 1 ] मुक्त्वा च सर्वभुवनेश्वरमादिदेवन्नावन्दतान्यम मरेष्वपि ५२ यो मनस्वी ॥ [ ३३ ] श्रीकर्कराज इति रक्षितराज्यभारः सार कुलस्य तनया नयशालिशौर्यः । तस्याभवद्वि५३ भवनन्दितबन्धुसार्थः पार्थः सदैव धनुर्षि प्रथमः शुचीनां ॥ [ ३४ ] दानेन मानेन सदाज्ञया वा १७१ शासविslisa २ पायो णी वांया मुहृद्वन्धू ५४ मनुष्टु५ ५ भार्या. ૬ વાંચે મિ. 9 અમોઘવર્ષ સંબંધી આ બે શ્લોકો અને પછીના બે શ્લોકે કાવી લેખમાં માલુમ નથી પડતા. ૮ ઇંદ સુગધરા, આ અને પછીના શ્લોકમાં ૯ માં અને પછીનો શેક કાવી લેખમાં નથી. ૧૦ છંદ વસંતતિલકા, આ અને પછીના શ્લોકમાં. ૧૧ આ શ્લેક કાવી દાનપત્રમાં જ ફક્ત આવે છે. १२ पायो धनुषि. For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ राष्ट्रकूट राजा कर्क २ जानां ताम्रपत्रा ५४ वीर्येण शौर्येण च कोपि भूपः । एतेन तुल्योस्ति नवेति कीर्त्तिः सकौतुका भ्राम्यति यस्य लोके' [ ॥ ] [३५] ५५ स च समधिगताशेषमहाशब्दमहासामन्ताधिपतिः सुवर्णवर्ष श्री कर्करराजदेवः सर्व्वानेव य ५६ थासम्बद्ध्यमानकान्राष्ट्रपतिविषयपतिग्रामकूट। युक्तनियुक्तकाधिकारिकमहत्तरादीन्सम १७ नुदर्शयत्यस्तु वस्संविदितं (1) यथा मया खेटकावस्थितेन (1) मातापित्रोरात्मनश्चैहिकामुष्मिकपु ५८ ण्ययशोभिवृद्धये ( 1 ) बादावीवास्तव्य ( 1 ) भारद्वाजसगोत्र (1) तैत्तिरीयस ब्रह्मचारि (1) यादड्डि ५९ उपाद्ध्याय पुत्रगोबड्डि े ना[म्ने ] चतुर्दशविद्यास्थानपरिज्ञानात्पण्डितवल्लभराज इति ६० लोके नाम प्रथितमपरं । तस्मै ( 1 ) सकलवेदशास्त्रार्थवे दिने महीनर्मदान्तरालदेशव ६१ र्त्ति (1) शमीपद्रकनामा ग्रामोयस्याघाटनानि पूर्वतो ( 1 ) गोलिकाभिधानग्रामो दक्षिण ६२ श्चोरुन्दकग्रामष्पश्चिमतोभथणकं (1) उत्तरतो धाहद्वग्राम ( 1 ) स्तथामंकणिका भुक्तौ ( 1 ) [सं ६३ बन्धीनामा ग्रामो यस्याघाटनानि (1) पूर्व्वतः सज्जोडकनामा ग्रामो दक्षिणतो [ ] पल्लिका ( 1 ) प ६४श्चिम करंजवसहिका ( । ) उत्तरत काष्ठमण्डपं । एवमेतद्धामद्वयं (1) अष्टाघाटनोपलक्षितं सोद्रयं स ६५ परिकरं सदण्डदशापराधं (1) समृतपातप्रत्यायं सोत्पद्यमानविष्टिकं (1) सधान्यहिरण्यादेयं [1] अचाट -- ६६ भटप्रावेश्यं सर्व्वराजकीयानामहस्तप्रक्षेपणीयं [ ] आचन्द्राकर्णवक्षितिसरित्पर्व्वतसमकालीनं त्रीजुं पतरुं - पहेली बाजु ६७ पुत्रपौत्रान्वयक्रमोपभोग्यं पूर्व्वप्रदत्त देवब्रह्मदायरहितं ( 1 ) अभ्यन्तर सिद्धया शकनृपकाला ६८ तीतसंवतत्सरशतेषु सप्तस्वष्टत्रिशदधिकेषु माघशुद्ध पौर्णमास्यां (1) चन्द्रग्रहणपर्व्वणि स्नात्वाद्ये ६९ तकातिसर्गेण' बलिचरुवैश्वदेवाग्निहोत्रातिथिपंचमहायज्ञक्रियोत्सपणार्थं प्रतिपादितं य ૧ આ કાકા કાવી લેખમાં માલુમ પડતા નથી. चोदा છે તે રીત ધ્યાન આપવા જેવી છે. 68 ૨ક્ષ્ા (ડાક્ષર જે રીતે પતરાં ઉપર ક્રાતઃલેા For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ४८ लिखित गुजरातना ऐतिहासिक लेख ७० तोस्योचितया ब्रह्मदायस्थित्या भुंजतो भोजयत कृषकर्षयतष्प्रतिदिशतो वा न केनचित्परिप ७१ न्थना कर्त्तव्या । तथागामिनृपतिभिरस्मद्वंश्यैरन्यैवी सामान्यभूमिदानफलमवेत्य विद्युल्ला ७२ लान्यनित्येश्वर्याणि तृणाग्रलग्नजलबिन्दुचंचलं च जीवितमाकलय्य स्वदायनिविशेषोयम 9 ७३ स्मद्दायो नुमन्तव्यष्परिपालयितव्यश्च । यश्चाज्ञानतिमिरपटलावृतमतिराच्छिन्द्यादाच्छिद्यमान ७४ कं वानुमोदित ( । ) स पंचमहापातकैरुपपातकिचं संयुक्तः स्यादित्युक्तं च भगवता वेदव्या ७५ सेन व्यासेन । षष्टिं वर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः । आच्छेत्ता चानुमन्ता च तान्येव ७६ नरके वसे ॥ विन्ध्याटवीष्वतोयासु शुकैकोटरवासिनं कृष्णाहयो हि जायन्ते ( | ) भूमिदा ७७ यं हरन्ति ये || अग्ग्रेरपत्यं प्रथमं सुवर्णं पूर्वेष्णवी सूर्यसुताश्च गावो [ । ] लो७८ कत्रयं तेन भवेद्धि दत्तं य कांचनं गां च महीं च दद्यात् । [ 1 ] बहुभिसुधा भुक्ता राजभिः सगरादिभि - ७२ यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ यानीह दत्तानि पुरा नरेन्द्रैर्द्दनानि धम्मार्थ ८० यशस्कराणि [ । ] निम्माल्यवान्तप्रतिमानि तानि ( । ) का नाम साधुष्पुनरा ददीत ॥ स्वदत्तां परद ८१ तां वा यत्नाद्रक्ष नराधिप [ ] मही महीपतौ ( । ) श्रेष्ठदानाच्छ्रेयोनुपालनं । [ । ]सर्व्वानेतान्भाविन पार्थि ८२ वेन्द्रान्भूयो भूयो याचते रामभद्रः [ ] सामान्योयं धर्म्मसेतुर्नृपाणां काले काले पालनीयो भव ८३ द्भिः[1] इति कमलदलाम्बुबिन्दुलोलां श्रियमनुचिन्त्य मनुष्यजीवितं च । अतिविमल[ राणहरिणा दापितः संबन्धीग्रामोय [ मुप ] रिलिखिलं । ] त्रीजुंपतरुं - बीजी बाजु ८४ मनोभिरात्मनीनैनहि पुरुषै [ प ] रकीर्त्तयो विलोप्याः [] दूतकोत्रभट्ट श्रीद्रो८५ णमो । लिखितं च साघ्निविग्रहिक नेमादित्येनति । स्वहस्तोयं मम श्रीमदि८६ न्द्रराजसुतस्य श्रीकक्कराजस्य || १. निल्यै २ पायापाश्च वाजेति शुकामहीपतिया भाविनः पार्थिवांगी For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ राष्ट्रकूट राजा कर्क २ जानां ताम्रपत्री ભાષાન્તર (૧) જેના નાભિકમળમાં બ્રહ્માએ વાસ કર્યો છે તે વિષ્ણુ અને હર જેનું શિર રમ્ય ઇન્દુકળાથી ભૂષિત છે તે તમારું રક્ષણ કરે. (૨) ૧ રાત્રિએ કિરણોથી તિમિર હણનાર, ક્ષિતિજ ઉપર બિસ્મગ્ર ઉન્નત ( ઉંચું) કરી દિગ્માન્ત સુધી પ્રકાશ પ્રસરાવતા શશિ માફક દિશાઓના અન્ત સુધી પિતાને યશ રેલાવનાર, અને અસિ ઉંચી કરી તેની સામે આવેલા શત્રુઓને યુદ્ધમાં નાશ કરનાર રાજસિંહ સામે ગેવિન્દરાજ નૃપ હતે. | (૩) તેની વિમુખ (શત્રુઓના) વીર યોદ્ધાઓથીર પ્રકાશતી સેના જેઈને નિત્ય તે યુદ્ધમાં અધર કરડી, ભ્રમર ચઢાવી, અસિ ઉંચી કરતો અને પોતાનાં કુળ, હૃદય અને પરાક્રમને ઉન્નત કરતો (૪) યુદ્ધમાં તેનું નામ સાંભળીને તેના શત્રુઓ પાસેથી કરમાંથી અસિ, મુખમાંથી શોભા અને ચિત્તમાંથી દઉં આ ત્રણ ચીજ સહસા એક જ વખતે સરી જતી. (૫) તેને, વિશ્વવિખ્યાત યશવાળે, દુઃખી જનેનાં દુઃખ હરનાર, હરિ સમાન ઉત્સાહ અને પરાક્રમવાળો, વર્ગના નૃપ(ઈન્દ્ર)ને સ્પધી અને કર્તવ્ય કરી કૃતજ્ઞ, પિતાના ગોત્રના મણિ સમાન શ્રી કરાજ નૃપ નામે પુત્ર હતા. (૬) તેને પુત્ર ઈન્દ્રરાજ નૃપ, જેના વિશાળ સ્કંધ, ભેટેલા કુમ્ભમાંથી મદઝરતા શત્રુઓના માતંગેના દત્તના પ્રહારના ઉઝરડાથી ભૂષિત હતા અને જેણે પૃથ્વી પર સર્વ શત્રુઓનો નાશ કર્યો હતો, તે ઉત્તમ રાષ્ટ્રકટના સુવર્ણ મેરૂ સમાન થયો. (૭) તેને (ઇન્દ્રરાજને), ઈન્દ્રસમાન, ચાર સાગરથી આવૃત પૃથ્વીને ઉપભેગ કરનાર, અને મહિમા પ્રાપ્ત કરનાર, શ્રી દતિદુર્ગ પુત્ર હતો. (૮) તેણે મઠીભર અનચરોથી સાવર કર્ણાટકની અસંખ્ય અન્યથી અજિત અને કાચી કેરલાધિપ, ચલ, પાડય, શ્રીહર્ષ અને વજીરને પૂર્ણ પરાજય કરવામાં દક્ષ સેનાને પરાજય કર્યો. (૯) ભૂફટી ચઢાવ્યા વિના, તીકણું શસ્ત્ર પ્રયોગ કર્યા વિના, અને યત્ન વગર, જેની આજ્ઞાનું સદા પાલન થતું હતું તેણે શ્રમ વિના વલભને તેના રાજ્યદંડના બળથી જિતી રાજધિરાજ અને પરમેશ્વરનું પદ પ્રાપ્ત કર્યું.' (૧૦) પિતાનાં પરાક્રમ વડે રામસેતુથી-જ્યાં ઉછળતા તરંગેનાં જળ મહાન ખડકોની હારો ઉપર પ્રકાશે છે–ત્યાંથી વિમળ શિલાવાળા પર્વત જે હિમથી કલંકિત થયા છે ત્યાં સુધી, અને પૂર્વ સાગરના વિખ્યાત રેતીવાળા તટથી પશ્ચિમ સાગરના તટ સુધી, આખી પૃથ્વીને એક રાજ્ય છત્ર નીચે આણું. ૧ છે. ફલીટ આ લેકને સંતોષકારક તરજુમો આપે છે ( જુઓ ઈ, એ. વિ. ૧૧,૧૧૩). ડે, હરના આ જ બ્લેકના તરજુમાં માટે જુઓ ઈ. એ. વો, ૫, પા. ૧૪૮ અને છે. ૧૧, પા. ૧૮૬. ૨ અક્ષરશઃ તરજુમો વીરદ્ધાઓ છે કે જેનું અટ્ટહાસ ” ૩ આ શ્લોકની બીજી પંકિત એક મેટે સમાસ છે જેના બે વિભાગ કરી કરાજનાં વિશેષણ તરીકે ગણવા જોઈ એ. ડે. ફલીટ આખા સમાસને એક જ વિશેષણ ગણે છે. ડે. બ્યુહરને બીજા ભાગને તરજુમો “વિક્રમ” અને “ધામ” શબ્દોના વ્યુત્પત્તિ-અર્થ ઉપર લે છે જેથી તે ખરે હોવા સંભવ નથી. ૪ . બ્યુહર અને ડે, ફલીટ બને “afમન્નાન વ્યતાન’ સમાસને “વર' સાથે અને નિમ્નગદ્દાર ને ૩જીવત સાથે જોડે છે, પણ એમ કરવું વધાભરેલું છે; કારણ કે “ઢાન” પછી આવતે “ન્ત” શબ્દથી આગલે સમાસ બહુવિહી સમાસ અને “નિ ' નું વિશેષણ તરીકે જણાય છે. ૫ ડિ. બ્યુહરે અને છે. ફલીટે પિતાના કાવી અને સામાનગઢ લેખે માટે અનુક્રમે સમ્રતિમÉ વાંચન લીધું છે. તે ઉપરાંત આ પતરાં આપણાં દાનપત્રનાં વાંચન “રુવન”—જે પિઠણ પતરાં પ્રમાણે જ છે—તેના બદલે, “ઇ ન' એમ વાંચે છે. આ ઘણે જ કટ લેક છે. પહેલાં એ જ સમજવું મુશ્કેલ છે કે “ મમ્રવમઝૂમ ’ વિગેરે વિશેષણ કે ક્રિયાવિશેષણ તરીકે ગણવાં. ડે, ખુહુર પ્રવિમદ્રુમ ' સિવાયનાં બીજાં બધાંને વિરોષણ ગણે છે, ડો. ફ્લોટ બધાને કિયાવિશેષણ ગણે છે. મારી માન્યતા પ્રમાણે આ સમજૂતિની રીતિ સાચી છે. વળી કુવન શબ્દનો અર્થ સ્પષ્ટ નથી, છે, ૨૩ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख (૧૧) જ્યારે તે વલભરાજ સ્વર્ગમાં ગયો ત્યારે પ્રજાનાં દુઃખ કાપનાર, શ્રી કર્ક રાજને પુત્ર શ્રી કૃષ્ણરાજ નૃપ થયો. = (૧૨) તે કૃષ્ણરાજનું ચરિત, જે દરમ્યાન પોતાના બાહુબળથી સર્વ શત્રુમંડળને સંહાર થયું હતું, તે કૃષ્ણ(હરિ )ના ચરિત સમાન નિષ્કલંક હતું. (૧૩) શુભતુંગ(કૃષ્ણરાજ ) ના મહાન અથી ઉડેલી રજથી સૂર્યનાં કિરણે રોકાતા હતાં તે આખું વ્યોમ ગ્રીષ્મમાં પણ વર્ષા ઋતુના નભ સમાન સ્પષ્ટ ભાસતું હતું. (૧૪) અકાલ વર્ષ (અકાળે વૃષ્ટિ વ૨સાવનાર) કૃષ્ણરાજ, સહસા દીન, અનાથ અને અનુરાગીઓની ઇછિત ફળની વૃષ્ટિ રવેચ્છા પ્રમાણે તેમનાં દુઃખ હરવા નિરંતર કરતે. (૧૫) બાહુબળના મદવાળા રાહ૫ને તેની અસિની તીક્ષણ ધારાના પ્રહારથી યુદ્ધમાં હરાવી પાલિવજીર ઉજજવળ થએલા રાજાધિરાજ અને પરમેશ્વરના પદની સત્વર પ્રાપ્તિ કરી. (૧૬) પ્રબળ શત્રુઓની મહાન ગજોની ઘટાને મુંઝવતા અને મદથી ફલાઈ ગએલા શત્રુમંડળને નાશ કરતા દંડ સમાન તેના કરનું રૂપ ક્રોધથી ઉપાડેલી અસિનાં કિરણોથી મેર પ્રકાશતું યુદ્ધમાં જોઈને જ ફક્ત, પરાક્રમના સર્વ ખ્યાલ મૂકી દઈ ભયથી કંપતાં અંગો સહિત તેના શત્રુઓ ક્યાંક નાસી ગયા. = ૧૭) ચાર સાગરથી આવૃત થઈ ભૂષિત બનેલી પૃથ્વીને અને ત્રણ વેદને પણ તે પાલક હતું. તે દ્વિજને ઘણું ઘી આપતે, દેવને અલંકારિત કરતો, અને ગુરૂઓને માન આપતો. તે દાનિ, ઉદાર, ગણિમાં પ્રથમ, અને શ્રીને રવામિ હતો. અને પોતાના મહાન તપનાં ફળને સ્વર્ગમાં ઉપભેગ કરવા તે અમર ધામમાં ગયો. (૧૮) તેને પુત્ર વલલભ નામે વિખ્યાત, સેના ધૂળથી વેત બનેલા શિર સહિત રવિના કિરણની ગરમી ત છત્રથી દૂર કરવામાં આવી હતી તેથી નિત્ય લીલાવાળી ગતિથી યુદ્ધમાં જતે, પૃથ્વીને પરાજય કરનાર, શત્રુઓની પત્નીઓને વૈધવ્ય આપવામાં દક્ષ, અને પિતાનાં રિપુના મસ્ત ગજેનાં કુ રણમાં ક્ષણવારમાં ભેદનાર શ્રી ગોવિંદરાજ હતે. (૯) તેને અનુજ શ્રી ધ્રુવરાજ મહાપ્રતાપી અને અસહ્ય પરાક્રમવાળે, સર્વ નુપેને પરાજય કરી, નવ ઉદય પામતા રવિ સમાન કમે પ્રકાશ પ્રાપ્ત કરનાર હતા. ( ૨૦ ) અને જ્યારે તે રાષ્ટ્રકટને અલંકાર, ઉત્તમ નૃપને મુગટમણ થયે, અને જ્યારે તે ધર્મ, અમૃત ગુણના નિધિ સમાન અને સત્યવ્રત પરાયણ નૃપ પૃથ્વી પર સાગરનાં કિનારા સુધી રાજ્ય કરતો ત્યારે ખચિત ! ખરે ખર !" અખિલ જગતને અતિ આનન્દ થયો. (૨૧) જ્યારે તે પ્રસન્ન થતો ત્યારે બધુજનના મંડળને અનુરંજી, તેનું સર્વસ્વ અર્થ જનને આપતેઃ (અને ) જ્યારે તે વીર દેધિત થતો ત્યારે સહસા યમના પણ પ્રાણ હરી લેતે. (૨૨) ચાર સાગર સહિત પૃથ્વીનું ધર્મ તથા ન્યાયથી રક્ષણ કરીને જનેના હદયમાં તેણે અતિ આનન્દ ઉત્પન્ન કર્યો.. (૨૩) તેને, તેના વંશને અલંકાર, ઉદાર, પ્રતાપ ધનવાળે, શત્રુમંડળને પરાક્રમથી સંતાપનાર અને પ્રજાને અનુરાગી, અખિલ જગમાં રમ્ય અને અતિ પ્રસરેલા યશ સંપન્ન ગોવિદરાજ નામે પુત્ર હતા. ૧ ડે ફલીટ શુભતુગ' ને અર્થ સદ્ભાગ્યમાં સર્વોત્તમ યા તે આગળ પડતો એમ કરે છે. પરંતુ તેને ખરે તરજુમો ધર્મવાન તુગ” એમ થશે. (એ. ઈ. .૪ ૫.૨૭૯) ૨ “પાલિધ્વજ' શબ્દની સમજુતી માટે જુઓ ઈ. એ. વ.૧૪,૧૦૪ ક પ્રસિદ્ધ થએલાં દાનપત્ર, જેમાં આ એક આવે છે તેમાં “મૂરતામા’ એમ વાંચન છે. મારી પાસે ગુજરાતના રાષ્ટ્રકૂટ રાજા ધ્રુવ બીજનું એક અપ્રસિદ્ધ દાનપત્ર છે, જેનાં વાંચન “રિત મામ્” એ પ્રમાણે આપ્યું છે; જે વધારે સારૂં વાંચન છે કારણ કે તેનાથી “an"For ' માંના ૧૪ શબ્દની યે ગ્યતાનું સમર્થન થાય છે, ૪ નિતનતિઔળવૈષધ્યક્ષ : આને આ સમાસ ગણીને માત ને ગરા સાથે જોડવાથી કઈ સારે અર્થ બેસતું નથી. કારણ કે ભારત કવિઓ જગતના રિપુઓ કરતાં ગોવિંદરાજના શત્રુઓને વર્ણવવાને વધારે સંભવ હોઈ શકે તે બાબતને ઉપર પ્રમાણે લેવાથી વિરોધ થાય. ૫ “સત્યયમતિ' ઉપવાકયના બીજા અર્થ માટે જુએ ઈ એ. કે. ૫, ૫ ૧૫૦ અને ધો.૧૨ પા ૧૮૭ For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ राष्ट्रकूट राजा कर्क २ जानां ताम्रपत्रो (૨૪) અને તેનું જગમાં વિખ્યાત અપર નામ પૃથ્વીવલ્લભ હતું, અને ચાર સાગરથી બંધાએલી પૃથ્વી તેણે એકલા હસ્તે શરણે કરી. | (૨૫) આત્મા એક છે છતાં ભેદવાદિએથી બહુ રૂપી મનાય છે તેમ તે શત્રુના સૈન્યને અનંત સાગર પિતાના ભુજબળથી ઓળંગતે હતા ત્યારે એક રૂપ વાળો તે હતો છતાં શત્રુએને યુદ્ધમાં અનેક રૂપધારી લાગતું. (૨૬) “હું એકલું છું અને અસજજ ( શસ્ત્ર વિનાને) છું આ શત્રુઓ ઘણું અને સજજ છે ” આવો વિચાર તેને સ્વપમાં પણ આવતે નહીં, તે પછી યુદ્ધમાં તે ક્યાંથી જ સંભવે ? ( ર૭) સ્તંભ આદિ પ્રબળ અનેક નપાએ એકત્ર બની, પોતાના પિતાએ રાજ્યાભિષેક કળશમાંથી સિચેલા જળથી અલું રાજાધિરાજ અને પરમેશ્વરનું પદ, તેમને બાહુબળથી હરી લેતા હતા એવું જોઈને, (૨૮) તેણે એકલાએ મહાન યુદ્ધમાં તેમને અન્ય ગૃપ મંડળ સહિત, તેની ઉંચી કરેલી અસિધારાના પ્રહારથી સંતાપી, તેમને સર્વેને બન્ધીવાન કર્યા. અને શ્રીને, સુંદર અને મૂલ્યવાળી ચૌરી ધારતી, અને પોતાના ગુરૂઓ, દ્વિજે, ગુણિજને, મિત્રો અને બધુજને જેઓ નિરાશ થઈ ગયા હતા તેમનાથી ઉપભેગા થાય તેવી સ્થિર બનાવી. (૨૯) પિતાના શત્રુમંડળને ધ્રુજાવનાર તે વર્ગમાં ગમે ત્યારે તેને પુત્ર શ્રીમાન મહા રાજ શર્વ જે ગુણ માટે વિખ્યાત હતું તે નૃપ થ. (૩૦) આર્થિજનોને, સર્વ અભિલાષ પૂર્ણ કરી સંતુષ્ટ કર્યાથી, અમોઘવર્ષ નામની પૂર્ણ ગ્યતા તેણે સિદ્ધ કરી. (૩૧) તેના પિતૃવ્યક, તેના શત્રુઓના જગતના યશ અને વૈભવના નાશને હેતુ, ઉદયવાળ, શ્રીસંપન્ન, અને ગુણ નૃપના ચિત્તમાં સ્તુતિ પ્રગટાવતો ઈન્દ્રારાજ નૃપ છે. રાજ્યશ્રી દીનતાથી અને તેના તરફ પ્રેમથી અન્ય નુપને ત્યજી સર્વ કવિઓ પાસે મેટેથી તેના સ્વભાવનું ગાન કરાવતી. (૩ર) પિતાના એકલા કરથી વિજય પ્રાપ્ત કરનાર, એવા તે સાહસમાં પ્રીતિવાળાને, સૈન્ય ફક્ત, રાજ્યચિહ્ન સમાન હતું. મેદસંપન્ન હોવાથી તે, અખિલ વિશ્વના સ્વામિ પરમેશ્વર સિવાય અન્ય દેવેને પણ નમન કરતે નહીં. (૩૪) તેને, વંશને સાર, રાજ્ય ભાર સંભાળનાર, નય સાથે મેળવેલા પરાકમવાળે, અનેક બધુજનોને તેની શ્રીથી રંજનાર, ધનુષ્યના પ્રયોગમાં પાર્થ સમાન વિજયી, ચાર્જનેમાં પ્રથમ શ્રી કર્કરાજ નામે પુત્ર હતે. (૩૫) દાન, પ્રતિષ્ઠા, ધર્મરાજ્ય, શૌર્ય અને વિકમમાં તેના સામે અન્ય નૃપ છે કે નહીં તે જાણવાની જિજ્ઞાસાવાળે તેને યશ પૃથ્વીમાં ભ્રમણ કરે છે. (૫૫-૬૯) અને તે મહાસામતને અધિપતિ સુવર્ણવર્ષદેવ શ્રી કર્કરાજ જેણે સર્વ મહાશબ્દ પ્રાપ્ત કર્યા છે, તે રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, આયુક્તક, નિયુક્તક, આધિકારિક મહત્તર આદિને તેમના સંબંધ અનુસાર શાસન કરે છે ૧ આ શ્લોક પિતાની મેળે એક પૂર્ણ વાકય નથી. નીચેના ગ્લૅક સાથે વાંચી જઈએ અને તે બન્નેને જોડવા માટે અવલક્ય” કે એ કઈ શબ્દ અધ્યાહાર લેવો જોઈએ. ૨ આ પછી શ્લેકને સમજી શકાય તે અનુવાદ કરવાના સર્વ પ્રયત્ન નિષ્ફળ નિવડયા છે. ગુજરાતના રાષ્ટ્રઢ વંશના ધ્રુવ બીજાનાં બગુમરા દાનપત્રનાં વાંચનથી આ શ્લેકનાં વાંચનમાં ઘણું જ ભેદ છે, પરંતુ આ વાંચન, મારી પાસે આ જ રાજાનું એક અપ્રસિદ્ધ દાનપત્ર છે તેમાંનાં વાંચન સાથે લગભગ સમાન છે. તેથી આ શ્લોકનું ખરેખરૂં તાત્પર્ય કરવું બીલકુલ અશક્ય છે એટલું જ નહીં પરંતુ માનસ, ઇન્દ્રરાજનો મિત્ર રાજા હતો તે ઐતિહાસિક વાત સાબિત કરવી, એ ઘણું જ જોખમભરેલું છે. For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख તમને જાહેર થાઓ કે – મારાં માતાપિતા અને મારા આ લેક તેમ જ પરલોકમાં પુણ્ય યશની વૃદ્ધિ માટે, ખેટકમાં નિવાસ કરનાર મારાથી, બદારીમાં વસતા, ભારદ્વાજ ગોત્રના, તૈત્તિરીય સબ્રહ્મચારી, બાદ િઉપાધ્યાયના પુત્ર, સર્વ વેદશાસ્ત્રમાં નિપુણ અને ૧૪ વિદ્યામાં નિપુણતા માટે પૃથ્વીમાં વિખ્યાત, પંડિત વલભરાજ અપર નામવાળા, ગોબર્ફિને બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર, અને અતિથિના પંચમહાયજ્ઞની વિધિ અનુષ્ઠાન માટે, મહી અને નર્મદાના વચ્ચેના પ્રદેશમાં આવેલું સમીપદ્રક નામનું ગામ જેની પૂર્વ-ગોલિક ગામ: દક્ષિણે-ચારૂન્દ્રક ગામઃ પશ્ચિમે–ભથણક અને ઉત્તરે–વાહ ગામ છે અને માંડનિકા વિષયમાં આવેલું સમ્બન્ધી નામનું ગામ જેની પૂર્વે—સજજોડકઃ દક્ષિણ–બ્રાહ્મણ પલિકા પશ્ચિમે–કરવ સહિક અને ઉત્તર—કાષ્ઠમંડપ આ બે ગામ તે આઠ સીમા પ્રમાણે ઉદ્વેગ સહિત, ઉપરિકર સહિત, દશ અપરાધના દંડ સહિત, ભૂતવાતપ્રત્યાય સહિત, મજુરીથી ભૂમિની ઉત્પન્ન સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, સેનિકોના પ્રવેશમુક્ત, સર્વ રાજપુરૂષના હસ્તપ્રક્ષેપણુમુક્ત, ચંદ્ર, સુરજ, સાગર, પૃથ્વી, નદીઓ અને પર્વતના અસ્તિત્વ કાળ સુધી, પુત્ર, પૌત્ર અને વંશજેના ઉપભોગ માટે. પૂર્વે દે અને બ્રિજેને કરેલાં દાનવજી કરી, શકનૃપના કાળ પછી સંવત ૭૩૮, માઘ શદિ ૧૫ ને ચંદ્રગ્રહણ સમયે આજે સ્નાન કરી, અનુરાદન સહિત પાણીના અધ્યથી અપાયાં છે. (પંક્તિ ૬૯-૭૫) આથી જ્યારે બ્રહ્મદાય અનુસાર તે તેને ઉપભેગ કરે, અથવા ઉપભેગ કરાવે, ખેતી કરે, અથવા ખેતી કરાવે, અથવા અન્યને સોંપે ત્યારે કેઈએ તેને પ્રતિબંધ કર નહીં. તે જ પ્રમાણે અમારા વંશના કે અન્ય ભાવિ નૃપોએ ભૂમિદાનનું ફળ (સર્વ નૃપને ) સામાન્ય છે અને અસ્થિર (ચલિત) શ્રી, વિદ્યુત સમાન ચંચળ છે અને જીવિત તુણાગ્ર જળબિદુ સમાન અસ્થિર છે એમ માની, અમારા દાનને પોતાના દાન માફક અનુમતિ આપવી અને રક્ષા કરવી. ઘનતિમિરના અજ્ઞાનથી આવૃત થએલા ચિત્ત વડે જે તે જપ્ત કરશે અથવા જપ્તિમાં અનુમતિ આપશે તે પંચ મહાપાતક અને અન્ય અલપ પાપને દોષી થશે. આને માટે વેદવ્યાસે કહ્યું છે કે – | ( પંક્તિ ૭૫-૮૫) ભૂમિદાન દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષ આનન્દ કરે છે અને તે જપ્ત કરનાર અને તેમાં અનુમતિ આપનાર તેટલાં જ વર્ષ નરકમાં વસે છે. જે ભૂમિદાન જપ્ત કરે છે તેઓ વિંધ્યાના નિર્જલ વમાં શુષ્ક વૃક્ષોના કેટરમાં રહેતા કાળા સર્ષે જન્મે છે. સુવર્ણ અગ્નિનું પ્રથમ બાળ છે, પૃથ્વી વિપશુની છે, અને ધેનુ સૂર્યની પુત્રીઓ છે. જે સુવર્ણ, ધેનું અને ભૂમિનું દાન દે છે તે ત્રણ ભુવન આપે છે. સગર આદિ બહુ પોએ પૃથ્વીનો ઉપભોગ કર્યો છે. જે સમયે જે ભૂમિપતિ તેને તે સમયે તેનું ફળ છે. આ સર્વ ધર્મ, અર્થ, અને યશ ઉપજાવનારાં પૂર્વના પેએ કરેલાં દાન દેવને અર્પણ કરેલામાંથી શેષ સમાન અથ વા વાન્ત અન્ન સમાન છે. કયે સુજન તે પુનઃ હરી લેશે ? હે નૃપ ! તારાથી કે અન્યથી દેવાએલી ભૂમિનું તું સંભાળથી રક્ષણ કરઃ હે શ્રેષ્ઠ નૃપ ! (દાનની) રક્ષા દાન કરતાં અધિક છે. પુનઃ પુનઃ રામભદ્ર ભાવિ નૃપેને આમ પ્રાર્થના કરે છે – આ સર્વ નૃપને સામાન્ય ધર્મસેતુ તમારાથી સદા રક્ષા જોઈએ. રાજ્યશ્રી અને જીવિત કમળપત્ર પરના જળબિંદુ સમાન અસ્થિર છે એમ માનીને પવિત્ર મનના અને સ્વનિગ્રહવાળા જનાથી અન્યના યશને નાશ ન થવું જોઈએ. | (લીટી ૮૫-૮) આ( દાનપત્ર)ને દતક દેણુગ્મ છે. અને મહાસાંધિવિગ્રહિક શ્રીનેમાદિત્યથી આ લખાયું છે. આ મારા શ્રી ઈન્દ્રરાજના પુત્ર શ્રી કકર્ક રાજના સ્વહસ્ત છે. [ એ જ ઉપર લેખલું સમ્બન્ધી ગામ રાણહરીથી અપાયું હતું.] For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ શક સંવત ૭૪૯ વૈશાખ સુદિ ૧૫ ગોવિદ્યરાજનાં દાનનાં ત્રણ પતરાંનું અસલ માપ ૧૨” × ૧૦' નું હતું, અને એક કડા વડે સાથે જોડેલાં હતાં. આ કડું ખાવાઇ ગયું છે. પહેલા પતરાને મધ્ય ભાગના એક ગોળ કડાના નુકશાન ઉપરાંત ડાબી બાજુએ ઘણું નુકશાન થયું છે. બીજા પતરાના ઉપલે। ભાગ સંભાળ વગર વપરાએલેા જણાય છે; અને હથેાડીના ઘા વડે પહેલી પંક્તિ ભૂંસાઇ ગઇ છે. ત્રીજા પતરામાંથી ચાર ખૂણાના મથાળાના તથા કડા ઉપર ડાબી બાજુના હૈાના ટુકડા. નાશ પામ્યા છે. નં૦ ૧૨૬ કાવીનું ગાવિંદરાજનું દાનપત્ર લેખની લિપિ જ. બેં. એ. સેા. વેા. ૮ પા. ૩૦૨ માં પ્રસિદ્ધ થયેલાં વડાદરાનાં પતરાંની પ્રતિકૃતિને મળતી આવે છે. પહેલા પતરાની થાડી પંક્તિઓમાં અને પતરા ખીજા ‘બી’ સિવાય, અક્ષરો બહુ ઉંડા અને સારી રીતે કાતરેલા છે. પહેલું પતરૂં, અક્ષરાનાં ભૂલભરેલાં કાતરકામને લીધે એવી ખરામ સ્થિતિમાં છે, કે તેના ફોટોગ્રાફ અગર છાપ લઇ શકાતાં નથી. લેખના લખાણુની ખાસ ઉપયેાગતા એ છે કે રાષ્ટ્રકૂટના ઇતિહાસ વડોદરાના પતરા કરતાં આગળ લઈ જવા ઉપરાંત તેમાં પ્રાચીન રાષ્ટ્રકુટાની વંશાવળી આપી છૅ, કે જે આઠમી અને નવમી સદીનાં અત્યાર સુધીનાં જ્ઞાત દાનપત્રોમાં ઘણી જ અપૂણૅ આપી હતી; અને તેથી આ દાનપત્ર, ગુજરાતમાં રાષ્ટ્રકુટાના રાજ્યની સ્થિતિ વધારે ચાક્કસ રીતે નક્કી કરવામાં મદદ કરે છે. ૩. ઇન્દ્ર કાવીના દાનપત્ર મુજબ રાષ્ટ્રકૂટ નીચેના અનુક્રમે ગાદીએ આવ્યા હતા :~ અ— મુખ્ય વંશ ૧. ગાવિંદ ૧ લેા ૪. દંતિદુર્ગં ( શ૪૬૭૫ ) ર. કર્ક ૧ લેા L 1 ૫. કૃષ્ણ ૬. ગોવિંદ ૨ જો. છે. ધન ૮. ગોવિંદ ૩ મો. (શક ૭૩૦) ૧ ઈ. એ. વા. ૫ પા. ૧૪૪ જી, બ્યુહૂર ૩.૨૮ For Personal & Private Use Only ૧ ઇન્દ્ર ! મ. ગુજરાત શાખા ૨ કઠ ( શક ૭૩૪ ) ૩ ગોવિદ ( શક ૭૪૯૮ ) www.jainellbrary.org Page #123 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख આ ગણત્રી વિરૂદ્ધ સામગઢને લેખ મુખ્ય વંશમાંના નં. ૧-૪ નાં નામે ફક્ત આપે છે. અને વડોદરાને લેખ મુખ્ય વંશમાંના નં. ૧,૨,૫,૭,૮ અને ગુજરાત શાખામાંના નં. ૧,૨ આપે છે. વડોદરાના લેખમાં કહ્યું છે કે કૃષ્ણ (નં. ૫ ) પિતાના દુષ્ટ સંબંધીને મારી નાંખી પિતે રાજ્ય લીધું હતું. કાવીના લેખની મદદથી હવે જાણી શકાય છે કે તે પદભ્રષ્ટ કરેલો સંબંધી દંતિદુર્ગ સિવાય બીજે કઈ હતો નહીં. વડોદરાના લેખના લેખકે ઈન્દ્ર અને દંતિદુર્ગનાં નામ ન આપવાનું કારણ પણ સમજાય છે. દંતિ૬ દુષ્ટ હતું, એટલે તેણે કર્ક વંશની ધાર્મિક રાજાઓની શાખા જ આપી. લૅક્સનની માફક એવું માનવાની જરૂર નથી કે, કર્ક ૧ લા ના મૃત્યુ પછી રાષ્ટ્રકૂટના રાજ્યના બે ભાગ થઈ ગયા હતા. આપણા લેખના અલેક ૨૯ ઉપરથી પણ એ સ્પષ્ટ થાય છે કે ગોવિદ ૨ જા એ જ રાષ્ટ્રકટોનું જ૮ રાજ્ય સ્થાપ્યું હતું અને તેણે લાટેશ્વર મંડલ પિતાના ભાઈ ઇન્દ્રને આપી દીધું હતું. આ હકીકતને વડેદરા દાનપત્રમાં સુધારેલાં વાંચનથી ટેકે મળે છે. ગોવિંદ ૨ જાને વનડે. ડેરિને લેખ શક ૭૩૦ ને છે એટલે રાષ્ટ્રકટાએ ગુજરાત ઉપર ચઢાઈ ૮ મી સદીના અંતમાં અગર ૯ મીની શરૂવાતમાં કરી હશે. આ સમયે વનરાજે ઈ. સ. ૭૪૬ માં સ્થાપેલા અણુહિલવાડના ચાપોત્કટે અગર ચાવડાઓ તે વખતે પણ બહુ નબળા હોવા જોઈએ તેથી તેઓ નજીકના લાટ પ્રદેશની મદદ કરી શક્યા નહિ હોય. લાટ એ હાલને મધ્ય અને દક્ષિણ ગુજરાત પ્રદેશ છે. પરંતુ કાવી અને વડોદરાનાં પતરાં ઉપરથી જણાય છે કે લાટ પ્રદેશની સીમા ૯ મી સદીમાં સંકચિત હોવી જોઈએ, કારણ કે ગોવિંદ ૩ જો, દાનપત્ર જાહેર કરતી વખતે ભરૂચમાં રહેતા હતા, અને દાનમાં આપેલું ગામ તેમ જ તેની આજુબાજુનાં ગામો જમ્મુસર તાલુકામાં છે. કાપિકા એ કાવી છે, વટપદ્રક, રૂહણાદ, જદ્રાણ, અને કાલીયર એ હાલનાં વર્કલ, રૂણાદ, જંત્રાણ, અને કાલીઅર છે. થર્ણવિ, નવિ થયું છે. વડોદરાનાં પતરાંમાં આપેલાં અંકેટ અને જમ્બુવાવિકા હાલનાં અંકૂટ અને જામ્બવા વડેદરાની દક્ષિણે પાંચ છ મૈલ ઉપર આવેલાં છે. આ ઉપરાંત, ભરૂચ ડિરિટ્રકટમાં તથા ગાયકવાડનાં તાપી નદીના ઉત્તર કિનારાનાં ગામોમાં આજે પણ આપણને રાઠેડ ગરાસીઆઓ માલુમ પડી આવે છે—જે હકીકત ચોક્કસ નિશાની છે કે એ પ્રદેશ રાઠોડ એટલે રાષ્ટ્રકૂટના તાબામાં હતા. રાક ટેનું રાજ્ય લાટમાં કેટલો સમય ચાલ્યું અને તેઓએ પિતાની મુખ્ય વંશ સાથે કંઈ સંબંધ રાખ્યું હતું કે નહીં, એ નકકી કરવું હાલ અશક્ય છે. પરંતુ એ હકીકતને લગતી બે બાબતે ખાસ ધ્યાન દેવાલાયક છે. વડોદરાનાં પતરાંમાં કર્ક, અને કાવીનાં પતરાંમાં ગોવિંદ, એ બન્ને પિતાના ફક્ત “ મહાસામંતાધિપતિ કહે છે. એથી જણાય છે કે તેઓ કોઈ મહારાજાના ખંડીયાઓ હતા. વળી, કડી અને ખરે પટનના લેખમાં આપેલી ગોવિંદ ૨ જાની મુખ્ય શાખાની વંશાવલી ગુજરાતના લેખ કરતાં જુદી જ છે. એટલે ગુજરાતના રાષ્ટક માલપેટના રાષ્ટ્રકટોના ખંડીયાઓ હોવા જોઈએ, એમ હું માનું છું. ૧ જ. બા.બ્ર. જે. એ. સે. . ૨ પા. ૩૭૧ ૪ ૨ ઈ. આ૮. વિ. ૩ પા. ૫૪૦ ૩ લાસન એમ . “ છે પર ધારે છે કે રાષ્ટ્રની મુખ્ય શાખા પણ ગુજરાતમાં રાજ્ય કરતી હતી. આ ધારણ માટે કંઈ પણ પુરાવો નથી. પરંતુ એમ બતાવવાને પૂરત પુરાવો છે કે તેઓ એક દક્ષિણી જાતી હતી અને તેની રાજ્યધાની “માખેટ' અથવા માલખેટ હતી, જુઓ કરાડ, ખારપટન અને સાલુંટણીનાં પતરાં ઉપરની ચર્ચા-ઈ. એ. .-, પા. ૨૦૫, ૪ જુઓ. ઈ. એ. જે. ૧ પા. ૨૦૭ For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ कावनुं गोविंदराजनुं दानपत्र अक्षरान्तर पतरू पहेलुं स वोव्याद्वेधसो धाम जन्नाभिकमलं कृतं । हरश्च यस्य कान्तेन्दुकलया कमलंकृतं ॥ [ १ ॥ ] आसीद्विष[ त्ति ]मिरमुद्यतमण्डलाग्रो ध्वस्तार्थ [ य ]न्नभिमुखो रणशर्व्वषु । भूपः शुचिर्व्विधुरिवाप्तदिगन्त [की ]र्त्ति गोविन्दराज इति राज इति राजसु राजसिङ्घः || [२॥] दृष्ट्वा चमूमभिमुखीं सुभटाट्टहासा मुन्नादितं सपदि येन रणेषु नित्यं । दष्टाधरेण दधता भ्रुकुटिं ललाटे खड्गं कुलं च हृदयं न निजं ससत्वं ॥ [ ३ ॥ ] खड्ग कराग्रान्मुखतश्च शोभा मानो मनस्तस्सममेव यस्य ॥ महाहवे नाम निशम्य सद्य स्त्रयं रिपूणां विगलत्यकाण्डे || [ ४ ॥ ] तस्यात्मजो जगति विश्रुतशुभ्रकीर्ति रातीर्तिहारिहरिविक्रमधामधारी । भूपस्त्रिविष्टपनृपानुकृतिः कृताज्ञः श्रीकर्कराज इति गोत्रमणिभूव ॥ ॥ ५ ॥ [ तस्य प्र ] भिन्नकरटच्युतदानदन्ति दत्तप्रहाररुचिरोल्लिखितान्सपीठः । क्ष्मापः क्षितौ क्षपित [ शत्रुर ] भूत्तनूजस्सद्राष्ट्रकूटकनकाद्रिरिवेन्द्रराजः ॥ [ ६ ॥ तस्योपार्जितमहसस्तनयश्चतु [ रुदि ] वलयमालिन्या भोक्ता भुवः शतक्रतुसदृशः श्रीद[ न्तिदुर्गरा ]जोभूत् ॥ [ ७ ॥ ] कांचीशकेरलनराधिपचोलपाण्ड्य श्रीहर्षवज्रटविभेद [ विधानदक्षं ] । [कर्णाट]कं बलमचिन्त्यम[जे]यमल्पैर्भृत्यैः क्रियद्भिरपि यः सहसा [जिगाय ] || [ ८ ॥ ] [ सभ्रूविभेदमग्र ]हीतनिशातशस्त्रमश्रान्तमप्रतिहताज्ञमपेतयत्नं । यो व[ ल्लभं सपदि दण्डलकेन जित्वा ] [ राजा ]धिराजपरमेश्वरतामवाप ॥ [ ९ ॥ ] आसेतो विपूलोपलाव लयं कलङ्कितामलशिलाजालात् तुषाराचला । नेयं जगति स्वविक्रमबलानी कातपत्रीकृता ॥ १० ॥ ] श्रीकक्र्कराजसूनुर्म्महीपतिः कृष्णराजोभूत् ॥ [ ११ ॥ ] चक्रं । कृष्णस्येवा कृष्णं चरितं श्रीकृष्णराजस्य ॥ [ १२ ॥ ] स्त्रपूर्वापर वारि... तस्मिन्दिवं [ गते ] ... यस्य स्वभूज... यो यन्नाभि इतिराज डाडी नांगो वां राजसिंहः थाय छे. ससवं ने पीस २२ भिरमु थी श३ था है. पं. र्त्तिग्गोविं । २३ थाय छे. 15 3- पं. थोथा नादिनं थी ३ थाय छे रखते निजं थी अंत ४- पंडित ५ सय थी संत थाय छे - पंडित ६ धाम था पूरी थाय छे से ६- तस्यत्र यने शत्रुर तो मेरे सामनगढ़ पतरां प्रभारी य छे; पंडित ८ भिन्नथा ३ थाय छे. ७- पंडित १० वलय थी श३ थाय छे. ४. मे.वा. ५ પા. ૧૦૯ મે જણાવેલા ગાળ કાપ આ શ્લોકમાંથી શરૂ થાય છે. લેાક ૮—પં. ૧૦ નરાધિપ થી પૂરી थाय छे. अने ५', ११ मल्पै थी पूरी थाय छे, ने यह स्पष्ट छे. आ भांना श्री सामनગઢ પતરાં પ્રમાણે કરેલા છે. 15- १२ श्रान्त थी पूरी थाय छे अने पं. 13 श्वरता था अंत थाय छे. २६२ साभनगढ़ पतरां प्रमाणे रेखांछे १० - पं. १४ शिला थी अंत थाय छे. अने પં. ૧પ યિ થી પૂર્ણ થાય છે. ભીનું પદ્મની શરૂઆતમાં કંઈ પણ ખાત્રી હોવી જોઇએ. ગ્લાક ૧૧— १६ सुनु थी पूरी चाय छे ४ १२ १ १७ स्येवाकृ थे। पूरी थाय छे. ५५ For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख शुभतुङ्गतुङ्ग.... [ ]द्धरविरणश्री-मेपि नभो निखिलं प्रावृट्कालाय सृष्टं ॥ दीनानाथप्र.... ष्टि चेष्टं संमीहितमजस्रं .... णमकालव . व ... र्व्वर्त्तिनिर्व्वपणं ॥ ... ५६ ... पाहप्यमात्मभुजजातबलावलेपमा .. शिजाव -- शुभामचिरेण यो ह राजाधिराजपरमेश्वर [ तामवाप ॥ १५ ॥ ] भासमानं समन्तादाजावुद्धृत प्रकटगज , पतरूं बीजं 'ए [ " ] दप्पीमा तारिचक्रक्षयकरमगमद्यस्य दोर्दण्डरूपं ॥ [ १६ ॥ ॥ ] पाता यश्चतुरम्बुराशिरशनालङ्कारभाजो भुव [ १३ ॥ ] [ १४ ॥ ] स्त्रय्याश्वापि कृतद्विजामरगुरुप्राज्याज्यपूजादरः । दाता मानस []णीर्गुणवतां यो सौ श्रियो वल्लभो भोक्तुं स्वर्गफलानि मूरितपसा स्थानं जगामामरम् ॥ [ १७ ॥ ] श्वेतातपत्रप्रहत रविकर त्राततापात्सलीलं जम्मे नासीर धूलीधवलित शिरसा वल्लभाख्यस्सदाजौ । श्रीमद्गोविन्दराजेो जितजगदहितस्त्रैण वैधव्यदक्षस्तस्यासीत्सूनुरेकक्षणरणदलितारातिमत्तेभकुम्भः ॥ [ १८॥ ] तस्यानुजः श्री ध्रुव राजनामा महानुभावाप्रहतप्रतापः । प्रसाधिताशेषनरेन्द्रचक्रः क्रमेण बालार्कव पुर्बभूव ॥ [ १९ ॥ ] जाते यत्र च राष्ट्रकूटतिलके सपचूडामणौ गुर्व्वित्युक्तिरथाखिलस्य जगतः सुस्वामिनि प्रत्यहम् | सत्यं सत्यमिति प्रशासति सति क्ष्मामासमुद्रान्तिका - मासीद्धर्म्मपरे गुणामृतनिधौ सत्यत्रताधिष्ठिते ॥ [ २० ॥ ॥ ] શ્લોક ૧૩-૫, ૧૮ સ્મેવિ થી પૂરી થાય છે. આ બે અક્ષરા તથા પંકિતને છેવટના ભાગ ધણા જ શંકાસ્પદ છે. २३।४१४ - पं. १८ मजस्रं थी पूरी थाय छे. ७६ आर्या होय येम छे. १५ - पं. २० लेप थी पूरी थाय छे. ते पं. २१ परमेश्रर थी पूरी थाय छे; 'छ', 'वंशस्थ' छे. * शयात भगडेली न्याय छे. १६- २ (पतरां मीलनी) ध्रुव थी श३ थाय छे छे छे भने म जारी है श्रीलं પાદ યાજ્ઞાનુવૃત થી શરૂ થાય છે. આમાં ૐ હૈં એમ સુધારા કરવે જોઇએ, અથવા તે પદાક્ષર हीर्ध कुरवो भेट र १७ - पं. २ राशि थी पूरी थाय छे. पं. उने। मानस० श्री संत थाय छे. अने ४ ने संत मामरम् श्री थाय छे संत शिरसा व थी थाय छे. मने पं. ६ न तत्सूनुं थी थाय छे. सोपं जो अन्त भावो थी थाप छे. २० थाय छे, पं. प्रत्ये श्री अने १० निधी श्री पूरी माप के पं. ८ यत्र थी पूरी For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ५७ कावीनुं गोविन्दराजनुं दानपत्र हृष्टोन्वहं योथिजनाय सर्वं सर्वस्वमानन्दितबन्धुवर्गः । प्रादात्परुष्टो हरति स्म वेगात्प्राणान्यमस्यापि नितान्तवीरः ॥ ( २१ ॥) रक्षता येन निःशेषचतुरम्मोघिसंयुतं । राज्यं धर्मेण लोकानां कृता हृष्टिः परा हृदि ॥ ( २२ ॥) तस्यात्मजो जगति सत्प्रथितोरुकीर्तिगर्गोविन्दराज इति गोत्रललामभूतः । त्यागी पराक्रमधनः प्रकटप्रतापः सन्तापिताहितजनो जनवल्लभोसौ ॥ (२३ ॥) पृथ्वीवल्लभ इति च प्रथितं यस्यापरं नाम । यश्चतुरुदधिसीमामेको वसुधां वशां चक्रे ॥ ( २४ ॥) एरोप्यनेकरूपो यो ददृशे भेदवादिभिरिवात्मा । परबलजलधिमपारन्तर स्वदोर्ध्या रणे रिपुभिः (॥ २५) एको निहेतिरहं प्रतीतशस्त्रा इमे परे बहवः। यो नैवंविधमकरोच्चित्तं स्वप्नेपि किमुताजौ ॥ (२६) राज्यभिषेककलशैरभिषिच्य दत्तां राजाधिराजपरमेश्वरतां स्वपित्रा । अन्यैर्महानृपतिभिर्बहुभिस्समेत्य स्तम्भादिभिर्भुजबलादवलुप्यमानां ॥ ( २७ ) एकोनेकनरेन्द्रवृन्दसहितान्यस्तान्समस्तानपि प्रोत्वांतासिलताप्रहारविधुरां बवा महासंयुगे । लक्ष्मीमप्यचलां चकार पतरूं बीजूं 'बी' विलसत्सच्चामरग्राहिणी संसीदद्गुरुविप्रसज्जनसुहृद्वन्धूपयोग्यां भुवि॥ [२८॥] धातु तस्येन्द्रसमानवीर्य्यः श्रीमान्भुवि क्ष्मापतिरिन्द्रराजः । शास्ता बभूवाद्भुतकीर्तिसूति स्तद्दत्तलाटेश्वरमण्डलस्य ॥ [ २९ ॥] यस्यानमात्मजयिनः प्रियसाहस्य मापालवेषफलमेव बभूव सैन्यं । भुक्त्वा च सर्वभुवनेश्वरमादिदेवं नावन्दतान्यममरेप्वपि यो मनस्वी ॥ [३० ॥] सूनुर्बभूव खलु तस्य महानुभावः शास्त्रार्थबोधसुखलालितचित्तवृत्ति । र्यो गौणनामपरि [वा ] रमुवाह पूर्वं श्रीकर्कराजसुभगव्यपदेशमुच्चैः [ ३१ ॥ ] सौराज्यजल्पे चतिते प्रसङ्गान्निदर्शनं विश्वजनीनसंप-। प्रज्यं बले: पूर्वमहो बभूव क्षिताविदानिन्तु नृप यस्य ॥ [ ३२ ॥ ] ___ 21-५. ११ नो मत प्रा था याय छे. x २२- पं. १२ न त निःशेष था याय छे. या २३-- पं. १३ । अंत सत्प्र था याय छ भने पं. १४ प्रता था यायचे. श्या २४-५, १५ । अत परं ना थी थाय छे. मा २५-वाय एकोप्य अने तरन्स्व; ૫. ૧૬ સોથી પૂરી થાય છે. બ્લેક ૨૬– ૧૭ ને અંત રહું થી થાય છે. શ્લોક-૨૭ ૫. ૧૮ નો मत षिच्य थी याय छे. ---२८ ५. १८ नो मत न्यस्तान्सम या थाय छे. ---२८ पाया भ्राता तु; पं. 1 समायो मत याय छे. अने पति ने। मण्डलस्यथी अतथा छ. यो ३.-चांया प्रियसाहस्य भने मरेष्वपि; पं. 3 सर्वभुव थी परी थाय छे. 3१-५. ४ महानुभा थी पूरी याय छ, भने ५ १० सुभग था पूरी थाय छे. .. ३२-नयो द्राज्य विदानीं तु अने नृपस्य; ५. महोथी मत आवे छे. For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख इच्छातिरिकेण कृषीवलानां पयो याथा मुञ्चति जातु मेघे । भवेद्मनस्तद्विरतौ तथाभूद्यस्मिन्धनं वर्षति सेवकानां ॥ [ ३३ ] ॥ कल्पक्षयक्षणसमुद्भववातणेला दोलायमानकुलशैलकुलानुकारं । यन्मुक्तचण्डशरजालयवप्रणुन्ना युद्धागता रिपुगजेन्द्रधटा चकार ॥ [ ३४ ॥ ] तस्य भ्राता कनीयान्प्रथितपृथुयशा निर्जितारातिचक्रः श्रीमान्गोविन्दराजः पतिरवनिभुजां ख्यातकीर्तिर्बभूव । नानाद्वीपार्णवाद्रिद्रुमगहनमहासन्निवेशामपीमां प्रादेशाल्पप्रमाणाममनुत पृथिवीं यः प्रदाने जये च ॥ [ ३५ ॥ ] कः प्रत्यर्थिषु दानमाप न यतः को वाथिषु प्रत्यहं जग्मुन् पचितिञ्च च के च न सतां मध्येसतां वा भृशं । नार्यः काश्च न भूषिताः स्वपरयोर्यत्र प्रभौ पक्षयोः । साकारकृतार्थमित्थमभवद्यस्योर्जितं चेष्टितं ॥ [ ३६ ॥] विशुद्धात्मभिरत्यन्तमलब्धगणनैरपि । दारैरिव गुणैर्य्यस्य नेक्षितोप्यपराश्रयः [३७॥] यद्विक्रमस्य परिमाणविदः किमन्य दाप्याविमास्तुलितरामपराक्रमस्य । सर्वप्रतीपदमनक्षमबाहुदण्डलीलाजयाधिकरणं ककुभो बभूवुः ॥ [ ३८ ] तेनेदम ( १६) खिलं विद्युच्चञ्चलमालोक्य जीवितमसरं क्षितिदानपरमपुण्यः प्रवर्तितो धर्मदायोयं [ १७ ] स च समाधिगताशेषमहाशब्दमहासामन्ताधिपतिप्रभूतवर्षश्रीगोविन्दराजदेविः १८ ] सर्वानेवयथासंबध्यमानकान्राष्ट्रपतिविषयपति ग्राभकूटायुक्तनियुक्ता[ धिकारि १९ ] महत्तरादीन्समनुर्दशत्यस्तु वः संविदितं यथा मया श्रीभरुकच्छनिवासि[ ना २० ] १४ 33 -वायो यथा; ५. ७ ने। मत मेघेथी मावे छ. यो ३४ वांया हेला भने जव; ५.८ दोला था परी थाय छ. सन ५.९ चकार थी परी थाय छ. A 3५-५.१० ख्या थी भने पं. ११ ल्पप्र थी पूरी याय 2. Als 3६-५. १२ ।। अत वात्थिया थाय छे. AAI ३७ पं. १४ गणनैरपिथी घरी याय है. रा ३८ पायो दाजाविमा ५. १५ ने संत पराक्रमस्यथी आवे छे. धिकरणं भांर्नु अनुस्वार भयोस छ. पं. १७ पायो मसारं पं. २० निवासिना भां नि तदन स्पष्ट नथी, अने वा वने। हेपाय छे. For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ कावी, गोविन्दराजनुं दानपत्र पतरूं त्रीजु १ [ मातापि ]ोरात्मनश्चैहिकामुष्किकफलाप्तये धर्मयशोभिवृद्धयर्थ कापिकान्त__वर्तिभूते कोटिपु[ रे] २ भगवत्तिग्मरश्मये श्रीमज्जयादित्याभिधानाय खण्डस्फुटितसंस्कारात्थं गन्धपुष्पधूप दीपनैवेद्यार्थ ३ थूर्णविनामा ग्रामो यस्याघाटनानि पूर्वतो वटपद्रकं दक्षिणतो जद्राणग्रामस्तथा पश्चिमतः ४ मङ्गनकालीयरग्रामो उत्तरतो रुलाडनामा ग्रामः । एवं चतुराघाटनोपलक्षितः सोदृड्न स[1] ५ [परि ] करः सभूतवाप्रत्यायस्सदण्डदशापराधः सोत्पद्यमानविष्टिकः सधान्य हिरण्यादेयो ६ (अचा )टभटप्रवेशः समस्तराजकीयानामहस्तप्रक्षेपणीयो भूमिच्छिद्रान्यायेना चन्द्राकार्णवक्षितिसरि७ (त्प)वतकालीनः पूर्वदत्तदेवदायब्रह्मदायरहितोऽभ्यान्तरसिद्ध्याशकनृपकाला तीतसंवत्सर( सप्त )शतेष्वेकानपं८ चाशत्समषिकेषु महावैशाख्यां नर्मदासरिति स्नात्वोदकातिसग्र्गेण प्रतिपादितः । यतोस्योचित९ या देवदायस्थित्या भुंजतो भोजयतः कार्षयतः प्रतिदिशतो वा न कैश्चित्परि पन्थना कार्या । त. १० थागामिनृपतिभिरस्मद्वंश्यरैन्यैर्वा सामान्यं भूमिदानफलमवेत्य विद्युल्लोलान्यने त्यैश्वर्याणि तृणत्र११ लनजलबिन्दुचञ्चलं च जीवितमकलय्य स्वदायनिविशेषोयमस्मदायोनुमन्तव्यः परिपालयि१२ तव्यश्च । यश्चाज्ञानदाटलावृतमतिराच्छिन्द्यादाच्छिद्यमानं वानुमोदते स पंचभि महापा(त.) ૫ ૧ અક્ષર ૪-૧૩ ને જ ભાગ હૈયાત છે. પં. ૩ પહેલો અક્ષર અસ્પષ્ટ– મૂ અથવા ટૂ હોય. अथवा थ्या पाना संभव छ. पं. ७- सप्त ने। मे। तदन यस छे. १२५ सहानपत्र नाविन्ना पिताये २ यु तु तनी तारी५ ७३४ छे. - पायो कर्षयतः प्रतिदिशत; पं. १० वाया न्यनित्यै पं. ११ वांया त्रसन; माकलय्य; पं. १२ पायो ज्ञानपटला. For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख १३ कैरुपपा(त)कैश्च संयुक्तः स्यादिति । उक्तं च । भगवता वेदव्यासेन व्यासेन व्यासेन ष२४ ष्टिर्बर्षसहस्राणि स्वर्गे तिष्टति भूमिदः । आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वशेत । विन्ध्या१५ टवीष्वतोयासु शुष्ककोटरवासिनः । कृष्णाहयो हि जायन्ते भूमिदायापहारिणः ॥ अग्नेरपत्यं प्र१६ थमं सुवर्णं भूवैष्णवी सूर्यसुताश्च गावः । लोकत्रयं तेन भवद्धि दत्तं यः ____ काञ्चनं गाञ्च महीञ्च दद्यात् । १७ बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिर्य्यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ यानीह दत्तानि पुरा १८ नरेन्द्रेर्दानानि धर्मार्थयशस्कराणि निर्माल्यवान्तप्रतिमानि तानि को नाम साधुः पुनराददीत । स्व(द) १९ तां परदत्तां वा यत्नाद्रक्ष नराधिप। मही महीभृतां श्रेष्ट दानाच्छ्योनु पालनं ॥ इति कमलदलाम्बुबिन्दु२० लोलां श्रियमनुचिन्त्य मनुष्यजीवितं च अतिविमलमनोभिरात्मनीनैहि पुरुपैः परकीयो विलोप्याः २१ स्वहस्तोयं श्रीगोविन्दराजस्य लिखितं चैतन्मया श्रीगोविन्दराजस्यादेशान्म२२ हासन्धिविग्रहाधिकृतकुलपुत्र२३ श्रीमदवलोकितसूनुना श्रीयोगेश्वरेण दूतकोत्र भट्टश्रीकुमु( द ) इति ॥ ५. १३-श्रीन व्यासेन नमा. पं. १४-नया षष्टिं वर्ष; वसेत; पं. २० पाया पुरुषः For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ कावीनुं गोविन्दराजनुं दानपत्र ભાષાન્તર (૧) જેના નાભિકમળમાં બ્રહ્માએ વાસ કર્યો છે તે અને ઈન્દુકલાથી જેનું શિર મંડિત છે તે હર તમને રો.' (૨) નૃપમાં રાજસિંહ, વિશ્વવ્યાપી યશવાળો, અને ઉદય થતા તારામંડળને નાયક ચંદ્ર રાત્રે તિમિર હશે છે તેમ કેળવાએલી સેનાના અગ્રે રહી, યુદ્ધમાં શત્રુઓને હણનાર શુદ્ધ પ્રકાશવાળે ગેવિંદરાજ નૃપ હતો (૩) જ્યારે વીર યોદ્ધાઓથી પ્રકાશનું સૈન્ય તેની સામે આવતું તે જેતે ત્યારે અધર કરડી, શ્રમર ગૂંથી, અસિ ધારી, પિતાની સેનામાં અને પિતાના હૃદયમાં ધર્યનું રોપણ કરી તે સદા ઉચ્ચે યુદ્ધને વનિ કરતે. (૪) જ્યારે તેના શત્રુઓ યુદ્ધમાં તેનું નામ સાંભળતા ત્યારે કરમાંથી અસિ, મુખમાંથી તેજ અને હૃદયમાંથી દ–આ ત્રણ ચીજ નિરંતર તેમાંથી સહસા સરી જતી. (૫) તેને પુત્ર શ્રી કર્કરાજ, જેને ઉજજવળ યશ વિશ્વમાં વિખ્યાત હતું, જે દુઃખી જનનાં દુઃખ નિવારત અને હરિના પદના સ્થાનને નિભાવતે, જે સ્વર્ગના નૃપ સમાન હતું એ જેની આજ્ઞાનું સદા પાલન થતું તે (કર્કરાજ) તેના પછી રાષ્ટ્રકૂટ વંશને મણિ બને. ૫ (૬) રાષ્ટ્રટિ વંશના મેરૂ પર્વત સમાન, અરિના ગજોના ભેદેલાં કુષ્ણમાંથી ઝરતા મદથી પ્રકાશિત અને તેમના દંતથી ઉઝરડાએલા સ્કંધવાળે અને ભૂમિ પર પોતાના શત્રુઓને નાશ કરનાર ઈન્દ્રરાજ તેને પુત્ર હતો. (૭) તેને પુત્ર ઈન્દ્ર સમાન હેઈ ચાર સાગરથી આવૃત થએલી અખિલ પૃથ્વીનું રાજ્ય કરનાર અને મહિમા પ્રાપ્ત કરનાર દન્તિદુર્ગરાજ હતો.૭ (૮) કાગચીશ્વર, કેરલ, ચાલ, પાંડય, શ્રીહર્ષ અને વાટને પરાજય કરવામાં દક્ષ કર્ણાટના અજિત અને અચિંત્ય બલને મુઠ્ઠીભર સેવકોથી સત્વર પરાજય કર્યો. (૯) જે અશ્રાનું હતું, જેની આજ્ઞાનું સર્વે પાલન કરતા, જેણે તીક્ષણ શસ્ત્ર ધારણ કર્યો ન હતાં અને જેણે શ્રમ (યત્ન) કર્યો ન હતો, તેણે ભ્રમર ચઢાવી, ધનુષથી વલ્લભને સત્વર વિજય કરી, રાજાધિરાજ અને પરમેશ્વરના મહાશબ્દની પ્રાપ્તિ કરી. (૧૦) . ••• . • • .. • • • • ••• .. •••• (૧૧ ) તે સ્વર્ગમાં ગમે ત્યારે ... ... ... શ્રી કર્કરાજને પુત્ર કૃષ્ણરાજ ભૂપતિ થયા. ૧ આ ઑક, વડોદરા, સામનગઢ અને વાન ડિડેરીના લેખેને પણ મથાળે આવે છે. ૨ આ શ્લોક સામનગઢ લેખમાં પણ આવે છે. ૩ આ બ્લેક સામનગઢ લેખમાં પણ ત્રીજે છે. બાળગંગાધર શાસ્ત્રીનાં વાંચન સામતમ' તથા ૧ નવમ, મારી ધારણા પ્રમાણે, આપણું વાંચન કરતાં વધારે ઠીક લાગે છે. પરંતુ ઉન્નતિમ ને કે મને તદ્દન સ્પષ્ટ નજરે પડયે. જ આ ગ્લૅક સામનગઢ લેખમાં પણ ચે છે૫ સામનગઢ લેખમાં આ એક પાંચમો છે, ૬ આ શ્લોક સામનગઢ પતશમાં સાતમો છે. ૭ ઇંદ ગીતિ. રાજનાં નામ ઉમેર, બીજાં પતરાંઓમાં આપેલી વંશાવલીથી સાચે પુરવાર થાય છે. ૮ સામનગઢ પતરાના ગવભાગમાં આ શ્લોક છલે છે. પ્રતિતિ ઉપરથી વિચારકરતાં બાળ ગંગાધાર શાસ્ત્રોનું વાંચન અનેપ્લેઃ આપણાં વાચન જનમન્વેઃ ને બદલે બરાબર નથી. તેણે પોતે કરેલા તારામામાં છોડી દીધું છે. અઃ અને નિયાશ્નિ: શબ્દ, દક્તિદુર્ગનું લશ્કર હાનું હતું એ વાતને કાર સૂચક ટેકો દેવા માટે વપરાયે લાગે છે. જિતેલા રાજાના લિસ્ટમાં બાલ ગંગાધાર શાસ્ત્રોએ વિજયનું નામ છોડી દીધું છે. (જ. બે. એ. સ. ૩૨, પા. ૯૭) ૯ સામનગઢ પતરાંમાં આ આગલા લેકની તરત જ પર માલુમ પડે છે. પરંતુ તેનું અક્ષરાતર બગડેલું જણાય છે. બાળ ગંગાધર સામીએ તરજુમો કેવી રીતે કર્યો તે પણ સમજી શકવું મુશ્કેલ છે. ૧૦આ શ્લોકને શબ્દ છેદનને અંગે ચેકસ અનુવાદ કરી શકાય તેમ નથી. પરંતુ તેને સાધારણ અર્થ એમ તે જોઈએ કે દન્તિર્ગે આખે ભાત દેશ જિ. For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख (૧૨) . . . શ્રી કૃષ્ણરાજનું ચરિત કૃષ્ણ સમાન અદેષિત હતું. • (૧૩) • • • • • • • • • • • • • • (૧૪) ... (૧૫) ... .. તેણે સત્વર “રાજાધિરાજ' અને “પરમેશ્વર” ના શુભ મહાશબ્દની પ્રાપ્તિ કરી, (૧૬) • • .. તેના પ્રબળ કરે મદ ભરેલા શત્રુઓનું મંડળ જોયું કે સત્વર તેમને નાશ કર્યો (?) (૧૭) તે ચાર સાગરથી આવૃત બની ભૂષિત થએલી પૃથ્વીને અને ત્રયી વિદ્યાનો પણ પાલક હતું. તે દ્વિજોને ઘણું ઘી આપતો. તે દેવને પૂજતે અને ગુરૂઓને માન આપતો. આથેઓના તે મનોરથ પૂર્ણ કરતઃ ગુણી જનેમાં પ્રથમ હરે લક્ષમીનો વલ્લભ હતો અને પિતાનાં મહાન તપથી તે સ્વર્ગનાં ફળનો ઉપભોગ કરવા અમોના ધામમાં ગયા. (૧૮) તેને પુત્ર વલ્લભ નામથી વિખ્યાત, પરાજય પામેલા પ્રવીના શત્રઓની પત્ની એને વૈધવ્ય આપવામાં દક્ષ, ક્ષણમાં શત્રુના મસ્ત ગજેનાં યુદ્ધમાં કુભ ભેદનાર અને સેનાઝની ધૂળથી વેત બનેલા શિર સહિત, સંત છત્રથી રવિકિરણોને તાપ દૂર થવાથી સદા લીલાવાળી ગતિથી ચાલનાર શ્રી ગોવિંદરાજ હતો. (૧૯) તેને અનુજ અતિ મહિમાવાળે અને અપ્રતિબદ્ધ પ્રતાપવાળો શ્રીધૃવરાજ સર્વ ને પરાજય કરી કમે ઉષાના સૂર્ય સમાન ચંડ પ્રતાપવાળ બને. (૨૦) જ્યારે તે સનૂપમાં મણિ, રાષ્ટ્રટેિનો નાયક થયો ત્યારે અખિલ જગત તેને નિત્યને આધ્યાત્મિક ગુરૂ સુસ્વામિ કહેતું. જ્યારે સાગરથી સાગર સુધીની ભૂમિ પર તે ધમી, અને સત્યને અનુરાગી, રાજ્ય કરતે હતો ત્યારે પ્રજા કબુલ કરતી કે, ખરે સત્યયુગ પુનઃ આવ્યો હતો. | (૨૧) બધુ જનાને અનરંજી; તે પ્રસન્ન થાય ત્યારે સદા અર્થિઓના મંડળને તેની સર્વ લક્ષ્મી આપતેઃ જ્યારે કોપાયમાન થતા ત્યારે તે મહાન વીર યમના પણ પ્રાણુ સત્વર હરી લેતે. ( ૨૨ ) ચાર સાગર સહિત પૃથ્વી પર તે ધમી રાજ્ય કરતો હતો, ત્યારે જનના હદયમાં પરમ આનન્દ હતે. (૨૩) તેને પુત્ર, તેના વંશનું ભૂષણ, ઉદાર, જનવલલભ, પ્રતાપ તથા ધનસંપન્ન, વિખ્યાત શૌર્યવાળે, શત્રુઓને પીડનાર, અને સંતોથી જગતમાં ઉજવાતા યશ વાળે ગેવિંદરાજ હતો. (૨૪) તેનું અપર વિખ્યાત નામ પુથ્વીવલ્લભ હતું. તેણે, એકલાએ, ચાર સાગરથી બંધાએલી પૃથ્વીને પિતાને શરણુ કરી. | ( ૨૫ ) વિશ્વ આત્મા એક રૂપવાળો છે, છતાં, ભેદવાદિઓને અનેક રૂપવાળો દેખાય છે; તેમ જ્યારે તેણે આ શત્રુઓને સૈન્યને અગાધ સાગર તેના બાહુબળથી એળગ્યો ત્યારે તે યુદ્ધમાં, શત્રુઓને અનેક રૂપવાળો દેખાય (૨૬) “ હું એકલો છું અને પૂરતાં શર વિનાને છું: શત્રુઓ સજજ અને અનેક છે ” આવા વિચારો તેને કદિ સ્વપ્નમાં પણ આવતા નહીં તો યુદ્ધમાં તે કયાંથી જ (ર) જ્યારે સ્તંભ આદિ અનેક અન્ય નૃપે એકત્ર થઈ તેમના બાબળથી રાજાધિરાજ અને પરમેશ્વરના મહાશબ્દ જે તે રાજ્યાભિષેક કળશના જલથી અભિષેક થઈ તેના પિતા પાસેથી પ્રાપ્ત કર્યા હતા તેની પાસેથી તેડી લેતા. ૧ શ્લોક ૧૩ અને ૧૪ ને સાધારણ અર્થ પણ આ ટુકડાઓમાંથી હું કરી શકી નથી. For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ कावीनुं गोविन्दराजर्नु दानपत्र (૨૮) ત્યારે મંડળ સહિત તે સર્વેને નાશ કરી તે મહાશબ્દ જે મહાન યુદ્ધમાં યમની અસિના પ્રહારથી ઢીલા થઈ ગયા હતા તેઓને મજબુત બાંધ્યા. શ્રીને સ્થિર અને તેના પીડાતા ગુરૂઓ, બ્રિજે, સંત, મિત્રો, અને બધુજનની સેવા કરતી બનાવી અને તેની પાસે પિતાની ઉત્તમ પ્રકાશતી ચૌરી બલથી ધારણ કરાવી. (૨૯) પણ તેને ભાઈ, ઈન્દ્રસમાન શૌર્ય અને અદ્દભુત યશવાળ શ્રી ઈન્દ્રરાજ પૃથ્વીને નૃપ થયો અને લાટેકવર મંડળ-જે તેણે જેણું બધુ પાસેથી પ્રાપ્ત કરે તેને નૃપેશ થયે, (૩૦) એકલા હસ્તે જે વિજય કર્યો અને જે સાહસમાં પ્રીતિવાળે હતું તેને સૈન્ય ફક્ત રાજચિહ્ન સમાન હતું, તે મદવાળે નપ અખિલ વિશ્વના સ્વામિ આદિદેવ, સિવાય કઈ પણ અમને નમન કરતા નહીં. (૩૧) તેને પુત્ર મહાપ્રતાપી, શાસ્ત્રના અર્થ જ્ઞાનમાં રસ લેનાર ચિત્તવાળે, અને ઉઘાડી રીતે પુરાતન સ્વસ્તિ શ્રી કર્કરાજ અને અન્ય ગૌણ નામ પરિવાર ધારનાર નૃપ હતો (૩૨) જ્યારે સારું રાજ્ય કોનું એ વિષે વિવાદપ્રસંગ ઉદભવતો ત્યારે પૂર્વે સર્વ પ્રજાની ઉન્નતિવાળું બલિનું રાજ્ય ઉદાહરણ તરીકે સામાન્ય રીતે અપાતું. હવે પૃથ્વી પર આ નૃપનું (રાજ્ય) (આપણે ઉદાહરણ તરીકે આપીએ છીએ)* (૩૩) ઈચ્છાથી અધિક વૃષ્ટિ વરસાવતે મેઘ વૃષ્ટિ કરતો અટકે ત્યારે ખેડૂતને મન જે લાગણી થાય તે તેના સેવકો પર લક્ષમી વરસાદ વરસાવનારના મૃત્યુથી તેમને (સેવકેને) થઈ, (૩૪) તેનાથી છોડેલાં અનેક શરના ચંડ પ્રહારથી યુદ્ધમાં આવેલા શત્રુગની ઘટા, કાન્ત સમયે પ્રકટતા પ્રબળ વાતથી અહીં અને ત્યાં ડેલતા મહાન પર્વતની ગતિનું અનુકરણ કરતી. (૩૫) તેને અનુજ, જેને યશ દૂર પ્રસર્યો હતો, જેણે પિતાના શત્રુઓના મંડળને પૂર્ણ પરાજય કર્યો હતો, તે વિખ્યાત નૃપાધિપ શ્રી ગોવિંદરાજ હતા. તે દાન અને વિજય માટે આ પૃથ્વી જે કે બહ ખંડ ( દ્વીપ), સાગ ૨, પર્વત, વન, અને મહાન નગરો સમાવે છે, છતાં તેના કર જેટલા અલ્પ પ્રમાણ વાળી ગણે છે. (૩૬) શત્રુ તેનાથી નાશ પામે નહતે. અથવા ક્યા અને તેની પાસેથી નિત્ય દાન મેળવ્યું નથી ? ક્યા સજજને તેની પાસેથી માન મેળવ્યું નથી અથવા કયા દુર્જને ઈજા સહી નથી ? જયારે તે નૃપ હતું ત્યારે તેના અનુજીવિઓની પત્નીઓ અલંકારથી ભૂષિત બની નહતી અને શત્રની પત્નીઓ ભૂમિ પર લેટતી નહતી ? આમ તેનાં પરાક્રમ સર્વ ચીજમાં સફળ હતાં. (૩૭) તેને શુદ્ધ અને અનેક ગુણે તેના સિવાય અન્ય સ્થાન ક િજાણતા નહતા જેવી રીતે તેની શુદ્ધ અને અસંખ્ય પત્નીએ કદિ પણ તેના સિવાય અન્ય ગૃહ દેખતી નહીં (૩૮) યુદ્ધમાં રામ સમાન પ્રરાક્રમ વાળા તેના વિક્રમની સીમાં ફક્ત વિશ્વ જાણતું. અને તે વિશ્વ, સર્વ શત્રુઓને વશ કરવા શક્તિમાન પ્રબળ કરથી પ્રાપ્ત કરેલા લીલાવાળા તેના વિજયેનું ચિત્રપટ થયું ૧ વડોદરાનાં પતરાં ઉપર આ લેકને નં. ૨૧ છે, ૨ આ લેક, વડોદરાનાં પતરાંમાં નં. ૩ છે અને ગોવિન્દરાજ, ૧ લાને લાગુ પાડે છે. ૩ આ ઑકનાં છેલ્લાં બે પદો વડેદરાના લેખના ચોથા લેકમાં આવે છે. જ્યાં વાંચન પૂર્વમ્ ને બદલે મુલ્ય છે; વડોદરા લેખમાં કર્ક રાજ ૧ લાને લગતો આ લેક છે. આ બ્લેક વડોદરાના લેખમાં પાંચમો છે, અને કાજ ૧ લાને સંબેધી છે. આ બ્લોકના અર્થ માટે પંડિત શારદાપ્રસાદને બિલકુલ ખ્યાલ ન હતો. તેથી આ પ્લેકના તેના ખોટા અનુવાદથી ગુજરાતના ઈતિહાસ માટે ઘણું જ પાયાવગરના અનુમાન ઉત્પન થયાં છે. (જુઓ કનીંગહામ–એ. જી. પા. ૩૧૭) ૫ આ બ્લેક વડોદરા પારડ માં ૯મે છે, ૬ વડોદરા પતરાંને લેક ૨૦ જુઓ. For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख તેણે આખું જીવિત વિદ્યુત સમાન ચંચળ અને અસાર છે એમ જોઈ, ભૂમિદાન હાવાથી પરમ પુણ્યવાળું આ ધર્મદાન કર્યું છે. અનેમહ્રાસામન્તાના અધિપતિ, સર્વ મહાશબ્દ ધારનાર પ્રભૂતવર્ષ શ્રીગાવિન્દ્રરાજ પેાતાની સાથે કઈ પણ સંબંધવાળા તેના સમતા રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, આયુક્તક, આધિકારિક, મહત્તર, આદિને આ શાસન જાહેર કરે છેઃ— ઢ સહિત, તમને જાહેર થાએ કે મેં ભરૂકચ્છમાં વસી મારાં માતાપિતા અને મારા આલેક અને પરલેાકમાં ફળ પ્રાપ્તિ, અને પુણ્ય યશની વૃદ્ધિ અર્થે, કાપીકામાં આવેલા કાઢિપુરમાં આવેલું શ્રીમન્ત્યાદ્દિત્ય નામવાળા સૂર્ય ભગવાન( ના મંદિર )ને ખંડિત અને ફાટ પડેલા ભાગના સમારકામ માટે, ગન્ધ, પુષ્પ, ધ્રુપ, દીપ અને નૈવેદ્યના ખર્ચ માટે ચૂર્ણવિ નામનું ગામ જેની સીમાઃ— પૂર્વે વટપદ્કઃ દક્ષિણે જદ્રાણગામઃ પશ્ચિમે મગન અને કાલીયર ગામા ઉત્તરે રૂહણાય ગામઃ આ ચાર સીમાવાળું આ ગામ, સહિત, લીલી અને સૂકી ઉત્પન્ન સહિત, દશ અપરાધના દંડના નિર્ણયની સત્તા સહિત, ઉર્દૂભવતી વેઠના હક્ક સહુિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, પૂર્વે દેવા અને બ્રાહ્મણેાને કરેલાં દાન વર્જ કરી, ભૂમિચ્છિદ્રન્યાય અનુસાર, સૈનિકેાના પ્રવેશ મુક્ત, રાજ પુરૂષના હસ્ત પ્રક્ષેપણુ મુક્ત, ચંદ્ર, સૂર્ય, પૃથ્વી, સાગર, સરિતાઓ, અને પર્વતાના અસ્તિત્વ કાળ સુધી . શક નૃપના કાળપછી સંવત્સર ૭૪૯ વૈશાખ શુદ્ધિ ૧૫ ને દિને નર્મદા નદીમાં સ્નાન કરી, પાણીના અર્ધથી દાનને અનુમતિ આપી આપ્યું છે. ... ... ... આ શ્રી શ્રીગાવિશ્વરાજના સ્વહસ્ત છે. અને આ શ્રીગાવિન્તરાજની આજ્ઞાથી મારાથી સાંષિ વિગ્રહીક શ્રી અવલેાકિતના પુત્ર કુલપુત્ર શ્રી યાગેશ્વરથી લખાયું છે. અહીં તક શ્રીકુમુદ છે. ... ૧ અનુવાદ કર્યા વગરના અધુરા ભાગ, હંમેશ મુજબ ભાવિ રાજાએને સૂચનાઓના છે. અને ભૂમિદાન જપ્ત ન કરવા સંબંધ મહાભારતના ક્યા છે. For Personal & Private Use Only www.jainellbrary.org Page #134 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૧૨૭ ગુજરાતના રાષ્ટ્રકૂટ રાજા ધ્રુવ ૨ જાનાં વડાદરાનાં તામ્રપત્રા શક સંવત્ ૭૫૭ કાર્તિક સુદ્ધિ ૧૫ આ લેખ વડાદરામાંથી મળ્યા હતા. તેની છાપ અને રખીંગ લખનૌના ડૉ. એ ીહરે મને આપ્યાં હતાં. આ દાનપત્ર ધારાવર્ષ, ઉપનામ ધરાવતા કુવરાજ ૨ જાએ શક સંવત ૭૫૭( ઇ. સ. ૮૩૫–૩૬ )માં જાહેર કર્યું હતું. તે રાજા માન્ય ખેટ( માખેડ )ના રાષ્ટ્રકૂટોની ગૌણુ પણ સ્વતંત્ર નહીં એવી એક શાખા ગુજરાતના રાષ્ટ્રકુટાના વંશના હતા. આ દાનપત્રનાં ફક્ત છેલ્લાં બે પતરાં હાલ માજીદ છે. તે દરેકનું માપ ૧૧"×૭' છે. લેખ સુરક્ષિત છે. તેના રક્ષણ માટે કાંઠા જાડા ઘડેલા છે. અસલ આ દાનપત્રનાં ૪ પતરાં હતાં. તેનાં કારણેા–(૧) એ માજીદ પતરાંનું કદ એવડું છે કે વંશાવલીના પડેલા ભાગ, એક જ નહીં પણ, ત્રણ બાજુઓ કે. ( ૨ ) મી.લીટે અસલ પતરાં તપાસ્યાં ત્યારે બતાવ્યું હતું તેમ છેલ્લા પતરાના નીચેના કાંઠામાં ચાર ખાડા છે, અને તેની પહેલાનામાં ત્રણ ખાડા છે. પતરાંનાં કડાં તથા મુદ્રા ઉપલબ્ધ નથી. ર—આમાં આપેલી વંશાવળીમાં નીચે પ્રમાણે રાજાઓનાં નામ આપ્યાં છે. એ. સીધા વંશ ( કૃષ્ણરાજ ૧ લેા ) ગાવિંદરાજ ૨ જો અથવા, વલ્લભ ગોવિંદરાજ ૩ જો. મહારાજ શવે. અથવા અમેઘ વર્ષ. વંશાવળીના છેલા બે શ્લોકેામાં કંઈ ખાસ નવીન નથી. શીક ઉપયેાગી ઐતિહાસિક હકીકત મળી આવે છે. વરાજ ૧૯. ખી. ગુજરાત શાખા ઈન્દ્રરાજ ૩ જો. કર્કરાજ ૨ જો. કર્ક ૨ જાનેા જ્ઞાના ભાઈ ગોવિદ ૪ થા, જેણે શક ૭૪૯નું કાવીનું દાનપત્ર કાઢયું હતું તે આમાં આપ્યા નથી. તેનું નામ, ધ્રુવ ૩ જાનાં શક સં. ૭૮૯ ના અણુમ્રાના લેખમાં, તેમ જ કૃષ્ણ ૨જાના શકે ૮૧૦નાપ ખશુશ્રાના લેખમાં પણ આપ્યું નથી. કર્ક બીજાના પેાતાના જ પુત્રના For Personal & Private Use Only ધ્રુવરાજ ૨ જો. અથવા નિરૂપમ, અગર ધારાવર્ષ આમ છતાં આ લેખમાંથી કેટ ૧ ઈ. એ, થા. ૧૪ પા. ૧૯૬ ઈ, હુખ્શ ૨ ત્રીજા પતરાના શરૂ માત, કૃષ્ણ ૧ લાનું વર્ણન કરતા શ્ર્લાકના બીજા ભાગથી છે. પહેલાં બે પતાંની ખેાટ થેડી અગત્યની છે. કારણ કે ગુમાઈ ગએલાં પતરાં ઉપરના શ્લોકાવંશાવળીના પૂરા જાણીતા છે. ૩ ત્રુએ. ઈ. એ. વા. ૫ પા. ૧૪૪ ૪નુ ઉપરનુ વા. ૧૨ પા. ૧૭૯ ૫ જીએ. ઉપરનું મા 18 પા, ૬૫ છે. ત www.jainellbrary.org Page #135 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख દાનપત્રમાં તેનું નામ ન હોવાથી પ્રોફેસર બુહરનું અનુમાન ચોક્કસ થાય છે કે, તેણે રાજ્ય પચાવી પાડ્યું હતું અને તેથી કર્ક ૨ જાના સીધા વંશજોએ એની દરકાર કરી ન હતી. અમોઘવર્ષ, (શ્લેક ૧૦) એ, કર્ક ૨ જાનું ઉપનામ નથી, પણ તેના પિત્રાઈ અને ખંડીયાઓને રાજા શ(શક ૭૩૬–૯)નું છે. તે રાષ્ટ્રકૂટને સીધે વંશજ હતે. બળવાર રાષ્ટ્રકટ” ને અર્થ હું ગોવિંદ ૪ થે અને તેના અનુયાયીઓ કરૂં છું, અને કર્ક ૨ જાએ શર્વની મદદથી એ રાજ્ય પચાવી પાડનાર ગેવિન્દ ૪થાને હરાવીને ફરીવાર શર્વના ખંડીયા તરીકે ગુજરાત ઉપર સત્તા જમાવી, જેવી રીતે તેણે પહેલાં ગેવિંદ ૩ જાના ખંડીયા તરીકે રાજય કર્યું હતું. અહિં સુધી, કર્ક ૨ જે ધવ ૨ જાને પિતા હતે, એવું મેં માની લીધેલું છે. લેખ નં. ૩ મુજબ, ઈન્દ્ર ૩ જાને ઉત્તરાધિકારી તેને પુત્ર કર્ક ૨ ને આવ્યા હતા, અને તેને ઉત્તરાધિકારી કર્ક ૩ છે અને ત્યાર પછી તેને પુત્ર ધ્રુવ ૨ જે આવ્યો હતે. લેખ નં. ૧ અને ૪ માં કર્ક ૨ જાનું નામ આપ્યું નથી, પણ કર્ક ૩ જાનું નામ આપ્યું છે. પરંતુ ધ્રુવ ૨ જાના દાનપત્રને લેખક અધિકારી તેના દાદાના નામથી અજાણ્યો હોય એ અસંભવિત છે. એટલે નં૦ ૩ ને લેખકે કર્ક ૨ જાના વર્ણનના શ્લોકો બે જાદા દાનપત્રના નમુનાઓમાંથી લીધા હશે એમ માનવું પડે છે. આ નમુનાઓમાંથી પહેલો નમુન જે નં. ૧ માં સંપૂર્ણ આપે છે, તે રાજ્ય પચાવી પાડનાર ગાવિદ ૪ થાના સમયમાં લખાયો હતો, અને તે પહેલાંના રાજાઓની જુદી જુદી વંશાવળીઓ ઉપરથી તૈયાર કર્યો હતો. બીજો નમુને, જેના પહેલા અને છેલા લેકે આ નવીન લેખ તથા લેખ નં. ૪ માં આપ્યા છે, તે ગેવિંદ ૪ થાના પરાજય પહેલાં લખાયે હોઈ શકે નહીં. કર્ક ૨ જાને શક છ૩૪ ને વડોદરાને લેખકે આ બન્ને કરતાં જુદે ત્રીજો નમુને આપે છે. અને તે કર્ક ૨ જનાં રાજયના પ્રથમ ભાગની તારીખને છે. ઉપરનાં કારણેને લીધે, કર્ક ૩ જાનું નામ ગુજરાતના રાષ્ટ્રકટેના લિસ્ટમાંથી કાઢી નાંખવું જોઈએ. - ધુવ ૨ જાએ, તેના પત્ર ધ્રુવ ૩ જાની માફક, ધારાવર્ષનું ઉપનામ ધારણ કર્યું હતું. આ દાનપત્ર તેણે કહ્યું ત્યારે તે શ્રી ખેટક નજીક સર્વમડલા સત્તામાં રહેતો હતે. ખેટક એ હાલનું ખેડા છે." આ મુજબ, લાટ પ્રદેશ, જેના ઉપર ગુજરાતના રાષ્ટ્ર રાજ્ય કરતા હતા, અને જે ગોવિંદ ૩ જાએ ગુર્જરા પાસેથી લઈ તે પિતાના નાના ભાઈ ઈન્દ્ર ૩ જાને આપ્યો હતો,તે ઉત્તર દિશામાં શેરી નદી સુધી અને દક્ષિણમાં તાપીના દૂરના કિનારા સુધી પ્રસરેલ હતે. મારી પાસેનાં સાહિત્યથી, આ દાનપત્રમાં જણાવેલાં બીજાં સ્થળે ઓળખાવવા હું સમર્થ નથી. દાનપત્રની છેલ્લી બે પંક્તિમાં રાજાની સહિ છે તે ધ્યાન દેવા લાયક છે. તે દક્ષિણ હિંદના મૂળાક્ષને મળતા ચાલુ હરતાક્ષરમાં છે. અને બાકીના લેખમાં વપરાએલા પુરાતન અક્ષરેથી સદંતર જુદી પડે છે. ૧ જુઓ ઉપરનું છે. ૧૨ પા, ૧૮૦. ૨ જુઓ. . ૧૨ પા. ૨૧૬ , ૧૩ પા, ૧૩૩ ૩ . ૧૨ પા. ૧૫૮ ૪ ઈ. એ. જે. ૧૨ પા. ૧૫૬ ૫ જુઓ ઈ. એ. જે. ૧૦ પા. ૨૭૮ ૬ આથી આપણે, પડિત ભગવાનલાલ ઈન્દ્રછની બુદ્ધિશાળી ધારણા પ્રમાણે જેની છેલ્લી તારીખ સંવત ૪૮૬ (ક્યા સમયની તે અજ્ઞાતછે) ઈ. સ. ૭૭૬ ને મળતી છે તે ગુર્જરવશ વિષે સમજવાનું છે. આ કદાચ ગેવિદ ૩ જા પડેલાં છ* વર્ષ લગભગ છે. For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ राधनपुरनां राष्ट्रकूट राजा ध्रुव २ जानुं ताम्रपत्र अक्षरान्तर (पेहलां बे पतरांओ उपलब्ध नथी) त्रीजुं पतरूं-पहेली बाजु १ दाती मानभृदप्रणीर्गुणवतां योसै श्रियो वल्लभो भोक्तुं स्वर्गफलानि भूरितप। २ सा स्थानं जगामापरं ॥ [१] येन श्वेतातपत्रप्रहतरविकरवाततापात्सली ३ लं जज्ञे नासीरधूलीधवालताशरसा वल्लभाख्यः सदाजौ [] श्रीमद्गोविन्दराजो ४ जितजगदहितस्त्रैणवैधव्यदक्षः (।) तस्यासीत्सूनुरेकः क्षणरणदलितारातिसत्तेम कुंभः ॥ [२] ५ तस्यानुजःश्रीध्वुवराजनामा महानुभावोप्रहत(:) प्रतापः [1] प्रसाधिता शेषनरेन्द्रचक्रः ६ क्रमेण वालार्कवपुर्बभूव ॥ [ ३ ] रक्षता येन निःशेषं चतुरंभोधिसंयुतं [1] राज्यं धर्मेण लो७ कामां कृताहृष्टिः परा हृदि । [ ४ ] यस्यात्मजा जगति सत्प्रथितोरुकीर्तिर्गोविन्दराज इति गो त्रललामभूत-स्त्यागीपराक्रमधनप्रकटप्रतापसन्तापिताहितजनो जनवल्लभोभूत्।।[५] ९ एकोनेकनरेन्द्रवृन्दसहितान्यस्तान्समस्तानपि प्रोत्खातसिलताप्रहारविधुरान्वध्वामहा १० संयुगे [1] लक्ष्मीमप्यचलां चकार विलसत्सञ्चामरग्राहिणी संसीदद्गुरुविप्रसज्जनसुहृद्ध११ न्धूपभोग्यां भुवि । [६] तत्पुम्रोत्र ग्रते नाकमाकम्पितरिपुप्रजे [1] महाराज शाख्यः ख्यातो राजा. १२ भगद्गुणै [ ७ ] राजाभूत्तपितृव्यो रिपुभवविभवोद्भूत्यभावैकहेतुलक्ष्मीवानिन्द्र राजो गुणि. १३ नृपतिकरान्तशनत्कोरकारी [0] सगादम्यान्व्युदस्य पुकटतविनयायन्हपान्सेव्यमाना१४ राजश्रीरेव चक्रे सकलकविजनोद्गीतकथ्यसभावं ॥ [ ८ ] श्रीकर्कराज इति चक्षितराज्यभा१५ रः सारः कुलस्य तनये नियशालिशौर्यस्यस्यकेवद्विभवनन्दितबन्धुसार्थः पार्थः १६ सदैव धनुषि प्रथमः शुचीनां । [९] स्वेच्छागृहीतविनयान्दृढसंघभाजः प्रोद्धृत्तदृप्ततरपं. १ पाया योसौ. ५. 3 पायो जग्मे भने धवलित. पं. ४ वाया दक्षस्तस्या भने मत्तेभ पं. ५ पांय श्रीध्रुव पं. ७ वांया कानां तथा तस्यात्मजो. पं. ८ वांया भूतः। त्यागी भने धन. ५.८ वांये। न्बद्धा पं. १० बायो ग्राहिणीं पं. ११ पाया तत्पुत्रोत्र गते, बजे भने श्रीमहा ५. १२ वाया द्गुणैः ॥ पं. १३ पांये रान्तश्चमत्कार, सङ्गादन्या, प्रकटित भने यं नृपान्सेवमाना. पं. १४ पाया स्वभावम् भने रक्षित. पं. १५ पाया तनयो नयशालिशौर्यः । तस्याभव. पं. ११ वाया सदेव. For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ६८ गुजरातना ऐतिहासिक लेख त्रीजुं पतरूं-बीजी बाजु १७ शुल्किकराष्ट्रकूटानुत्खात्खननिजवाहुबलेन जित्वा योमोघवर्षमचिरात्स्वपदे व्यध१८ त ॥ [१०] पुत्रीयतस्तस्य महानुभावः कृती कृतज्ञः कृतवीर्यवीर्य [1] वशीकृताशेषनरेन्द्रवृन्दो बभूव १९ सूनुर्बुवराजनमो ॥ [ ११ ] चन्द्रो जडो हिमगिरिः सहिमः प्रकृत्या वातश्च लश्च तपनस्तपन(:) स्वभावः [1] २० क्षारः पयोधिरिति यः सममस्य नास्ति येनोपमा निरुपमस्तत एव गातः ॥ [१२] अचिराभोज्वलव२१ पुषि क्षितिसंतापापहारिणि द्युम्नं [1] धारावर्षे वर्षति जलद इव नकः कृतार्थ___ स्यात् ॥ [१३] प्रमाण्डमे२२ तत्किमिति प्रजासृजा न मत्प्रमाणेन पुरा विनिर्मिम्मतं [1] एवं विचिन्त्य ध्रुवराजनीतिर्विधातुरासी२३ त्सुतरामसूयिनी ॥ [ १४ ] ॥ तेनेदमनिलविद्युचंचलमालोक्यजीवितमसारं [।] क्षितिदानपरम२४ पुण्यः प्रवर्तितो धर्मदायोयं ॥ [१५] स च समधिगताशेषमहाशब्दमहा सामन्ताधिपतिधारविर्ष२५ श्रीध्रुतराजदेवः सर्वानेव यथासम्बध्यमानकान्राष्ट्रपतिविषयपतिग्रामकूटा युक्तनियु२६ क्त[ का ]धिकारिकमहत्तरादीन्समनुदर्शयत्यस्तु वः संविदितं यथा मया श्रीखेट कवहिः सर्वमङ्ग२७ लासत्तावासितेन मातापिनोरात्मननेहिकामुष्मिकपुण्ययशोभिवृद्धये वदरसि द्विवास्तव्य२८ तच्चातुविद्यसामान्यलाावणसगोत्रवाजिमाध्यन्दिनसब्रह्मचारिभट्टमहेश्वरसुतयो२९ गायानन्तरं श्रीगोविन्दराजदेवेन ख्यापितज्योतिषिकनान्मेकाशहूडदेशान्तवर्ति. पूसिला२० विल्लिनामाग्रामो यस्याघाटनानि पूर्वतो वेहिच्चाभिधाना नदी वोरीवद्रकग्रामश्च३१ दक्षिणतश्चतुःसरीनामाग्रामोपरत[ स्त ]सिलावल्लिनामा । उत्तरतोविन्हुचवल्लिना. ३२ मा ग्राम एवमयं चतुराघाटनोपलक्षितः सोद्रङ्गः सपरिकरः सद३३ ण्डदशापराधः सभूतपातप्रत्यायसोत्पद्यमानविष्टिकः सधान्यहिरण्या पं. १७ पाया कूटान् । उत्खात. ५. १८ वाया वीर्यवीर्यः ५. १८ नयो राजनामा. पं. २० पाया य नमसेतैः गीतः सने भोज्ज्वल. पं. २१ वांया कृतार्थः स्यात् सने ब्रह्माण्ड. पं. २२ वाया कीर्ति ५.२३ पांया विद्यु. ५. २४ वांया धारावर्ष. ५. वाया श्रीध्रुव. पं. २७ वाया पित्रोरा तय नधैहि. ५. २४ वाया नाम्ने. ५. 31 महसेवायो ग्राम. पं. 33 पाया प्रत्यायः, For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ गुजरातनां राष्ट्रकूट राजा ध्रुव २ जानुं ताम्रपत्र चोथु पतरूं-पहेली बाजु ३४ देयोचाटभटप्रवेश्यः सर्व्वराजकीयानामहस्तप्रक्षेपणीय आचन्द्रार्कीर्ण३५ वक्षितिसरित्पर्वतसमकालीनः पुत्रपौत्रान्वयनसोपभोग्यः पूर्वप्र३६ दत्तदेवदायरहितोभ्यन्तरसिध्या शकनृपकालातीतसंवत्सरशतेषु सप्त३७ सु सप्तपञ्चाशदधिकेषु कार्तिकशुद्धपञ्चदश्यां महाकार्तिकीपर्वणि स्नात्वाद्यो दकाति३८ सम्र्गेण बलिचरुवैश्वदेवाग्निहोत्रातिथिपञ्चमहयेज्ञकृयोत्सर्पणार्थ प्रतिपादि३९ तो यतोस्योचितयाब्रह्मदायस्थित्या भुंजतो भेजेयतः कृषत कर्षयतः प्रतिदिश४० तो वा क केनचित्परिपन्थना कार्या तथागामिनृपतिभिरस्मद्वेश्यैरन्यैर्वासामा४१ न्यं भूमिदानफलमवेत्य विद्युल्लोलान्यनित्यैश्वर्याणि तृणाप्रलमजलविन्दुचञ्च४२ लश्च जीवितमाकलस्य स्वदायनिविशेषोयमस्मदायोनुमन्तव्यः परिपालयित४३ तश्च यश्चाज्ञानतिमिरपटलावृतमतिराच्छिद्यादाच्छिद्यमानकं वाऽनुमोदेत स प४४ श्चभिर्महापातकैरुपपातकैश्च संयुक्तः स्यात् । इत्युक्तञ्च भगवता वेदव्यासेन व्या४५ सेन [ ॥ ] पष्टिवर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिद आछेत्ता चानुमन्ता च तान्येव नर[ते ] ४६ वसेत् । [ १६ ] विंध्याटवीष्वतोयासु शुष्ककोटरवासिन* कृष्णाहयो हि जायन्ते भूमिदायं ४७ हरन्ति ये । [१७] अमेरपत्यं प्रथमं सुवर्णं भूवष्णवी सूर्यसुताश्च गावो लोकत्रयं तेन भ. ४८ वेद् हि दत्तं यः काञ्चनं गाञ्च महीञ्च दद्यात् । [ १८ ] बहुकिर्वसुधा भुक्ता राजभिः सगरादि४९ भिर्यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ [१९] यानीह दत्तानि पुरा नरेन्द्रनानि ५० धर्मार्थयशस्कराणि [1] निर्माल्यवान्तप्रतिमानि तानि को नाम साधुः पुन राददीत [२०] ५. 34 वायो क्रमोप. ५. उपाय। देवदायब्रह्मदाय अने सिद्धया ५. 3८ वाया महायज्ञक्रियो ५. ३८ वांया ब्रह्म भने भोजयतः ५.४० वांयाकने मन ५.४२ वांया कलय्य भने मन्तव्य ५.४३ पांया व्यश्च, ५.४४ पायो वेदव्यासेन. ५.४५ वांया षष्टिं वर्ष, भुमिदः । आच्छेत्ता भने नरके ५. ४६ पाया वासिनः । ५. ४७ वांया भूवैष्णवी अने गाव, ५. ४८ वाया बहुभिर्व. ५. ४९ पाया भिः । यस्य. ले.३२ For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख चोथु पतरूं बीजी बाजु ५१ स्वदत्ताम्परदत्तां वा यत्नाद्रक्ष नराधिप [। ] महीं महिमतां श्रेष्ठ दानोच्छ्यो નુપાર્જન I [ ૨૧ ] કૃતિ - ५२ मलदलाम्बुबिन्दुलोलां श्रियमनुचिन्त्य मनुष्यजीवितञ्च । अतिविमलमनोभि. रात्मनीन५३ भहि पुरुषैः परकीयो विलोप्या इति [ २२ ] दूतकोत्र श्रीदेवराजो लिखितं च श्रीदुर्गभटसूनु५४ ब्रा सान्धिविग्राहिकश्रीकारायणेनेति ॥ मतम्मम श्रीध्रुवराजदेवस्य [॥ ] श्रीकर्क ५५ राजदेवसुतस्य यदुपरि लिखितं ॥ ભાષાન્તર' આ શ્રીને વલભ( કૃષ્ણરાજ ), જે દાની હતા, મદવાળા હતા અને સતપુરમાં પ્રથમ હતો તે પિતાના મહાન તપથી પ્રાપ્ત કરેલાં સ્વર્ગનાં ફળના ઉપભેર અથે પરામર સ્થાનમાં ગયો. ( ૨ ) તેના પુત્ર મને એક વલલભ કહેવાતો શ્રી ગેવિંદરાજ હતું. તે પિતાનાં શ્વેત છત્રથી સૂર્યનાં કિરણને તાપ દૂર થએલો હોવાથી યુદ્ધમાં નિત્ય લીલાવાળી ગતિથી યુદ્ધના અગ્રની રજથી શ્વેત થએલા શિર સહિત ગમન કરતે. તેણે પૃથ્વીને પરાજય કર્યો,શત્રુઓની વનિતાઓને વૈધવ્ય કેમ આપવું તે જાતે અને ઉજાણી સરખાં યુદ્ધમાં પોતાના શત્રુઓના મત માતંગેનાં કુમ્ભ ભેદ્યાં. (૩) તેના પછી તેને અનુજ, સર્વ નૃપને વિજેતા, અને મહાન પ્રભાવ અને અતિ મહાન પ્રતાપથી ઉષાના સૂર્ય સમાન શ્રી ધ્રુવરાજ આ (૪) જ્યારે ચાર સાગર સહિત અખિલ મંડળનું તે ધર્મરાજ્ય કરતે ત્યારે તેણે જનનાં હદય પરમ આનન્દથી ભર્યા. ( ૫ ) તેનો પુત્ર, જનેને વલ્લભ અને તેના વંશને અલંકાર, દાની અને વિક્રમ સંપન્ન ગેવિંદરાજ હતું. જેને મહાન યશ સત્પરૂથી પૃથ્વી પર પ્રસર્યો હતો તે વિખ્યાત વિકમ વડે પિતાના શત્રુઓને સંતાપો. ( ૬ ) એક મહાન યુદ્ધમાં, તેણે ખેંચેલી અસિના પ્રહારથી પીડિત આ સર્વક અને અન્ય અનેક નૃપને તેણે એકલાએ જ પકડયા, અને લક્ષમી દેવીએ પણ અસ્થિરતા ત્યજી દીધી પ. ૫૧ વાંચો તાના. પં. ૫૩ વ િ () fહ. ૫. ૫૪ વાંચો ના riવિડ્રિીના ૧ છેબ્યુટહરની રજાથી, આ વંશનાં બીજા આવાં જ બે દાનપત્રોને તેના અનુવાદને છટથી મેં ઉપયોગ કર્યો છે. દાનપત્રના નવ ભાગ માટે, કર્ક ૨ જાનાં દાનપત્રને મી. ફલીટના અનુવાદને મેં ઉપયોગ કર્યો છે, ૨ માર=મનુત્તમ ૩ -ક ૧-લેખ નં ૧, ૧૭ મે; લેખ નં. ૩, ૧૪ મે ૪ છત્રના ઉપયોગથી એમ અનુમાન થાય છે કે ગોવિન્દ રાજા થયે હતે. ૫ શ્લોક ૨-નં. ૧. ૧૮; નં. ૩. ૧૫ ન. ૪. ૯. ૬ બ્લેક ૩=નં. ૧. ૧૯; નં. ૩; ૧૬ નં. ૪. ૧૦ ૭ લોકv=નં. ૧ ૨૨; નં. ૩, ૧૮; ન. ૪. ૧૨ ૮ શ્લોક ૫ નં. ૧, ૨૩; નં. ૩૧૯; નં. ૪. ૧૩ જ સર્વ નામ એક શ્લોકને સંબોધી છે જે અહિ અને ન. ૩ માં લુપ્ત છે. (નં. ૧, ૨૭) For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ गुजरातना राष्ट्रकूट राजा धुव २ जानु ताम्रपत्र તેની કીંમતી અને પ્રકાશથી ચોરી ધારણ કરી અને પૃથ્વી પર સર્વ પીડિત જને, તેના ગુરુદ્ધિ, સંત, હેના મિત્રે, અને બધુજનથી તેને ઉપલેગ થતે. (૭) જ્યારે તે શત્રુઓને ધ્રુજાવનાર વર્ગમાં ગયો ત્યારે તેને પુત્ર પિતાના ગુણો વડે વિખ્યાત શ્રી મહારાજ શર્વનુપ થ. (૮) તેને પિતૃવ્યક શ્રી ઈન્દ્રરાજ નૃપ થયે. તે શત્રુઓના નાશનું અને નિષ્ફળ તાનું કારણ હતો, અને સમસ્ત સન્પના હૃદયમાં સ્તુતિ પ્રગટતે. તેના પ્રેમને લીધે રાજ્યશ્રીએ અન્ય અપને ત્યજીને તેની નમ્રતાથી સેવા કરી, સર્વ કવિઓથી તેના સ્તુતિપાત્ર અને નિષ્ફળ ઇતિ પ્રગતો. તેના ચરિતનું ગાન કરીએ ત્યજીને તેની નમ્રતાથી (૯) તેને પુત્ર, તેના કુળમાં ઉત્તમ શ્રી કર્કરાજ હતું. તે તેના રાજ્યની અતિ સંભાળ કરતે, તેણે શૌર્ય સાથે નયને વેગ કર્યો, પોતાના બધુજનેને લક્ષમીથી પ્રસન્ન કર્યા, અને નિત્ય ધનુષ્યના પ્રયોગમાં નિષ્કપટ જનમાં પ્રથમ પાર્થ( અર્જુન )સમાન હતા (૧૦) નગ્નઅસિ ધારતા કરના બળથી તેણે, સ્વેચ્છાથી આજ્ઞા માન્ય કરવાનું કબુલ્યા પછી પણ પ્રબળ સૈન્યથી બંડ કરવા હિંમત કરનાર રાષ્ટ્રકટેનો પરાજય કર્યો અને સત્વર અમોધવષને પિતાની ગાદી પર મૂકી ( ૧૧ ) તે પુત્રપ્રાપ્તિ ઈચ્છનારને, મહિમાવાળા, દક્ષ, અને કૃતજ્ઞ અને વીરતામાં કૃત વીર્ય સમાન સર્વ નૃપેને નમાવનાર ધૃવરાજ નામે પુત્ર જન્મ્યા હતા ( ૧૨ ) તે જડ શશિ સાથે કે હિમવડે કુદરતી રીતે છવાએલા હિમાલય પર્વત સાથે ( પણ તે અન્યથી જુલમથી શરણ ન થતું હોવાથી ), અથવા ચંચળ પવન સાથે કે સંતાપ કરનાર સૂર્ય સાથે કે ક્ષારાબ્ધિ સાથે ( કારણ કે તેની વાણી મધુર હતી) ને સરખાવી શકાય હતું તેથી તે નિરૂપમ ( એટલે ઉપમા વિનાને ) ગાનમાં કહેવાતે (૧૩) જેમ વિઘતથી પ્રકાશતા અંગવાળે મેઘ વૃષ્ટિ વરસાવે છે, અને ભૂમિને તાપ હરે છે તેમ વિદ્યુત પેઠે પ્રકાશતાં અંગવાળો ધારાવર્ષ (વરસાદની વૃષ્ટિ) લક્ષમીની વૃષ્ટિ કરે છે અને ભૂમિપર સંતાપ હરે છે ત્યારે કેણુ સંતુષ્ટ નથી? _ ( ૧૪ ) મારા પ્રમાણુ (માપ) અનુસાર પુરાતન બ્રહ્માએ આ જગત કેમ ન સર્યું તે વિચારથી ધ્રુવરાજને યશ બહ્મા સાથે અતિ અસંતુષ્ટ હતે. (૧૫) આ અસાર જીવિત પવન કે વિદ્યુત સમાન ચંચળ છે એમ જોઈને તેણે પરમ પુણ્ય ભૂમિદાનનું આ ધર્મદાન કર્યું. - (પંક્તિ. ૨૪) અને તે સર્વ મહાશબ્દ પ્રાપ્ત કરનાર, મહાસામન્તને સ્વામિ, ધારાવર્ષ શ્રી ધૃવરાજ દરેક સંબંધવાળા રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામુકૂટ, આયુક્ત, નિયુક્તક, આધિકારિક, મહત્તર આદિને આ અનુશાસન કરે છે – | ( પક્તિ. ર૬ ). તમને જાહેર થાઓ કે મારાં માતાપિતા અને મારા પુણ્ય યશની આ લોકમાં તેમજ પરલોકમાં વૃદ્ધિ અર્થે, મેં, શ્રી ખેટક બહાર સર્વમંગલાસત્તામાં નિવાસ કરીને, ભટ્ટ મહેશ્વરના પુત્ર, વડરશિધિમાં વસતા, તે સ્થાનના ચતુર્વેદિ મધ્યેના, લાવાણું( ? ) - ૧ એટલે રાન થયે. ૨ શ્લોક ૬ નં. ૧ ૨૮, નં. ૩. ર૧ ૩ બ્લેક ૭=ન. ૩ ૨૨; નં. ૪, ૧૪ ૪ થવાન સાચું વાંચન છે. ૫ પ્લેટ ૮ નં-૩, ૨૪ નં. ૪, ૧૬ ૬ બ્લેક ૯= નં. ૩. ૨૭ નં. ૪. ૧૭ ૭ ગૃહીત વિનયને વિનયગ્રારિન સાથે સરખાવો. ૮શ્લેક ૧૦-નં. ૩ ૨૯, નં. ૪. ૧૮ ૯ વ્યુત્પત્તિ શ્લેષ માટે જ કતવીર્ય સાથે સરખામણી કરી છે, ૧૦ શ્લોક ૧૧, ૩ ૩ નં. ૪. ૧૦ ૧૧ પ્લેસ ૧૨ન', ૩. 81, For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૭૨ गुजरातना ऐतिहासिक लेख સગાત્ર અને વાજિ માધ્યન્દિને સબ્રહ્મચારી, અને ( તેના પિતાના મૃત્યુ પછી) શ્રી ગોવિન્દ્રરાજ તરફથી રાજ જોશીને શબ્દ પ્રાપ્ત કરનાર, યેગને, કાશડ વિષયમાં, પશિલાવિહિલ ગામ જેની સીમા –પૂર્વે વેહિ નદી; અને રીવદ્રક ગામ; દક્ષિણે-ચતુઃસરી ગામ; પશ્ચિમે–તસિલાવલિ ગામઃ ઉત્તર-વિહુચવલિ ગામ. આ ગામ તેની ચાર સીમા સહિત, ઉદ્વેગ સહિત, ઉપરિકર સહિત, દશ અપરાધની શિક્ષા અને દંડની સત્તા સહિત, ભૂતવાત પ્રત્યાય સહિત, વેઠ સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, ચાટ અને ભટના પ્રવેશ મુકત, રાજ પુરૂના હસ્ત પ્રક્ષેપણુ મુક્ત, ચંદ્ર, સુરજ, સાગર, પૃથ્વી, નદીઓ, અને પર્વતના અસ્તિત્વકાળ સુધી પુત્ર પૌત્ર અને વંશજોના ઉપગ માટે, પૂર્વે મંદિરો અને દ્વિજોને કરેલાં દાન વર્જ કરી–ભક્તિ થી શકતૃપના કાળ પછી સં. ૭૫૭ કાર્તિક શુદિ ૧૫, કૃત્તિકામાં જે મહાન દિને પૂર્ણ ઇન્દુ હતું તે દિને સ્નાન કરીને, આજે, બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર, અને અતિથિ સત્કારના પંચમહાયજ્ઞના અનુષ્ઠાન અર્થે, પાણીના અર્થથી આપ્યું છે. | ( પંક્તિ. ૩૮ ) આથી જ્યારે તે બ્રહ્મદાય અનુસાર ( આ ગામને ) ઉપભેગ કરે, ઉપભેગ કરાવે, ખેતી કરે, કે ખેતી કરાવે, અથવા અન્યને સંપે, ત્યારે કેઈએ પ્રતિબંધ કરે નહિ. અને અમારા વંશના કે અન્ય ભાવિ નૃપે ભૂમિદાનનું ફળ સર્વ નપને સામાન્ય છે અને રાજ્યશ્રી વિદ્યુત સમ ચંચળ છે, અને જીવિત તૃણાગ્ર પરના જળબિંદુ સમાન અસ્થિર છે, એમ વિચારીને આ અમારા દાનને પિતાના દાન સમાન ગણવું, અને અનુમતિ આપવી. અને અજ્ઞાનના ઘન તિમિરથી આવૃત થએલા ચિત્ત વડે, જે કઈ આ દાન જપ્ત કરશે અથવા જતિમાં અનુમતિ આપશે, તે પંચમહાપાપ અને અલ્પ પાપને દોષી થશે. (પંક્તિ. ૪૪) અને ભગવાન વેદવ્યાસે કહ્યું છે–ભૂમિદાન દેનાર, સ્વર્ગમાં, ૬૦ હજાર વર્ષ વસે છે પણ તે જપ્ત કરનાર, કે તેમાં અનુમતિ આપનાર, તેટલાંજ વર્ષ નરકમાં વાસ કરે છે. ભૂમિદાન જપ્ત કરનાર વિંધ્યા પર્વતના નિર્જલ વનમાં શુષ્ક વૃક્ષને કેટરમાં વસતા કાળા સર્ષે જન્મે છે. સુવર્ણ અગ્નિનું પ્રથમ બાળ છે; પૃથ્વી વિષણુની છે, ધેનુ સૂર્યની પુત્રીઓ છે. સુવર્ણ, ધેનુ અને ભૂમિ દેનારથી ત્રિભુવન દેવાશે. સગરથી માંડીને ઘણુ નુએ પૃથ્વીનો ઉપભોગ કર્યો છે. જયાં સુધી જે નૃપ ભૂમિને પતિ, ત્યાં સુધી તેને દાનનું ફળ છે, નપથી પૂર્વે થએલાં પુણ્ય, લકમી અને યશના ફળવાળાં દાન જે દેવને આહતિ સમાન કે ઉલટી કરેલા અન્ન સમાન છે તે કયે સુજન પુનઃ હરી લેશે ? નૃપમાં શ્રેષ્ઠ, હે નૃપ ! તારાથી કે અન્યથી અપાએલી ભૂમિને સંભાળથી રક્ષણ કર. ભૂમિનું રક્ષણ દાન કરતાં અધિક છે. આથી રાજ્યશ્રી અને જીવિત કમળપત્ર પરના જળબિંદુ સમાન ચંચળ છે એમ વિચારીને, વિમળ મનના અને નિગ્રહવાળા જનેએ અન્યના યશને નાશ કરવો નહિ. (પંક્તિ. ૫૩) આ દાનને દૂતક શ્રી દેવરાજ છે, અને શ્રી દુર્ગભટના પુત્ર સંધિવિગ્રહિક શ્રીનારાયણથી લખાયું છે. ( પંકિત ૫૪) ઉપરનું લખેલું, મારી શ્રી કર્ક રાજદેવના પુત્ર શ્રી ઘવરાજદેવની ઈચ્છાથી છે. કરે છે. ભૂમિદ સુવર્ણ અ સરથી ત્રિભુવન જેવા સાંસુધી તેને ૪ For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૨૮ ગુજરાતના રાષ્ટ્રકૂટ રાજા દતિવર્માનાં તામ્રપત્રો શક સંવત્ c૮૯ પૌષ વદિ ૯ આ લેખ ગુજરાત શાખાના રાષ્ટસ્ટ વંશના દક્તિવર્મન અથવા ૫૬ પછીની પંકિતમાં વર્ણવ્યા પ્રમાણે “અપરિમિત વર્ષના બિરૂદવાળે, મહાસામન્તોને અધિપતિ, પંચ મહાશબ્દ પ્રાપ્ત કરનાર તલડારિ શ્રી દક્તિવર્મદેવને છે. લેખના આરંભ,--પ્રથમથી જ દાન બુદ્ધ પંથનું છે એમ સૂચવનાર, , , ન બુદ્ધાય, એ નમનથી થાય છે. પછી તે વિષ્ણુ અને શિવની રક્ષાની આરાધના કરનાર ( અન્ય રાફટ દાનપત્રોમાંથી સારી રીતે જાણી) એક લેક આપે છે. પછી પંક્તિ ૪૯ માં ધવરાજ ૨ જ ના બન ગુમાનાં પતરાંની માફક (ડા નજીવા ફેરફાર સહિત) તેને તે જ શ્લેકમાં દક્તિવર્માની વંશાવળી આપે છે. પછી આ દાનપત્રને વિશેષતાવાળા અને દક્તિવર્મન ધ્રુવરાજ ૨ જા નો અનુજ હતું એમ કહેતા ત્રણ શ્લોકો પક્તિ. ૪૯–પરમાં આવે છે. આ પછી જીવિતના અસાર સંબંધી એક બીજો જાણીતો છેક છે. દાનપત્રને ચોક્કસ આશય પંક્તિ ૫૩-૬૭ માં ગદ્યમાં આપેલ છે. દક્તિવર્મન સમરત રાષ્ટપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, નિયુક્ત, આધિકારિક, વાસાપક, મહત્તર આદિને જાહેર કરે છે કે–શક સંવત ૭૮૯ પૉષ વદિ ૯ ( શબ્દમાં અને સંખ્યામાં ) ને ઉત્તરાયણના મહોત્સવ, મહાન પુરાવી નદીમાં નાન કરીને, કપિલના તીર્થમાં વિહારને, સથી તૈલાટના નામ ઉપરથી કહેવાતાં ૪૨ ગામ )માં અને વાયવ્ય કોણમાં આવેલું એકખકુટિ ગામ, શ્રી આર્યસંઘ. ના શિષ્યના પરંપરાના ઉપગ માટે, ગંધ પુષ્પ, ધૂપ, દીપ, લેપ અને મંદિરના ખંડિત ભાગ નવા કરવા માટે તેણે આપ્યું છે. દાન દેવાએલા ગામની સીમા:-પૂર્વ-દ( તે ) લંક ગામઃ દક્ષિણે-અપશુt૨ ગામઃ પશ્ચિમે-કાલુપલકા ગામ અને ઉત્તરે મદાકિની( ગંગા ) નહી. પંક્તિ દડ-કર ભાવિ નરેને આ દાનને અનુમતિ માટે પ્રાર્થના અને તે હરી લેનારને દેવી દંડની ભીતિનો સમાવેશ કરે છે. પંક્તિ ૭૩-૮૦ આશીર્વાદ અને શાપ આપનાર સાત ચાલુ ફ્લેક ટાંકે છે, અને ( પંક્તિ ૮૦ થી ) લેખ પછી આમ સમાપ્તિ કરે છે – આ દાનપત્ર ) દૂતક મહામાત્ય શ્રી કૃષ્ણભટ્ટ છે, અને આ રાષ્ટ્રપના પુત્ર સેન ભેગક ગેહલથી લખાયું છે. ( આ ) શ્રી અકાલવષે દેવના પુત્ર શ્રી દક્તિવર્મનનો મત છે. તથા ( અ )મહારે શ્રીમદ અકાલ વર્ષના પુત્ર શ્રી ધવરાજ દેવ મત છે, * એ. ઈ. કે. ૬ ૫, ૨૮૫ , બાર માં રે રે For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ७४ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं पहेलु १ ओं ओं' न[ मो ] बुद्धाय ।। स वोच्याद्वेधसा धाम य( )न्नाभिकमलं कृतं । ___ हरश्च यश्च कान्तेंदुकलया कमलंकृतं ॥ [ १ ] आसीद्विषति' २ मिरमु[ द्य ] तमंडलायो ध्वस्तिन्नयन्नभिमुखो रणशर्वरीषु । भूपः शुचि[ बि ]धुरि वास्तदिगन्तकीर्तिोंविदराजे इति [ज ] ३ राजसिघः ।। । २ ] दृष्टी चमूमभिमुखी सुभटाहासामुन्नामित न्स ] पदि ये न ] रणेषु नित्यं । दष्टाधरेण दधता भृकुटी ४ ललाटे खग कलं च हृदयञ्च निजं च सत्वं ॥ [ ३ ] खग करायान्मुखतश्च शोभा मानो म[ न ]स्तस्सममेव यस्य । महाहवे ना५ [ म ]निश [ ]म्य स[ द्य स्त्र्य[ ये ]रिपूणां विगलत्यकाण्डे ॥ [४] तस्या त्मजो जगति विश्रुतशुभ्रकीत्रिरागैतिहारिहरिविक्रमधा६ मधारी । भृपस्तृविष्टंपनृपानुकृतिः कृतज्ञः श्रीकर्कराज इति गोत्रमणिर्वभूव ॥ [५] तस्य प्रभिन्नकरटच्युतदानद[न्ति ]७ दन्तप्रहाररुचिरोल्लिखितां सपीठः । [क्ष्मा ]पः क्षितौ क्षपितशत्रुरभूत्तनूजः सद्रा ट्रकटकनकाहरिवेंद्रराजः ॥ [६] ८ तस्योपार्जितमहसस्तन[ य ]श्चतुरुदधिवलयमालिन्याः । भोक्ती भुवः शतक्रतु सदृशः "श्रीदन्तिदुर्गराजोभूत् ।। । ७ ] कांची९ [श ] केरलनराधिपचोलपाण्ड्यश्रीहर्षवज्रटविमेदविधा[ न ]दक्षं । कर्णाटक [म्ब ]लमचित्यमजेयमन्यभृत्यै किषद्भिरभि" १० यः सहसा जिगाप ।। [ ८ ] आसेतोविपुलोपलावलिलसल्लोलोम्मिमालाजलादा प्रालेयकलंकिवाम ल ] शिलाज[ 1 ]लौ११ तुषाराचलान । आ पूर्वापर [ वा ]रिराशिपुलिनप्रान्तप्रसिद्वावधेयेने[ य ]ञ्ज. गती स्वविक्रमवलेनैकालपत्रीकृता ॥ [९] न[ स्मि ]२५ १ विविध छ. २ पायो बुद्धाय. 3 पायो यस्य ४ पायो आसौ द्विषति ५ वाया गोविन्द ६ पायो राजमु ७ पाया सिंहः ८ पांया दृष्टा ए वांय! मुखौ १० वांय तं सपदि ११ वाय। कुलं १२ पाया सत्त्वं १३ या वयं १४ पायो कौर्ति १५ वांय त्रिविष्टप १६ पायो बभूव १७ पाये। कनकादि १८ पाया भीक्ता १८ वांया दन्ति २० पायो कर्णाटकं बल २१ वाय मन्यै भने यद्भिरपि २२ वायो जिगाय २३ पाये। कलंकिता २४ गोर्येने २५ वांग। वले. पांगा तस्मिन For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ गुजरातना राष्ट्रकूट राजा दन्तिवर्मानां ताम्रपत्रो १२ दिवं प्रपाते' वल्लभराजेकृतप्रजावाधः । श्रीककराजसूनुर्महीपतिः कृष्णराजोभृत् ॥ [ १० ] यस्य स्वभुजपराक्रमनिःशे१३ षोत्सादितारि[ दि ] क्चक्रं । कृप्णस्येवाकष्णं चरितं श्रीकृष्णराज[ स्य ] ॥ [११] शुभतुंगवंगतुरगप्र[ वृद्धरेणु र्द्ध' ]रुद्धर[ वि]करणः । श्रीप्मे१४ पि नभो निखि[ लं ] प्रावृटकालायने' [ स्प ]ष्टं ॥ [ १२ ] राहुप्पमा त्मभु] जजातव[ ला ]वलेपमाजौ विजित्य निशिता[ सि लताप्रहारैः । पालि१५ ध्वजावलिशुभामचिरेण यो हि राजाधिराजपरमेश्वरतान्ततान ।। [ १३ ] पाता येश्चतुरम्पराशिरसनालंकारभाजो भुवः [त्र याचा१६ पि कृत[ द्वि जामरगुरु[ प्रा ]ज्याज्यपूजादरो [ । ] दाता मानभृ[ दन] णीत्रणवतां योसौ श्रिये वल[ भो ] ( 1 ) भोज [ स्वर्गफलानि भूरितपसा १७ स्थानञ्जगोमामरे ॥ [ १४ ] येन श्वेता[ त ] पत्रप्रहतरविकरातवापासँलीलं ___ जम्मै [ ना ] सीरधूलीधवलि[ त ] शिरसा वल्ल[ ना ]ौः स१८ रोजौ। धामद्गेवि न्द ] राजो जितजे[ ५ दहितः प्रैणवैधव्यदः तस्याभीत्सुनुरेकः क्षणरणदलितारातिम[ ते ] भकं१९ भः ॥ [ १५ ] तस्यानुजः श्रीध्रुवराज[ ना ]मा महानुभावः प्रह[ तः ] प्रतापः । प्रसाधिताशेषन[ रेंद्रचक्र ]: क्रमेण (।) पतरूं बीजु-प्रथम बाजु २० वौलार्कवपुर्वभूवै ॥ [ १६ ] जाते यत्र च राष्ट्रकूटतिलके सद्भूपचूडा. ___मणौ (।) गुर्वी तुष्टिरथाखिलस्य जगतः सुस्वा. २१ मिनि प्रत्यहं । सत्य[ न्स त्यति प्रशासति सति[ मामा ]मसुद्रा न्तिका[ मा ]सीद्धर्मपरे [ गुणामृत[ नि ]धौ सत्यव्रताधि[ ष्टि ].* २२ ते ॥ [ १७ ] रक्षता येन निःशेष चतुरंभोधिसंयुतं । राज्यं ध[ में ]ण लोकानां कुती तुष्टिः परा हृदि ॥ [ १८ ] तस्यात्मजो [ ज गति 1 पाया प्रयाते २ वांया बाधः पांचो व भने किरणं वायो यते ५ वाया बला पाया रम्बु ७ वाया भुवस्त्रय्याश्चापि ८ वाया दरः ६ पायो थियो 10 वाया भोक्तु 11 यांया मामरं १२ वांया वाततापा १३ पांय जग्मे १४ वाया बळभाज्य १५ वायो दाजो 18 बायो जगदहितन्त्रैण १७ यांया दक्षस्तस्यासीत्सनु १८ पायो भावोप्रहतप्र. वाया बाला २० पांच बभूव । पाया सल्यं मल्यमिति २२ पाया मामाममुद्रा में पाया नि त For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ७६ गुजरातना ऐतिहासिक लेख २३ सत्प्रथितोरुकीर्तिगाविन्दराज इति गोत्रललामभूतः त्यागी पराक्रमधन[ : ! प्रकटप्रताप (।) सन्तापिताहित२४ जनो जनवल्लभोभूत् ॥ [ १९ ] पृथ्वीवल्लभ इ[ ति ]च प्रथितं यस्यापरं जगति नाम । यश्चतुरुदधिसुसीमामेको वसु. २५ धाम्बशे* चक्र ॥ [२० ] एकेनेकनरेंद्रवृन्दसहितान्यम्तान्समस्तानपि प्रोत्खा तासिलताप्रहारविधरों वध्वा महासन्यु२६ गे [। लक्ष्मी[ म ]प्यचलां चकार विलसत्सञ्चामरग्राहिणी सन्सी[ द द्रु. विप्रसज्ज न ] सुहृद्वन्धूपभोग्यों भुवि ।। [ २१ ] तत्पुत्रो. २७ त्र गते नाकमाकम्पितरिपुत्रजे । श्रीमहाराजशाग्यः साता राजाभ वद्गुणैः ॥ [ २२ ] अर्थिषु यथार्थतां यः २८ समभीष्टफलावाप्तिलब्धतेषेखें । वृद्धिन्निनाय परमाममाघवर्षाभिधानस्य ॥ [२३] राजाभूत्तप्ति[ तृ व्यो रिपुभववि२९ भवोद्भत्यभावैकहेतुर्लक्ष्मीमानिंदराजो गुणनृपनिकरान्तश्चसत्कारकारी । [ रा : __गाद[ न्या न्व्युदस्य प्रकटितविष३० या यं नृपाः सेवमाना राजश्रीरेव[ चक्रे सकलकविजनोहीततथ्य स्वभावः ॥ [ २४ | निर्वाणावाप्तिवाणासहितहितज. ३१ ना यस्य मानाः सुवृत्तं वृत्तं जित्वान्यराज्ञां चरितमुदयवान्सर्वतो [ हिन्क | केभ्यः । एकाकी दृप्तवैरिस्खलनकृतिगह[ पौ ]३२ तिरी[ ज्ययाशं ] कुलाटीयं मैडलं प[ स्तन ]य इव निजस्वामिदत्तं ररक्ष । [ २५ ] सूनुर्बभूव ग्खलु तस्य महानुभावः शास्त्रार्थवोधसुखला३३ लितरित्कवृत्तियों गोण ना ]मपरिवारमुवाह पूर्व श्रीककराजसुभ[ ग ] व्यपदेश[ मु] चेः ॥ [ २६ ] श्रीकर्कराज इति रक्षितरा३४ ज्यभारः सारंकुल[ स्य ]तनयो नयशालिशौर्यः । तस्याभवा द्वि. भवनंदि तवन्धुसर्थिः। (।) पार्थः सदेव धनुषि प्रथमः शु[ ची * पाय धां वशे 1 वांयाएको पायो विधुरान्बध्वा पायो संयु । वायो ग्राहिणी संसीद ५ पाय। द्वन्धू पाये ख्यातो ७ पाया लब्धतापेषु ८ वाया श्रमत्कार ५ वांया नृपान १० पाया स्वभाव 11 हिंसकेभ्यः पांयननी धार। हावान। संभाछ, (नुमान नसाशनी पत-. भी. भी. मार. स. मेस. 1. २०५. १२२ 1: पाया कृतिसहप्रातिराज्यशशंकु १४ पाया मण्डल य ।। पांबभव या शाम्राथबोध पायो विचित। लोगो मुने: पांगो प For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ गुजरातना राष्ट्रकूट राजा दन्तिवर्मानां ताम्रपत्री ३५ नां ॥ [ २७ ] दानेन मानेन सदाक्षया वा वीर्येण शौर्येण च कोपि भूपः । एतेन तुल्योस्ति न वेत्ति' कीर्त्तिः सकौवकां भ्राम्यति य[स्य ]लोके ॥ [ २८ ] ३६ [ स्वेच्छा ]गृहीतविषया [ न्] दृढसंघभाजः प्रोत दृप्तरथ शुल्कि कराष्ट्रकूटां उत्खातख[ ड्ङ्ग ] निजवाहवलेन जित्वा योमोघव ३७ इति राज्यपदे व्यधत्त । [ २९ ] पुत्रीयतस्तस्य महानुभावः कृतो कृतज्ञः कृतवीर्यवीर्यः । वशीकृताशेषनरेन्द्रवृन्दो वभुव बीजं तरूं बीजी बाजु ३८ सूनुर्धुवराजनामा || [ ३० ] चंद्रो जडो हिमगिरिः सहिमः प्रकृत्या वातश्च लश्च तपनस्तपनस्वभावः । क्षारः प ३९, योधिरिति तैः सममस्य नास्ति येनोपमा निरुपम ( 1 ) स्तत एव गतिः ॥ [३१] रणसर्रसि खड्गघातैर्वल ४० भदण्डम्पराङ्मुखीकृत्य । शस्त्रशतशुद्धदेह [ : ] स्वर्गमगादेक ए[ वा सौ ३२. ]तस्याशेषनराधिपहृतय ४९ शसः स्वर्गलोकगतकीर्ते : श्रीमानकालवर्षस्तन [ य |स्समभूत्कुलालवः ॥ [ ३३ ] वल्लभमाराकान्तं विघ ४२ [ टि ] तदुष्टान्वजी " [ र्वि ]वगण | पितृपर्यागतमचिरान्मण्डलमन्दध्यासितं [ न ] ॥ [ ३४ प्रियवादी सत्यध[ न ]: श्री ४३ माननुजीविवत्स लोमानी । प्रतिपक्षक्षोभकरः शुभतुंगः शुभकरः सुहृदां ॥ [३५] तस्मिन्वर्गीभूते गुण ४४ वति गुणवां गुणाधिकप्रीतिः । समभूद्भुवराजसमो ध्रुवराजस्तुष्टिकृलोके ॥ [ ३६ ] इतोभिमुख ४५ माप[ त ]त्प्रवलगौर्ज्जराणाम्बलं इतोभिमुखवल्लभो विकृतिमागता वान्धवं । इतोनुजविकु ४६ व्र्वितं सममगात्समस्तम्भयादहो स्फुरणमद्भुतं ( 1 ) निरुपमेन्द्र खड्गस्य ते ॥ [ ३७ ] गूंर्जरवलमतिवलबैं ४७ त्समुद्यतं वृंहितं च कुल्येन । एकाकिनैव विहितं पराङ्मुखं लीलया येन ॥ [ ३८ ] यश्चाभिषिक्तत्मात्रः 3 १वेति २ सकौतुका उपाय दृप्ततर ४ वटा वर्षामचिरात्स्वपदे ( त्र १ आना वडोदरानां परां प्रभारी) लंब: १० दुष्टानुजीवां गुणवान १२ एष वा बान्धवाः । वल २७ व बलव १८ F व व १३ वांग हित १८ वां मात्र For Personal & Private Use Only ७७ वायो बाहुबलेन वांया मोघ बभूव ८ वी शिरसि ि प्रबल १४ वाणां बलमितो Page #147 -------------------------------------------------------------------------- ________________ ७८ गुजरातना ऐतिहासिक लेख ४८ परं यश( : ) स्त्यागशौर्यसंपन्नः । शुभतुंगयोनितुंग पदं पदाप्तेति' नाचित्रं ॥ ३९] यश्च स्वभुजवलार्जि४९ तज[ य ] लक्ष्मीन्दातुमुद्यत प्रणते । भयमपि विद्वेषिजने रनर्थदा[ व ]र्थिते'__कामं ॥ [ ४० ] रामस्येवें सौमित्रिर्द्धर्म५० स्येव धनंजयः । अस्य भ्राताभवद्भव्यो दन्तिवम्मेति वीर्यवान् ॥ [ ४१ ] यस्य ___निशितासि [ धारा ] मरिकरिणः संग५१ रे सदाऽवर्ताः । स( : )दन्तिवर्मनामा ख्यातोस्यैवानुजः प्रसभं ॥ [ ४२ ] प्रचुरकरिकुम्भदारितविगलि[ त ]मुक्ता५२ फलैरहितकरणीं । रंजितदोईण्डयुगः विजयति समरे रिपु"खङ्गेः ॥ [ ४३ ] तेनेदमनिलविद्युश्चंचलमवे. ५३ लोक्य जी[ वि ]तमसारं(1) । क्षितिदानपरमपुण्यः प्रवर्तितो धर्मदायो यं ॥ [ ४४ ] स[ च ]हरि[ णै ] विक्रमाक्रान्तसम५४ स्तभूमण्डलः दोर्दण्डस[ मा ]कुष्टकोदण्डकोण्डलितशत्रुमहासामन्तः लल्मीसमाध्यासितवक्ष[ : ] स्थलः त्रीजुं पतरुं प्रथम बाजु ५५ पवनसूनुरिव निजभुजवलविनिर्जिताशे[ ष ]वरवैरिनृपतिप्रजनितजगविवि ख्यातप्रतापः ती५६ देणासिलतांप्रहारदलितरिपुकभिकुम्भविगलितमुक्ताफलप्रकररंजितदोर्दण्डयुगः सम धिगतपंचमहा५७ शेद्वमहासामन्ताधिपत्यपरिमितवर्षविरुदतलप्रहारिश्रीदन्तिवर्मदेवः सर्वानेव यथासम्वन्ध्यमानकों५८ रौष्ट्रपतिविषयपतिग्रामकूटनियुक्ताधिकारिकवासापकमहतरादीन्समनुवोधैर्यत्यस्तुः सन्विदितं य. ५९ था[ मा ]तापित्रोरात्मनश्चैहिकामुष्मिकपुण्यय[ शो ]भिवृद्धये सातैलाटकीय द्विचत्वारिंशत्यान्तर्गतवायें६० व्यदिग्भागावस्थितचोकखकुटिनामग्रामः कांपिल्यतीर्थकीयविहारायर्यंत चाघाट नानि पूर्वतो द[न्ते ]लं१ वांया शौर्यतीवाप (१२ २ गुमनां पत अनुसार ) २ वांया तुंग जोतितुंगं 3 पाये। यदा प्रोति ४ पाया नो चित्रं ५ वांया बला बांया धनं ददावर्थिने. १ रामस्येव. पछी हि थेnlaj Say 8 मे. बायो करिण पाया युगो १० व्या २१ना नियम भुभ विजयते ४ ५२तु तेम ४२वाथा सशसर मेसत नहीं माशे. ।। पांचो रिपून्खः १२ पायो विद्युचं १३ पाये। प्रवर्तिता १४ वायो हरिरिव ५ वांया काण्डदलितं. पायो बल १७ वाय। जगद्विख्यात १८ पांय। लता मनकरिकुम्माया शब्द २० पाया बिरुद २ या संबमानका २. पाय। ब्राष्ट्रपति भने ग्रामकट २३ को बोग२. पाया मंविदिन पाइन्नागर .. पनि प्रभा For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ गुजरातना गप्टकट राजा दन्तिवर्मानां ताम्रपत्रो ६१ क[ग्राम ] सीमा दक्षिणतो( अ )पसुंदरग्रामसीमा पश्चिमतो काल्पल्लिकाना मसीमा उत्तरतो मंदाकिनी ६२ नदी [[ ] एवं चतुराघाटनोपलक्षितः सपरिकरः सवृक्षमालाकुलः ससीमापयन्तः सीत्पद्यमानवेष्टिक६३ धाण्यहिरण्यादेयो( अ )चाटभटप्रवेश्यः सर्वराजकीया[ ना ]महस्तप्रक्षेपणीयः आचंद्रार्कार्णवावनिस६४ रित्पर्बतसमकालीनः श्रीआ[ 1 ]संघस्य शिप्यानुशिप्यक्रमोपभुंजतो [ पूर्व प्रदत्तब्रह्मदीयदे६५ [ व ] दायरहितोभ्यंतरसिद्यो शकनृपकालातीतसंवत्सरशतेषु स[प्त ]सु नवा. शीत्यधिकेप्वंकतोपि सं६६ वत्सरशते ७८९ पौषवहुलनवम्यांमुतरायणमहापर्वमुद्दिश्य पूरावीमहानद्यां स्नात्वोदका६७ तिसर्गेण गंधपुष्पधूपदीपोपलेपनार्थं खण्डस्फुटितप्रासादपुन[ : ] संस्करणार्थं प्रति. पादितः [ । ] यतोस्यो[ चि ]. ६८ [ त ]या देवदा[ य ]स्थित्या भुंजतो भोजापयतो वा कृषतो' कर्षापयतो वा प्रतिदिशतो न केनचित्परिपंथ६९ नीयस्तथागामिनृपतिभिः अस्मद्वंशजैरन्यैर्वा सामान्यभूदानफलमवेत्य(म) विधु लोलान्यनित्यैश्वर्या७० णि तृणा[ ग्र ]जलबिंदुचंच॑ च जीवितमाकलय्य स्वदायनिविशोषोयमस्मदा योनुमन्तव्यः परिपालयित७१ व्यश्च ॥ यश्चाज्ञानतिमिरपटलावृतमतिराच्छियादाच्छिद्यमानक [ वा ]नु[ मो ] दकं स पंचभिर्महापात७२ [ कै रुपपातकैश्च संयुक्त[ : ] स्यादित्युक्त[ म् ] १ पांया पश्चिमतः २ पायो पर्यन्त ३ पायो धान्य ४ पाय। भोग्य ५ पांया ब्रह्म ५ पाया सिद्धय ७ वायो बहुलनवम्यामुन ८ पाया पवादिश्य ६ वांया कृषतः 10 पाया बिंदु ११ पायो शेषो १२ पाया दाच्दिा १3 बायो मोदेत For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख त्रीजुं पतरूं: बीजी बाजु ७३ भगवता वेदव्यासेन । पष्टिवर्षसहस्राणि[ स्व गर्गे तिष्ठति भूमिदः । आच्छेत्ता चानुम[ न्ता ] च तान्येव( न ) ७४ नरके वसेत् ॥ [ ४५ ] विंध्याट[ वी ]प्वतीयासु शुष्ककोटरवासिनः । कृष्ना हयो हि जायन्ते भूमिदान हरंति ७५ ये ॥ [ ४६ ] अमेरपत्यं प्रथमं सुवर्णं भूवैष्णवी सूर्य[ सु ]ताश्च गावः । लोकत्रयं तेन भवद्धि दतं यः [ कां]७६ [ च ]नं गां च महीं च दद्या[ त् ] ॥ [ ४७ ] वैहु[ भि वसुधा द[ ता ] राजभिः [ स ]गरादिभिः । यस्य यस्य यदा भूमिस्तस्य ७७ तस्य तचा फलं ॥ [ ४८ ] यानीह दत्तानि पुरा नरेंद्रनानि धार्धियसस्क राणि [1] निर्माल्यमानप्रतिर्मा. ७८ नि तानि को ना[ म ] साधुः पुनरारदीत ॥ [ ४९ ] स्वदत्तां परदत्तम्वा ___ य[ ना द्रक्ष नराधिप ॥ मैही म[हि ] मतां श्रेष्ठ ७९ रा च्छ्यो" च पालनं ॥ [ ५० ] इति कमलदलाम्वविंदलोली श्रियमनुचित्य मनित्यजीवितं च । अतिवि[ म ] ल८० म [ नो ]भि[ रा ] त्मनीनैर्न हि पुरुषैः परकीर्तयो विलोण्याः ॥ [ ५१ ]दूत. ___कोत्र महामात्यश्रीकृष्णभट्ट[ : । ] लिखि[ तं ] ८१ चैतत्सेनभोगिकगोल्लेन राणप्पसुतेनेति ॥ मतं मम श्रीदन्तिवर्मणः श्रीमदकाल. वर्षदेवसू८२ नोः । तथा मतं मम श्रीडुवराजदेवस्य श्रीमदकालवर्षदेवसूनोः ॥ ७ ॥ ५ पाया आच्छेत्ता २ वांया कृष्णा 3 पांचो दानं ४ पाया दत्तं ५ पाया बहुतांशी तदा ७ यांच्या धर्मार्थयश ८ वाया वान्तप्रति । वांया राददीत १० बाय दत्तां वा. ११ पाया मही १२ पाये। सनाच्थ्योनुपात 13 या दलाम्बुबिंदु १४ पाया गनुष्य. For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ન ૧૨૯ રાષ્ટ્રકૂટ રાજા ધ્રુવ ૩ જાનું ભરૂચનું દાનપત્ર શક સંવત ૭૮૯ જ્યેષ્ઠ અમાવાસ્યા. નીચે આપેલું દાનપત્ર ગાયકવાડની હદમાં બગુમ્રા( જીલ્લા બેલેસર )માં કેટલાંક બીજા જૂના અને નવા લેખો સાથે એક ખેદકામમાંથી મળી આવ્યું હતું. મારા જૂના મિત્ર રાવસાહેબ મેહનલાલ આર. ઝવેરી જે સુરતના ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેકટર હતા, તેમણે આ તરફ મારું ધ્યાન ખેંચ્યું હતું અને મારા માટે કેટલાંક પતરાં ખરીદ્યાં હતાં. આ દાનપત્ર ત્રણ મજબૂત પતરાં ઉપર લખેલું છે. તેનું માપ ૧૨”x૧૦ ઇંચ નું છે. તે રાઠોડનાં શાસનના રિવાજ મુજબ પતરાંની ડાબી બાજુએ પાડેલાં કાણાંમાંથી પસાર કરેલી એક મજબૂત કડી વડે જોડેલાં છે. ત્રીજું અને પહેલું પતરું અંદરની બાજુએ જ કોતરેલું છે. કડી ઉપર રાઠોડની હંમેશની મુદ્રા-કમળ ઉપર બેઠેલી હાથમાં સર્પ રાખેલી શિવની મૂર્તિ છે. પતરાં એકંદરે સુરક્ષિત છે, જે કે કાટને અંગે ક્યાંક ક્યાંક થડા અક્ષરો નાશ પામ્યા છે. પહેલા પતરાના નીચેના જમણા ખૂણામાંથી એક ત્રિકણ કડક ભાંગી ગયા છે, પરંતુ તે પણ સાચવામાં આવ્યો છે. અક્ષરો કુશળતાથી કતરેલા છે. એકંદરે તે દક્તિદુર્ગનાં સામનગઢનાં શક સંવત ૬૭૫ નાં પતરાંને બહુ મળતા આવે છે, પણ કેટલીક રીતે વધારે આધુનિક આકારના જણાય છે. લેખવાંચન વિદ્યાની દૃષ્ટિએ જોતાં આ શાસન બહુ ઉપયોગી છે, કારણ કે સાહિત્યની અગર કાયસ્થ-નાગરી લિપિ બતાવતું ગુજરાત રાઠેડનું આ જાનામાં જાનું દાનપત્ર છે. કર્ક ૨ જાનાં વડોદરાનાં પતરાંમાં અને ગોવિંદ ૪ થાનાં કાવીનાં શક સં. ૭૪૯ નાં પતરાંમાં હજી જૂની ગુજરાતની. લિપિનું અનુકરણ કરેલ છે. વળી ગેવિંદ ૩ જાનાં રાધનપુર અને વન ડિડેરિ દાનપત્રોમાં ખરા કાયસ્થ અક્ષરો સાથે જોવામાં આવે છે તેવાં પ્રાચીન રૂપ આમાં જ્યાંત્યાં જોવામાં આવતાં નથી. દાનપત્રની શબ્દરચના બીજા રાષ્ટ્રટ શાસનને બહુ મળતી આવે છે. અને વંશાવળીના જે ભાગે પહેલાંના રાજાઓ વિષે છે તે કાવી વડેદરા અને સામનગડનાં પતરાંને અક્ષરશઃ મળતા આવે છે. આપણુ દાનપત્ર પ્રમાણે રાષ્ટ્રકટ વંશાવળી નીચે પ્રમાણે છે: એ. દક્ષિણ વંશ. ૧ ગાવિંદ ૧. ૨ ઠક્ક ૧. ૫ કૃષ્ણ શુભતું. ૩ ઇંદ્ર ૧. ૪ દક્તિદુર્ગ વલભ. ૬ ગોવિંદ ૨, વલભ. ૭ ધ્રુવ 1. ૧ ઇ. એ. વો. ૧૨ પાનું. ૧૭૯ ડે. બ્યુલન્ડર અને ડે. ઈ. હુશ, ૨ અહિં નોંધ કરેલા દાનનાં અસલ પતરાં વિનાના ઓરીએન્ટલ મ્યુઝીયમને ભેટ કરવામાં આવશે, અને ત્યાં જોવા માટે ખુલ્લાં રખાશે. છે. ' For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ધ્રુવ ૧. ૮ ગોવિંદ ૩, પૃથ્વીવલ્લભ. બી-ગુજરાતશાખા. ૧ ઇંદ્ર ૨. ૯ શવ, અમોઘવી, ૨ કકક ૨-શક ૭૩૪) ૩ ટકક ૩, અમોઘવર્ષ. ૪ ધ્ર ૨ નિરૂપમ પ અકાલવષ, શુભતુંગ. ૬ ધ્રુવ ૩. અનિર્દિષ્ટ ગોવિંદ ધારાવર્ષ, બળવાખોર નિરૂપમ. મુખ્ય અથવા દક્ષિણ વંશની બે ઉપગી હકીકત આપણે જાણી શકીએ છીએ. એક તો, કરુ છુ ૧ લાએ શુભતુંગ બિરૂદ ધારણ કરેલું જણાય છે, અને “રાજાધિરાજ મહારાજા' નો ઈલ્કાબ તેણે એક કેઈ રાહ અગર રાહુપ ઉપર મેળવેલા વિજ ઉપરથી ધારણ કર્યો હતો. આ બન્ને બાબતો કવીનાં દાનપત્રમાં પણ જણાવી હતી. પરંતુ તેને લગતા ૧૩ અને ૧૫ લેકે ભુંસાઈ ગયા હોવાથી તે સમજી શકાયા નહોતા. આ રાહય કોણ હતું તે કહી શકાતું નથી. આવું નામ ફકત મેવાડના રાજાઓના લિસ્ટમાં મળી આવે છે. ઇ. સ. ૧૨૦૦લગ ગ રાજ્ય કરતા એક રહુપ પ્રોફેસર એચ. એચ. વિલસન બતાવે છે. અલબત્ત એ માણસ કષ્ણ ૧ લાને શત્રુ હોઈ શકે નહીં. બીજું, વિંદ ૩ જાને પુત્ર જેને અમોઘવર્ષ કહેવામાં આવે છે તેનું ખરું નામ આપણે પહેલી જ વાર સાંભળીએ છીએ. (લે. ૨૩, ૨૪ ) અને તે શર્ષ હતું. ગોવિદ ૩ જાને તેના અનુજને “વામિન્ ” કહીને ઇંદ્ર ૨ જા અને તેના અનુગામીએની પરતંત્ર સ્થિતિ આપણું દાનપત્રમાં ચેખી રીતે જણાવી આપી છે. એક બીજી ઉપયોગી હકીકત એ છે કે, આ દાનપત્રમાં ગોવિંદ ૪ થાનું, જે ઈંદ્ર ૨ જાને બીજો પુત્ર હતે. અને જે કાવીનાં પતરાં જણાવે છે તે મુજબ તેના બંધુ કર્મ અથવા કક્ક ૨ જાની પછી ગાદીએ આવ્યો હતો, તેનું નામ આપ્યું નથી. આપણુ દાનપત્રમાં કક્ક ૨ જાની પછી તરતજ વર્ણવેલો કક ૩ જાનો ગેવિંદ ૪ થે કાકો હોવાથી, એ વધારે સંભવિત છે કે કર્ક ર જે તેના પુત્રને સગીર છોડીને મરણ પામ્યું હોવો જોઈએ અને ગેવિંદ ૪ થાએ પિતાના ભત્રિજાને કાયદેસર વારસે છીનવી લીધો હોવો જોઈએ. કકક ૩ જાના પ્રપૌત્રે જાહેર કરેલાં એક દાનપત્રમાં ગુજરાત રાઠેડોનાં લીસ્ટમાંથી એનું નામ ઈરાદાપૂર્વક અને રાજ્ય દેહની શિક્ષા તરીકે આપવામાં આવ્યું નહીં હોય ગુજરાતના અત્યાર સુધી ન જાગૃવામાં આવેલા ચાર રાઠોડ For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ राष्ट्रकूट राजा ध्रुव ३ जानु भरूचनुं दानपत्र રે રાજાઓની હકીકત પણ આ દાનપત્રમાં બહુ ઉપયોગી છે. શક સંવત ૭૪૯ અને ૭૮૯ વચ્ચેના ટુંકા સમયમાં જુદા જુદા વંશના પાંચ રાજાઓએ રાજ્ય કર્યું હતું. આ હકીકત એકલી જ એ બતાવવાને પૂરતી છે કે તે સમય વિપત્તિ અને લડાઈઓને હતું, અને કકક ૩ જે ઉત્તરાવસ્થાએ ગાદીએ આવ્યું હશે અને તેના પુત્ર અને પૌત્ર મોટા થયા કે તરત જ મૃત્યુ પામ્ય અગર મારી નાંખવામાં આવ્યો હશે. તે સિવાય અધી સદીમાં પાંચ વંશજે ગાદીએ આવી ગયા, એ અસંભવિત લાગે છે. ચાર નવીન રાજાઓની જે થડી હકીકત આપી છે તે ઉપરથી સ્પષ્ટ જણાય છે કે તેઓને બહુ મુશ્કેલીઓ નડી હશે. આપણુ દાનપત્રના દાતા ધ્રુવ ૩ જાને તેના શત્રુ વલ્લભ અને બળવાખોર સંબંધીઓ સાથે લડાઈ થઈ હતી. ધ્રુવ ૩ જે પણ એક ખંડીઓ રાજા હતો. રાઠેડનાં તામ્રપત્રો તથા સિલાહારોના કાનેરિના લેખો ઉપરથી અનુમાન થાય છે કે અમેઘવર્ષનું રાજ્ય આ સમય સુધી ચાલ્યું હતું. ત્રીજો શત્રુ, “ બલવાન ગૂર્જરો” એ અણહિલવાડના ચાવડા અગર ચાપોત્કટ હશે, કારણ કે ૯ મી સદીમાં ગુર્જર કહી શકાય તેવું બીજું કે રાજય ન હતું. કૃષ્ણાજીની “રત્નમાલા ” મુજબ ઈ. સ. ૮૪૧ થી ૮૬૫ સુધી ખેમરાજ અગર ક્ષેમરાજે અણહિલવાડમાં રાજ્ય કર્યું હતું. અને ભરૂચ મેળવવા માટે ધ્રુવના અનુજની સહાયથી ઘણું કરી આજ ગૂર્જરે મેહનત કરી હતી. દાનમાં કર્માન્તપુર સાથે જોડેલાં ૧૧૬ ગામોનું પા૨ાહુણક ગામ જે જીભા નામના અવર્યુ અગર યજુર્વેદના શિષ્ય તથા લાક્ષાયણ ગોત્રના બ્રાહ્મણને આપ્યું હતું. તેને હેતુ એક સત્ર અથવા સદાવ્રત ચલાવવાને તથા ધાર્મિક ક્રિયાઓનું ખર્ચ કરવાનો હતો. તે મેળવનારના પિતાનું નામ નેત્રય (કદાચ નેન્ન૫) અને તેના દાદાનું નામ રાધિ હતું. પારાડણક ગામની સીમામાં “ બ્રાહ્મણકુલનું નિવાસસ્થાન” મેટ્ટક આપ્યું છે. આ સુરતથી બારડોલીના રસ્તા ઉપર આવેલું અને મોટાલા બ્રાહ્મણોનાં અસલ સ્થાન તરીકે પ્રસિદ્ધ થયેલું મોટા ગામ છે. આપણુ દાનમાં તાપી નદીની દક્ષિણ તરફના એક ગામને નિર્દેશ કરેલો છે તે ઉપરથી પુરવાર થાય છે કે ભરૂચના રાઠોડના રાજ્યમાં દક્ષિણ ગુજરાતને સમાવેશ થતો હતો. આ હકીકત કાવી અને ગુજરાતનાં પતરાંએ અક્કસ રાખી હતી. હાલના સમયમાં પણ તાપી નદીની દક્ષિણમાં રાઠડ કૃષિકારો મળી આવે છે. આપણું દાનપત્રમાં સૂર્યગ્રતુણનો ઉલ્લેખ આપેલ હોવાથી દાન આપવાનો દિવસ ચોક્કસ થઈ શકે છે. પ્રોફેસર જેકેબી અને ડો. બગેસ ખાત્રી પૂર્વક કહે છે કે તે તારીખ ઇ. સ. ૮૬૭ ના જુનની ૬ ઠી હતી, અને આ દિવસે સૂર્યગ્રહણ થયું હતું. આ શાસનને દૂતક શ્રી ગોવિંદ હતે. For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ८४ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं पहेलं १ ओ स्वस्ति [ ॥ ] स वोव्याद्वेधसा धाम यन्नाभिकमलं कृतं । हरश्च यस्य कांतेंदुकलया कमलं कृतं ॥ [1] आसीद्विषत्तिमिरमुद्यतमंडलायो ध्वस्ति नयं-[६] २ .... ... ... ... नभिमुखो रणसवरीषु । भूपः शुचिम्विधुरिवा स्तदिगंतकीत्तिग्गोविन्दराज इति राजसु राजसिंघः ॥ [२ ] दृष्ट्वा चमूमभिमुखी सुभटा:- [७] ३ हासा मुन्नामितं सपदि येन रणेषु नित्यं । दृष्टा धरेण दधता भ्रूकुटी ललाटे खङ्गं कुलं च हृदयं च निजं च सत्वं ॥ [५] खड्गं करायान्मुख४ .... ... ....तश्च शोभा मानो मनस्तः सममेवयस्य । महाहवे नाम निशम्य सद्यः त्रयं रिपूणां विगलत्य कांडे ॥ [ ४ ] तस्यात्मजो जगति विश्रुतश्रुभ्रकीर्ति५ .... ... .... .... रागतिहारिहरिविक्रमनामधारी । भूपस्तृवि टपनृपानुकृतिः कृतज्ञः श्रीककराज इति गोत्रमणिर्वभव ॥ [५] तस्य प्रभिन्न करट६ च्युतदानदंतिदंतप्रहाररुचिरोल्लिखितांसपीठः । क्ष्मापः शितौ क्षपितशत्रुरभूत्त नृजसद्राष्ट्रकूटकनकाहरिवेन्द्रराजः ॥ [६] ७ तस्योपार्जितमहसस्तनयश्चतुरदधिवलयमालिन्याः [1] भोक्ता भुवः शतक्रतु सदृशः श्री दतिदुर्गराजोभूत् ॥ [ ७ ] कांची८ ... .... ....शकेरलनराधिपचोल पाण्ड्य श्री हर्षवज्रटविभेदविधानदक्षं कण्णार्टकं वलचित्यभजेयमन्यैभृत्यैः कियद्भिरपि ९ .... .... ....यः सहसाजिगाय ॥ [ ८ ] आसेतोविपुलोपलावलिलसल्लो___लोम्मिमालाजलादापालेयकलंकितामलशिलाजालातु१० ... .... .... पाराचलात् ।आपूर्वापरवारि राशिपुलिनप्रांतप्रसिद्धाव. धे येनेयं जगती स्वविक्रमकलेनैकातपत्रीकृता ॥ [९] तस्मि दिवं ११ .... .... ....प्रयाते वल्लभराजेऽकृत प्रचा वाधः । श्रीककराजसूनुर्मही. पतिः कृष्णराजाभूत् ॥ [१० ] यस्य स्वभुजपराक्रममनिः शेषोत्सादितारिदिक्पपं. १ वा ओं, आसीविष; ध्वस्ति नयन. पं. २ वायो रणशवरीषु, रिवाप्तदिगन्तकीर्ति; राजसिंहः पं. 3 पायो निज.५ पाये। सद्यलयं. ५. ५ पायो भूपस्त्रिविष्टप पं. १ पाया तनुजः, कनकादि. ५. ७ in नतानि यी यांचभौ ... 10 मिन For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ राष्ट्रकूट रजा ध्रुव ३ जानुं भरूचर्नु दानपत्र १२ .... .... ....कं । कृष्णस्येवाकृष्णं चरितं श्रीकृष्णराजस्य ॥ [ ११ ] श्रुभतुंगतुगंतुरगप्रवृद्धरेणूवरुद्धरविकिरणं । ग्रीष्मेपि नभो निखिलं १३ प्रावृट्कालायतेस्पष्टं ॥ [ १२ ] राहप्यमात्मभुजजातवलावलेपमाजौ विजित्य निशितासिलतामहारैः । पालिध्वजावलिशु १४ .... भामचिरेण यो हि राजाधिराज परमेश्वरतां ततान ॥ [ १३ ] पाता. यश्चतुरंखुराशिरसनालंकारभाजो भुवः (।) त्रय्याशापि कृतद्विजा१५ .... .... ....मरगुरुप्राज्याज्यपूजादरो दाता मानभृदश्रणीर्गुणवंता यौ सौ शृयो वल्लभो (।) भोक्तुं स्वर्गफलानि भूरितपसा स्नानं जगमा१६ .... .... ....मरं ॥ [ १४ ] येन श्वेतातपत्रप्रहतरविकरवाततापात्स लीलं (1) जग्मे नासीर धूलीधवलितशिरसा वल्लभाख्यः समाजौ ।। श्रीम१७ .... .... ... ... गोविन्दराजो जितजगदहितस्त्रणवैधव्यदक्षः तस्यासीत्सूनुरेकः (।) क्षणरणदलितारातिभत्तेभकुंभः ॥[ १५ ] तस्या नुजः श्रीधु१८ वराजनामामहानुभावोपहतप्रतापः । प्रसाधिताऽसेष नरेन्दचक्रः क्रमेण बालार्कव. पुर्वभूव ॥ [ १६ ] जातेयत्रचराष्ट्राकू[ ट ]ति१९ ... ... लकेसब्रूपचूडामणौ( 1 ) गुर्वी तुष्टिरथाखिलस्य जगतः सुस्वा मिनि प्रत्यहं । सत्यं सत्यमिति प्रशासति सति क्ष्मामासमुद्रांतिका- (1) २० ... ... ... मासीद्धर्मपरे गुणाभृतनिधौ सत्यत्रताधिष्ठिते ॥ [ १७ ] रक्षता येन निःशेषं चतुरंभोधिसंयुतं । राज्यं धर्मेण लोकानां कुता तुष्टिः परा हृ२१ दि ॥ [ १८ ] तस्यात्मजो जगति सत्प्रथितोरुकीर्तिग्गोंविंदराज इति गोत्र ललामभूतः । त्यागी पराक्रमधनः प्रकट प्रतापसंतापिताहि२२ तजनो जनवल्लभोभूत् ॥ [ १९ ] पृथ्वीवल्लभ इति च प्रथितं यस्यापरं जगति___नाम ॥ यश्चतुरुदधिसीमामेको वसुधां वशे चक्रे ॥ [ २० ]. २३ ... ... ... ... एको नेकनेरंद्रदसहिता न्यस्तान्समस्तानपि प्रोखा___तासिलताप्रहारविधुरां वध्वामहासंयुगे । लक्ष्मीमप्यचलां चका. २४ ... ... ... ... र विलसत्सच्चामरग्राहिणी (।) संसीदद्गुरुविप्रस____ अनसुहृद्वंधूपभोग्यां भुवि ॥ [ २१ ] तत्पुत्रोत्र गते नाकमाकम्पितरिपुव्रजे ॥ ... श्रीमहाराजशाख्यः ख्यातो राजाभवद्गुणैः ॥ [ २२ ] अर्थिषु यथार्थतां यस्समभीष्टफलाप्तिलब्धतोषेषु ।। ५. १४ वांया भुवस्त्रय्याश्चापि. ५. १५ पायो पूजादरः, दग्रणी योसौ थियो, ५ १६ या सदाजौ ५. १८ वरिप्रासाधिताशेषः ५.२९ वय बिधुशन् बद्धा. For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख पतरूं बीजुं-अ १ वृद्धि निनाय[ प रमाममोघवर्षा[ भिधा ]नस्य [२३] ॥ राजाभूत्तत्पि तृव्यो रिपुभवविभवोद्भूत्यभावैकहेतु लक्ष्मीमानिद्ररा२ .... ... जोगुणनृपनिकरांतश्चसत्कारकारी । रागादन्यान्व्युदस्य प्रकटित विषया यं नृपा सेवमाना राजाश्रीरेव चक्रे सर्क३ .... ... लकविजनोद्गीततथ्यस्वभावं । [ २४ ] निर्वाणावाप्तिवाणा सहि. तहितजना यस्य मानाः सुवृत्तं (1) वृत्तं जित्वान्यराज्ञां चरित मुदयवा४ ... ... ... सर्वतोदिक्स केभ्यः । एकाकी दृप्तवैरिस्खलनकृतिसह प्रातिराज्य सशंकः ॥ लाटीयं मंडलं यस्तपन इव निजस्वामिदत्तं ५ ... ... ... ... ररक्ष ॥ [२२] सूनुर्वभूव खलु तस्य महानुभावः शास्त्राय वोध सुख लालितचित्तवृत्तिः । यो गौण नाम परिवारमुवाह पूर्व श्री६ कक्कराज [ मुभ ] गव्यपदेशमुच्चैः ॥ [२६] श्रीककराज इति रक्षित राज्य भारः सारं कुलस्य तनयो नय शलिशौर्यः । त७ ... ... स्याभवद्विभवनन्दित वन्धुसार्थः पार्थः सदेव धनुषि प्रथमः ___ शूचीनां ॥ [ २७ ] दानेन मानेन सदाज्ञया वा वीर्येण [ शौ ]र्येण च कोपि ८ ... ... ... भूपः । ए [ते ] न तुल्योस्ति न वेति कीर्तिः सकौतुका भ्राम्यति यस्य लोके ॥ [ २८ ] स्वेच्छागृहीत विषया दृढ संघभाजः प्रोद्वृत्तप्त९ ... ... ... तरश्रुल्किक [ रा ] ष्ट्रकूटानुत्खातखड्गनिजवाहुबलेन जित्वा योमोघवर्ष इति राज्यपदे व्यधत्त ॥ [ २९ ] पुत्रीयतस्तस्य महानुभावः कृती १० कृतज्ञः कृतवीर्यवीर्यः । वशीकृताशेषनरेन्द्रवृन्दो बभूव सूनुध्ध्रुव-राजनामा ॥ __ [३०] चन्द्रोजडो हिमगिरिः सहिमः प्रकृत्या वातश्चलश्च. ११ ... ... तपनस्तपनस्वभावः । क्षारः पयोधिरिति तैस्सममस्य नास्ति येनो पमा निरुपमस्तत एव गीतः ॥ [३१] रण शिरसि खड़घातैव१२ ... ... ... ल्लभदंडं पराङ्मुखीकृत्य (1) शस्त्रशतशुद्धदेहः स्वर्गम गादेक एवासौ ॥ [ ३२ ] तस्या शेषनराधिपहृतयशसः स्वर्गलोक१३ ... ... ... गतकीत्तेः । श्रीमान कालवर्षस्तनयः समभूत्कुलालं वः । [३३ ] वल्लभदंडाकांतं विघटितदुष्टानुनीविवर्गण । पि१४ ... ... ... तृपर्यागतमचिरान्मडलमध्यासितं येन ॥ [ ३४ ] । प्रिय वादी सत्यधनः श्रीमाननुजीविवत्सलो मानी । प्रतिपक्ष५.२ पाये। गुणि. रान्तश्चमत्कार, नृपान् राज्य. ५.१ पाये। राज्ये (?) सशको ५. ६ पांये। नय शौर्यशाली. ५. ५ याये। सदैव. प. बायोक्टान उखान --राज्यपदं ५.१३ पां। कीतः For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ गष्ट्रकट गजा ध्रुव ३ जानुं भरूचनुं दानपत्र १५ ... ... क्षोभकरः श्रुभतुंग श्रुभकरः सुहृदां ॥ [ ३५ ] तस्मिं स्वग्गीभूते गुणवति गुणवान् गुणाधिकप्रीतिः । समभूद्धवराजस१६ मो ध्रुवराजस्तुष्टिकृल्लोके ॥ [ ३६ ] इतोभिमुखमापतत्प्रवलगूर्जराणां वलं (।) इतो विमुख वल्लभो विकृति मागता बान्धवाः (।) १७ ... इतोनुजविकुवितंशममगात्समस्तं भया दहो स्फुरणमद्भुतं निरुपमेंद्र खड्ग स्य ते ॥ [ ३७ ] गूर्जरवलमतिवल१८ ... ...वत्समुद्यतं वृंहितं च कुल्येन । एकाकिनैव विहितं पराङ्मुखं लीलया यन ॥ ३८ ] यश्चाभिषिक्तमात्रः परं १९ ... ...यशः त्यागशौर्यतोवाप । श्रुभतुंगजोतितुंगं पदं पदामोति नाचित्रं ॥ [३९] यश्च स्वभुजवलार्जितमपीह रा२० ज्यं विभज्यभृत्यानां । भयमपि विद्वेषिजने धनं ददावत्थिने कामं ॥ [४०] धारावर्षसमुन्नतिं गुरुतरामालो२१ ... ...क्य लक्ष्म्या युतो धामव्याप्त दिगन्तरोपि मिहिरः सदृश्यवाहान्वितः । यातः सोपिशमं पराभवतमोव्याप्ताननः २२ .... .... किं पुनर्येतीवामलतेजसा विरहिता हीनाश्च दीना भुवि ॥ [ ४१ ] यं प्राप्य विजिजत पूर्वसकलगुणं पालिता२३ ... ... ...पि सगराद्यैः [1] प्रियनाथलाभ तुष्टा वसुधापि सकामतामाप ।। - [४२ ] तेनेदमनिलविद्युच्चंचलमवलोक्य जीवि पतरूं बीजु 'ब' १ ... ...तमसारं [ । ] क्षितिदानपरमपुण्यः प्रवर्तितो धर्मदायोयं ॥ [ ४३] ___ स च समधिगताऽशेषमहाशद्वमहा२ ... ...सामंताधिपतिधारावर्ष श्रीध्रुवराजदेवः सर्वानेव यथासंवध्यमानकात्रा ष्ट्रपतिविषयपतिग्रा३ मकूटायुक्त नियुक्तकाधिकारिक वासापकमहत्तरादिन्समनुदर्शयत्यस्तु वः सवि दितं यथा मया ४ मातापित्रोरात्मनश्चैहिकामुष्मिकं पुण्ययशोभिवृद्धये ॥ विप्रोभूद्भद्रपल्या वहुधन जनतासंकुलायां ध५ रायां (।) ख्यातः श्रीढोडिनामा जनितजनसुखोऽध्वर्युसब्रह्मचारी । यस्मिन्न___ थिजना( :) ददत्यविरतं प्रा६ ज्यं कृतान्नादिकं (1) निश्चितोदरपूरणः समभवन्दुभिक्षकालेष्वपि ॥ [ ४४ ] वेन्नां स लब्ध्वाध्रुवराजदेवात्सपाया तस्मिन् स्वर्गीभुते. ५. १८ पाया यशस्याग, यदाप्नोति नो. ५. २१ वांया सदश्य. ५. २२ पांथा पुन. For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ७ त्रं ददौ सर्वजनोपकारि । दिने दिने यस्य गृहे नरेन्द्राः सहस्रशो भुंजते भूसु राश्च ॥ [ ४५ ] तस्य सुतः स८ त्रपतिः नेन्नप्यनामा तत्पुत्राय लाक्षायणसगोत्राय जोजिभाअभिधानाय कान्त पुरप्रति९ वृद्धषोडशोत्तरग्रामशतान्तः पाती पाराहणकं ग्रामः यस्याघा१० ... ... ... ... टनानि पूर्वस्यां दिशि कुंडीरवल्लिका नाम ग्रामः दक्षिणतः वेन्नाहारांतः पा११ ... ... ती खौराच्छकं नाम ग्रामः तथा दक्षिणत एव जोणन्धा नाम ग्रामः पश्चिम१२ तः मोत्तकाभिधानं ब्राह्मणस्थानं उत्तरतः मोइवासकं नाम ग्रामः १३ एवमयं चतुराघाटनोपलक्षितः सोद्गः सपरिकरः सवृक्षमालाकुलः ससीमाप यन्तः सदंड१४ ... ...दशापराधः सोत्पद्यमानवेष्टिकः सधान्यहिरण्यादेयोऽचाटभट प्रवेश्यः सर्वराजकीयानामहस्त१५ ... ...प्रक्षेपणीयः भूमिच्छिद्रन्यायेन आचंद्राळणवक्षितिसरित्पर्वतसमका लीनः पुत्रपौत्रान्वयः १६ क्रमोपभोग्यः पूर्वदत्तदेवदायब्रह्मदायरहितः अभ्यंतर सिध्या शकनृपका लातीतसंवत्सरश१७ तेषु सप्तस्वेकूननवत्यधिकेष्वकतः संवत् ७८९ ज्येष्ठागावास्यायां आदित्य[ प्र] हणपणि १८ श्रीभृगुकच्छे नर्मदायां मूलस्थानतीर्थे स्नात्वा सत्र प्रवर्तनाथं वलिचरुवैश्वदे वाग्निहोत्रादि१९ क्रियोत्सर्पणात्थं च उदकातिसग्र्गेण दत्तः अतोस्योचितया ब्रह्मदायस्थित्यामुं. जतो भोजयतः पतरूं त्रीजें १ कृषतः कर्षापयतः प्रतिदिशतो वा न केनचित्परिपंथना कार्या । तथागामि नृपति भोगपतिभिरस्म२ द्वंश्यैरन्यैर्वा सामान्यभूदानफलमवेत्य विद्युल्लोलान्यनित्यान्यैश्वर्याणि तृणाग्र लमजलविंदुचंचलं च जीवितमा३ कलय्य स्वदायनिर्विशेषोयमस्मदायोनुमंतव्यः परिपालयितव्यश्च । यश्चाज्ञानति मिरपटलावृत्तम् ४ तिराच्छिद्यादाच्छिद्यमानं वानुमोदेत सपंचभिव्हापातकैरुपपातकैश्च संयुक्त[:] स्यादित्युक्तं भगवता वेदव्यां५. ४ पायो वेद. For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ राष्टकट राजा ध्रव ३ जानुं भरूचनुं दानपत्र ५ सेन व्यासेन ॥ पष्टि वर्षसहस्राणिः स्वर्गे तिष्ठति भूमिदः। आच्छेत्ता चानुमंता ___ च तान्येव नरके वसेत् ॥ [ ५६ ] विंध्या ६ टवीप्दतोयासु श्रुष्ककोटरवासिनः । कृष्णाहयो हि जायते भूमिदायं भरंति ये ॥ [४७ ] अग्नेरपत्यं प्रथमं सुवर्णं भूवैष्ण७ ... ...वी सूर्यसुताश्चगावः । लोकत्रयं तेन भवद्धि दत्तं यः कांचनं गां च ___ महीं[ च दद्यात् ॥ [ ४८ ] वहुभिर्वसुधा भुक्ता राजभिः सगरा८ ... ...दिभिः । यस्य यस्य यदा भूमि स्तस्य[ तस्य ] तदा फलं ॥ [४९] यानीह दत्तानि पुरा नरेन्द्रनानि धर्मार्थयशस्कारणि [[ ] निर्मा९ ... ... ...त्म्यवांतप्रतिमानी तानि को नाम साधुः पुनराददीत ॥ [ ५० ] ___ स्वदत्तां परदत्तां वा यत्नाद्रक्ष नराधिप । मही महिमतां श्रेष्ठ १० ... ... ... ...दानाच्छ्रेयोनुपालनं ॥ [५१ ] नायमत्यंतसंवासः कस्य चित्केनचित्सह । [ अस्ति ] स्वेन शरीरेण किमुतान्यैः पृथग्जनैः ॥ [ ५२] ११ प्राणेन धार्यते कायः स च प्रणः समीरणात् ॥ समीरश्चाति चपलः [ कृत ] मप्यायुरद्भुतं ॥ [ ५३ ] सप्तलोकैक१२ नाथस्य विष्णोरपि महात्मनः । नेयं नियतवासा श्री[ : ] किमुतान्यस्य कस्य चित् ॥ [ ५४ ] सामान्योयं धर्मसेतुः स. १३ ... र्वेषामिह भूभुजां । यतोतः पालनीयोयं काले काले महात्मभिः ।। [१५] ___ कोटिस्तु वाजपेयानां लक्षं विश्वजितां तथा [ । ] । सहस्रम१४ ... ... ...श्वमेधानां स्वहस्तश्चैव तत्समं ॥ [५६ ] इति कमलदलांवुवि न्दुलोलां श्रियमनुचित्यमनुष्यजीवितं च । अतिविमलमनोभि१५ ... ... ... ...रात्सनीनैः नहि पुरुषैः परकीर्तयो विलोप्याः ॥ [ ५७ ] श्रीमच्छंभतुंगसुतो धारावर्षानुजः रणे येन निनित्य वैरिव... ... ... ...ग्गं राज्यं विहितं स्थिरं भ्रातुः ।। [५८ ] भस्मीकृत्या रिसेना यगजबहुलामप्यसंतुष्टभावो ब्रह्माण्डं व्याप्तुकामः पृथुच१७ ... ... ... ...टुलशिखाभासुरः क्रोधवह्निः । दृष्टः पद्मासनाधैर्गगनत लगतैर्यस्य गीर्वाण वृन्दैः ( स ) श्रीमगोविन्दराजो १८ ... ... ... ...निरुपमविहितो शासने दूतकोत्र ॥ [ ५९ ] लिखितं चेदं सांधिविग्रहिक श्रीकल्याणे नेति ॥ १९ ... ... ... स्वहस्तोयं मम श्रीध्रुवराज देवस्व श्रीमदकालावर्ष देवसूनो[ : ] ॥ ५. पाया हरन्ति. ५. ८ जाने तस्य शानी नीय छे. ५. 11 पाया प्राणः. पं. १५ पायो नीनैन, श्रीमच्छुभ, नुजो, निर्जित्य. ५. १६ पायो सेनां ब्रह्माण्डं, पं. १७ पाया श्रीमद्गो. ५. १८ वायो विहितः. For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ गुजगतना ऐतिहासिक लख ભાષાન્તર (૧) જેના નાભિકમળમાં બ્રહ્માએ વાસ કર્યો છે તે ( વિષણું ) અને હર જેનું શિર ઈન્દુ કલાથી ભૂષિત છે તે તમારી રક્ષા કરે. ( ૨ ) રાત્રિએ કિરણો ફેંકી તિમિર હણનાર અને મંડલાગ્ર ઉન્નત ક્ષિતિજ ઉપર કરીને પૃથ્વીમાં તેજ પ્રસરાવનાર નિર્મળ ઈન્દુ માફક વિશ્વવ્યાપી યશવાળે, નિર્મળ તેજ સંપન્ન, અસિ ઉંચી કરી અને આગળ કુચ કરી શત્રુઓને હણનાર રાજસિંહ ગોવિંદરાજ નૃપ હતા. ( ૩ ) તેની સામે વીર યોદ્ધાઓથી પ્રકાશતી સેના આવતી રણમાં જોઈ, સદા તે અધર કરડી અને ભ્રમર ગુંથી, અસિ, કુળ, હદય અને વૈર્ય ઉચું કરતે. ( ૪ ) જ્યારે મહાયુદ્ધમાં તેનું નામ તેના શત્રુઓ સૂણુતા ત્યારે તેમના કરમાંથી અસિ મુખમાંથી શોભા, અને હદયમાંથી ગઈ આ ત્રણ ચીજે નિરન્તર સહસા તેમની પાસેથી સરી જતી. ( ૫ ) વિશ્વવિખ્યાત ઉજજવળ યશવાળે. દુઃખી જનનું દુઃખ કાપનાર, હરિના પદના સ્થાનને સહાય કરનાર, સ્વર્ગના નૃપ સમાન, ઉદાર તેને પુત્ર શ્રીકક્કરાજ તેના પછી રાષ્ટ્રકુટ વંશનો મણિ થયે. ( ૬ ) ઉમદા રાફટના મેરૂ પર્વત સમાન, અગિજનાં ભેદેલાં કુમ્ભમાંથી ઝરતા મદથી ઉજજવળ અને દંતપ્રહારથી ઉઝરડા થએલા ઝુંધવાળો, ભૂમિપર શત્રુઓનો નાશ કરનાર ઇદ્રરાજ નૃપ તેને પુત્ર હતો. ( ૭ ) તેને, ઈદ્ર સમાન, ચાર સાગરથી આવૃત અખિલ જગતને ઉપભેગ કરનાર, અને મહિમા પ્રાપ્ત કરનાર શ્રીદન્તિદુગરાજ પુત્ર હતે. (૮) તેણે મુઠ્ઠીભર ભૂથી સત્વરે કર્ણાટની અસંખ્ય સેનાનો પરાજય કર્યો અને કાચીશ, કેરલ, ચલ, પાથ, શ્રીહર્ષ અને વજીરને પરાજય કરવામાં તે દક્ષ હતે. ( ૯ ) તેના પરાક્રમથી તેણે મહાન ખડકની હારમાં આગળ વધતાં તરંગોનાં જળ પ્રકાશે છે તે રામસેતુથી હિમાલય જ્યાં વિમળ પ્રભાવાળા ખડકોના ઢગ હિમશિખાએથી કલંકિત થાય છે ત્યાં સુધી અને પૂર્વ અને પશ્ચિમના સાગરના રેતીવાળા કિનારાની સીમા સુધી આ જગને તેની રાજસત્તા નીચે આપ્યું. ( ૧૦ ) જ્યારે તે વલભરાજ વર્ગમાં ગયો ત્યારે પ્રજાને નહીં પીડનાર કક્કરાજને પત્ર કૃષ્ણરાજ નૃપ થશે. ( ૧૧ ) જેના બાહુબળથી અસંખ્ય શત્રુઓ પૂર્ણ નાશ પામ્યા હતા તે કૃષ્ણરાજનું ચરિત ( વસુદેવના પુત્ર )કૃ ણ સમાન નિષ્કલંક હતું. ( ૧૨ ) શુભતુંગના મહાન અથી ઉડેલી રજનાં વાદળથી સુર્યનાં કિરણો રેતું આખું નભ ગ્રીષ્મમાં પણ વર્ષ બાતુ આવી હોય તેવું લાગતું. ( ૧૩ ) તેણે યુદ્ધમાં આત્મભુજબળના ગર્વવાળા રાહુને તીફશુ અસિના પ્રહારથી પરાજય કર્યો અને સત્વર અનેક પાલિધ્વજથી ઉજજવળ થએલા “રાજાધિરાજ' અને “પરમેશ્વરના મહાશબ્દની પ્રાપ્તિ કરી. ( ૧૪ ) ચાર સાગરથી આવૃત્ત બની ભૂષિત થએલી પૃથ્વીને અને પવિત્ર શાસ્ત્રને પણ તે પાલક હતું. તે બ્રાહ્મણને ઘણું ઘી આપતા, અમરની સેવા કરતો, અને ગુરૂઓને માન આપતે. તે ઉદાર, મદવાળ, ગુણીજનમાં પ્રથમ અને લક્ષમીને વલ્લભ હતો. તેના મહાન તપથી સ્વર્ગનાં ફળને ઉપભેગ કરવા તે અમોના ધામમાં ગયો. | ( ૧૫ ) તેને, વલ્લભ નામથી વિખ્યાત, જગતના પરાજય કરેલા શત્રુઓની વધુઓને વિધવા બનાવવામાં દક્ષ, અરિના મસ્ત ગોનાં કુભ યુદ્ધમાં ક્ષણમાં ભેદનાર નાસીર (સૈન્યના 1 પાલિક્વજના અર્થ માટે મે ઈ. એ. જે. છ પા. ૧૧: ૨૪૫. . ફલીની નેટ. For Personal & Private Use Only www.ainelibrary.org Page #160 -------------------------------------------------------------------------- ________________ राष्ट्रकूट राजा ध्रुव ३ जानुं भरूचनुं दानपत्र આગલા ભાગ )ની ધૂળથી શ્વેત બનેલા શિર સહિત, સુર્યનાં કિરણાની ગરમી વેત છત્રથી દૂર રાખવામાં આવી હતી તેથી યુદ્ધમાં નિત્ય લીલાવાળી ગતિથી ચાલનાર શ્રીગોવિંદરાજ નામને પુત્ર હતા. ( ૧૬ ) તેને અનુજ શ્રી ધવરાજ મહાપ્રતાપી, અને અપ્રતિબદ્ધ વિકમવાળો હતો અને સર્વ નૃપને પરાજય કરીને ચહુડ પ્રતાપમાં ઉષાના સૂર્ય સમાન ક્રમે થયે હતે. ( ૧૭ ) જ્યારે સનપિમાં મણિ તે રાક્ટને નાયક થયો અને જ્યારે તે જે ધર્મ પરાયણ હતો, જે અમૃત સમાન ગુણોને સાગર હતો, જે સત્યવ્રતપરાયણ હતો અને જે પૃથ્વીમાં સાગરના કિનારા સુધી રાજ્ય કરતા ત્યારે તે સારા નુપથી અખિલ જગત નિત્ય આનદ પામતું( ઉચ્ચારતું ) “ ખરે સત્યયુગ પુનઃ આવ્યો છે.' ( ૧૮ ) ત્યારે તે ચાર સાગર સહિત અખિલ રાજયમાં ધર્મરાજય કરે ત્યારે જનના હૃદયમાં અતિ આનંદ થયો. ( ૧૯ ) તેને તેના વંશનું ભૂષણ, ઉદાર, જનેને પ્રિય, પ્રતાપ ધનવાળો, મહાન વિકમથી નિજ શત્રુઓને સંતાપનાર અને ગુણીજનોથી આ જગમાં સર્વત્ર વ્યાપેલા યશવાળે ગેવિંદરાજ પુત્ર હતા. ( ૨૦ ) જગમાં વિખ્યાત તેનું બીજું નામ પૃથ્વીવલ્લભ હતું. સહાય વિના તેણે ચાર સાગરથી આવૃત થએલી પૃથ્વી વશ કરી. ( ૨૧ ) પછી તેની ખેંચેલી અસિના પ્રહારથી મહાયુદ્ધમાં દુઃખી થતા તે નપના મંડળ સહિત તેમને સને એકત્ર સહાય વિના બાંધી, લક્ષમીને સ્થિર બનાવી તેને પિતાની ઉત્તમ, અને ઉજજવળ ચૌરી ધારણ કરવા ફરજ પાડી અને પીડાતા ગુરૂઓ, દ્વિજ, સંતો, મિત્રો અને બધુજનથી ઉપભેગ થાય તેવી તેને ( લક્ષ્મીને) બનાવી. | ( ૨૨ ) જ્યારે આ વીર જેની સમીપમાં શત્રુઓ કંપતા તે સ્વર્ગમાં ગમે ત્યારે સદગુણ માટે વિખ્યાત તેને પુત્ર શ્રી મહારાજ શર્વ નૃપ થયો. ( ૨૩ ) સર્વ આર્થિજને અભિલાષ પૂર્ણ થયાથી તુષ્ટ થયા હોવાથી તેણે અમેધવર્ષ(વૃથાદાનવૃષ્ટિ ન કરનાર )ના અપર નામની અર્થની સત્યતા પૂર્ણ સત્ય કરી. (૨૪) તેને પિતૃગૃક શ્રીઇન્દ્રરાજ, જે શત્રુઓના ગડમાંથી લક્ષ્મી અદૃશ્ય થવાનું એક જ કારણ રૂપ હતો અને જે ગુણાથી નૃપમંડળનાં હદય વિસ્મિત કરતા તે, નૃપ થયે. રાજ્યશ્રી અન્ય નૃપને છેડી તેની, પ્રેમથી વિષય પ્રકટ કરી, સેવા કરતી અને તેના રવભાવનું સર્વ કવિઓ પાસે મેટેથી ગાન કરાવતી. | ( ૨૫ ) જેના મિત્રો ધનુષપ્રગમાં પ્રવીણ હતા અને તેના માટે મરણ માટે માન લોકે તૈિયાર હતા, જે સદાચારી હતા, જે સર્વ અન્ય ગૃપમાં કોમાં અધિક હેઈ, જગમાં સર્વ દિશામાં ઉન્નત થતા હતા, જે એકલો જ મદવાળા શત્રુઓની પડતી કરવા સમર્થ હતું અને જે સૂર્ય સમાન હોઈ તેના સ્વામિએ તેને આપેલા લાટ દેશનું રક્ષણ કરતો તે નૃપ પોતાના રાજ્ય વિરૂદ્ધ કેની શત્રુતાને ભય રાખતું ? ( ૨૬) તેને, અતિ પ્રતાપી, શાસ્ત્રાર્થ જ્ઞાનમાં રસ લેનાર ચિત્ત વૃત્તિવાળો, ઉઘાડી રીતે પુરાતન સ્વરિત નામ શ્રી કકકરાજ અને અન્ય ગણ નામ ધારનાર પુત્ર હતો. ( ૨ ) તેને, તેના વંશનું ભૂષણ, નયનિપુણ વીર, રાજ્યભાર સંભાળનાર, અનેક બધુ જનને શ્રીમાનું બનાવી પ્રસન્ન કરનાર, પાર્થ( અર્જુન )ને ધનુષ ના દક્ષ પ્રયાગ )માં સદા સમાન, ગુણ જનામાં પ્રથમ શ્રી કકરાજ નામને પુત્ર જન્મ્યા હતા, For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ गुजगतना ऐतिहासिक लेख ( ૨૮ )દાનમાં, ( Bગ્ય ) મદમાં, સદ-આજ્ઞામાં, શૌર્યમાં, અને વિકમમાં તેના સમાન અન્ય નૃપ છે કે નહીં તે જાણવાની જિજ્ઞાસાવાળો તેને યશ પૃથ્વીમાં ભ્રમણ કરે છે. | ( ર ) તરવાર મ્યાનમાંથી ખેંચનાર ખાઠના બળથી, અતિમદથી ફલાઈ ગએલા અને પરસ્પર દ્રઢ રીતે એકત્ર થઈ સ્વેચ્છા મુજબ દેશ ગ્રહણ કરનાર રાષ્ટ્રકૂટોનું મંડળ જે ઘણું દુર્થવસ્થિત હતું તે જિતી લઈ અા વર્ષના વિખ્યાત નામથી રાજ્ય કર્યું. ( ૩૦ ) તેને, પુત્ર માટે અભિલાષ રાખનારને, સદગુણી, ઉદાર, મહાપ્રતાપી, કૃતવીર્ય સમાન શૌર્યસંપન્ન અને સર્વ નુપમંડળને વશ કરનાર ધ્રુવરાજ નામને પુત્ર જન્મ્યા. | (૩૧ ) જડ ચંદ્રને અથવા કુદરતી રીતે ઠંડો છે તે હિમગિરિને, અથવા અસ્થિર પવન કે તાપથી પીડતા સ્વભાવવાળા સર્ય અથવા ક્ષાર ઉદધિને તેની સાથે સરખાવી શકાય નહીં તેથી તેને કવિઓના ગીતમાં તે નિરૂપમ કહેવાય છે (૩૨) તે, રણના અગ્રે એકલે રહી અને વલ્લભની સેનાને નસાડી મૂકનાર અનેક શસ્ત્રના પ્રહારથી શુદ્ધ દેહથી સ્વર્ગમાં ગયે. (૩૩) તેના પુત્ર શ્રી અકાલવર્ષ સર્વ પ પાસેથી યશ હરનાર, જેને યશ સ્વર્ગમાં પણું ગયે હતા તે તેના વંશને આધાર હતો. (૩૪) તેણે કે જેના દુષ્ટ અનુજીવીઓ નિમકહરામ(રાજદ્રોહી) હતા તેણે વલ્લમની સેનાથી ચઢાઈ થએલું નિજ પિતાનું સામ્રાજ્ય સત્વર પાછું મેળવ્યું. ( ૩ ) શeતંગ વાણીમાં મૃદ, સત્યપરાયણ, શ્રીમાન, અનુજીવિનામાં પ્રેમાળ, મદવાળા અરિને ભય સમાન હતું અને મિત્રોનું શ્રેય કરનાર હતા. (૩૬) જ્યારે તે ધમાં નૃપે સ્વર્ગમાં ગમે ત્યારે સગુણમાં પ્રીતિવાળો, ધ્રુવરાજ સરખે ધમ, ધ્રુવરાજ પૃથ્વીને પ્રસન્ન કરતો. ( ૭ ) તેને (યુદ્ધ) માટે સામે ત્વરાથી મળવા આવતી પ્રબળ ગૂર્જર સેના, શત્રુ વલ્લભ પ્રતિપક્ષી થએલા બધુજને, અને અનુજના દગા તે સર્વ તેના ભયથી શાંત થઈ ગયાં. અહો ! નિરૂપમ નુપ? તારિ અસિને ચમત્કાર અદ્દભુત હતો. (૩૮) તેણે એકલાએ જ સહેલાઈથી યુદ્ધ માટે તૈયાર ગૂર્જરનું બલવાન સૈન્ય જે તેના બધુ જનેથી પુનઃ ભરપૂર હતું તેને નસાડી મૂકયું ( ૩૯ ) શુભતંગને પુત્ર અતિ ઉચ્ચ પદ પામ્યું તે કંઈ અદ્દભુત નથી. કારણકે હમણાં જ લિત થઈ, દાન અને શૌર્યથી સર્વથી ઉચ્ચ યશ તેણે પ્રાપ્ત કર્યો. | ( ૪૦ ) નિજ બાહબળથી પ્રાપ્ત કરેલું રાજ્ય તેના સેવકોને વહેંચી તેણે શત્રુઓને ભય ઉત્પન્ન કર્યો અને અભિલાષ પ્રમાણે દીનને અને અર્થ જનોને લક્ષમી આપી. ( ૪૧ ) મિહિરને શ્રી સાથે ચોગ હતો અને તે ઉમદા બધુજનના મંડળથી આવૃત હતો. તેણે પરાક્રમથી સર્વ દેશ જિતેલા હતા, છતાં પરાજયના તિમિરથી ઢંકાએલા મુખ સાથે તે, ધારાવર્ષનો પ્રતાપ નિજ પ્રતાપ કરતાં અધિક જોઈ અદ્રશ્ય થઈ ગયા. કેટલા તેજહીન, દુષ્ટ અને દીનજને પૃથ્વી પર તેની આગળ નષ્ટ નથી થતા ? ( ૨ ) પૃથ્વી સગર આદિથી પૂર્વ રક્ષિત હતી છતાં નિજ પૂર્વજોના કરતાં અધિક ગુણસંપન્ન પ્રિય પ્રીતમની પ્રાપ્તિ થઈ ત્યારે જ તેના મનોરથ પૂર્ણ થયા હતા તેથી આનંદ પામી. (૪૩) જીવિત પવન અને વિદ્યુત સમાન ચંચળ અને અસાર છે એમ માની આ મહાન ધર્માદાન તેણે આપ્યું છે. For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ राष्ट्रकूट राजा ध्रुव ३ जानुं भम्चनुं दानपत्र મહા સામંતનો અધિપતિ શ્રી ધવરાજ દેવ ધારાવર્ષ જેણે મહાશબ્દની પ્રાપ્તિ કરી હતી તે રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, આયુક્તક, નિયુક્તક, આધિકારિક, વાસાપક, મહત્તર આદિને તેમના સંબંધ અનુસાર આ શાસન જાહેર કરે છે - તમને જાહેર થાઓ કે આ લોક અને પરલાકમાં મારાં માતા પિતાના અને મારા યશની વૃદ્ધિ અર્થે મેં આપ્યું છેઃ () એક ધનવાન અને વસ્તીવાળા વિષયમાં, ભદ્રપલીમાં અવર્યુ-( વેદ ) સબ્રહ્મચારી, જનને સુખ આપનાર શ્રીદે નામને પ્રસિદ્ધ બ્રાહ્મણ હતું, જે વારંવાર રાંધેલું અન્ન આદિ દાન દેતા, તેથી અર્થિજનેને ઉદર પિષણ માટે દુકાળમાં પણ ચિંતા હતી નહી. | ( ૪૫ ) તેણે ધવરાજ દેવ પાસેથી ચેન્ના ગામ પ્રાપ્ત કરી, સર્વ સજજનના શ્રેય માટે તેણે સત્ર સ્થાપ્યું. તેના ગૃહમાં સહસ્ત્ર બ્રાહ્મણે અને રાજવંશી જને નિત્ય ભજન કરતા. તેને પુત્ર નેત્રય સત્રને અધિપતિ હત– તેના લાક્ષાયણ ગોત્રના, જોજિભા નામના પુત્રને, કર્માન્તપુર સાથે જોડાએલાં ૧૧૬ ગામ મધેનું પારાહણક ગામ આપ્યું છે. તેની સીમા –પૂર્વ કચ્છીરવલિકા; દક્ષિણે ના આહારમાંનું ખોરાછક ગામ અને જેણુન્ધા ગામઃ પશ્ચિમે મટ્ટક નામવાળું બ્રાહ્મણનું ધામઃ ઉત્તરે મોઈ વાસકગામ. ઉપર કહેલી સીમાવાળું આ ગામ ભક્તિથી ( શ્રદ્ધાથી ) ઉદ્વેગ સહિત, ઉપરિકરસહિત, સીમાપત વૃક્ષની હાર સહિત, દશ અપરાધનાં કાર્યોનો નિર્ણય અને દડની સત્તા સહિત, ઉદભવતી વેઠના હક સહિત, સુવર્ણ અને અન્નમાંની આવક સહિત, સૈનિકોના પ્રવેશ મુક્ત, રાજપુરૂષના હસ્તપ્રક્ષેપણુમુક્ત, ભૂમિછિદ્રના ન્યાય અનુસાર, પૂર્વ દે અને દ્વિજોને કરેલાં દાન વર્જ કરી, પુત્ર, પૌત્રો અને વંશના, ચંદ્ર, સૂર્ય, સાગર, પૃથ્વી, નદીઓ અને પર્વતોના અસ્તિત્વ કાળસુધી ઉપભેગ માટે શક નૃપના સમય પછી સંવત ૭૮૯, જેષ્ઠ, અમાસને સૂર્યગ્રહણ સમયે ભુગુકચ્છમાં, નર્મદા નદીમાં, મૂલસ્થાન તીર્થમાં ૨નાન કરી પૂર્વોક્ત સત્રના નિભાવ માટે, બલિ, ચ, વિશ્વેદેવ, અગ્નિહેાત્ર આદી વિધિ અનુષ્ઠાન માટે પાણીના અર્ધથી આપ્યું છે, જેથી કઇ પણ પ્રતિબંધ કરશે નહીં ... ... ... (૫૮) યુદ્ધમાં શત્રુઓને પરાજય કરનાર ધારાવર્ષના અનુજ, શ્રી શુભતુગના પુત્ર શ્રી ગવિદરાજે તેના ભાઈનું રાજ્ય અચલ કર્યું. • ( ૫૯ ) જેના કે અનલની પહોળી અને ચલ જ્વાળા, ગગનમાં સ્થાન કરતા શ્રદ્ધાઆદિ દેવોએ ગજ અને અશ્વથી પૂર્ણ અરિસેના ભસ્મ કરી સંતોષ ન પામવાથી વિશ્વમાં પ્રસ૨વા આતુર છે તેવી જોઈ, તે ( ગોવિંદરાજ ) નિરૂપમથી તેને, દતક આ દાનમાં થયેલ હતો. અને મહાસાંધિવિગ્રહીક શ્રી કલ્યાણથી આ લખાયું છે. આ મારા શ્રી અકાલપના પુત્ર શ્રી ધ્રુવરાજ દેવને સ્વહસ્ત છે. For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ નં૧૩૦ અમેઘવર્ષ ૧ લાનાં સંજાનનાં તામ્રપત્રો શ. ૭૯૩ પૌષ માસ આ પતરાં મુંબઈ ઇલાકાના થાણું પરગણામાંના સંજાન ગામમાંથી કઈ પારસી ગૃહસ્થને મળ્યાં હતાં અને તેણે પ્રો. શ્રીધર ભાંડારકરને આપેલાં હતાં. તેણે જ, બે છે. ૨. એ. સો . ૨૨ પા. ૧૧૬ મે તેમાંના બે લેક ઉપર નોટ પ્રસિદ્ધ કરી હતી. તેમાં બતાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રકૂટ રાજા ગોવિદ ત્રીજે, પ્રતિહાર રાજા નાગભટ, કનાજને અધિપતિ ચકાયુધ અને ગૌડ ૨ાજા ધર્મપાલ આ બધા સમકાલીન હતા. રાષ્ટ્રકુટ અમોઘવર્ષનું આ પહેલામાં પહેલું પ્રમાણ ભૂત તામ્રપત્ર છે. પતરાં ત્રણ છે અને તે દરેક ૧૮ ઇંચ લાંબું અને ૧૦y ઇંચ પહોળું છે, કે જરા જાડી રાખેલી છે, તેથી લખાણનું રક્ષણ થાય છે. પહેલું અને ત્રીજું અંદરની બાજુએ જ અને બીજું બન્ને બાજુએ કેતરવામાં આવેલું છે. પતરાં મજબુત લંબગોળ કડીથી બાંધેલાં છે. કડી ઝૂ ઇંચ જાડી છે અને તેને વ્યાસ ૪” અને ” છે. પતરાંને એક બાજુ કાણાંમાંથી કડી પસાર થાય છે. કડીના છેડા રેવેલા છે અને તે ઉપર ચરસ સીલ છે જે ૧ ઇંચ ઉંચી અને પહોળી છે. સીલમાં ગરૂડની મૂર્તિ છે અને તેના બન્ને હાથમાં સર્ષ છે. ગરૂડના કાનની ઉપર બે તક્તીઓ છે પણ તે શું છે તે કપી શકાતું નથી. ગરૂડની જમણી બાજુ ઉપરને ખૂણે ગણપતિ અને નીચેના ખૂણે પછી અને દીવે છે. ડાબી બાજુ એ ઉપરના ખૂણે દેવી છે જે સિંહની પાસે ઉભેલી છે અને જમણા હાથમાં સૂવે છે. તેની નીચે પીછી છે અને તળે સ્વસ્તિક છે. વચમાં નીચે જમાવવિશ્વ એ અક્ષરો છે. કેતરકામ સ્પષ્ટ અને સાદી રીતે કરવામાં આવેલ છે. પણ મુસદ્દામાં ભૂલ હશે તેથી પતરામાં પણ ભૂલો ઘણી છે. અક્ષરે રાષ્ટ્રકૂટના બીજા લેખના અક્ષરોને મળતા આવે છે. ભાષા આખા લેખમાં સંસ્કૃત જ છે. શરૂવાતના ઝું અને સ્વરિત બાદ કરીએ તે બાકીને લેખ પં. પ૭ ( ત્રીજા પતરામાં) સુધી બધે પદ્યમાં છે. કલેક ૨૩ અને ૩૬ ના છંદ મત્તેવિકીડિત છે, જે સાધારણરીતે સાહિત્યમાં જોવામાં આવતું નથી. આ લેખના કેટલાક ફેકો પ્રો. કીલહેર પ્રકટ કરેલ અમોઘવર્ષના કેન્ગરના લેખના શ્લોકો સાથે મળતા આવે છે. આ લેખના ૨, ૩, ૬, ૮, ૧૦-૧૨, ૨૭, ૨૯, ૩૬, ૪પ અને ૫૦-૫૩, તેના ૨ થી ૧૫ લેકની સાથે મળતા આવે છે. રાષ્ટફટ રાજા અમોઘવર્ષે આ દાન કરેલ છે અને તેને . ૫૭-૫૮ માં પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર જગતુંગદેવના પાદાનુધ્યાત, પરમભટ્ટારક મહારાજાધિરાજ, પરમેશ્વર પૃથિવીવલ્લભ, વલભનરેન્દ્રદેવ એમ વર્ણવ્યા છે. અમેઘવર્ષ પિતાની રાજધાની માન્યપેટમાં રહેતો હતો ત્યારે શક સં. ૭૯૩ માં બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર અને અતિથિતર્પણ ક્ષિા માટે સંજાન પાસેની ચોવીસીમાંથી ઝરિવલિકા ગામ ચાર બ્રાહ્મણને આપ્યાની હકીકત તેમાં છે. દાન લેનાર બધા બ્રાહ્મણો બહુવૃચ શાખાના છે. તેમાંના બે (૧) સાવિકૃવારના પૌત્ર અને ષડંગવદ ગેલને દીકરો નરસંહ દીક્ષિત અને (૨) ભટ્ટનો પૌત્ર ગોવિંદ ભદ્રને દિકરો કમવિદુ રક્ષાદિય ભરદ્વાજ ગોત્રના હતા. ત્રીજે દાવંડ ગયિસડાસને પૌત્ર વિણભટ્ટરો દીકરો થઇંગવિન્દ્ર ત્રિવિકમ વમુખ ગોત્ર હતો અને એથો હરિભટ્ટને પૌત્ર ગેવાદિત્યભટ્ટને દીકરે કેશવ-ગહિયસહાસ વત્સ ગોત્ર હતું. તે બધા કરહાડ પરગણાના હતા અને કદાચ કરવાડા બ્રાહ્મણ હશે. ૧ એ. ઈ. વ. ૧૮ પા ૨૩ ૫ . આર. ભાંડારકર ૨ એ. ઈ, . ૧ પા. ૨૯ For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ अमाधवर्ष १ लाना संजानना ताम्रपत्रा શરૂવાતમાં એ પછી ચાલુ મંગળાચરણનો લેક છે. ત્યારપછીના કલેકમાં વીરનારાયણની સ્તુતિ છે. નારાયણુમાં વંશત્પાદક નારાયણને જ નહીં, પણ અમેઘવર્ષનું તે બીરૂદ હોવાથી તેને પણ ઉલ્લેખ હશે. કલોક. ૩-યદુવંશમાં પૂચ્છકાજનો દીકરો ગોવિંદ હતો. આ ગોવિંદ મા ખેટના રાષ્ટ્રકૂટવંશને ગોવિદ ૧ લે સમજો. ક. ૪-૬ તેના પછી કર્ક ગાદીએ આવ્યો. લૈ. ૭ તેના પછી ઇંદ્રરાજ થયે ખેટકના ચાલુક્યની દીકરી રાક્ષસવિવાહથી પર હતે. ખેડા( ખેટક )ના ચાલુકય એટલે કે બાદામિમાં રાજ્યકર્તા ચાલુયની શાખા ગુર્જર ચાલુકય સાથે ઇન્દ્રરાજ આખડ હતું, એમ આ ઉપરથી સમજાય છે. શક ૬૭૯(૭૫૭ ઈ. સ. )નાં આન્ગોલી ચારોલી( સુરત પરગણામાં )ના તામ્રપત્રમાં રાષ્ટ્રકુટની વંશાવળી નીચે મુજબ છે, ( ૧ ) કર્ક, (૨) તેને દીકરો ધ્રુવ, ( ૩ ) તેવા દીકરો ગોવિદ, (૪) તેને દીકરે કે બીજે. આને મહારાજાધિરાજ, પરમેશ્વર, પરમ ભટ્ટારક ઇત્યાદિ કહેલ છે તેથી અનુમાન થાય છે કે ૩ જો અને ૪ છે તે દક્તિદુર્ગના પિતા ઇન્દ્રરાજની ઉપરના ગોવિંદ અને કર્ક હોય. પરંતુ જ્યારે કર્ક માટે શ. ૬૭૯ મળે છે ત્યારે સામનગઢના તામ્રપત્રમાં તેના પૌત્ર દક્તિદુર્ગ માટે શ. ૬૭૫ ની સાલ આપી છે. પણ આ સામનગઢ. નું તામ્રપત્ર દાનવિભાગમાં બનાવટી છે એમ છે. ફલીટેઝ બતાવ્યું છે અને લિપિ વિગેરે ઉપરથી પણ ડો. વી. એસ સુકથંકરે જ બનાવટી જાહેર કરેલ છે, તેથી ઉપર બતાવેલું સામ્ય બંધબેસતું આવે છે અને દક્તિદુર્ગ પહેલાં તેના પૂર્વજો દક્ષિણ ગુજરાતમાં હતા એમ પૂરવાર થાય છે. . ૮ ઇન્દ્રરાજ પછી દક્તિદુર્ગ ગાદીએ આવ્યો. . ૯ તેણે ઉજજનમાં હિરણ્યગર્ભવિધિ કરી ત્યારે ગુર્જર અને બીજા રાજાઓને પ્રતિહાર બનાવ્યા. ઈલોરાના દશાવતારની ગુફાના લેખમાં દન્તિદુર્ગને મહારાજ શર્વ લખ્યો છે અને તેણે ઉજનમાં મહાદાન કર્યાની હકીક્ત પણ આપેલ છે. આ ઉપરથી એમ પણ સમજાય છે તે પ્રતિહારનામે ગુર્જર વંશ ઉજજનમાં તે વખતે રાજ કરતો હતે. તેથી પ્રતિહારવંશના રાજાઓ મહદય( કનોજ)માં વસ્યા તે પહેલાં રજપુતાનાના ભિનમાલમાં નહીં પણ ઉજજનમાં રહેતા એમ માનવાનું કારણ મળે છે. હે. ૧૦ દક્તિદુર્ગ પછી શુભતુંગ વલ્લભ એટલે કે કૃષ્ણ ૧ લો થયે. તેણે ચાલુક્યની સત્તા છીનવી લીધી એમ લખ્યું છે. કેલો. ૧૨ તેના પછી પ્રભૂતવર્ષ એટલે કે ગોવિંદ બીજે થયો અને ત્યારપછી ધારાવર્ષ એટલેકે ધ્રુવ થયે, લે. ૧૪ ધ્રુવે ગંગા અને યમુના વચ્ચે નાસતા ગૌડરાજાનાં છત્ર વિગેરે પડાવી લીધાં હતાં. ધ્રુવનો સમકાલીન થઈ શકે એ ગૌડરાજા પાલ વંશને ધર્મપાલ અગર તેને પિતા ગોપાલ હોઈ શકે. તે વંશના લેખો ઉપરથી જોઈ શકાય છે કે ગોપાલ કાંઈ તેવો પરાકમી ન હોતે તેથી ધર્મપાલને આ ઉલ્લેખ હશે. પોતાના રાજ્યની બહાર તેની હાર થઈ તેથી એમ અનુમાન થાય છે કે કદાચ કનાજના રાજાની મદદે તે ગયે હોય. વડોદરાના તામ્રપત્રમાં ધ ગંગા અને યમુના વચ્ચેનો પ્રદેશ જિત્ય એમ લખેલ છે તેનાથી ઉપરના અનુમાનને ટેકો મળે છે. તે પ્રદેશ કનોજના રાજ્ય સાથે મળતો આવે છે, અને એમ લાગે છે કે વત્સરાજને હરાવીને પ્રવ ઉત્તર તરફ વધતો હશે ત્યારે ગૌડરાજા મદદે આવ્યા હોય તેને પણ હરાવી તેનાં છત્ર વિગેરે પડાવી લીધાં. શ્લો. ૧૫ ધ્રુવની કીર્તિ સ્વર્ગમાં પહોંચ્યાનું એટલે કે તે સ્વર્ગસ્થ થયાનું લખ્યું છે પ્લે. ૧૬ ધ્રુવને નિરૂપમને ઈલકાબ હતો અને તેને દીકરો ગોવિંદ ૩ ને ગાદીએ આવ્યો કે તરત ખંડીયા રાજાઓને કેટલાકને તેની ગાદી પાછી આપી અને મંત્રોની સલાહ વિરૂદ્ધ તેના બાપે કેદ કરેલ ગાંગ રાજાને છોડી મૂકો. ક. ૧૭, ૧૮, પિતાના મોટા ભાઈ રણુવલેક કંભદેવની ઉશ્કેરણીથી બાર ખંડીયા રાજા સાથે તેને ગાદીએ બેઠા પછી તરત લડવું પડયું હતું. ગાંગ રાજાએ ખંડણી આપવાની ના પાડી તેથી ફરી કેદ કરવામાં આવ્યો. ૪ ઈ. એ. વ. ૧૧ પા. ૧૧૦ * એ. ઈ. વ. ૧૪ પા. ૧૨૧ For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख શ્લો. ૧૯-૨૦ ગોવિંદ ૩ જાનાં ચાલુ વખાણું છે અને તેનું ત્રિભુવનધવલનું નવું બીરૂદ જાણવામાં આવે છે. પ્લે. ૨૧ ઉત્તરમાં વિજય યાત્રાએ નીકળ્યાનું વર્ણન છે. તેણે નાગભટ્ટ અને ચન્દ્રગુપ્તને હરાવ્યા. ગોવિંદ ત્રીજાને સમકાલીન હોઈ શકે તે મધ્ય પ્રાંતમાં કેશલ પ્રદેશમાં શ્રીપુર અથવા સિરપુરમાં રાજ્ય કરતે માત્ર એક જ ચન્દ્રગુપ્ત હતા. તે પાંડવ વંશને હતું અને પાંવ વંશ ૮ મી અને ૯ મી સદીમાં સર્વોપરી સત્તા ભગવતો હતે. નાગભટ્ટ તે પ્રતિહાર વંશના અવન્તિના રાજા વત્સરાજને દીકરે હતે. . ૨૩ હિમાલયના ઝરણાનાં પાણી તેના ઘોડા તથા હાથીઓએ પીધાં અને ત્યાં ધર્મ અને ચકાયુધને નમાવ્યા. તેને કીર્તિનારાયણનું બીરદ મળ્યું. ધર્મ તે પાલવંશને ધર્મપાલ હો જોઇએ અને ચકાયુધ તે ધર્મપાલ મારફત કાજની ગાદી જેને મળી હતી તે હવે જોઈએ. શ્લો. ૨૪ હિમાલયથી ગોવિંદ ત્રીજે નર્મદા તરફ વળ્યો અને પૂર્વ તરફ વળીને નદીને કાંઠે કકે પ્રયાણ કરીને માલવા, કેશલ, કલિગ, વંગ, દાહલ અને એડકના પ્રદેશો જિત્યા. આંહી તેને વિકમનું બીરૂદ આપવામાં આવેલ છે. પ્લે. ૨૫ પિતાના શત્રુને દબાવીને નદીના બીજા કાંઠાતરફ ગયો અને વિધ્યાની તળેટીમાં રાજધાનીમાં રહ્યો. લે. ૨૬ મહારાજા શર્વ નામના નાના રાજાના રાજ્યમાં હતો ત્યારે તેને પુત્ર જન્મે, અને તેનું નામ મહારાજા શર્વ રાખ્યું. . ર૭-૨૮ જોષીએ તે પુત્રનું બહુ જ ઉજવળ ભવિષ્ય ભાંગ્યું. આ પુત્ર તે અમેઘવર્ષ અને રાજધાની તે શ્રીભવન હોવી જોઈએ એમ બીજું તામ્રપત્રો ઉપરથી ચેકસ થાય છે. ટ્યો. ૨૯ ગવંદના બીજાં બે બીરૂદ પ્રભૂતવર્ષ અને જગનંગ આપેલાં છે. . ૩૦-૩૨ ત્યાંથી ઉપડી દક્ષિણ તરફ પ્રયાણ કરી દ્રવિડ રાજા કેરલ, પાંડય, ચેલ અને ૫૯લવ વિગેરેને હરાવ્યા. તેમ જ કલિંગ, મગધ અને ગુર્જર રાજાઓને હરાવ્યાનું પણ લખ્યું છે. લે. ૩૩ બંડ ખેર કેટલાક ગાંગ રાજાઓને કેદ કર્યા અને હણ્યાનું પણ વર્ણન છે. હેલાપુરમાં રહીને તેણે લંકાના રાજાને નમાવ્યો. તેને રાવણનાં બે પૂતળાં મળ્યાં જે શિવના મંદિર આગળ કાંચીમાં જયસ્તંભ તરીકે ઉભાં કરાવ્યાં. આ હેલાપુર તુંગભદ્રા પાસે હતું તેથી માઈસેરના હસન પરગણાનું વેલાપુર અથવા એલર હોઈ શકે. લો. ૩૫-૩૬ ગોવિન્દ ૩ જ ગુજરી ગયા બાદ તેને દીકરા અમેઘવર્ષ ગાદીએ આવ્યા. . ૩૭–૪૧ અમેઘવર્ષ ગાદીએ આગ્યા પછી સામન્ત, સચિવ અને સ્વબાએ હુલ્લડ ઉઠાવ્યું. પરંતુ આર્ય પાતાલમલની મદદથી તે શમાવી દીધું. આ પાતાલમલ કેરું તે ખબર નથી. શ્રવણ બળગેળાના હોખમાં રાષ્ટ્રકૂટ ઈંદ્ર ૪ થાને સમકાલીન વજજલદેવને ભાઈ પાતાલમલ આવે છે પણ તે અમેઘવર્ષથી ઘણા કાળ પછી છે. શ્લોક ૪૭ લોકોને ઉપદ્રવ શાંત કરવા માટે રાજા કે જેને આંહી વીર નારાયણ કહે છે તેણે પિતાની ડાબી આંગળી કાપીને મહાલક્ષમીને અપણ કરી. આ મહાલક્ષમી તે કેલહાપૂર માંની દેવી હોય એવો સંભવ છે. લેક ૪૦ ગુપ્તરાળ કરતાં અમેઘવર્ષ ચઢીયાતા હતે એમ બતાવ્યું છે. ઐતિહાસિક સાધનની મદદથી એમ અનુમાન થઈ શકે કે આ ગુપ્ત રાજા સ્કંદગુપ્ત વિક્રમાદિત્ય હોય. દાનમાં આપેલું ગામ ઝરિવલિકા સંજાન ચાવીસી માં આવેલું વર્ણવ્યું છે. તેની સીમા નીચે મુજબ છે; પૂર્વ કલ્યુવી નદી દક્ષિણે ઉપલડુથ્થક નામનું ગામડું પશ્ચિમે નcગ્રામ અને ઉત્તરે ધન્નવલિકા નામનું ગામડું આવેલું હતું. આ બધાં સ્થળો નીચે મુજબ અત્યારે પણ મળી આવે છે. સંજન તે અત્યારે પણ તેજ નામે મશહુર છે. ઝરિવલ્લકા તે ઝરેલિ, કલ્લવી તે કાલ નદી અગર દાટો નામે ઓળખાય છે. ઉ૫લહથ્થક તે ઉપલાટ, નન્દગ્રામ તે નન્દનગાંવ અને ધનવલિકા તે ધાનેલી છે. મુંબઈ સર્વે શીટ નં. ૧૩૩ છે અને ૧૩૪ માં આ બધાં ગામે આપેલાં છે. For Personal & Private Use Only www.ainelibrary.org Page #166 -------------------------------------------------------------------------- ________________ अमोघवर्ष १ लानां संजाननां ताम्रपत्री अक्षरान्तर पतरूं पहेलं १ ओं [॥ ] स वोव्याद्वेधसा धाम यन्नाभिकमलं कृतं । हरश्च यस्य कान्तेन्दुक लया कमलंकृतं ॥ [१] अनन्तभोगस्थितिरत्र पातु वः प्रतापशीलप्रभवोदयाचल[1] २ शुराट्रकूटोच्छ्रितवंशपूर्वजः स वीरनारायण एव यो विभुः ।।। २ ] तदीयवी -यतयादवान्वये क्रमेण वा विव रत्नसंचयः [1] वभूर्व गोविन्दमहीप्रति वैः ३ प्रसाधनो पृच्छकराजनः ॥ [३] वभार यः कौस्तुभरत्नविस्फुरद्गभस्तिविस्तीर्णमुरस्थलं ततः [। ] प्रभातभानुप्रभवप्रभाततं हिरण्मयं मेरुरिवाभितस्तटं । [४] मनांसि ४ यत्रासमैयानि सन्ततं वचांसि यत्कीर्तिविकीर्तनान्यपि । शिरांसि यत्पादनतानि वै रिणां यशांसि यत्तेजसि नेशुरन्यतः ॥[६] धनुस्समुत्सारितभूभृता मही प्रसारिता ५ येन पृथुप्रभाविना । महौजसा वैरितमो निराकृतं प्रतापशीलेन सकर्कराट् प्रभुः ।। [६ ] इन्द्रराजस्ततोगृह्णात् यश्चालुक्यनृपात्मजां [1] राक्षसेन विवाहेन रणे खे६ टकमण्डपे ॥ [ ७ ] ततोभवदन्तिघटाभिमईनो हिमाचलादास्थितसेतुसीमतः[1] खलीकृतोद्वृत्तमहीपमण्डलः कुलाग्रणीर्यो भुवि दन्तिदुर्गरा, ॥ [ ५ ] हिरण्य७ गर्भं राजन्यैरुज्जयन्यों यदासितं[ 1] प्रतिहारीकृतं येन गुर्जरेशादिराजकम् ॥[६] स्वयंवरीभूतरणांगणे ततस्स नियंपेक्षं शुभतुंगवल्लभः [ । ] चकर्षचालुक्यकुलश्री ८ यं" वाद्विलोलपालिध्वजमालभारिणी ॥ [ १० ] अयोध्यसिंघासनाचामरो. __र्जितस्सितातपत्रोप्रतिपक्षराज्यभाक् [ 1 ] अकालवर्षों हतभूपराजको वभूवै राजे. ९ रिषिरशेषपुण्यकृत् ॥ [ ११ ] ततः प्रभूतवर्षोभूद्धारावर्षस्ततश्शरैर्द्धारावर्षायित येनसंग्रामभुवि भभुजा ॥ [१२] युद्धेषु यस्य करयालनिकृत्तशत्रमूनाङ्क वोष्णरुचिरासवपान१० मतः । आकण्ठपूर्णजठरः परितृप्तमृत्युरुद्वारयन्निव स काहलधीरनादः ॥ [१३] गङ्गायमुनयोर्मध्ये राज्ञो गौडस्य नश्यतः [1] लक्ष्मीलीलारविन्दानि श्वेतच्छ त्राणि यो हरेत् ॥ [१४] ११ व्याप्ता विश्वम्भरान्तं शशिकरधवला यस्य कीर्ति “समन्तात् पेंखच्छंकालिमुक्ता. फलशतशफरानेकफेनोम्मिरुपैः । पारावारान्यतीरोत्तरणमविरलं कुर्वतीव प्रयाता स्व. ૧ મૂળ પતરા ઉપરથી. ૨ ચિહ્નરૂપે છે. કે છંદ અનુષ્ટ્ર૪ વાંચે સુરાણ પ હ આ પ્લાક અને पछीना यारन वसंतति पायो बभूव ७ वांया महीपतिर्भुवः ८ पाय प्रसाधन पायो राजनन्दन ૧૦ વાંચો ચમાર ૧૧ વાંચો ત્રાસ ૧૨ વાંચો ચઢાવથી ૧૩ છંદ અનુણ્ય ૧૪ ઇદ વંશપથવિલ ૧૫ વાંચે यिन्या. १९ मनुष्१५ १७ वाय। श्रियं १८ बला; भारिणी १५ 241 4 पाना ने पंसस्यविस २० पाया सिंहासन 21 वाया बभूव २२ पाया राजर्षि २३ या शरैः । धारा २४६ अनुष्टु५ २५ पाये। पानमत्त २६ ६ पसंततिस। २७ पाया हरत् २८ पाया कीर्ति २८ पांय। च्यालि मने रूपैः For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख १२ र्ग' गोवाणहारद्विरदसुरसरि आँत्तराष्ट्रच्छेलेन ॥ [ १५ ] प्राप्तो राज्याभिषेक __ निरुपमतनयो ये स्वसामन्तवर्गात्स्वेषां स्वेषां पदेषु प्रकटमनुनय स्थापयिष्यानश१३ पाम् । पित्रा यूर्यं समाना इति गिरमरणीन्मन्त्रिवर्ग त्रिवर्गोयुक्तः कृत्येषुदक्षः क्षितिमवति यदोन्मोक्षयन्वद्धगंगं ॥ [ १६ दुष्टांस्तावत्स्वभृत्यो झटिति विघ. १४ टिती स्थापितान्येशपांशां युद्धे युद्धास ववौं विषमतरमहोक्षानिवोग्रान्स भग्री [1] मुक्ता सार्दान्तरात्मा विकृतिपरिणतौ वाडवाभिं समुद्रः क्षोभो नाभूद्विपक्षान१५ पि पुनरिखें तां भूभृतो यो वभार ।[१७] उपगतविकृतिः कृतघ्नगंगो यदुतितद___ण्डपलायनोनुवन्धाध्यपगतपदशंखलः खलो यस्सनिगलवन्धगले: १६ कृतस्स येन ॥ [१८] श्रीमानाता विधातु प्रतिनिधिरपरो राष्ट्रकूटान्वयश्री___सारान्सारामरम्यप्रविततनगरग्रामरामाभिरामामुमुिव्वश्वरीणां मकु१७ टभकरिकाश्लिष्टपादारविन्दः पारावारोरुवारिस्फुटरवरशनां पातुमुम्युद्यतो यः ॥ [१६ ] नवजलधरवीरध्वानगम्भीरभेरीखवधिरितविश्वाशान्तराँ१८ लो रिपुणां [1] पटुरवपदढक्काकाहलोत्तालतूर्यत्रिभुवनधवलस्योद्योगकालस्य कालः ॥ [ २० ] भूभृन्मूर्द्धि सुनीतपादविर्शरः पुण्योदयस्तेजसा कान्ताशे१९. दिगन्त – प्रतिपदं प्राप्तप्रतापोन्नतिः [ । ] भूयो "योप्यनुरन्तामण्टल युत(:) पद्माकरानन्दितो मार्तण्डै स्वयमुतरायणगतस्तेजोनिधिदुस्सहः ॥ [२१] सनाग२० भटचन्द गुप्तनृपयोर्यशौर्य' रणोस्वहार्यमपहार्य धैर्य विकलानथोन्मोलयत् [1] यशोजनपरो नृपान्स्वभुवि शालिसस्यानिव (1) पुन * पुनरतिष्टि२१ पत्स्वपद एव चान्यनिपि । [ २२ ] हिमवत्पर्वतनिर्भराम्वु तुरगैः वीताचं गैङ्गजै पतरूं बीजं प्रथम बाजु २२ र्द्धनितं मज्जनतृर्यकैद्विगुणितं भूयोपि तत्कन्दरे[ । ] स्वयमेवोपनतौ च यस्य महतस्तौ धर्मचक्रायुधौ (।) हिमवान्कीर्तिसरूपतामुपगतस्त ૧ વાંચે વા: ૨ વાંચે સઢિાર્ત ૩ વાંચો આ લોક તથા પછીના બે શ્લોકન ઇદ સુગ્ધરા ४ पायो यः ५ पायो वर्गान्स्वेषां । वायो न्यैः ७ वांये स्थापियष्यन्नशेषान् ८ पायो यूयं ९ वाय। वर्गे १० वाया न्बद्ध 11 पांया स्वभृत्या १२ वांया विघटितान् १3 पायो पाशान् १४ वांया बध्वा १५ पायो समग्रान् १९ पायो तान् १७ पाये। बभार १८ पाया बन्धात् [1] व्यपगत १५ वांया बन्ध २०७४ पुsuता॥ २१ पाये। विधातुः २२ वायो सारां सारा २३ वांया भिरामाम् । उर्वी २४ वांया पातुमभ्यु २५ ७६ ५। २६ वांया बधिरित. २७ पायो रिपूणां २८ ; भासिनी २८ वाया न्मूर्ध्नि ३० पाय। विसरः ३१ पाया प्यनुरक्त ३२ वाया मार्तण्डः 33 वांया मुत्तरा ३४७ साईसnिlsd 34 वाया चन्द्र ३१नायो यशोर्य 3७ पास रणेष्वहार्य ३८ पायो धैर्यविकलानथोन्मूलयत् 3 पाया रतिनि ४०७६ पृथ्वी ४१ पांगा निम्भराम्बु २ पायो पीतन ४४ पाय। गार गजे. For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ अमोघवर्ष १ लानां संजाननां ताम्रपत्री २३ त्कीर्त्तिनारायणः ॥ [ २३ ] त प्रतिनिवृत्य तत्प्रकृतभृत्यकर्मेत्ययः प्रतापमिव नर्मदातटमनुप्रयात पुनः [ । ] सकोशलकलिंगवेगिडहलौड्रक [ । ] - २४ न्मालवीं विलभ्य निजसेवकै स्वयमवूभुजद्विक्रर्मः ॥ [ २४ ] प्रत्यावृत्तः प्रातिराज्यं विधेयं कृत्वा रेवामुत्तरं विन्ध्यपादे [] कुर्व्वन्धम्र्म्माकीर्त्तनैः पुण्य[ वृ]न्दैरध्यष्टात्तान्सो " २१ चितां रौंजधानी' ॥ [ २५ ] मण्डलेशमहाराज सव्व यदभूद्भुवः । महाराज - सर्व्वस्वामी भावी तस्य सुतोजैनि ॥ [ २६ ] यज्जन्मकाले दैवज्ञैरादिष्ठ (ष्टं ) विषहो भुवं [ 1 ] भोक्तेति हि २६ मैंवत्सतुपर्यान्ताम्बुधिमेखलां [ ॥ २७ ] योद्धारोमोघवर्षेण वृद्धा ये व युधि द्विषः [ । ] मुक्ता ये विकृतास्तेषां भस्मतशृंखलेोद्धृतिः ॥ [ २८ ]त सन्स्वसंपूर्ण म प्रभूतवर्ष २७ नोरथः [ । ] जगतुंगस्सं मेरुव भूभृतामुपरि स्थितः ॥[ | ] उद[ ति ]ष्ठवप्रम्भंभक्तुं द्रविभूभृतां [ । ] सजागरणचिन्तास्थमन्त्रणभ्रान्तचेतसां । [३०] प्रस्थान हि के २८ वलं प्रचलति खच्छादिताच्छादिता धात्री विक्रमसाधनेस्सकलुषं विद्वेषिणां द्वेषिणां [ । ] लक्ष्मीरप्रसो लतेव पवनप्रायासिता यासिता धूलिन्नैव दिशो २९ गमद्रिपुयशस्सन्तानकं तनिकं [ ॥ ३१] त्रस्यत्केरलपाण्ड्य चौलिक नृपस्संपल्लवं पल्लवं प्रम्लानिं गमयन्कलिंगमगधप्रायासको यासकः[ । ]गर्जगुर्जर मौशौ-" ३० शौर्यविलयो लँकारयन्नुद्योगस्तदनिन्द्यशासनमतस्सद्विक्रमो विक्रमः ॥ [ ३२ ] निकृतिविकृतगंगाश्शृंखलोवद्धनिष्ठां मृतिमयुरनुकूला मण्डलेशा स्वभू ३१ त्या[ ।] विरेंज समहितेनुर्यस्य वाह्यालिभूमिं परिवृतिविष्ट्या वेगिनाथदयोपि ॥ [ ३२ ]राजामात्यवराविव स्वहितकार्यालस्यनष्टौ हठाद्दण्डेनैव नि ३२ यम्य मूकबधिरोंवानीय हेलापुरे [ ।] लंकीतच्छिल तत्प्रभुप्रतिकृती का ( ची )[ची ] मुपेतौ" ततः कीर्त्तिस्तम्भनिभौ शिवायतनके येनेह संस्थापितौ ॥''[ ३४ ] या १६ भलवडीत रवां तत उप प्रकृति ४ त्ययं वा वंग (वेगि अथवा वेगिनुं आंध्रराज्य थंडी महाय डशे.) १ वांया न्मालवान् ७ वांया सेवकैः ८ वां मत्रभुज ८ ६ पृथ्वी १० मुत्तरां ११ वा रध्यष्टात्तां स्वो १२ वांथो राजधानीं १३ ६ शालिनी १४ पायो मण्डलेशोमहाराजः शर्व्वः स्वो १५ वांय महाराजशः १६ ॥ तथा छीना यार सो अनुष्टुप् १७ वयो सेतुपर्यन्ताम्बुधि १८ वय बद्धा ये च ૧૯ વાંચા નળનુંન ૨૦ આંહીથી અનુક્રમે એ Àાકના છંદ શા લविठीडित २१ वांया मौलि २२ वां लंकारयन्कारयन्नुयोगे २३ वा शृंखलाबद्ध २४ वांथे। मण्डलेशाः स्वभृत्या २५ वयमभितेनु २६ परिवृतिमनु २७ ७६ भाविनी २८ वां ३० वयामुपेते ३१ पायो निभे ३२ वा संस्थापिते ३ छ शाहू विडित वधिरा २८ वां लंकातः किल ९९. For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ३३ स्यो कीर्तिस्तृलोक्यान्निंजभुवनभरं' भर्तुमासीत्समर्थः पुत्रश्चास्माकमेकस्सकलमिति ___ कृतं जन्म धमैरनेकैः [1] किं कर्तुं स्थेयमस्मिन्निति' विम३४ लयश पुण्यशोपानमार्ग' स्वर्गप्रोत्तुंगसौधैं प्रति रदनुपर्मः कीर्ति ( मे )वानु यात्तः(तः) ॥ [३५] वन्धूनी बन्धुराणी मुचितनिजकुले पूर्वजानां प्रजानी जाता३५ नां वल्लभानां भुवनभरितसत्कीर्तिमूर्तिस्थिती [1] त्रातुं कीर्ति सलोकां कलि. कलुषमथो हंतुमंतो रिपूणां श्रीमॉन्सिहासनस्थो वुधनुतचरितोमोघव३६ प प्रशॆस्ति ॥ [३६] त्रातु नम्रान्विजेतुं रणशिरसि पैरान्प्राथकेभ्या अ(1)___ दातं निव्वोढुं रूढिसत्यं धरणिपरिवृढो नेतृशोन्यैः [1]इत्थं प्रोत्थाय रसार्थ पृथुरवपद३७ ढक्कादिमन्द्रप्रघोषो येसोन्द्रस्येव नित्यं ध्वनति कलिमलध्वन्सैिनो मन्दिराने ॥ [ ३७ ] दृष्टातन्नवराज्यमूर्जि[ त ] वृहद्धर्मप्रभावं नृपं भूर्य षोडशराज्य ३८ वत्कृतयुग प्रारम्भ इत्याकुलः[। ]नश्यन्नन्तरनुप्रविश्य विषमो मायामयोसौ कलिः सौमन्तान्सचिवन्स्ववान्धवजनानक्षोभयत्स्वीकृताम् ॥ [३८] ३९ शठमत्रं प्रविधाय स्कूटशपथैरोशस्वतंत्री स्वयं विनिहत्योचितयुक्तकारिपुरुषान्सर्वे स्वयंपाहिणः [। ]परयोषिदुहिती स्वसेति न पु४० नर्भेद, पशूनामिव प्रभुरेवं कलिकालमित्यवसितं" सद्वृत्तमुधृत्तः ॥ [३६]वितत___ महिमधानि व्योम्नि संहृत्य धाम्नामितवति महतीन्द्रोमण्ड४१ रं ताराकाश् [। ]उदयमहिमभाजो प्राजितास्सप्रतापे विरतवति विजिलाश्चोजि. तास्तावदेव(:)" ॥ [४०] गुरुवुधमनुयातस्सार्यपातालमल्ली. ४२ दुदयगिरिमहिम्नो रट्टमार्तण्डदेवः । पुनरुदयमुपेत्योधृत्ततेजस्विचक्र प्रतिहतमथ कृत्वा लोर्कमेक पुनाति ॥ [ ४१ ] राजात्मा मन एव तस्य ४३ सचिवस्सामन्तचक्र पुनस्तनीत्येन्दियार्ग एष विधिवद्वागादयस्सेवकाः [। देह. स्थानमधिष्ठित स्वविषयं भोक्तु स्वतन्त्रः क्षमस्त१ पांय। व्याप्ता २ पायो स्त्रिलोकौनिज 3 पायो जन्म ४ वायो कर्तुं ५ वाय। स्थेय वयो सोपान ७ वायो सौधं । वायो यद सामने पछीना मे सोनास१० वाय। बन्धूनां ११ वाया बन्धुराणां १२ मणमा जानाम्प्रजानां छ 13 वांया मूर्तिस्थितानाम् १४ वायो कीर्ति १५ पाया सिंहा १६ वाया बुध १७ वायो वर्षः प्रशास्ति १८ पायो त्रातुं 1४ वयोन्प्रार्थकेभ्य २० समर्थः शहने उभे ४२.२१ वाय। यस्ये २२ पायो ध्वंसिनो २३ पायो बृह २४ पायो भूयः २५वायो युगप्रारम्भ २६ बायोन्सचिवान्स्वबान्धव ने स्वीकृतान् २७७६ शासlalsd २८ पायो मन्त्र २४ वायो कूट ३० पायो स्वतंत्राः ३१ पायो षिदुहि ३२ पायो काल इत्य 33 पायो मुहृत्ततः ३४ भत्तभडित ४ ५ पायो तारकाश्च ३१ ॥ तया पछीना मानो छ मतिनी ३७ पायो वुध ३८ पायो स्सोर्य. 3८ पायो त्योहत्त ४० पाये। मेकः 11 बायो स्तन्नीत्येन्द्रिय ४२ वायोटितः ४३ वायो भोक्तुं. For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ अमापवर्ष १ लानां संजाननां ताम्रपत्री बीजं पतरूं-बीजी बाजु. ४४ स्मन्भोक्तरि' सन्निपातविवशे सव्वेपि नश्यन्ति ते ॥ [ ४२ ]दोषानौषधवदनान निलवत्शुष्कन्धेनान्यग्निवत् ध्वान्तं भानुवदात्मपूर्वज४५ समाम्नायागतान्द्रोहकार्ने [1] संतापान्विनिहत्यं यः कलिमलं धाव्यादिसम्प्रान्ततः (।) कीर्त्या चन्द्रिक एवं चन्धवलच्छद्रत्रश्रिया। ४६ भ्राजितः ॥ [ ४३ ] यण्डाभिहतोत्तरोरिव फलं मुक्ताफलं मण्डलात् (।) यातं शूकरयूथवद्गहनतस्तन्मन्दिरं हास्तिकं । यत्कोपोग्र४७ दवाग्निदग्धतनवः प्राप्ता बिभूति पने (1) तत्पादोपनतप्रसादतनवः प्राप्तो'' विभूतिम्परे ॥ [ ४४ ] यस्याज्ञां परचक्रि" स्रजमिवाजस्रं शि४८ रोभिवहन्त्यादिद्गन्तिघटावलीमुखपटः कीर्तिप्रतानस्सतैः । ( 1 ) यत्रस्थ स्वकरप्र तापमाहिमा कस्यापि दूरस्थितः (।)तेजक्रान्तसमस्तभूमँदि४९ न एवासौ न कस्योपरि ॥ [ ४५ ] येद्वारे परमण्डलाधिपतयो दौवारिकैर्वारिकै. रास्थानावसरं प्रतीक्ष्य वहिरप्यध्यासिता यासिता । गाणिक्यं वरनमौ" ५० क्तिकचितं तद्धास्तिकं हास्तिकं (1) नादास्याम यदीति यत्र निजकं पश्यन्ति नश्यन्ति च ॥ [ ४६ ] सर्प पातुमसो दैदो निजतनुं जीमूतकेतोस्सुतः (।) श्यनायाथ शिविः क५१ पोतपरिरक्षार्थ दधीचोथिने । तेप्येकैकमतर्पयन्किलमहालक्ष्म्यै स्वावामांगुलिं लोकोपद्रवशान्तये स्म दिशति श्रीवीरनारायणः ॥ [४७ ] हत्वा भ्रातर५२ मेव राज्यमहरदेवीं च दीनस्ततो लक्षं कोटिमलेखयकिलं कलौ दाता स गुप्ता न्वयः [। ] येनात्याजि तनु स्वराज्यमसकृद्वाह्याथकैः का कथा (1) ही५३ तस्योन्नतिराष्ट्राकूढतिलेको दातेति कील्वपि ॥ [ ४८ ] स्वभुजभुजसनिस्त्रि शोगदंष्ट्राग्रदष्टप्रवल( वल )रिपुसमूहेमोघवर्षे मधीशे' । (।) न दध. ५४ ति पदमीतिव्याधिदुष्कालकाले (1) हिमशिशिरवसन्तग्रीष्मवर्षाशरत्हुँ ।[१४९] चतुस्ससुद्रपर्यान्तः समुंद्रं यत्प्रसाधितं [1] भमा समस्तभूपालमुद्राग. ૧ વાંચે રિમોmરિ ૨ આ તથા પછીના શ્લોકને છંદ શાર્દૂલવિક્રીડિત ? વાંચે દવે ૪ વાંચે न्द्रोहकान् ५ वायो संतापाद्विनि १ पाया चन्द्रिकयेव ७ पायो यद्दण्डाभिहतात्तरी । पायो लाद्यात वायो परे १० पायो प्राप्ता ११ वाया म्परे १२ वायो चक्रिणः १३ पाये। स्सितः १४ वायो यत्रस्थः १५ वाया तेजः क्रान्त १६ पायो यद्वारे १७ वांय बहि १८ वयो वररत्न १८ वायो नाद्यस्यामी २० पाया यदेति २१ पाया मसौ २२ वायो ददौ २३ पायो शिबिः २४ पायो स्ववामा २५ पायो लेखयत्किल २६ वाया तनु: २७ वाय। द्वाह्या २८ पाया हीस्तस्योन्न आने कूट २४ वायो कीामपि ३० वय भुजगनि भने प्रवल 3 पाया महीशे ३२ वांया काला 33 भासिनी ४ वाय पर्यन्त 3५ वाया स्वमुद्रं. For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ १०२ गुजरातना ऐतिहासिक लेख ५५ रुडमुद्रगो ॥ [ ५० ] राजन्द्रास्ते' वन्दनीस्तु' पूर्वे 'यपान्धा पालानीयोस्म दादैः [। ] ध्वस्ता दुष्टा वर्तमानास्सधर्म प्रार्थ्या ये ते भविनः पार्थिवेन्द्रीः [॥५१ ] मुक्त कै५६ श्चिक्रमेणापरेभ्यो"दत्तं चान्यैस्त्यक्तमेवापरैर्यत् [1] कैस्थानित्ये तत्र राज्य ___ महद्भिः कीर्ची धर्मः केवलं पालनीय" ॥[ ५२] तेनेदमनिलविद्युचञ्चलमलो५७ क्य जीवितमसारं । (।) क्षितिदानपरमपुण्यं प्रवर्तितो ब्रह्मदायोयं ॥ [ ५३ ] स च परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्रीजगतुंगदेवपादानुध्यातपर५८ मभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्रीपृथ्वीवल्लभश्रीमदमोघवर्षश्रीवल्लभनरेन्द्रदेवः कुशली सर्वानेव यथासम्वन्ध्यमानकान्राष्ट्रपतिविर्षयपति५९ ग्रामकूटयुक्तकनियुक्ताधिकारिकमहत्तरौदी समादिशत्यस्तु (॥) वस्संविदितं यथा मान्यखेटराजधान्यातस्थितेने मया मातापित्रोरात्मन( क )श्चैहिकामु. ६० त्रिकपुण्ययशोभिवृद्धये ॥+॥ करहडविनिर्गतभरद्वामामिवेश्यानां आंगिरसपारुह स्पत्यांनी भारद्वानाजेसेंब्रह्मचारिणे साविकूवारक६१ मइतपौत्रौंय । गोलसडगमिपुत्राय । नरसिघदीक्षित": । पुनरपि तस्मै विषय विनिर्गती । तस्मै गोत्रेच भष्ट्रपौत्राय । गोविद्गभट्ट६२ पुत्राय । रच्छादित्यक्रमईतः । तस्मिं देषे । वड्डमुखसब्रह्मचारिणे दावडिगहि यसहासपौत्राय । विष्णुभट्ट (1) पुत्राय । तिविम६३ षडंगमिः" । पुनरपि तस्मिं देषे वच्छगोत्रसब्रह्मचारिणे । हरिभट्टपौत्राय । गोवादित्यभट्टपुत्राय । केसवगहियसाहासैः । ___ पतरूं त्रीजुं ६४ चतुकीः नां वहचसखानी । पवं चतुकः ब्राह्मणांनी ग्रामो दत्तः संजाणसमीपव. र्तिनः चतविंशतिग्राममध्ये । रुरिवल्लिकानामग्रामः तस्य चाघाट1 मनुष्टु५ २ वायो राजेन्द्रा 3 पायो वन्वनीया ४ पायो येषां धर्म ५ पायो पालनी ६ पाये। दाद्यैः ७वांया स्वधर्म । वाया भावि ८ वांया पार्थि १० मा भने पछीना ने शालिनी ११ वाया भुक्तं १२ वांय। श्चिद्विक 13 वांयो कास्था १४ पायो राज्ये १५ वांय कीत्त्यै १६ वांया नीयः १७ वाया विद्युच्चञ्चल १८ वया ब्रह्म १८७४ मार्या २० पायो जगत्तंग २१ वांया सम्बध्य २२ वाया महत्तरादीन् २३ पायो धान्यवस्थितेन २४ वायो भरद्वाजाग्निवेश्यांगिरसबार्हस्पत्यान २५वायो द्वाजगोत्रसब्रह्म २१ वयो क्रमवित् २७ पायो षडंगवित् २८ वांया नरसिंहदीक्षिताय २८ पायो तद्विषय 30 पायो विनिर्गताय 31 वांया तस्मिन् ३२ पायो क्रमविदे 33 पाया तीस्मन्देशे ३४ वया ब्रह्म ३५ वांया त्रि १ वांये। गविदे 3७ वांया तस्मिन्देशे 32 पाया वत्स भने ब्रह्म ३८ पाये। केशव भने साहासाय ४० पायोकानां ४१ पाया बढुंचशा ४२ वाय। एवंचतुष्कस्यवा ४३ वाय। वर्तिचतुर्विशति. For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ अमोघवर्ष १ लानां संजानना ताम्रपत्रो ६५ नानि': पूर्व्वतः कल्लुवी समुद्रगामिनी नदी । दक्षिणतः उप्पलहत्थकं भट्टग्रामः | पश्चिमतः नन्दग्रामः । उत्तरतः धन्नवल्लिकाग्राम: । अयं ग्रामस्य संज्जाने ६६ पत्तने शुंकंन शुष्णयामिग्रामं संवृक्षमालाकुलं भोक्तव्यं । एवमयं चतुराघाटनोपलक्षितः सोद्रंगस्सपरिकरः सदण्डदसपराधेः सभूतापात्तप्रत्ययः सोत्प६७ द्यमानविष्टिकः सधान्यहिरण्यादेयः अचाटभटप्रवेश्यः सर्व्व राजकीयानामहस्तप्रक्षेपर्णायाँ आचन्द्रार्कार्णवक्षितिस रिस्पर्व्वतसमकालिनः पुत्रपौत्रान्वयक्रम - ६८ पभोग्यः पूर्व्वप्रत्यब्रह्मदेवदायरहितोभ्यन्तरसिद्ध्यायें भूमिच्छिद्रन्याएनं शकनृप - कालातीत संवत्सरशतेषु सप्तसु नवतृतयत्यधिकेषु नन्दन संवत्सरान्तर्गतपुष्य. ६९ मास उत्तरायणमहापर्व्वणि वैलिचरुवैश्वदेवाग्निहोत्रतिथिशं ( सं ) तर्पण अद्यो. दकादिसर्गेण प्रतिपादितः अतोस्योचितया ब्रह्मदायस्थित्या भुंजतो भोज - ७० यतः कृषतः कर्षयतः प्रविशतो वा न कैश्चिल्यापि परिपन्थना कार्या तथागामिभद्रनृपतिभिरस्मद्वंश्यैरन्यैर्व्वा सामान्यं भूमिदानफलमवेत्य विद्युल्लोला७१ न्यनित्यैश्वर्य्याणि त्रिणाग्रलग्न जलविन्दुचंचल च जीवितमाकलय्य स्वदायनिव्विशेषोयमस्मद्दायानुमन्तव्यः प्रतिपालयितव्यश्च ॥ यश्चाज्ञानतिमिरपट७२ लावृतमतिराच्छिद्यमानके चानुमोदेत स पंचभिर्महापातकैस्सोपपातकैच सयुक्त स्यादित्युक्त च भगवता वेदव्यासेन व्यासेन । षष्ठि ३ वर्षसहस्रा - ७३ णि स्वर्गे तिष्ठति भूमिदः [* ] आच्छेता ( ता ) चानुमन्ता च तान्येव नरके वसेत् [ ॥* ] विन्ध्याटवीष्यतोयासु शुष्क कोटरवासिनः [ 1 ] कृष्णसपी हिजायन्ते भूमिदानं हरन्ति ७४ येत्॥ [ ५५ ]अग्नेरॅपॅत्य प्रथमं सुवर्णं भूवैष्णवी सूर्यसुताश्च गावः [ । ] लोकत्रयं तेन भवेद्धि दत्तं यः काण्चैनं गां च महीं च दद्यात् ॥ [ ५६ ] बहुभिर्व्वसुधा भुक्ता ७५ राजभिस्सगरादिभिः [ । ]यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं । [ ५७ ] स्वदत्ताम्परदत्तां वा यत्नाद्रक्ष नराधिप [1] महीं महिमतां श्रेष्ठ दानाच्छ्रेयोपीलेन [ ५८ ] ૧ વાંચે. નાનિ - હવે પછીના ભાગના સંધિના નિયમાં સચવાયા નથી ૩ વાંચે ત્યો આ पंडित अर्थ स्पष्ट नथी वा दशापराधः ६ वायो पातप्रत्याय ७ वांया णीय ८ वाया कालीनः ८वां प्रदत्तब्रह्म १० वा भ्यन्तर सिद्धया ११ पायो न्यायेन १२ वांया नवत्युत्तरत्र्यधिकेषु ( अथवा त्रिनवत्य अथवा त्रयोनवत्य ) 13वां बलि ने होत्रातिथि १४ वा १५ व ब्रह्म १५ व कैश्चिदल्पापि १७ तृणाय मते बिन्दु १८ वां स्मद्दायो १७ वांया मतिराच्छिन्यादाच्छिय २० वांया पातकैरुप २१ वो संयुक्तः २२ वा स्यादिति उक्तं । २३ ! षष्टिं २४ वये २५ वयपत्यं २६ काञ्चनं २७ पायो बहु २८ महीमतां २८ वां च्छ्रेयो. १०३ For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ७६ इति कमलदलाम्वुविन्दुलोलीं श्रियमनुचिन्त्य मनुष्यजीवितं च [1] अति विम लमनोभिरात्मनीन हि पुरुष परिकीर्तयो वियोः ॥[५६] लिखितं चैत धर्माधि७७ करणसेनभौगिकेन वालभकायस्थवंशजातेन । श्रीमदमोधर्वषदेवकमलानुजीविना गुणधवलेन वत्सराजसूनुना ॥ महत्तको७८ गोगूराणक राजास्वमुखादेशेन ॥ इतकमिति मंगल महश्री" ॥ - ॥ १ पायो दलाम्बुबिन्दु २ बायो रात्मनीनैर्न उपाय पुरुपै.पर ४ पाया विलोप्याः पवाय। चैतद वायो धर्माधिकरणिक ७ वाया देदकमला ( पाया राणको ५ पाया राजस्। १० पायो दूतक इति ११ पायो मङ्गलं महाधीः For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૩૧ અંકલેશ્વરના કણું ૨ જાનું એક દાનપત્ર* શક સંવત ૮૧૦ (ઈ. સ. ૮૮૮) ચૈત્ર વદિ અમાવાસ્યા નીચે આપેલા રેડેડ વંશના દાનપત્રનું અસલ ઑફેસર બુહુરે મને આપ્યું હતું. તે નં. 3 સાથે બગુમ્રામાં મળી આવ્યું હતું. રાષ્ટ્રકટના બીજા લેખો માફક આ લેખ ત્રણ તામ્રપત્રો ઉપર કતરેલો છે. તેમાંના પહેલા અને ત્રીજા પતરામાં અંદરની બાજુએ જ અક્ષરે છે અને બીજા પતરાની બન્ને બાજુએ અક્ષર કોતરેલા છે. પતરાંનું માપ ૧૧”x૪” ઈંચ છે. તે એક કડી વડે જોડેલાં છે, અને તેના ઉપર રાષ્ટ્રોની મુદ્રા–હાથમાં બે સર્પવાળી શિવની મૂર્તિ–ર છે. અક્ષરો એકંદરે સુરક્ષિત સ્થિતિમાં અને સુંદર છે. પરંતુ કાટથી ખવાઈ ગએલા અને સદંતર નાશ પામેલા અક્ષરોની સંખ્યા કાંઈ છેડી નથી. લિપિ રાઠોડનાં પ્રસિદ્ધ થએલાં દાનપત્રોની લિપિને મળતી આવે છે. ભાષા દરેક પ્રકારની ભૂલથી એટલી બધી ભરેલી છે, કે માત્ર કુટનોટમાં તેને સુધારો કરે શકય નથી. એટલે જગ્યાના બચાવ માટે, દાનપત્રના મહત્વના ભાગે સુધારા સાથે પ્રતિલેખ સાથે આપેલા છે. જ આ દાનપત્ર રાષ્ટ્રકટોની ગુજરાત શાખાનું છે. કર્ક ૨ જાનું વડેદરાનું શક સંવત ૭૩૪ નું દાનપત્ર ગાવિંદ ૪ થાનું કાવીનું શક સંવત ૭૪૯ નું દાનપત્ર (રાઠોડ દાનપત્ર નં- ૧) તથા ધ્રુવ ૩ જાનું બગુમનું શક સંવત ૭૮૯ નું દાનપત્ર(૨bડ દાન નં ૩) એ બધાં આ શાખાએ આપ્યાં હતાં. વંશાવલીના પહેલા ૧૮ કલેક, જે નં. ૩ ના ૨૯ લોકોની વંશાવલીમાં આવી જાય છે, તે નીચે પ્રમાણે રાજાઓનું વર્ણન આપે છેઃ ગેવિન્દ ૧ કર્ક ૧. કૃષ્ણ ૧ દન્તિદુર્ગ વિન્દ રે ધ્રુવ | ગેવિન્દ કે શર્વ ઇન્દ્ર ૨ [ ધ્રુવ ૨ ] * ઈ. એ. વ. ૧૩ ૫. ૬૫ ઈ. હુશે. ૧ ઈ. એ. ધો. ૧૨ પા. ૧૭૯ ૨ મી. ફલીટનાં રાડેડ દાનપત્રોને. એક પ્રતિલેખ જુઓ, ઈ. એ. વ. ૧૧ પા. ૧૬૧. ૩ જ. મેં. એ. . . ૮ પા. ૨૯૨ ૪ ઈ. એ. વિ. ૫, પા. ૧૪૪ ૫ ઈ. એ. વ. ૧૨, પા. ૧૭૯ ૬ કક બીજો તથા તેને હા ભાઈ ગોવિંદ ૪ થે આ બનેને છોડી દેવામાં આવ્યા છે. છેલ્લા રાજાનું નામ શબ્દભંગ થએલા લોક ૧૯ માને અને તેને લગતા લેખ નં. ૩ ના શ્લોક ૩૦ મા માંથી પૂરું પાડવામાં આવ્યું છે. છે. ૪૧ એ. યો. ૨ પા. 4 મ એ. . . . લીનાં રોડ દાનપણે ", પાક, એ. . ૧ પ." નેને છોડી દેવામાં આવી છે, પા. For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ १०६ गुजरातना ऐतिहासिक लेख દાન આપનાર રાજા કૃષ્ણરાજ ૨ જ હતું. તેનું બીજું નામ અકાલવર્ષ હતું. તે અંકુલેશ્વરમાં રહેતો હતે. શક સંવત ૮૧૦ ના ચૈત્ર વદ અમાવાસ્યાને દિવસે સૂર્ય ગ્રહણસમયે તેણે બે બ્રાહ્મણોને કવિઠશાધિ ગામ દાનમાં આપ્યું હતું. એ કાંકણુ પ્રાંતમાં આવ્યું હતું. તેની પશ્ચિમે વરિઅવિ બંદર, ઉત્તરે વસુહારિક ગામ આપ્યાં હતાં. પહેલાંના રાષ્ટ્રકટો અને આ કૃષ્ણ વચ્ચે શું સંબંધ હતો, એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તે કેઈ નવીન શાખા હૈ જોઈએ, કારણ કે જ્યારે છેલ્લા બે ગુર્જર રાઠોડ રાજાઓ, જેઓના લેખો આપણી પાસે છે,– તેઓ ભરૂચમાં રહેતા હતા; ત્યારે આ કુષ્ણુ અંકલેશ્વરમાં રહેતો હતો. પરંતુ ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેનું તદ્દન ઘેટું અંતર, તથા એ બે રાજાઓમાંને બીજો તેઓની રાજધાની અંકલેશ્વરથી ઉત્તરમાં આવેલી હતી છતાં અંકલેશ્વરની દક્ષિણે ઘણે દૂર એક ગામનું દાન કરી શક્યો હતો, એ હકીકત ધ્યાનમાં લેતાં જાય છે કે કૃષ્ણ ૨ જે અકાલવર્ષ, ધ્રુવ ૩ જાને સીધે વંશજ હશે અને ધવ ૩ જાના સમય પછી, ભરૂચ ગુજરાતના રાઠેડનું મુખ્ય શહેર મટી ગયું હતું. એટલે રાજા દક્તિવર્મન જે કુષ્ણ ૨ જાને પિતા હવે જોઈએ, તેણે શક ૭૮૯, નં. ૩ ની તારીખ, અને શક ૮૧૦ આ દાનપત્રની તારીખ વચ્ચેના સમયમાં રાજ્ય કર્યું હોવું જોઈએ. ઉજજૈન ઉપર એક ગુર્જર રાઠોડ રાજાએ – ઘણે ભાગે કૃષ્ણ ૨ જાએ પોતે– કરેલી ચઢાઈ પણ એ જ સમયમાં હોવી જોઈએ, અને તે પરમારો ઉજજેનની ગાદીએ આવ્યા તેની પણ પહેલાં કદાચ હોય. રાજા વલલભને આ લડાઈના પ્રેક્ષક તરીકે બતાવ્યું છે એથી દેખાય છે કે કણ પિતાના પૂર્વગામીઓની માફક કોઈ ચકવર્તિ સત્તા- કદાચ માન્યખેટ અગર માલ ખેડના રાષ્ટ્રકૂટ–ને સામંત હતો. અસંખ્ય શબ્દ તથા ભૂલે ઉપરથી આ દાનપત્રના ખરાપણુ વિષે શંકા થાય એવું છે, પરંતુ મન્સ્ટરના પ્રેફેસર જેકેબીએ ગણત્રી કરી બતાવી આપ્યું છે કે દાનપત્ર જાહેર થયાની તારીખે તદ્દન સ્પષ્ટ રીતે નજરે પડતું સૂર્યગ્રહણ થયું હતું. એટલે આ દાનપત્રનું ખરાપણું નિઃસંશય પણે સાબીત થાય છે. શબ્દલો સ્થળસંકોચને લીધે હોય, અને ભૂલે લેખકના અધુરા જ્ઞાનને લીધે હોય, એમ પણ સંભવિત છે. ૧ આ ઉપનામ દક્તિદુર્ગનું પણ હતું. ૨ હાલનું અંકલેશ્વર. સ્વર “ કી ' દીર્ધની ભલ કોતરનારની નથી, ૫ણ તે શહેરના જૂના નામની સૂચના કરે છે, જે અરેશ્વર હતું એમ છે. બ્યુટહુર જણાવે છે. ૩ આ ગ્રહણ ઈ. સ. ૮૮૮ ના એપ્રીલ તા. ૧૫ મીએ હતું. ૪ મારી પાસેના નકશામાં આ ગામ હું શોધી શકતું નથી. પણ છે. બ્યુલહર જણાવે છે તેમ વરિઆવિ સુરત પાસે તાપી ઉપરનું એક મોટું ગામડું હાલનું વરિઆવે છે; જ્યારે વસુહારિક રાવસાહેબ મેહનલાલ આર વેરી હાલના વસવારી સાથે ઓળખાવે છે. For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ अंकुलेश्वरना कृष्ण २ जानुं एक दानपत्र १०७ अक्षरान्तर पतरूं पहेलु १ ओ ओ स्वस्ति--सो' वोऽज्याद्वेधसा धमयंन्नाभि[ क मलं कृतं ॥ हरश्च यश्य का. २ न्तेन्दुकलया कमलकृतं ॥ [ १ ] आसीद्विशतिमिरमुत्यमण्डलायो ध्वस्ति[ नि ] यनभिमु३ खो रणसर्वरीशुः [1] भूपः सुचिविधुरिवस्तदिगम्तकीर्तिग्गाविन्दराज [इ ] ति राजसु राज४ सिङ्घः [ २ ] तस्यात्मजो जगति विश्रुतशुभ्रकीर्तिरात्तिहारिहरिविक्रमधा मधारी । भू५ पसृविष्ठपनृपानुकृति कृतज्ञः श्रीकर्कराज इ गोत्रमणिर्बभूव । [ ३ ] तस्य प्रभिन्न६ करटचुतदानदन्तिदन्तप्रहाररुचिरोल्लिखितान्सपीठः [।] क्षमाप क्षितौ क्षपित सत्रुरभू७ तभूजः सद्राष्ट्रकुटकनकाहरिवेन्द्रराज । [ ४ ] तस्योपार्जितमहसतनयश्चतु. रुदधिव८ लयमालिन्या [1] भोक्ता भुवशतक्रतुशदृशश्रीदन्तिदुर्गराजोभूत् । [ ५ ] काचीशकेरलनराधिपचो९ लपाड्यश्रीहर्षवज्रटविभेदविधानदक्षः । कर्णाटकं वलमच्चिन्त्यमजेयमन्यैः भृत्यैः किय१० द्भिरपि यः सहसा जिगायः [ ६ ] तस्मि दिव प्रयाते वल्लभराजेकृतप्रजवाधः [1] श्रीकर्कराजसू. ११ महीपति कृष्णराजोभूत् ॥ [ ७ ] राहपमात्मभुजजातवलावलेपमाजौ विजित्य निशितासि१२ लताप्रहारैः [ । ] पालिधजवलिसुभामचिरेण जो हि राजाधिराजपरमे[ श्व ] रतांम ૧૪ અક્ષરાન્તરમાં છોડી દીધેલા બે અક્ષરે સંશયવાળા છે. તેઓ ઉપર અને શ્રી જેવા દેખાય છે. રઃ wal १,२. 3, १,२-३।४ 3थान. 3 ना ५ थी८४५; 'भोक्ता ' श६ सेक्ता माय छे. A७-1.3 10; 8.1. 3 13थी १33.3 ना १५था १४; ११; ગત્રનો ન માત્ર અર્ધો કેતરે છે. શ્લોક ૧૪ થી ૧૫=i. ૩ ના ૨૨, ૨૩. શ્લોક ૧૬=. ૩ ના ૨૪ માં કને પહેલે અર્ધ ભાગ; “લોક ૧૭–. ૩ ૨૭; શ્લોક ૧૮-૧૯=નં. ૩, ૨૯-૩૦. બ્લેક ૧૯ નાં ચોથા यशभांवाय। ब [ भव ] सुनु । धूवराजनामा ॥ For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख १३ वापः [ ८ ] येन श्वेतातपत्रप्रहतरविकरः वाततापास्तलिलं: जग्मे नासीर धूलीधव१४ लितसिर[ स ] वल्लभाख्य सदाजौः [1] श्रीमगोविन्दराजो जितजगदतस्तै. णवैधव्य१५ दक्षः तस्यासीत्सूनुरेक क्षणरणदलितारातिमत्तेकूभः [ ९ ] तस्यानुज श्री१६ ध्रुवराजनामा[ हा ]नुभा[ वो ]प्रहतप्रतापः [। ] प्रशाधिताशेषनरेन्द्रचक्र १७ क्रमेणवाला[ कैव ] पूर्वभूवः [ १० ] पतरूं बीजु-ए १ याते जत्र च[ राष्ट्र ] कूटतिलके सद्भूपचूडामणौ गुठवीं तुष्टिरथाखिलस्य २ जगतः सुस्वामिनि[ प्रत्यहं [1] [ स ]त्यं सत्यमिति प्रशासति सति क्षमा समुद्रान्ति३ का आसी धर्मपरेः गुणामृतनिधौ सत्यव्रताधिष्टिते ॥ [ ११ ] रक्षिता येन निश्च[ स ]चतुर५ भोधिसयुत । राज्यं धर्मेण लोकानां कृता हृष्टि परा हृदि ॥ [ १२ ] तस्ये. मजो जगति विश्रुतश्रुभ्रकी५ र्ति गोविन्दराज इति गोत्रललामभूतः [। ] त्यागी पराक्रमधनप्रकटप्रताप संतापिताहितज६ नो जनवल्लभोभूत् ॥ [ १३ ] तत्पुत्रोत्र गते गते नाकंपितरिपुत्रजे । श्रीमहाराज साख्यः ख्यातो राजा७ भवद्गुणैः [ १४ ] अर्थिशु यथार्थता यः समभिष्ठफलावाप्तिलब्धतोशेशुः [।] वृन्धि निन्नाय परमाममोघ८ वर्षाभिधानस्य ॥ [ १५ ] राजाभूतपितृव्या रिपुभवविभवोद्भूत्यभावैकहेतुः लक्ष्मीमानिन्द्रराजो गुणि९ नृपनिकरन्तश्चमत्कारकारीः [१६] श्रीकर्कराज इति रक्षितराज्यभार सार कुस्य तनयो नयशालिशौ१० [ यः ] [ 1 ] तस्याभवद्विभवन्नंदितवधुसार्थः पार्थ सदैव धनुशि प्रथम श्रुचीनां [ १७ ] श्वेत्छाग्रिहीतविष ११ यो दृढसंघभाजप्रागृतदृप्ततरकिकराष्ट्रकूटा [1] उत्खातखड्गनिजबाहुवलेनजित्वा For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ अंकुलेश्वरना कृष्ण २ जानुं एक दानपत्र १२ योमोघवर्षमचिराश्वपदे व्यधत्तः [ २८ ] पुतृयतस्तत्य माहानुभाव कृती कृतज्ञ कृतधीर्यवी १३ [ र्यः । ] वशीकृतशेशनरेद्रचृदो व सूनु [१९] श्रीदन्तिवर्म्म[ ण ] तस्य सुत प्रवलप्रतापः [ २० ] यस्यानेकन १४ [ रेन्द्र ] वृन्दविनुतस्यपूहूिपद्मद्वयः प्रोत्खातासिलतहतादलतद्विदन्तिकुम्भस्थल: सू १५ र सज[ नव ]त्छलः सुसरल [२१] पीतमथो यसश्च || [ २२ ] येन [ ख ] द्वितीयेन वलभनृपस्य पस्यतः [ । ] १६ उज्जयन्या रिपू जित्वा दूरमुतम्भितं यसः । [ २३ ] तेनेदमनि [ लवि ] द्युचचलम [ लो ]क्य[ जी ] पतरूं बीजु-बी' १ तमसार[ । ] क्षि ]तिदानादपरमपुण्य प्रवर्धितो धर्मदायोयं [ २४ ] स च समधिरात शेषसहाशद्व २ माहामह[ - ]धिपतिश्रीमद कालवर्षश्रीकृष्णराज सर्व्वानेव समनुवोधयत्यस्तु व संविदि ३ तं यर्था मया श्रीअंकूले स्वरावस्थिन मातापित्रोरात्मनश्चैहिकामुष्मिक पुन्ययसोभिवृध ४ नर्मदाय भगवथीर्थे ह्रात्योदकातिस्वर्गेणः श्रीवरिअविवस्तव्यतत्रैविद्यसामान्यकुडी सगो ५ [त्र ]अध्वर्थसब्रह्मचारिब्राह्मणश्रीअजवासावकसुताय श्रीतणुअवासावका श्रीगुहेस्वर भ्रातरे ६ [] यो प्रतिपादितः श्रीकोङ्कण विशय विनिर्गतवरिअविसोडसोत्तमव्याक विठसादिभिधान ७ ग्रम यस्याघाटनानि पूर्व्वत वलछग्रामसीमा । दक्षिणस उत्तरपढवणकग्रामसीमा । पश्चिमत वरिअ १ ई जी भी पंक्ति १; समधिरात ने। म पूरे। नथी, यने हालना गरे। लागे छे. पंडित 3; श्री अंकुलेस्वरा ना अनुं अनुरवार भूसा युं छे. पंडित प; सत्रह्मचारि ने! ह्म ५। ।तरेला नथी. पंडित ६; वरिअवि ना अनुं भरा छटायी समेसुं छे मेथी ते प्राचीन आ जाय छे. सभा प्रभारी ज्यु तु भने आ भूझ पं. १६; परिपन्थना भां, अतरनारे प्रथम प ने पहले તેણે પછીથી સુધારી છે. ले. ४२ १०९ For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ११० गुजरातना ऐतिहासिक लेख र विपटनसीमा । उत्तरत वसुहारिकग्रामसीमा । एवं चतुराघाटनोपलक्षित सोद्रंग सपरिक९ र ससीमापार्यन्त सवृक्षमालाकुल सदन्डदशापराधः सधान्यहिरन्यादेयोचाटभट प्रवेस्य वातेत्तरी१० यः सर्वराजकीयानामहस्तप्रक्षेपणीयो आचन्द्रार्कार्णवक्षितिसरिपर्बतममका लीनः पूर्वदत्तदे११ वदायब्रह्मदायरहितोभ्यन्तरसिध्या सकनृपकालातीतसवत्छरशतेस्वष्ठसु दहोतरेषु. चैत्रे अमावा१२ स्या सूयग्रहणपर्वणिः स्नात्योदकातिसर्गेण वलिचरुवैश्वदेवामिहोत्रानुष्टानादिकृ योछर्पणार्थ१३ प्रतिपादितस्तदसुतया ब्रह्मदायथित्या भूज्जतो भोजयत कृशतो कर्षयत प्रतिदि शतो वा न केनापि १४ परिपंथना कार्याः तथागामिनृपतिभिरष्मद्वशजैरन्येा सहस्रमेकेन पालनीयो द्रमोश्च १५ तृभि स्कन्धकै देया प्रथमं भाद्रपदे द्वितीयं कार्तिके तृतीय माघेः एभि स्थित्या सर्वराजकी१६ यै पालनीयः न केनापि परिपन्थना कार्याः आगामिनृतिभिरष्मद्वश पतरूंः त्रीजु' १ जैरन्यैर्वा सामान्य भूमिदानफलामित्यवधार्य विद्युलोलान्यनत्यैस्वर्याणि तृणाग्रलग्नज२ लविन्दुचंचलं च जीवितमाकलज्य स्वदायनिविशेसो अष्मदायोनुमन्तव्य पालयित३ व्यश्चः यश्चाज्ञानतिमिरपटलवृतमतिरात्छिद्यदान्छिद्यमानमोदेतः स पञ्चभिर्महापा तकैरुप[प]४ तकैश्चः सयुक्त स्यः उक्तं च भगवााताा वेदव्यासेन व्यासेन [॥] षष्टिवर्षसह स्राणि स्वर्गे तिष्ठति भूमि५ द[1] आत्छत्ताः चानुमत्ता च तान्येव नरके वसेः [॥ ] अमेरपत्य प्रथम सुवर्णं भूवैष्णवी सूर्यसुताश्च गावः [1] लोक 1 पतई त्रीति ५; भू भरारीत तो छ.-.; कोटरावासिन इतरनारे कोटरावासिन भांथा सुधारेशं छे. For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ अंकुलेश्वरना कृष्ण २ जानुं एक दानपत्र १११ ६ त्रयं तेन भवेधि दत्तं य कांन्चनं गांच महिन्च दद्यात् [1] विद्ध्याटवश्वतोयासु शुहकाकोटरवासिन[ । कृष्णाहयो हि जा ७ यन्ते भूमिदायं हन्ति येः [ 1 ] कन्यामेकं [ गव ]|मेकं भूम्यामप्येकमंगुलं । हरं नरकमायाति यावदाहूतसप्लवंः [॥] ८ यानीह दतानि पुरा नरेन्द्रनानि धर्मार्थयशस्कराणिः [1] निर्माल्यनिष्ठीव समानि तानि तानि को नाम साडु ९ पुनराददीतः [1] स्वदता परदतां वा यत्नाद्रक्षनराधिप [1] मही महिभूजां श्रेष्ट दाना श्रेयोनुपालनः [॥] वहु१० भिव्वसुधा भुक्ता राजभि सगरादिभि [1] यस्य यस्य यदा भूमि तस्य तस्य तदा फलंः [ ॥ ] इति कमदलावुविन्दुलोलां ११ श्रीयमनुचिन्त्य मनुश्यजीवितं चः [।] अतिविमलमनोभि[ रात्म ]नीनैन्न हि पुरुशै परकीयो विलोप्या [1] १२ दूतकोत्र महत्तमसर्वाधिकारि ब्राह्मण अल्लैयक नान्माः लिखितं चैतन्मया महासन्धिविग्र१३ [ ह ]धिकारी श्रीजज्जकेन श्रीकलुकसूनुना इतिः ॥ स्वहस्तोयं मम श्रीमद१४ कालवर्षश्रीकृष्णराजस्यः ॥ दानपत्रना महत्वना भागोनुं सुधारेलुं अक्षरान्तर [ पतरूं बीजुं- ए. पंक्ति १३ ] २० श्रीदन्तिवर्मण .... तस्य ... सुत .... प्रबलप्रतापः' २१ यस्यानेकनरेन्द्रवृन्दविनुतस्यापू [4]- - - ---- - - - - . . . -- [अं] हिपद्मद्वयः । प्रोत्खातासिलता[ प्रहार दलितद्विड्दान्त कुम्भस्थलः शूरः सज्जनवत्सलः सुसरलः --- २२ ... ... पीतमथो यशश्च' २३ येन खड्गगद्वितीयेन वल्लभनृपस्य पश्यतः । उज्जयिन्यां रिपञ्जित्वा दूरमुत्तम्भितं यशः । २४ तेनेदमनिलविद्युच्चञ्चलमालोक्य जीवितमसारम् क्षितिदान परमपुण्यः प्रवर्तितो धर्मदायोयम् ૧ આ ભાગને છંદ, વસંતતિલકા હોય એમ જણાય છે. ૨ છંદ શાદલ. કે આ સાત પદો ઉપજાતિ અથવા વસંતતિલકા છંદવાળા શ્લોકનાં હશે. ૪ ગ્લૅક ૨૬ નો ઇદ અનુષ્ટભ. બીજું, २२५ मनियमित छ. ५ ३ २४ लेप नं. ३ नोसोको. For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख स च समधितगताशेषमहाशब्दमहा[ सामन्ता ]धिपतिश्रीमदकालवर्षश्रीकृष्ण राजः सवनिष ... ... समनुबोधयत्यस्तु वः संविदितं यथा मया श्रीअडलेश्वरावस्थि [ ते ] नमातापित्रोरात्मनश्चैहिकामुष्मिकपुण्ययशोभिवृद्ध[ ये ] नर्मदायां भगवत्तीर्थे स्नात्वोदकातिसर्गेण श्री वरिअविवस्तव्यतत् त्रैविद्यसामान्यकुण्डिनसगोत्राध्वर्युसब्रह्मचारिब्राह्मण श्रीअजवासावकसुताय श्रीतणुअवासावका [य] श्रीगुहेश्वरभ्रात्रे द्वाभ्यां' प्रतिपादितः श्रीकोङ्कणविषयान्तर्गतवरिअविषोडशोत्त[ रग्रामशत ]मध्य[ वर्ति ]कविठसाढयभिधानग्रामो यस्याघाटनानि पूर्वतो वलछग्रामसीमा । दक्षिणत उत्तरपढवणकग्रामसीमा । पश्चिमतो वरिअविपट्टनसीमा । उत्तरतो वसुहारिकग्रामसीमा । एवं चतुराघाटनोपलक्षितः ... ... पतरूं बीजुं. बी. पंक्ति ११: शकनृपकालातीतसंवत्सरशतेष्वष्टसुदशोत्तरेषु चैत्रेमावास्या | यां ] सूर्यग्रहणपर्वणि स्नात्वोदकातिसर्गेण बलिचरुवैश्वदेवामिहोत्रानुष्ठानादिक्रियोत्सर्पणार्थं प्रतिपादितः ॥ पतरूं बी. बी. पंक्ति १४: द्रम्माश्च त्रिभिः स्कन्धकैर्देयाः । प्रथम भाद्रपदे द्वितीयं काचिके तृतीय माधे ॥ पतरूं त्रीजें, पंक्ति १२: दूतकोत्र महत्तमसर्वाधिकारी ब्राह्मणोल्लैयको नाम्ना । लिखितं चैतन्मया महासंधिविग्रहाधिकारि [णा ] श्रीजजकेन श्रीकलुकसूननेति ।। स्वहस्तोयं मम श्रीमदकालवर्षश्रीकृष्णराजस्य ।। । भा५त।भा भ्रातरे द्वयो[ : ] पायन . For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ अंकुलेश्वरनुं कृष्ण २ जानुं एक दानपत्र ૨૨૩ ભાષાન્તર ( ૨૦ ) આ... ... શ્રી દક્તિવમનને પ્રબળ પ્રતાપવાળ • • પુત્ર ... ... ( ૨૧ ) મહાન નૃપમંડલથી સ્તુત્ય અને જેનાં ચરણકમળ .. .. જે શત્રુઓના હાથીનાં કુંભથળ પિતાની ઉત્સાહપૂર્વક ખેંચેલી તરવારના પ્રહારથી ભેદતે, જે શૂરે, સજજન, વત્સલ અને અતિ સરળ હતા તેનાથી . . .. • • | (૨૨ ) [ કઈ વિજયના ઉત્સવમાં ઉજાણીનું વર્ણન આપતું જણાય છે ] જ્યારે દ્ધાઓએ મદિરા અને શત્રુઓના યશનું એકી જ કાળે પાન કર્યું.' ( ર૩) કરમાં તરવાર ધારીને જેણે દર પ્રદેશમાં યશ સ્થાપે હતો, તેણે વલ્લભ નૃપની નજરેજ ઉજજયિનીમાં શત્રુઓને પરાજય કર્યો. (૨૪) તેણે જીવિતને અસાર અને પવન અથવા વિદ્યુત જેવું ચંચલ માનીને, પરમપુણ્ય ભૂમિદાનનું આ ધર્મદાન કર્યું છે (૨૫) મહાન સામોને નાથ, અને સર્વ મહાશબ્દ પ્રાપ્ત કરનાર શ્રીમદ્ અકાલવર્ષ શ્રી કૃષ્ણરાજ સમસ્ત રાજપુરૂષોને (નીચેની આજ્ઞા ) જાહેર કરે છેઃ તમને જાહેર થાઓ કે મારાં માતાપિતા અને મારા આ લોક તેમજ પર લેકમાં પુણ્ય અને યશ માટે અંક્લેશ્વરમાં નિવાસ કરી, નર્મદા નદીમાં ભગવતતીર્થમાં સ્નાન કરીને, ચૈત્રી અમાસ ને સૂર્યગ્રહણ વખતે શકરાજાના સમય પછી સંવત ૮૧૦ માં– અજવાસાવકના પુત્રે, વરિઅવિના નિવાસી, ઉક્તરથાનના ત્રિવેદિ મધ્યેના ડિન ગેત્રના, યજુર્વેદનું અધ્યયન કરતા તણુઅવાસાવક અને તેના ભાઈ ગુહેશ્વર આ બે બ્રાહ્મણોને બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર આદિ વિધિનાં અનુષ્ઠાન માટે કવિઠસાઠિ નામનું ગામ મેં પાણીના અર્થ સાથે આપ્યું છે. તેની સીમા – પૂર્વમાં વલછ ગામ; દક્ષિણમાં ઉત્તરપઢવક–ગામ; પશ્ચિમે વરિઅવિ બંદર અને ઉત્તરે વસુહારિક ગામ ... . . . કમ(પૈસા)દાન દેવાયેલા પુરૂષોને ત્રણ હફતે આપવાના છે. એક ભાદ્રપદમાં બીજે કાર્તિકમાં ને ત્રીજો માધમાં; આ દાનપત્રને દૂતક અતિ મહાન મહામાત્ય અલયક નામને બ્રાહ્મણ. આ દાનપત્ર મેં કલકના પુત્ર મહા સાંધિ વિગ્રહિક શ્રી જજજકે લખ્યું છે. આ મારા શ્રીમદ્ અકાલવર્ષ કૃષ્ણરાજના સ્વહસ્ત છે. ૧ સરખા રધુવંશ ૪, ૪૨ ૨ વાસાવક એ વાસાપકનું પ્રાકૃત રૂપ છે. વાસાપક કાઈ પદવીધારી વર્ગ બતાવે છે. (રાડેડ દાનપત્ર નં. ૩ પતરૂં બીજું બી. પંક્તિ ૩);- જુઓ પ્ર. વ્યુહરની એ ભાગ ઉપરની નેટ. For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૩ર કપડવંજનું કૃષ્ણ ૨ જાનું દાનપત્ર શક સંવત્ ૮૩૨ વૈશાખ પૂર્ણિમા (ઈ. સ. ૯૧૦–૧૧ ) આ દાનપત્ર ગુજરાતમાં કપડવણજ મુકામે પ્રાપ્ત થયું હતું. લેખ થોડાક ઉચાં વાળેલા કાંઠાવાળાં ત્રણ તામ્રપત્રો પર કોતરેલો છે. દરેક પતરાંનું માપ આશરે ૧૧૪૮”નું છે. બીજાં જાણવામાં આવેલાં દાનપત્રોની મુદ્રામાં શિવની આકૃતિ હોય છે, પણ આ દાનપત્રની મુદ્રા ઉપર ગરૂડની આકૃતિ છે; તેથી કૃષ્ણ ૨ જો શૈવ ન હતું, પણ વૈષ્ણવ હતા, એવું અનુમાન થઈ શકે છે.. પ્રારંભમાં અન્ય રાષ્ટ્રકૂટ દાનપત્રને મળતી' ટૂંકી વંશાવલિ આપી છે, તે નીચે પ્રમાણેઃ કૃષ્ણરાજ ૧ લો અથવા શુભતુંગ ધ્રુવરાજ અથવા નિરુપમ ગોવિન્દરાજ, ૩ જે. મહારાજ ષડ શુભતુંગ અથવા અકાલવર્ષ, અથત કૃષ્ણ ૨ જે ધ્રુવરાજને બીજા પુત્રો હતા, છતાં એણે ગાદી ગોવિન્દરાજ (૩ જા)ને આપી, કારણ કે તે ગુણી હતું, એવું લે. ૭ મામાં કહ્યું છે. અન્ય દાનપત્રોમાં ગોવિંદના એક જ ન્હાના ભાઈનું, ૩ જ ઈન્દ્રનું, નામ ઉપલબ્ધ છેઃ એ ઈન્દ્ર રાષ્ટ્રકૂટની ગુજરાત શાખા સ્થાપી. આ દાનપત્રમાં મહારાજ ષષ્ઠ કહ્યો છે તે અન્ય દાનપત્રોમાંને મહારાજ શર્વ ઉર્ફે અમોઘવર્ષ જ છે, બીજે કેઈ નહીં. એણે શત્રુઓને હરાવીને રાજ્ય પાછું મેળવ્યું એવી હકીકત આ દાનપત્રમાં આવી છે. અન્ય દાનપત્રથી જણાય છે કે એ શત્રુઓ એના કુટુંબીઓ જ હતા, ઘણે ભાગે ૪ થે ગોવિંદ જ હશે જેને મહારાજ શર્વે પિતાના પિત્રાઈ ગુજરાતના ૨ જા કર્કની મદદ લઈને જિત્યો હતે. ત્યાર પછી રાજાકૃષ્ણના મહાસામને પ્રચંડની વંશાવલિ આપેલી છે. જે ૭૫૦ ગામોમાંનું એક વ્યાધ્રાસ ગામનું દાન અપાયેલું જણાવ્યું છે, તે ૭૫૦ ગામો શ્લેક ૨૦ માં રાજાનાં પિતાનાં કહેલાં છે, પણ આગળના ગદ્યભાગમાં કહ્યું છે કે એ ગામોમાં કેઈ ચન્દ્રગુપ્ત મહાસામન્ત પ્રચંડને દંડનાયક હતો. માટે કદાચ એ ગામે પ્રચંડને ૨ જા કૃષ્ણ જાગીરમાં આપ્યાં હશે--કદાચ પ્રચંડના પિતા ધવલપને એના પરાક્રમની કદર તરીકે આપ્યાં હશે. * એ. ઈ. વ. ૧ પા. પર ઈ. હુશ ૧ લૈ ૧, ૩, ૪, ૮, ધ્રુવ ત્રીજાના દાનપત્રના શ્લોક ૧, ૧૨, ૧૬, ૧૮ ને મળતા છે – ઈ, એ. કે. ૧૨ પા. ૧૭૯ ૨ જીઓ ઈ. એ, તો, ૧૪ ૫, ૧૯૭, For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ कपडवंजनुं कृष्ण २ जानुं दानपत्र દાનપત્રના સમયઃ શક સંવત ૮૩૨ (ઈ. સ. ૯૧૦-૧૧ ) વંશાખી પૂર્ણિમા.' દાનપત્રને લેખક કુલપુત્ર અમૅયક, નેમાદિત્યનોર પુત્ર હતા દાનપત્રમાં વર્ણવેલાં ગામો પૈકી નીચેનાં ડો. મ્યુલરે ઓળખાવેલાં છે. વાગરા = व्याघ्रास पंथोडा હાલનું કપડવણજ ગાયકવાડી વઘાસ. પથરા » લરૂજી મૂઆડું (વઘાસ ની દક્ષિણે ) છે અબુલ. अरल्लुवक अपूवल्ली ૧ કૃષ્ણ ૨ બીજાનાં અન્ય દાનપત્રો શક. સં. ૮૨૨, ૮૨૪, ૮૨૬, અને ૮૩૧ નાં છે. જુઓ ઈ. એ. વો. ૧૨ ૫. ર૨ અને મી. ફલીટની કેનેરીક વંશે.” ૫ ૩૬. ૨ કક ૨ બીજાના શક સં. ૭૩૪ ના દાનપત્રનો લેખક, કુલપુત્રક દુર્ગભટને પુત્ર નેમાદિત્યને સંબંધી આ દાનપત્રને લેખક નેમાદિત્ય કદાચ હશે. ( જુએ. ઇ. એ. વો. ૧૨ પા. ૧૬૫. ) For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ११६ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं पहेलु १ ओं [1] स वोव्याद्वेधसा धाम यन्नाभिकमलं कृतं । हरश्च यस्य कान्तेंदुकलया कमलंकृतं । [१] आसीन्मु२ रारि( तः ) संकाशः कृष्णराजः क्षिते : ]पतिः । अप्रमेयवसोर्दाता साक्षाधर्म इवापरः । [२] ३ शुभतुङ्गतुङ्गतुरगप्रवृद्धरेणूर्द्ध रुद्धरविकिरणं । ग्रीष्मेपि नभो निखिलं प्रावृट्का४ लायते स्पष्टं । [ ३ ] तस्यात्मजः श्रीध्रुवराजनामा महानुभावः प्रथितप्र तापः [।] प्र५ साधिताशेषनरेन्दचक्रः क्रमेण वालार्कवपुर्वभुव । [ ४ ] शशधरकरनिकरनिभं यस्य य६ शः सुरन( 1 ) गाग्रसाणुस्थैः [। ] परिगीयते समन्ताद्विद्याधरसुन्दरीनिवहैः । [५] तस्याप्यभु. ७ द्भुवनमारभृतः समर्थः पार्थोपमपृथुसमानगुणागुज्ञः [। ] दुर्वारवइरि८ वनितातुलतापहेतुः गोविन्दराज इति सुप्रथितप्रतापः । [ ६ ] यस्य प्रभोशु तुर चारुरु९ दारकीर्तेः रामापरो' बिरुपमस्य पितुः सकाशात् [I] श्वश्वेप्यने तनयेषु गुणा १० तिरेकान्मूर्दाभिषिक्त( : ) नृपसम्मतमाशु राज्यं । [ ७ ] रक्षितं येन नि[ : ] शेष चतुरंभोधिसंयु११ तं । राज्यं धर्मेण लोकानां कृता तुष्टि[ : । परा हृदि । [ ८ ] सूनुतस्यो तिवीरः सकलगुणग१२ णाकारभूतो बभूव( : ) भूपालात्कंटिकाभि'' सपदि विघटितान्वेष्टइत्वी ददाह । १३ राज्यं यस्याभिमानी रिजमपि" चलितं वाहुवीर्यादधा पृथ्वीमेकातपतुमि - १४ कुरुत वलवान् श्रीमहाराजषंडः । [ ६ ] यस्य विभो[ : ] कारायां रिपुर मणीचारु १ वांया साक्षाद्धर्म २ पायो रेणूज़ 3 पायो सानुस्थैः ४ पाया वैरि ५ वांय यश्च प्रभोश्चतुर ५ पाया रामोपरो भय। रामोपमो. ७ वाया सत्स्वप्यनेक ८ पायो माप ? ४ वाया सूनुस्तस्या १० पाये। भूपालान्क ण्टकाभान् ? 11 पायो न्वेष्टयित्वा. १२ यश्चाभिमानी निज़मपि. १३ दवाप. १४ पत्राम For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ कपडवंजनुं कृष्ण २ जानुं दानपत्र ११ चरणलग्नानां [ । ] परुषरघे' निगडानां अनवरतं श्रूयते लोके । [ १० ] तस्याद्वभूव १६ राजा प्रथितयश[ स ]: ( । ) शुभतुङ्गनामायै । योसावकालवर्षोपरनाम १७ गीयते लोके । [ ११ ] कृष्णचरितः स एव हि हितकृतेये यो वि[भ] १८ र्त्ति वर्णानां । राज्यं निहतारातिः ( । ) स्वभुजेन भुवं च (कृ) पतरुं बीजुं अ १९ कृष्णा इव । [ १२ ] अस्य चरणप्रभावाद्ब्रह्मवकान्वयमगाद्भृशं लक्ष्मीं' [ । ] २० पश्चाद्भुतकविन्द्रे रनवरतं पट्ट्यति प्रकटं ॥ [ १३ ] तस्मादन्वयसागरात्स२१ मभव[ श्री शुद्ध त्कुम्वडिः तस्माच्चापि वभूव दर्पदलन[ : ] श्रीदेगडिवि - द्विषां [ ] येनानेकरे २२ न्द्रदन्तिदनात्प्राप्तं यशः साश्वतं सिंघेनेव रणाटवी व्विरचितान्निर्भीक मेकाकिना । [ १४ ] २३ तस्माज्जातः प्रचण्डः प्रचरखरकराक्रान्तनि [ : ] शेषभूभृन्नाम्ना श्रीराजहंस [ : ] प्रतिदि २४ नमुदयीक (1) श्यपाद्वा पिवश्वान्येनानीती निजं श्रीः पुनरपि भवनं चंचला कापि या २५ न्ती पार्थेनोवारिचक्रे प्रमर्थने पटुना शांभवं भव्यभावं । [ ११ ] निर्जितसक[T]रिजन : श्री. २६ धवलप्पः प्रसिद्धतरनामा । धवलितभुवनो जयससी" संजातः पवनसूनुरिव । [ १६ ] २७ सिंघीभूर्ये विपक्षेण गृह्यमानं यशेप्सुना [ । ] दत्तं स्वसामिनो" येन तं निह त्याशु म २८ ण्डलं । [ १७ ] तस्मात्प्रचण्ड [ : ] संजातः समरे यशः लंपटः [ । ] अक्कुवश्चापि खङ्गेन विख्या २९ तो निलो भुवि । [ १५ ] सेल्लविद्याधरेणापि सेलुल्लालितें पाणि ( तपाणि ) ना [ 1 ] निहत्य ( 1 ) १ वो २ तस्माद्बभूव नामायम् ४ वर्षापरनामा. ५ कृतये ६ लक्ष्मीः कवीन्द्रैः ८ श्रीशुद्ध पछी भां मेड वधाराना पहनी ४३२ २४ ४ ८ शाश्वतं सिंहेनेव १० रचितं निर्भीक ११ वा विवस्वान् । येनानी १२ पार्थेनेवारि चक्र प्रभवन १३ यशमा १४ सिंहीभूय १५ मा १६ स्वस्वामिने १७ शेलललित टिक ले ४४ ११७ For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ११८ गुजरातना ऐतिहासिक लेख ३० शत्रुन् (।) समधे' यशसा कृलमलंकृतं । [ १६ ] श्रीमद्वल्लभराज्ञः ___ श्रीहर्षपुरोप३१ [ ल ]क्षितामामा । भुंजत्य कालवर्षः अर्द्धाष्टशतोपसंख्यातात् । [ २० ] सानागामि३२ भद्रनृपतिमहासामन्तामात्यवलाधिकृतविषइकमहत्तरात् (।) समनुवोध३३ यत्यस्तु वः संविदितं यथा श्रीखेटकहर्षपुरकासद्हएतत् (।) अर्द्धाष्टम३४ यं समधिगतपंचमहाशद्वमहासामन्तप्रचण्डदण्डनायकश्रीचन्द्रगु३५ प्ते (।) मया श्रीहर्षपुरार्द्धाष्टमशतान्त[ : ] पाति[ क ]र्पटवाणिज्यचतुर(।)शीति पतरूं बीजं 'बी' ३६ काप्रतिवद्धरूरिद्वादशकान्त[ : ] पातिव्याघ्रासग्रामः सवृक्षमालाकुलः सदण्ड दशाप३७ राधः ससीमा पर्यन्त[ : ] सकाष्ठतृणकूपतडागोपेतः सभोगभाग[ : ] सहिरण्यः चतुराघाटनो३८ पलक्षितः घाणकं पलसमेतः ( समभिलिख्यते ) । आघाटन्नीनि अभिलिख्यन्ते । पूर्वतः पंथो३९ डाग्रामो वित्खावल्लीच । दक्षिणतः केरडवल्लीग्रामो ( । अ )रलुवकग्रामश्च । पश्चिमत[ : ] नावा४० लिका अपूवल्लोच । उत्तरतः अम्बाउञ्चग्रामः [1] एवं चतुराघाटनोपलक्षितः वल्लूरिका४१ ग्रामः भट्टवास्तव्यवाजिमध्यन्दिनभरद्वाजसगोत्रसब्रह्मचौरी ब्राह्मणब्रह्मभट्टे कव्व ४२ सुताय ( 1 ) स्नात्वोदकातिसर्ग" वलिचरुकवैश्वदेवार्थ" प्रतिग्रहेण प्रतिपा दितः [। ] तदर्थम४३ स्मैप्रदत्तधर्मदाय[ : ] सर्वेरवा गामिभोक्तृभिः अस्मयुपैरोधात्पालनीयो( अ ). नुमन्तव्य४४ श्च [1] उक्तं च (।) रिषि व्यासेन । पष्टिवर्षसहस्राणि स्वर्गे तिष्टति" भूमिदः [1] आच्छेत्ता चानुमती 1 समरे २ कुल 3 राज: ४ तान् ग्रामान् ५ भुनक्तय ६ ख्यतान् ७ वांया विषयिकमहत्तरान् ८ पाग अर्धाष्टमशतमध्ये ५ वाया घासक १० पाया आघाटनानि ११ वाया वास्तव्यभरद्वाजसगोत्रवाजिमाध्यंदिनस २ ब्रह्मचारि १२ पाया भट्टाय १३ पांया स्नात्वोदकातिसर्गेण १४ देवार्थ १५ स्मत्पू ११ वाया सवै रेवा १७ाय। ण्टका मदनुप १८ वांया ऋषि १४ वांय तिष्ठति २० बायो चानुमन्ता For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ कपडवंजन कृष्ण २ जानुं दानपत्र ११९ ४५ च तान्येव नरके वसेत् । विन्ध्याटवीष्वतोयासु शुष्क( :) कोटरवासिनः [1] महाहयो हि जाय. ४६ न्ते भूमिदानं हरंति ये । स्वदत्तां परदत्तां वा यत्नाद्रक्ष नराधिप(:) [1] महीं महीभृतां श्रेष्ठ दा४७ नातुं श्रेयोनुपालनं । यानिहे दत्तानि पुरा नरेन्द्रैः दानानि धर्मार्थयशस्क. राणि । निर्मा४८ च्यवन्तः प्रतिमानि तानि को नाम साधुः पुनराददीत( : ) । साने . भाविनः पार्थिवेन्दात् भू४९ यो भूयो याचते रामभद्रः [1] सामान्योयं धर्मसेतुर्नृपाणां काले काले पाल. नीयो भव५० द्भिः । वहुभिर्वसुधा भूक्ता राजभिः सगरादिभिः । [ 1 ] यस्य यस्य यदा भूमिः पतरूं त्रीजें ५१ तस्य तस्य तदा फलं । इति कमलदलाम्बु(:) वि५२ न्दुलोलां श्रियमवलोक्य मनुष्यजीवितञ्च । सकलमिद५३ ससाश्वतं [ च ]वुर्ती न हि मनुजैः परकीर्तये विलोप्याः । स्वदत्तां परद ताम्वा यो हरे५४ त वसुन्धरां [ 1 ] स विष्ठायां कृमिभूत्वा पितृभिः सह पच्यते । भूमिं यः प्रति गृह्णाति" य५५ श्च भूमिं प्रयच्छति । उभौ तौ पुण्यकाणौ नियतौ स्वर्गगामिनौ । अमे. रपत्यं प्र५६ थमं सुवर्ण भूवैष्णवी" सोमसुताश्च गावः । लोकत्रय तेन भवेतु' दत्तं यः कांचनं ५७ गां च मही"" च दद्यात् । वह्नि" वह्निसुतं चाम्वु पचता प्रजायते । दत्वा सर्वरसां चैधैं ५८ न मों जायते पुनः । सर्वेषामेव दानानां एकजन्मानुगं फलं । हाटकं क्षितिगौ. ५९ रीणां सप्तजन्मानुगं फलं । स्वहस्तोयं श्रीमदक्कुकस्य श्रीधवलप्पसू. ६० नोः । शकसंवत् ८३२ वैशाखशुद्ध पौर्णमास्यां महावैशाख्यां पुर्व६१ देवब्रह्मदायों दत्तः [ । ] लिखितमिदं शासनं कुलपुत्रकेणाम्मैय६२ केन नेमादित्यसुतेनेति । यदत्रोनाक्षरमधिकाक्षरम्वा तत्सर्वं प्रमा६३ णमिति व्यासतुल्योपि मुह्यति ॥ स्वहस्तोयं श्रीचन्द्रगुप्तस्य ॥ १ नात् २ यानीह 3 ल्यवान्तप्रति ४ सर्वानेव ५ वेन्द्रान् । लोलां ७ मशाश्वतं ८ बुद्धा ४ कीर्तयो १० गृह्णाति ११ ष्णवी. १२ लोकत्रयं १३ भवेत्तु १४ महीं १५ पञ्चकृत्वः १९ वहिं १५ चैव १८ सर्वेषामेव १६ घाटक For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ १२० गुजरातना ऐतिहासिक लेख પ્રતાપ વિલ અકેલીથી વાર કહ્યું હતું, પાર્થ ર૩ ભાષાન્તર ૧ કોમ” જેના નાભિકમલને બ્રહ્માએ (પોતાનું) નિવાસસ્થાન કર્યું છે તે ( વિષ્ણુ ) તમારૂ રક્ષણ કરો, અને સુંદર ઈદુકલાથી જેનું મસ્તક અલંકૃત છે તે હર તમારું રક્ષણ કરે. ૨ મુરારિ જે પૃથ્વીને પતિ કૃષ્ણરાજ હતો, જે અમાપ ધનને દાતા હતા અને જાણે સાક્ષાત્ બીજો ધર્મ' હતે. ૩ શતંગના ઊંચા અોએ ઉડાડેલી ઘણી રેણુથી રવિકિરણો ઢંકાઈ જતાં ગ્રીષ્મકાળમાં પણ આખું ગગન સ્પષ્ટ રીતે વર્ષાકાલ'ના ગગન જેવું ) બની જાય છે. ૪ તેને પુત્ર, નામે શ્રી ધ્રુવરાજ, મહાનુભાવ અને મહાપ્રતાપી હત; એણે અશેષ નરેન્દ્ર ચક્રને જિવ્યું હતું; એથી તે બાલસૂર્ય જેવા શરીરવાળો હતો. ૫ ચન્દ્રકિરણના સમૂહ જેવી જેની કીત્તને સુરગિરિના શિખર ઉપર રહેલા વિદ્યાધર સુંદરીનાં વૃન્દો તરફ ગાય છે. ૬ તેને પુત્ર ગેવિંદરાજ હતું, જે ભુવનને ભાર ઉપાડવાને સમર્થ હતા, પાર્થ જે હતો; અને પૃથની માફક ગુણગુણને જ્ઞાતા હતા; મુશ્કેલીથી વારી શકાય એવા શત્રુઓની વનિતાને અતુલ તાપકારી હતો; એનો પ્રતાપ વિસ્તીર્ણ હતો. ૭ બીજા પુત્રો હતા તે છતાં ગુણમાં ચઢીયાતા ચતુર અને સુંદર, બીજા રામ જેવા, કુમારને મહાકીર્તિ નિરૂપમ પિતા તરફથી બધા મુકુટધારી રાજાઓએ માન્ય રાખેલું, રાજ્ય મળ્યું. ૮ એણે ચાર સમુદ્રથી સંયુત આખા રાજ્યનું ધર્મથી રક્ષણ કર્યું, અને લેકના હૃદયમાં પરમ સંતેષ ઉપજા. - ૯ તેને ઘણો પરાક્રમી અને સકલ ગુણની ખાણ જેવો પુત્ર બલવાન શ્રી મહારાજ ઝંડ હતો, જેણે કાંટા જેવા ભૂપાલને ભેદીને, ઘેરી લઈને, બાળી નાંખ્યા; જે માની રાજાએ પિતાના ચલાયમાન થયેલા રાજ્યને બાહુબળથી મેળવ્યું અને પૃથ્વીને એક છત્ર નીચે આણી. ૧૦ જે રાજાના કારાગૃહમાં રિપુરમણીઓનાં સુંદર ચરણેએ બાંધેલી સાંકળાને કઠોર અવાજ લોકમાં અવિરત સંભળાય છે. ૧૧ તેનાથી આ શુભતુંગ નામને વિશાળ કીર્તિવાળે રાઈ રાબે, જે લોકમાં અકાલવર્ષ એ બીજે નામે પણ વખણાય છે. ૧૨ વર્ગોના હિત માટે પિતાની ભુજા ઓ વડે શત્રએ '2 -૨) ... .. -- ४९ मामा मट्टपात्तव्यपाजिमध्यान्दनभरद्वाजसगात्रसव्रह्मचारा ब्राह्मणब्रह्मभटे तल पवान ૪૨ સુતાય () સાઢ+- -- -- ", પુત્ર હતા તે કુમારને કૃષ્ણની માફક ટકાવી રહ્યો છે, તેથી એ રાજા કૃષ્ણના જેવા ચરિતવાળો છે. ૧૩ જેની કૃપાથી બ્રહ્રાવક વંશમાં લક્ષ્મી આવી રહી, જેનું પાછળથી થએલા કવીન્દ્ર અવિરત પ્રકટ વર્ણન કરે છે. ૧૪ એ વંશસાગરમાંથી શ્રી શુદ્ધ ... કુમ્બડિ ઉત્પન્ન થયો, જેનાથી શત્રુના દર્પનું દલન કરનાર શ્રી દેગડિ થયા. વનમાં સિંહ ફરે તેમ રણમાં નિર્ભય રીતે ફરતા એ રાજાએ અનેક નરેદ્રના હાથીઓને હણીને શાશ્વત્ કીર્તિ મેળવી. - ૧૫ એનાથી, કાશ્યપથી ઉત્પન્ન થયેલા વિવસ્વની માફક પ્રચંડ, વિરતારી ઉગ્ર કરથી ભૂભૂતનું આક્રમણ કરતે, પ્રતિદિન ઉદય પામતે, શ્રી રાજહંસ ઉત્પન્ન થયે; પાર્થની માફક શત્રુએને હણવામાં કુશળ એ રાજાએ, ક્યાંક ચાલી જતી ચંચળ લહમીને પાછી પિતાના ભવ્ય શંભુભવનમાં આણી. ૧ યમ અથવા ધર્મને પુત્ર યુધિષ્ઠિર જે. ૨ છંદને અંગે “આકર” ને બદલે આ શબ્દ વાપર્યો છે. ૩ અ શ્લોકમાં રાજાનું ખરું નામ આપ્યું છે, એટલે કે કૃષ્ણ. ૪ અક્ષરશઃ તરજુમ–જેના ચરણ પ્રભાવથી” ૫ આ શ્લોકન બીન અને અર્થ એમ સૂચવે છે કે રાજહંસ યુદ્ધમાં આણેલી લમી પોતે બાંધેલા એક શિવાલયને અર્પણ કરતે દલત કરનારાથીઓને લઈને થયેલા વિવસ્વતી ઉત્પન્ન થયે આજે પિતાને ભવ્ય અપ એનાથી, કાતિદિન ઉદય પામતે થતી ચંચળ લક્ષ્મી For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ कपडवंजनुं कृष्ण २ जानुं दानपत्र १२१ ૧૬ પવનપુત્ર( હનુમાન ) જેવા ધવલપ્પ થયા, જેણે સઘળા શત્રુઓને જિત્યા, જેનું નામ બહુ પ્રસિદ્ધ થયું અને જેણે યશ વડે જગને ધવલ કર્યું ૧૭ યશ મેળવવાની ઇચ્છાવાળા જે ધવલપ્પુ સંહ સમાન બનીને શત્રુને તાકીદે હણ્ય અને એ શત્રુથી ખેંચવી લેવામાં આવતું રાજય પેાતાના સ્વામીને આપ્યું ૧૮ એના પુત્ર પ્રચંડ થયા, જે રણમાં કીર્તિલંપટ હતા; અને અકકુવ પણુ થયેા, જે નિર્મલ અને ખડ઼વડે પૃથ્વીમાં વિખ્યાત હતા. સેલ્લવિદ્યાધરે પણ લડાઈમાં શત્રુઓને હણીને શ્રીહર્ષપુરથી મેળખાતાં સાડા સાતðા ગામે ૧૯ શૈલુના જેવા લલિત હાથવાળા અકાલવ યશ વડે કુલને અલંકૃત કર્યું. ૨૦ શ્રીમાન્ વલ્લભરાજ ભાગવે છે. પંક્તિ ૩૧ આવનારા (ભવિષ્યમાં થનારા) બધા ભદ્ર નૃપતિને, મહાસામન્તાને, અમાત્યેને લશ્કરના અધિકારીઓને, જીલ્લાના હાકેમેને અને મ્હાટેરાઓને (વડા સુખીઓને ) (એ રાજા ) જણાવે છે: તમારે જાણવું જે, શ્રી ખેટક, હપુર અને કાસદ્રહનાં સ્હાડા સાતસઁ ગામામાં જ્યારે પંચમહાશબ્દને પામેલા મહાસામન્ત પ્રચંડના દંડનાયક શ્રી ચન્દ્રગુપ્ત હતા ત્યારે, મેં હર્ષપુરનાં મ્હાડા સાતસે( ગામેા )ની અંદર આવેલી કર્પટવાણિજ્ય ચેારાશીમાં રહેલ સૂરિદ્ધા દશકમાં આવતું વ્યાઘ્રાસ ગામ, વૃક્ષમાલા સહિત; દંડની અને દશ-અપરાધની શિક્ષાની સત્તા સાથે, સીમા સુદ્ધાં, કાઇ, તૃણુ, રૂપ, તાળ સમેત, ભેગ અને ભાગ સહિત, સુવણૅ સહિત, ચાર સીમા સાથે, ઘાસ તૃણુ સુદ્ધાં, લખી આપ્યું છે. સીમા લખવામાં આવે છે; પૂર્વે પંથેાડા ગામ અને વિખાવલી, દક્ષિણે કેરડવલ્લી ગામ અને અલુવક ગામ, પશ્ચિમે નાવાલિકા અને અપૂ વલ્લી, અને ઉત્તરે અમ્લાઉંચ ગામ; એવી ચતુઃસીમાથી એાળખાતું વલૂરિકા ગામ, ભટ્ટ નિવાસી ભરદ્વાજસગેાત્ર વાજિમાયંદિન( શાખા ) ભણનાર, વશ્વના પુત્ર, બ્રાહ્મણ બ્રહ્મભટને, મિલ, ચ, અને વૈશ્વદેવ અર્થે, સ્નાન ઉદક ત્યાગપૂર્વક, દાનમાં આપવામાં આવે છે. માટે અમે આપેલું ધર્મદાન બધા ભાવિ રાજાએએ, અમારૂં ઉલ્લંઘન કર્યા વગર, પાળવું અને માન્ય રાખવું. પં. ૪૪ અને વ્યાસ ઋષિએ કહ્યું છે કે ( રિવાજ મુજબના ખાર બ્લેક છે) પં. ૫૯ શ્રી ધવલપ્પ પુત્ર શ્રી અકકુકને આ સ્વહસ્તે ( સ્કત ) છે. શક સંવત્ ૮૩૨, વૈશાખ શુદ્ધ પૂર્ણિમાએ, મહાવૈશાખી તિથિએ, પૂર્વે કરાયેલા દેવદાન કે બ્રહ્મદાનના અપવાદ રાખીને, દાન કર્યું છે. તેમાદિત્યના પુત્ર કુલપુત્રક અમૈયકે આ શાસન લખ્યું છે. આમાં જ્યાં અક્ષર ઊન કે અધિક હાય તે સઘળું પ્રમાણુ છે; વ્યાસ જેવા પણ લે છે. શ્રી ચન્દ્રગુપ્તના આ સ્વહસ્ત( દસ્કત ) છે. ૧ આ પ્રચ’ડ અને અકના ભાઈ હુશે. ખાતો ( ઈ. એ. તેા. ૧૩, પા ૧૧૬ ) હૈ ૪૬ ૨ ૬૬૨ નાઈલાલ દાનપત્રમાં શ્રમ અલોમ સાથે સર For Personal & Private Use Only www.jainellbrary.org Page #191 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૩૩-૧૩૪ ઇન્દ્રરાજ ત્રીજાનાં બે દાનપત્રો શ. સ. ૮૩૬ ફાગુન સુ. 9 આ તામ્રપત્રેની નોંધ પહેલાં એચ. એચ. ધ્રુવે લીધી હતી અને ત્યાર બાદ જ, બે. છે. રા. એ. સી. વ. ૧૮ પા. ર૫૩ મે ?, આર. જી. ભાંડારકરે શિલાછાપ સહિત તે પ્રસિદ્ધ કર હતાં. ત્યાર બાદ અચાનક મેં તે વડેદરા મ્યુઝીયમમાં જોયાં અને પ્રે. હુ૯શની સૂચના અનુસાર મૂળ પતરાં મેળવીને પ્રસિદ્ધ કરું છું. પતરાંની સાથે બે સીલે વડોદરાના રેસીડેટે મેકલી હતી પણ તે છૂટી હતી તે પ્રત્યેક તામ્રપત્ર સાથે જોડી શકાય તેમ નહોતી. પતરાનું માપ ૧૩ ઇંચx૯ ઇંચ છે. સીલની કડીઓ છૂટી પડી ગઈ હતી. તે 5 ઇંચ જાડી છે અને તેનો વ્યાસ ૩ ઇંચ છે. સીલમાં સર્પ ઉપર બેઠેલા ગરૂડનું ચિત્ર છે. સર્ષ કમરે વીંટાઈ ગએલા છે અને તેની ફણુ હાથમાં છે. તેના જનેઈ જેવું દેખાય છે તે કદાચ ત્રીજે સર્પ હાય. ગરૂડ સન્મુખ બેઠેલે છે અને તેની જમણી બાજુએ ઉપરના ખૂણામાં ગણપતિ છે અને નીચે ચમાર અને તેની નીચે દી છે. ડાબી બાજુ ઉપલા ખણમાં સિંહ ઉપર બેઠેલી દેવી છે અને સિંહ નીચે ચમર અને તે ઉપર સ્વસ્તિક છે. ગરૂડના માથાની બન્ને બાજુ વર્તુલ છે, જે સૂર્યચંદ્ર માટે હોય એમ અનુમાન થાય છે. ગરૂડની નીચે લેખ સ્પષ્ટ નથી, પણ તે શ્રીમસિલ્ય. વવસ્થ હોય એમ જણાય છે. સીલની કોર ઉપર જુદાં જુદાં ચિહે છે. જેમાં લિંગ અને અંકશ ઓળખી શકાય છે. નાની સોલ જે ૧ ઇચ૮૧ ઇંચ છે તેના ઉપર પણ ચો છે પણ તે સ્પષ્ટ નથી. સર્પ, ગણપતિ, દેવી, દીવે, સ્વસ્તિક વિગેરે આમાં પણ જોવામાં આવે છે. કડીનું માપ પણ તે જ છે. એચ. એચ. ધ્રુવ લખે છે કે બગુમરાના મુલજી ખુશાલ પટેલને નકર દુબળો ખેતરમાં હળ ખેડતો હતો ત્યારે આ પતરાં નીકળ્યાં હતાં. તેથી પ્રે. કલહેર્ન પ્રથમ જણાવ્યું હતું તે મુજબ આ પતરાંને બગુમરાનાં પતરા તરીકે ( નવસારીનાં તરીકે નહીં ) ઓળખાવવાં જોઈએ. દરેક જોડીમાં ત્રણ ત્રણ પતરાં છે અને તે ૧૩ ઇંચ લાબાં અને ૯ ઇંચ પહોળાં છે. પહેલા અને ત્રીજા પતરાં માત્ર અંદરની એક જ બાજુએ અને વચલાં પતરાં બન્ને બાજુએ કોતરેલાં છે. કાતર કામ સ્પષ્ટ અને સંભાળપૂર્વક કરાયેલું છે. લિપિ ઉત્તર વિભાગની લિપિને મળતી છે. ભાષા સળંગ સંરકૃત છે. બને જેડીમાં રાષ્ટ્રકૂટ રાજા ઈન્દ્ર ૩ જાએ બ્રાહ્મણને ગામ દાનમાં આપ્યાની હકીકત આપી છે. ઈન્દ્ર ત્રીજાને બીજા તામ્રપત્રની ૫. ૪૩-૪૫ માં પરમભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર શ્રી અકાલવર્ષ દેવ એટલે કે પોતાના દાદા કૃષ્ણ બીજાના પગનું ધ્યાન ધરનાર ૫. મ. ૫, શ્રી નિત્યવર્ષ નરેન્દ્રદેવ તરીકે વર્ણવ્યું છે. દાન અપાયું ત્યારે ઈન્દ્ર ત્રીજો પક્બન્ધ ઉત્સવ માટે પિતાની રાજધાની માન્યખેટ છેડીને કુરૂન્ડક ગયે હતે. તે પ્રસંગે સનાથી પોતાનું વજન કરાવ્યું હતું અને ત્રાજવામાંથી ઉતર્યા વિના ૨૦ લાખ દ્રમ્પનું તથા કુરૂન્ડક અને બીજાં ગામ ડાનું દાન કર્યું. તેમ જ આગલા રાજાઓએ આપેલાં દાનને અનુમોદન આપ્યું અને છેવટે તેના નામના ગામડાનું દાન બીજા તામ્રપત્રમાં લખ્યા મુજબ મૂળ પાટલીપુત્રના રહીશ લક્ષમણ • એ. ઈ. વ. ૮ પા, ૨૪ ડો. ડી. બાર ભાંડારકર. For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ इंद्रराज ३ जानां व दानपत्रा १२३ ગેત્રના વાજી માધ્યન્દિન શાખાના બ્રાહ્મણ શ્રી વેન્નપ ભટ્ટના દીકરા સિદ્ધપ ભટ્ટને કર્યું. અને પહેલા તામ્રપત્રમાં લખ્યા મુજબ તેજ ગોત્રના અને શાખાના બ્રાહ્મણ રાણુપ ભટ્ટના દીકરા પ્રભાકર ભદ્રને ઉશ્વર અથવા ઉમ્બરા ગામ દાનમાં આપ્યું હતું. દાન શ. સ. ૮૩૬ સુવ સંવત્સરના ફાલ્ગન સુદિ સાતમ, તા. ૨૪ મી ફેબ્રુઆરી ૯૧૫ ઈ. સ. ના રેજ અપાયાં હતાં. બીજાં બધાં રાષ્ટ્રકૂટ તામ્રપત્રની માફક આમાં પણ શરૂવાતમાં વિણ તથા શિવની સ્તુતિ છે અને પછી બીજા સ્લેકમાં કૃષ્ણની સ્તુતિ છે. ત્યાર પછીના કલેકમાં દાન દેનાર ઈન્દ્રરાજ દેવ ત્રીજાને વિષ્ણુની સાથે સરખાવ્યા છે. શ્લેક ૪ થામાં વિષ્ણુના નાભિકમળમાંથી બ્રહ્માની ઉત્પત્તિ, તેનાથી અત્રિ, અત્રિથી ચંદ્ર અને ચંદ્રમાંથી યદુવંશની ઉત્પત્તિ બતાવી છે. યદુવંશની સાત્યકિ શાખામાં દક્તિદુર્ગ જમ્યો હતે અને તેને ચાલુક્ય વંશની રાજ્ય લક્ષમી આપોઆપ જઈને વરી હતી. આ ઉપરથી સમજાય છે કે ચાલુક્ય વંશને હરાવીને દતિદુર્ગ રાષ્ટ્રકૂટ વંશની ઉન્નતિ કરી. શ્લેક છઠામાં લખેલ છે તે મુજબ દન્તિદુર્ગે પ્રથમ દક્ષિણ દેશ સર કર્યોપછી મધ્ય દેશમાં આવ્યો અને છેવટે કાંચી જિતી લીધું. ઈલોરાની દશાવતાર ગુફામાંના લેખમાં આપેલ છે કે દતિદુર્ગે કાંચી. કાલિંગ, કેશલ, શ્રીશૈલ, માલવ, લાટ રંક વિગેરે પ્રદેશો જિત્યા. આ લેખમાં આપેલ છે તે મુજબ પ્રથમ દન્તિદુર્ગે દક્ષિણમાં શ્રીશૈલ કલગ વિગેરે જિત્યાં, પછી મધ્ય ભાગમાં કેશલ, માલવા, લાટ વિગેરે જિત્યાં અને છેવટે પાછો દક્ષિણમાં આવ્યું અને કાંચીપતિને હરાવ્યો. પ્લેક. ૮- દક્તિ પછી તેનો કાકો કૃષ્ણરાજ ૧ લે ગાદીએ આવ્યા. શ્લોક ૯તેના દીકરા નિરૂપમ( પ્રવ)નું વર્ણન છે, પણ તેના મોટા ભાઈ ગોવિદ બીજાનું વર્ણન નથી. કદાચ દાન દેનાર રાજાની સીધી વંશાવળી જ આપવાનો આશય હોય અને ગોવિંદ બીજાનું વર્ણન નથી, જ્યારે દન્તિદુર્ગ વંશનો રસ્થાપક હતો તેથી તેનું વર્ણન આપેલ છે. પરંતુ તેનો અર્થ એમ ન કરાય કે ગેવિંદ બીજે ગાદીએ આવ્યો જ નહોતે. ગોવિંદ ૨ જાના ભત્રીજા અને ભાયાત સુવર્ણવર્ષ કર્કના ધુળીઆના તામ્રપત્રમાં શ. હ૦૧માં ગોવિંદ રાજ્ય કરતો હતો એમ સ્પષ્ટ ઉલ્લેખ છે. શ્લોક ૧૦- કેશલના રાજા પાસેથી તેમ જ બીજા ઉત્તરના રાજા તરફથી સફેદ છત્ર નિરૂપમ પ્રવને મળ્યાનું લખેલ છે. ઉત્તર તરફને રાજા કાં તે જૈન હરિવંશમાં આપેલ ઈન્દ્રાયુધ હોય અગર પાલના ધર્મપાલને અને રકૂટ ગોવિંદ ૩ જા ને સમકાલીન કજનો રાજા ચકાયુઘ હોય એમ સંભવે છે. પ્લેક ૧૧-નિરૂપમ ધ્રુવથી જગરંગ (ગોવિંદ ૩ ) અને તેનાથી શ્રીવલ્લભ (અમેઘવર્ષ ૧ લે ) ઉતપન્ન થયાનું વર્ણન છે. શ્લોક ૧૨–અમોઘવર્ષે ચાલકો રૂપી ઉદધિમાં ડૂબી ગયેલી રનની કીત્તને ઉદ્ધારી અને વીરનારાયણનું બિરૂદ ગ્રહણ કર્યું. આ ઉપરથી એમ સમજાય છે કે અમોઘવર્ષના રાજ્યની શરૂવાતમાં વેગીના ચાલુકયાએ રેરકૂટની સત્તાને હચમચાવી નાંખી હશે. અમોઘવર્ષને સમકાલીન ચાલુકય રાજા નરેન્દ્રમૃગરાજ વિજ્યાદિત્ય ૨ જે હતો અને તેણે ગાંગ અને ૨ત્તનાં લશ્કર સાથે બાર વર્ષ સુધી રાત અને દિવસ યુદ્ધ કર્યાનું પૂર્વ તરફના ચાલુકાના લેખમાં આપેલ છે. લોક ૧૩ માં આનું વેર અમોઘવર્ષ લીધાનું અને ચાલુને જડમૂળથી ઉખેડી નાંખ્યાનું લખેલ છે. આ હકીકત ખંભાત અને સાંગલીનાં તામ્રપત્રથીર પુરવાર થાય છે કારણ કે તેમ ૧ ઇ. એ. વ. ૨૦ પા. ૧૦૦ ૨ એ. ઈ. વ. ૭ પા. ૪૩; ઈ. એ. વ. ૧૨ પા.૨૫૨ For Personal & Private Use Only www.ainelibrary.org Page #193 -------------------------------------------------------------------------- ________________ १२४ ચાલુકયા રૂપી ભેગ આપી યમરાજાને ચાલુકયાએ સ્તમ્ભપુર ઉજ્જડ કર્યું હતું. તમણૂક તાલુકાનું મુખ્ય શહેર છે. गुजरातना ऐतिहासिक लेख તૃપ્ત કર્યાંનું લખ્યું છે, શ્લોક ૧૩ માં જણાવેલ છે કે આ સ્તમ્ભપુર તે તામ્રલિપ્ત અને મીનાપુર પ્રગણાના શ્લાક. ૧૪–૧૫—ચાલુકય વંશના ઘાતક ધૂમકેતુ સમાન શ્રીવલ્લભ( અમેઘવર્ષ ૧ )થી કૃષ્ણરાજ ( ખીજે ) ઉત્પન્ન થયા. તેની ગુર્જર સાથેની લડાઈએ વૃદ્ધ પુરૂષાને હજી તાજી યાદ છે. મેં પતાવ્યું છે કે ગુર્જર કે જેની સાથે રાષ્ટ્રકૂટો હમેશાં લડયાં કરતા તે ઉત્તર હિંદુસ્તાનમાં રાજ્ય કરતા હતા અને તેની રાજધાની મહેદય અગર કનેાજમાં હતી. જે ગુર્જર રાજાને કૃષ્ણે રાજ ખીજાએ ( ઇ. સ. ૮૮૮—૯૧૧) હૅરાજ્ગ્યા તે મહેન્દ્રપાલ ( ઇ. સ. ૮૯૬—૯૦) કવિ રાજશેખરના આશ્રય દાતા હાવા જાઈ એ. શ્લાક ૧૬—કૃષ્ણ રાજ અંજાને જગત્તુ ંગ નામે પુત્ર હતેા, જે (શ્લેક ૧૭—૧૯ ) હૈહ્રય એટલે કે કલચુરી વંશના કેાલના દીકરા રણુવિગ્રહની દીકરી લક્ષ્મીને પરણ્યા હતા. રણવિગ્રહતે આંહી ચેન્નીશ્વર કહ્યો છે અને તેજ ત્રિને જલણુની સૂક્તિમુક્તાવલમાં જોવામાં આવે છે. ડા. ભાંડારકરે કૃષ્ણ ૩ જાનાં કરહાડનાં તામ્રપત્રો ઉપરના પેાતાના નિબંધમાં આનું સૂચન કર્યું છે. તેમાં લખ્યું છે કે નદીઓમાં નર્મદા, રાજાએામાં રવિગ્ર અને કવિએમાં સૂરાનંદ ચેઢીનાં આભૂષણ રૂપ હતાં. ચેઢીના કલચરી રાજાએના નામમાં રણવિગ્રહનું નામ જોવામાં આવતું નથી. રતનપુરના લેખમાં આપેલ છે કે કેાલને આઠ દીકરા હતા. જેમાંના માટા ત્રિપુરીના રાજા હતા અને ખીજાએ મણ્ડલાના રાજા હતા. આમાં જો શ્રદ્ધા રાખીએ તેા રણુવિગ્ર ત્રિપુરીના એટલે કે ચેઢીને રાજા હતા તેથી કેાલતા માટે દીકરો હાવા જોઇએ. પણ અનારસના તામ્રપત્રમાં આપેલ છે કે કાલ પછી તેના દીકરા મુગ્ધતુંગ પ્રસિદ્ધ વલ્લભ ગાદીએ આણ્યે. તેથી એમ અનુમાન થાય કે રવિગ્રહ અને મુગ્ધતુંગ પ્રસિદ્ધવલ્લભ એ એ એક જ રાજા હતા. જગગના લક્ષ્મી સાથેના લગ્નથી ઇન્દ્રરાજ ત્રીજો ઉત્પન્ન થયા. તેનાં બિરૂદા રત્તચંદ્રપદેવ અને શ્રીકીર્ત્તિનારાયણુ શ્લાક ૨૦ અને ૨૧ માં આપેલ છે. શ્લાક ૨૨ માં દ્વિઅર્થી રચના છે તેની ઐતિહાસિક સંકલના જરા મુશ્કેલ છે. તેમાં ઉપેન્દ્રને ઇન્દ્રરાજે હુરાજ્યેા તે ભાવ છે, પણ તે ઉપેન્દ્ર કેણુ હતા અને તે અન્ને રાજાએને લગાડેલા કૃતગેાવર્ધનેાદ્વાર અને હૅલેાન્સુલિત મેરૂને કેમ ઘટાવવાં તે સમજાતું નથી. પ્રથમ મારી એવી સમજ હતી કે ઉપેન્દ્ર તે મહેાયના પ્રતિહાર વંશના મહીપાલ હતા અને તેને જ પાલવંશનાં ભાગલપુરનાં તામ્રપત્રોમાં ચક્રાયુધ કહ્યો છે. પણ મેં ઉપર બતાવ્યું છે કે ધર્મપાલ અને ચક્રાયુદ્ધ રાષ્ટ્રકૂટ ગોવિંદ ૩ જાના સમકાલીન હતા. તેથી ચકાયુધ અને મહીપાલ એક એમ કહી શકાય નહીં. કારણ મહીપાલ ગોવિંદ ૩ જાના દીકરાના પ્રપૌત્ર ઈંન્દ્ર ત્રીજાનેા સમકાલીન હતા. પંડિત ભગવાનલાલ ઉપરનાં બિરૂદમાંના મેને અર્થ મેર અથવા મેહર કરે છે અને કાઠિયાવાડના કાઇ મેહુર રાજાની જિતનું સૂચન છે, એમ માને છે. પ્રા. કીહાર્ન મેરૂ તે કદાચ મહેાય હાય અને સાંગલીના તામ્રપત્રામાં લખેલી ઇન્દ્રત્રીજાની કનેાજની જતનું સૂચન માને છે. બીજાં બિરૂદના અર્થ હજી સમજાયા નથી, કદાચ ખીજાં કાઇ તામ્રપત્રો હવે પછી મળે તેનાથી ભવિષ્યમાં ખુલાસા થાય, શ્રીમાન નિહવ નરેન્દ્રદેવ અટલે કે તેના દાદા કૃષ્ણ બીજાના ચરણનું ધ્યાન કરતે ૧ એ. ઈ. વા, ૬ પા ૮૦ ૨ એ. ઈ. વે।. ૧ યો. ૩૩ ૐ એ. હું તે ૨ ૫ા, ૩૨ ઇન્દ્રરાજ ત્રીજાને શ્રીમદ્ અકાલવ દેવ એટલે કે એમ લખ્યું છે, તેથી એમ સમજાય છે કે ઇન્દ્રરાજ For Personal & Private Use Only www.jainellbrary.org Page #194 -------------------------------------------------------------------------- ________________ इंद्रराज ३ जानां वेदानपत्री १२५ ત્રીજાને બાપ જગનંગ ગાદી ઉપર આવ્યું નહોતું. રત્તરાજનાં ખારે પાટણનાં તામ્રપત્રોમાં પણ કશુ બીજ પછી ઇન્દ્ર ત્રીજને મૂકેલ છે અને જગૉગને અમેઘવર્ષના બાપ તરીકે માત્ર ઓળખાવ્યો છે. પરંતુ દેવળી અને કરહાડનાં કૃષ્ણ ત્રીજાનાં તામ્રપત્રોમાં જગતુંગ ગાદીએ આવ્યા વિના ગુજ, એમ સ્પષ્ટ લખ્યું છે, તેથી ઉપરનું અનુમાન સત્ય ઠરે છે. આ દાનપત્ર ઘડનાર નેમાદિત્યને દીકરો ત્રિવિકમભટ છે અને તે શાંડિલ્ય ગાત્રને અને જનલચંપુને કર્તા હવે જોઈએ. સથી પ્રથમ ત્રિવિકમનો ઉલલેખ ભોજના સરસ્વતિ કંઠાભરણુમાં છે. મદાલસાચંપુને ર્તા પણ આજ ત્રિવિકમ મનાય છે. જગ્યાઓનાં નામમાં પાટલીપુત્ર તે હાલનું પટના અને માન્ય ખેટ તે નિઝામના પ્રદેશમાંનું માલખેડ છે. ઇંદ્રરાજ ત્રીજે પટબંધ માટે જે કુરૂન્ડક ગામે ગયે હતું તેને મી. એ. એમ. ટી. જેકસને દક્ષિણ મરાઠા પ્રદેશમાં કૃષ્ણ અને પંચગંગાના સંગમ ઉપરના કુરૂન્ડવાડ તરીકે ઓળખાવ્યું હતું. પહેલા દાનપત્રમાં લાટ પ્રદેશમાં કમણિજ પાસેનું ઉમ્પરા (અથવા ઉમ્બરા ) ગામ દાનમાં અપાયું હતું અને તેની સીમા નીચે મુજબ હતી. પૂર્વમાં તેલેજક દક્ષિણમાં મોગલિક પશ્ચિમે સંકી અને ઉત્તરે જવલકૂપક આવેલાં હતાં. ડે. ભાંડારકરે ઉસ્વરાને બન્ આગળ મુકીને બગુમરા તરીકે ઓળખાવેલ છે. તેલેજક અને ગેગલિક મળતાં નથી, પણ સંકી અને વલકુપક તે સન્કિ બગુમરાથી નૈત્રાત્યમાં ૧ માઈલ ઉપર અને જેવા બગુમરાથી ઉત્તરમાં ૧ માઈલ ઉપર આવેલાં છે તે હોવાં જોઈએ. બીજા દાનપત્રમાં કમ્મણિજજ પાસેનું તેના ગામ દાનમાં આપેલું છે અને તેની પૂર્વે વારડ પલિકા, દક્ષિણે નાશ્મીતટક, પશ્ચિમે વલિશા (અગર બલિશા) અને ઉત્તરે વિયણ ગામે લખ્યાં છે. તે બધાં અનુક્રમે તેન, બારડોલી, નદીદ, વનેસ અને બબેન તરીકે ઓળખાય છે. કમ્મણિજજ જેની પડેશમાં દાનમાં અપાયેલાં બને ગામો છે તે હાલનું કામરેજ છે. આ બધાં ગામે વડોદરા રાજ્યના નવસારી તાલુકામાં છે. ગુજરાત રાષ્ટ્રકૂટ ધ્રુવ બીજાનાં બગુમરાનાં તામ્રપત્રમાં ચેન્નાને ગામ તથા વિષય તરીકે આપેલ છે અને તે ગામ પિતાના દાદા ધ્રુવ ૧ લાએ (ઈ. સ. ૮૩૪-૩૫) કોઈ બ્રાહ્મણને દાનમાં આપ્યું હતું. આ તામ્રપત્રમાં તે ગામ ફરી આપ્યાનું લખ્યું છે તે બતાવે છે કે આગલા રાજાઓએ ખાલસા કરેલાં ઘણાં ગામે ઇન્દ્ર ત્રીજાએ પાછાં આપી દીધાં. આમાંનું આ ગામ પણ એક હશે. For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ १२६ गुजरातना ऐतिहासिक लेख पहेला दानपत्र- अक्षरान्तर' पतरूं पहेलु १ स्वास्त [li सं वोव्याद्वेधसा धाम यन्नाभिकमलं कृतं । हरश्च यस्य कान्तेन्दु कलया कमलं कृतम् ॥ [ १* ] जयति . २ "विवुधवन्धुदिध्यविस्तारिवक्षस्थलविमलविलोलत्कौस्तुभः कंसकेतुः । मुखसरसि जरङ्गे यस्य नृ३ त्यन्ति लक्ष्म्याः स्मरभरपरिताम्यत्तारकास्ते कटाक्षाः ॥ [ २४ ] से जयति भुजदण्डसंश्रयश्रीः समरण४ समुद्धृतदुर्द्धरारिचक्रः अपहृतवलिगण्डलो नृसिंहः सततमुपेन्द्र इवेन्द्रराजदेवः[३]। ५ अस्ति श्रीनाथनाभिस्फुरदु[ रु ]सरसाम्भोजजन्मा स्वयंभू( । )स्तस्मादात्रः सुतोभूदमृतकरपरिस्प६ न्द इन्दुस्ततोपि । तस्माद्वं[ शो ] यदृनां जगति सववृधे यस्य तैस्तैविलासैः शाङ्गी गोपाङ्गनानान्न७ यनकुवलयैरय॑मानश्चचार ॥ [४] [ त ]ीन्वये विततसात्यकिवंशजन्मा श्रीदन्तिदुर्गनृप८ तिः पुरुषोत्तमोभूत् । चालुक्यवशजलंधेः स्वयमेव लक्ष्मीर्य शंखचक्र[कर]-लाञ्छन९ माजगाम ॥ [ ५ : कृ[ त्वा ] स्पदं हृदय-हारिजघन्यभागे स्वैरं पुनर्मुदु विमर्य च मध्यदे१० शं [ix] यस्यासमस्य [सम ]रे वसुधाङ्गनायाः कांचीपदे प[द ]मकारि करेण भूयः ॥ [६+] आँ सेतोः सानुव११ अप्रैवलकपि [ कुलो ] ल्लूनफुल्ल [ लव ] जादा [ कैला ] साद्भवानीचलच[ र] णरणन्नू पुरोन्नादितान्तात् । १२ यस्याज्ञां भूमिपालाः करमुकुलमिल[ न्मौ ]लिमालायमानामाननैरुत्तमाङ्गैरवनित ललुठज्जा१३ नवो मानयन्ति ॥ [७+ ] जीत्वों जगन्निजभुजे [ न पु] नर्जिगीषोः स्वर्ग विजेतुमिव तस्य गतस्य राज्ञः । तत्रा૧ રાય બહાદુર વંકષાએ આપેલી છાપ ઉપરથી ૨ સ્વતિને '' બરાબર કાતરેલ નથી ૩ ઇંદ અનુ१५ ४ छ भाविनी ५ पाया विवुधबन्धु, पिताया ७ पाया बलि, ८ ०५०८ पाय। परिष्यन्द. १० मा तथा पछीना सोना संतति 11 पांगा वंश. १२ / ०५२। १३ पाया प्रबल १४ ७४ मा भने पछीना सोना सतिसा. For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ इंद्रराज ३ जानां बे दानपत्रो १२७ १४ भवत्परमधाम्नि पदे पितृव्यः श्रीकृष्णराजनृपतिः प्रथितप्रतापः ॥ [ ८* ]दि क्सुन्दरीवदनचान्दनपत्र१५ भंगलीलाय[ म ]|नघनविस्तृतकान्तकीर्तेः ॥ श्रीराष्ट्रकूटकुलशैलमलंकरिष्णोस्त स्मादभू१६ निरुपमो निरवद्यशौर्यः ॥ [ ९* ]कीर्तेः' कुन्दरुंच: समस्तभुवनप्रस्थानकुंभः सितो लक्ष्म्याः बीजुं पतरूं-प्रथम बाजु १७ लक्ष्म्याः पाणितले विलासकमलं पूर्णेन्दुविम्वद्युति । एक कंपितकोसलेश्वरकरा दाच्छिन्नमन्यत्पु१८ नर्येनोदीच्यनराधिपाद्यश इव श्वेतातपत्रं रणे ।। [ १०x ] तस्माल्लेभे जगत्तुंगो जन्म सम्मानि१९ त [ द्विज ]: । सोपि श्रीवल्लभं सूनुं राजराजमजीजनत् ॥ [ ११ ] निममां [य]श्चलुक्याँधौ रट्टराज्यश्रि२० यं पुनः [*]पृथ्वीमिवोद्धरन्धारो वीरनारायणो भवत् ॥ [ १२४ ]समूलोन्मू तितस्तम्वान्दण्डेनानी२१ तकटकः । योदेहद्वेषिणश्चण्डचलुक्यांश्चणकानिव ॥ [ १३+ ] [ ''उच्चै श्चलु ]क्यकुलकन्दलकालके२२ तोस्तस्मादकृष्णचरितोजनि कृष्णराजः । पीतापि कर्णपुटकैर [ स ] कृजने [ न ]कीर्तिः परिभ्र२३ मति यस्य शशाङ्ककान्तिः ॥ [ १४:- ] उद्यद्दीधितिरत्नजालजटिलं व्याकृष्ट मीदृग्धनुः (1) क्रुद्धेनोप२४ रि वैरिवीरशिरसामेवं विमुक्ताः शराः। धारासारिणि से[ न्द्र ]चापवळये यस्ये२५ स्थ[ म ] द्वांगमे ग [ज ] गुर्ज [२] सङ्गरव्यतिकरं जीर्णो जनः श[स] ति ॥ [ १५+ ] अंजनि जनि२६ तभङ्गो वैरिव [न्द ] स्य तस्मादधरितमदनश्रीः श्रीजगत्तुंग [दे ] व[ :। ध्व] जसरसि२७ जशंखप्रोल्लसच्चक्रपाणिविभवविजितविष्णुवल्लभो वीर [ल ] क्ष्म्याः॥ [१६] [आ ] सीत्कोप्य૧ છંદઃ શાર્દૂલવિક્રીડિત ૨ વિસર્ગનાં બે મીંડાંમાંથી એક મીંડુ ભૂલાઈ ગયું છે. ૭ પુનરૂક્તિ છે. ૪ વાંચો વિશ્વ ૫ તાતાવર્ગ માંથી કોતરનારે સુધારેલું છે. ૬ છંદ આ કલેક તથા પછીનાં બે ને अनुष्टु५ ७ वांया क्याब्धौ. ८ न्वीरो ५५ २४य पांयन छ. ४ वाया स्तम्ब. १० पाया दहवेषि. ११ : वसंतति १२ छ शाहू सहित 13 पायो मब्दागमे. १४ वांया शंसति ૧૫ ઇદ માલિની ૧૬ ઇંદ આ લોક તથા પછીનાને શાર્દૂલવિક્રીડિત. For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ १२८ गुजरातना ऐतिहासिक लेख २८ थहैहयान्वयभवो भू [ ५ ]: '[ स ]हस्त्रार्जुनो गर्जदु[ ज ]यरावणोजितल. सदोर्दण्डकण्डू. २९ हरः। विश्रान्तैः श्रवणेषु नाकसदसां यत्कीर्तिनामाक्षरैः सिद्धैः सान्द्रसुधारसेन लि३० खिताप्ताः ककुभित्तयः ॥ [ १७* ]वंशे तस्य सपत्नवंशपरशोः कोकल्लभूपा स्मजो राजा श्रीर३१ णविग्रहः समभवच्चेदीश्वरः कीर्तिमान् । यस्यारातिपुरंधिमण्डनमुषः सर्वोपि पृथ्वीप३२ तिः सूर्यस्येन्दुरिव प्रयाति विकलः पक्षक्षये मण्डलम् ॥ [ १८x ] सकलगुणग णाविष्फुरद्धा३३ मधाम्नः कलितकमलपाणिस्तस्य लक्ष्मीः सुताभूत् । यदुकुलकुमुदेन्दुः सुन्दरीचित्तहारी बीजु पतरूंः बीजी बाजु ३४ हरिरिव परिणिन्ये तां जगत्तुंगदेवः ॥ [ १९* ] चतुरुदधितटा [न्त ख्यात शौर्योथ ताभ्यामभवदरि३५ घरट्टो रद्दकन्दर्पदेवः। मनसि कृतनिवासः कान्तसीमन्तिनीनां सकलजनशरण्यः पु३६ ण्यलावण्यराशिः ॥ [ २०+ ] मैदनममृतविन्दुस्यन्दमिन्दोश्च विम्ब नवनलि. __ नमृणालं चन्दनं चन्द्रिका ३७ च । अपरमपि यदीयैर्जन्मनिर्माणशेषैरणुभिरिव चकार स्पष्ट [ म ]निन्दि वेधाः ॥[२१* देवों ३८ यश्चतुरम्बुराशिरशनारोचिष्णुविश्वम्भरामानामन्निजविक्रमेण संमभूत् श्रीकीर्तिनारा३९ यणः [* ]श्रुत्वा जन्म यदीयमाकुलधियां जग्मुः स [ में ] विद्विषां दैन्यं वक्र रुचो मनांसि च भ. ४० यं सेवांजलिं मौलयः ॥ [ २२+ ]तिगोवर्द्धनोद्धारं [हे ]लोन्मूलितमेरुणा । उपेन्द्र४१ मिन्द्रराजेन जित्वा येन न विस्मितम् ॥ [ २३’ ] संकलजननमस्यः सोथ कृ[त्व ]| नमस्या४२ न्भुवनपतिरनेकान्देवभोगग्रहारान् । उपरि पर[ शु ] रामस्यैककुगाग्रमदान १ प्रथम स सरासर तरसानथा, गने तथा रगत वा सो छ. २ वाया ककु भित्तयः 3 'त्म' २७६ २०५२ उतरे नथी. ४ मा यो तथा भाग मे पछीनानो ४ भासिनी ५ वायो गणाब्धेविस्फुर. १ पायो विन्दु ७ पायो विम्ब, विति. वाया रम्यु. १० बायो समभूच्छी 11 ઈદ અનુરુપ ૧૨ ઇદ માલિની For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ इन्द्रराज ३ जाना चे दानपत्रा ४३ स्फुरितगुणगरिम्णस्त्यागकीया वभूव ।। [ २४. ] स च परमभट्टारकमहारा जाधिराजपरमेश्व४४ रश्रीमदकालवर्षदेवपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वर४५ श्रीपृथ्वीवल्लभश्रीवल्लभश्रीमन्नित्यवर्षनरेन्द्रदेवः कुशली सर्वानेव यथासंवैध्य.६ मौनात्राष्ट्रपतिविषयपतिग्रामकूटयुक्तकनियुक्तकाधिकारिकमहत्तरादी४७ समादिशत्यस्तु वः संविदितं यथा श्रीमान्यखेटराजधानीनिवेशिना श्रीप४८ दृवन्धार्यं कुरुन्दकमागतेन मया मातापित्रोरात्मनश्चैहिकामुष्मिक पुण्य. त्री पतरूं. ४९ यशोभिवृद्धये (।) लक्ष्मणगोत्राय वाजिमाध्यन्दिनसब्रह्मचारिणे रामपभट्टसुताय ५० प्रभाकरभट्टाय लाटदेशान्तर्गतकम्मणिजसमीपे उम्बरानामग्रामः यस्य पू५१ वतः तोलेजकं दक्षिणतो मोगलिका पश्चिमतः संकीग्राम उत्तर [ तो ]जवलक पकमे५२ वमाघाटचतुष्टयोपलक्षितः सोद्गः सपरिकरः सदण्डदशा[५]राधः सोत्पद्यमान५३ षिष्टिकः सधान्यहिरण्यादेयोभ्यन्तरसि [ ढ्या ] पूर्वदेवब्रह्मदायरहितः शकनृ पकाला५४ तीत[ सं ]वत्सरशतेष्वष्टार्स पत्रिंशदुत्तरेपु[ यु ]वसंवत्सरफाल्गुनशुद्धसप्तम्यां ___ संपन्ने ५५ श्रीपट्टवन्धोत्सवे तुलापुरुषमारुह्य तस्मादनुत्तरता च कुरुन्दकादीन्यामान् ५६ अन्यान्यपि पूर्वपृथ्वीपालवि[ लु ]तानि चत्वारि ग्रामशतानि विंशति द्रम्मल:स्मा५७ द्धैः सह विप्रेभ्यो विमुच्य बैलिचरुवैश्वदेवाग्निहोत्रातिथि[ सं ]तर्पणार्थम (I)५८ द्योदकातिसर्गेण दत्तोस्योचितया ब्रह्मदायस्थित्या भुंजतो [ भो ]जयतः कृषतः ५९ कर्षयतः प्रतिदिशतो वान्यस्मै न केनचिदल्पापि परिपंथना कार्या [:] तथागा मिभिरस्म६० 'द्वंश्यैरन्यैर्वा सामान्यं भूमिदानफलमवेत्य स्वदायनिविशेषोयमस्मद्रमदायो नुमन्त६१ व्यः [1x ]यश्चाज्ञानाल्लोपयति स पंचभिर्महापातकैः संयुक्तः स्यादुक्तं च भग वता व्यासेन ॥ प. १ पाये। बभूव. २ वांया संबध्य 3 प्रथम मा 'मा' भूस्था २४ी गयो री भने पछी नी नभातशमा माया छ. ४ पाया बन्धाय. ५ वायो सब्रह्म । पायो विष्टिकः ७ वाया ब्रह्म । वो हरने। सी। नथी. वांय बन्धोत्सवे. १० वा मानन्यान्यपि. 11वांया बलि १२ पायो ब्रह्म १३ वाया द्वाश्य. भांथा तनारे सुधारेछ. 1४ पायो स्मद्ब्रह्म. ले. ४७ For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ १३० गुजरातना ऐतिहासिक लेख ६२ ष्टिं वर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः । आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेत् ॥[२५* ]सा६३ मान्योयं धर्मसेतुर्नपाणां काले काले पालनीयो भवद्भिः । सर्वानेतान्भाविनः पार्थिवेन्द्रान्६४ भूयो भूयो [ याचते रामभद्रः ॥ [ २६x ] श्रीत्रिविक्रमभट्टेन नेमादित्यस्य सूनुना कृता प्रशस्तेयं श्री [ |-1. ] बीजा दानपत्रनुं अक्षरान्तर पहेलु पतलं १ ओं स्वस्ति स वोव्याद्वेधसा धाम यन्नाभिकमलं कृतं । हरश्च यस्य [ का ] न्तेन्दुकलया कम२ लंकृतम् ॥ [ १ ] जयति विवुधवन्धुर्विन्ध्यविस्तारिवक्षस्थलविमलविलोलत्कौ स्तुभः कंस३ तुः । मुखसरसिजरङ्गे यस्य नृत्यंति लक्ष्म्याः स्म[ र भरपतिताम्य तारकास्ते कटा४ क्षाः ॥ [ २ * ] स जयति भुजदण्डसंश्रयश्रीः समरसमुद्धृत[ दु] र्द्धरारिचक्रः । अपहृतवलिम५ ण्डलो नृसिंहः सततमुपेन्द्र इवेन्द्रराजदेवः ॥ [ ३* ] अस्ति श्रीनाथनाभि स्फुरदुरुसरसांभोज [1]६ जन्मा [ स्व ]यंभूस्तस्मादत्रिः सूतोभूदमृतकरपरिस्पन्दै इन्दुस्ततोपि । त [स्मा द्वंशो यदूनां७ जगति स ववृधे यत्र तैस्तविलासैः शाम गोपाङ्ग[ नानां ] नयनकुवलयै. ८ रज़मानश्वचार ॥ [ ४* ] तत्रान्वये विततसात्यकिवंशजन्मा श्रीदन्ति ___ दुर्गनृपतिः ९ पुरुषोत्तमोभूत् । चालुक्यवंशजलधेः स्ववमेव लक्ष्मीर्य शं[ ख ]चक्रकरलांछ. १० न [ म ]जगाम ॥ [ ५ ] कृत्वास्पदं हृदयहारिजघन्यदेशे स्वैरं पुनर्मुदु विमर्थ च मध्यदेशं । ११ यस्यासम[ स्य ] समरे वसुधाङ्गनायाः कारचीपदे पदमकारि करेण भूयः ।। [६* ] आसेतोः सा૧ છંદ શ્લોક અનુરુપુ ૨ ઈદ શાલિની ૩ ઇદ લેક (અનુષ્ટ્ર) જગ્યાના અભાવે આ કેક अधुरे। छाडीवामा माग . ४ाय विबन्धु ५ लायो कसकेतुः ६ वांया बलि ७वाय परिष्यन्द ८ पायो काञ्ची. For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ इन्द्रराज ३ जानां ने दानपत्री १२ नुवप्रवलकपिकु लो ल्लूनफुल्लल्लवङ्गादा कैलासाद्ग[ वा] नचिलचरणर एन्नपुरो१३ नादितान्तात् । यस्याज्ञां भूमिपालाः करमुकुलमिलन्मौ[लि]मालायमाना मानप्रैरु१४ तमाङ्गैरवनितललुठज्जानवो भानयन्ति । [ ७* ] जित्वा जगन्निजभुजेन पुनर्जि गीषोः स्वर्ग . १५ विजेतुमिव तस्य गतस्य राज्ञः । [1] तत्राभवत्परमधाग्नि पदे पितृव्यः श्रीकृष्ण राजनृप१६ तिः प्रथितप्रतापः ॥ [ 10 ] दिक्सुन्दरीवदनचान्दनपत्रभंगलीलायमानधनविस्तत [ का ]न्तकी बीजुं पतरुं प्रथम बाजु १७ तेः [* ] श्रीराष्ट्रकूटकुलशैलमलंकरिष्णोस्तस्मादभून्निरुपमो निरवद्यशौर्यः । [९* ] कीर्तेः कु१८ न्दरुचः समस्तभुवनप्रस्थानकुम्भः सितो लक्ष्म्याः पाणितले विलासकमलं पूणे१९ न्दुविम्वद्युति । एकं कंपितकोसलेश्वरकरादाच्छिन्नमन्यत्पु[ न ]]नोदीच्य नराधिपाद्य२० श इव श्वेतातपत्रं रणे ॥ [ १०* ] तस्माल्लेभे जगत्तुङ्गो जन्म सम्मानितद्विजः । सोपि श्रीवल्ल२१ भं मूर्नु राजराजमजीजनत् ॥ [ ११* ] निमग्नां यश्चलुक्याब्धौ रट्टराज्यश्रियं पुनः [ 1 ] पृथ्वी[ मि ]वोद्धर२२ न्धीरो वीरनारायणोभवत् ॥ [ १२ ] समूलोन्मूलितस्तम्वान्दण्डेनानीतकणकः । योदहढे-' २३ षिणश्चण्डचलुक्यांश्चणकानिव । [ १३* ] उच्चैश्चलुक्यकुलकन्दलकालकेतोस्त स्मादकृ२४ प्णचरितोजनि कृष्णराजः । पीतापि कर्णपुटकैरसकृजनेन कीर्तिः परि२५ भ्रमति यस्य शशाङ्ककान्तिः ।। [१४* ] उद्यद्दीधितिरत्नजाळजटि[लं ] व्याकृष्टमी२६ दृग्धनुः क्रुद्धे[ नो परि वैरिवीरशिरसामेवं विमुक्ताः शराः । धारासारिणि सेन्द्रचापव२७ लये यस्येत्थमद्वागमे गर्जगुर्जरसंगरव्यतिक- [ २ ] जीणों जनः शन्सति ॥ [१५* ] अ. २८ जनि जनितभंगो वैरि[ वृन्दस्य तस्मादधरितमइनश्रीः श्रीजगत्तुंगदेवः । ध्वजसर१ वाय। प्रबल २ पायाद्भवानी ३ वाया बिम्ब. ४ वाया क्याब्धौ. ५ वाया स्तम्बा. ६ वांया दहवे. • वायो मब्दागमे. ८ वायो शंसति. For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ १३२ गुजरातना ऐतिहासिक लेख २९ सिजशंखप्रोल्लसच्चक्र [ पाणि ]विभव विजितविष्णुवल्लभो वीरलक्ष्म्याः 11 [ १६ ] आसीत्कोप्यथ ३० हैहयान्वयभवो भूपः सहस्त्रार्जुनो गर्जदुर्जयरावणोर्जितलसद्दोर्दण्डकण्डूह३१ रः [ ।* ] विश्रान्तैः श्रवणेषु ना[ क ] सदसां यत्कीर्त्तिनामाक्षरैः सिद्धेः सान्द्रसुधारसेन लिखि ३२ तैर्व्याप्ताः ककुव्भित्तयः ॥ [ १७ ] वंशे तस्य सपत्नवंशपरशोः कोक्कलभूपात्मजो राजा [ श्री ] बीजुंपतरुं बीजी बाजु ३३ रणविग्रह स्समभवच्चेदी [ श्व ]रः कीर्त्तिमान् । यस्यारातिपुरन्धिमण्डनमुषः राबपिपृथ्वीप ३४ तिः सूर्यस्येन्दुरिव प्रयाति विकलः पक्षक्षये मण्डलम् || ( १८ ) सकलगुणगणाव्विस्फुरद्धर्म ३५ धाम्नः कलितकमलपाणिस्तस्य लक्ष्मीः सुताभूत् । यदुकुल कुमुदेन्दुः सुन्दरी चित्तहारि ३६ हरिरिव परिणिन्ये तां जगत्तुङ्गदेवः ( १९* ) चतुरुदधितटान्तख्यातशौय्यथ ताभ्याम (भ) व ३७ दरिघरट्टो रट्टकन्दर्पदेवः । मनसि कृतनिवासः कान्तसीमन्तिनीनां संवालजनशरण्यः पु३८ लावण्यराशिः ॥ ( २० ) दवो यश्चतुरेम्बुराशिरशनारोचिष्णविश्वम्भरामाक्रामन्निजविक्रमेण स - ३९ मभूत् श्रीकीर्त्तिनारायण: । श्रुत्वा जन्म यदीयमाकुलधियां जग्मुः समं विद्विषां ४० दैन्यं वक्तरुचो मनांसि च भयं सेवांजलि मौलयः ॥ ( २१ * ) कृतगोवर्द्धनोद्वारं हेलो. रम्बु. ७ ४१ न्मूलितमेरुणा [ 1 ] उपेन्द्रमिन्दराजेन जित्वा येन न विस्मितम् ॥ [ २२] सकलजनममयः ४२ सोय कृत्वा नमस्यान्भुवनतिरनेकान्देवभोगाग्रहारांना उपरि परशुरामस्यैक१३ कुग्रामदानस्फुरितगुणगरिम्णस्त्यागकीत्य वभूवं ॥ [ २३* ] स च परमभट्टा रकमहाराजाधिराज ४४ परमेश्वरश्रीमदकालवर्षदेवपादानुध्यातपरमभट्टारक महाराजाधिराजपरमेश्वर४५ श्रीमन्नित्यवर्षनरेन्द्रदेवः कुशली सर्व्वानेव यैथासंवध्यमानकान्राष्ट्रपतिविषयपतिग्राम४६ कूटयुक्तकनियुक्तकाधिकारिकमहत्तरादीन्समादिशत्यस्तु वः संविदितं यथा श्रीमान्य ४७ खेटराजधानी निवेशिना श्रीपट्टवन्धोत्सवाय कुरुन्दकमागतेन मया मातापित्रोरात्म १ व सिद्धैः २ वां ककुभित्तयः ३ वांथे। सर्वोप ४ गणाब्धेव्विस्फुर ५ वो मच्छी जननमस्यः ९ । हारान् १० सकल ६ थे। बभूव ११ वा संबध्य १२ बन्धो For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ इन्द्रराज ३ जानां वे दानपत्रो ४८ नचैहिकामुष्मिक पुण्ययशोभिवृद्धये ( । ) लक्ष्मणसगोत्राय वाजिमाध्यन्दिनसत्रह्मचा त्रीजुंपत ४९ रिणे पाटलिपुत्रविनिर्गत [ श्रीवेन्न ] पभट्टसुताय सिद्धपभट्टाय लाटदेशान्तर्ग कम्मणिज्ज ५० समीपे तेन्ननामग्रामः [ 1 ] यस्य पूर्व्वतो वारडपल्लिका [ 1 ] दक्षिणतो नाम्भतिटकं [ । पश्चिमतो वली ५१ शा [ 1 ] उत्तरतो वव्वियणग्रामः [ । ] एवमा [ घा ] टचतुष्टयोपलक्षित सोगः सपरिकर [ : ] सदण्ड ५२ दशापराधः सोत्पद्यमानविष्टिकः सधान्यहि [ र ]ण्या [दे ] योभ्यन्तरसिद्ध्या शकनृपकालातीतसंवत्सर ५३ शतेष्वष्टासु षट्त्रिंशदुत्तरेषु युवसंवत्सर फाल्गुन शुद्ध सप्तम्यां संपन्ने श्रीपट्टवन्धोत्सं५४ वे तुला पुरुषमारुह्य तस्मादनुत्तरता च कुरुन्दकादीन् ग्रामानन्यान्यपि पूर्वपृथ्वी पालवि ५५ लुप्तानि चत्वारि ग्रामशतानि विंशतिद्रम्मलक्षैस्साद्वैः सह विमुच्य वैलिचरुवैश्वदेवाग्नि ५६ होत्रातिथिसतर्पणर्थम्[ 1 ] द्योदकातिसर्गेण दत्तोस्योचितया ब्र॒ह्मदायस्थित्या ५७ भुंजतो भोजयतः कृषतः कर्पयतः पतिदिशतो वान्यस्मै न केनचिदल्पापि परि५८ पन्थना कार्या [ ।* ] तथागामिभिर्भद्रनृपतिभिरस्मद्वंश्यैरन्यैर्व्वा सामाम्यं भूमि दानफल ५९ मवेत्य स्वदायनिविशेषोयम[ स्म ]वादायानुमन्तव्यः [ । ] यश्चाज्ञानाल्लापयति स पंचभिर्महा ६० पातकैः संयुक्तः स्यादु[ क्तं ] न भगवता व्यासेन । पष्टिं वर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः [ ।* ] आ [ च्छे ] ६१ ता चानुमन्ता च तान्येव नरके वसेत् ॥ [ २४ ] अ[ ने ]रपत्यं पथम सुवर्णं भूवैष्णवी सूर्यसुताश्च (गा ) ६२ वः ( * ) लोकत्रयं तेन भवेद्धि दत्तं यः कांचनं गां च महीं च दद्यात् ॥ ( २५* ) सामान्यो ( यं ) धर्मसेतुर्नृपाणां ६३ काले काले पालनीयो भवद्भिः । सर्व्वीनेतान्भाविनः पार्थिवेन्द्रान् भूयो भूयो याचते रामभद्रः ॥ (२६) ६४ श्रीत्रिविक्रमभट्टेन (ने ) मादित्यस्य सूनुना । कृता शस्ता प्रशस्तेयमिन्द्रराजांघिसेविना ॥ (२७* ) श्रीः (*) १२ वा बन्यो ३ व बलि ४५ स्म । प्रथमं. ले. ४८ For Personal & Private Use Only १३३ Page #203 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख બીનું દાનપત્રનું ભાષાન્તર, » સ્વસ્તિ ! ( કલેક. ૧) જેના નાભિકમળમાં વેધસેતુ બ્રહ્માએ ) વાસ કર્યો છે તે વિષ્ણુ અને જેનું શિર ઈન્દુકલાથી ભૂષિત છે તે હર ( શિવ) તમારું રક્ષણ કરે. (શ્લેક. ૨) કંસના (નાશનો) કેતુ, દેવેનો મિત્ર, જેના વિધ્યાગરિસમાન વિશાળ વક્ષ:સ્થળ ઉપર શુદ્ધ કૌસ્તુભમણિ લટકે છે જેના મુખકમળની રંગભૂમિપર લહમીના અતિકામથી શિથિલ નયનનાં પોપચાં સહિત કટાક્ષ નૃત્ય કરે છે તે કૃષ્ણ વિજયી છે. | (શ્લેક. ૩) ઉપેન્દ્ર ( વિષ્ણુ) જે સદા વિજયી છે, જેના લાંબા કરેનું લહમીદેવીએ શરણ લીધું છે, જે યુદ્ધમાં સળીયાવાળું અને દુર્બર ચક્ર ધારતે, જે બલિ અને તેના મંડળને પાતાળમાં લઈ ગયો અને જે ચોથા અવતારમાં નૃસિંહ હતો તે ઉપેન્દ્ર સમાન લહમીદેવીથી જેના લાંબા કરનું આશ્રય સ્થાન થયું હતું, જેણે યુદ્ધોમાં અજિત અરિ ચક્રને ઉખેડી નાંખ્યું છે, જેણે બળી ખાઓના દેશ (મંડળ) હરી લીધા છે અને જે જનામાં નૃસિંહ છે તે ઇન્દ્રરાજ ત્રીએ સદા વિજયી છે. ( ક. ૪) સ્વયંભૂ (બ્રહમા ) શ્રીના પતિ(વિષ્ણુ )ના નાભિમાંથી નીકળતા વિશાળ અને વિકસેલા કમળમાંથી જન્મ્યા હતા. તેનાથી તેને પુત્ર અત્રિ જન્મ્યો હતો. અને તેનાથી પુનઃ (અત્રિને ) અમૃત કિરણે ઉમરાવતે ઈન્દુ. તેમાંથી પૃથ્વી પર યદુવંશ ઉત્પન્ન થયે; જેમાં એક સમયે ગોપની અંગનાઓના નેત્ર કમળને સર્વ વિલાસથી પૂજાતા કૃષ્ણ રૂપે આઠમા અવતારમાં સારંગ(ધનુષ) ધારનાર( વિષ્ણુ) થઈ ગયો. | ( ક. ૫ ) જેમ તે વંશમાં સાત્યકિ શાખાની વૃદ્ધિ કરનાર, અને કરમાં શંખ, અને ચકનાં વિશેષ ચિહ્ન ધારનાર અને સાગરમાંથી લક્ષ્મીદેવી સ્વેચ્છાથી જેની પાસે આવી તે પુરૂષોત્તમ(કૃષ્ણ) પ્રકટયા તેમ તે વંશમાં મહાન સાત્યકિ શાખામાં, પુરૂષોત્તમ, શંખ અને ચકનાં (સ્વસ્તિ ) ચિહ્નવાળા કરવાળો અને જેની પાસે ચાલુક્ય વંશની લમી સ્વેચ્છાથી આવી તે શ્રીન્તિદુર્ગ નુપ પ્રકટ. | ( શ્લોક. ૬ ) જેવી રીતે પ્રિયજનને કર પ્રથમ હદય હરતી સ્ત્રીની જંઘા પર પૂર્ણ સ્થાન મેળવી અને સ્વેચ્છાથી પુનઃ મતાથી તેની કટી (મધ્યદેશ ) દબાવી, પુનઃ કદી નીચેના અડનાના કાંચીપદમાં સ્થાન કરે છે તેમ યુદ્ધમાં અતુલ આ નૃપને કર પ્રથમ ભૂમિના સાથી નીચેના હૃદયહારી દેશ પર સ્થાપિત થઈ અને પુનઃ મદુતાથી, સ્વેચ્છાથી મધ્યદેશ પ્રાપ્ત કરી અને પુનઃ કાંચી દેશમાં સ્થાપિત થયો. | ( ક. ૭) જ્યાં પર્વતના શિખર પરના પ્રબળ કપિગથી પુપિત લવંગ વૃક્ષોને નાશ થાય છે તે સેતુ( રામેશ્વર )થી ભવાનીને ચાલતા ચરણના નપુરના ઝણકારથી ગાજતી સીમાવાળા કેલાસ પર્વત સુધી, અંજલિથી સ્પર્શત મુગટ પરની માળા સમાન તેની આજ્ઞાને સર્વ નૃપે શિર નમાવી, અને ભૂતળ પર લોટતાં ઘુંટણ સહિત માન આપે છે. | ( ક. ૮ ) પિતાના ભુજથી ભૂમિનો પરાજય કરી, તે નૃપ નવ વિજયની ઉત્સુકતાથી રવર્ગમાં જય કરવા ગયો ત્યારે તેને વિખ્યાત પ્રતાપવાળે પિતુવ્યક શ્રી કૃષ્ણરાજ પહેલા પરમ પ્રભુત્વના પદે આવ્યો. ( ક. ૯ ) દિગસુંદરીઓનાં વદન ચનચિત્રની પંક્તિઓના રૂપમાં લીલા કરતા, ઘન, વિસ્તારવાળા અને ઉજજવળ યશ સંપન્ન અને શ્રી રાષ્ટ્રકટના કુળના પર્વતને ભૂષિત કરનાર તે નૃપમાંથી વિમળ શૌર્યવાળે નિરૂપમ પ્રકટયો. For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ इन्द्रराज ३ जानां वेदानपत्री १३५ ( ક. ૧૦ ) દિગ્યાત્રા સમયે કુંદકુસુમસમાન ઉજજવળ કીર્તિના સમસ્ત ભુવનના યાત્રા પ્રવાસ માટે વેત(સ્વસ્તિ)કુમ્ભ, અને લક્ષ્મીના-કરના તળમાં પૂર્ણ ઈન્દુના બિમ્બસમાન ઉજજવળ વિલાસ કમળ સમાન વેતછત્ર કોસલેશ્વરના કંપતા કરમાંથી યુદ્ધમાં ઝુંટવી લીધું અને અન્ય ( બીજો ) ઉત્તર( દેશ ના નૃપ પાસેથી તેના યશ સમાન હતું તે ઝુંટવી લીધા, (લેક ૧૧ ) તેમાંથી દ્વિજોને માન આપનાર જગતુંગ જમ્યા, તેણે તેના પુત્ર મહારાજાધિરાજ શ્રી વલલભને જન્મ આપે ( ક. ૧૨) જેવી રીતે સાગરમાં ડૂબી ગએલી પૃથ્વીને પુનઃ ઉદ્ધારીને વિષ્ણુ વીર નારાયણ થયો, તેમ પ્રતાપ ધનવાળે આ નૃપ ચૌલુક્યના રસાગરમાં ડૂબી ગએલા ૨ટ્ટરાજ્યના યશને પુનઃ ઉદ્ધારીને વીરનારાયણ (ઉપનામ ધારનાર) થયે. ( કલેક. ૧૩ ) જેમ માળી દંડથી કંટક દૂર કરી, મૂળ સહિત ઉખાડેલા રસ્તંભવાળા ચણકેને બાળે છે તેમ સ્તંભપુરીને પૂર્ણ નાશ કરનાર શત્રુ ચડ ચૌલુકોને, દંડથી દુર્જનને નમાવી નાશ કર્યો. | ( ક. ૧૪ ) કદલી વૃક્ષ સમાન ચૌલુક્ય વંશને નાશ કરનાર, કેતુમાંથી વિમળ ચરિતવાળે, કર્ણપુટકથી સતત પાન થયા છતાં જેને ઈન્દુ સમાન ઉજજવળ યશ ભ્રમણ કરે છે કૃષ્ણરાજ, બીજે, જમ્યો હતે. ( ક. ૧૫ ) વાદળાં આવી જ્યારે અતિ મુશળધાર વૃષ્ટિ થાય છે અને નભમાં ગોળ મેઘધનુષ દેખાય છે ત્યારે વૃદ્ધ જને, ગર્જતા ગુર્જર સાથેના તેના યુદ્ધનું આમ વર્ણન આપે છે. કિરણો ફેંકતાં રત્નોથી જડિત ધનુષ તેણે કપમાં આમ ખેંચ્યું. શત્રુના દ્ધાઓનાં શિર તરફ તેણે આમ શર છોડ્યાં.” ( કલેક. ૧૬ ) તેનાથી શત્રુગણુને હણનાર, મદનથી અધિક રૂપવાન, શક્તિદેવીને વલ્લભ, જેના દરેક કરનાં તલ દવજ, કમળ, શંખનાં ચિહથી પ્રકાશતા ચકનું સ્વસ્તિચિહ્ન ધારતા અને જે મહિમામાં આમ વિષ્ણુ કરતાં અધિક હતો તે શ્રીજગતુંગ જન્મ્યા હતા. ( ક. ૧૭) હૈહય વંશમાં સહસ્ત્રાર્જુન નૃપ હતો જેણે ગર્જતા અને અજિત રાવણના પ્રબળ અને વિરાજતા લાંબા ભૂજની ખણસ શાન્ત કરી અને જેના યશના અને નામના પ્રસરતા અક્ષરેએ, દેના કર્ણમાં વિશ્રાંતિસ્થાન પ્રાપ્ત કરી, અને અમૃતના ઘટ્ટ રસ વડે સિદ્ધથી લખાઈને, દિદિવાલો વ્યાપી નાંખી. | ( . ૧૮ ) જે શત્રુઓના વંશને પરશુ સમાન હતા, તેના વંશમાં કેકકલ ભૂપનો પુત્ર કીર્તિમાન્ નૃ૫ શ્રી રણવિગ્રહ ચેદીશ્વર થયો. જેમ સર્વ કલા વિનાને ઇન્દુ કૃષ્ણ પક્ષને અંતે સૂર્યબિંબમાં પ્રવેશ કરે છે તેમ, જે સામંતોના મંડળમાં અરિની અંગનાઓને અલંકાર હતો તેણે દરેક દુર્બળ ભૂપમાં તેમના પક્ષને નાશ કરીને પ્રવેશ કર્યો. (લે. ૧૯ ) જેવી રીતે સાગર જે અતિ ઉજજવળ કિરણવાળા સૂર્યને નિવાસ છે, તેમાંથી લકમી કરમાં કમળ સહિત પ્રકટી તેવી રીતે જે ગુણનિધિ હતા, ઉજજવળ પ્રતાપના નિવાસસ્થાન સમાન હતો, તેમાંથી લક્ષ્મી નામે પુત્રી અવતરી હતી. યદુવંશના કુમુદને શશિ સમાન, સુંદરીઓનાં હદય અનુરજનાર જગતુંગદેવ રણવિગ્રહની પુત્રી લક્ષ્મીને પર –જેમ હરિ લક્ષમી દેવીને પરણ્યા હતા. ( શ્લોક, ૨૦) જેમ હરિ અને લક્ષમીથી ચાર સાગરના કિનારા સુધી વિખ્યાત પ્રતાપવાળે, શત્રુઓને ઘંટી સમાન, સુંદરીઓના મનમાં વસનાર, સર્વ જનેને આશ્રય સ્થાન સમાન, ૧ નાઅલિ અથવા તમલુક. For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ १३६ गुजरातना ऐतिहासिक लेख અને સ્વર્ગીય સૌંદર્યને નિધિ કન્દર્પ દેવ પ્રકટયે, તેમ આ બન્નેમાંથી ચાર સાગરના કિનારા સુધી વિખ્યાત પ્રતાપવાળ, શત્રુઓને ઘંટી સમાન, સુંદરીઓનાં મનમાં વસનાર, સર્વ જનને આશ્રય સ્થાન સમાન, ગુણ અને રુપને નિધિ હતું તે ૨ટ્ટ કન્દર્પ જન્મ્યા હતા. | ( ક. ૨૧ ) વિષણુ ભગવાને પદથી ચાર સાગરથી આવૃત થઈ ઉજજવળ થએલી પૃથ્વી ભરી દઈને શ્રી કીર્તિનારાયણ નામે ઓળખાય તેમ આ નૃપ તેના શૌર્યથી ચાર સાગરથી આવૃત બની પ્રકાશિત થએલી પૃથ્વીનું ગમન કરીને શ્રી કીર્તિનારાયણ તરીકે ઓળખાવે. તેના જન્મ વિષે સાંભળી, મૂંઝાઈ ગએલી મતિવાળા શત્રુઓના મુખનું તેજ દૈન્ય, ચિત્ત ભય અને શિર સેવા અંજલિનો અનુભવ કરવા લાગ્યાં. | ( ક. ૨૨ ) જેમ ઈન્દ્રદેવ મેરૂપર્વત લીલાથી( સુખેથી) ઉખેડી નાંખી, અને ગોવર્ધન(ગિરિ)નો ઉદ્ધાર કરનાર ઉપેન્દ્ર(કૃષ્ણ)દેવને પરાજય કરીને મદથી ફૂલી ગયે નતે તેમ આ ઈન્દ્રરાજ ત્રીજે મેરૂ મહદય) સુખેથી ઉખાડી નાંખી ગોવર્ધનને શરણું આપનાર ઉપેન્દ્ર નૃપને પરાજય કરીને મદથી ફુલાઈ ગયો ન હતે. | ( ક. ૨૩ ) આ નૃપ જે સર્વ જનોથી નમન પાત્ર છે તેણે મંદિરો અને અંગ્રહાર(બ્રાહ્મણને)ને સર્વથી માન દેવા ગ્ય અનેક દાન કરી, દાન માટે યશમાં, એક નજીવા ગામના દાનથી વિરાજતા પુણ્યના મહિમાવાળા પરશુરામથી અધિક થયે. (પંક્તિ. ૪૩. પ૬ ) અને તે, પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વરથી અકાલવર્ષ દેવને પાદાનુધ્યાત, પરમ ભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર શ્રી નિત્યવર્ષ નરેન્દ્રદેવ કુશળ સ્થિતિમાં હતું ત્યારે સમસ્ત રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, યુક્તક, નિયુક્તક, આધિકારિક, મહત્તર આદિને તેમના સંબંધ અનુસાર શાસન કરે છે – તમને જાહેર થાઓ કે રાજનગર શ્રી મા ખેટમાં વસનાર અને શ્રી પટ્ટઅબ્ધ ઉત્સવ માટે કરૂકમાં આવેલા મારાથી મારાં માતાપિતાના, અને મારા, આ લેક તેમ જ પરલોકમાં પુણ્ય યશની વૃદ્ધિ માટે, શકતૃપના કાળ પછી, સંવત ૮૩૬ ફાગણ શુદિ ૭, યુવસંવત્સરમાં, શ્રી પટ્ટબધ્ધ ઉત્સવની સમાપ્તિ પછી, તુલા પુરૂષમાં આરોહણ કરીને, અને તુલામાંથી નીચે અવતરણ કર્યા વગર,સાડી વીસ લાખ દ્રમ્પ સહિત, પૂર્વેના નૃપેથી જપ્ત થએલાં કુરૂન્દ અને અન્ય ગામે, અને તે ઉપર ૪૦૦ ગામે, બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર અને અતિથિ સન્તર્પણ અર્થ, લક્ષમણ ગોત્રના, વાજિ મધ્ય%િ સહાચારી, પાટલીપુત્રથી આવેલા શ્રી વેન્નપભટ્ટના પત્રને લાટ દેશમાં કમ્મણિજ સમીપમાં તેન્ન નામનું ગામ, પૂર્વે–વારડપઢિલકાઃ દક્ષિણેનાભીટકઃ પશ્ચિમેવલીશા અને ઉત્તરે વશ્વિયણગામ, આ ચાર સીમાવાળું ગામ ઉદ્વેગ સહિત, ઉપરિકર સહિત, દશ અપરાધના દંડ સહિત, ઉદ્ભવતિ વેઠના હકક સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, પાણીના અર્થથી ભક્તિથી અપાયું છે. ( પંક્તિ. પદ-૫૯ ) આ ગામને જ્યારે તે બ્રહ્મદાયના નિયમ અનુસાર ઉપભોગ કરે, અન્ય પાસે ઉપલેગ કરાવે, ખેતી કરે અથવા ખેતી કરાવે, અથવા અન્યને સોંપે, ત્યારે કેઈએ, તેને લેશ માત્ર પણ પ્રતિબંધ કરે નહીં. વળી, આ અમારા બ્રાહ્મણને આપેલા દાનને અમારા વંશના કે અન્ય ભાવિ ભદ્રકૃપાએ પોતેજ તે દાન કર્યું હોય તેમ અને ભૂમિદાનનું ફળ (દાન દેનાર અને રક્ષણ કરનારને) સામાન્ય છે તેમ માની અનુમતિ આપવી. ( પંક્તિ ૫૯ અને લોક ૨૬–૨૬ માં ભાવિ નૃપને ચાલું ઉપદેશ અને ધમકી સમાવેશ થાય છે. ) ( હેક. ર૭ ) આ સ્તુતિપાત્ર પશતિ નેમાદિત્યના પુત્ર અને ઇન્દ્રરાજના પદનું સેવન કરતા શ્રી ત્રિવિક્રમભટ્ટથી રચાએલી છે. For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૧૫ ગોવિંદ ૪થાનાં ખંભાતનાં તામ્રપત્રો શ. સ. ૮૫ર જયેષ્ટ સુ. ૧૦ સેમવાર આ તામ્રપત્રે ખંભાતને એક ખેડૂત હળ ખેડતો હતો ત્યારે ખેતરમાંથી મળેલાં હતાં. તે લાકડાની એક પેટીમાં હતાં. તે પેટી ઉખેળતાં તૂટી ગઈ. પછી આ તામ્રપત્ર પેટલાદના એક ગુજરાતીના કબજામાં આવ્યાં હતાં. તેની પાસેથી પ્રો. એ. વી. કાથવટેએ બહુ મહેનતથી મેળવ્યાં હતાં. પતરાં કુલ ત્રણ છે, અને તે ૧૩ ઇંચ લાંબાં અને ૧૦ ઇંચ પહોળાં છે. અંદરના લખાણના રક્ષણ માટે કોર સહેજ વાળી દીધેલી છે. પહેલા અને ત્રીજા પતરાની એક અંદરની બાજુએ અને વચલા પતરાની બન્ને બાજુએ લેખ કરેલ છે. ત્રીજા પતરાના નીચેના ખૂણુ તૂટી ગયા છે, તેથી થોડા અક્ષરે ગુમ થયા છે, તે પણ એકંદર લેખ સુરક્ષિત છે. પતરાંની એક બાજુએ કાણુમાંથી પસાર થતી ? ઇંચ જાડી અને ૪ ઇંચ વ્યાસવાળી ગેળ કડીથી તે બાંધેલાં છે. કડીના છેડા ઉપર ૨ ઇંચ ઉંચી અને પહોળી સીલ છે. તેમાં જરા નીચે પડતી સપાટી ઉપર ગરૂડનું ઉપડતું ચિત્ર છે. ગરૂડ સન્મુખ પાંખ પહોળી કરીને બેઠેલે છે, અને તેનું નાક ચાંચના જેવું છે. તેના દરેક હાથમાં સર્પ છે. ગરૂડની જમણી બાજુએ ઉપરના ખૂણામાં ગણપતિનું, અને નીચે ચમર અને દવાનાં ચિત્રો છે. ડાબી બાજુએ કઈ પ્રાણી ઉપર બેઠેલી દેવી અને તેની નીચે સ્વસ્તિક છે. કોર ઉપર ફરતાં આયુધ્ધનાં ચિત્ર છે, જેમાંના ખડ્ઝ, બાણ, અને વજી સ્પષ્ટ ઓળખી શકાય છે. ગરૂડની નીચે અક્ષરો હતા, પણ અત્યારે ઘસાઈ ગયા છે. કોતરકામ સારી રીતે કરેલું છે. લિપિ ૧૦ મી સદીનાં બીજાં તામ્રપત્રો ઉપરની લિપિને મળતી છે. અક્ષરનું સરેરાશ કદ ૩ ઇંચ છે. ભાષા સંસ્કૃત છે. શરૂવાતના ઓ અને સ્વસ્તિ સિવાય પહેલેથી પંક્તિ ૩૮ પર્યત બધો ભાગ પદ્યમાં છે, અને બાકીનો ભાગ છેલા મહાભારતાદિના શ્લોક, તથા લેખન નામના લેક સિવાય ગઘમાં છે. શરૂવાતના ત્રણ તથા વંશાવલીના બે સિવાય બધા લોકો આજ રાજાનાં સાંગલિનાં તામ્રપત્રોમાં છે. ( ૫. ૪૦-૪૨ ) પરમભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર શ્રી નિત્યવર્ષ એટલે કે ઈન્દ્ર ૩ જાનાં ચરણનું ધ્યાન ધરનાર ૫. મ. ૫. શ્રી સુવર્ણવર્ણદેવ પૃથ્વીવલભ, શ્રી વલભનરેન્દ્રદેવ એટલે કે રાષ્ટ્રકૂટ ગોવિંદ ૪ થા ને આ લેખ છે. (૫. ૪૬) દાન અપાયું ત્યારે પરબન્ધના ઉત્સવ સબબ ગેવિંદરાજ પિતાની રાજધાની માન્ય ખેટ છોડીને ગોદાવરીના કાંઠા ઉપરના કપિત્થક ગામે ગયે હતો (૫. ૪૬-૪૯) ત્યારે તેણે પિતાની સેનાની તુલા કરાવી હતી અને તે વખે તેણે ૬૦૦ અગ્રવાર, ૩ લાખ સુવર્ણ, મંદિરને ૮૦૦ ગામે, ચાર લાખ સુવર્ણ અને ૩૨ લાખ દ્રમ્મ આપ્યાં હતાં. (પં. પરં-૫૪) પછી તેણે લાટ પ્રદેશમાં ખેટક પરગણામાં કાવિકા તીર્થ પાસેનું કેવજ ગામ દાનમાં આપ્યું હતું. આ દાનની નેંધ લેવા આ તામ્રપત્ર કોતરાયું છે. (૫. ૧૧-૧ર) દાન લેનાર માથર ગેત્રને, વાજિ કાર્વ શાખાને મહાદેવસ્યને પુત્ર નાગમાર્ય નામને બ્રાહ્મણ હતે. તે માન્ય ખેટમાં ગોવિદ ૪ થાનાં ચરણે જીવતો હતો અને મૂળ કાવિકા ને રહીશ હતા. પં. ૪૪-૪૬ દાનની તિથિ નીચે મુજબ છે. શ. સં. ૮૫ર ખર સંવત્સર જયેષ્ઠ સ. ૧૦ સોમવાર હસ્ત નક્ષત્ર. આની બરાબર ડો. કીલોને ગણત્રી કરતાં ઈ. સ. ૯૩૦ ની ૧૦ મી મે ને સોમવાર બરાબર આવે છે. પ૧-૫૨) 6 2 માન્યખેટ નીચે મુ"3મ ગણત્રી ૧ એ. ઈ. વ. ૭ પા. ૨૬ ડે. ડી. આર. ભાંડારકર. For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख શરૂવાતમાં એ અને સ્વસ્તિ પછી રાકટ લેખોમાંને ચાલુ ક છે, જેમાં શિવ અને વિષગુની સ્તુતિ છે. ત્યાર પછીના કલેક સામવેદનો મહિમા બતાવનાર છે. અને ત્યાર બાદના બે શ્લોકમાં (૩-૪) વિષ્ણુ અને શેષની પ્રાર્થના છે. લોક ૫ માં યદુવંશની ચંદ્રમાંથી ઉત્પત્તિ અને તેનાં વખાણું છે. | ( શ્લોક ૭ ) સ્વચ્છ આકાશમાં ચન્દ્ર ઉગે તેમ તે યદુવંશમાં દક્તિદુર્ગ જમ્યો હતે. તેની પછી ગાદી ઉપર તેને કાકો કૃષ્ણરાજ ૧ લે આવ્યું, જેણે સૂર્ય અંધકારને નાશ કરે છે તેમ ચાલુક્ય વંશને નાશ કર્યો. ( ક. ૮) ત્યાર બાદ તેને મોટો દીકરો ગોવિંદરાજ રે જો ગાદીએ આવ્યો અને તેના પછી નિરૂપમ કહેવાતે તેને નાનો ભાઈ આવ્યા. (શ્લોક. ૯-૧૦) સાંગલિના તામ્રપત્રમાં કૃષ્ણ ૧ લાની અને નિરૂપમની વચ્ચે ગોવિંદરાજ બીજાને વર્ણવ્યા છે, પણ તેણે રાજ્ય કર્યું એમ સ્પષ્ટ ઉલ્લેખ નથી તેથી ડે. ફલીટ એમ માને છે કે તેણે રાજ્ય કર્યું નથી. પણ તો તે તે જ દલીલથી એમ માનવું જોઈએ કે જગતુંગ (ગેવિંદ ૩ ) અને અમેઘવર્ષ ૧ લાએ પણ રાજ્ય કર્યું ન હોવું જોઈએ; કારણ તેની પણ તે જ દશા છે. તેમણે રાજ્ય કર્યું એમ સ્પષ્ટ લખ્યું નથી. ( ધ્રુવ ) નિરૂપમ પછી તેને દીકરે જગતુંગ ગેવિંદ ૩ જે આવ્યો, જેનાં માત્ર નિયમિત વખાણ કરેલાં છે. ( શ્લોક. ૧૧ ) તેની પછી અમોઘવર્ષ ૧ લો રાજા થયે, તેણે ચાલુકય રૂપી ગ્રાસથી વિંગવલ્લી પાસે યમરાજને પ્રસન્ન કર્યો હતો. (મલેક. ૧૨) અમોઘવર્ષ પછી તેને દીકરો અકાલવર્ષ ( કૃષ્ણ ૨ જે ) ગાદીએ આવ્યા અને તેના દુશમને એ ખેટક છોડી દીધું. (શ્લોક ૧૩ ) આ ખેટક તે રાષ્ટ્રકુટની રાજધાની માન્યખેટ હોવું જોઈએ, કારણ ચાલુક્ય ગુણક વિજયાદિત્ય ૩ જાએ કૃષ્ણની રાજધાની બાળ્યાનું બે ચાલુક્યના લેખમાં લખેલું છે. સહસ્ત્રાર્જુનના એટલે કે ચેદી વંશના રાજા કક્કલની દીકરી જોડે અકા લવર્ષ પર હતે. ( શ્લેક. ૧૪ ) તેનાથી જગન્નગ ઉત્પન્ન થયા અને તે કાકક્કલના દીકરા ૨વિગ્રહની દીકરી લમીને પરણ્યો. ( ક. ૧૫-૧૬) શ્લોક ૧૬ માં અર્જુન નામના રાજાએ જગતુંગને લશ્કર સહિત મદદ કરીને કીર્તિ સંપાદન કરાવી એમ લખ્યું છે. આ અર્જુનને કેકેલનો દીકરે કહ્યું છે (લોક ૨૦) તેથી તે રવિગ્રહને ભાઈ અને જગતુંગને કાકેસસર થાય. (હેક ૧૦-૧૮) આ જગતુંગ અને લક્ષમીથી ઈન્દ્ર ૩ જ જન્મ્યો હતો. . ૧૯ માં આની મોટી ચિંતનું વર્ણન છે. એમ જણાય છે કે ઈન્દ્ર ૩ જો ઉજજનથી ઉત્તરમાં ગયે હતું અને જમના ઓળંગીને મહોદય શહેરનો નાશ કર્યો. મહદયને નાશ કરીને તેને કુશસ્થલ બનાવી દીધું એમ લખ્યું છે તે માત્ર કવિનું કલ્પનાત્મક વર્ણન હોવું જોઈએ. કારણ મહદય અને કુશસ્થલ એ બન્ને કાન્યકુજ એટલે કનોજનાં નામ હેમચંદ્ર ગણાવ્યાં છે. કનાજના કયા રાજાને ઇન્દ્ર ૩ જાએ હરાવ્યે તે શોધવા માટે તારીખો તપાસવી જોઈએ. ઈન્દ્ર ૩ જે ઈ. સ. ૯૧૫ અને ૯૧૭ માં હતા, એમ રાષ્ટ્રકૂટ લેખોમાં મળે છે. કનાજના નીચેના રાજાની સાલો વાલિઅર, પેહીઓ અને સીયડેણીના લેખમાં મળે છે, (૧) ભેજ ઈ. સ. ૮૬૨ ૮૭૬, ૮૮૨, ( ૨ ) મહેદ્રપાલ ઈ. સ. ૯૦૩, ૯૦૭, (૩) ક્ષિતિપાલ અથવા મહીપાલ ઇ. સ. ૯૧૭ (૪) દેવપાલ ઈ. સ. ૯૧૮. આ ઉપરથી એમ નિશ્ચય થાય છે કે ઈન્દ્ર ૩ જાને સમકાલીન ક્ષિતિપાલ હતો તેથી તેણે તેને હરાવ્યો હશે. વળી ખજુરાહોના લેખમાં લખ્યું છે કે ચાંદેલા રાજા હર્ષદેવે ક્ષિતિપાલને ગાદી ઉપર બેસાડશે તે ઉપરથી એમ સમજાય છે કે ઇન્દ્ર તેને હરાવી, કનેજમાંથી નશાડી મુકયો હશે. નારાયણપાલના ભાગલપુરના દાનપત્રમાંથી તેમ જ ધર્મપાલના ખાલીમપુરના દાનપત્રમાંથી નીચેની હકીકત મળી આવે છે: (૧) ઈન્દ્રરાજે કાન્યકુજના રાજાને હરાવ્યા. (૨) પણ ૧ ઈ. એ. વ. ૧૫ પા. ૩૦૪ ૨ એ. ઈ. વો. ૪ ૫. ૨૪૩ For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ गोविन्द ४ थानां खंभातनां ताम्रपत्रो પાછળથી તેને ધર્મપાલે હરાવ્યો અને કાન્યકુજના રાજાને ફરી ગાદી ઉપર બેસાર્યો. આ તામ્રપત્રમાં કાન્યકુજના રાજાનું નામ ક્ષિતિપાલ અથવા મહીપાલ આપેલ છે, અને તે ચાંદેલા રાજા હર્ષવર્ધનની મદદથી પાછો ગાદીએ આવ્યો. આ ઉપરથી એમ સંભવ છે કે કાન્યકુંજના રાજાને ફરી ગાદી ઉપર બેસારવામાં હર્ષવર્ધન તેમ જ ધર્મપાલ એ બન્નેને હાથ હોય. ભાગલપુરના તામ્રપત્રમાં જે કાન્યકુરજના રાજાને ઇન્દ્ર હરાવ્યું તેનું નામ ચકાયુધ આપિલું છે. નવસારીનાં તામ્રપત્રોમાં ઈન્દ્ર ઉપેન્દ્રને હરાવ્યું એમ આપેલ છે તેથી એમ સંભવે છે કે ક્ષિતિપાલનાં બિરૂદ તરીકે ચકાયુધ અને ઉપેન્દ્ર શબ્દ હોવા જોઈએ. વળી આ તામ્રપત્ર ઉપરથી એમ પણ સિદ્ધ થાય છે કે કનિંગહામ અને પ્રો. કીર્ન ધારે છે તેમ ધર્મપાલ ૯ મી સદીની શરૂવાતમાં નહીં, પણ દશમી સદીની શરૂવાતમાં રાજ્ય કરતે જોઈએ. દેવપાલદેવના મુંગીરના તામ્રપત્રમાં ધર્મપાલ રાષ્ટ્રકટ શ્રી પરવલની દીકરી રણુદેવીને પરણ્ય એમ આપેલ છે. પ્રો. કીહોર્ન શ્રી પરવલને શ્રી વલ્લભ તરીકે સુધારે છે. તેથી ધર્મપાલને સસરો કૃષ્ણ બીજો હોવો જોઈએ. ( ઈન્દ્ર ૩ જે હોય નહીં, કારણ તે સસરેજમાઈ આમ લડે નહીં.) ( શ્લોક ૨૦) ઈન્દ્ર ત્રીજો હૈડય અગર ચેદી વંશની વિજામ્બાને પરણ્યો. તેનાથી ગોવિંદ ૪ થે જન્મે. તેનું સ્વરૂપ કામદેવથી પણ અધિક હતું. ( ક. ૨૧) કલેક ૨૨ માં ગોવિંદ ૪ થાના કરેલા બચાવ ઉપરથી તેમ જ દેવળી, કરહાડ અને ખારે પાટણના તામ્રપત્રોમાં ગાવિંદ ૪ થાનું જે વર્ણન આપ્યું છે તે ઉપરથી સમજાય છે કે (૧) ગોવિંદ ૪ થે વિષયી રાજા હતે. (૨) તેની પ્રજા તથા ભાયાતો નારાજ થયા અને અરિકેશરિન બીજા વિગેરેએ બંડ ઉઠાવ્યું અને ગોવિંદને માર્યો અને તેના કાકા અમોઘવર્ષને ગાદીએ બેસવા વિનતિ કરી. વળી તેમાં લખ્યું છે કે તે પિતાના મોટાભાઈ પ્રત્યે ઘાતકી રીતે વર્યો નહોતો, પૃણ તે મોટાભાઈ અમોઘવર્ષ (બીજા)ના રાજ્ય કરવાના ટુક સમયને ખ્યાલ કરતાં એમ સંભવિત લાગે છે કે તેને ઘાતકી રીતે ગોવિંદ ૪ થાએ માર્યો હશે, અગર મારે એવી યુક્તિ પ્રયુક્તિ કરી હશે. શ્લોક ૨૨ ની છેલી પંક્તિમાં ગોવિંદ ૪ થાને તેનાં પરાક્રમોને લીધે સાહસક કહ્યો છે અને બ્લેક ૨૩ માં આપેલ છે કે તેનું નામ પ્રભૂતવર્ષ હતું. પણ સોનાનાં અનેક દાન આપવાથી તેનું ખરું નામ સુવર્ણવવું પડયું હતું. લેક ૨૮ માં ગંગાયમુના તેના મહેલમાં સેવા કરતાં, એમ લખ્યું છે, તેને અર્થ એમ લે જોઈએ કે ઉત્તરના કોઈ રાજાને હરાવીને ગંગા અને યમુનાનાં લાંછન પિતાના દવજ ઉપર મેળવ્યાં હતાં. દાનપત્રમાંનાં સ્થળો પૈકી કેવજ તે હાલનું કિમોજ અગર કિમજ છે. કાવિકા તે કવિ અને સીકગ્રામ તે હાલનું સિગામ અગર શીગામ છે. આ દાનપત્રમાં કાવિકાને મહારસ્થાન (પવિત્ર સ્થાન ) લખ્યું છે તેથી તે ૧૦ દશમી સદીથી યાત્રાનું સ્થળ હોવું જોઈએ. દાનમાં અપાએલા કેવજને લાટદેશના ખેડા પરગણામાં આવેલું એમ લખ્યું છે તેથી લાટમાં ખેડાને સમાવેશ થતો હતો એમ અનુમાન થાય છે. ડે. બુલર અને ડે. ભગવાનલાલ ધારે છે. તેમ લાટ મહી અને તાપી વચ્ચે જ પ્રદેશ નહીં, પણ ડો. હુશ ધારે છે તેમ ઉત્તરમાં શેરી અથવા શેઢી સુધીને પ્રદેશ હવે જોઈએ. For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर १ ओं स्वस्ति से वो व्याद्वेधसा धाम यन्नाभिकमल कृतम् । हरश्च यस्य कान्तेन्दुक___ लया कमलङ्कृतम् ॥ (१) जयन्ति ब्रह्मणः सर्गनि२ पत्तिमुदितात्मनः । सरस्वतीकृतानन्दा मधुराः सामगीतयः ॥ (२) सन्द्रिः श्रीस्तनभारभूरिमकरीकाश्मीरसम्मिश्रितैः ३ प्रोन्मज्जद्गजराजगैरिकरजः पुञ्जद्रवैः यिञ्जरोंः । क्षीराब्धेः क्षुभितस्य मन्दरगि__रित्र्यावर्तनादुद्गताः कल्लोला जन४ यन्ति यस्य पुलकम्पायात्स वः केशवः ॥ (३) शम्भार्यानि शिरः स्थितस्य __फणिनाम्पत्युः फणानां दश द्योतन्ते परिताः ५ शतानि समणिज्योतींषि जूटाटवीम् । एनस्तान्युपरिस्रवत्सुरसरिसिक्तेन्दुकन्दोल्लस ज्यात्स्नाकल्पलतालवालव६ लयश्रीभाञ्जिभञ्जन्तु वः ॥ [ 9 ] ताराचक्राञ्जषण्डावृतगगनसरः पद्मिनीराजहंसा त्रैलाक्यकाधिपत्यस्थितमदनमहारा७ जशुभ्रातपत्रात् । लावण्यक्षीरसिन्धोद्युतिरजतगिरेदिग्वधूदन्तपत्राद्वंशः सोमादयं यस्त्रिभुवनकमलावाससौधादुप्रेतः ॥ [५] ८ तस्माच्छ्यिः कुलगृहं भवनं महिम्नः क्रीडास्पदस्थितिमहर्द्धिगभीरतानाम् । आप न्नसत्वपरिपालनलब्धकीर्तिवंशे वर्भूव भु९ वि सिन्धुनिभो यदूनाम् ॥ [६ ] परिणतपरमण्डलः कलावान्प्रविततवलयशोंशु पूरितार्शः । शशधर इव दन्तिदुर्गराजो यदु१० कुलविमलवियत्यथोदियाय ॥ [ ७ ] तस्याद्यं नृपतेः पितृव्य उदयी श्रीवीरसिंहा सनं मेरोः शृङ्गमिवाधिरुह्य ११ रविवच्छीकृष्णराजस्ततः । ध्वस्तोद्रिक्तचलुक्यवंशतिमिरः पृथ्वीभृतां मस्तके न्यस्ताप्रिः सकलं जगत्पवितसस्ते. १२ जोभिराक्रान्तवान् ॥ [९] तस्माद्गाविद्गराजाभूदिन्दुविग्वशिलावले । यस्या रिप्लोषधूम्रोङ्कः प्रशस्तिरिव लक्ष्यते ॥ [६] १३ तस्याभवद्भुवनपालनवीरवुद्धिरुद्धृत [ श ] त्रुकुलसन्ततिरिद्धतेजाः । ___ राजानुजो निरुपमापरनामधेयो यन्मुद्रयाम्वुधिरपि प्रथितः ૧ ચિહ્ન રૂપે દર્શાવેલ છે. ૨ લેક (અનુષ્ય ); અને પછીના શ્લોકને પણ તે જ, આ બ્રેક सास शटनांद्वानपत्रमा माछे परंतु साली पतरामा मासुभ ५७ नमी. 3 पाया ब्रह्मणः ૪ ઈદ આ તથા પછીના કને શાર્દૂલવિક્રીડિત- આ બને કે સાંગલીનાં પતરાંઓમાં નથી. ५पाय। पिञ्जरा पायो क्षीराब्धेः ७ ७ ५२, पाया चक्राब्ज ८ पायो त्रैलोक्य वाया दुपेतः १०१ વસંતતિલકા, ૧૧ વ ધ ૧૨ વાંચે યમૂવ ૧૩ છંદને માટે જુઓ પ્રસ્તાવના ૧૮ વાંચે ય ૧૫ છંદ शाpelallsत. १५ वाया न्यस्ताघ्रि १७ मनुष्४५ १८ वय बिम्बशिलातले १८ वसंतdिeal २० पाय। बुद्धि २१ वांया याम्बुधि. For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ १४१ गोविन्द ४ थानां खंभातनां ताम्रपत्री १४ समुद्रः ॥ [ १० ] तदनु जगत्तुङ्गोजनि परिहृतनिजसकलमण्डलाभोगाः । गतयौवनवनिताजन[ कु ]चसदृशा यस्य वैरिनृपाः ॥ [ ११ ] १५ तस्माच्चामोघवर्षो भवदतुलवैलो येन कोपादपूर्वश्चालुक्याभ्युषखाद्यैर्जनितरतियमः प्रीणितो विङ्गवल्याम् । वैरिंचा१६ एंडोदरान्तवहिरुपरितले यन्न लब्धावकाशं तोयव्याजाद्विशुद्धं यश इव निहितं तज्जगत्तुभसिन्धौ ॥ [१२] तस्मादकालवर्षों नृपति१७ रभुद्यत्पराक्रमत्रस्तैः सद्यः समण्डलायं खेटकमहितैः परित्यक्तम् ॥ [ १३ [ संह स्रार्जुनवंशस्य भूषणं कोकलात्मजा । तस्याभ१८ वन्महादेवीजगत्तुङ्गस्ततोजनि [१४] गम्भीराद्रत्ननिधे भृत्प्रतिपक्षरक्षणक्ष मतः । कोकलसुतरणविग्रहजलधेर्लक्ष्मीः स. १९ मुत्पन्ना ॥ [ १५ ] सो जाया जायता जातशत्रोस्तस्य महीभृतः भीमसेनार्जुनो पात्तयशोभूषणशालिनः ॥ [१६ ] तंत्र जगत्तुङ्गोदय२० ध[ र ]णीधरतः प्रतापकलितात्मा । लक्ष्म्यानन्दन उदितोजनि विजयी राज मार्तण्डः ॥ [१७ ] स्थितिचलितसकलभूभृत्पक्षच्छेदाभिमुक्त२१ भुजवनः । अनिमिषदर्शनयोग्यो यः सत्यमिहेन्द्रराज इति ॥ [ १८ ] यन्माद्य. द्विपदन्तघातविषम" कालप्रियप्राङ्गणं तीपर्णा पतरुं बीजं प्रथम बाजु २२ यत्तुरगैरगाघयमुना सिन्धुप्रतिस्पर्धिनी । येनेदं हि महोदयारिनगरं निर्मूलमु न्मूलितं नाम्नाद्यापि जनैः कुशस्थ२३ लमिति ख्याति परां नीयते ॥ [ १९ ] यस्तस्मिद्गशकण्ठदर्पदलने श्रीहैहयानां कुले कोकल्लः प्रतिपादितोस्य च गुणज्ये२४ ठोर्जुनोभूत्सुतः । तत्पुत्रोम्मणदेव इत्यतिवलस्तस्माद्विजाम्वाभवत्पद्मेवाम्बुनिघेरुमेवे' हिमवन्नाम्नः क्षमाभृत्प्र२५ भोः ॥ [२०] 'श्रीन्द्रनरेन्द्रात्तस्यां सूनुरभुद्भपतिविजाम्वायाम् गोविन्दराज नामा कामाधिकरूपसौन्दर्य्यः ॥ [२१] सामर्थे' सति २६ निन्दिता प्रविहिता नैवाग्रजे क्रूरता वन्धुस्त्रीगमनादिभिः कुचरितैरावजितं नायशः शौचाशौचपराङ्मुखं न च भि. २७ या पैशाच्यमङ्गीकृतं त्यागेनासमसाहसैश्चभुवने यः साहसाङ्कोभवत् ॥ [२२] वर्षन्सुवर्णवर्षः प्रभूतवर्षोपि कनकधा१७ मायाँ २ ०५२। उ पांया बलो ४ वांये। वल्ल्याम् ५वाया बहि पायो तले ७वाया लब्धा ८ छ. मार्या. ५ ७६ अनुष्टु५ १०४ आर्या १११ अनुष्टु५ १२४ मत छीना કને આય ૧૩ છંદ શાર્દૂલવિક્રીડિત; પછીના ક્ષેકનો છંદ પણ તે જ. આ લેક સાંગલીનાં પતરાંમાં નથી. १४ पायो यन्माद्यद्धिप १५ पाय तिबल १६ पायो जाम्बा; वाम्बुनिधे १७७१ मा १८ पाया जाम्बा ૧૯ છંદ શાર્દૂલવિક્રીડિત ૨૦ વ િવધુ ૨૧ છંદ આર્યા. ले. ५० For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख २८ राभिः । जगदखिलमेककाश्चमेयमकरोदिति जनरुक्तः ॥ [ २३ ] कैः केनाथा को दरिद्रः पृथिव्यामित्थं घुष्टे द्वारि लिप्सो२९ रभावात् । हेलासिद्धैर्दीपनाथैः प्रणीतोण्युच्चैः कोशः प्रीतये यस्य नाभूत् ॥ [२४] __यदधिदिग्विजयावसरे सति प्रसमसं३० भ्रमभावनयेव भूः । सपदि नृत्यति पोलिमहाध्वजोच्छृतकरान्यकुनाथविवर्जिता ।। [२३ ] स ( ह ) ते न हि मण्डलाधि३१ पं परमेषोभ्युदयीसमुद्धतम् । इति जातभियाविवाग्रतो रविचन्द्रावपि यस्य धावतः ॥ [ २६ ] अवनतपर३२ मण्डलेश्वरं सहविजयश्चाभिवेश्म शोभितम् । समहिमकरतोरणं चिरं निजतेज स्तति यस्य राजते ॥ [२७ ] सहते ३३ समवाहिनीमयं न परेषां सविशेषशालिनीम् । यदनिन्दितराजमन्दिरं ननु गङ्गा यमुना च सेवते ॥ [ २९ ] यस्मिन्राज३४ नि सौराज्यं निर्जितारि वितन्वति । विमानस्थितिरित्यासीन्न भोगेषु कदाचन ॥ [२९ ] येस्योद्दामप्रतापानलहलशिखाकज्जलं ३५ नीलमेघा विस्फूर्जत्खनधारास्फुरणविसरणान्येव विद्युद्विलासाः । दुर्बोरारीभकुम्भ ___ स्थलदलनगलन्मौक्तिकान्ये व ताराश्च३६ न्द्रक्षीरीब्धिशेषाभृतभुवनयशोराशिनिष्यन्दितानि ॥ [ ३० ] 'यस्मिक्कण्टकशो धनोत्सुकमनस्यम्भोजनालैर्भियेवोननं न पयः३७ सु कोशवसतिलक्ष्मीः कृतोपायनम् । केतक्यापवनोल्लसन्निजरजः पुञ्जान्धकारीदरे भूगर्भे पनसेन वेत्रलतया [ द्वा ] -- ३८ त्मशुद्धयै स्थितम् ॥ [ ३१ ] यश्च समुपहसितहरनयनदहनविहितानित्यकन्द परूपसौन्दर्यदर्पः श्रीनित्यकन्दर्पः । प्रभुमन्त्र३९ शक्त्युपवृंहितोत्साहशक्तिसमाक्षिप्तशतमखसुखश्चाणक्यचतुर्मुखः । प्रथितैकविक्रमाक्रान्तवसुन्धराहितकरणपराय बीजुं पतरं बीजी बाजु ४० णः श्रीविक्रान्तनारायणः । स्वकरकलितहेतिहलदलितविपक्षवक्षःस्थलक्षेत्रः श्रीनृपतित्रिनेत्रः समभवत्स च परममट्टार४१ कमहाराजाधिराजपरमेश्वरश्रीमन्नित्यवर्षदेवपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराज परमेश्वरश्रीमत्सुवर्णवर्ष पाया काञ्चनमय २४ शादिनी.भा सinali पतमा नथी. द्रुतविलम्बित ४ पाये ध्वजोच्छ्रित ५ छवियामिनी; ५ छ अ५२१४३ ७ छवियोनी ८ वी (अनुष्टु५) २ १. पायो बहल ११ पाया क्षीराब्धि १२ elallsत 13 बाय बंहितो १४ पायो समभवत् ॥ सच For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ गोविन्द ४ थानां खंभातनां ताम्रपत्रो १४३ ४२ देवपृथ्वीवल्लभश्रीवल्लभनरेन्द्रदेवः कुशली । सीनेव यथासम्वद्धयमानकान्रा. ___ट्रपतिविषयपतिग्रामकूटमहत्तरयुक्तको४३ पयुक्तकाधिकारिकान्समादिशत्यस्तु वः संविदितं यथा मान्यखेटराजधानीस्थिरत रावस्थानेन मातापित्रोरात्मनश्च पुण्ययशो४४ भिवृद्धये पूर्वलुप्तानपि देवभोगाग्रहारान्प्रतिपालयवा प्रतिदिनं च निरवधिनम स्यग्रामशासनानि प्रयच्छता मया शकनृप४५ कालातीतसंवत्सरशतेण्वष्टसु द्वापञ्चाशदधिकेष्वङ्कतोपि शकसंवत् ८५२ प्रवर्त मानखरसंवत्सरान्तर्गतज्येष्ठशुद्धदश४६ म्यां सोमदिने हस्तसमीपस्थे चन्द्रमसि गोदावरीतटसमीपस्थे कपित्थकग्रामे पट्ट वन्धमकोत्सवे तुलापुरुषमारुह्य ४७ ब्राह्मणेभ्यः षछतान्याहाराणां सुवर्णलक्षत्रयसमेतानि वैलिचरुवैश्वदेवातिथित___र्पणार्थ दत्वा । देवभोगार्थ च ४८ देवकुलेम्यः खण्डस्फुटितादिनिमित्तं गन्धधूपपुष्पदीपनैवेद्याद्युपचारार्थ तपोवनस्य सत्रोत्तरासङ्ग४९ दानाद्यर्थञ्च ग्रामाणामष्टशतानि सुवर्णलक्षचतुष्टयं द्रम्मलक्षद्वात्रिंशतं च दत्वा तदनन्तरं च तुलापु५० रुषादनुत्तरतैव मया प्रथमकरोदकोत्सगर्गेण लाटदेशखेटकमण्डलान्तर्गतकावि कामहास्थानवि५१ निर्गताय इहैव मान्यखेटे वास्तव्याय श्रीमद्वल्लमनरेन्द्रदेवपादपद्मोजीविने माठर सगोत्रवाजिकाण्वसत्र ५२ ह्मचारिणे महादेवय्यसुताय नागमार्याय लाटदेशान्तवत्तिखेटकमण्डलान्तर्गतः केवञ्जनामा ग्रामः काविकामहा५३ स्थाननिकटतरवर्ती । सवृक्षमालाकुलश्चतुः सीमापर्य्यन्तः सकर्मान्तः सोद्रको धान्यायहिरण्यायदण्डदोषद५४ शापराधादिसमस्तोत्पत्तिसहितो दत्तः । वैलिचरुवैश्वदेवातिथितर्पणार्थकाम्यनि___ त्यनैमित्तिककर्मोपयोग५५ निमित्तं दर्शपूर्णमासचातुर्मास्याष्टकाप्रयणप्रक्षादिश्राद्धकर्मेष्टि क्रियाप्रवृत्तये चरु पुरोडाशस्थालीपाकश्रपणा५६ दिकर्मनिमित्तं होमनियमस्वाध्यायाध्ययनोपासनदानदक्षिणार्थं राजसूयवाज पेयाग्निष्टोमादिसप्तशोमसंस्था १वाय सम्बद्धधमान. २ वायो पालयता वांया बन्धमहोत्सवे ४ पाया ब्राह्मणेभ्यः ५ वांया बलि पायो तपोधनस्य ७ वाया ताये हैव । वाया सब पाया बलि १० पायो सप्तसोम. For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ १४४ गुजरातना ऐतिहासिक लेख पतरू त्रीजें ५७ ऋतूपकरणार्थ' मित्रावरुणाध्वर्युहोतृब्राह्मणाच्छंसियावस्तुदमीत्प्रभृतीनामृत्विजां वस्त्रालंकारसत्कारदानदक्षिणा५८ दिनिमित्तं संत्रप्रपाप्रश्रयवृषोत्सर्गवापीकूपतडारामदेवालयादिकरणोपकरणार्थञ्च ॥ यस्य च ग्रामस्याघाटाः । ५९ पूर्वतः काविकामहास्थानसीमान्तो दक्षिणतः सामगं नाम ग्रामःपश्चिमतः सीहु . कयामः । उत्तरतोप्यस्यैव कावि६० कामिधानस्य स्थानस्य सम्बन्धी तलसीमान्तः ॥ एवममुं चतुराघाटविशुद्धं केवञ्जनामानं ग्राम नागमार्य्यस्य कृषतः क६१ र्षयतो वा भुञ्जतो भोजयतो वा न केनचियाघातः कर्तव्यः । सामान्योयन्धर्मसे तुर्नृपाणां काले काले पालनीयो भव... ६२ द्विः । सर्वानेतान्भाविनः पार्थिवेन्द्रान्भूयो भूयो याचते रामभद्रः ॥ [ ३२ ] ____ आगामिभूमिपतिभिः परिरक्ष्य एष धर्म प्रति ६३ प्रतिनिविष्टतमैस्तथान्यैः । लक्ष्म्यास्तडित्तुलितवुद्रुदचञ्चलायो दानं फलं परयशः प्रतिपालनं च ॥ [३३] बहुभिव्वसं. ६४ धा दत्ता राजभिः सगरादिभिः । यस्य यस्य यदा भूमिमस्तस्य तस्य यदों फलम् ॥ [३४ ] तथा चोक्तं वेदव्यासेन ॥ प६५ ष्टिं वर्षसहस्राणि स्वगर्गे वसति भूमिदः । आच्छेत्ता सानुमन्ता च तान्येव नरके ___ वसेदिति" ॥ [३५ ] स्वदत्तां प६६ रदत्तां वा यो हरेत वसुन्धराम् । अपि वर्षसहस्राणि विष्ठायां जायते कृमिः ॥ [३६] गंगाधरायंतनये६७ न कृतधिया नागवर्मण । लिखितम् । शासनमिदं प्रशस्तं श्रीमद्गोविन्दराजस्य ॥ [६७ ] मङ्गलं महाश्रीः ॥" १वांया मैत्रावरुणा भने ब्राह्मणा २ या प्रतिश्रय अने तडागाराम 3 वाय: सम्बन्धी ४ाधिनी ૫ છંદ વસંતતિલકા ૬ વાંચે યુક્ર ૭ છંદ અનુષ્યપ અને પછીના બે લોકો પણ તેજ. ૮ વાગે વહુ ९ पाया तदा १० पाय चानु ११ पाया वसेत् ॥ इति. १२७४ मायो १३ भांति बनी माति છે, જેને માટે જુઓ મૂળ પતરું. For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ गोविंद ४ थानां खंभातनां ताम्रपत्रां ભાષાન્તરમાંથી અમુક ભાગ પં. ૪૦ પરમભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર શ્રીનિત્યવર્ણદેવના પાત્રનું ધ્યાન ધરનાર ૫. મ. ૫. શ્રીસુવર્ણવર્ષદેવ પૃથ્વીવલ્લભ શ્રીવલ્લભનરેન્દ્રદેવ કુશળ હાઈને રાષ્ટ્રપતિ વિગેરે અધિકારીઓને આજ્ઞા કરે છે કે— તમે! બધાને વિદિત થાય કે હું મંદિરા વિગેરેને આપેલાં દાન આગલા રાજાઓએ જપ્ત કરેલાં છતાં પાછાં ચાલુ કરનાર, અને પ્રતિદ્ઘિન નવાં દાન ચિરકાળ ટકે તેવાં આપનાર, માન્યખેટમાં સ્થિત થઇને શક સંવત ૮૫ર ના જ્યેષ્ઠ સુદ્ધિ ૧૦ વાર સેામ ખર સંવત્સર અને હસ્ત નક્ષત્રમાં પિત્થ ગામમાં પટબન્ધના ઉત્સવપ્રસંગે તુલાપુરૂષમાં ચડીને નીચે મુજબ દાન આપું છું. ( ૧ ) અલિ, ચરૂ, વૈશ્વદેવ ઇત્યાદિ માટે બ્રાહ્મણેાને ૬૦૦ અગ્રહાર તથા ૩ લાખ સુવર્ણ, (૨) દેવાલયાના ઉપભાગ માટે તેમ જ તેના જીદ્ધાર, તેલ, ગન્ધ, પુષ્પ, દીપ અને બીજા પૂોપચાર માટે, તથા અન્ન અને વસ્ત્રના સદાવ્રત માટે ૮૦૦ ગામડાંઓ, ચાર લાખ સુવર્ણ અને ૩૨ લાખ દ્રમ્મતુલાપુરૂષ ઉપરથી ઉતર્યા પહેલાં વિશેષમાં માતાપિતાના પુણ્ય માટે લાટ દેશના ખેટક મંડલમાંના તીર્થ કાવિકામાંથી આવેલા અને માન્યખેટમાં આવીને શ્રી વલ્લભ નરેન્દ્રદેવના આશ્રયમાં રહેતા, માઠેર ગાત્રના વાજિકાણ્ય શાખાના મહાદેવય્યના પુત્ર નાગમાયને લાટ દેશના ખેટક મંડલમાંના કેવજ્ર ગામનું દાન કર્યુ છે. તે કેવજ્જ કાવિકાના તીર્થની પાસે આવેલું હતું. આ દાન નીચેના હેતુસ્મા માટે આપવામાં આવ્યું હતું. ( ૧ ) અલિ, ચરુ, વૈશ્વદેવ અને અતિથિતર્પણુ માટે, ( ૨ ) કામ્ય, નિત્ય, અને નૈમિત્તિક કર્મ માટે, ( ૩ ) દર્શ, ( પૂર્ણમાસ, ચાતુર્માંસ, અષ્ટકા, આશ્રયણુ પાક્ષિક શ્રાદ્ધ વિગેરે કર્મ માટે, ( ૪ ) ઇષ્ટક્રિયાની પ્રવૃત્તિ માટે ( ૫ ) ચરુ, પુરાડોશ, સ્થાલીપાક પકાવવા માટે, ( ૬ ) હામ, નિયમ, સ્વાધ્યાય માટે તેમ જ અધ્યયનની દાનદક્ષિણા માટે ( ૭ ) રાજસૂય, વાજપેય, અશિષ્ટમ ઇત્યાદિ સાત સેમયજ્ઞે। માટે, ( ૮ ) મિત્રાવરૂણુ, અધ્વર્યુ, હાતા વિગેરે ઋત્વિજેનાં વસ્ત્ર, અને અલંકારથી સત્કાર તથા દાનદક્ષિણા માટે ( ૯ ) અને સત્ર, પ્રપા, પ્રતિશ્રય, વૃષાત્સર્ગ, વાવ, કુવા, તળાવ, વાડી, દેવાલય વિગેરે કરાવવા માટે, દાનમાં આપેલા ગામની સીમા નીચે મુજબ હતી. પૂર્વમાં કાલિકા તીર્થની સીમા; દક્ષિણમાં સામગામ નામનું ગામઠું પશ્ચિમમાં સીહુક ગામડું; અને ઉત્તરમાં કાવિકા તીર્થની જમીનની સીમા, ત્યાર બાદ બાકીના ભાગમાં શાપ દર્શાવનારા શ્લેાકેા છે. શ્વે. ૨૭ ગાવિંદરાજનું આ દાનપત્ર ગંગાધરાર્યના પુત્ર નાગવર્મનથી લખાયું હતું. For Personal & Private Use Only www.jainellbrary.org Page #215 -------------------------------------------------------------------------- ________________ ગોવિંદ ૫ માનાં સાંગલીનાં તામ્રપત્રો શ. સં. ૮૫૫ શ્રા. સુ. ૧૫ ગુરૂવાર (ઈ. સ. ૯૩૭–૩૪ ) ઈ% ૪ થાને બે દીકરા હોવા જોઈએ; કારણકે આ લેખમાં પંક્તિ ૨૩ માં ગોવિંદનાં વખાણ કર્યા છે કે તેણે તેના મોટા ભાઈ તરફ નિષિદ્ધ કરતા બતાવી નથી. આ ભાઈનું નામ આમાં કે બીજા કોઈ પણ પ્રસિદ્ધ દાનપત્રોમાં મળી આવતું નથી, તે ઉપરથી અનુમાન થાય છે કે તે શરીરે તેમ જ બુદ્ધિમાં તે નબળો હશે, તેથી હોહા વગર ગેવિંદ ૪ થાએ તેને અલગ રાખી દીધે હશે. સાંવતવાડીના રા. બ. વામનરાવ પીતાંબર ચીટનીસના કબજામાં આ પતરાં છે. તે ઉપરથી હું આ લેખ ફરી પ્રસિદ્ધ કરું છું. પ્રથમ તે પતરાં સાંગલી પાસે રહેતા બ્રાહ્મણ કુટુંબના કબજામાં હતાં અને જનરલ સર જ્યોર્જ લીગ્રેન્ડ જેકબે જ. બે. બ્રે, રે. . . . ૪ થામાં પાને ૧૦૦ મે પ્રસિદ્ધ કર્યા હતાં. સાંગલીની આસપાસથી તામ્રપત્રો મૂળ મળ્યાં હતાં જોઈએ, અને તેથી તેને સાંગલીનાં તામ્રપત્રો તરીકે ઓળખાવવામાં આવે છે. પતરાં ત્રણ છે, અને દરેક ૧૩ ઇંચ લાંબું અને ૯ ઇંચ પહોળું છે. લેખ એવી રીતે લખેલે છે કે તેનાં પતરાં અંગ્રેજી પુસ્તકનાં પાનાંની માફક ફેરવવાથી વાંચી શકાય છે. પતરાં તદ્દન સપાટ છે, જે કે ક્યાંક કાર પાસે જરા બેસી ગએલ છે, કારણ કે કેરને ટીપીને જાડી કરેલી નથી. લેખ બધે તદ્દન સ્પષ્ટ છે. જે કડીથી તે બધેલાં છે તે સાદી અને ઈંચ જાડી છે અને તેને વ્યાસ ૪ ઇંચ છે. તેને કાપી હશે, પણ મારી પાસે પતરાં આવ્યાં તે પહેલાં કરી લેવી દીધેલી છે. કદાચ તે કડી અસલની ન હોય, અગર તેની ઉપર સીલ કે મૂર્તિ હશે તે ઉખેડી લેવામાં આવેલ હોય, જનરલ જેકબ જોકે તે બાબત કાંઈ લખતા નથી. ત્રણે પતરાં તથા કડીનું વજન ૧૩ પા. અને ૩ આઉંસ છે. ભાષા સળંગ સંરકૃત છે. રાષ્ટ્રકૂટ યદુ અથવા યાદના વંશના છે, એમ આ લેખમાં પહેલી જ વાર આપેલું છે. ડો. ભગવાનલાલના મત મુજબ આ ફેરફાર છેવટના ભાગમાં કરવામાં આવેલ છે અને સીલ ઉપરના સિંહના ચિત્રને બદલે ગરૂડનું શિવ... તેના કારણુભૂત હોય કારણ યાદો વિષપંથી . - - - - - - હતા અને ગરૂડ એ વિષ્ણુનું વન અલ સાંધ લેવાઈ છે કે જગતુંગ બીજો રવિગ્રહની દીકરી લઃ - ૮ - -ઃ ' 'અને તે રણવિગ્રડ ત્રિપુર અથવા તેવારના કસુરી અથવા કલ ', ચુરી વંશના કાકકલ અથવા કેકદલ ૧ ના દીકરો હતે. આ લેખમાંથી વળી આપણને માહિતી મળે છે કે તેને દીકરો ઈન્દ્ર ૪ છે તે જ કક્કલ ૧ લાના બીજા દીકરા અર્જુનના દીકરા અમ્મણની દીકરી ક્રિજામ્બાને પરણ્યા હતા. આ ઈન્દ્ર ૪ છે અને દ્વિજામ્બાના દીકરા ગેવિંદ ૫ અને નામ નહીં જણાએલ તેને માટે ભાઈ એમ બે હતા. ગાવિંદ ૫ માના લેખમાં લખ્યું છે કે તેના રાજમહેલની ગંગા અને યમુના સેવા કરતી હતી. ગુપ્ત બાંધકામમાં દેવળના દ્વારની બન્ને બાજુ ગંગા યમુના કેતરવામાં આવતી અને ગુપ્ત પાસેથી ચાલુએ પોતાના દેવજ ઉપર ગંગાયમુનાનાં ચિત્રો ગ્રહણ કર્યા હતાં. ગોવિંદ ૩ જાએ પિતાના શત્રુઓને હરાવી આ બે ચિત્ર ગ્રહણ કર્યાનું લખ્યું છે. તેથી ગેવિંદ ૫ માના કિસ્સામાં ગંગાયમનાની સેવા તે જ અર્થમાં લેવાની છે, કારણ ગવદ ૫ માની રાજધાની ગંગાયમનાથી ઘણે છેટે હતી, તેથી પ્રત્યક્ષ સેવા સંભવતી નથી. ૧ ઈ. ઓ. વ. ૧૨ પા. ૨૪૦ જે, એક કલાટ, For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ गोविंद ५ माना सांगलीनां ताम्रपत्रो આ લેખમાં ગોવિંદ ૫ માને સુવર્ણવર્ષ (બીજો) અને વલ્લભનરેન્દ્ર (બીજો) એવાં બિરૂદ આપેલાં છે, અને તેમજ ઇન્દ્ર ૪ ધાને નિત્યવર્ષ (૧ લો) લખ્યો છે. લેખની તિથિ શ. સં. ૮૫૫ ( ઈ. સ. ૯૩૩-૩૪) વિજય સંવત્સર શ્રાવણ સુદ ૧૫ ગુરૂવાર આપેલ છે. દાનમાં રામપુરી વિગેરે ૭૦૦ ગામના જથ્થામાંથી લેહગ્રામ ગામ આપેલું છે, અને તે પુડવર્ધનમાંથી પિતે અગર તેને પિતા નીકળી આવેલ કૌશિક ગોત્રના બ્રાહ્મણ કેશવ દીક્ષિતને આપેલું છે. આ પુડવર્ધન તે હયુએનસેંગનું પુન્નતન્ન ગામ હોય એમ સંભવે છે. તેને જનરલ કર્નંગહામે બંગાળામાં ગંગાનદીના કાંઠાના પબના અથવા પુનાની સાથે બંધ બેસારેલ, પણ પાછળથી તેને ઉત્તર બંગાળામાં બોગ્રાની ઉત્તરે ૭ માઈલ ઉપરના કારતયા ઉપરનું મહાસ્થાન તરીકે ઓળખાવવામાં આવેલ છે. ગોવિંદ ૫ માને શ. સં. ૮૫૧–પર (ઈ. સ. ૯૩૦-૩૧) વિકૃત સંવત્સર માઘ સુદિ પૂર્ણમાની તિથિને બીજો લેખ ધારવાડ પ્રગણાના બંકાપુર તાલુકાના કળશ ગામમાંથી મળેલા મારી પાસે છે અને તેમાં પણ તેને ગોજિજગદેવ, નૃપતુંગ, વરનારાયણ અને રત્તકંદર્પ એવાં બીરૂદે આવેલાં છે. સર વેટર ઈલીયટની માલીકીનાં, પૂર્વ તરફના ચાલુક્યનાં તામ્રપત્રમાં શક ૮૪૫ થી ૮૫૭ સુધી રાજ કરતા ભીમ ૨ જાના હાથે ગોવિંદ ૫ માની હાર થયાનું લખ્યું છે. For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ १४८ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तरे पतरूं पहेलं १ ॐ [॥* ] जयंति व[ ब्रह्मणः सर्ग निष्पत्तिमुदितात्मनः सरस्वतीकृ[ ? ] तानंदा मधुरास्सामगीतयः ॥ ताराचक्रान्ज[ ब्न ] २ षंडावृतगगनसरप्पद्मिनीराजहंसा- । तै[ त्* ]लोक्यकाधिपत्यस्थितमदनमहाराज शुभ्रा( भ्रा )तपत्त्रा ( त्रा) त् । ३ लावण्यक्षीरसिन्धोद्युतिरजतगिरेदिग्वधू दंतपत्रा- । द्वंशः सोमादयं यस्मि भुवनकमलावास४ सौधादुपेतः ॥ तस्माच्छियः कुलगृहं भवनं महिम्नः क्रीडास्पदं स्थिति मइर्द्धि गंभीरतानां ५ आपन्न सत्वपरिपालन लब्ध( व्ध )कीर्तिवंशो व( ब )भूव भुवि सिंधुनिभो यदूनां ॥ परिणतपरमंडलः कला६ वान्प्रवितत व[ बहल यशोंशुपूरिताशः । शशधर इव दन्तिदुर्गराजो यदु कुलविमलवियत्यथो दिया७ य ॥ तस्याद्यं नृपतेः पितृव्य उदयी श्रीवीरसिंहासनं मेरोः शृंगमिवाधिरुह्य रवि वच्छी८ कृष्णराजस्ततः । ध्वस्तोह[ द्वि ]क्तचालुक्यवंशतिमिरः पृथ्वीभृतां भस्तके न्यस्तात्तः सकलं ९ जगत्पविततैस्तेजोभिराक्रांतवान् ॥ तस्मद्गोविंदराजोभूदिन्दुविम्वशिलासले य स्यारि१० प्लोषधूम्रों कः प्रशस्तिरिव लक्ष[ य * ]ते ॥ तस्याभवद्भुवनपालनवीरव[ बु] ___द्विरुद्धृतशत्रु त्रु ]कुलसंततिरिद्धतेजाः । ११ राजानुजो निरुपमापरनामधेयो यन्मुद्रयांवु। बु ]धिरपि प्रथितः समुद्रः ॥ तदनु जगत्तुंगोजनि परि१२ हृतनिजसकलमंडलाभोगाः गतयौवनवनिताजनकुचसदृशा यस्य वैरिमृपाः ॥ तस्भाच्चा१३ मोघवर्षो भवदतुल ब[ ब]लो येन कोपादपूर्वैश्वालुक्याभ्यूषखाद्यैर्जनिसरतियमः प्रीणितो विंग१४ वल्लयां । वैरिंचांडोदरांतर्वहिरुपरितले यन्न लब्धा[ ब्धा ]वकाशं तोयव्याजा द्विशुद्धं यश इव निहितं तज्ज. ૧ અસલ પતરાં ઉપરથી. For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ गोविंद ५ मानां सांगलीनां ताम्रपत्रो १९ गतुंगसिन्धौ ॥ तस्मादकालवर्षो नृपतिरभूद्यत्पराक्रमत्त्त्र [ त्र ]स्तैः सद्यः समं - खेटक महि डला १६ तैः परित्यक्तं ॥ सहस्रार्जुनवंशस्य भूषणं कोक्कलात्मजा । तस्याभवन्महादेवी जगत्तुंग - बीजं तरूं प्रथम बाजु १७ स्ततो जनि ॥ गंभीराद्रत्ननिधेर्भूभृत्प्रतिपक्षरक्षणक्षमतः । कोक्कलसुतरण विग्रहजलघेर्लक्ष्मीः स १८ मुत्पन्ना ॥ सा जायाजायताजातशत्रो [त्रो ]स्तस्य महीभुजः भीमसेनार्जुनो पात्तयशोभूषणशालिनः ॥ १९ तत्त्त्र[ त्र ] जगत्तुंगोदयधरणीधरतः प्रतापकलितात्मा लक्ष्म्या नंदन उदितोनि विजयी राजमार्त्तण्डः ॥ स्थितिच २० लितसकलभृभृत्पक्षच्छेदाभिमुक्तभुजवज्रः अनिमिषदर्शनयोग्यो यः सत्यमिहेंन्द्रराज इति । यस्तस्मिन्दशकंठ २१ दर्पदलने श्रीहैहयानां कुले कोक्कलः प्रतिपादितोस्य च गुणज्ये [ ज्ये ष्ठो जुनोभृत्सुतः । तत्पुत्त्रो[ त्रो ]म्मणदेव इत्यतिव[ व ] २२ लस्तस्मा द्वि[ द * ]जाम्वा [ म्बा ]भवत्पद्मवावु [ बु ] निघेरुमेव हिमवन्नाम्नः क्षमाभृत्प्रभोः ॥ श्रीन्द्रनेरन्द्रात्तस्यां सूनुरभृद्भूपतिर्द्वि २३ जंवा[ बा ]यां गोविंदराजनामा कामादि [ धि ] करूप सौन्दर्यः ॥ सामर्थ्ये सति निन्दितां प्रविहिता नैवाग्रजे क्रूरता व[ व ]न्धुःस्त्री २४ गमनादिभिः कुचरितैरावज्जितं नायशः । शौचाशौचपराङ्मुखं न च भिया पैशाजयमंगीकृतं त्या २९ गेनासमसाहसैश्च भुवने यस्साहसांको भवत् ॥ वर्षन्सुवर्ण वर्षः प्रभृतवर्षापि कनकधा २६ राभिः । जगदखिलमेककांचनमयमकरोदिति जनैरुक्तः ॥ यदधिदिग्विजयावसरेसति प्रस २७ भसंभ्रमभूवन एव भूः । सपदि नृत्यति पालिमहाध्वजोच्छ्रतकरान्यकुनाथ विवज्जिता ॥ सहते [ न ] हि मंडलाधिपं प २८ रमेषोभ्युदयी समुद्धतं । इति जातभिया धियायतो रविचन्द्रावपि यस्य धावते [ तः ] || अवनतपरमंडले २९ श्वरं सहाविजयशुभिवेश्मशोभितं समहिमकरतोरणं चिरं निजतेजस्तति यस्य राजते ॥ सह ૧ જનરલ જેકાબના પંડિતે પુત્રોળ વાંચ્યું હતું અને તેથી પેાતાના અનુવાદમાં અંગનદેવ એમ આપ્યું. પરંતુ એ પાઠ તેણે મ્ડન બદલે ભૂલથી વાંચેલ છે, ર્ આ અનુસ્વારની ભૂલ છે. ૩ અહિં વિસર્ગ ભૂલથી છે. ૪ છંદમાં ભંગ છે, પરંતુ અક્ષરાન્તર તદ્દન સારૂ હાવાથી યોગ્ય અર્થ નીકળી શકે છે. ले. ५२ १४९ For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ १५० गुजरातना ऐतिहासिक लेख ३० ते समवाहिनीमयं न परेषां सविशेषशालिनी । यदनिंदितराजमंदिरं ननु गंगा यमुना च सेवते ॥ यस्मिंत्राजनि सौराज्यं निर्जितारि वितन्वति विमानस्थितिरित्यासीन्न भोगेषु कदाचन यस्योद्दामप्रता३२ पानल व[ ब ]हलशिखा कज्जलं नीलमेघा विस्फूर्जन्खड्गधारास्फुरण विसरणा न्येव विद्युद्विलासाः। ३३ दुर्बोरारीभकुंभस्थलदलनगलन्मौक्तिकाम्येव ताराश्चन्द्रक्षीराब्धि[ ब्धि ]शेषा भृतभुवन यशोराशिनिष्यंदितानि ॥ बीजं पतरूं बीजी बाज ३४ यस्मिन्कंठकशोधनोत्सुकमनस्यभोजनालै [ भि ]येवोन्मग्नं न पयस्सु कोश वसति[ र्* ]लक्ष्मीः कृतोपायनं के३५ तक्या पवनोल्लसन्निजराजः पुंजांधकारोदरे भूगर्भ[ में पनसेन वेत्र[व]लतया ____ द्वार्यात्मशुद्धयै स्थितं ॥ यश्च समु३६ पहसितहरनयनदहने[ नो ]विहितानित्यकन्दर्परूपसौंदर्यदर्पः श्रीनित्यकन्दर्पः । प्रभुमंत्रशक्त्युपवू[ बृ ]हि३७ तोत्साहशक्तिसमाक्षिप्तशतमु[ म ]ख सुखश्चाणक्यचतुर्मुखः । प्रथितैक विक्र माक्रांत वसुंधरा हितकरणप३८ रायणः श्रीविक्रांतनारायणः । स्वकरकलितहेतिहलदलितविपक्षवक्ष[ :* ] स्थल क्षेत्र[त्र ]: श्रीनृपति तृ [ त्रि]णे स्त्र[त्रः] ॥ ३९ समभवत्स च परमभट्टारक महाराजाधिराज परमेश्वर श्रीमान्नित्यवर्षदेवपादा नुध्यात[:* ] परमभट्टार४० कमहाराजाधिराज परमेश्वर श्रीमत्सुवर्ण वर्षदेव पृथ्वीवल्लभ श्रीमबल्लभनरेंद्रदेयः कुशली सर्वानेव ४१ यता[ था ] संव[ ब ]त्य[ ध्य मानकान्राष्ट्रपतिविषयपतिग्रामकूटमहत्तर[[ ] युक्तकोपयुक्तकाधिका४२ रिकान्समादिशत्यस्तु वः संविदितं यथा मान्यखेटराजधानीस्थिरतरावस्था नेन माता ४३ पित्रोरात्मनश्च पुण्ययशोभिवृद्धये पूर्वालुप्तानपि देवभोगआग्रहारान्प्रतिपालय४४ ता प्रतिदिनं च निरवधि नमस्यग्रामशासनानि शतसः प्रयच्छता । मया* ] शकनृपकालातीतसंवत्सर. ૧ આ અનુસ્વારની જરૂર નથી. ૨ છેલા ત્રણ શબ્દો અને વિરામનાં ચિહ્નો પંક્તિ ૩૩ ની નીચે ઉમેરેલાં છે, પરંતુ તેમને જુદી પંક્તિ તરીકે ગણવાની કોઈ જરૂરીઆત નથી. આ અનુસ્વારની १३२ नथी. ४ माहि विरामयिनी (३२ नथा. For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ गोविन्द 5 मानां सांगलीनां ताम्रपत्री 45 शते 355 पचपचाशदधिक वकतापि संवत्सराणा 855 प्रवर्तमान विजय संवत्मरातगा४६ त श्रावणपुर्णमास्यां वारे 'गुरोः पूर्वाभद्रपदानक्षत्त्त्रे[ त्रे ]पथमकरोदकाति सर्गेण // ' पुंड वै. 47 ध्र्धननगरविनिर्गत कौशिकसगोत्र त्र वाजिकाण्वसत्र[ ब्रह्मचारिदामो. दरभट्टमुताय 48 केशवदीक्षिताय रामपुरीसप्तशतांतर्गतलोहग्रामः सवृक्षमालाकुलः स४९ धान्य हिरण्यादेयः सदण्डदोषदशापराध[:]सभूतोपात्तप्रत्ययः अंचाटभटप्रवेश[:*] पतरुं त्रीजें 50 श ( ? ) तोत्तरीयो व[ब्र ह्यदायन्यायेनाचंद्रार्क नमस्यो दत्तः [ // * ] यस्य चाघाटाः पूर्वतः घोडे५१ ग्रामः दक्षिणतः वंजुलीनामा ग्रामः पश्चिमतः विंचविहरझ[ ? भ ] नामा ग्रामः उत्तरतः 52 सोनहीनामा ग्रामः [ // * ] एवं चतुराघाटविशुद्धं लोहग्राम केशव दीक्षि तस्य कृषतः क५३ पयतो मुंजतो भोजयतो वा न केनचिद्व्याघातः कार्यः [ // * ] मत्दा[न्द ] निलान्दोलितजलतरंगत५४ रलमैश्वर्य [*] शरद [ भ्र]विभ्र[ भ्र]म जीवितं सामान्यं च भमिदानफल अवगच्छद्भिः रागा५५ मिनृपतिभिरस्मद्वंश्यै[ रन्यै * ]ीयमस्मद्धर्मदायः समनुमंतव्यः प्रतिपालनी यश्च // उक्तं 56 च रामभद्रेण // सामान्योयं धर्मसेतुनृपाणां काले काले पालनी. 57 यो भवद्भिः // सर्वानेवं भाविनः पास्थिवेंद्रान्भूयो भूयो याचते 58 रामभद्रः // षष्टिवर्षसहस्राणि स्वगर्गे तिष्ठति भूमिदः / आच्छेत्ता चानुम[-* ] 59 ता च तान्येव नरके वसेत // स्वदत्तां परदत्तां वो यो हरेत्तु वसुंधरां / 60 स्व श्व ]विष्टायां कृमिभूत्वा पितृभिस्सह पच्चय[च्यते // प्रसृत्या संप्रदानेन द६१ तस्याहरणेन च / जन्मप्रभृति यद्दत्तं तत्सर्वं निष्फलं भवेत् // क६२ ल्प कोटिसहस्राणि कल्पकोटिशतानि च / निवसे द्र (ब) घणो लो६३ के भूमिदानं ददाति यः // शिवमस्तु सर्वजगतः // ॐ नमः शिवाय / ( // ) 1 આ વિરામચિહ્નની જરૂર નથી. 2 મોનીઅર વિલીયમ્સ બે રૂપ આપે છે : પુંડ અને પંડ- પુંવર્ધન પંડ્રવર્ધન અને પૌષ્નવર્ધન.ડ”ને નીચેનો ભાગ ડાબી બાજુ એ જરા વધારે સ્પષ્ટતાથી વાળેલો છે, પરંતુ તે 5. 12 માં મંડલમાં છે તેવી રીતે “ડ” અક્ષર કોતરેલો છે તેથી અહિ “ડ” પાઠ ધારેલો છે અને નહીં કે “ડ” 3 પ્રથમ મા કેતરીને પછીથી ભૂંસાડી મ કરવામાં આવ્યો છે. * આ વિસર્ગની જરૂર નથી. For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ १५२ गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર ! સૃષ્ટિની રચનાની પૂર્ણતાથી પ્રસન્ન થયેલા આત્માવાળા બ્રહ્માનાં-સરસ્વતિને આનન્દદાયી મધુર સામ ગીતા વિજયી છે ! (૫ ૧) તારા ચક્ર જેવા કમળથી આવૃત ગગનસરવરના પદ્મિનીના રાજહંસમાંથી, ત્રિભુવનમાં મહારાજ મદનના ઉજ્જવળ શ્વેત છત્રમાંથી લાવણ્યમાં પયાધિ સમાન, શ્રુતિમાં રૂપાના ગિરિ સમાન, દિગ્વધુનાં કુડલમાંથી, ઇન્દુમાંથી, ત્રિભુવન કમળના આવાસ સ્થાન હોવાનાં યશ સંપન્ન કુળ ઉદ્ભવ્યું. ( પં. ૪) તે કુળમાંથી પૃથ્વીપર સાગર સમાન, શ્રુતિના કુળગૃહ સમાન, મહિમાના ધામ સમાન, ધૈર્ય, અતિ અભ્યુદય, અને ચાતુર્યના ક્રીડાસ્થાન સમાન, આશ્રય માટે આવેલાં સર્વ પ્રાણીઓનું રક્ષણ કરી યશ પ્રાપ્ત કરનાર યદુવંશ ઉત્પન્ન થયેા. (પં. ૫) યદુવંશના નિર્મળ નભમાં શત્રુમંડળને નમાવનાર ઇન્દુ સમાન કળાવાળા, સર્વ મનારથ વિસ્તારવાળા અને મહાન યશથી પૂર્ણ કરનાર દન્તિદુર્ગનૃપ પ્રગટયે ( હૈં. ૭ ) પછી સૂર્ય મેરૂના શિખરે ચઢે છે તેમ ઉદય પામી અને શ્રી અને વીર સિંહાસન પર આવી, સૂર્ય તિમિર દૂર કરે છે, તેમ ચૌલુકયાના બળવાન વંશનું તિમિર દૂર કરી અને સૂર્ય ગિરિનાં શિખરો પર કિરણા મૂકે છે તેમ રહેની અટ્ટ( આજ્ઞા ) નૃપાના શિરપર મૂકી તે નૃપના પિતૃવ્યક શ્રીકૃષ્ણનૃપે અખિલ જગમાં તેની મહાન દ્યુતિ પ્રસારી, (૫. ૯ ) તેનાથી ગોવિંદ નૃપ જન્મ્યા હતા. તેનું શત્રુઓને ખાળવાથી થયેલા ધૂમ્રનું ચિન્હ ઇન્દુ બિમના શિલા તળ પરની પ્રશસ્તિ હાય તેમ દેખાય છે. ( પં. ૧૦) તેના અનુજ, નિરૂપમના અપર નામવાળા, ભૂમિ રક્ષામાં વીર મતિવાળે, અરિગણને દૂર કરનાર અને જેની મુદ્રાથી જલધિ પણ ઉચિત નામથી સમુદ્ર કહેવાયા તે, ઇદ્ધતેજસ્ નૃપ હતે. ( પં. ૧૧ ) તે પછી જગત્તુંગ જન્મ્યા. તેના શત્રુરૃપે તેમની પાસેથી સકળ મંડળ હરી લીધાથી યૌવન વીતી ગએલી વિનતાના સ્તન માક (નરમ અને શક્તિહિન ) થઈ ગયા. ( પં. ૧૨ ) અને તેનાથી અતુલ બલવાન, જેનાથી અસમાન ચૌલુકયા અને આભૂષખ આક્રિથી ઉત્પન્ન થએલે રતિનિગ્રડુ કેપથી વિગવઠ્ઠીમાં પ્રસન્ન થયા હતા અને જેને શુદ્ધ યશ, વિરિચિના ઈંડાની અંદર, બહાર કે ઉપરના તળ પર સમાસ સ્થાન ન મળવાથી પૃથ્વીના ઉંડા સાગરમાં મૂકયા હતા તે અમાઘવર્ષ જન્મ્યા હતા. (૫. ૧૫ ) તેનાથી અકાલવર્ષ નૃપ જન્મ્યા હતા. તેના પરાક્રમથી ભયભીત થઈ તેના શત્રુ આએ ઢાલ અને તરવારના સદ્ય ત્યાગ કર્યાં. ( પં. ૧૬ ) સહસ્રાર્જુનના વંશનું ભૂષણ, કેલની પુત્રી તેની રાણી થઈ અને તેનાથી જગત્તુંગ જન્મ્યા હતા. સાગર સમેા ગંભીર અને રત્નના નિધિ, અને પ્રતિપક્ષથી નૃપાનું રક્ષણ કરવા સમર્થ ( જેમ સાગર પર્વતને શત્રુઓથી રક્ષે છે તેમ ) કાલના પુત્ર રણવિગ્રહના સાગર માંથી લક્ષ્મી નામે પુત્રી, સાગરમાંથી લક્ષ્મીદેવી પ્રકટી તેમ, જન્મી હતી. તે સમાન શત્રુ વિનાના, ભીમસેન અને અર્જુનના યશની પ્રાપ્તિથી અલંકારિત, તે નૃપની પત્ની થઈ. ( પં. ૧૯) જગત્તુંગ જે ઉગિર સમાન હતા. તેમાંથી ઉદય પામતા લક્ષ્મીને પુત્ર વિજયી સૂર્ય સમાન નૃપ જન્મ્યા હતા. તેના આત્મા તેજસ્વી હતુ અને તેના વજ્ર સમાન કરથી, ઇન્દ્ર પર્વતાના પક્ષછેદન માટે વા ફેંકે તેમ સદાચારમ થી ચલિત થએલા સર્વ નૃપાના For Personal & Private Use Only www.jainellbrary.org Page #222 -------------------------------------------------------------------------- ________________ १५३ गोविन्द ५ मानां सांगळीनां ताम्रपत्रो પક્ષ વિખેરી નાંખ્યા અને અનિમિષ નયનથી દર્શન એગ્ય (જેમ ઇન્દ્ર દેવોથી દર્શન એગ્ય છે તેમ) તે ઈન્દ્રરાજ આ ભૂમિ પર સત્ય રીતે કહેવાતે, (પં. ૨૦) દશકંઠને દઈ હણનાર શ્રીહૈહયના વંશમાં કેકલ જન્મ્યા હતા અને તેને ગુણુમાં વિખ્યાત અર્જુન પુત્ર હતું. તેને મહાબળવાન અમ્મણ દેવ પુત્ર હતું અને તેનાથી પા જેમ સાગરમાંથી અને ઉમા હિમવાન નામના ગિરીશમાંથી જેમ જન્મી હતી તેમ દ્વિજાઓ જન્મી. ( ૫. ૨૨ ) શ્રી ઇન્દ્ર નૃપથી તેનામાં ( કિજામ્બામાં) ગેવિન્દરાજ નામને કામદેવથી અધિક રૂપ અને લાવણ્યવાળો પુત્ર જન્મે. તે સમર્થ હતો છતાં નિન્દ્રિત કરતા અગ્રજ બધુ તરફ તેણે બતાવી હતી. બધુજનની સ્ત્રીગમન આદિ કુચરિતથી તેણે દેષ કર્યો ન હતો. શૌચ અને અશૌચ પરામુખ ( દુ ના કારણ રૂ૫) પિશાચપણું ભયથી કઠ્ઠિ ધાર્યું ન હતું. તેનાં દાન અને અતુલ સાડથી પૃથ્વીમાં સાહસ માટે વિખ્યાત થયે. દાનવૃષ્ટિ વડે, સુવર્ણવૃષ્ટિ વરસાવી, અને અતિવૃષ્ટિથી તેણે કનકની વૃષ્ટિ કરી, અખિલ ભુવન ફક્ત કાંચનનું બનાવ્યું, એમ પ્રજા તરફથી કહેવાય છે. અતિ ભય ઉપજાવતા તેના દેશોના વિજય સમયે પૃથ્વી ખરેખર તેનાં મહાન પાલિદવજ રૂપે પિતાના ઉંચા કરેલા કર સહિત અને અન્ય દુષ્ટ નૃપથી મુક્ત થઈ આનંદથી નૃત્ય કરે છે. ઉદય પામતે તે અન્ય દર્પવાળા નૃપને સહન કરતો નથી, એ વિચારથી ભયથી ભરેલા મન સહિત સૂર્ય અને ચંદ્ર (તેઓ પિતે અન્ય દર્પવાળા મંડળને સહન કરતા નથી તે) પણ તેની આગળ નાશી ગયા. તેને સુંદર મહેલ જેમાં શત્રુ મણ્ડલેશ્વરે તેને નમન કરે છે તે વિજયથી ઉજજવલ છે અને તેના તોરણના નિયમિત ભૂષણ માટે ચન્દ્ર છે અને તે સદા તેના તેજ સંપન્ન છે તેથી (મહેલ) વિરાજે છે. ખરેખર તે શત્રુઓનાં વિશેષ ગુણવાળાં સમાન સૈન્ય સહન કરતો નથી તેથી ગંગા અને યમુના (જેઓ તેમના સમાન નદીઓ સહન કરતી નથી તે) તેના રાજમંદિરની સેવા કરે છે. જ્યારે તે નૃપ સુરાજ્ય કરતે હતો ત્યારે કોઈ પણ ભાગમાં કંઈ પણ વિમાન સ્થિતિ કદ્ધિ થતી નહીં. તેના અબદ્ધ પ્રતાપ અગ્નિની અસંખ્યા જવાળાનું કાજળ તે નીલ મેઘ છે, તેની અસિધારાના ફુરતાં કિરણો તે ખચિત વિના ચમકારા જ છે. અંકુશમાં રાખવા કઠિણ અરિના ગજેનાં કુરભ તે ભેદે છે ત્યારે ઝરતાં મૌક્તિક તે તારા છે, અને તેના યશનાં બિંદુપાત જે વિશ્વભરે છે તે ચન્દ્ર, પદધિ અને શેષ છે. તેનું ચિત્ત કટક દૂર કરવા ઉત્સુક છે તેથી કમળનલિની તેના ભયથી જલમાંથી ( લઈ લેવાય તેથી ) ઉંચાં થતાં નથી, પણ લક્ષમી જે તેની કળીઓમાં વસે છે તે તેમનાથી ઉપહાર તરીકે દેવાઈ છે. પવનમાં ઉડતા તેના પુંજરજથી અંધકારવાળા પૃથ્વીના ઉદર–ગર્ભમાં કેતકી આશ્રય લે છે. અને ફણસનાં વૃક્ષ અને વેત્રલતા તેના દ્વારમાં પોતાના બચાવ માટે સેવક માફક ઉભાં રહે છે અને તે અચિત્ય કન્દર્પનું અપ અને સૌંદર્ય ધારી હરના લોચનની ભસ્મ કરવાની શક્તિને ધિક્કારતાં હસતો તે ખચિત નિત્ય કન્દર્પ થયે. નિજ પ્રભુત્વ અને મંત્રશક્તિથી મહાન બનેલા ઉત્સાહથી શતમુખના સુખપર હાસ્ય કરતા તે ચાણ્યકેમાં ચતુર્મુખ થયે. તેના વિખ્યાત અને અતિ પ્રસિદ્ધ પ્રતાપથી ભરેલી પૃથ્વીનું શ્રેય કરવાની ઉત્સુકતાવાળા તે પરાક્રમી વીરમાં સાક્ષાત્ શ્રીનારાયણ થયો. (અને ) તેના હસ્ત ટેવાએલા હતા તે શસ્ત્રથી શત્રુઓનાં વક્ષરથળક્ષેત્ર ભેદી તે શ્રી ત્રિનેત્ર સાક્ષાત્ નૃપોમાં થયે (૫. ૩૯) પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર, શ્રીમાન નિયવર્ષ દેવને પાદાનુધ્યાત પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર, અતિપૂજાપાત્ર શ્રીમાન્ સુવર્ણવર્ષદેવ પૃથ્વીવલલભ શ્રીમદ્દ વજેલમનરેદ્રદેવ કુશળ ક્ષેમ હાઈ ને રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામ ટ, મહત્ત, આયુકતક, ઉપયુક્તક, અને આધિકારિકને તેમના સંબંધ અનુસાર જાહેર કરે છે છે. પરે For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख (પ. ૪૨ ) તમને જાહેર થાઓ કે –માન્ય ખેટ રાજનગરમાં સદા વસનાર, જે દેવોના ઉપભેગનાં અગ્રહાર દાન જેકે પૂર્વના નૃપેથી વિઘવાળાં થતાં હતાં છતાં તેનું રક્ષણ કરનાર અને નિત્ય નમસ્ય ગ્રામોનાં અસંખ્ય શાસનપત્ર આપનાર મારાથી, મારાં માતપિતા અને મારા પુણ્ય યશની વૃદ્ધિ માટે શકનૃપના કાળ પછી આઠસો પંચાવન સંવતમાં ( સંખ્યામાં ) ૮૫૫ સંવતમાં શ્રાવણ પૂર્ણિમા ને ગુરૂવારે પૂર્વા-ભાદ્રપદ નક્ષત્ર નીચે ચાલુ વિજય સંવત્સરમાં રામપુરી ૭૦૦ માં આવેલું લેહાગ્રામ ગામ વૃક્ષની હાર સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, અપરાધ અને દશ અપરાધના દડ અને શિક્ષા સહિત, અને ભૂતપાત પ્રત્યય સહિત, સૈનિકેના પ્રવેશમુક્ત .. .. ... બ્રહ્મદાયના નિયમ અનુસાર નમસ્ય દાન તરીકેના ઉપગ માટે, ચન્દ્ર અને સૂર્યના અસ્તિત્વ કાળસુધી પુણ્ડવર્ધન નગરથી આવેલા, દાદર ભટ્ટના પુત્ર, કૌશિક ગેત્રના, વાજિકા સબ્રહ્મચારી કેશવ દિક્ષિતને પાણીના અતિ અઘંથી અપાયું છે, તેની સીમા – પૂર્વે ઘડેગ્રામ ગામ; દક્ષિણે વાગજુલી ગામ; પૂર્વ વિશ્ચ વિહરઝ (?) ગામ અને ઉત્તરે– સેગ્નેહી ગામ. (પ. પર) જ્યારે કેશવ દીક્ષિત આ ચાર સીમાવાળું લોહગ્રામ ગામ ખેડતો હોય અથવા ખેતી કરાવતો હોય; ઉપભેગ કરતા હોય અથવા અન્યથી ઉપભોગ કરાવતો હોય, ત્યારે તેમાં તેને કેઈએ કંઈ પ્રતિબંધ કરવો નહીં. આ મારા દાનને અમારા વંશના કે અન્ય ભાવિ નૃપાએ લક્ષ્મી પવનથી ધીમે ક્ષુબ્ધ થએલાં જલના તરંગો સમાન ચંચળ છે અને જીવિત શરદ ઋતુના મેઘ સમાન અનિત્ય છે અને ભૂમિદાનનું ફળ (દેનાર અને ચાલુ રાખનારને) સામાન્ય છે, એમ માની અનુમતિ આપવી અને રક્ષણ કરવું. | ( પ. પ૫) અને રામમઢે કહ્યું છે કે –“આ ધર્મ નૃપેને સામાન્ય સેતુ સદા તારાથી રક્ષા જોઈએ.” આમ રામભદ્ર પુનઃ પુનઃ સર્વ ભાવિ નૃપને પ્રાર્થના કરે છે. ભૂમિદાન દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષ વસે છે, પણ તે જપ્ત કરનાર અથવા તેમાં અનુમતિ આપનાર તેટલાં જ વર્ષ નરકમાં વાસ કરે છે. તેના પિતાનાથી અથવા અન્યથી દેવાએલી ભૂમિ જે હરી લે છે તે શ્વાનની વિષ્ટામાં કરે જમે છે અને તેના પૂર્વ સહિત સંતાપમાં રંધાય છે. કંજુસાઈથી આ પવાથી અને દીધેલું જપ્ત કર્યાથી જન્મથી આપેલું સર્વે અફલ થાય છે. ભૂમિદાન દેનાર બ્રહ્માના જગમાં સહસ્ત્ર કરેડ અને શત કરેડ ક૯૫ વસે છે, અખિલ જગની ઉન્નતિ થાઓ. # શિવને નમન ! અને રામમકે કહ્યું છે કે જોઈએ. For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ચૌલુક્ય વંશના લેખો For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ચૌલુક્ય વંશના લેખો નં૧૩૭ મૂલરાજનું દાનપત્ર વિ. સ. ૧૦૪૩ માઘ વ. ૧૫ અણહિલવાડના ચૌલુક્યોનાં અગિયાર દાનપત્ર સંબંધી ઐતિહાસિક નેંધ રેવાકાંઠાના કામચલાઉ પિલિટીકલ એજન્ટ મેજર જે. ડબલ્યુ ટસને થોડા સમય પહેલાં મને ખબર આપી કે ગાયકવાડના ઉત્તર મહાલના મુખ્ય ગામ કડીની ગાયકવાડી કચેરીમાં કેટલાંક જૂનાં તામ્રપત્ર પડેલાં છે. ઓનરેબલ સર ઈ. સી. બેઈલીની વિનતિ ઉપરથી ગવર્નમેંટ ઓફ ઇંડીયાના ફેરીન સેક્રેટરી ડે નૈટને વડોદરાના એજન્ટ મારફત ગાયકવાડના દીવાન સર. ટી. માધવરાવ ઉપર વગ ચલાવી ૨૦ પતરાં એટલે કે નં૧ અને નં.૩ થી ૧૧ એમ લેખો પ્રસિદ્ધિ માટે મેળવી આપ્યા. નં. ૨ પાલનપુરના પે. એ. કર્નલ શેટે રાધનપુરના દરબાર પાસેથી મેળવી આપેલ. અત્યાર સુધીર અણહિલવાડના ચૌલુક્ય રાજાઓનાં ત્રણ દાનપત્ર પ્રસિદ્ધ થયાં છેઃ (૧) કુમારપાલનાં નાડેલનાં પતરાં (૨) ભીમદેવ ૧ લાનાં કચ્છનાં પતરાં (૩) ભીમદેવ બીજાનાં અમદાવાદનાં પતરાં." આટલાં સામટાં પતરાની શોધ તેટલા માટે ગુજરાતના ઇતિહાસ માટે બહુ ઉપયોગી છે. બીજા વંશના કરતાં આ વંશની દંતકથાઓ વધુ પ્રમાણમાં જૈન પંચાયત મારફત સુરક્ષિત રહેલ છે. તે પણ ઘણી ઐતિહાસિક હકીકત ઉપર હજુ વધુ અજવાળું પાડવાની જરૂર છે. આ વિશની ઉત્પત્તિ તથા મૂલરાજ કેવી રીતે ગાદીએ આવ્યો તે ચોક્કસ થયેલ નથી. રાજાઓની સંખ્યા પણ શંકાસ્પદ છે. ભીમદેવના લેખમાં ૪ થા રાજા વલ્લભને છોડી દીધું છે. મુસલમાન ગ્રંથકારેનું ગુજરાત ઉપર મહમુદ ગઝનવીની ચઢાઈનું વર્ણન જૈન ગ્રંથની સાથે બંધ બેસતું નથી. ભીમદેવ ૨ જાના રાજ્યને સમય અને વાઘેલા વંશની ઉત્પત્તિ સંબંધી પણ વિશેષ અજવાળું પાડવાની જરૂર છે. મી. કીલોક ફાર્બસની રાસમાળામાં આ બાબત બહુ જ જુજ માહિતી છે. કાર કે તેને સેમેશ્વરની કીર્તિકૌમુદી, રાજશેખરને પ્રબંધ કેશ અને હસ્તગણિનું વસ્તુ પાલચરિત ઉપલબ્ધ નહોતાં. આટલા માટે અહીં આ લેખેનાં અક્ષરાન્તર વિગેરે ઉપરાંત ઐતિહાસિક નોંધ મૂકવી જરૂરી છે. ગુજરાતના ઘણુંખરા જૈન કથાકાર લખે છે કે ગુજરાતને પહેલો ચૌલુક્ય રાજા, કનાજની રાજધાની કલ્યાણુમાં રાજક્ત ભુવનાદિયના દીકરા રાજથી તથા અણહિલવાડ પાટણના છેલ્લા ૧ ઈ. એ. વ. ૬ પા. ૧૮૦ છે. મ્યુલર ૨ ઈ. સ. ૧૮૭૭ ૩ ટોડ રાજસ્થાન છે. ૧ પા. ૭૦૭ ૪ ફેબસ. રાસમાળા , ૧ ૫.૬ ૫ કચછનો ઇતિહાસ આત્મારામ કે. ત્રિવેદીકૃત પા. ૧૭. ૬ અત્યાર સુધી નીચેના ગ્રંથ સુરક્ષિત છે (૧) હેમચંદ્ર અને અભય તિલકનો દ્વયાશ્રય કોશ. લખ્યો ઈ. સ. ૧૧૬૦ સુધાર્યો ઈ. સ. ૧૨૫૫-૫૬ (૨) સોમેશ્વરની કીતકૌમુદી ઈ.સ.૧૨૨૦૩૫ (૩) કૃષ્ણ ભટ્ટની રત્નમાલા ઈ. સ. ૧૨૩૦. (૪) મેરૂતુંગની પ્રબંધ ચિંતામણિ ઈ. સ.૧૩૦૮. (૫) મેરૂતુંગની વિચારણું ઈ. સ. ૧૩૧૦. (૬) રાજશેખરને પ્રબંધકોશ ઈ. સ. ૧૩૪૦ (૭) હર્ષગણિનું વસ્તુપાલચરિત ઈ. સ. ૧૪૪૦-૪૧. (૮) જનમંડનનું કુમારપાલચરિત ઈ. સ. ૧૪૩૫-૩૬ તથા તેમાંથી ગુજરાતી ઉતારો. છે. ૬૪ For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ચાપોત્કટ અથવા ચાવડા રાજાની બહેન લીલાદેવીથી ઉત્પન્ન થયે હતે. મેરૂતુંગ લખે છે કે વિ. સં.૯૯૮ માં પોતાના બે ભાઈ સાથે રાજ એમનાથ પાટણની યાત્રાએથી વળતાં અણહિલવાડ પાટણું રોકાયા હતા અને ઘોડેસ્વારની કવાયતની ટીકાથી તેમ જ પિતાની ઘોડેસ્વાર તરીકેની હશીયારીથી રાજાનું ધ્યાન ખેચ્યું. તેનું કુળ જાણ્યા બાદ તેની સાથે લીલાદેવીને પરણાવી. તે પ્રસવસમયે ગુજરી ગઈ, પણ તેનું પેટ ચીરી, મૂલરાજને જીવતો કાઢ. મૂલરાજ(મૂળ નક્ષત્રમાં જન્મે તેથી)ને તેના મામાએ ભણગણાવ્યો અને માટે કર્યો. દારૂના નિશામાં તેને ઘણી વાર રાજગાદી આપવામાં આવતી, પણ નિશો ઉતર્યા બાદ પાછી લઈ લેવામાં આવતી. આથી કંટાળી મૂળરાજે તેનું ખૂન કરાવી ગાદી પડાવી લીધી. સી. કેળસે આ વૃત્તાન્તને થોડી ઘણી અસંબદ્ધ હકીકત કાઢી નાંખીને સ્વીકાર્યો છે અને તેણે તથા મી. એલ્ફીન્સ્ટને માન્યું છે કે મલરાજને બાપ કનાજમાંથી નહીં, પણ દક્ષિણના ચે વંશની રાજધાની કલ્યાણમાંથી આવેલ હતું. મેરૂતુંગ લખે છે કે સામંતસિંહ વિ. સ. ૯૯૧થી ૯૮ સુધી રાજ કર્યું. તેમ જ રાજ અણહિલવાડમાં પણ ૯૯૮માં આવ્યું એમ લખેલ છે. આ બે બનાવ વચ્ચે ઓછામાં ઓછું વીશ વર્ષનું અંતર દેવું જોઇએ, તેથી આ વૃત્તાન્ત સર્વથા ત્યાજ્ય છે. ચાપોત્કટ અને ચૌલુકય વંશને જોડવાના હેતુથી ભાટચારણેએ આ બનાવ કલ્પી કાઢયો હવે જોઈએ. દ્વયાશ્રય કેશમાં આ સંબંધી કાંઈ પણ ઉલ્લેખ નથી, તેથી તેમ જ તામ્રપત્ર નં. ૧ માંની થેલી હકીકત છે તેથી ઉપરની અટકળને ટેકા મળે છે. કેર્બસે સુચવ્યું છે તે મુજબ દ્વયાશ્રય કેશ હેમચંદ્રની જ કૃતિ નથી. વિ. સ. ૧૩૧૨ માં અભયતિલકે તેમાં સુધારાવધારે કરેલ છે અને કેટલીક અસંબદ્ધ હકીકત ઉપરથી અટકળ થાય છે કે બાકીના ભાગ પણ માત્ર ૧૨ મી સદીના લેખકનો રચેલો નથી. તે પણ એકંદરે તે મેરૂતુંગના ગ્રંથ કરતાં વધુ પ્રમાણભૂત છે. તેમાં મૂલરાજને માત્ર ચલકય લખે છે. અને તેની બહાદુરી અને શક્તિનાં વખાણ કરેલ છે. આપણુ લેખમાં પણ દાન દેનારની ઉત્પત્તિ સંબંધી ટુંકુ વર્ણન છે. તેને સેલંકી વંશમાં જન્મેલો અને મહારાજાધિરાજ રાજીનો દીકરે લખ્યો છે. તેણે સારસ્વત મંડલ (સરસ્વતી નદીની આસપાસને મુલક ) પિતાના બાહુબળથી મેળવ્યું. મેરૂતુંગનું વર્ણન સાચું હોય તે રજપૂતના રખડતા નાના છોકરાને મહારાજાધિરાજ લખાય નહી. મૂલરાજના દાનપત્રની હકીકત ધ્યાનમાં લેતાં તેમ જ મૂલરાજને વંશને સ્થા૫ક વર્ણ છે તે ઉપરથી અનુમાન થાય છે કે તેના પૂર્વ ચૌલુક્યના અસલ દેશના રાજા હશે અને ત્યાંથી તેના દુશ્મનેથી હાંકી કાઢવાથી અગર વધુ પ્રદેશ મેળવવાના લોભથી ગુજરાતમાં તે આવ્યા હશે. તે અસલ પ્રદેશ કર્યો તે સવાલ વિચારવાનું છે. ગુજરાતના ભાટે લખે છે કે વિ. સ. ૭૫૨માં કાજમાં કલ્યાણકટકને રાજા ભૂરાજ, ભૂયડ અગર ભુવડ (એટલે કે ભૂપતિ) ગુજરાતમાં રાજ કરતા હતા અને જયશેખરને નાશ કર્યો અને ત્યાર બાદ કર્ણાદિત્ય, ચંદ્રાદિત્ય, સમાદિત્ય અને છેવટે ભુવનાદિત્ય જે રાજીને બાપ હતા તે કલ્યાણની ગાદીએ આવ્યું. મી. ફાર્બસ મી. એલફિનસ્ટન વિગેરેએ આ કલ્યાણને દક્ષિણ ચૌલુક્યની રાજધાની કલ્યાણ માનેલ છે અને હું પણ અમુક વખત એમ માનતે. તેના આધારમાં નીચેની બીનાઓ આપી શકાય તેમ છેઃ (૧) દક્ષિણનું કલ્યાણ આઠ સદી સુધી ચૌલુક્યની રાજધાની હતી અને કનોજમાં આવું ગામ મળી આવતું નથી. ( ૨ ) દક્ષિણના ચૌલુકાના લેખમાં ગુજરાત જિત્યાનું લખે છે...( ૩ ) ચૌલુક્ય રાજા વિજયરાજને શ. સ. ૩૯૪ ઈ. સ. ૪૭૨-૭૩ ના તામ્રપત્રમાં લખ્યું છે કે તે ભરૂચના પ્રદેશને માલિક હિતે. પરંતુ બીજા મતનાં પ્રમાણ વધુ સબળ છે: (૧) દક્ષિણના રાજાઓ ચાલુકય, ચલુક્ય, ચલિય અગર ચકય લખે છે, જ્યારે ગુજરાતમાં ચૌલુકય લખે છે. પાટણ વંશને સ્થાપક દક્ષિમાંથી આવ્યો હોત તો પિતાને ચૌલુક્ય લખત. (૨) દક્ષિણ ચૌલુના કુલદેવતા વિષ્ણુ છે For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ मूलराजनुं दानपत्र જ્યારે ગુ. ચૌલુક્ય શૈવ છે (૩) દ. ચૌ. નું લાંછન વરાહ છે જ્યારે ગુ. ચી. નું નદી છે. (૪) ભૂપતિથી રાજી સુધીના રાજાઓનાં નામ દક્ષિણ વંશના લેખેમાંની વંશાવલી સાથે મળતાં નથી. (૫) મલરાજને દ. ચૌ. સાથે મિત્રભાવ ન હતા. તે ગાદીએ આવ્યા બાદ તેલિંગનના તૈલપ રાજાએ બારપને હુમલો કરવા મોકલ્યો હતે. (૬) મૂળરાજે તથા તેની પછીના રાજાઓ એ ગુજરાતમાં ઘણું બ્રાહ્મણોને વસાવ્યા જે ઔદિચ્ય (ઉત્તરતરફના) નામે મશહુર છે અને તે એને સિહેર (સિંહપુર), ખંભાત (સ્તંભતીર્થ) તેમ જ બનાસ અને સાબરમતી વચ્ચે અનેક ગામો દાનમાં આપ્યાનું પૂરવાર થાય છે. મૂલરાજ જે દક્ષિણમાંથી આળ્યા હોત તે ગુજરાત તેલિગણ અને કર્ણાટકી બ્રાહ્મણોથી ભરપૂર હોત. આ છેલી હકીકત બહુજ સબળ છે, જો કે બીજી હકીકતનું કદાચ સમાધાન થઈ શકે, જેમ કે મૂલરાજે પોતાનું લાંછન તથા ધર્મ ગુજરાતમાં આવીને બદલ્યાં હોય. વળી કનેજમાં બીજું કલ્યાણ હોવું અસંભવિત નથી. કનેરના ઈતિહાસમાં આઠમી સદીના યશોવર્માથી માંડી દશમી સદી સુધી કોઈ પણ પ્રકાશ પડેલ નથી. આ ખાડા ભૂપતિ અને તેના અનુયાયીઓથી પરાઈ શકે તેમ છે. ભૂપતિ ઈ. સ. ૬૯૫-૬ માં રાજ કરતા હતા અને મૂલરાજ ૯૪૧-૪ર માં ગાદીએ આવ્યા. વિશેષમાં દક્ષિણુના ચૌલુકયે માને છે કે તેના પૂર્વ ઉત્તરમાંથી આવેલા અને અયોધ્યામાં રાજ્ય કરતા હતા. નોર્થવેસ્ટ પ્રવીન્સીઝના ગેઝેટીયરમાં લખેલ છે કે ચૌલુક્ય રજપૂતે કને જ પ્રદેશમાં અત્યારે પણ હયાત છે. કલ્યાણ નામે ઘણું ગામ હતાં, જેવાં કે મુંબઈ પાસેનું કલ્યાણ અને દક્ષિણનું કલ્યાણ; તેથી કનોજમાં કલયાણ હોવાનું અસંભવિત નથી. આ બધી હકીકત ઉપરથી હું એમ નિશ્ચય ઉપર આવું છું કે મૂલરાજ કાન્યકુજમાં રાજકર્તા રાજાને વંશજ હા જોઈએ અને ગુજરાત જિત્ય હોવું જોઈએ, તેમજ તેની મા ચાવડા વંશની હોઈ શકે. ભાટેને રાજવંશાવલી બાબતમાં બહુ જ ચોકકસ માનવા જોઈએ, કારણ તે સાચવી રાખવી તે તેને ધંધે કહેવાય. - આ લેખથી બીજી બે બાબતેને પુષ્ટિ મળે છે. લેખ નં. ૧ પં. ૨ માં મૂલરાજને ચંદ્રક વ વિહિતાવહાવઃ વર્ણવ્યું છે. અણહિલવાડ પાટણની આસપાસ પચાશ માઈલ સુધીમાં ટેકરી પણ નથી, તે હકીકત ધ્યાનમાં લેતાં ઉપરનું વર્ણન ઐતિહાસિક વૃત્તાન્તને ઉદ્દેશીને છે એમ સમજવું જોઈએ. મેરૂતુંગ લખે છે કે ગાદીએ બેઠા પછી તરત મૂલરાજ ઉપર બે લશ્કરે ચઢી આવ્યાં હતાં. એક તે શાકભુરી(સામ્ભર )ના રાજા સપાદલક્ષીયનું અને બીજું કલ્યાણના તૈલપના સુબા બારપનું. જેને પરિણામે તે કચ્છના વાગડ પરગણુમાંના કંથકેટ( કંથાદુર્ગ)માં ભાગી ગયે હતો તેને શિવજીની કેલાસની રિથતિ સાથે કવિએ સરખાવી લાગે છે. બીજી બાબત વળી વિશેષ સ્પષ્ટ છે. મફતંગ પ્રબન્ધચતામણિમાં લખે છે કે મૂલરાજ એમનાથને અનન્ય ભક્ત હતા અને દર સોમવારે સોમનાથ પાટણ (૨૫૦ માઈલની મુસાફરી કરીને ) દર્શન માટે જતા. આ ભક્તિથી તુષ્ટ થઈ સેમિનાથ પ્રથમ મણ્ડલી (વિરમગામ તાલુકાનું માંડલ) અને પછી અણહિલવાડ પધાર્યા. મલીમાં મૂલરાજે મૂલેશ્વરનું મંદિર બંધાવ્યું. મૂલનાથ દેવને કમ્બાઈક ગામ દાનમાં આપવામાં આવ્યું તે આ ભૂલેશ્વરનું મંદિર હોવું જોઈએ. લેખને ઐતિહાસિક વિભાગ બહુજ દુકે છે અને તેમાં મૂલરાજની વાનસ્થલી(વંથળી)ના આભીર અગર યાદવે ઉપરની તેમજ લાટના રાજા ઉપરની ચઢાઈનું વર્ણન નથી. સંવત ૧૦૪૩ વિકમ આપ્યો છે તે મૂલરાજના રાજ્ય સમય વિ. સં. ૯૯૮-૧૦૫૩ સાથે બંધ બેસતો આવે છે. મેરૂતુંગના વૃત્તાંત અનુસાર મૂલરાજ પછી તેને દીકરે ચામુંડ ગાદીએ આવ્યું, જેણે તેર વર્ષ એટલે કે ૧૦૬૬ (ઈ. સ. ૧૦૦૯-૧૦) સુધી રાજ્ય કર્યું. તેના પછી તેના બે દીકરા વલભરાજ અને દલભરાજ ગાદીએ આવ્યા. જેમાં પહેલો ૬ માસ બાદ શીળીમાં મરણ પામ્ય ત્યારે બીજાએ સં. ૧૦૭૮ (ઈ. સ. ૧૦૨૧-૨૨ ) સુધી રાજ્ય કર્યું. તે વરસમાં તેણે પોતાની ગાદી છોડી અને પિતાના નાનાભાઈ નાગરાજના દીકરા ભીમદેવ ૧ લા ને ગાદી આપી. આ For Personal & Private Use Only www.ainelibrary.org Page #229 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख સમય સંબંધી કાંઈ વધુ વિગત પ્રાપ્ત નથી. ચામુંડ અને દુર્લભરાજ અને સ્વામી થએલા અને તેમાંથી એક કાશી ગયા ત્યારે તેમનું માળવાના રાજાએ અપમાન કર્યું તેથી માળવા સાથે વૈરભાવ ઉત્પન થયો. ભીમદેવ ૨ જાના વિ. સં. ૧૨૬૬ ના તામ્રપત્રમાં વલભરાજનું નામ નથી, પણ આ પતરાંમાંથી નં. ૪ થી ૧૦ બધામાં તેનું નામ છે તેથી અટકળ થાય છે કે તેના ટૂંકા સમયને લીધે અમુકમાં નામ નહીં લખાયું હોય. બીજી બાબત એટલે કે ગુજરાતની દંતકથાઓ અને આઈને અકબરી વિગેરે ગ્રંથો વચ્ચે સાલનો ગડબડાટ વધારે ગંભીર છે. જે ચામુંડને ૧૦૧૦ ને બદલે . સ. ૧૦૨૪ માં મૂકીએ તે ગુજરાતી ગ્રંથકારોની સાલે બધી વીંખાઈ જાય છે. મી. ફાર્બસનું તે સંબંધી પ્રકરણ બહુ ગેટાળાભરેલું છે. કારણ કે મુસલમાની અસલ ગ્રંથાને અને ભીમદેવના લેખેને બારીકીથી અભ્યાસ થયો નહોતે. સર એચ. ઈલી અટના હિંદુસ્તાનના ઈતિહાસના વિ. ૨ પા. ૪ર૯ મે ( પુરવણીમાં) મહમૂદની હિંદ ઉપરની ચઢાઈનું પૂરું વર્ણન આપ્યું છે. સોમનાથની ચઢાઈનું સૌથી પ્રાચીન વર્ણન ઈમ્ન આસીર પા. ૪૬૯ મે આપેલ છે. તેમાં લખેલ છે કે અણહિલવાડના રાજા ભીમ ભાગીને અમુક કિલ્લામાં ભરાણ. પછી સોમનાથ ઉપર દબલવાર દ્વારા ચઢાઈનું અને મંદિર સર કર્યાનું વર્ણન છે. પછી મહમદને ખબર મળી કે ભીમ કન્દહતના કિલ્લામાં ભણે છે તેથી તે ત્યાં ગયે. ભરતી વર્તે ખાડી ઓળંગી અને દુશ્મનને ત્યાંથી હાંકી કાઢયે. ત્યાંથી મનસુરા જવા પાછે વળે. આ વર્ણનમાં ભીમનું નામ બે વાર આવે છે. તેથી ગુજરાતી ગ્રંથકારનાં લખાણ અનુસાર ઈ. સ. ૧૦૨૪ માં ભીમ ગાદી ઉપર હતે. વળી તેમાં મુસલમાની ગુજરાતમાં લાંબા વખત સુધીની સ્થિતિ અગર દાબિશ્લીમના વંશજને અણહિલવાડની ગાદી ઉપર સ્થાપ્યા બાબત હેજ પણ ઈસા નથી. તે હકીકત તેમ જ ગુજરાતની અખટ દેલત વિગેરેનો ઉલ્લેખ મીરખેજના ઇતિહાસમાં પ્રથમ જોવામાં આવે છે, તેથી અનુમાન થાય છે કે પાછળના મુસલમાની ગ્રંથકાએ તે પાછળથી ઘુસાવી દીધેલ હશે. ભીમનું કન્દત ( કંથકેટ ) ભાગી જવું પણ તદ્દન સંભવિત છે કારણ મૂલરાજ પણ ત્યાં ભાગી ગયે હતો. કથકોટ પાસે દરિયે હેવાનું વર્ણન કાં તે તે વખ્તની સ્થિતિફેરને લીધે અગરતો મુસલમાની ગ્રંથકારેના અજ્ઞાનને લીધે હશે. ભીમદેવના લેખે પણ ઉપરના અનુમાનને અને ગુજરાતી ગ્રંથકારોના લખાણને સમર્થન કરે છે. તેમાં લખેલ છે કે ભીમદેવ વિ. સં. ૧૦૮૬ અને ૧૦૯૩ માં એટલે કે ઈ. સ. ૧૨૯ અને ૧૯૩૬ માં રાજ્ય કરતા હતા. તે ઉપરથી સમજાય છે કે મહમુદની ચઢાઈ પછી તરત તે પાછો અણહિલવાડ આવ્યું હશે. પરિણામે ગુજરાતી ગ્રંથકારો અનુસાર ભીમદેવ વિ.સં ૧૦૫૮ ઈ. સ. ૧૦૨૨માં ગાદીએ આવ્યું. મહમુદ આવ્યું ત્યારે તે રાજ્ય કરતા હતા અને ભાગીને કંથકોટ ગયે. મહમુદે તેને ત્યાંથી હાંકી કાઢયે અને મનસુરો તરફ ગ. ભીમદેવ તરત અણહિલવાડ પાછો ફર્યો અને વધુ પચાસ વર્ષ સુધી રાજ કર્યું. આપણા આ લેખોમાંથી ભીમદેવના છેવટના ભાગ સંબંધી તેમ જ તેના દીકરા કર્ણ ૧ લા વિ. સ. ૧૧૨૮-૫૦ (ઈ. સ. ૧૯૭ર થી ૧૯૩–૯૪) સંબંધી કાંઈ પણ હકીકત મળતી નથી. માત્ર તેનું બિરૂદ શૈલેયમલ આપેલું છે. કર્ણના પુત્ર જયસિંહ સંબંધી નં. ૫ માંની વંશાવળી તેને અવન્તિનાથ અને વરકજીણુ લખે છે. નં. ૩ માં તેમજ નં. ૬ થી ૧૦ સુધીનામાં આ બે બિરૂદ વચ્ચે ત્રિભુવનગંડ લખેલ છે. દ્વયાશ્રય કોશમાં બર્બરને રાક્ષસને નેતા લખ્યું છે અને શ્રી સ્થલ સિદ્ધપુરના બ્રાહ્મણોને તે ત્રાસ દેતો હતો. જયાસિંહે તેને હરાવ્યું, પણ તેની સ્ત્રી પિંગલિકાની આજીજીથી તેને જીવતે રાખે. બર્બરે જયસિંહને અનેક ભેટ આપી. મી. ફેબસે બર્બરને માલવાને રાજા માન્ય છે તે ભૂલ અવન્તિનાથ અને વર્વરક જીણુ એ બેને ભેળાં વાંચવાથી થએલ હશે. કીતિકૌમુદીમાં બર્બરકન ભૂતના ઉપરી લખ્યા છે અને તેને મશાનમાં For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ मृलराजनुं दानपत्र વશ કરવાથી જયસિંહને સિદ્ધરાજ નામ પ્રાપ્ત થયું એમ પણ ઘટાવે છે. બધે ઊહાપોહ કર્યા પછી એમ સંભવે છે કે બર્બરક ઉત્તર ગુજરાતમાં રહેતી કોઈ અનાર્ય જાતિને એટલે કે કેળી. ભીલ અગર મેહેર જાતિને હશે. કુમારપાલના રાજ્યના અનેક ઉપયોગી બનાવામાંથી શાકશ્મરીના રાજાને જિત્યા બાબતનું જ વર્ણન લેખ નં. ૩ થી ૧૦માં છે. ત્યારપછીના રાજા અજયપાલ સંબંધી જૈન ગ્રંથકારે બહુ જ જુજ લખે છે. કારણ કે તેને તે ધિક્કારતો હતો. તેને પરમમાહેશ્રવર અને મહા માહેશ્વર લખ્યો છે તેથી જૈનધર્મ તરકની વિમુખતા સ્પષ્ટ થાય છે. તેણે હેમચંદ્રના શિષ્ય રામચંદ્રને જીવતા બાળી મક અને જેનનાં મંદિરો તેમ જ પુસ્તકને નાશ કર્યો. તેની પછીના મૂળરાજ બીજાના રાજ્ય સંબંધી એક જ બનાવ જૈનગ્રંથકારોએ વર્ણવ્યા છે. અને તે તેની મુસલમાન ઉપરની જિત છે. ગર્જનક તે ગઝનવીનું સંસ્કૃત રૂપ છે. મેરૂતુંગ તેઓને ગજજનક લખે છે. કીર્તિકૌમુદીમાં સં. ૨ ક. ૫૭ માં આ મૂલરાજે તુરૂષ્કના પાદશાહને જ એમ લખેલ છે. મી. ફેન્સે પણ તે જિત ખરેખરી અટકળી છે. - ત્યાર પછીના રાજા ભીમદેવ બીજાના અગર ભેળે ભીમના રાજ્ય માટે લેખ બહુ ઉપયોગી છે. ગુજરાતી ગ્રંથકારો મી. ફેન્સેના સમયમાં જણાએલા તેમજ અત્યારે જણાએલા પણ તેના રાજ્ય માટે બહુ જ લખે છે. મેરૂતુંગ અને સેમેશ્વરને આ ભીમ માટે મમતા નહોતી. તેઓનું ધ્યાન, ગુજરાતના ભાવિ રાજાના બાપ, ધવલગૃહ અગર ધોળકાના રાણું વીરધવલ તરફ અને તેના બે જૈન મંત્રીઓ તેજપાલ અને વસ્તુપાલ તરફ ખેંચાયું હતું. મી. ફેન્સે તેટલા માટે ચાંદના પ્રથિરાજ રાસા ઉપર તેમ જ પાછળના મુસલમાન ગ્રંથકારે જે ભસાપાત્ર નહોતા તેના ઉપર આધાર રાખેલ છે. ચાંદ ભીમને ઈ. સ. ૧૧૯ પહેલાં મરેલે વર્ણવે છે. મી. ફેન્સ તેને ઈ. સ. ૧૨૧૫ માં મુએલે વર્ણવે છે. ઈ. સ. ૧૨૭ી ના આબુના લેખમાં ભીમને જીવતા લખ્યો છે અને તે લેખને ઉલ્લેખ મી. ફાર્મ્સ કરે છે. છતાં ઇ. સ. ૧૨૧૫ માં ભીમને મુએલ કેમ કએ તે સમજાતું નથી. મેરૂતુંગ પણ પ્રબચતામણિમાં લખે છે કે ભીમદેવે વિ. સં. ૧૨૩૫ પછી ૬૩ વર્ષ સુધી, એટલે કે વિ. સ. ૧૨૮ અગર ઈ. સ. ૧૨૪૧-૪૨ સુધી રાજ્ય કર્યું. આપણું લેખમાં પણ ભીમદેવનું છેલ્લું દાનપત્ર વિ. સં. ૧૨૯૬નું છે અને ત્યાર પછીના ત્રિભુવનપાલનું પહેલું વિ. સં. ૧૨૯૯ નું છે. ભીમદેવના રાજ્યના ઐતિહાસિક બનાવે સંબંધી મેરૂતુંગ પ્રબન્ધચિંતામણિમાં લખે છે કે માલવાના સેડ એટલે કે સુભટવર્મને ગુજરાત ઉપર ચઢાઈને પ્રયત્ન કર્યો હતો અને તેના દીકરા અર્જુનદેવે ગુજરાતને નાશ કર્યો હતે. વ્યાઘપલ્લી અગર વાઘેલને લવણપ્રસાદ જે રાણું વિરધવલને બાપ હતા તે ભીમને રાજ્યચિન્તાકારી હતું. ત્યાર બાદ વાઘેલાના તેમ જ તેના જૈનમંત્રીઓના વર્ણનમાં ઉતરી જાય છે. તેની વિચારશ્રેણીમાં તેણે ભીમ ૧૨૩૫ માં ગાદીએ બેઠે એટલું જ લખ્યું છે અને પછી ગજનક( મુસલમાન)નું રાજ્ય થયું. સેમેશ્વરે કીર્તિકૅમુદી સ. ૨ લૈ. ૫૯-૬૧ માં ભીમને તેથી પણ ખરાબ વર્ણવ્યા છે, અને પછી મેરૂતુંગની માફક વાઘેલાનું વર્ણન શરૂ કરે છે. ગ્રંથકારે આમ લખે છે છતાં ભીમદેવના લેખે તેને ક્ષુદ્ર રાજા તરીકે વર્ણવતા નથી. આપણું તામ્રપત્રોમાં તેને અભિનવ સિદ્ધરાજ નારાયણવતાર અને સપ્તમ ચકવર્તન લખેલ છે. તે બિરૂદ તેનાં પિતાનાં જ તામ્રપત્રોમાં નહીં, પણ જયન્તસિંહના (નં. ૪) તેમ જ ત્રિભુવનપાલ(નં. ૧૦) ના લેખમાં પણ છે. લેખે ઉપરથી એમ પણ પુરવાર થાય છે કે તેના તાબામાં સાબરમતીની ઉત્તર ગુજરાતનો ઘણેખરે લાગ જે મૂલરાજ ૧ લાના તાબામાં હતા તે હતા અને દક્ષિ રજપૂતાનાના ચંદ્રાવતી અને આબુના રાજાએ તેની સત્તા કબુલ કરતા હતા, નં. ૬-૮-૯ માં For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख અપાએલાં જુદાં જુદાં ગામે તેમ જ વીલસનના લેખે નં. ૧૬ ઈ. સ. ૧૨૦૮-૯ નામાં તેમ જ નં. ૪ ઈ. સ. ૧૨૭૦–૩૧ નામાં જે વર્ણન મળે છે તે ઉપરથી તે ગુજરાત તેમજ આબુ પ્રદેશમાં લાંબા વખ્ત સુધી સર્વોપરી સત્તા ભેગવતે હતો એમ પૂરવાર થાય છે. બીજી તરફથી લવણુપ્રસાદ અને વિરધવલને મહારાજા અને મહારાજાધિરાજ લખ્યા છે. લવણુપ્રસાદ સ્વતંત્ર થયાની તારીખ વસ્તુપાલના ગિરનારના લેખમાંથી મળે છે, કારણ કે તે વિ. સં. ૧૨૭૬ પછી પિતાની સીલ વાપરતા હતા. તેઓએ ધોળકા ધંધુકા ઉપરાંત ખંભાત, લાટ અને ગોધરા ચાલુ પાસેથી બચાવી લીધાં, એમ સોમેશ્વર લખે છે. કાઠિયાવાડ ત્યાંના સ્થાનિક સુબાના હાથમાં ગયું અને પ્રબન્ધકેશમાં વઢવાણના રાજા વીરધવલ સાથે લડતે વર્ણવે છે. ગુજરાતના બધા ગ્રંથકારો ભીમદેવથી ચાલુક્યવંશ સમાપ્ત થયાનું માને છે. લેખ . ૧૦ માં ત્રિભુવનપાલને વિ. સં. ૧૨૯ માં રાજ્ય કરતે વર્ણવ્યો છે. પણ તેના ટૂંકા સમયને લીધે તેને રાજા તરીકે ગણ્ય લાગતું નથી. મેરૂતુંગે પણ વિચારશ્રેણીમાં લખ્યું છે કે વિરધવલને દીકરો વીસલદેવ વિ. સ. ૧૩૦૦માં ચાલુક્યની વાઘેલા શાખાને પહેલો રાજા થયો. વીસલદેવ વાઘેલાના ઈતિહાસ સંબંધી રાજશેખર અને હર્ષગણિ લખે છે કે વિરધવલ વિ. સ. ૧૨૯૫-૯૬ માં ગુજરી ગયે. તેને બે દીકરા હતા વીરમદેવ અને વિસલદેવ. મોટાએ એક વાણીયા ઉપર જુલમ કરીને પોતાના પિતાની તેમજ મંત્રી વસ્તપાલની ઈતરાજી બહારી હતી તેથી તેને વીરમગ્રામ(વીરમગામ)માં કાઢી મૂક હતો. પિતાના બાપની ગંભીર માંદગીની ખબર પડવાથી તે ઘેલકા રાજ્ય લેવા આવ્યા; પણ વસ્તુપાલ બહુ જોરદાર લેવાથી વીસલદેવને ગાદીએ બેસાર્યો અને વીરમને ગામમાંથી નાસી જવાની ફરજ પાડી. તેણે બંડ ઉઠાવ્યું અને હાર્યો તેથી પોતાના સસરા જાબાલિના રાજા ઉદયસિંહની મદદ માગી, પણ વસ્તુપાલે તેને દગલબાજીથી મરાવી નાંખ્યા. વીસલદેવે નાગડ નામના બ્રાહ્મણને મહામંત્રી નીમ્યા અને બન્ને ભાઈઓ( વસ્તુપાલ તેજપાલ )ને નીચેની પદવી આપી. તેઓને બહુ અપમાન સહન કરવું પડ્યું. સોમેશ્વરે તેને બચાવી લીધા હતા. થોડા સમય પછી રાજાના મામા સિંહે વરતુપાલના ગુરૂ યતિને માર્યો, તેથી વસ્તુપાલે તેના રજપૂત નેકર મારફત તેને હાથ કપાવી નાંખે. આથી જેઠવાઓએ મંત્રીને સહકુટુંબ મારી નાંખવાને ઠરાવ કર્યો. સેમેશ્વરે ફરી સમાધાન કરાવ્યું. દેવગિરિના યાદવ રાજા સિંઘણે વિરધવલ ઉપર ચઢાઈ કરી હતી (કીર્તિકૌમુદી સ. ૪). માલવાને પૂર્ણમલ પણ ચડી આવ્યું હતું. મેદપાટ (મેવાડ)ના રાજાને પણ સોલંકીના દુશ્મન તરીકે વર્ણવ્યા છે. કર્ણાટના રાજા એટલે કે ઘણું કરીને હારસમુદ્રના બદલાલ યાદવની દીકરીના સ્વયંવરમાં ફત્તેહમંદ થયે હતું, એમ પણ લેખમાં વર્ણન છે. મેરૂતુંગ અનુસાર વિસલદેવે વિ. સં. ૧૩૧૮ સુધી રાજ્ય કર્યું અને તેની પછી નીચેના રાજાઓએ રાજ્ય કર્યું. અર્જુનદેવ .વિ. સં. ૧૩૮-'૩૩૧= ઈ. સ. ૧૨૬૧-૬૨ થી ૧ર૭૪-૭૫ સારંગદેવ ... , ૧૩૩૧-૧૩૫૩= = ૧ર૭૪-૭૫, ૧૨૯-૦૭ કર્ણ ઘેલો • , ૧૩૫૩-૧૩૬ = = ૧ર૯૬૯૭ ૧૭૦૩–૪ અર્જુનદેવને સેમિનાથ પાટણને ઈ. સ. ૧ર૬૪-૬૫ નો અને કચ્છ વિ. સ. ૧૩૨૮= ૧ર૭૧-૭૨ લેખ મળેલા છે અને સારંગદેવને આબુ ઉપરના વસ્તુપાલ ઈ. સ૧૨૯૪ ને લેખ મળેલ છે તેથી મેરૂતુંગની તારીખેનું સમર્થન થાય છે. ઈ. સ. ૧૩૦૪ માં ગુજરાત મુસલ. માનોના હાથમાં ગયું, એ નિર્વિવાદ છે. ૧ એસીઆટિક રીસચીઝ છે. ૧૬ ૫. ર૯૯-૩૦૧ ૨ મેદ મેડ એટલે કે મેરને મુલાક, For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ मूलराजनुं दानपत्र अक्षरान्तर पतरुं पहेलु પતરાંનું માપ ૭૧૦” લિપિ જૂની કાયસ્થ દેવનાગરી, સ્થિતિ સુરક્ષિત. १ राजावलीपूर्वम् ॥ राजहंस इव विमलोभयपक्षः । कमलयोनिरि२ व विततकमलाश्रयः । विष्णुरिव विक्रमाक्रांतभूतलः । त्र्यम्बक इव विहिताच३ लाश्रयः । शतमख इव विवुधानंदजनकः । कल्पवृक्ष इव वांछितार्थफलप्र४ दः । मेरुरिव सर्वदा मध्यस्थः । तोयधिरिव बहुसत्वाश्रयः । जलद इव सर्वसत्वा५ नुकंपी। सुरेंद्रद्विप इव सदा दानतोयार्दीकृतकरः । चौलुकिकांन्वयो महारा६ जाधिराजश्रीमूलराजः । महाराजाधिराजश्रीराजिसुतः । निजभुजोपार्जित सारस्व७ तमण्डलो श्री मोढेरकीयार्द्धाष्टमेषु कम्बोइकाग्रामे समस्तराजपुरुषान् ब्राह्म८ णोत्तरान् सन्निवासिजनपदांश्च बोधयत्यस्तु वः संविदितं । यथा । श्रीमदणहिलपाट९ कस्थानावस्थितैरस्माभिः सूर्यग्रहणपर्वणि श्रीस्थलके प्राचीसरस्वतीवारिणि * १० [स्नात्वा] तृदशपतिं रुद्रमहालयदेवमभ्यर्च्य संसारस्यासारतां विचित्य नलिनीदल११ गतजललवतरल प्राणितव्यमाकलय्यं । अदृष्ठफलमंगीकृत्य च । मातापित्रोरात्मन १४. मे. . पा. १८१ ७. यु.७२. ५.३ ५२७५२ना अक्षरे। जननः वा पाय छे पहुधाई छ, मात्र ते १२५ क ना अभी सो। भूसा गया तथा छ. वांय। वृक्षः पं. ५ का ५२ अनुसार 6th it ५. ८ तरान् न त नीयते। सार। च नेवा, सा छे; परंतु हुधाई छ त विशम थित भाटेना शे. पं. १० पायो त्रिदशपति पं. ११ पाया तरलं; य्य ९५२ अनुरवा२ 83180 नाभा. वांया अदृष्ट. For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ १० गुजरातना ऐतिहासिक लेख पतरुं बीजुं १ श्च पुण्ययशोभिवृद्धये । उपरिलिखित ग्रामोयं स्वसीमापर्यन्तः स्वकाष्ठतृणोदको पे२ तः स्वगोचरसहितः सदण्डदशापराधो वर्द्धिविषये मण्डल्यां स्थापितश्रीमूलनाथदे३ वाय शासनेनोदक पूंर्वमस्माभिः प्रदत्तः । इति मत्वा । तान्निवासिजनपदैर्यथादी ४ मानभागभोगकरहिरण्यादि सर्व्वमाज्ञाश्रवणविधेयैर्भूत्वा सर्वदाऽस्मै समुपने५ तव्यं । सामान्यं चैतत्पुण्यफलं बुध्वाऽस्मद्वंशजैरन्यैरपि भाविभोक्तृभिरस्मत्प्रदत्तध ६ दायो यमनुमंतव्यः पालनीयश्च । उक्तं च भगवता व्यासेन । षष्ठिं वर्षसहस्राणि स्व७ र्गे तिष्ठति भूमिदः । आच्छेचा चानुमंता च तान्येव नरके वसेत् ॥ बहुभिर्व्वसुधा भुक्त्वा राज ८ भिः सगरादिभिः । यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ यानीह दत्तानि पुरा नरें ९ द्वैर्दानानि धर्म्मयशस्कराणि । निर्माल्यवां तप्रति ]मानि तानि को नाम साधुः पुनराद १० दीत ॥ लिखितमिदं शासनं कायस्थजेज्ज सुतकांचणनेति ॥ ० ॥ सम्वत् १०४३ ११ माघ वदि १५ खौ श्रीमूलराजस्य ॥ पं. उपू पर अनुस्वार भूसी नाम. पं. ६ षष्टिं पं. वा कांचणेन. For Personal & Private Use Only ७ भुक्ता १० Page #234 -------------------------------------------------------------------------- ________________ मूलराजनुं दानपत्र ભાષાન્તર ૐ ! રાજાવલી પહેલાં ( મા ) રાજહંસ જેમ બન્ને વિમલ પક્ષવાળા, સુખનું સ્થાન હાવાથી કમલાશ્રયી બ્રહ્મા સરખા, નિજ પ્રભાવથી પૃથ્વી પ્રાપ્ત કરી એક પગલે પૃથ્વી માપનાર વિષ્ણુ જેવા, કૈલાસનિવાસી ત્ર્યંબકને ગિરિનિવાસી હાઈ મળતા, ઇન્દ્ર જેમ વિષ્ણુધ (પ્રજ્ઞ ) જનાને અનુરંજતા, કલ્પતરૂ માફક આશ્રયીઆને વાંચ્છિત ફલ આપનાર, બ્રહ્માંડમાં મેરૂ પર્વત મધ્યસ્થ છે તેમ સર્વદા મધ્યસ્થ, સાગર જેમ સત્ત્વાશ્રયી, મેઘ માફ્ક સર્વ પ્રાણી તરફ દયાળુ, ભીંજાયેલી સૂંઢવાળા ઐરાવત માફ્ક દાન માટે પાણીના અધ્યેથી ભીંજાયેલા હાથવાળા, ચૌલુકય કુળન, નૃપેશ શ્રી રાજિના પુત્ર, નૃપાધિરાજ શ્રી મૂત્રરાજ જેણે બાહુબલથી સરસ્વતી નદીથી સિંચન થએલા પ્રદેશ જિત્યો હતા, તે ( મૂલરાજ )ક બાઇક ગામમાં માઢેરના અધૂંષ્ટમમાં વસતા સર્વે રાજપુરૂષા અને બ્રાહ્મણેત્તર સર્વ પ્રજાને આ પ્રમાણે જાહેર કરે છે.—— 1224 તમને જાહેર થા કે મારી રાજધાની પ્રસિદ્ધ અણહિલપાટકમાં રહી, સૂર્યગ્રહણને દિવસે શ્રીસ્થલકમાં સરસ્વતી નદીના પૂર્વ ભાગમાં સ્નાન કરી, દેવપતિ રૂદ્રમહાલયનીર પૂજા કરી, સંસારની અસારતાનું ચિંતન કરીતે, જીવન કમલપત્ર પરના જબંદુ જેવું અસ્થિર માનીને અને પુણ્યકર્મનું ફૂલ પૂર્ણ સમજીને, મારા તથા મારા માતાપિતાનાં પુણ્ય અને યશની વૃદ્ધિમાટે ઉપર જણાવેલું ગામ તેની સીમા પર્યંત, કાઇ, તૃણુ અને જલ સહિત, ગેાચર સહિત, અને દશ અપરાધના દંડના હક્ક અને તેવાં કૃત્યાના નિર્ણય કરવાની સત્તા સહિત, મેં વહિં વિષય( જીલ્લા )માં મણ્ડલીમાં વસતા શ્રીમૂલનાથ દેવને, દ્વાનને શાસનથી અનુમતિ આપી, પાણીના અર્ધ્ય સાથે આપ્યું છે. ११ આ જાણી ત્યાં વસતી સર્વ પ્રજા, અમારી આજ્ઞાને ધ્યાનપૂર્વક પાળીને, ઉત્પન્નના ભાગ, વેરા, સુવર્ણ આ≠િ સર્વ તે દેવને અર્પણ કરશે. અમારા વંશજોએ અથવા અન્ય નૃપાએ દાનનું પુણ્યફૂલ સર્વ નૃપાનું સામાન્ય છે તેમ માની, આ ધર્મજ્ઞાનને અનુમતિ આપવી અને તેનું રક્ષણ કરવું. આને માટે ભગવત વ્યાસે કહ્યું છે કે કાયસ્થ જેજ્જના પુત્ર કાંચનથી આ દાનપત્ર લખાયું છે. સંવત ૧૦૪૩, માઘ વદી ૧૫ રવિવાર, શ્રી મૂલરાજના સ્વહસ્ત. ... ... ... ... For Personal & Private Use Only ૧ ગાયકવાડી ઉત્તર મહાલેામાં મેઢેરાથી વાયન્ય ખૂણામાં આવેલું નવું કસ્માઈ. ૨ સિદ્ધપુરમાં મૂલરાજના ‘ રૂદ્રમાલા ’ મંદિરના હાલના નામનુ આ દ્વેખીતી રીતે મૂળ નામ છે. તેના અથ રૂદ્ર એટલે શિવના મહેલ એમ થાય છે. ૩ મંડલની મારી છેલ્લી મુલાકાતમાં આ એક વખતના સુવિખ્યાત મંદિરની શોધમાં ફોકટ ફાંફાં માર્યાં. તેમ વારંવાર દાનપત્રામાં જણાવેલા તેની સાથેના આશ્રમની નિશાની પણ મળી નહીં. આવુ` મંદિર હતુ. તે ખાખત કાઈ પણ માણસે સાંભળ્યું હાય એમ જણાતુ નથી. છેવટે એક બુદ્ધિશાળી ભાટે સૂચના કરી કે મંડલને પૂર્વે બે માઈલ ઉપર મેલુ કા–કુઆનામના એક કૂવો છે તેની નજીક કદાચ તે મંદિર હશે અને મેલુ એ મૂલરાજનું અપભ્રંશ નામ હરો. હું કહીશ કે તેના અર્થ · ખારાશવાળુ` ' એમ થાય છે. મારી માન્યતા પ્રમાણે જે તળાવ પાસે ધણા શિલા લેખા ઉભેલા છે તે તળાવ પાસે જ દક્ષિણમાજીએ આ મંદરની હસ્તિ હતી. ૪ વિદ્ધુએ ‘વધિઆર' વઢિયારના પર્યાય છે કે જે પ્રાચીન અને હાલનું નામ ઝીંઝુવાડાથી રાધનપુર વચ્ચેના ક્રુચ્છના રણની પડોશના પ્રદેશનુ છે, ले. ५६ Page #235 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૧૩૮ મૂલરાજ ૧ લાનાં બાલેરાનાં પતરાં (વિક્રમ) સંવત ૧૦૫૧ માઘ સુદિ ૧૫ - મી. એચ. એચ. ધ્રુવ અને મુન્શી દેવીપ્રસાદે આ પતરાંની નેંધ લીધેલી છે. જોધપુર સ્ટેટના સોચેર ડિસ્ટ્રિક્ટમાં બાલેરાના બ્રાહ્મણ દેવરામના કબજામાં આ પતરાં છે. મી. ડી. આર. ભાંડારકરે મને આપેલી છાપ ઉપરથી હું તે પ્રસિદ્ધ કરું છું. ' ( ૭૪૫” નાં માપનાં બે પતરાં છે અને દરેક એક જ બાજુએ કેતરાએલું છે. તેમાં એકંદરે ૨૧ પંક્તિ લખેલી છે. તેમાંની ૧૦ પંક્તિઓ પહેલા, અને ૧૧ પંક્તિઓ બીજા પતરા ઉપર છે. તથા પતરાં સુરક્ષિત સ્થિતિમાં છે. તેને એક કડી વડે સાથે જોડેલાં છે. મી. ભાંડારકરને આ પતરાં મળ્યાં ત્યારે આ કડી ભાંગી ગયેલી હતી. તેના ઉપર મુદ્રા નહાતી. - ચૌલુક્યાની અણહિલવાડ શાખાના સ્થાપનાર મહારાજાધિરાજ મૂલરાજ ૧ લાને આ લેખ છે. મૂલરાજના બીજા બે લેખો પણું જાણુમાં છે. જૂનામાં જૂનો લેખ જેના ઉપર ઈ. સ. ૭૪ ના ઓગસ્ટની તા. ૨૪ ને વાર તેમને મળતી વિક્રમ સંવત ૧૦૩૦ ના ભાદ્રપદ શુકલ પક્ષ ૫ ની તિથિ લખેલી છે. તેની નૈધ મી. ધ્રુવે લીધેલી છે. બીજો લેખ, ઈ. સ. ૯૮૭ ના જાન્યુઆરીની તા. ૨ વાર રવિને મળતી વિક્રમ સંવત ૧૦૪૩ ના માઘ વદિ ૧૫ ની તિથિને કડીના છે. આપણે લેખ મલરાજનો છેલામાં છેલ્લે છે. અને તેના ઉપર, ઈ. સ. ૯૫ ના જાન્યુઆરીની તા. ૧૯ મી ને વાર શનિ, જે દિવસે હિન્દુસ્તાનમાં ચંદ્રગ્રહણ દેખાયું હતું તેને લગતી સંવત ૧૦૫૧ ના માઘ શુકલ પક્ષ ૧૫ મી તિથિના ચંદ્રગ્રહણની તારીખ છે. આમાંના કેાઈ પણ લેખમાંથી આપણને મૂલરાજ વિષે બહુ જાણવા જેવી હકીકત મળતી નથી. કડીનાં પતરાં ઉપરથી જણાય છે કે, તે ચૌલુક્યોને વશજ, તથા મહારાજાધિરાજ રાજીને પુત્ર હતું, અને તેણે પોતાના બાહુબળ વડે સારસ્વત મંડલ જિહ્યું હતું. ગુજરાતના વૃત્તાન્તમાં રાજી કનૌજમાં લ્યાણકટકને રાજા હોવાનું લખ્યું છે, તથા તેના વિશે કેટલીક વાતે પણ આપી છે. પરંતુ આ વાતનું પ્રમાણુ લેખમાં મળતું નથી. મૂલરાજના વંશના બીજા લેખેમાંથી તેના વિષે મળી આવતી હકીકત પણ જાજ છે. તેને “ચૌલુક્ય વંશનાં કમળ- સરોવરને પ્રપુલિત કરતે સૂર્ય” કહ્યો છે. ( જીઓ જયંતસિંહ, ભીમદેવ, અને ત્રિભુવનપાલનાં કડીનાં પતરાં). આ દાનપત્રને હેત, કાન્યકુંજમાંથી દેશાંતર કરી આવેલા, દુર્લભાચાર્યના પુત્ર દીર્ધાચાર્યને એક ચંદ્રગ્રહણને દિવસે આપેલું દાન નેધવાને છે. તેને લેખક કાયસ્થ કાન્ચન છે. તેણે કડીનાં સંવત ૧૦૪૩ નાં પતરાં પણ લખ્યાં છે. અને તેને પુત્ર વટેશ્વર ભીમદેવનાં સંવત ૧૦૮૬ નાં કડીનાં પતરાંને લેખક છે. દતક મહત્તમ શિવરાજ છે. દાનમાં સત્યપુર–મંડલમાં વરણુક નામનું ગામ આપ્યું હતું. તેની સીમા-પૂર્વ ધણાર ગામ, દક્ષિણે ગુંડાઉ ગામ, પશ્ચિમે વેઢા અને ઉત્તરે મેત્રવાલ. સત્યપુર એ જોધપુર સ્ટેટનું હાલનું સાંચોર છે. મુન્શી દેવીપ્રસાદ કહે છે કે, જ્યાંથી પતરાં મળ્યાં છે તે હાલનાં બાલેરા ગામનું ( ઈંડીયન એટલાસ, શીટ ૨૧ એન. ડબ્લયુ; ૭૧° કર લે”, ૨૪° ૪૩ લેઃ) સ્થળ વરણુક છે. તેના આ મતને આધાર હું જાણતું નથી અને વરણુક માટે પૂર્વ દિશામાં ઘણે દૂર, ૭૨૩” લે.અને ૨૪°૪૯” લે. માં જ્યાં ગેડી ગામ છે, અને જે ગુંડાકિને મળતું આવે છે, ત્યાં આપણે શોધ કરવી જોઈએ એમ વધારે સંભવિત લાગે છે. ગેડીની ઉત્તરે મિરપુર ગામ છે. તે મેત્રવાલનું પાછળથી થયેલું રૂપ હય, જ્યારે વાયવ્ય કોણમાં આવેલું બેડાણ વેઢા હોય, અને ઈશાન કોણનું દંવારા ધણર હોય, એ સંભવિત છે. આ દાન અણહિલપાટક એટલે અણહિલવાડમાંથી આપ્યું હતું. ૧ એ. ઈ. વ. ૧૦, પા. ૭૬ પ્રો. સ્ટેનકેન ૨ વિએના જર્નલ . ૫ ૫, ૩૦૦ ૩ ઈ. એ. . ૫, ૧૯૬ વિગેરે ૪ ઈ. એ. વ. ૬ ૫,૧૯૨ ૫ ઈ. એ. વ. ૬ ૫. ૧૯૪ For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ मूलराज १ लानां बालेराना पतरां अक्षरान्तर - पहेलं पत्तरूं १ ॐ' संवत् १०५१ माघ शुदि १५ आयेह श्रीमदणहिलपाट२ के राजावली पूर्ववत् परमभट्टारकमहाराजाधिराज३ परमेश्वरश्रीमूलराजदेवः स्वभुज्यमानसत्यपुरमंड४ लांतःपातिवरणकग्रामे समस्तराजपुरुषान् वा(ब्रा )मणोत्तरां५ स्तन्निवासिजनपदांश्च वो(बो )धत्यस्तु वः संविदितं यथा अ६ द्य सोमग्रहणपर्वणि चराचरगुरुं भगवंतमवि( बि )कापति७ मभ्यर्च्य मातापित्रोरात्मनश्च पुण्ययशोभिवृद्धये उपरि८ लिखितवरणकग्रामोयं स्वसीमापर्यंतः सवृक्षमाला९ कुलः सकाष्ठतृणोदकोपेतः सदंडदशापराधः श्री. १० क(न् )यकुब्ज(ब्ज ) विनिर्गताशेषविद्यापारगतपोनिधि बीजं पतरूं ११ श्रीदुर्लभाचार्यसुताय श्रीदीर्घाचार्याय शास१२ नेनोदकपूर्वमस्माभिः प्रदत्तेति मत्वाअस्मद्वंशजैर१३ परैरपि भाविभोक्तृभिरस्मत्प्रदत्तधर्मदायोयमनुमं१४ तव्यः पालनीयश्च । अस्य च ग्रामस्य पूर्वस्यां दिशि धणा१५ रग्रामो दक्षिणस्यां गुंदाउकग्रामः पश्चिमायां वोढग्राम १६ उत्तरस्यां मेत्रवालग्राम इति चतुराघाटोपलक्षितो१७ यं धाधलीकूपत्रिभागोदकेन सह दत्तः ॥ उक्तं च भगव१८ ता व्यासेन ॥ षष्ठिवर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः । आच्छे१९ चा चानुमंता च तान्येव नरकं(के) वसेत् ॥ लिखितमिदं सा( शा )सनं २० कायस्थकांचनेन ॥ दूतोत्र महत्तमश्रीशिवराजः ॥२१ श्रीमूलराजस्य ॥ ૧ ચિહ્નરૂપે દર્શાવેલો છે. ૨ “ના” ની માત્રા મટર માં મળમાં ભૂંસાઈ ગયેલો લાગે છે. ૩ પુષ્પની આકૃતિ ચીતરેલી છે. For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર છે! સંવત ૧૫૧ માઘ શુદિ ૧૫ આજે પ્રખ્યાત અણહિલપાટકમાંથી પહેલાં પ્રમાણે રાજાવલી-પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર શ્રી મૂલરાજદેવ, પિતાના રાજ્યના સત્યપુર મંડલનાવરણુક ગ્રામમાં વસતા સમસ્ત રાજપુરૂષ અને બ્રાહ્મણદિ સર્વ પ્રજાને શાસન કરે છે – તમને જાહેર થાઓ કે આજે ચંદ્રગ્રહણસમયે જગતના સ્વામિ, અમ્બિકાના પવિત્ર સ્વામિ શિવની પૂજા કરીને ઉપર જણાવેલું વરણુક ગામ તેની યોગ્ય સીમા સુધી, વૃક્ષઘટા સહિત, કાઇ, તૃણ, જલુ સહિત, દશાપરાધના દંડની સત્તા સહિત, અમારા માતાપિતા અને અમારા પુણ્ય યશની વૃદ્ધિ માટે, કાન્યકુજથી આવેલા, દુર્લભાચાર્યના પુત્ર, સર્વ વિદ્યામાં નિપુણ, તનિધિ, શ્રીદીર્વાચાર્યને દાનપત્રથી પાણીના અર્થે સાથે અમેએ આપ્યું છે. આ જાણીને અમારા વંશના કે અન્ય ભાવી નૃપેએ આ અમારાં દાનને અનુમતિ આપવી અને તેનું રક્ષણ કરવું. અને એ નીચે વર્ણવેલી ચાર સીમાઓ સહિત અપાયું છે-પૂર્વ ધણાર ગામઃ દક્ષિણે-ગુન્ટાફક ગામઃ પશ્ચિમે વઢ ગામઃ ઉત્તરે મેત્રવાલ ગામ:- આ ગામની સાથે ઘાઘલી ત્રીજા ભાગનું પાણી પણ અપાયું છે. અને ભગવાન વ્યાસે કહ્યું છે- ભૂમિદેનાર ૬૦૦૦૦ વર્ષ સ્વર્ગમાં વસે છે. પણ દાન હરી લેનાર અથવા હરી લેવામાં અનુમતિ દેનાર તેટલો જ કાળ નરકમાં વસે છે. આ દાન કાયસ્થ કાચનથી લખાયું હતું. દૂતક મહત્તમ શ્રી શિવરાજ હતું. શ્રી મૂલરાજના સ્વહરત. For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૧૩૯ ભીમદેવનું દાનપત્ર વિક્રમ સંવત ૧૦૮૬ કાર્તિક સુદ ૧૫ अक्षरान्तर पतरुं पहेलु १ ९ विक्रम सम्बत् १०८६ कार्तिक शुदि १५ अोह श्रीमदणहिल२ पाटके समस्तराजावलीविराजितमहाराजाधिराजश्रीभी. ३ मदेवः स्वभुज्यमानकच्छमंडलांतःपातिघडहडिकाद्वादश४ के मसूरग्रामे समस्तराजपुरुषान् ब्राह्मणोत्तरांस्तन्निवा५ सिजनपदांश्च बोधयत्यस्तु वः संविदितं यथा अद्य कार्ति ६ कीपर्वणि भगवंतं भवानीपतिमभ्यर्च्य कच्छमंडलमध्यव७ र्तिनवणीसकस्छानविर्गताय आचार्यमंगलशिवसुता८ य भट्टारक आजपालाय सहिरण्यभागः संदडदसापराध ९ सादायसमेत उपरिलिखितमसूरग्रामः शासनेनोद१० कपूर्वमस्माभिः प्रदत्तो यस्य पूर्वस्यां दिशि घडहडिकाया११ मो दक्षिणस्यां ऐकयिकाग्रामः पश्चिमायां धरवद्रिकाग्राम १२ उत्तरस्यां प्रझरिकाग्राम इति चतुराघाटोप पतरूं बीजें १ लक्षितं मसूरग्रामं मत्वा तन्निवासिभिर्यथादिय२ मानभागभोगादि सर्व सर्वदा आज्ञाश्रवण३ विधेयैर्भूत्वाऽस्मै आजपालाय समुपनेतव्यं सामा४ न्यं चैतत्पुण्यफलं वुध्वाऽश्मद्वंशजैरन्यैरपि भाविभो५ क्तुभिरश्मप्रदत्तधर्मदायोयमनुमंतव्यः पाल. ६ नीयश्च उक्तं च भगवता व्यासेन षष्ठिं वर्षसहश्राणि ७ स्वर्गे तिष्ठति भूमिदः आच्छेत्ता चानुमंता च तान्ये८ व नरकं वसेत् लिखितमिदं कायस्छकांचनसुते [ न ] ९ वटेश्वरेण दूतकोऽत्र महासांधिविग्रहिकश्रीचंड१० शर्मा इति मंगल महाश्रीः श्रीभीमदेवस्य ११ स्वरजी .... ... ... स्थापीत *..व. प. १४331. ज्यु २. पतन भा५'७". सिपि अर्वाधान हेवनागरी डाधयाये ड, न, दु, ध, स्य नां प्राचीन ३५नी भेजस छ. स्थिति सुरक्षित छ. अक्षरात२ नारायण शाखीय भारी परेप तैयार ४यु. ५.८ वायो दशापराधः, पं. १० मेरे। आघाटाः पं. ११ धरवद्रिका मां वद्रि संशयवाणु छ. ५.४ पायो बुद्धास्मद्वं पं. ५ वांया स्मत्प्रद ५. ६ वाया षष्टिं वर्षसहस्राणि ५.८ पायो नरके; પં. ૧૧ આ પંક્તિમાં અક્ષરે અર્વાચીન અને પછીથી ઉમેરેલા છે. મારી ધારણું પ્રમાણે, આ વાક્ય જેવાણઆના કબજામાંથી આ પતરાંઓ મળ્યાં હતાં તેને ત્યાં આ પતરાંઓ ગીરો મુકાયા સંબંધી સૂચન કરે છે. અને તેનો અર્થ “અરજી” એટલે સરિ–આયા અથવા બ્રાહ્મણે (મારા ઘરમાં) સ્થાપેલાં છે એમ થાય છે. For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख સારાંશ. ૧ પ્રસ્તાવના વિક્રમ સંવત ૧૦૮૬, કાર્તિક શુદિ ૧૫ ને દિને અણહિલપાટકના મહારાજાધિરાજ ભીમદેવ કચ્છ મંડલના ઘડહડિકાના દ્વાદશમાં આવેલા મસુરાગ્રામના સમસ્ત રાજપુરૂષ અને નિવાસીઓને નીચેનું દાન જાહેર કરે છે – ૨ દાન લેનાર પુરૂષ-કચ્છમાં આવેલા નવણીસકથી આવેલા આચાર્ય મંગલશિવને પુત્ર ભટ્ટારક અજપાલ.૧ ૩ દાન– મસૂરા ગામ, તેની સીમા – (અ) પૂર્વમાં ઘડહડિકા ગામ. (બ) દક્ષિણમાં એકયિકા ગામ. (ક) પશ્ચિમે ઘરવડિકા ગામ. (ડ) ઉત્તરે પ્રઝરિકા ગામ. ૪ રાજપુરૂ-દાન લખનાર કાયસ્થ કાંચનને પુત્ર વટેશ્વર, તક મહાસાંધિવિગ્રહિક શ્રીચંદ શર્મન. ૧ મી. ડી. ખખ્ખર મને જણાવે છે તે પ્રમાણે ભટ્ટારકના વંશજો હજુ પણ કચ્છમાં આજદિનપત હૈયાત છે. ૨ આ ગામ અથવા અન્ય દર્શાવેલાંમાંનું કઈ પણ ગામ નકશાથી જાણી શકાતાં નથી. ૩ જુઓ દાનપણ ન.૧ હું For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૪૦ ભીમદેવનાં તામ્રપત્રો વિ. સં. ૧૦૮૬ વૈ. સુ. ૧૫ માહિમને જિતનાર અને રાજા ભીમદેવ પિતાનાં આ અપ્રસિદ્ધ તામ્રપ છે. પતરાં બે છે, અને અને અંદરની બાજુએ કતરેલાં છે. પહેલામાં છે અને બીજામાં પાંચ પંક્તિઓ છે. તેનું માપ ૪૪૩” છે. પહેલા પતરાના નીચેના ભાગમાં અને બીજા પતરાની ઉપરના ભાગમાં વચ્ચો વચ એકેક કાણું છે અને તેમાં ” વ્યાસની નાની કડી છે. પતરાં સુરક્ષિત છે અને કેતરકામ ઘણું સુંદર અને સ્પષ્ટ છે. अक्षरान्तर पतरुं पहेलु १ ओं विक्रमसम्बत् १०८६ वैशाख शुदि १५ अद्ये२ ह श्रीमदणहिलपाटके समस्तराजावलीवि३ राजितमहाराजाधिराजश्रीभीमदेवः स्वभु४ ज्यमानवर्द्धिविषयांतःपातिमुंडकग्रामे स. ५ मस्तजनपदान्बोधयत्यस्तू वः संविदितं यथा ६ अद्य वैशाखी पर्वणि उदीचब्राह्मणबलभद्र ___ पतरूं बीजें ७ सुताय वासुदेवाय ग्रामस्योत्तरस्यां दि८ शि मुंडकग्रामेऽत्रैव भूमेहलवाहाएका १ ९ शासनेनोदेकपूर्वमस्माभिः प्रदत्ता इउ [ ति] १० लिखितमिदं कायस्थकांचनसुतवटेश्वरेण ११ दूतकोऽत्र महासांधिविग्रहिकश्रीचंडशर्मा ફૂડ [ તિ] શ્રીમમવેવસ્થ ભાષાન્તર વિ. સં. ૧૦૮૬ (ઈ. સ. ૧૦૩૦)ના વૈશાખ સુદ ૧૫ ને દિવસે અહી અણહિલપાટકમાં બધા રાજાઓને શોભા આપનાર મહારાજાધિરાજ શ્રીભીમદેવ પિતાના ભગવટાના પ્રદેશમાં આવેલા મુંડક ગામમાં બધા રહેવાશીઓને જાહેર કરે છે કે–તમને માલુમ થાય કે આજે વૈશાખી પર્વણને દિવસે ઉદીચ (ઔદિચ્ય) બ્રાહ્મણ બલભદ્રના દીકરા વાસુદેવને મુંડકગામમાં ગામની ઉત્તર દિશામાં હલવાહ એક ભૂમિ શાસનના પાણી પૂર્વક અમે દાનમાં આપેલ છે. કાયસ્થ કાંચનના દીકરા વટેશ્વરે આ દાન લખ્યું; દતક તરીકે સંધિ વિગ્રહ ખાતાને અધિકારી શ્રી ચંડશમાં હતે. શ્રી ભીમદેવની (સહી) ૧ જ. છે. છે. ર. એ. સો. વધારાને અંક– “મુંબઈની ઉત્પત્તિ” ૫. ૪૯ જે, જી. ડા”કહા ૨ અસલ પતરાં ઉપરથી એક હળથી ખેડાય તેટલી જમીન, For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૪૧–૧૪૨ ચાલુકય કર્ણદેવના સમયનાં નવસારીમાંથી મળેલાં બે દાનપત્ર (તામ્રપગે જોડી બે) શ. સં. ૯૯૬ માર્ગ. સુ. ૧૧ આ. સ. . સ. ના ૧૯૧૮ આખરના રીપોર્ટમાં જણાવ્યા અનુસાર આ તામ્રપત્ર મુંબઈ માંની જે. એ. સી. ની શાખાના લાઈબ્રેરીયન મી. પી. બી. ગોસ્કરે સુપરીટેન્ડન્ટને મેળવી આપ્યાં હતાં. તે રીપોર્ટ ભાગ બીજામાં પા. ૩૫ મે આ પતરાં સંબંધી ટુંકી નોંધ છે. પતરાંના ફેટોગ્રાફ તથા રખેગે પ્રસિદ્ધ કરવા ડે. વી. એસ. સુકથંકરને આપવામાં આવેલ, પણ તેઓ લાંબી રજા ઉપર ગયા ત્યારે મને સેંપવામાં આવ્યાં. આ બે જેડીમાંથી પહેલી જોડી “એ” ફોટોગ્રાફ તથા રબગ ઉપરથી અને બીજી જેડી “બી” માત્ર ફોટોગ્રાફ ઉપરથી પ્રસિદ્ધ કરું છું. આ બધાં ઉપરાંત પતરાં સંબંધી એક ટાઇપ કરેલી નોટ કઈ તે બાજુના લેખકે લખેલી મને સોપવામાં આવેલ, જેમાં તેમાં લખેલાં સ્થળો ઓળખાવવાનો પ્રયત્ન કરેલ હતા. “એ” દાનનાં ત્રણ રબિગે છે અને એમ અનુમાન થાય છે કે પહેલું પતરું બન્ને બાજુ અને બીજું એકજ બાજુ કતરેલું હશે. “બી” દાનનાં બે જ બિંગ છે અને તેનાં બન્ને પતરાં એક જ બાજુ કતરેલાં હશે. બધાં પતરાંનું માપ ”૪૬” છે. બધાં પતરાંમાં કાણાં પાડેલાં છે, પણ કડી તેમ જ સીલ માટે કાંઈ કહી શકાતું નથી. રાબંગ ઉપરથી કહી શકાય કે “એ” દાનનાં પતરાં સંભાળપૂર્વક ઊંડાં કતરેલાં છે, જ્યારે “બી” દાનનાં પતરાં બહુ જ બેદરકારીથી છીછરાં કતરેલાં છે. બધાં પતરાં સુરક્ષિત લાગે છે. એ દાનની છેલ્લી બે પંક્તિઓ “બી” દાનના કતરનારે કેતરી લાગે છે. લિપિ બન્નેમાં નાગરી છે અને અક્ષરોનું સરાસરી મા૫ પહેલામાં ઇંચ અને બીજામાં 3 ઇંચ છે. ભાષા બન્નેમાં સંસ્કૃત છે. “એ” દાનને ઘણો ખરો ભાગ, પંક્તિ ૪ થી ૧૧, ૨૭ થી ૨૯ અને ૩૦ થી ૩૬ બાદ કરીને, પદ્યમાં છે. જ્યારે બી” દાનમાં છેલ્લા બે શાપના બ્લેકે સિવાય બધે ભાગ ગદ્યમાં છે. “એ” દાનની શરૂવાત વાસુદેવને નમસ્કારથી તેમ જ વિષ્ણુના વરાહ અવતારની સ્તુતિથી થાય છે ૫. (૧–૪). ત્યારપછી દાનની તિથિ નીચે મુજબ આપેલ છે–શક સંવત ૯૯૬ ના માર્ગશીર્ષ સુદિ ૧૧ વાર ભૌમ (પં. ૪–૫). પછી ચાલુની વંશાવળી છે જેમાં મૂળરાજથી શરૂ કરી, અનુક્રમે દુર્લભરાજ ભીમદેવ અને કર્ણદેવનાં નામ આપેલ છે (પં. ૬–૯). આ કર્ણદેવના રાજ્યમાં મહામણ્ડલેશ્વર શ્રી દુર્લભરાજે દાન આપેલું છે. તેનું મથક લાટ પ્રાંતમાં નાગસારિકામાં હતું. આ દુર્લભરાજ પણ ચાલુક્ય વંશને જ છે અને તે ગાંગેયનો પૌત્ર અને ચંદ્રરાજનો દીકરો હતા. (પં. ૧૦–૨૪). તેણે પંડિત મહિધરને ધમણછ ગામ દાનમાં આયાનું ત્યાર બાદ લખેલ છે ( પં. ૨૫-૩૪). છેલ્લા બે પંક્તિ ૩૫ ને ૩૬ જેમાં તે ગામની ચતુઃસીમાં આવે છે તે પાછળથી ઉમેરી હશે. - “બી” દાનની શરૂવાત એકદમ વંશાવલીથી જ થાય છે અને મૂલરાજથી કર્ણદેવ સુધીની હકીકત આપેલ છે (પં. ૧–૬). આમાં મૂલરાજ અને દુર્લભરાજ વચ્ચે ચામુંડરાજનું નામ વિશેષ જોવામાં આવે છે. પછી દાનનું વર્ણન એ દાનની માફક જ આવે છે. માત્ર તિથિમાં ફેર છે; કારણ આમાં વિ. સં. ૧૩૧૧ કાર્તિક સુ. ૧૧ આપેલ છે (૫. ૭-૨૧ ). અંતમાં શાપના લોકો તેમ જ લેખક તથા દૂતકનાં નામ છે. ૧ જબા. વ્ય. જે. એ. સ. . ૨૧ પા. ૨૫૦ જી. વી. આચાર્ય. ૨ ડે. સુથંકરે ટાંચેલી કેટલીક હકીકતે તેમણે મને આપી હતી તે માટે, તેમને ઉપકાર માનું છું. ૩ મેં આ લેખ વાંચે ત્યારે ડે. જીવણજી. જે. મોદી એ જાહેર કર્યું કે તે નોટ તેમણે લખી છે, For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ चालुक्य कर्णदेवना समयनां बे दानपत्रो આમાંને કર્ણદેવ તે અણહિલવાડના ચાલુક્ય રાજા સિદ્ધરાજ જયસિંહને બાપ છે અને તેણે ઈ. સ. ૧૦૬૪થી ૧૦૯૪ સુધી રાજ્ય કર્યું હતું. આ રાજાને બીજો લેખ એ. ઈ. . ૧ પા. ૩૧૭ માં વિ. સં. ૧૧૪૮ નો પ્રસિદ્ધ થએલ છે. એ” દાનની તિથિ શબ્દ તેમ જ અંકમાં શક સંવત ૯૯૬ માર્ગશીર્ષ સુદિ ૧૧ વાર જોમ અને બી દાનની તિથિ વિ. સ. ૧૧૩૧ કાર્તિક સુદિ ૧૧ આપેલ છે. મી. કે. એન દીક્ષિતે કરેલી ગણત્રી અનુસાર તે તિથિઓ મંગળવાર તા ૨ જી ડીસેંબર ૧૦૭૪ ઈસ્વી અને રવિવાર તા. ૨ જી નવેમ્બર ૧૦૭૪ ઈસ્વી સાથે મળતી આવે છે એ” દાનમાં દાન આપનાર કર્ણદેવ તે છે, જ્યારે “બી દાનમાં તેને ખંડિયે રાજા નવસારમાં રહેતા દુર્લભરાજ દાતા તરીકે છે. દાન લેનાર બજેમાં એક જ વ્યક્તિ છે અને તે બ્રાહ્મણ રુદ્રાદિત્યનો પુત્ર માંડવ્ય ગેત્રને પંડિત મહીધર આપેલ છે. બી દાનમાં મહીધરના દાદા મધુસૂદનનું નામ પણ આપેલ છે, જ્યારે એ દાનમાં પંડિતનાં પાંચ પ્રવરે વર્ણવ્યાં છે. મધ્યદેશ કે જ્યાં તે રહેતા હતા ત્યાંથી પંડિત લાદેશમાં આવેલો હતે. દાનમાં આપેલું ગામડું ધામણછા તલભદ્રિકા છત્રીસીમાં આવેલું હતું અને તેની પૂર્વમાં કાલાગ્રામ દક્ષિણમાં તેરણગ્રામ, પશ્ચિમમાં આવલસાડ અને ઉત્તરે કછાવલિ અથવા તે કરછાવલિ ગામ હતાં. આ. સ. વે. સ. ના સુપરીટેન્ડેન્ટે આમાંનાં બે ગામો ધામણાછા અને તેરણ ગ્રામને હાલનાં ઘમડાછા અને તરણગામ અગર તેરણગામ માનેલાં છે. બાકીનાં સ્થળે પણ ટાઈપ કરેલી નોટના લેખકે બરાબર ઓળખાવ્યાં છે. કચ્છોવલિગ્રામ તે હાલનું કછોલી અને અવલસાઠિગ્રામ અથવા આસ્વલસાટિગ્રામ તે હાલનું બી. બી. એન્ડ સી, આઈ રેલવેનું અમલસાડ સ્ટેશન છે. કલાગ્રામ માટે તે બહુ ચેકસ નથી, તે પણ સૂચવે છે કે તે કદાચ હાલનું કવચ, અગર ખેરગામ હોય. આ સિવાય બીજા ત્રણ સ્થળો લેખમાં આવે છે જેમાં નાગ-- સારિકા તે હાલનું નવસારી છે. લાટદેશ તે ઉત્તર તેમ જ દક્ષિણ ગુજરાતનું જૂનું નામ છે અને મધ્યદેશ તે ગંગા અને જમનાં વચ્ચેને પ્રદેશ છે. આ બે તામ્રપત્રે એ ” અને “બી” એક જ દાન આપવા માટે શા માટે લખાયાં હશે અને તેમાંનું કયું સાચું અને કહ્યું બેટું તે નિશ્ચય કરો કઠણ છે. સુપરી. આ. સ. . સ. તેમ જ ટાઈપ કરેલી નોટના લેખક માને છે કે “એ” દાનપત્ર જે વધારે સારી રીતે કતરેલું છે તે ખરું છે અને બીજું પાછળથી તેની નકલ તરીકે તૈયાર થએલ હશે. ટાઈપ કરેલી નોટના લેખકે એવું સમાધાન કર્યું છે કે એને લખનાર કાયદાથી બીનવાકેફ હશે તેથી તેણે સીમા વગેરે લખેલ નહીં. બીના લેખકે પ્રથમ તે ભૂલ મૂળ એ માં જ સુધારવા પ્રયત્ન કર્યો, પણ પાછળથી બધું નવેસરથી લખવાનું દુરસ્ત ધાર્યું. પરંતુ બને દાનપત્ર બારીકીથી તપાસ્યા બાદ હું તેનું નીચે મુજબ સમાધાન કરવા ઈચ્છું છું. બન્ને દાનપત્રોમાં નીચે લખ્યા ફેરફાર સહજ જોવામાં આવે તેમ છે. (૧) “બી” દાનપત્ર બીજ ઉત્તર ગુજરાતનાં તામ્રપત્રોની પદ્ધતિએ લેખાએલું છે, જ્યારે એ” દાનપત્ર દક્ષિણનાં તામ્રપત્રની પદ્ધતિને અનુસરે છે. (૨) “બીમાં સાલ વિક્રમ સંવતમાં આપેલી છે, જ્યારે એમાં દક્ષિણનાં તામ્રપત્રની માફક શક સંવતમાં આપેલ છે. ૧ આ સ. વે. સ, રીપિટ ઈ. સ. ૧૯૧૮ પ. ૩૬ છે. ૬૮ For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख (૩) ઈ. એ. વિ. ૬ પા. ૧૯૪ અને ત્યાર પછીના પાનામાં પ્રસિદ્ધ થએલાં ચાલય તામ્રપત્રોની માફક “બી” વંશાવલિ વિભાગથી શરૂ થાય છે, જ્યારે “એ” માં મંગલાચરણના લૅકો તથા વરાહ અવતારની રસુતિ છે જે દક્ષિણનાં તામ્રપત્રમાં જોવામાં આવે છે. (૪) શાપ દર્શાવનારા લેકો “બીમાં છે, પણ એમાં નથી. (૫) “બી' માં દાન લેનારાના દાદાનું નામ છે, જે “એ”માં નથી. (૬) “બી”માં ચામુંડરાજનું નામ છે, જે “એ” માં જોવામાં આવતું નથી. (૭) સીમા વિગેરે દાનની વિગત “બી” માં પુરેપુરી આપેલી છે, જ્યારે એમાં તે ભૂલાઈ જવાઈ છે તે પાછળથી ઉમેરવાને પ્રયત્ન કરેલ છે. (૮) ખંડિયા રાજા દુર્લભરાજનું સ્તુતિ રૂપ વર્ણન “એ માં બહુ વિસ્તારથી છે, જ્યારે બી” માં નથી. ૯ “બી” માં લેખક તેમ જ દૂતકનાં નામ આપેલ છે, જ્યારે એ નામંજુર થયું હશે તેથી તે બધી વિગતે તેમાં પૂરી કરેલ નથી. આ બધી વિગતે ઉપરથી એવું અનુમાન થઈ શકે છે કે “બી” દાનપત્ર મૂલ ચાલુક્ય રાજાઓની રાજધાનીમાં લખાયું હશે અને નવસારી જીલ્લાના સુબા દુર્લભરાજને તે દાન લેનારને સેંપવા માટે મોકલ્યું હશે. પણ તેણે તે જ દાનપત્ર સોંપવાને બદલે તે દાન દક્ષિણ તામ્રપત્રાની પદ્ધતિસર નવું કેતરાવ્યું અને તે વખ્ત પિતાનું તેમ જ પિતાના પૂર્વજોનું પ્રશંસામક વર્ણન તેમાં દાખલ કરાવ્યું. આ નવી નકલ મંજુરી માટે રજુ થઈ હશે ત્યારે તેમાંના રાધે સીમા વિગેરે ન લખવારૂપી માલમ પડ્યા હશે અને તે પાછળથી છેલ્લી બે લીટીમાં ઉમેર્યા છતાં સંતોષકારક ન જણાયું તેથી અપૂર્ણ જ રહ્યું અને લેખક તેમ જ દૂતક વિગેરેનાં નામ તેમાં લખાયાં નહીં. બન્નેની તિથિ તપાસવાથી પણ ઉપરના અનુમાનને ટેકે મળે છે. “બી” માં રવિવાર તા. ૨ જી નવંબર ૧૦૭૪ આપેલ છે, જ્યારે “એ” માં મંગળવાર તા. ૨ જી ડીસેમ્બર ૧૦૭૪ આપેલ છે. એટલે કે “બી” દાન ખરેખર એક મહીના પહેલાં લખાયું હતું. For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ चालुक्य कर्णदेवना समयनां बे दानपत्रों अक्षरान्तर 'ए' पतरूं पहेलुं पहेली बाजु १ ॐ नमो भगवते वासुदेवाय ॥ पायात्कर्द्दमवांच्छया भगवतः व्राडा २ तेः क्रीडतो यस्याब्धिस्तृणबिंदुवत्परिगतो दष्ट्रीग्रभागेकतः ॥ अन्य ३ स्मिन्नपि रेणुवद्विलसति क्षोणी युगान्तागमे लज्जावेशविसस्टुलै४ स्य दधतः सूत्कारसारं वपुः ॥ स्वस्ति शकसम्वत्सरषडधिकनवत्य५ चिकनवसत्यों अंऽकतोपि ९९६ मार्गशिरशुदि ११ भौमे ॥ अ६ द्येह महाराजाधिराजपरमेश्वरश्रीमूलराजदेवपादानुध्यातपर७ मभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्री दुर्लभराजदेवपादानु८ ध्यातपरमभट्टारक महाराजाधिराजपरमेश्वर श्री भीमदेवपादानें९ ध्यातपरमभट्टारक महाराजाधिराजपरमेश्वरश्री कर्णदेवकल्या १० णविजयराज्ये सत्येतस्मिने काले लाटदेशान्तःपातिनागसारिका११ सौं तत्पादपद्मोपजीवी ॥ आसीद्वंदितपादपंकजपुराण्चौर्लुक्यरा१२ जान्वये सौर्योदार्यगुणान्वितो द[ हर ]जो गांगेयना १३ मा पुरा यस्याद्यापि दिवौकमी प्रतिगृहं गायंति - १४ द्धांगनाः ॥ कीर्ति तस्य न यांति सांप्रतमहो वक्तुं गु१५ णामादृशैः ॥ पतरू पहेलुं बीजी बाजु १६ संभोगभूमिर्भुवि लब्धकीर्तिः श्रीचंद्रराजोथ ब १७ भूव तस्मा || अद्यापि यस्य प्रभुतां प्रभूताः १८ गायंति गति” खलु भूभुजोपि । जातः श्रीदुर्ल१९ मेशः क्षिविपतितिलकश्चंद्रराजात्प्रतापी । कीर्तिः सप्ताब्धिमध्ये वि२० लशति' च बलाद्राजहंसीव नित्यं || यस्योच्चैर्वाजिराज प्रसरखुर२१ पुटोत्खातनिर्भिन्नभूमेर्धूलीमेघावलीव प्रसरति गगने विश्वमा२२ च्छादयंती ॥ गतभुवनकुलानि व्याप्तदिग्मंडलानि शृतं हि - २३ नगिरीणि[क्रांत ]तारापथानि । सरसकमलकंद च्छेदगौराणिकाम | १ वडा २ वो दंष्ट्रा 3 वां संस्थुल ४ पाये। नवशत्यां ७ वांयां व पुराचौलु ८ वाथेः शौयौदा १० पांय कसां ११ क्षिति १४ लसति 14वां श्रित ૯ २१ वां पादानु वा तस्मिन् । तस्मात् १२ पाये। गाने १३ बि For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ २२ गुजरातना ऐतिहासिक लेख २४ ममुरमरपते[ नौ ]धाग्नि धामानि यस्य । स्नात्वा पुण्यमृदूदकेन विधिवी २५ संतमे देवान् पितृम् । धाशासनतत्परेण मनसा संपूज्य नारा२६ यणं । आहूयाखिलविप्रपंडितजनान् भ-मवाजा ददौ ॥ गो[प]त्यानि पतरूं बीजें २७ समस्तशास्रविधिना दानानि चान्यानि च । निजराजावली विराजितमहा२८ मेडलेश्वरश्रीदुर्लभराजः स्वनियोगस्थात । मंविपुराहि तसेनापत्यात्क२९ टलिकप्रभृतीन् समाज्ञापयति ॥ चला विभूतिः जणभंगि यौवनं कृतांतदें३० तांतरवर्ति जीवितं । त[ थौघवजु ]पटलजीवितमाकलय्य । मध्यदेशादा३१ गतसकलवेदशास्त्रार्थ ]विदाय । मांडव्यगोत्रोत्पनार्यमांडव्यभार्ग. ३२ व्यअंगिराऊमिजमदग्निपंचप्रवरसयुताय । विप्ररुद्रा । दित्यसुत३३ पंडितमहीधराय । तलभद्रिकाषष्ट्रिंशत्पथके । उदकेन । सवृक्त३४ मालाकुलं ससीमापर्यंत धामणाच्छाग्रामं ददौ । पूर्वस्यां दिशि का ३५ लाग्रामः दक्षिणस्यां दिशि तोरणग्रामः पश्चिमस्यां दिशि आवल. ३६ साढिग्रामः उतरस्यां दिशि कछावलीग्रामः ॥ अक्षरान्तर 'बी' पहेली बाजु १ राजावली [ पूर्ववत् ॥ परमभट्टारकमहाराजाधिराजपरमेश्व२ रश्रीमूलराजदेवपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराज३ श्रीचामुंडराजदेवपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराज४ श्रीदुर्लभराजदेवपादानुध्यातपरमभट्टारकमहाजाधिराज५ श्रीभीमदेव पादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजश्रीकर्णदे६ व[ स्वभुज्य ]माननागसारिकाविषयप्रतिबद्धतलहदष[ विंश ]ता७ न्तःपातिनःसमस्तराजपुरुषान् ब्राह्मणोत्तरान् तन्निवासिज८ नपदाच बोधयत्यस्तु वः संविदितं यथा श्रीविक्रमादित्योत्पादि९ तसवत्सर[ शते ]वेकादशसु एकर्तृशदधिकेषु अत्राकतोपि सं. ११३१ १० कार्तिकशुदि ११ एकादशीपर्वणि चराचरगुरुमहेश्वरमभy सं. ११ सारासारता विचिंत्य पित्रोरा[ त्मनश्चपुण्य ]यसोभिवृद्धये मध्यदेशा-:: १ या विधिना २ पायो पितृन् 3 पां-या मंडलेश्वर ४ वायो योगस्थान ५ वायो पत्यक्षप ६ वांयो क्षण ७वांये। तदं ८ पायो त्पन्नाय वायो संयुता १० वांये सवृक्ष ११ पायो उत्तरस्यां १२ वांया पदाश्च १३ पायो दितं १४ यायो संवत्स- १५वायो त्रिंश- 18 पायो त्रांक १७ पायो यशो For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ चौलुक्य कर्णदेवना समपना २ ताम्रपत्रो १२ दागताव अधीतसकलशास्त्राय मांडध्यगोत्राय ब्राझणमधुसूदनपौ१३ प्राय रुद्रादित्यसुताय पंडितमहीधराय ससीमापर्यंतः सहिरण्यभा१४ [गभो ]गः सवृक्षमालाकुलः सदंडदशापराधः सोपरिकरः १५ सर्वादायसमेतः पूर्वप्रदत्तदेवदायब्रह्मदायवर्जधाम बीमी बानु १६ णाछाभिधानग्रामः शासनेनोदकपूर्वमस्याभिप्रदत्तः १७ [त ] स्य च पूर्वस्यां दिशि-राईग्रामः । दक्षिणस्यो दिशि १८ तोरणग्रामः । पश्चिमस्यां दिशि आम्बलसाढिग्रामः उत्तरस्यां १९ विशि कच्छावलीः इति चतुराघाटोपलक्षितग्राममेनं तन्नि२० बासिननपदैर्यथादीयमानभागभोगकरहिरण्यादिसर्वदास२१ वमाज्ञाश्रवणविधेयैर्भूत्वा अस्मद्वंशजैरन्यैरपि अस्माभि । प्रदत्त२२ मुपनेतव्यं पालनीयं च ॥ उक्तं च भगवता व्यासेनः षष्टिवर्षसह२३ श्राणि स्वर्गे तिष्टति भूमिदः आछेत्ता चानुमंता च तान्येव नर२४ के बसेत् । विंध्याटवीष्वतोयासु शुष्ककोटरवासिनः कृष्णस२५ नः प्रजायते भूमिदामापहारकाः ॥ २ ॥ लिखितमिदं शासनं का. २६ यस्यवरेश्वरसुतकेका-दूतकोत्र महासाधिविग्रहिक २. श्री-गादित्यइति १वाया जा २ पायो खाणि पायो आच्छेत्ता ४ वायो के For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર સંક્ષિપ્ત “એ” જોડી એ વાસુદેવને નમસ્કાર–વરાહ અવતારની સ્તુતિ. મૂલરાજના ચરણ સેવનાર દુર્લભરાજ અને તેનાં ચરણ સેવનાર ભીમદેવ અને તેનાં ચરણ સેવનાર રાજા કર્ણદેવ રાજ્ય કરતે હતે તે વખતે લાટ દેશમાં નાગસારિકામાં દુર્લભરાજ સૂબો હતો. તે દુર્લભરાજ ચન્દ્રરાજને દીકરે અને ગાંગેયનો પત્ર હતો. ગાંગેય તે ચાલુક્યના વંશમાં નાના ભાઈને વંશજ હતો. આ દુર્લભરાજે સ્નાન, પૂજા, મરણ ઈત્યાદિ કરીને શક સંવત ૯૯૬ ના માર્ગશીર્ષ સુ. ૧૧ વાર મંગળના રોજ તલભદ્રિકા બત્રીશીમાં આવેલું ધામલાસ્કા ગામ પંડિત મહિધરને દાનમાં આપ્યું. મહિધર બ્રાહ્મણ રુદ્રાદિત્યને દીકરા હતા અને તે વેદશાઅપારંગત હતું અને મધ્યદેશમાંથી આવેલો હતો. તેનું ગોત્ર માંડવ્ય હતું અને માંડવ્ય, ભાર્ગવ, અંગિરા ઉમે અને જામદગ્નિ, એ પાંચ પ્રવર હતાં. તે ગામની પૂર્વે કાલા ગ્રામ, દક્ષિણે તેરણ ગ્રામ પશ્ચિમે આમ્પલસાઢિ અને ઉત્તરે કછાવલી, એ ગામે આવેલાં હતાં. બી” જોડી વંશાવલિ પહેલાંની માફક મૂલરાજનાં ચરણ સેવનાર ચામુંડરાજ તેનાં ચરણસેવનાર દુર્લભરાજ તેનાં ચરણ સેવનાર ભીમદેવ અને તેનાં ચરણ સેવનાર કર્ણદેવ બધા અમલદારે વગેરેને તેમ જ નાગસારિકામાં તલભદ્રિકા છત્રીશીમાં રહેતા બધા બ્રાહ્મણે તેમ જ અન્ય વર્ગને જણાવે છે કે–વિ. સ. ૧૧૩૧ ના કાર્તિક સુ. ૧૧ ને દિવસે, ધામણાછા નામનું ગામડું, મધ્ય દેશમાંથી આવેલા વેદશાસ્ત્રપારંગત અને માંડવ્ય ગોત્રના મધુસૂદનના પૌત્ર અને રૂદ્રાદિત્યના દીકરા પંડિત મહીધરને દાનમાં આપેલું છે. તેની પૂર્વમાં .. . . દક્ષિણે તારણગ્રામ, પશ્ચિમે આવલસાઢી અને ઉત્તરે કછાવલી આવેલાં છે. આ દાન ચતુઃસીમા ચોકસ કરીને મેં આપ્યું છે, અને બધાંએ કબુલ રાખવાનું છે. કાયસ્થ વટેશ્વરના દીકરા કેક. આ દાન લખ્યું હતક સન્ધિવિગ્રહના અધિકારી શ્રીમાન . . ગાદિત્ય હતા. For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૪૩ ચૌલુક્ય રાજા કર્ણ ૧ લાનું સૂનકનું દાનપત્ર વિક્રમ સંવત ૧૧૪૮ વૈશાખ સુદિ ૧૫ સોમવાર મી. એચ. કસેન્સે કૃપા કરી મેકલેલી બે ઉત્તમ છાપ પરથી નીચેને લેખ પ્રસિદ્ધ કર્યો છે. આ લેખ બે તામ્રપત્રના અંદરના ભાગમાં કોતરેલે છે. આ પતરાં સૂનકમાંથી મળ્યાં હતાં, જે સૂનક ગામ ઉત્તર ગુજરાતમાં પાટણના અગ્નિકાણમાં પર્વ આશરે ૧૫ માઈલ પર, અને ઉંઝાર રેલ્વેસ્ટેશનથી પશ્ચિમમાં આશરે ૫ માઈલ પર આવેલું છે. આ પતરાં હાલ પાટણના રહીશ મી. નારાયણ ભારતીના કબજામાં છે. જ્યારે મી. સેન્સે પતરાંની નકલ લીધી ત્યારે તે એક કડી વડે જોડેલાં હતાં. તે કડી કેટલાક વખત પહેલાં ભાંગેલી હતી. બીજી કડી, જેના ઉપર કદાચ મુદ્રા હશે તે ખવાઈ ગઈ હતી. છાપે ઉપરથી અનુમાન કરતાં પતરાં સંપૂર્ણ રીતે સુરક્ષિત જણાય છે. લેખ સંસ્કૃત ગદ્યમાં છે. દાનપત્રની તારીખ વિક્રમ સંવત ૧૧૪૮ ના વૈશાખ સુદિ ૧૫ સેમવારે થએલા ચંદ્રગ્રહણની છે. આ તારીખની ગણત્રી મી. ફલીટે નીચે પ્રમાણે મને કરી આપી છેઃ– “ આ તારીખને મળતી સુરેપની તારીખ ઈ. સ. ૧૦૯૧ ના મે મહિનાની તા. ૫, સેમવારની છે. આ દિવસે ચંદ્રગ્રહણ હતું. તે ઉત્તરનું વિકમ-સંવત્ ૧૧૪૮ મું કર્યું, જે પૂરું થયું હતું અગર દક્ષિણુનું વિકમ-સંવત્ ૧૧૪૭ નું, જે ચાલતું હતું, તેના વૈશાખની પૂર્ણિમાની તિથિ હતી. સંબઈ માટેના સૂર્યોદયના કાળ પછી ૫૦ ઘડી અને ૫ટ પળે આ તિથિને અંત આવ્યેા હતા, તેથી ગ્રહણ હિંદુસ્તાનમાં દેખાવું જોઈએ. દક્ષિણના પૂરા થયેલા વિક્રમ સંવત ૧૧૪૮ માં તેજ તિથિએ, ઈ. સ. ૧૦૯૨ નાં એપ્રિલની ૨૪ મી તારીખે ગ્રહણું હતું. ઉત્તરના ચાલુ વિકમ સંવત ૧૧૪૮ માં આ તિથિએ ગ્રહણ નહતું.” દાન આપનાર મહારાજાધિરાજ કર્ણદેવ હતો. તેનું ઉપનામ ઐકયમલ હતું. ડૉ. બુહુરના મત પ્રમાણે વિક્રમ-સંવત ૧૧ર૦ થી ૧૧૫૦ સુધી રાજ્ય કરનારે ચૌલુક્ય રાજા કર્ણ ૧ લે આ દાનપત્રને કહ્યું છે. રાજાએ અણહિલપાટકમાંથી આ શાસન જાહેર કર્યું હતું, અને આનંદપુર મુખ્ય શહેરવાળા એક ૧૨૬ ગામના મડાલમાં વસનારાઓને સંબોધાયેલું છે. દાનમાં લઘુ-ડાભી એટલે નાની ડાભીમાં એક જમીનનો ટુકડો આપે હતા, જેની ઉપજમાંથી સૂનકમાં એક તળાવ ચાલુ રાખવાનું હતું. લઘુ-ડાભીમાં આપેલી જમીનની વાયવ્ય કેણમાં સંડેરા ગામ આવ્યું હતું. અણહિલપાટક ચૌલુકાનું મુખ્ય શહેર અણહિલવાડ છે, અને આનંદપુર હાલનું વડનગર છે. સૂનક ગામ જ્યાંથી પતર મળ્યાં હતાં તે હાલનું સુનક છે. લેખના અંતમાં લેખક અને દતકનાં નામો તથા રાજાની સહિ આપેલી છે. લેખક કેક્રક, કાયસ્થ વટેશ્વરનો પુત્ર હતો. આ વટેશ્વર, અને ભીમ ૧ લાના વિકમ-સંવત ૧૦૮૬ના દાનપત્રને લેખક, કાયસ્થ કાંચનને પુત્ર વટેશ્વર એ બન્ને એક જ લાગે છે. - અંહિ નેંધ લેવી જોઈએ કે, થોડા વખત પહેલાં મી. ફલીટે પ્રસિદ્ધ કરેલું ભીમદેવનું દાનપત્ર ભીમ ૨ જાનું નહીં પણ ભીમ ૧ લાનું જણાય છે. કારણ કે તે આ જ વટેશ્વર, કાયસ્થ ૧ એ. ઈ. વ. ૧ પા. ૩૧૬ ઈ. હુઝ. ૨ આ ગામ એક પછીના ચૌલુકય દાનપત્રમાં પણ આવે છે; ઈ. એ વિ. ૬ પા. ૨૧૦ અને વે. ૧૮ પા. ૧૦૮. સિદ્ધપુરથી દક્ષિણે શા માઈલ પર આવેલું એક મોટું ગામ છે, અને ઘણું કરીને ગુજરાતના કડવા કુલમ્બીઓ અથવા કણબીઓનું મૂળસ્થાન ગણાય છે.- બર્જેસની ગુજરાતની મુસાફરી સંબંધી નેટ ૧૮૬૯ ૫, ૫૩-૬૧. ૩ ઈ. એ. વ. ૬ પા. ૧૯૪. ૪ ઇ. એ. વ. ૧૮ ૫, ૧૦૮, For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ २६ गनरातना ऐतिहासिक लेख કાંચનના પુત્રે લખ્યું હતું તેમ જ બને દાનપત્રને તક મહાસાંધિવિગ્રહિક શી-ચાડશર્મન હતું. આથી મી. ફલીટના લેખની તારીખ, સંવત ૯૩, સિંહ સંવતની ન હોઈ શકે પરંતુ ડૉ. બુલહેરે ધાર્યું હતું તે પ્રમાણે વિકમ-સંવત ૧૯૦ નું ટુંકુ રૂપ હશે. छवटना यौ९४य २१ भीम २ नi हनपत्रानी भा३४ मा हानपना अंतमा 'इति' શબ્દ ચાલ હસ્તાક્ષરમાં અને સુશોભિત રીતે લખેલે છે. રાજાની સહીમાં પણ ચાલ હસ્તાક્ષરની લિપિ છે. આ અક્ષરો લેખના અક્ષરો કરતાં જરા મોટા અને જુદા આકારના છે. આ સહી કર્ણ દેવની ખુદ સહીની પ્રતિકૃતિની નકલ હોય એમ સ્પષ્ટ જણાય છે. अक्षरान्तर पतरूं पहेलं. १ ओं विक्रमसम्वत् ११४८ वैशाख शुदि १५ सोमे । अबेह श्रीमदण२ हिलपाटके समस्तराजावलीविराजितमहाराजाधिराजश्रीम३ त्रैलोक्यमल्ल[ : ] श्रीकर्णदेवः स्वभुज्यमानश्रीमदानंदपुरप्रतिवद्धष४ डिंशत्यधिकग्रामशतांतःपातिनः समस्तराजपुरुषान् ब्राह्म५ णोसरांस्तन्निवासिजनपदांश्च वोधयत्यस्तु वः संविदितं यथा । ६ अद्य सोमग्रहणपर्वणि चराचरगुरुं भगवंतं भवानीपतिम७ भ्यर्च्य संसारासारतां विचिंत्य ऐहिकमामुष्मिकं च फलमंगीकृ८ त्य पित्रोरात्मनश्च पुण्ययशोभिवृद्धये सूनकग्रामे रसोवि९ कठक्कुरमहादेवेन कारित्वाप्यै लघुडाभीग्रामे कुटुं • ज. १० सपाल । लाला । वकुलस्वामिनां सत्कनामोपलक्षितभूमि[ : ] पा११ इलां १२ वहति हल ४ इति हलचतुष्टयभूमी शासनेनोद. १२ कपूर्वमस्माभिः प्रदत्ता । अस्याश्च भूमेः पूर्वस्यां १.मे.वा. ५ ५. १८५ भने ५.२१३ २ पायो त्रैलोक्यमलः 3वांच्या वहन्ती For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ कर्ण १ लानुं सूनकर्नु दानपत्र पतरूं बीजू १३ दिशि भट्टारिकाक्षेत्रं । तथा ब्राह्मणरुद्र । नेहा । ला१४ लाक्षेत्रं च । दक्षिणस्यां महिषरामक्षेत्रं । पश्चिमायां संडेरग्रा१५ मसीमा । उत्तरस्यामेव संडेरग्रामसीमा ।। इति चतुरापाटो१६ पलक्षितां भूमिमेनामवगम्य तन्निवासिजनपदैर्यथादी१७ यमानभागभोगकरहिरण्यादि सर्वमाज्ञाश्रवणविधेयै१८ भूत्वा ऽस्यै वाप्यै समुपनेतव्यं सामान्यं चैतत्पुण्यफलं मत्वा १९ परिपंथना केनापि न कार्या । उक्तं च भगवता व्यासेन । षष्टि. २० वर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः । आच्छेप्ती चानुमंता च २१ तान्येव नरकं वसेत् ॥ लिखितमिदं शासनं कायस्थवटेश्व२२ रसुत आक्षपटलिककेक्ककेन । दूतको ऽत्र महासांधिवि२३ ग्रहिकश्रीचाहिल इति [॥ ] श्रीकर्णदेवस्य ॥ ભાષાન્તર છે. વિ. સં. ૧૧૪૮ વૈશાખ શુદિ ૧૫ સેમવારે, આજે, અહીં વિખ્યાત અણહિલપાટકમાં શ્રી શૈલેયમલ ઉર્ષે શ્રી કર્ણદેવ મહારાજાધિરાજ જે સમસ્ત રાજાવલીથી વિરાજિત છે. તે પિતાના ઉપગનાં શ્રીમદ્દ આનપુર વિષયમાં આવેલાં ૧૨૬ ગામ સાથેના સંબંધવાળા સમસ્ત રાજપુરૂષને અને આ વિષયમાં વસતા બ્રાહ્મણાદિ સર્વ જનેને જાહેર કરે છે– તમને જાહેર થાઓ કે, આજે ચંદ્રગ્રહણ સમયે જગતના સ્વામિ, ભવાનીના પતિ શિવની પૂજા કરીને જગતની અસારતા વિચારીને અને આ લેકમાં તેમ જ પરલોકમાં દાનનાં કુળમાં માનીને, અમે અમારા માતપિતા અને અમારા પુણ્યયશની વૃદ્ધિ અર્થો, શાસનથી, પાણીના અર્થ સહિત, રસેવિક (?) ઠકકુર મહાદેવે સૂનક ગામમાં બંધાવેલાં સરોવરને લધુ-ડાલી ગામમાં કસ્મિન જસપાલ (યશઃ પાલ) લાલા, અને બકુલ સ્વામિની માલકીનાં અને તેમનાં નામ ધારી ૧૨ પાઈલાં (અથવા ૪૮ સેર)(બીજ તરીકે)લેતી ૪ હલ એટલે (શબ્દમાં) ચાર હલવાહ ભૂમિ આપી છે. આ ભૂમિની પૂર્વે ભટ્ટારિકાનું ક્ષેત્ર અને રૂદ્ર, નેહા અને લાલા કિનાં ક્ષેત્ર છે; દક્ષિણેમહિષરામનું ક્ષેત્ર; પશ્ચિમે–સડેર ગામની સીમા, ઉત્તરે તે જ પ્રમાણે સડેર ગામની સીમા. આ પ્રમાણેની ચાર સીમાવાળી ભૂમિ જાણુને અને આ શાસન સાંભળીને તેનાં પાલન અર્થે આ ભૂમિમાં વસતા જને તે સરોવર અર્થે, અત્યાર સુધી લેવાય છે તે પ્રમાણેના સર્વ ભાગ ( હિસા), ઉપગ, કરે, સુવર્ણ વગેરે આપશે. અને ધર્મ દાનનું ફળ સર્વને સામાન્ય છે તે ધ્યાનમાં રાખીને તેના માલીકને કઈ પ્રતિબંધ કરશે નહીં. અને ભગવાન વ્યાસે કહ્યું છે કે -ભૂમિ દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષ વસે છે. તે હરી લેનાર અને તેના હરણમાં અનુમતિ આપનાર તેટલેજ સમય નરકમાં વસે છે. આ શાસન કાયસ્થ વટેશ્વરના પુત્ર આક્ષપટલિક કેકક્રકથી લખાયું છે. આ દાન પત્રને દૂતક મહાસાંધિવિગ્રહિક શ્રી ચાહિલ છે. શ્રીકર્ણદેવના સ્વહસ્ત. ૧ વાગે ઘણું વધૈવલ્લા ૨ વાંચે અાક્ષેત્તા અથવા સાછેત્તા ૩ વાંચે નવે. ૪ પર ૧૨ વહેંતિ શબ્દની સમજુતી માટે હું ડે. બ્યુલહરને આભારી છું. ડે. બ્યુહરે આના ઉપર ચર્ચા કરતાં કહ્યું છે કે આ શબ્દને અનુવાદ માત્ર પ્રયોગાળે છે. “પા” ગુજરાતી શબ્દ પાઈલુંનું બહુવચન છે, જે હાલની પાયલી ' શબ્દને મળતો હું ગણું છું. પાયલો’ નું માપ શેર (૪૮ પી. ) થાય છે. For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૧૪૪ સિદ્ધરાજ જયસિંહના ગાળાના શિલાલેખ વિ. સં. ૧૧૯૩ વૈ. વ. ૧૪ કાઠિયાવાડમાં ઝાલાવાડ પ્રાંતમાં ધ્રાંગધરાથી આઠ માઇલ ઉપરગાળા અને દુદાપુર ગામથી સરખે અંતરે ચન્દ્રભાગા નદીને પશ્ચિમ કાંઠે જૂના મંદિરનાં ખંડેર છે. કાઠિયાવાડ ગેઝેટીઅરમાં તેમ જ સ્વર્ગસ્થ કર્નલ જે. ડબલ્યુ. વાટસને રચેલ ધ્રાંગધરા સ્ટેટના વૃત્તાંતમાં તેના સંબંધી સ્હેજ પણ ઈસારા નથી તે ઉપરથી એમ માની શકાય કે તે મંદિર અત્યાર સુધી કેાઈના પણ જાણવામાં આવ્યું નહાતું. પરિણામે મંદિર તદન અરક્ષિત દશામાં પડેલું છે. પરંતુ હવે તે મંદિરની ઐતિહાસિક ઉપચાગિતા સ્ટેટને સમજાવ્યા પછી તેની પૂરતી સંભાળ લેવાશે એમ મને ખાત્રી છે. અત્યારે જેટલા ભાગ મંદિરના હયાત છે તે ઉપરથી તે મંદિર કયા દેવનું હશે તેનું અનુમાન થઇ શકે તેમ નથી. સભામંડપમાં જવાના માર્ગે એક નાની ચાલીના જેવા છે અને તેનું માપ ૮’-૪૪૬’–૪ છે. પરંતુ સભામંડપની પશ્ચિમ તેમ જ ઉત્તર બાજુએ નિજમંદિરનું નામ નિશાન નથી. માત્ર દક્ષિણ તરફ ઉત્તરાભિમુખ નાનું મંદિર છે અને તેમાં ગણેશની ખંડિત મૂર્તિ છે. આ મંદિરમાંના બધા લેખા ભૂખરા પત્થર ઉપર કેાતરેલા હૈાવાથી ઘસાઇ ગએલા છે. જોકે આ એક લેખ પ્રમાણમાં સહુથી વધુ સુરક્ષિત છે. લિપિ લગભગ બારમી સદીની દેવનાગરી છે. માત્રા બધે હાલની માફક અક્ષરની ઉપર નહીં, પણ અક્ષરની પહેલાં લખેલ છે. ભાષા અશુદ્ધ સંસ્કૃત છે. લેખ વિ. સ. ૧૧૯૭ વૈ. વ. ૧૪ ગુરૂવારની સાલને છે અને તેમાં ચૌલુકય રાજા સિદ્ધરાજ જયસિંહના ઉલ્લેખ છે. આ રાજા મૂળરાજથી સાતમા છે અને ગુજરાતમાં સધરા જયાંસગ તરીકે ઓળખાય છે. તેણે ઇ. સ. ૧૦૯૪ થી ૧૧૪૩ સુધી રાજ્ય કર્યું. સિદ્ધરાજના આ પહેલામાં પહેલા શિલાલેખ છે. જયંસંહદેવના ખિો પૈકીનાં નીચેના ત્રણ આ લેખમાં આપેલ છે: ૧ સમસ્ત રાજાવલિ વિરાજિત ૨ સિદ્ધચક્રવર્તિ ૭ અવન્તિનાથ. ત્રીજી પંક્તિમાં ખજાનચી (વ્યયકરણે મહામાત્ય ) અંબપ્રસાદનું નામ આપેલું છે. તે જ મંદિરમાં વિ. સં. ૧૨૧૫ ના ખીજા લેખમાં ખીજા અમલદાર કલન્નપ્રસાદનું નામ પણ વાંચી શકાય છે. આ બે નામેા માટે જયસિંહદેવના પ્રસિદ્ધ થયેલા લેખામાં મેં જોયું પણ કાંઈ મળતાં નથી, તેથી આ લેખમાંથી તે પહેલી જ વખ્ત જાણવામાં આવ્યાં છે. બધી પંક્તિના શરૂવાતના ભાગ તેમ જ મધ્યમાંના થોડા ભાગ ઘસાઈ ગએલ છે, છતાં લેખની મતલમ સમજી શકાય છે. લેખમાંથી સમજાય છે કે અંમપ્રસાદના સંબંધીએએ ગણેશ તેમ જ ભટ્ટારિકાનું દેવળ બંધાવ્યું છે. સિદ્ધરાજ જયસિંહે માળવા જિત્યાની તારીખ ચાકસ રીતે હજી જાઈ નથી. ઉજ્જનમાંથી મળેલા તામ્રપત્રમાં પરમાર યશેાવમાંને વિ. સં. ૧૧૯૧ મહારાજાધિરાજ લખેલે છે. તે ઉપરથી સમજાય છે કે વિ. સં. ૧૧૯૧ સુધી માળવા જતાયું નહેાતું. ઉજ્જનમાં ખીને શિલાલેખ વિ. સં. ૧૧૯૫ ના મળ્યા છે, જેની હકીક્ત આૐ. સ. વે. સ. ના ૧૯ ૧૫આખરના રીપોર્ટમાં આપેલી છે. તેમાં સિદ્ધરાજને અવન્તિનાથ લખેલે છે. આ ઉપરથી અનુમાન કરેલું કે માળવા વિ. સ. ૧૧૯૧ અને ૧૧૯૫ વચ્ચે જિતાયું હશે. પરંતુ આ ગાળાના લેખ વિ. સં. ૧૧૯૩ ના છે અને તેમાં સિદ્ધરાજને અવન્તિનાથ લખ્યા છે તેથી માળવા ૧૧૯૧ અને ૧૧૯૩ વચ્ચે જિતાયું હાવું જોઈએ. ૧ જ, એ. છે. રા. એ. સેા વેા. ૨૫ પા. ૩૨૪ જી. વી. આચાર્ય, For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ સંબંધિ अक्षरान्तर १ [ श्री] संवत् ११९३ वै[ शा ]ख वदि १४ गुराव [ द्ये ]ह [ स ] मस्त [ रा ] जावली विराजित महा fa.... રા ४ २ अ [सि]द्ध चक्रवर्ति अवंतीनाथ श्रीम [ ज्ज ]यसिंहदेव कल्याण विजय राज्ये इत्येतस्मिन् व [ मा ] .. .... ३... [ ] व्ययकरणे महामात्य श्री अंवप्रसाद प्रतिबद्ध महं [ वालहु ] रा । पारि० श्रीकुमार । द्वि० पारि० केर. णे ... ५ ... ... श्रीदेवतायाः ... सिद्धराज जयसिंहनो गाळानो शिलालेख ... ॥ छ ॥ ऽत्र ... पं. ४ મંહિર સહિત ભટ્ટારિકાદેવીનું ... 6330 [ळी ]दि पंचकुलेन द्रुमतीर्थ खान्यां श्रीभट्टारिका [ ख्य ] विनायकदेव कुलिकासमे[[ तं ] कारितं पानंदनायति ॥ मंगलं महा श्रीः ॥ शिवम[ स्तु ] सर्वजगतः सूत्र० म[ह] केन. પં. ૧–૨ શ્રી અહિ આજે ગુરુવાર વૈશાખ વિ≠ ૧૪ સંવત ૧૧૯૩ ને દિવસે, ચક્રવાતેં અવન્તીનાથ શ્રીમાન જયસિંહદેવના કલ્યાણકારી અને વિજયી રાજ્યમાં पं. उ ... ... श्रीमान हुभार પં. ૫ આનંદ પમાડવા માટે सूत्रधार भहु... थी ... .... ... .... ભાષાન્તર ... • મહં [ વાહુ ]ર શ્રીમાન અંબપ્રસાદ જે ખજાનચી હતા તેના ... तथा जीन सेव है। ... पांथ डुणथी... ... ... ...मांधवाभां भाव्यं ... दुभतीर्थ यानिभां गणेशना આખું જગત સુખી ... ... ....भोटु मंगण २९ For Personal & Private Use Only ... Page #253 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૪૫ માંગરોળમાંની સાઠડી વાવમાંને શિલાલેખ વિ. સં. ૧૨૦૨ આશ્વિન વદિ ૧૩ કાઠિયાવાડમાં પ્રાચીન શહેર પૈકીના એક માંગળ નામે ગામમાં ગાદિ દરવાજેથી પસતાં હાબી બાજુની શેરીમાં એક વાવ છે. તે વાવમાં ઉતરતાં જમણી બાજુની દિવાલમાં ચણી લીધેલ એક પત્થર ઉપર આ શિલાલેખ છે. પત્થર સખ્ત કાળ છે અને તે સુરક્ષિત છે. તેનું માપ ૧૮ ઇંચ ૧૫ ઇચ છે અને તેમાં ૨૪ પંક્તિમાં દેવનાગરી લિપિમાં શ્લોકે લખેલા છે. તેમાં લખેલ છે કે અણહિલપુરમાં કુમારપાળ રાજ્ય કરતે હો ત્યારે શ્રી સહારને પૌત્ર અને સહજીગને પુત્ર ગોહિલ મલક નામે રાજા રાજ્ય કરતા હતા. તેણે પોતાના બાપની યાદગીરિમાં સહજીગેશ્વર નામનું દેવળ બંધાવ્યું અને જકાતમાંથી કેટલીક ઉપજ તેને અર્પણ કરી. ચોરવાડના મહાજને પણ દેગુઆ નામની વાવ મંદિરના ઉપયોગ માટે આપી. ચોરવાડથી વિસણવેલિ ગામ જતાં રસ્તા ઉપર આ વાવ છે. તેમાં વિ. સં. ૧૨૦૨ સિહ સં. ૩ર આપેલ છે. ૧ ભા. પ્રા. સં. ઈ. ૫, ૧૫૮ For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ मांगरोळमांनी सोढडी वावमांनो शिलालेख अक्षरान्तर १ ॥ उँ ॥ उँ नमः शिवाय ॥ मुकुटः स हरस्य पातु वः शशिपंकेरुहकंदकांक्षया ॥ गंगनादचिरेण य२ त्र सा सुरहंसीव पपात जान्हवी ॥ कृत्वा राज्यमुपारमन्नरपतिः श्रीसिद्धराजो यदा दैवादुत्तम. ३ कीर्तिमंडितमहीपृष्ठो गरिष्टो गुणैः ॥ आचक्राम ऋगित्य ( झटित्य ) चिंत्यम हिमा तद्राज्यसिंहासनं श्रीमा४ नेष कुमारपालनृपतिः पुण्यप्ररूढोदयः ॥ राज्येऽमुष्य महीभुजोभवदिहे श्री गृहिला५ ख्यान्वये श्रीसाहारइति प्रभूतगरिमाधारो धरामंडनं ॥ चौलुक्यांगनिगूहकः सहजिगः ख्या६ तस्तनुजस्ततस्तत्पुत्रा बलिनो बभूवुरवनौ सौराष्ट्ररक्षाक्षमाः ॥ एषामेकतमो वीरः सोम७ राज इति क्षितौ ॥ विख्यातो विदधे देवं पितुर्नाम्ना महेश्वरं ॥ श्रीसोमनाथदे वस्य जगत्यां पू८ ण्यवृद्धये ॥ इंदुकुंदयशाश्चके कीर्तिमेरुसमाश्रितं ॥ पूजार्थमस्य देवस्य भ्राता ज्येष्ठोस्य मूलुकः॥ ९ सुराष्ट्रानायकः प्रादाच्छासनं कुलशासनं ॥ ठे० श्रीसहजिगपुत्रठ० श्रीमूलुकेन श्रीसहजिगे१० श्वरदेवस्यानवरतपंचोपचारपूजाहेतोः श्रीमन्मंगलपुरशुल्कमंडपिकायां दिनप्रतिका? ११ तथा तलाराभाव्यमध्यात्दिनं प्रति का १ तथा बलीवईछाटमाणकाभाव्ये( छा )टां प्रति १ क१२ पभृतगडकंप्रति का ४ तथा रासभछाटां प्रति का. ॥ तथा समस्तलोकेन निः शेषवल्लीकारै१३ श्च पत्रभरांवीडहराकेरीवाटुयाप्रभृतीनां प्रत्येकंका० ॥ तथा पत्रभृतंउटभरक प्रतिका २॥ १४ तथापत्रभृतगंत्रीप्रति = १ क्षेत्रप्रतिउच्चतामायेका १ तथा आगरमध्ये खुंटित खरालिहासाप्रति ग. १ह ३नि ४ ता. ठाकोर कार्षापण ८ ८ द्रम ९ तथा For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख १५ का ० । तथा अनयैव स्थित्या चोरुयाबाडे वलइजे च ग्राह्यं ॥ तथा लाठिवद्रा पथके वहंतशुल्कमंडपि १६ कामध्यात् दिनप्रति ठ० श्रीमूलुकेन रूपकैकः प्रदत्तः ॥ तथा चोरूयावाडे न्यसमस्तवृहत्पुरुषरे. १७ कमतीभूय चतुराधाटनविशुद्धा यथा प्रसिद्धपरिभोगा सवृक्षमालाकुला वीसण वेलीग्राममार्गस-- १८ मासन्ना देगुयावावीनामवापी राजानुमत्या श्रीसहजिगेश्वराय प्रदत्ता ॥ तथा श्रीवामनस्थल्यांशुल्क१९ मंडपिडीपकायांदिनप्रति का १ तथा द्यूतमध्ये दिनप्रतिका १ तथापत्रकुय्यां भराप्रतिपत्रशत १ तथावी २० डहरा । केरी । वाटुया । प्रभृतिनां प्रत्येकं पत्र ५० तथातलाराभाव्यमध्यात् तांवुलिकहढे प्रति प्रतिदि २१ नपत्र २ मडावापूग १ देवदाय समस्तोयं समस्तै विभूमिपैः पालनीयो नुमान्यश्च दानाच्छ्योनु २२ पालनं ॥ शिवः पात्रं जनो दाता पालकः पुण्यभाक्परं । लोपकृच्च महापापी विचार्यैवं प्रपालयेत् यत २३ उक्तं च ॥ _हुभिर्वसुधा वुक्ता राजभिः सगरादिभिः यस्य यस्य यदा भूमि स्तस्य तस्य तदाफलं ॥ श्री मद्विक्रमसं २४ वत् १२०२ तथा श्री सिंहसंवत् ३२ आश्विनवदि १३ सोमे ॥ प्रशस्तिरियं नि(मिता) ॥ कृतिरियंपरमपाशुप२५ ताचार्यार्यमहापंडितश्रीप्रसर्वज्ञस्य ॥ १ मंडपिकायां २ ३ यः ४ व ५ भु For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ मांगरोलमांनी सोही वावमांनो शिलालेख ભાષાન્તર શિવજીને નમસ્કાર શિવજીને મુકુટ, એટલે જટાજૂટ તમારું રક્ષણ કરો. જે જટાજૂટમાં ગંગા નદી આકાશથી ઉતાવળે ઉતરી, તે જાણે ચંદ્રમા રૂપી કમળના નાળની ઈચ્છાને લીધે ઉતરતી દેવકની હંસી જ હોય નહીં શું ! (૧) ઉત્તમ કીર્તિ વડે શોભાવ્યું છે ભૂતળ જેણે એવે; અને ગણોએ કરીને મોટો એ શ્રીસિદ્ધરાજ રાજા રાજ્ય કરીને, જ્યારે દેવગથી મૃત્યુ પામ્યા ત્યારે તરત અદૂભૂત મહિમાવાળા અને પુણ્યથી સઢતા(નિશ્ચલતા ને પામે છે ઉદય જેને, એ આ કુમારપાળ રાજા તેના રાજ્યનું સિંહાસનદબાવી બેઠે (૨) આ (કુમારપાળ) રાજાના રાજ્યમાં પડુિં શ્રીગુહિલ નામના વંશમાં પુષ્કળ મોટાઈનો આધાર અને પૃથ્વીનું ઘરેણું એવા શ્રી સાહાર નામે થયા. તેને પુત્ર ચૌલુક્ય(સેલંકી)ના સૈન્યનું ગેપન કરનાર (સંતાડનાર) તથા વિખ્યાત એ સહજિગ નામે થયા. અને તેના પુત્ર પૃથ્વીમાં બળવાન અને સૌરાષ્ટ્ર દેશની રક્ષા કરવામાં સમર્થ થયા. (૩) એઓમાંને એક શૂરવીર સોમરાજ નામે પૃથવીમાં પ્રખ્યાત થયે જેણે પોતાના પિતાને નામે (સહજિગેશ્વર) મહાદેવનું સ્થાપન કર્યું. (૪) ચંદ્ર તથા ડોલરનાં પુપ સરખા યશ વાળો સેમરાજ પૃથ્વીમાં પુણ્યની વૃદ્ધિ કરવા માટે શ્રી સોમના દેવ કીર્તિને મેરુ પર્વત ઉપર આરહણ કરે બેસે) તેવી કરી. આ સેમરાજને મોટા ભાઈ મૂલુક સૌરાષ્ટ્રના નાયક હતું; તેણે આ મહાદેવની અખંડ પૂજા થવા માટે પિતાના વશ જેએ પાલવા લાયક વર્ષાલન કરી આપ્યું (૬) ઠ૦ (ઠાકોર) શ્રી સહજિગના પુત્ર ઠ૦ (ઠાકોર) શ્રી મૂકે શ્રી સહજાગેશ્વર મહાદેવની કાયમ પંચોપચાર પૂજા (સ્નાન, ચંદન, ધૂપ, દીપ, નૈવેદ્ય,) થવા માટે માંગરોળની દાણુમાંડવી માં પ્રતિદિવસ કાષપણુ જ ( “શબ્દ સ્તોમમહાનિધિ ' નામે કેષમાં લખ્યા પ્રમાણે જેને અર્થ પણ એટલે એક કષ વજનને ૧ ત્રાંબાનો ૧ પિસે તેમજ દ્રશ્ન થાય છે તે) એક તથા ખસકી જકાતની ઉપજમાંથી પ્રતિદિવસ કાર્ષાય , તથા પિઠિકાની છાટ ઉપર કાર્લાપણું એક, દાણા ભરેલ ગાડા ઉપર કષપણ ચાર તથા ગર્દનની છાટ ઉતર કાપણુ અર્ધ, તથા સમસ્ત લેકેએ અને સર્વ વેલાળી (નાગરવેલને ઉછેરી તેનો વયાપાર કરનારાઓ) એ પાનના ભાર, જે કે બીડ હરા, (બીડા ) કેરી, વાટયા, એવા નામથી જે શબ્દો તે વખતે ઓળખાતા હશે તે પ્રત્યેક કાર્લાપણુ અર્ધ, પાન ભરેલા દરેક ઊંટના ભારે કા ૨ અઢી, તથા પાન ભરેલ ગાડી પ્રત્યેકે દ્રશ્ન એક ક્ષેત્ર; (ખેતર ) માં ઉત્તમ પાક થાય ત્યારે પ્રત્યેક ક્ષેત્રે (ખેતરે ) કાષપણું એક, તથા અગર(મીઠું પાકવાની જગાએ તેના કરેલા ઠગલા માં ખુંટી, તથા ખરાળી, અને હાસા, પ્રત્યે કાષપણ એક; અને તે જ પ્રમાણે રવાડ તથા બળેજમાં પણ લેવું; ને લાઠે દર પરગણુમાં રાહાદારી જકાત માંડવીમાંથી પ્રતિદિવસે ઠ૦ શ્રી મલકે એક રૂપિયો આપે તથા ૨વાડમાં બીજા તમામ મહાજનેએ એકમત થઈને ચાર સીમાએ શુદ્ધ અને પ્રખ્યાતિ પામેલી તથા વૃક્ષની ઘટાઓ સહિત અને વસવેલી ગામના માર્ગની સામે આવેલી દેગુયા વાવ નામની વાવ, રાજાના અનુમતથી શ્રીસહજિગેશ્વર મહાદેવને આપી; તેમજ શ્રીવણથલીમાં દાણુ માંડવીમાં પ્રતિદિવસ કાષ પણ એક તથા જુગટામાં પ્રતિદિવસ કાષ પણ એક, તથા પાનની કેટડીમાં દિન પ્રત્યે પાન શત (સે) એક, તથા વીડહરા, કેરી, વાયા વગેરે પ્રત્યેક પાન ૫૦ પચાશ, તથા તળારા(તળોદરા)ના ઉત્પન્નમાંથી તંબોળીના હાટ પ્રત્યે પ્રતિદિવસે પાન બે, સડાવા (ત્રો) સોપારી એક, આ સઘળા દેવભાગ છે તે સર્વ ભવિષ્યના રાજાઓએ પાળો અને માન્ય રાખવે; કારણ કે દાન દેવાનાં કરતાં દાનનું પાલન કરવું તે શ્રેય છે. (૧) દાન લેનાર શિવરૂપ છે અને દાન આપનાર તે મનુષ્ય છે, પાળનાર પુણ્યભાગી છે અને દાનનો લોપ કરનાર મહાપાપી છે, એમ વિચારીને દાન જરૂર પાળવું. (૨) જે માટે કહેલ છે કે, સગરાદિ ઘણા રાજાઓએ પૃથ્વી જોગવી છે. (પણ) જેની જેની ત્યારે પ્રવી હોય તેને તેને ત્યારે ફળ મળે છે. ( ૩ ) શ્રીમાન વિક્રમને સંવત ૧૨૦૨ તથા શ્રીસિંહ સંવત્ ૩૨ આધિન વદી ૧૩ સોમવારે આ પ્રશસ્તિ બનાવી. શ્રેષ્ઠ પાશપતાચાર્ય ઉત્તમ મોટા પંડિત શ્રી પ્ર સર્વજ્ઞની આ પ્રશસ્તિ રચેલી છે. * કાર્લાપણુ શબ્દ ૧૬ પણ તથા ૧ પણ એ બને અર્થ માટે રા, લુ છે. અમે પણ એટલે એક રૂપિયા ભાર ત્રાંબાને એક પિસે અથવા એંશી કોડીની બરાબર છે. અને ૧૬ પણ ૨૫ક દ્રમ્ભ છે. હવે '' લેખમાં કાર્યાપણું તથા દ્રગ્સ એ બને શબ્દ વપરાયા છેમાટે કાપણું ન ર, રોળ પણ નહિ ને એક પણ છે. For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૪૬ ચૌલુકય રાજા કુમારપાલનો ચિતોડગઢનો શિલાલેખ | વિક્રમ સંવત ૨૦૭ આ લેખ રાજપુતાનાના ઉદયપુર સ્ટેટમાં ચિતોડગઢમાં મેકલિજના મંદિરમાં સાચવેલી એક કાળા આરસની શિલા ઉપર કોતરેલો છે. લેખમાં ૧૪૮) પહોળી અને ૧૪૩” ઉંચી જગ્યા રોકતી ૨૮ પંક્તિઓના લખાણને સમાવેશ થાય છે. ૧ થી ૧૪ પંક્તિઓ સાધારણ રીતે સારી સ્થિતિમાં છે. પણ પાછળની પંક્તિઓમાં અમુક લખાણો ભાગ તદ્દન ગયો છે. બરાબર જમણી બાજુએ પત્થર છોલાઈ જવાથી અને તેવા જ કારણથી ડાબી તરફ ૨૪-૨૮ પંક્તિઓમાં ઘણું અક્ષરો પણ અદશ્ય થયા છે. લખાણની વચ્ચે ૧-૨૩ પંક્તિઓમાં ભંગાણ પાડતી ૩ ચેરસ અલંકારિત ચિત્રાકૃતિ છે, જેમાં આશરે ૩” વ્યાસવાળો એક ગેળાકાર છે. આ ગેળાકારના પરિઘની પાસે અને ચોરસની વચ્ચે ઉભી અને આવી રીતે કંઈક લખાણ ( &લક જેવું જણાતું) જેને મોટે ભાગ વાંચવા માટે ઘણે ઝાંખે છે તે છે. અક્ષરનું માપ ” અને ” ની વચ્ચેનું છે. નાગરી લિપિ છે, ભાષા સંસ્કૃત છે અને લગભગ આખો લેખ લેકમાં છે. તે સંભાળપૂર્વક લખાયેલો અને કેતરેલો છે, અને લેખન પદ્ધતિના સંબંધમાં એ ના નિશાનથી જણાવે છે એટલું જ કહેવું આવશ્યક છે, અને દન્તસ્થાની ઉષ્માક્ષર ઘણી વખત તાલુસ્થાની માટે અને તાલુસ્થાની ઉમાક્ષર દન્તસ્થાની ઉમાક્ષર માટે એક જ વખત વપરાય છે. લેખ ( પંક્તિ ૨૮ માં) સં. ૧૦૭, વિક્રમ સંવત પ્રમાણે ઈસ. ૧૧૯-૫૦ કે ૧૧૫૦-૫૧ ને મળતી તિથિવાળે છે. અને તેને આશય ચેલકય નૃપ કુમારપા લની ચિત્રકુટ ગિરિ, હાલન ચિતોડગઢની મુલાકાત અને તે સમયે ગિરિ પર સમિ4િ૨ (શિવ) દેવના મંદિરને રાજાએ કરેલાં કેટલાંક દાનેની નોંધ લેવાનો છે. “ ! નમઃ સર્વગાય” એ શબ્દ પછી લેખમાં પાંચ શ્લોક છે, જેમાંના ત્રણ શિવની શર્વ, મૃત્ અને સમિશ્વરના નામથી સ્તુતિ કરે છે અને બીજા વાણીની દેવી સરસ્વતીની સહાયની આરાધના કરે છે, અને કવિએાનાં કાર્યોની સ્તુતિ કરે છે ર્તા પછી (૫. ૫માં) ચૌલુક્યના કુળની સ્તુતિ કરે છે. તે કુળમાં મૂલરાજ નુપ જજો હતે. (૫. ૬) અને તે અને તે વંશના અન્ય ઘણું નૃપ વર્ગમાં ગયા હતા ત્યારે સિદ્ધરાજ નૃપાલ (૫. ૭) આવ્યું, જેની પછી કુમારપાલ (પં. ૯) આવ્યું. જ્યારે આ નૃપે શાકભ્યરીના નૃપને પરાજ્ય કર્યો હતે (૫. ૧૦ ) અને સપાદલક્ષ મંડળ ઉજજડ કર્યું (૫. ૧૧) ત્યારે તે શાલિપુર નામે સ્થાનમાં ગયે (પં. ૧૨) અને ત્યાં પિતાની મહાન છાવણી નાંખીને તે ચિત્રકૂટ પર્વતનું મહત સૌન્દર્ય નિરખવા આ મન્દિર, મહેલ, સરવર કે તડાગે, ઢળાવ અને વનની ૧૩–૧૯ પતિઓમાં પ્રશંસા થઈ છે. કુમારપાલે ત્યાં જે જોયું તેનાથી તે પ્રસન્ન થયા હતા અને તે પર્વતના ઉત્તર તરફના ઢળાવ પર આવેલા સમિઢેશ્વર દેવના મંદિરમાં આવીને (પં. રર) તેણે દેવની અને તેની સહચરીની પૂજા કરી અને મન્દિરને એક ગામ (જેનું નામ સારી હાલતમાં નથી તે) આપ્યું (પં. ૨૬). બીજ દાને (ઘાણક અથવા દીપ માટે તેલની ઘાણી વિગેરે) માટે પં. ર૭ માં કહેવાયું છે, અને પ. ૨૮ આપણને કહે છે કે, આ પ્રશસ્તિ જયકીર્તાિના શિષ્ય દિગમ્બરના નાયક રામકીર્તિથી રચાઈ હતી અને ઉપર દર્શાવેલી તિથિ ટાંકે છે. આ લખાણના સારાંશમાંથી જણાશે કે આ લેખ અતિ મહત્વનું નથી, પણ એ એટલું તે જણાવે છે કે કુમારપાલને રાજપુતાનામાં શાકભુરી(સાંભર )ના રાજનગરવાળા સપાદપક્ષ મન્ડળના નૃપ અર્ણોરાજ ઉપરના વિખ્યાત વિજય વિ.સં. ૧૨૦૭ કે તે પહેલાં ઘણા ટુંકા સમયમાં થયે હવે ઈએ, જે શાલિપુર ગામમાં કુમારપાલે છાવણી કરી કહેવાય છે અને જે ગામ ચિત્રકૂટ પાસે હોવું જોઈએ તે ગામનું અભિજ્ઞાન કરવા હું અશક્તિમાન છું. એ. ઈ. વિ. ૨ પા. ૪૨૧ . કિલહેર્ન For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ कुमारपालनो चितोडगढनो शिलालेख अक्षरान्तर १ ओं' ॥ नमः सर्व[ज्ञा ]यः ॥ नमो'.... [स]ताचिर्दग्व[ ग्ध ]संकल्पजन्मने । शर्वाय परम ज्योति[ई] स्तसंकल्पजन्मने !! जयतात्समृडः श्रीमान्मृडा .... २ दनाम्बु[म्बु ]जे । यस्य कण्ठच्छवी रेजे से[ शे]वालस्येव वल्लरी ॥ यदीय शिखरस्थितोल्लसदनल्पदिव्यध्वजं समंडपमहो नृणामपि वि[ दू-] ३ रतः पश्यतां । अनेकभवसंचितं क्षयामियति पापं द्रुतं स पातु पदपंकजानतहरिः समिद्धेश्वरः ॥ यत्रोल्लसत्यद्भुतकारिवाचः स्फुर न्ति चि] ४ ते विदुषां सदा तत् । सारस्वतं ज्योतिरनंतमंतर्विस्फूर्जतां मे क्षतजाड्यवृत्ति ।। जयंत्यज श्र (स) पीयूषविंदुनिष्यंदिनोमलाः । कवीनां [ सम ] ५ कीत्ती[ ती ]नां वाग्विलासा महोदयाः ॥ न वैरस्यस्थितिः श्रीमान्न जलानां' समाश्रयः । रत्नराशिरपूर्वोस्ति चौलुक्यानामिहान्वयः ॥ तत्रो६ दपद्यत श्रीमान्सद्वत्तस्तेजसा निधिः । मूलराजा(ज)महीनायो मुक्तामणिरियोज्व (ज्ज्व )लः ॥ वितन्वति भृशं यत्र क्षेम( 4 )सर्वत्र सर्वथा । प्रजा राज. स्वती नून( नं ) ज ७ ज्ञेसौ चिरकालतः ॥ तस्यान्वये महतिभूपतिषु क्रमेण यातेषु भूरिषु सुर्पब्व. पतेनिवासं । प्रोणुंत्य बीघ्रयशसा ककुभां सुखानि श्रीसिद्धरा ८ जनृपतिः प्रथितो व( ब )भूव ॥ जयश्रिया" समाश्लिष्टं यं विलोक्य समंततः भ्रांस्वा जगति यत्कीर्तिज(र्ज )गा [ हे ]मरमंदिरम् ॥ तस्मिन्नमरसाम्रा९ जां ( ज्यं ) संप्राप्ते नियतेव्वसात् । कुमारपालदेवोभूत्प्रतापाक्रांतशात्रवः स्वतेजसा प्रसह्येन न परं येन शात्रवः । पदं भूमृच्छिरस्सूच्चैः कारि१० तो वं (बं ) घुरप्यलं ॥ आज्ञा यस्य महीनाथैश्चतुरम्बु( म्बु )धिमध्यगैः । ध्रियते मूर्द्धभिन्नने(गै )र्देवशेषेव सन्ततम् ॥ महीभृन्निकु( कुं)जेषु" शाकंभरी११ शः प्रियापुत्रलोके न शाकंभरीशः । अपि प्रास्तशत्रु यात्कंप्रभूतः स्थितौ यस्य मत्तेभवाजिप्रभूतः" ॥ सपादलक्षमामध" नम्रीकृ१२ तभयानकः । [स्व ]य[ म ]यानहीनाथो ग्रामे शालिपुराभिधे ॥ सन्निवेश्य" सि( शि )विरं पृथु तत्र त्रासितासहनभूपतिचक्रम् । चित्रकू. १ बिहीवाछ. २ वायो ज्ञाय. ३ छ8-As (अनुष्टुम् ) ५छीना । ५ . ४ नापामेरा अक्षरे। नीवछ.५ ४-पृथ्वी. १-पति. ७७४-माया तथा पछीना अशोना अनुमछ. / वैरस्य स्थितिः सम विभाग २. मेने. जडानां १.पसंतति. લકા. ૧૧ આ અને પછીના ત્રણ ટકાનો છંદ અનુષ્ટ્રમ્ ૧૨ વાંચો તેવૈરાતિ ૧૩ છંદ ભુજંગ પ્રયાત. ૧૪ અસલ મોમ એમ કે તરેલું હતું. ૧૫ છંદ અનુષ્યમ્ ૧૬ ઇંદ સ્વાગત. For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख १३ टगिरिपु[ ष्क ]लशोभां द्रष्टुमार नृपतिः कुतुकेन ॥ यदुच्चसुरसमायोपरिष्टा___अपतन्सदा रथं नयत्यलं मंद मंदं मंगभयाद्रविः ॥ य१४ त्सौषशिखरारूढकामिनीमुखसन्निधौ । वर्तमानो निशानाथोलक्ष्यते लक्ष्मलेखया ॥ - प्रफुल्तराजीवमनोहरानना विवृत्तपाठीनविलोललोच१५ - । - [ 9 ]गावलिरोमराजयो रथांगवक्षोरुहमंडलश्रियः ॥ परिश्रम____सारसहंसनिस्वनाः सविभ्रमा हारिमृणालवा( बा )हुकाः । वृ( ब )हन्नितंबा (बा )मलवारि१६ - - मुदे सतां यत्र सदा सरोजनाः ॥ स(सु )रभिकुसुमगंधाकृष्___मत्तालिमालाविहितमधुररावो यत्र चाधित्यकायां । स्खलिततरणिभानुः सल्ल १७ ---- - -- मयिषति शशत्कामिनः कामिनीभिः ॥ शुमे यद्धने शाखिशाखांतराले प्रियाः क्रीडया सन्निलीना निकामं । घने [प]१८ - - - - - [ णां ] [त ]नूगंधसक्तालयः सूव[ च ]यंति ॥ प्राप ___कदापि न या हृदये शं सानुनयं समया हृदयेशं । यद्वनमेत्य सु[ सं ? ). १९ ------- -- [ र ]तरागं ॥ एवमादिगुणे दुर्गे स्वर्गे वा भुवि [ सं स्थिते । राजा जिष्णुः परप्रीत्या संचरन्निजलील२० या ॥ ति ........[ ता ? ]श्चर्यसंकुलम् । ददर्शागाधगंभीरस्वच्छं स्वमिव मान____ सम् ॥ निर्मलं सलिलं यत्र पि२१ हितं प[ मि] - । ... जे नीलाब्ज( ज राग[ भू ]श्रियम् ॥ विमुच्य व्योमपातलरसा यत्र त्रिमार्गगा । लोका२२ न् पु[ नाति ] ...... ...... ॥ [त ]स्योत्तरतटेद्राक्षीन्नम्रामरसमर्चितं । श्रीसमिद्धेश्वरं देवं प्रसिद्धं २३ जगती -- ॥ ... ......-- ते । त्रैसंध्य[ तू ]यनादेन कलि( लिं) ___ निर्भर्त्सयन्निव ॥ य [ रस्त ? ] वस्याधिपत्येस्थात्पुरा भ२४ डारिकोत्त [ मा ।].... [ वि ] नृपाभ्य [उ ? ].... --~-॥ तस्याः शिष्याभवत्साध्वी सुव्रतव्रातभूषिता । गौरदेवीति वि[ ख्या ] .... [ ता ? ] . कृतोद्यमा ॥ सु[ मनो ? ].... - ૧ ઈદ આ તથા પછીના કન-અનુષ્ટ્રમ્ ૨ આ અને પછીના શ્લોકને છંદ વંશસ્થ. ૩ આંહી सो या अक्षरे। १६. नाः । प्रम. ४ मGिA५ था अक्षरे। ४ाय राशयी छे. ૫ ઈદ માલિની, ૬ ઈદ ભુજગપ્રયાત. ૭ ઇંદ દોલક ૮ આ તથા પછીના બધા ક્ષેકે ઈદઃ અનુણુભ For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ कुमारपालनो चितोडगढनो शिलालेख २५ संसेव्या [मा ?]... यविनाशिनी । दुग्र्गा हि........-- [ता] ॥ यत्तपः पावनं वीक्ष्य पवीत्रीकृतसज्जनं । सस्मरुः पूर्वयमि.... --~- ॥ शिवं प्रपूज्य त[स].... २६ ...[ म ]गमत्प्रभुः । प्रणम्य [तावुभौ !] भक्तया सि (शि ) रसा ~-~-॥ [तस्वां ]तः पूजार्थ हरपादयोः कुमारपालदेवोदाग्रामं श्री~-~-॥'.... स्यां दिश्याराम.... २७ टा दक्षिणपूर्वोत्तरंपश्चिमतः सरःपाली भूणादित्य.... राज .... दीपार्थ घाण कमेकं सज्जनोप्यदात् दंडनाथ.... मेतद्दानम.... २८ श्रीज( य )कीर्तिशिष्येण दिगंव( ब )रगणेशिना । प्रशस्तिरीहशी चक्रे ..... श्रीरामकीर्तिना ॥ संवत् १२०७ सूत्रधा......... - ૧ અહિથી તે પંક્તિ ર૭ મીના અંત સુધીના ગદ્યમાગમાં કેટલા અક્ષરોનો લોપ થયો છે તેનું કહેવું અશક્ય છે ૨ છંદ થાક અનુણ્યભૂ. ૩ આ પંક્તિ પછી નીચે કેટલાક વધારે અક્ષર સફાઈ વગરના तरेक्षा छ ५० छानी हयातना . .. . ...। For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૪૭ કુમારપાલના રાજ્યની વડનગર પ્રશસ્તિ વિક્રમ સંવત ૧૨૦૮ આધિન સુદિ ૫ ગુરૂવાર. (પુનઃ લખાઈ—વિ. સં. ૧૬૮૯ ચૈત્ર સુદ ૧ ગુરૂવાર) સાથેની વડનગર પ્રશસ્તિની આવૃત્તિ ભાવનગરના વજેશંકર. જી. ઓઝાએ મોકલેલી કાગળની છાપ તથા ઉપયોગી અક્ષરાન્તર ઉપરથી બનાવી છે. તેઓના પ્રાચીન વસ્તુઓ સંબંધી ઉત્સાહને લીધે પશ્ચિમ હિન્દના લેખને ઘણે મોટે ભાગ મળી શકે છે. પ્રફે સુધારવામાં, મી. એચ. ઝીસે તૈયાર કરેલી એક છાપ ડે. બર્જેસે મને આપી હતી તેને પણ મે ઉપયોગ કર્યો છે. મી. એચ. એચ. ધ્રુવે ઈ. એ. . ૧૦ પા. ૧૬૯ માં પ્રથમ સ્થાન ઉપર આણેલે આ લેખ વડનગરમાં સામેલા તળાવ પાસે અર્જુન બારીમાં એક પત્થરના ટુકડામાં કેતલે છે છાપ ઉપરથી અનુમાન કરતાં તે ટુકડે ૩૫ ઈંચ ઉંચે અને ૩૨ ઇંચ પહેળે લાગે છે, અને ખરાબ રીતે કેરેલી સાધારણ નાગરી લિપિની ૪૬ પંક્તિઓ છે. એકંદરે તે સુરક્ષિત છે. ફક્ત મધ્યમાં ૧૯ મી પંક્તિ પત્થરમાં ફાટ પડવાથી આખી નાશ પામી છે, અને ૧૭, ૧૮ તથા ૨૦ મી પંક્તિઓને શેડ ઘણું નુકશાન થયું છે, ૨૬ તથા ૨૭ મી પંક્તિએના અંતના થોડા અક્ષરે નાશ પામ્યા છે. ભાષા સંસ્કૃત છે, અને પ્રસ્તાવિક પ્રાર્થના તથા અંતના ભાગ સિવાય આ લેખ ૫ઘર છે. આ લેખમાં, ચૌલુક્ય રાજા કુમારપાલે વિક્રમ સંવત્ ૧૨૦૮ માં બંધાવેલા આનંદપુર નગરના કિલા ઉપરની શ્રીપાલની પ્રશસ્તિની નકલ તથા વિક્રમ સંવત્ ૧૬૮૯ માં કરેલા જીર્ણોદ્ધાર વખતે આ નકલના બનાવનારે કરેલા બે વધારાના શ્લેકે છે. શ્રીપાલની કવિતા શિવની પ્રાર્થના તથા બ્રહ્માને સંબધિત મંગલથી શરૂ થાય છે. (ક લ) ત્યાર પછીના સાત શ્લેકે (૨-૮)માં ચૌલુને ઉજવ, તે વંશના મૂળ પુરુષનું નામ, તથા ગુજરાતના પહેલા આઠ ચૌલુકય રાજ્ય આપ્યું છે. બીજે સ્થળેથી જણાયેલા રાજાઓની નોંધ સાથે આ નોંધ મળતી આવે છે. ૧. મૂલરાજ. ૨. તેને પુત્ર ચામુંડરાજ, ૩. તેને પુત્ર વલ્લભરાજ. ૪. તેને બંધુ દુર્લભરાજ. ૫. ભીમદેવ. ૬. તેને પુત્ર કર્ણ. ૭. તેને પુત્ર જયસિંહ-સિદ્ધરાજ, ૮. કુમારપાલ. દરેક રાજાના નામ સાથે આપેલી ઐતિહાસિક નેધમાં ખાસ જાણવા જેવું કંઈ નથી. પરંતુ લેખની પ્રાચીનતાને લીધે તે ઉપયોગી છે. આ લેખ જાનામાં જૂના પ્રબંધ, હેમચંદ્રના “ દ્વયાશ્રય કાવ્ય” જેટલે પ્રાચીન છે. મૂલરાજ વિષે (શ્લેક ૫ માં) કહ્યું છે કે “તેણે ચાસ્કિટ રાજાનું દ્રવ્ય, તેઓને જિતને, વિદ્વાન, બંધુજને, બ્રાહ્મણે, કવિઓ તથા સેવકજનના ઉપ ભોગ માટે અપર્ણ કર્યું,” મૂલરાજનાં જમીનનાં દાનમાં (ઈ. એ, . ૬ પા. ૧૯૨) પણ ઉપર પ્રમાણે કર્યું છે કે “તેણે પોતાનાં બાહુબળ વડે સરસ્વતી નદીને પ્રદેશ જિ,” અને આથી ૧ છે. ઈ. વા. ૧ પા. ૨૯૩ વિજેએમ છે. એસા તથા જી. ખેજર, For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ कुमारपालना राज्यनी वडनगरप्रशस्ति ३९ એમ ધારવાને એક વધુ પ્રમાણ મળે છે કે પહેલા ચૌલુક્ય જિત મેળવીને ગુજરાત લીધું હતું અને પ્રબંધમાં કહ્યું છે તેમ પિતાના નજીકના સંબંધી છેલ્લા ચાત્કટને દગાથી મારીને નહિં. ૬ ઠ્ઠા શ્લેકમાં ચામુંડે સિંધના રાજાને લડાઈમાં હરાવ્યાનું કહ્યું છે. આ બાબત બીજા કેઈ લેખમાં આપી નથી, પણ અસંભવિત નથી. કારણ કે ચૌલુક્યના રાજ્યની પશ્ચિમની સીમા ઉપર સિંધ આવ્યું હતું, તથા ત્યાર બાદ ભીમદેવ અને તેના પુત્ર કર્ણ બને ત્યાંના રાજાઓ સાથે તકરાર હતી. વલ્લભરાજ વિષે લેખમાં (લેક ૭) કહ્યું છે કે તેણે માળવા ઉપર ચઢાઈ કરી હતી. આ હકીકત “કીર્તિ કૌમુદી,” “સુકૃતસંકીર્તન” તથા ત્યાર પછીના “પ્રબંધ'માં પણ આપી છે, જ્યારે હમચંદન આ વિષે મૌન છે. જ્યાં સુધી સેમેશ્વર અને અરિસિંહની સાક્ષીને તેની પહેલાંને પુરાવાને ટેકો ન મળે ત્યાંસુધી આ હકીકતમાં સંશય રહેતા હતા. હવે આ દંતકથાની સચ્ચાઈ ઉપર દેકારે પણ થઈ શકે તેમ નથી; દુર્લભરાજે લાટ જિત્યે એમ કહ્યું છે. પણ આ પરાક્રમનું વર્ણન બીજે કયાંઈ આપ્યું નથી. સાધારણ રીતે મધ્ય ગુજરાતને ચૌલુક્યોના રાજ્ય સાથે મૂલરાજે જોયું, એમ ગણાય છે. આપણે પ્રશસ્તિમાં ભીમદેવે ધારા જિતવાનું લખ્યું છે તે પણ તેટલી જ જાણવા જેવી હકીકત છે. આ હકીકત પણ “કિર્તકૌમુદી, સુકૃતસંકીર્તન” અને ત્યાર પછીના “પ્રબંધ' ની હકીક્તને મળતી આવે છે. તેમાં લખ્યું છે કે ભીમે ભેજને નાશ કરાવ્યું. આ બાબત હેમચંદ્ર લક્ષમાં લીધી નથી, તે વાત હવે નિરૂપાગી છે. દુર્ભાગ્યે જયસિંહ-સિદ્ધરાજ સંબંધી પ્લેક (૧૧-૧૩) ભૂંસાઈ ગયા છે. ફક્ત એક જ શ્લેક ખે છે. તેમાં કહ્યું છે કે તેણે માળવાના રાજા યશવમોને બંદિવાન કર્યા હતા, તથા તેને પારસમણિ અગર અર્ક મળ્યું હતું તે વડે પિતાની સર્વ પ્રજાનું કરજ આપ્યું હતું. ૧૨ મા શ્લેક ઉપરથી જણાય છે કે ભૂતપ્રેત ઉપર તેની સત્તા હતી. આથી જણાય છે કે, હેમચંદ્રના દ્વયાશ્રય કાવ્યમાં છે તેમ, શ્રીપાલને પણ પિતાના સ્વામીને અલૌકિક સત્તા આપવાની જરૂર જણાઈ હતી. કુમારપાલ સંબંધી પાંચ લેકે, ૧૪થી૧૮, તેણે મેળવેલી બે પ્રખ્યાત જિતની બહુ પ્રશંસા આપે છે. તેમાંની એક, ઉત્તરના, એટલે રાજપૂતાનામાં શાકંભરી સાંભરના રાજા અર્ણોરાજ ઉપર મેળવેલી, તથા બીજી પૂર્વમાં માળવાના રાજા ઉપર મેળવેલી હતી. માળવાના રાજાએ સ્વદેશનું રક્ષણ કરતાં પોતાની જીંદગી ગુમાવી હોય એમ લાગે છે, કારણ કે ૧૫ મા શ્લોકમાં કહ્યું છે કે, તેનું મસ્તક કુમારપાલના મહેલના દ્વાર ઉપર લટકાવ્યું હતું, તથા ૧૭ મા શ્લોકમાં પણ ફરીથી તેનાં છેદાયેલા મસ્તક વિષે લખ્યું છે. આ બન્ને લડાઈઓ બીજાં ઘણાં સ્થળે આપેલી છે. તેમ છતાં આપણું પ્રશસ્તિમાંથી જાણવું જરૂરનું છે કે, તે લડાઈએ વિક્રમ સંવત્ ૧૨૦૮ પહેલાં બંધ થઈ હતી. અત્યાર સુધી, માંડેલના દાનપત્રના આધારે ફક્ત એટલું જ કહી શકાતું હતું કે, અરાજને વિક્રમ સંવત્ ૧૨૧૩ પહેલાં જિતવામાં આવ્યો હતો. હવે આપણે જાણીએ છીએ કે જયસિંહે અગાઉ ગુજરાત સાથે જેડી દીધેલા માળવામાં થયેલો બળ પણ પાંચ વર્ષ વહેલો દાબી દીધું હતું. શ્લેક ૧૯ થી ૨૯ માં બ્રાહ્મણનાં પ્રાચીન રહેઠાણ નગર અથવા આનંદપુર તથા તેને ફરતા કુમારપાલે બંધાવેલા કિલ્લાનાં વખાણુ, તથા તેના લાંબા આયુષ્ય માટેની ઈરછા દર્શાવેલ છે. આ નિંદપુર જેને હાલ સાધારણ રીતે વડનગર અથવા સંસ્કૃતમાં વૃદ્ધિનગર કહેવામાં આવે છે તે વડેદરા રાજ્યના કી ડિસ્ટ્રિકટના ખેરાળ મહાલમાં આવ્યું છે. હ્યુએન સીઆંગના પ્રવાસ (સી-યુકિ, વે ર. પા. ૨૬૮)માં તેના અસ્તિત્વની વહેલામાં વહેલી નેધ છે. ત્યાર બાદ થોડા સમય પછી તેનું નામ વલભીનાં જમીનનાં દાનપત્રોમાં આવે છે. અને જ્યાં શીલાદિત્ય ૬ ઠ્ઠા ધ્રુભટે તેનું (ગુપ્ત)-સંવત ૪૪૭૪નું શાસન કાઢયું હતું તે કદાચ આજ આનંદપુર હાય. ઈ. એ. જે. 9 પા. ૮ અને કે, ઈ ઈ. વ. ૩ ૫. 1ળ વગેર For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૪૦ गुजरातना ऐतिहासिक लेख ગુજરાતના બ્રાહ્માણમાં સૌથી અગત્યની નાગર જ્ઞાતિનું આ અસલ નિવાસસ્થાન છે, એ જાઘણીતું છે. આ જ્ઞાતિ ગુજરાતના રાજાઓ સાથે બહુ મોટી વગ ધરાવતી હતી એ હકીકત ૧૦ મા સૈકાથી સિદ્ધ થતી આવી છે. આ સ્થળનું પ્રાચીન મહત્ત્વ જોતાં, પ્રશસ્તિમાં કહ્યું છે તેમ છે તેની આસપાસ કુમારપાલના રાજ્ય પહેલાં કિલો ન હોય તે એ આશ્ચર્યકારક છે. શ્લેક ૩૦ માં કર્તાનું નામ આપ્યું છે. તેમાં કહ્યું છે કે, શ્રીપાલને જયસિંહ સિદ્ધરાજે બંધુ તરીકે સ્વીકાર્યો હતો, અને તેણે “ વિવાતિ “કવિઓમાં સર્વોપરિ રાજા ને ઈલકાબ ધારણ કર્યો હતે. જયસિંહના રાજકવિ તરીકે “પ્રબંધ” માં શ્રીપાલનું ઘણી વાર નામ આવે છે. “પ્રભાવક ચરિત્ર' માં તેની મુખ્ય કૃતિ તરીકે “વૈરચનપરાજય આપી છે, અને કહ્યું છે કે, શ્રીસ્થલસિદ્ધપુરના રૂદ્રમહાલય તથા દુર્લભરાજ મેરૂ માટે તેણે પ્રશસ્તિઓ લખી હતી. પ્રબંધચિન્તામણિ” માં મેરૂતુંગ, અણહિલવાડ પાટણ પાસે જયસિંહે દાવેલા પ્રખ્યાત સહસ્ત્રલિંગ તળાવની તેણે કરેલી પ્રશંસા વિષે લખ્યું છે. તેને એક કલેક સારડધરે “પદ્ધતિ” ૧૩૩, ૭ (નં. ૩૭૮૯, પીટર્સન)માં લીધેલો છે. આપણી પ્રશસ્તિમાંથી જણાય છે કે તેને રાજકવિ તરીકેને અધિકાર કુમારપાલ પાસે પણ ચાલુ રહ્યો હતો. રાજશેખરના “પ્રબંધકેશ પ્રમાણે, તેના પછી તેને પુત્ર રત્નપાલ આવ્યું હતું. આ પ્રશસ્તિને લેખક નાગર બ્રાહ્મણ પંડિત વાલણ હતું, અને તારીખ વિ. સં. ૧૨૦૮ ના આશ્વિન સુદિ ૫ (?) ગુરૂવાર ઈ. સ. ૧૧૫૦ અને ૧૧પર વચ્ચે આવવી જોઈએ. તે કદાચ ઈ. સ. ૧૧૫૧ ના સપ્ટેબરની ૨૮ ને ગુરૂવાર હશે. - વેણી, એટલે વેણીલાલ અથવા વેણદાસના પુત્ર નાગર જોશી વિષ્ણુજીએ ઉમેરેલા બે શ્લેકે. માંના પહેલા શ્લોકમાં કિલ્લાને જીર્ણોદ્ધાર તથા કેટલાક ભાગોનું સમારકામ અમુક રાજાએ કે જેનું નામ વાંચી શકાતું નથી, તેણે કર્યા વિષેનું વર્ણન છે; તથા જે સ્થળેથી આ શિલા મળી આવેલ છે તે અર્જુનબારિકા, એટલે અર્જુન બારી પણ તેમાં આપેલી છે. બીજામાં તિથિ વિ. સ. ૧૬૮૯ ચૈત્ર સુદ ૧, ગુરૂવાર આપેલી છે. For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ कुमारपालना राज्यनी वडनगर प्रशस्ति अक्षरान्तर ॥ १ ओं || ओं नमः शिवाय || ब्रह्माद्वैतधिया मुमुक्षुभिरमिध्यातस्य बद्धाक्षरै रिछाशक्तिमभिष्टवीभि जगतां पत्युः श्रुतीनां निधेः । या व्यापारित २ संहृतैः स्वसमयं ब्रह्मांपिंडैन्नवैः । क्रीडती मणिकंदुकैरिव स स्वच्छंद माहादते || १[u]' गीर्वाणैव दनुजपरिभवात्प्रार्थितस्त्रायकार्थं । वेधाः संध्या ४ वंशः कोपि ततो बभूव विविधाश्चर्यैकलीलास्पदं । यस्माद्भूमिभृतोपि वीतगणिताः प्रादुर्भवस्यन्वहं । छायां यः प्रथितप्रतापमहतीं घे विपन्नोपि सन् । यो ५ जन्यावधि सर्वदापि जगतो विश्वस्य दत्ते फलं ॥ ३ [ ॥ ] वंशस्यास्य यशः प्रकाशनविधौ निर्मूल्यमुक्तामणिः । क्षोणीपालकिरीटकल्पितपदः श्रीमूलरा ६ नमस्यन्नपि निजलुके पुण्यगंगांबुपूर्णे | सद्यो वीरं चुलुक्याह्नयमसृजदिमं येन कीर्त्तिप्रवाहैः पूतं त्रैलोक्यमेतन्नियतमनुहंरस्येव हेतो फलं श्रीः ॥ २ [I]* ७ ११ जोऽभवत् । यो मूले कलिदावदग्धनिखिलन्यायाद्रुमोत्पादने । यो राजेव करै प्रकामशिशिरैः प्रीतिं निनाय प्रजाः ॥ ४ [ ॥ ] यश्चापोत्कटराजराज्यकमलां स्व ... छंदवेदीकृतां विद्वद्वांघवविप्रबंदिभृतकव्यूहोपभोग्यां व्यधात् यत्खङ्गाश्रयिणीं तदा श्रियमलं युद्धस्फुरद्विक्रमक्रोताः सर्वदिगंतरक्षितिभुजां लक्ष्म्यश्चिरं भेजिरे ॥ ५ [ ॥] सूनुस्तस्य बभूव भूपतिलकश्चामुंडराजाहृयो यद्घद्विपदानगंधपवनाघ्राणेन दूरादपि । विश्रस्यन्मदगंधभद्मकरिभिः श्रीसिन्धुराजस्तथा । नष्टः क्षोणीपतिर्यथास्य यशसां गंधोपि निर्नाशित ॥ ६ [ ॥ ] तस्माद्वल्लभराज इत्यभिधया क्ष्मापालचूडामणि१० यज्ञे साहसकर्मनिमितचमत्कारक्षम मंडलो यत्कोपानलजृंभितं पिशुनया तत्संप्रयाणश्रुतिक्षुभ्यन्मालवभूपचक्रविकसन्मालि ९ *** ८... ... ... ... ... ... ... ... ... न्यधूमेोद्गमः ॥ ७ [ ॥ ]' श्रीमद्दुभराजनामनृपतिश्रतास्य राज्यं दधे । शृंगारेपि निषिणधीः परवधूवर्गस्य यो दुर्लभः । यस्य क्रोधपरामृणस्य किमपि भ्रूवल्लरी भंगुरा १२ सो दर्शयति स्म लारवसुधाभंगस्वरूपं फलं ॥। ८ [ ॥ ] भीमपि द्विषतां सदा प्रणयिणां भोग्यत्वमासेदिवान् । क्षोणीभारमिदं बभा १ २ ४ १ ७६ शार्ङ्गसविठ्ठीडित वांया स्वसमये ब्रह्मांडपिं; सदा स्वच्छंदमा २४६ सरा. वया संध्यां; मनुहरत्येव हेतोः ३ ६ ३ २७ शाहूनविडित वांया दधे विपन्नोपि ४ मूलं; न्यायद्रुमोस्पादने, करैः ५ वांया क्षोणिपतेर्यथा; निर्नाशितः ६ वा जज्ञे निर्मित; पिशुनयत्येतत्प्रयाण ७ पांथे। श्रीमद्दुर्लभराज; निषण्णः क्रोधपरायणस्य; लाट. ४१ For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख १३ ... ... ... ...र नृपति [:] श्रीभीमदेवो नृपः । धारापंचकसाधनकचतुरै स्तद्वाजिभिः साधिता । क्षिप्रं मालवचक्रवर्तिनगरी धारेति को विस्मयः ९[1] त१४ स्माद्भूमिपतिर्बभूव वसुधाकर्णावतंसस्फुरत्कीर्तप्रीणितविश्वकर्णविवरः श्रीकर्णदेवा यः । येन ज्याप्रथितस्वनं च्युतशरं धर्म पुर१५ ... ... ... ... ... स्कुर्वता न्यायज्ञेन न केवलं रिपुगणः कालोपि विद्ध [ : ] कलिः ॥ १० [॥]' दृप्यन्मालवभूपबंधनविधिप्रस्ताखिलक्ष्मापति भक्तयात्कृष्टवितीर्णदर्शनशिव १६ ... ... ... ... [ मू ]त्तप्र[ भ ]वोदयः । सद्य सिद्धरसानृणीकृतजग द्गीतापभानस्थितिज्ञे श्रीजयसिंहदेवनृपंतिः सिद्धाधिरजिस्ततः ॥ ११ [॥] वश्या वेश्म रसा१७ ... ... ... तलं च विलसद्भोगि [ त्वचं प्राविशन् ] | - [ सं ] भोक्तुम-1 - - - - क्षत्राणि रक्षांसि च ॥ यः क्षोणधिरयागिनी च सुमहाभोगां सिषेवे चिरं हेला१८ सिद्धरसाः स [ दा ] क्षितिभुज-- - - - - रे १२ [1]- - [तीतवितीर्ण दाननिवहै: संपन्नपुण्योच्चयः । क्रीडाक्रांतदिगंतराल१९ ... .... ... [ सकल ] - - - - - - -[1] - - - - - - - - - - - - - [॥ १३ ॥ ]' - - - २० ... ... कुलभूप - - - - - - - वलंब - - क्रीडाक्रोड इवोधार वसुधां देवाधिदेवाज्ञया । देवः [ सोथ ]कुमारपालनृपतिः श्रीराज्यचूडाम२१ ... ... ... ... ... ... ... णि -- र्गादवतीर्णवान् हरिरित ज्ञातः प्रभावाजनैः ॥ १४ [॥ ] अर्णोराजनराधिराजहृद[ ये ]क्षि[ प्त्वै ] कबाणव्रजाश्चयोतल्लोहिततर्प२२ णादमदयचंडी भुजस्थायिनी । द्वारालंबितमालवेश्वरशिरः पझेन यश्चाहरल्लीला पंकजसंग्रहव्यसनिनी चौलुक्यराजान्वयः ॥ १५ [1] २३ शुद्धाचारनवावतारसरणिः संधर्मकर्मक्रमप्रादुर्भावविशारदो नयपथप्रस्थानसार्था धिपः । यः संप्रत्यवतारयन् कृ. २४ ... ... ... तयुगं योगं ~ * लंघयन् [ म न्ये संहरति स्म भू[ मि ] - वलयं कालव्यवस्थामपि ॥ १६ [ ॥ ] प्रत्यू- - - खंडितांगुलिद[ लै ]: पर्युल्लस [त्पल्ल ]. १वांया वसुधाकर्णावतंसः २ वांय शिवो मूर्तः सद्यः; जगद्गीतोपमान; नृपतिः; सिद्धाधिराजस्ततः असमां મુકેલા અક્ષરે બહુ સ્પષ્ટ નથી. ૩ . ૧૨ અને ૧૩ની સ્થિતિ ઘણી ખરાબ હોવાથી તેમાં સુધારાવધારા सूयवानु यो धारते। नथी. ४ याया पाना श३माता अक्षरे हाय यः स्व. श. ५ वांया ब्रजचंडी. समानामा परी तहन यास नथी. पांय। सद्धर्म; कलेलंघयन .. For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ ४३ कुमारपालना राज्यनी वडनगरप्रशस्ति २५ ..... ... वी नष्टोदीच्यनराधिपोजितसितछत्रैः प्रसूनोज्वलः । छिन्न__प्राच्यनरेंद्रमालिकमलै प्रौष्यत्फलद्योतित छाया दूरमवर्द्धयन्निज२६ .... .... कुले यस्य प्रतापद्रुमः ॥ १७ [॥] आचारः किल तस्य रक्षण विधिविनेशनि शितप्रत्यूहस्य फलावलोकिशकुनज्ञानस्य म[त्रान्वयः । २७ .... .... .... देवीमंडलखंडिताखिलरिपोर्युद्धं विनोदात्सवः । - श्रीसोमेश्वरदत्तराज्यविभवस्याडंबरं वाहिनी ॥१८ [] राज्ञानेन च भुज्य-~~ २८ ... .... ... .... भगा विश्वंभरा विस्फूरद्रनद्योतितवारिराशिरशनां ____ शीताद्रिविंध्यस्तनीं । एता भूषयदस्थिकुंडलमिव श्रुत्याश्रयं ष्टता विभ्रा[ णा ] » २९ .... .... गराह्वयं द्विजमहास्थानं सुवर्णोदयं ॥ १९ [॥] आब्रह्मादि ऋषिप्रवर्चितमहायज्ञक्रमोत्तंभितैयूपैर्दत्तकरावलंबनतया पादव्यपेक्षाच्युतः । ३० धोत्रैव चतुयुगेपि कलिनानंदः परिस्पंदते तेनानंदपुरेति यस्य विबुधैर्नामांतरं निर्मि: तं ॥ २० [ ॥ ] आश्रातद्विजवर्गवेदतुमुलैर्बाधिर्यमारापि३१ ... ... ... ... तः शश्वद्धोमहुताशधूमपटलरांध्यव्यथां लंभितः । नानादेवनिकेतनध्वजशिसाघातैश्च खंजीकृतो यस्मिन्नद्य कलि स्वकालविहितोत्सा३२ ... ... ... ... ... ... हापि नोत्सर्पति ॥ २१ [॥] सर्पद्विप्रवधूजनस्य विविधालंकाररत्नांशुभिः स्मेराः संततगीतमंगलरवैर्वाचालतां प्रापिताः । अस्तांतोत्सवलक्ष्यमाण३३ ... ... ... ... विभात्कर्षप्रकाशस्थितौ मार्गी एव वदंति यत्र नृपतेः - सौराज्यसंपद्गुणं ॥ २२ [1] अस्मिन्नाकराक्षमापद्विजजनस्त्राणं करोत्यध्वरै रक्षां शांतिकपौष्टिकै वितनुते ३४ ... ... ... ... भूपस्य राष्ट्रस्य च । मा भूतस्य तथापि तीव्रतपसो बाधेति भक्तया नृपो । वप्र विप्रपुराभिरक्ष[ण]कृत निर्मापयामास सः २३ [1] अस्मिन्वप्रगुणेन तोय ... निलयाः प्रीणंति लोकं जलैः कामं क्षेत्रभुवोपि वप्रकलितास्तन्वंति धान्यश्रियं । एवं चेतसि संप्रधाय सकलब्रह्मोपकारेछया । चक्रे वप्र. विभूषितं ....१ प्रथम अवा२५ मां से: ५६ धारा हाय सेभ हेमाय छे. पायो पोज्झित; मौलिकमलैः पुष्यत् अथवा शुष्यत् ; द्योतितच्छायां. २ वायो विधिवि; ज्ञानं तु; विनोदोत्सवः 3 पाया भुज्यमानसुभगा; रशना; स्तनी; एषा; तिष्ठति; नगराह्वयं. ४ पायो कलिता. ५ पाया अश्रान्त; आरोपितः; शिखाघातैश्च; कलि:; त्साहोपि। वांया विभवोस्कर्ष ७ पायो अस्मिन्नागर वंशजद्विज; पौष्टिके वि; वप्रं. For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ३६ ... ... ... पुरमिदं चौलुक्यचूडामणिः ॥ २४ [॥ ] पादाक्रांतरसा तलो गिरिरिव श्लाघ्यो महाभोगतः शृंगारीव तरंगिणीपतिरिव स्फारोदयद्वारभूः । ३७ स्सर्पत्कपिशीर्षको जय इव क्रव्यादनाथद्विषां नारीवर्ग रावेष्टकांत[रु ]चिरः सालोयमालोक्यते ॥ २५ [1] भोगाभोगमनोहरःपणशतैरुत्तुंग३८ ... ... ... ... ... गतां धारयन् यातः कुंडलितां च यज्ञपुरुष स्याज्ञावशेनागतः । रत्नस्वर्णमहानिधि पुरमिव त्रातुं स शेषस्थितः प्राकारः सुधया सितोप३९ ... ... ... लशिराः संलक्ष्यते वृत्वान् ॥ २६ [॥ ] काम कामस मृद्धिपूरकरमारामाभिरामाः सदा । स्वच्छंदस्वपततत्परैर्द्विजकुलैरत्यंतवाचालिताः। ४० उत्सर्पगुणशालिवप्रवलयप्रीतैः प्रसन्ना जनैः । रत्रांताश्च बहिश्च संप्रति भुवः शोभा द्भुतं बिभ्रतिः ॥ २७ [॥] लक्ष्मीकुलं क्षोणिभुजो दधानः प्रौ४१ ... ... ... ढोदयाधिष्टितविग्रहोयं । विभ्राजते नागरकाम्यवृष्टि वप्रश्व चौलुक्यनराधिपश्च ॥ २८ [1] यावत्पृथ्वी पृथविरचिताशेषभूभृन्निवेशा। यावत्कीर्तिः सगरनृपतेर्विद्यते सागरोयं । तावन्नंद्याद्विजवरमहास्थानरक्षानिदान श्रीचौलुक्यक्षितिपतियशः कीर्तनं वप्र एष ॥ ४३ ... ... ... ... ... ... ॥२९ [1] एकाहनि [ष्प ] न्नमहाप्र-धः श्रीसिद्धराजप्रतिपन्नबंधुः । श्रीपालनामा कविचक्रवर्ती प्रशस्तिमेताम करोत्प्रशस्तां ॥ ३० [1] ४४ संवत १२०८ वर्षे आश्विन शुदि [ प ] गुरौ लिखितं नागरब्रामणपंडितवाल__णेन ॥ चौलुक्य[ नाम्ना ह्य ]धिपेन कारिता प्रतोलिका या४५ ... ... ... ... [र्जु ]न [ बा ]रिकोपनत् । पुनर्नवीना लतफहा त-वेगमिर्जाने ~ - नेन नृपेण कारिता ॥ १ [] चैत्रमासे शुभ्ने पक्षे प्रति पद्गुरुवासरे । नंदाष्टनृपे ४६ ... १६८९ वर्षे प्रशस्तिलिखिता पुनः ।। २ [1]" नागरब्राह्मणजोशीवेणी सुतन विष्णुजीकेन लिखिता प्रशस्ति ॥" शुभं भवतु ॥ छ ।। १ वांया संप्रधाय सकलं. २ पाये। इवेष्टकातरुचिरः ३ पायो फणशतैरुत्तुंगता; पुरमिदं; शेषः; वृत्तवान् ४ पांय स्वच्छंदः स्वन मथवा स्वर; अत्रांतश्च बहिश्च; बिभ्रति. ५६न्द्र१० वय धिष्ठित; वृष्टिवप्रश्च ६४मन्दाक्रान्ता वान्या निदान; एषः ७७६ नात. वांया महाप्रबन्धः । वायो संवत्. असमानावना भयो सनया, અને ૨ અથવા ૩ હોય. ૯ ઇદ વંશસ્થ અને ઇન્દ્રવંશાને ઉપજાતિ. વાંચે વારિોપ ૧૦ છંદ અનુષ્યભ मी तिना पडमा यरमा : ५६ मधु छे. या प्रशस्तिलिखिता. ११ वांय सुतेन प्रशस्तिः. For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ कुमारपालना राज्यनी वडनगरप्रशस्ति ભાષાન્તર છે ! ! ! શિવને નમસ્કાર હો. (પ્લેક. ૧) હું ત્રિભુવનના સ્વામિ અને વેદના નિધિની–જેનું અદ્વૈત બ્રહ્મપેઠે શાન્તિથી મુમુક્ષપુરૂષ ધ્યાન કરે છે તેની સંકલ્પશક્તિ જે પોતાના સમયમાં ઉત્પન્ન કરતી અને નાશ કરતી રતનજડિત પિંડ જેમ નવાં બ્રહ્માંડપિંડે સાથે ક્રીડા કરતાં વચ્છેદ મુજબ પિતે આનન્દ લે છે તે શક્તિની સ્તુતિ કરું છું. (૨) દનુના પુત્રોના અપમાન સામે રક્ષક માટે દેવે વડે પ્રાર્થના થવાથી વેધસે(બ્રહ્માએ), જે કે સંધ્યાની પૂજા કરવાની તૈયારીમાં હતા છતાં તેના ગંગાના પવિત્ર જળથી ભરેલા ચુલમાં (ઘડામાં) સહસા પોતાના યશના પૂરથી ત્રિભુવનને પાવન કરતે ચુલુક્ય નામને વીર સર્યો. ખરે ખર હેતની શ્રી તેનાં ફળને પિતા જેવું જ ઉત્પન્ન કરે છે. - (૩) તેનામાંથી અનેક અદ્દભુત કૃત્યેની એક જ રંગભૂમિ સમાન, જેમાં અસંખ્ય નૃપે પણ નિત્ય દેખાય છે, જે તેની પડતીના સમયમાં પણ ઉજજવળ છે જે વિખ્યાત વિકમથી મહાન છે અને જે સદા અખિલ જગતમાં પ્રત્યેક જનને (સામાન્ય જનને) સુખ આપે છે તે વંશ પ્રકટ. . (૪) શ્રી મૂળરાજ, જે નૃપના મુગટ પર ચરણ મૂકતે, તે પિતાના કુળના યશની પ્રજાની વૃદ્ધિ કરવામાં અમૂલ્ય મુક્તામણિ હત–તે કે જે કલિયુગના દાવાનલથી ભસ્મ (દગ્ધ) થએલા ન્યાય વૃક્ષના મૂળ સમાન થયું હતું અને જેણે સાચા નૃપને ઉચિત અતિ મૃદુ કરેથી પિતાની પ્રજાને અનુરાગ પ્રાપ્ત કર્યો. (૫) વેચ્છાથી બન્યવાન કરેલા ચાપોત્કટ નુપની લહમીને વિદ્વાન, પિતાના બધુજન હિ, કવિ અને જૂના ઉપભેગની વસ્તુ બનાવી. યુદ્ધમાં પ્રબળ પ્રતાપવાળા શૌર્યથી પરાજય પામી ને અન્ય સમસ્ત મંડળના નૃપની દિગ્દવીઓ તેની અસિની શ્રીને ચિરકાળ વળગી રહી. (૬) તેને રાજાઓમાં અગ્ર અલંકાર સમાન ચામુણ્યરાજ નામે પુત્ર હતે. ચામુણ્ડના ઉત્તમ માતંગના મદથી સુગંધિત લહરિઓ દરથી પણ સંધીને તે મદગંધથી દબાઈ ગયેલા પોતાના માતંગ સહિત શ્રી સિદ્ધરાજ નાશી ગયે, અને એવી રીતે અદષ્ટ થયો કે તે રાજાના યશનાં સર્વ ચિહ્નો પણ નાશ પામ્યાં. (૭) તેમાંથી ભૂમંડળને સાહસેથી વિસ્મય પમાડનાર વલ્લભરાજ નામે નૃપમાં ચૂડામણિ જન્મ્યા હતા. તેના પ્રયાણના શ્રવણથી કંપિત થયેલા માલવ નૃપના રાજ્યમાંથી નીકળતે અતિ શ્યામ ધૂમ્ર તેના કોપાગ્નિને પ્રસાર પ્રકટ કરતે. (૮) તેના પછી તેના ભાઈ શ્રી દુર્લભરાજ રાજાએ રાજ્ય કર્યું જે અનુરાગ હોવા છતાં પર વધુને દુર્લભ હતા. જ્યારે તે દેધથી ભરાયે ત્યારે પિતાની વળેલી ભ્રમરે જરા ચઢાવી, જેથી તરત જ લાટ પ્રદેશના નાશરૂપી પરિણામ આવ્યું. (૯) પછી પોતાના શત્રુઓને ભીમ (ભયંકર) હતો, છતાં મિત્રોને નિત્ય ઉપભોગ આપનાર, શ્રી ભીમદેવ નૃપે, ભૂપ તરીકે ભૂમિના આ ભારનું વહન કર્યું ધારા (પાંચ કદમ) સાધનામાં પરમ ચતુર તેના અને માલવ ચક્રવર્તિનું રાજનગર ધારા સત્વર પ્રાપ્ત કર્યું તેમાં શું આશ્ચર્ય હતું? ૧ ચુલુયના સર્જન સંબંધે, સરખાવો વિક્રમાંક દેવચરિત સર્ગ ૧ ૩૬,૩૯ વગેરે. તેને ઉત્પત્તિ હેતુ બ્રહ્માને ચુલુક છે, અને તે પવિત્ર હોઈ તેમાંથી માત્ર પવિત્ર વીરપુરૂષ જ ઉત્પન્ન થાય છે ૨ : પ્રામિિરરઃ ને અર્થ અલબત “અતિ શીતલ કિરણોથી’ એમ થાય છે ૩ જુઓ સુકd સંકીતન પા, ૧૧ ૪ માર આંહિ નપુંસકલિંગમાં વપરાયું છે. પરંતુ તે પુગ છે. માર નં આપણે લખવું જોઇએ. For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ --- गुजरातमा ऐतिहासिक लेख (૧૦) તેમાંથી ભૂમિના કર્ણને અલંકાર, પિતાને ઉજજવળ યશ( ની વાર્તાઓ)વડે વિશ્વના શ્રતિપંથ (કર્ણ) પ્રસન્ન કરનાર શ્રી કર્ણ નૃપ ઉદ્ભવ્યો. તે ધર્મ એ ધર્મને પિતાની સમીપમાં ઢાલ જેમ મૂકી (પિતાની ધનુષ્યની) દેરીના મહાન્ રણકારથી અને શની વૃષ્ટિથી કેવળ શત્રુગણુને નહીં પણ કલિયુગને પ્રહાર કર્યો." (૧૧) તેમાંથી, શ્રી સિંહ દેવ-સિદ્ધાધિરાજ ઉત્પન્ન થયે જે મદભરેલા માલવ નૃપને બન્યવાન કરવાના કૃત્યથી પૃથ્વીના સર્વ નૃપને ભયભીત કરનાર હતું, જે ભક્તિથી તેના તરફ આષએલા તરફ દર્શનમાં શુભ હતા જે પ્રભાવ વૃદ્ધિને અવતાર હતો અને જેનું સિદ્ધ રસથી ત્રણમાંથી મુક્ત કરેલી પ્રજાથી સદા ઉપમાના પ્રમાણ સમાન ગાન થતું હતું.' ૧૪) ••• . .. જેણે વિષ્ણુની પેઠે વરાહ રૂપે, દેવાધિદેવની ૭ આજ્ઞાથી પૃથ્વીને ઉદ્ધાર કર્યો, શ્રીરના રાજ્યમાં ચૂડામણિ સરખે અને અતિ પ્રતાપથી સ્વર્ગમાંથી આવતરેલા હરિ સમાન જાથી ગણુ મહારાજ કુમારપાલ નૃપ હતો. (૧૫) ચૌલુક્ય નૃપના કુળના આ વંશજે નરાધિરાજ અરાજના હૃદયમાં શોની એક વૃષ્ટિ કરી. અને તેને કર પર બેઠેલી ચંડી દેવીને વહેતા રક્તથી સંતુષ્ટ કરીને મસ્ત કરી અને જ્યારે તેણીને પંકજ રૂપી રમકડાની અભિલાષ થઈ ત્યારે તેના દ્વાર પર લટકાવેલા માલવનૃપના શર પવથી તેણીને વિસ્મિત કરી. (૧૬) શુદ્ધ આચારને નવેસર ઉતરી આવવાને માર્ગ, સદ્ધર્મનાં કર્મોને પ્રાદુર્ભાવ કરવામાં ચતુર નયને માર્ગે જવામાં સાર્થવાહ, એ જે રાજા હાલ કૃતયુગને પ્રવર્તાવતા અને કલિયુગને હાંકી કાઢતે કેમ જાણે કે ભૂમિમંડળને જ નહીં પણ કાલવ્યવસ્થાને પણ વશ કરે છે. (૧૭) કાપેલી આંગળીએ જેનાં પલ્લવે છે. નાશ પામેલા ઉદીચ્ય નૃપનાં તજાએલાં કત છગે જેનાં પપે છે, પ્રાચ્ય નરેંદ્રને કપાયેલાં મસ્તકે જેનાં ભીનાં ફળે છે એવા જેના પ્રતાપક્રમે પિતાની છાયા ખૂબ વિસ્તાર છે. #(૧૮) ગણેશે જેનાં વિદનોને નાશ કર્યો છે એવા એ રાજાની રાજ્યરક્ષણની વ્યવસ્થા માત્ર બાહ્યાચાર છે. કળ જોઈ શકનારું શકન જ્ઞાન જેને છે એવા એ રાજાને મંત્ર છે. ... ... દેવીઓએ જેના બધા શત્રુઓને હણ્યા છે એવા એ રાજાને યુદ્ધ માત્ર વિનંદનો ઉત્સવ છે. શ્રી સોમેશ્વરે જેને રાજ્યવિભવ આપે છે, એવા એ રાજાનું લશ્કર માત્ર ભૂષણ હતું. (૧૯) એ રાજાથી ભગવાવાથી સુભગ બનેલી, ખુરી રહેલાં રત્ન વડે પ્રકાશિત સમુદ્ર રૂપી રચનાવાળી, હિમાચલ અને વિધ્ય પર્વતે રૂપ સ્તનવાળી, આ પૃથ્વી દ્વિજનું મહાનિવાસસ્થાન, ઉત્તમ વર્ણની આબાદાનીવાળું એવા નગરને ભૂષણરૂપ અસ્થિકુંડળની માફક શ્રુતિ-આશ્રય ( =૧ કર્ણમાં આશ્રય પામેલું, ૨ વેદનો આશ્રય) બનાવીને ધરી રહી છે. (૨૦) બ્રહ્માદિક ઋષિઓએ કરેલા મહાયોને અવસરે ઉભા કરેલા યજ્ઞસ્તંભેએ આપેલા ટેકાને લીધે પગની ગરજ વિનાને બનેલે ધર્મ એ નગરમાં ચારે યુગમાં આનંદથી વિકસી રહ્યો છે, તેથી એ નગરને દેએ આનંદ એવું બીજું નામ આપ્યું છે. વનું તાપ - ૧૩ એટલા “ ચી દેવીને હમચંડ પ્રતાપ હતા . એ ગ્ર ૫ કવિનું તાત્પર્ય એ છે કે કણે માત્ર ધર્મે વિજયો જ કર્યા અને જે તેણે પવિત્ર નીતિને અનુસરવાથી કલિને ખપે. ૬ બ્લેક ૧૨ અને ૧૩ એટલા બધા ભત્ર છે કે તેને અનુવાદ થઈ શકે તેમ નથી, ૭ “શિવ’ હોવાને સંબવ છે૮ શ્રીમાન રાજાઓમાં ઉત્તમ' ૯ ચંડી દેવીને હમેશાં રકતથી ખાસ કરીને નરરતથી પ્રસન્ન કરવી જોઈએ. રાજાના કર ઉપર બેઠેલી કહેવાય છે તેનું કારણ એ કે તે “ચંડ પ્રતાપ” હતા. * આ શ્લોકનો અર્થ એ. ઈ. માં આપે છે તે સ્વીકારી શકાય એવો નથી, એ ગ્રન્થમાં આ શ્લોકના બીજા ચરણમાં જ્ઞાનત્ય ને સ્થાને જ્ઞાન 1 પાઠ સૂચવે છે એ પણ એક ભૂલ છે. પ ક્ષાઘુતઃ =પગની અપેક્ષાથી રહિત, એ. ઇ. માં ભાષાંતર આપ્યું છે તે અગ્ય લાગે છે, For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ कुमारपालना राज्यनी वडनगरप्रशस्ति (૨૧ ) દ્વિજવર્ગના અશ્રાન્ત વેદઘાષથી ડેરા ખનેલે, અવિરત હામના અગ્નિના ધુમાડાએથી અંધાપાને પામેલા, અનેક દેવમંદિરોની ધ્વજ શિખાએના આઘાતથી લેા ખનેલા, કલિયુગ, પેાતાના સમય હાવાથી ઉત્સાહયુક્ત હાવા છતાં, આજે એ નગરની સમીપ આવી શકતા નથી. ( ૨૨ ) વિપ્રવનિતાએના વિવિધ રત્નાલંકારની ફેલાઈ રહેતી પ્રભા વડે હસતા, અને સતત ગીતધ્વનિથી વાચાળ બનેલા માગેર્યાં જ એ નગરમાં, અવિરત ઉત્સવમાં દૃષ્ટિએ પડતા ખ્વાળ વિભવને પ્રકટ કરીને, રાજાની સૌરાય–સંપત્તિને જાહેર કરે છે. ૪૭ ( ૨૩ ) એ નગરમાં દ્વિજજન યજ્ઞા વડે દેવાનું પણ રક્ષણ કરે છે અને શાન્તિક પૌષ્ટિક કર્મ વડે ભૂપની અને રાષ્ટ્રની પણ રક્ષા કરે છે; છતાં એના તીવ્ર તપને ખાધ ન આવે એ હેતુથી એ રાજાએ વિપ્રપુરના રક્ષણ અર્થે કાટ બંધાન્યા છે. (૨૪) એ કાટના પ્રભાવ વડે આ નગરમાં જલાયા જળથી લેાકને તૃપ્ત કરે છે, અને એ કાટથી રક્ષાએલી ક્ષેત્રભૂમિ પણ પુષ્કળ ધાન્યસંપત્તિ ઉપજાવે છે, એ વાત મનમાં ધરીને, સકલ બ્રાહ્મણની ઉપર ઉપકાર કરવાની ઇચ્છાથી, ચૌલુકયડામણિએ આ નગરને કાટથી વિભૂષિત મનાવ્યું. (૨૫) આ દિવાલ તેના પાયા રસાતલમાં જતા હૈાવાથી ગિરિ સમાન છે; તે મહા આ ભાગથી શ્લાઘ્ય હાઈ મહાલેગથી શ્લાઘ્ય શૃંગારી સમાન છે; તે મહાન ઉન્નતિની પ્રાપ્તિનું સાધન હાવાથી સાગર સમાન છે; કપિનાં શિર તેમાંથી દેખાતાં હાવાથી રાક્ષસેાના પતિ( રાવણ )ના રિપુઓના વિજય સમાન છે; ઈષ્ટકાઅન્તથી રૂચિર હેાવાથી ઈાકાન્ત રૂચિર નારી વર્ગ સમાન છે. (૨૬) આ ગાળ દિવાલ જેનું શિલાશિર ચુનાના લેપથી શ્વેત છે, તે, ગુંચળાંના ઢથી મનહર, શત કૂણુ ઉંચી કરનાર, કુંડળી રૂપમાં ગાળ વીંટાઈ જનાર, યજ્ઞપુરૂષ( વિષ્ણુ )ની આજ્ઞાથી રસાતળમાંથી આવનાર અને રત્ના(ઉચ્ચ જાતિના જના )ના નિધિ સમાન તેના નગરની રક્ષા અર્થે અહીં વસનાર શેષ ( નાગ ) સમાન દેખાય છે. ( ૨૭) કામની વૃદ્ધિ કરનાર લક્ષ્મી સમાન સુંદર નારીએ વડે નિત્ય રમ્ય ખની, શ્રુતિનાં ગાનપરાયણ દ્વિજોનાં મંડળથી અતિ ગતિ થઈ, અને પરમગુણુ સંપન્ન આવૃત કરતી ઉચ્ચ દિવાલથી પ્રસન્ન થએલા જનાથી ઉજ્જવળ થએલી અંદર અને બહારની ભૂમિ અહીં હવે અક્રૂ ભુત શે।ભા ધારે છે. (૨૮) ચૌલુકય નૃપ અને પ્રૌઢ અંગ ધારનાર અને નાગરાને અભિલાષિત વરની વૃષ્ટિ કરનાર નૃપથી બંધાવેલા લક્ષ્મીનું ગૃહ ધારણ કરતા આ કેપ્ટ પ્રકાશે છે. (૨૯) પૃથુથી નિર્માણ થએલા સ્થાનમાં જયાં સુધી સર્વે પર્વતાને ભૂમિ ધારશે, સાગર અને સગર નૃપના યશ જ્યાં સુધી ટકશે ત્યાં સુધી દ્વિજેના ધર્મસ્થાનના રક્ષણના પરમ હેતુ અને શ્રી ચૌલુકય નૃપના યશની પ્રતિમા સમાન આ કાટ ટકી ( કાયમ ) રહેા. (૩૦) કવિ ચક્રના શ્રીપાલે, જેણે આ મહાન રચના એક દિનમાં પૂર્ણ કરી અને જે સિદ્ધરાજથી ભાઈ તરીકે લેખાયા હતા તેણે, આ ઉત્તમ પ્રશસ્તિ કરી છે. સં. ૧૨૦૮ આશ્વિન શુ. ૫ (?)ને ગુરૂવારે નાગર બ્રાહ્મણ પંડિત વાલણુથી લખાયું, ૧ મૂળમાં નારાક્ષમાપ મા પાડે છે અને પ્રસિદ્ધ કર્યા “ નાગવંશજ્ઞ '' એવા સુધારા સૂચવે છે, જે તદ્દન અયુક્ત છે—ર્ણ અને અર્થે ભષ્ટિએ. ખી ીતે સદ્દામવ એવા જ મૂળ શુદ્ધ પાડ હશે એ નિ:શંક છે. છે. For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૪૮ ચૌલુક્ય રાજા કુમારપાલના સમયનો મારવાડમાં બાડમેરા પાસે કેરાડુ ગામનો શિલાલેખ. સંવત્ ૧૨૦૯ માઘ વદિ ૧૪ શનિવાર મારવાડમાં બાડમેરા તાબે હાથમે નજીક કેરાડુ ગામ છે. ત્યાં ઘણાં દેવળે મકાન વિગેરેનાં ખંડેરો છે. તેમાંના એકમાં આ લેખ એક પત્થરના થાંભલામાં કોતરેલો મળી આવ્યું હતું. આ ધળો પર . અને હવા તથા બીજા કારણોથી તેને ઘણું નુકશાન થયેલું જણાય છે, એટલે તે પર લેખ બરાબર ઉકેલવો મુશ્કેલ થાય છે. પથરનું માપ ૧૭ ફૂટ*૧૭ ફૂટ છે. અને તેના ઉપર સંસ્કૃત ભાષામાં હાલની દેવનાગરી લિપિમાં ૨૦ પંક્તિઓ લખેલી છે. લેખની મતલબ એવી છે કે અમક પવિત્ર દિવસે કેઈએ પણ વધ કરવે નહીં. છતાં આ વધ કરનારા રાજ્યકતંબને કોઈ હશે તે તેને દંડની શિક્ષા થશે, અને અન્ય કોઈ હશે તે તેને દેહાંત દંડની શિક્ષા થશે. આ હકમ ગુજરાતની ગાદી ઉપર બેઠા પછી થોડા જ સમયમાં રાજા કુમારપાલે કાઢયો હતે. લેખની તારીખ સંવત્ ૧૨૦૯ ઈ. સ. ૧૧૫૩ છે. ૧ ભા. પ્રા. સં. ઈ. પા. ૧૭૨ For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ कुमारपालनाः मबनो केराडु गामनो शिलालेख अक्षरान्तर १ संवत् १२०९ माघवदि १४ शनौअवेहश्री...... राजाधिराजप २ रमेश्वरउमापतिवरलब्धप्रौढप्रताप...... निर्जितसकलराज ३ भूपालश्रीमत्कुमारपालदेवविजयराज्ये...... पश्रीमहादेवे श्री ४ श्रीकरणादौ समस्तमुद्राव्यापारान् परिपं ..... प्रभुप्रसादावा ५ सश्रीकिराटकूपलाटहदशिवा...... महाराजश्रीआलण ६ देवः शिवरात्रिचतुर्दश्यां शुधिर्द ...... पापे यशोऽति ७ वृद्धये प्राणिनामभयप्रदानम ...... राजतरावृत्ति ८ कसमस्तप्रकृतीनं संबोध्य अभय...... याशिरुभय ९ यो पक्षयोः अष्टमीएकादशीचतुर्दशी...... हश्रेयोऽनंत १० रं एतासु तिथिषु नगरत्रयेऽपि जी(व )......जाचव्यतिक्रम्यजी ११ वानां वधं कारयति करोति वासव्यापा...... आचंद्रार्क याव १२ त् केनापि न लोपनीयं अपरं पुरोहितार्थ ...... सर्वैरपरैश्च ए १३ षा अमारिरूढिः प्रमाणीकार्या ॥ य ...... कालेन क्षीयते १४ फलं ॥ एष (त ) स्याभयदानस्य क्षयं...... त्वस्य प्रदत्ताभ १५ यदक्षिणा न तु विप्रसहस्रेभ्यो...... कोपि पापिष्ठतरो जी १६ ववधं कुरुते तदा सपंचद्रम्मैदंडनीयः.. ... नाहराज्ञि कस्यैको १७ द्रम्मोस्ति स्वहस्तोयं महाराजश्रीअल्हणदेवस्य...... महाराजपुत्रश्रीकल्हण १८ देवमतमेतत् ॥ + महाराजपुत्रसांधिविग्रहिक ठ० खेलादित्येनलि१९ खितमिदं ॥ श्रीनद्रलपुरवासिप्राग्वाटवंशप्रभूतशुभंकराभिधानः श्रावकः तत्पुत्रौ क्षि २० तितले धर्मतया विख्याता पूतिगशालिगौ ताभ्यामतिकृपापरावाराभ्यां प्राणिनाम भयदानशा २१ सनं विज्ञप्य करापित( कारित )मिति ॥ छ ॥ ऊत्कीर्ण गजाइलेन १ ती: २ वि. For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર સંવત ૧૨૦૯ મહાવદિ ૧૪ શનિવારે આજે . . . રાજાધિરાજ શ્રીમાન કુમારપાલદેવના વિજયશાલી રાજ્યમાં જેણે સર્વ નૃપને પરાજય કર્યો છે .. . .. પાર્વતિના સ્વામી શંકરના પ્રસાદથી પ્રાપ્ત કરેલા પોતાના મહાન પ્રભાવથી ... જ્યારે શ્રીમહાદેવ શ્રીશ્રીકરણ આદિ કાર્યો કરે છે . શ્રી કીરત, લાટ, હદ, પ્રભુના પ્રસાદથી પ્રાપ્ત કરેલાં.. મહારાજશ્રી આલનદેવ શિવરાત્રિ ચતુર્દશિના પવિત્ર દિને (શિવની મન માનીતી રાત્રિએ) . . (તેના) યશની મહા વૃદ્ધિ અર્થે પ્રાણીઓનાં જીવિતનું અભયદાન આપ્યું . . . સર્વ કારભારીઓને તેનો મહિમા સમજાવી ... ... બન્ને પક્ષની (૫ખવાડીની) અષ્ટમી, એકાદશી, ચતુર્દશીને દિને ... ... અને આ તિથિઓએ ત્રણ શહેરમાં પણ .. .. જે કઈ પશુને વધ કરી અથવા વધ કરાવી આજ્ઞાનું ઉલ્લંઘન કરે તેને મારી નાંખવે જઈએ ... » સૂર્ય અને ચંદ્રના અસ્તિત્વકાળ સુધી કેઈએ આ આજ્ઞાને લેપ કર નહીં ... પછી બીજા હિતાર્થે ... ... અન્ય સર્વ પ્રાણીઓના પ્રાણને માન આપવાની આ રૂઢિ અનુસરવી જોઈએ . . ફળ સમય જતાં નાશ પામે છે. (પણ) આ અભયદાન કદિ પણ નાશ પામશે નહીં ... . આ સહસ્ત્ર બ્રાહ્મણને પણ નહીં તેવા આ પિતાનાથી થયેલા અભય દાન ... ... જે કેઈ મહા પાપી કેઈ પશુને વધ કરે તે તેને ૫ (પાંચ) દ્રમ્મ દંડ કર .. ... કહે છે. રાજવંશને પુરુષ એક દ્રમ્મ આપશે. આ (ખંજરની નિશાની) મહારાજ શ્રી આલણદેવના સ્વહસ્ત છે. • • (તેને) પુત્ર મહારાજશ્રી કેહણદેવ પણ તે જ મતને છે. તેને પુત્ર મહારાજ .... મહાસાંધિવિગ્રહિક ઠકર ખેલાદિત્યથી આ લખાયું છે. શ્રીનલપુરનિવાસી, પ્રાગ્વાટ વંશમાં જન્મેલા શ્રાવક શુભંકરના અખિલ જગમાં ધાર્મિકતા માટે વિખ્યાત અને દયાળુ પુત્ર પુતિગ અને શાલિગથી આ પ્રાણુઓનું અભયદાન જાહેર થયું છે. ગજાઈલથી આ શાસન કરાયું હતું. For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૪૯ ગિરનારના લેખે. નં. ૧૬ વિ. સ. ૧૨૧૫ ચૈત્ર. સુ. ૮ (નેમિનાથના મંદિરના ઉત્તર દરવાજા તરફ ઘડી ધડુકાના મંદિરમાં જવાના નાના દરવાજાની પાસેના ઓરડામાં પશ્ચિમ ભીંત ઉપર દક્ષિણ તરફ). अक्षरान्तर १ संवत १२१५ वर्षे चैत्रशुदि८ रवावयेह श्रीमदुजयंततीर्थे जगतीसमस्तदैवकुलिकासत्कछाजाकुवालिसंवि२ रणसंघविठ. सालवाहणप्रतिपत्या सू० जसहडउ० सावदवेन परिपूर्णा कृता ॥ तथा ठ. भरथसुत ठ. पंडि[त] सालि ३ वाहणेन नागजरिसिरायापरितः कारित [ भाग ] चत्वारि बिंबीकृत ४ कुंडकर्मातर तदधिष्ठात्री श्रीअंबिकादेवीप्रतिमा देवकुलिका च निष्पादिता ॥ ભાષાંતર સ્વસ્તિ શ્રી સંવત ૧૨૧પ, ચૈત્ર શુદિ ૮ રવિવારે.” આજે અહીં શ્રીમદ્દ ઉજજયન્ત તીર્થસ્થાને સંઘવી ઠાકર સાલિવાહનની અનુમતિથી શિહિ૫ જસહદ અને સાવ દેવે સમસ્ત જૈન દેવની પ્રતિમાઓ પરિપૂર્ણ કરી છે. તથા ભરથના પુત્ર પંડિત સાલિવાહને “નાગજરિસિરા” અથવા હાથીકુંડ દિવાલથી ઘેરી લીધેલ છે. જેમાં ચાર પ્રતિમાઓ મૂકી છે. ઉપરના કહેલા કુડ પછી તેના પર શ્રીઅંબિકા દેવીની પ્રતિમા અને મૂર્તિઓનું મંડળ ઉભાં કર્યો છે. ૧ પી. બી. એ. બે, પા. ૭૫૬, છે. ૬૬ For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૫૦ ગ્વાલીયરમાં ઉદયપુરમાંથી મળેલા ત્રણ લેખે.' મી. ફલીટે મને આપેલાં બગ્સ ઉપરથી નીચેના લેખો પ્રસિદ્ધ કરું છું. તેમને જનરલ સર એ. કનિંગહામે તે બગ્સ આપ્યાં હતાં. અસલ લેખ વાલીઅર સ્ટેટમાં આવેલું ઉદયપુર નામનું નાનું શહેર છે, જે પ્રથમ માળવાના રાજ્યને ભાગ હતો તેમાં છે. આ શહેર ઈડીયન એટલાસ કવાર્ટર શીટ નં. પર, લે. ૨૩° ૫૪ ઉત્તર; લૉ ૭૮૭° પૂર્વ, ઉપર છે. “એ” અને “સી” લેખો મહત્ત્વના છે. કારણ કે, તે ઉપરથી જણાય છે કે અણહિલવાડના ચૌલુકય રાજાઓએ માલવાના રાજાઓને વારંવાર હરાવ્યાની બડાઈ ખુંટી નથી. તથા “બી” લેખ તેની તારીખ, તથા સી” માં બતાવેલા એક ભાગનું નામ તેમાં આવતું હોવાથી ઉપયોગી છે. ઉદયપુરમાં એક બીજે પણ લેખ છે એ અહ જણાવવું જોઈએ. તેની ૩ જી પંક્તિમાં તે લેખ જયસિંહના રાજ્યના સમયમાં લખા હોવાનું જણાવ્યું છે. લેખ “એ” માં બતાવેલા કુમારપાલની પહેલાં આ જયસિંહ થયું હતું. રબિગની ખરાબ સ્થિતિ ને લીધે તે લેખ હાલ પ્રસિદ્ધ થઈ શકે તેમ નથી. તે રબિંગના ઉપર પેન્સીલથી લખેલી હકીકત ઉપરથી જણાય છે કે આ લેખ તે શહેરના મોટા મંદિરના પ્રવેશદ્વારની બહાર છે, અને આશરે ૨' ૯” પહોળી ૧૫” ઉંચી જેટલી જગ્યામાં તેના ઉપર ૧૨ પંક્તિઓ લખેલી છે. એ_કુમારપાલદેવને શિલાલેખ (વિક્રમનું વર્ષ ૧૨૨૦ ૧). શહેરના મેટા મંદિરના પૂર્વ તરફના પ્રવેશદ્વારની અંદર આ લેખ હોવાનું જણાવ્યું છે. તેના ઉપર આશરે ૧” પહોળી૧૧૧” ઉંચી જગ્યામાં ૨૦ પંક્તિઓ લખેલી છે. પરંતુ આ લેખ અત્યારે અધુરો છે, કારણ કે, દરેક પંકિતની શરૂઆતમાં આઠથી દશ અક્ષરો નાશ પામ્યા છે, જે અક્ષરેએ હાલ જાળવેલાં લખાણની બરાબર જમણી બાજુમાં ઉપરથી છેડા સુધી આશરે ૮ ઇંચ પહોળાઈની જગ્યા રોકી હશે. અક્ષરોનું કદ ૧” થી ૧” વરચે છે. લિપિ નાગરી અને ભાષા સંરકત છે. બાકી રહેલા ભાગ ઉપરથી અનુમાન થાય છે કે આખે લેખ ગદ્યમાં હતો. એકંદરે લખાણ સુરક્ષિત સ્થિતિમાં છે, પરંતુ નીચેના ભાગનું રબિંગ કેટલેક સ્થળે ઝાંખું હોવાથી તથા લેખ અધુરો હોવાથી, લેખના હેત વિષે હું એટલું જ કહી શકું છું કે, ઉઠયપુરમાં ઉદલેશ્વર ભગવાનના મંદિરને વસંતપાલ નામના માણસે આપેલાં કેટલાંક દાનની નેંધ માટે આ લેખ હશે. આ માણસના વંશનું નામ ૯ મી પંકિતમાં આપ્યું છે. પરંતુ તે હું ચેકસ વાંચી શકતા નથી, ઐતિહાસિક દષ્ટિએ ઉપયોગી ભાગ લેખમાં ૧-૮ પંક્તિઓમાં છે. તેમાંથી જણાય છે કે ઉપરનાં દાન અણુ હિલપાટક ના રાજા કુમારપાલદેવના સમયમાં અપાયાં હતાં. તેણે શાકંભરીના રાજ તથા અવન્તીનાથ (એટલે માલવાના રાજા) એ બનેને હરાવ્યા હતા. તે વખતે થશે. ધવલ મુખ્ય-મંત્રિ હતો અને કેાઈ રાજ્યપાલ જેને “મહા-સાધનિક એ કહ્યો છે તથા જેને કુમારપાલ દેવે નિ હતું તે ઉદયપુરમાં રાજ્ય કરતે હતે. આ હકીકત ઉપરથી ચોક્કસ થાય છે કે જ્યારે દાન અપાયાં હતાં ત્યારે ઉદયપુર, અને તેની આસપાસના ભાગને અણહિલવાડના રાજ્યમાં સમાવેશ થતો હતે. ૧ તથા ૨ ઈ. એ. વે, ૧૮ પા. ૩૪૧ છે. એક કિહોન ૭ આ હોદેદાર ધારાના વાકપતિરાજના દાનપત્રમાં પણ દર્શાવે છે.–ઈ. એ. જે. ૧૪ ૫. ૧૬૦, For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ ग्वालीयरमा उदयपुरमांथी मळेला त्रण लेखो. ઉર લેખની તારીખ પહેલી પંક્તિની શરૂઆતમાં સંપૂર્ણ આપી હતી. પણ અત્યારે ફક્ત “શસુદિ ૧૫ ગુર” એટલા જ અક્ષરે બાકી રહ્યા છે. તેને અર્થ કઈ મહિને જેને છેલે અક્ષર “શ” (કદાચ, “ષ') હો જોઈએ, તેની સુદ ૧૫ ને ગુરૂવારે' એવો છે, તેમ છતાં, ૧૧ મી પંક્તિમાં કહ્યું છે કે, આ દાને ચંદ્રગ્રહણ સમયે અપાયાં હતાં, તે ઉપરથી ચોક્કસ તારીખની ગણત્રી કરી શકાય તથા પહેલી પંક્તિને નાશ પામેલે ભાગ આપી શકાય એમ મને લાગે છે. નીચે આપેલા “સી” લેખ ઉપરથી જણાય છે કે, કુમારપાલ દેવનું રાજ્ય ઈ. સ. ૧૧૭૩ ના એપ્રિલમાં પૂરું થયું હતું, અને બીજા સ્થળે માંથી જણાય છે કે તે લગભગ ઈ. સ. ૧૧૪૩-૪૪ માં ગાદીએ આવ્યો હતો. આપણા લેખની તારીખ નક્કી કરવાના પ્રયાસમાં આપણે પહેલું એ જ ચક્કસ કરવું જોઈએ કે, આશરે ઈ. સ. ૧૧૪૧ થી એપ્રીલ ૧૧૭૩ સુધીમાં કેટલાં ચંદ્રગ્રહણે ગુરૂવારે થયાં હતાં, અને આવા ગુરૂવારેએ કઈ હિંદુ તિથિઓ આવી હતી. આ પ્રમાણે ગણુત્રોનું પરિણામ નીચે મુજબ આવે છે – ગુરૂવાર–તા. ૧૨ ફેબ્રુવારી, ઈ. સ. ૧૧૪૨, ફાગુન સુદિ ૧૫; તા. ૧૬ જુન, ઈ. સ. ૧૧૫૫=આષાઢ સુદિ ૧૫; તા. ૯ ઓકટોબર, ઈ. સ. ૧૧૫૮ આશ્વિન સુદિ ૧૫; તા. ૧૮ ઓગષ્ટ, ઈ. સ. ૧૧૬૦=ભાદ્રપદ તા. ૧ ફેબ્રુવારી, ઈ. સ. ૧૧૬૨, માઘ સુદિ ૧૫; તા. ૧૨ ડિસેંબર, ઇ. સ. ૧૧૬૩=વિક્રમ ૧૨૨૦ પૂરું થયું, પૌષ. સુદિ ૧૫ તા. ૨૭ મે, ઈ. સ. ૧૧૬૫, યેષ્ઠ સુદિ ૧૫; તા. ૬ એપ્રિલ, ઈ. સ. ૧૧૬૭, ચૈત્ર સુદ ૧૫; તા. ૧૯ સપ્ટેબર, ઈ. સ. ૧૧૬૮ આશ્વિન સુદિ ૧૫; તા. ૧૩ જાન્યુવારી, ઈ. સ. ૧૧૭૨, માઘ સુદિ ૧૫; આ પ્રમાણેના ગુરૂવારેએ ચંદ્રગ્રહણ હતાં. ઉપરનાં નિવેદન ઉપરથી જણાય છે કે, કુમારપાલદેવના આખા રાજ્યસમયમાં છેલો અક્ષર “પ” આવતો હોય એવા હિંદુ મહિનાના ગુરૂવારે ચંદ્રગ્રહણ થયું નહોતું, અને તે જ સમયમાં, એક હિંદુ મહિને જેને છેલ્લો અક્ષર “ષ છે. તેના એક ગુરૂવાર તા. ૧૨ મી ડિસેંબર, ઈ. સ. ૧૯૬૩ ને દિવસે એક ચંદ્રગ્રહણ થયું હતું એટલે ગુરૂવાર, ૧૨ મી ડિસેંબર, ઈ. સ. ૧૧૬૩=વિકમ ૧૨૨૦ પૂરા થયેલાના પોષ સુદિ ૧૧ ને દિવસ આપણું લેખની તારીખ હોવી જોઈએ. અને પહેલી પંક્તિની શરૂવાતમાં સંપૂર્ણ તારીખ “સંવત ૧રર વર્ષે પૌષ સુદિ ૧૫ ગુર” હેવી જોઈએ અને આ પરિણામ સાથે, મેં “રિપિટ ઓન ધી સર્ચ ફેર સંસ્કૃત મેન્યુસ્ક્રિપ્ટસ્ ” ૧૮૮૦-૮, પા ૧૦ માં પ્રસિદ્ધ કરેલ “કલપણું” ની હસ્તલિખિત પ્રતને અંતે આપેલી હકીકત બરાબર મળતી આવે છે. જેમાં આ લેખમાં કહેલો મુખ્ય મંત્રિ યશોધવલ “ સંવત ૧૨૧૮ વર્ષ દ્ધિ. આષાઢ-સુદિ ૫ ગુરૌ,”=ગુરૂવાર તા. ર૯ મી જુન, ઈ. સ. ૧૬૧, એટલે આ લેખની મેં તારીખ નકકી કરી છે તેનાં અઢી વર્ષમાં કુમારપાલદેવ પાસે મુખ્ય મંત્રના અધિકાર ઉપર હતો. ૧ ઈ. એ. વ. ૬ પા. ૨૧ક. For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर १ ...' सुदि १५ गुरौ ॥ अद्येह श्रीमदण-' २ ...(ज् ) आवलीविराजितपरमभट्टारक महा३ ... तिवरलध्व ( ब्ध )प्रौढप्रतापनिजभुज- [ विक्र]-' ४ ... सा( शा )कंभरीभूपालश्रीदेवंतीनाथ श्रीमत्के५ ... तन्नियुक्तमहामात्यश्रीजसोधव - ६ ... [ स्त ] मुद्राव्यापारान्परिपंथयति त्येत. ७ ... ( जा )बिराज श्री कुमारपालदेवेन निज८ ... ले तन्नियुक्तमहासा(ध )निक श्रीरा [ज्य ] ९ ... [ध्व (ब्ध ) ! ] श्री उदयपुर( रे ) [ स्थारों ? ]वकान्वयमहारा[ज]१० ... महाराजपुत्र श्री वसंतपाल[ लेनात्र अनु- ? ] ११ ... रव्य[ ते ]' यथा ।। अद्य सामग्रहणपर्वणि १२ ... [ स्वर्ण ! ] समाहृततीर्थोदकैः स्नात्वा जगद् [ गु]१३ ... [ स्व ] पुण्यजसोतिवृधये ' उदयपुरे कारि१४ ." गृहोपेत [ - ) देवगृहा[ वा | सन पानीय [ को |१५ ... का[ दि ] गृहोपेतं सिंघ [ द्रौ ? ] तुर २[गाश्चाष्टौ ? ] १६ ... मोपेतं श्रीऊदलेस्व(श्व )रदेव य स (त्त्र ) म. १७ ... सा(शा )सनेन प्रदत्ता [-] तथा खे( श्रे )छोद [ कुक ? ]. १८ " कोडावो १ एका प्रदत्ता [*] अस्मत्प्रद१९ ... वंस( श )जैः पालनीयं [ ॥* ] अस्यार्थे [ या अन्यलो ! ]२० ... मंगलं महाश्री [ :* ] ॥3 १ मा तिनी यात भारी मान्यता प्रमाणे मारी:-ॐ संवत् १२२० वर्षे पौष सुदि १५ गुरौ २ मेले-अणहिलपाटके समस्तराजावली 3 महाराजाधिराजपरमेश्वरो मापतिवरलब्ध अय। मे प्रमाणे नाई है। ४ विक्रमरणांगणविनिर्जित-मा प्रभारी सभासनी धारणा २१मी य. ५ श्रीद पायन ससस शिक्षामा હશે; પરંતુ રબિંગમાં બે અક્ષરે ભૂસી નાંખી આગળનો ૪ નો શ કર્યો હોય એમ જણુાય છે, જેનાથી भूपालावन्तीनाथये प्रभाशे पायन सूयवाय. ६ कुमारपालदेवकल्याणविजयराज्ये. ७ यशोधवळे श्रीश्रीकरणादौ समस्तमुद्राव्यापारान् ८ एतस्मिन्काले प्रवसमाने महाराजाधिराज : निजप्रतापोपार्जित सभासने प्रान्त मया Geeनाम पतारत। स स ५७१, मन्दुले मेवो भाले १७ 60 महुवा थु. १० लिख्यते ૧૧ માંતિ અને ટલીક જગ્યાએ નીચેના ભાગમાં અક્ષરો એ બધા અસ્પષ્ટ છે કે, ચેકસ વાંચન આપી શકવું બને તેમ નથી, વો પુરુષારોમિર ૧૩ આ પછી એક વધારાની પંક્તિ લખેલી છે જે કાઇ જુદી જ ભીપિમાં છે અને તેને આગલી પંકિત સાથે કંઈ પણ સંબંધ હોય એમ દિસતું નથી. For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ નં. ૫૧ ગ્વાલિયરમાં ઉદયપુરના ત્રણ લેખે * બી-(વિક્રમ) સંવત ૧૨૨૨ ને સ્થંભ ઉપરને શિલાલેખ. શહેરના મોટા મંદિરના પૂર્વ તરફના પ્રવેશ દ્વારની દક્ષિણે એક સ્થભમાં આ લેખ છે. તેમાં પાંચ પંક્તિઓ છે. આશરે ? ” પહોળી અને ૬” ઉંચી જગ્યા લખાણુથી રોકાયેલી છે. તે સુરક્ષિત જણાય છે. અક્ષરનું કદ ” અને ” વચ્ચે છે. લિપિ નાગરી અને ભાષા સંસ્કૃત છે. આ લેખ ગદ્યમાં છે. શ્રી ચાવડર ઠકુરે, પિતાનાં માતપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થે (જ્યાં લેખ મૂકવામાં આવ્યું હતે તે મંદિરને) ઉદયપુરમાં બ્રિગારી-ચતુષષ્ઠિ, એટલે ભંગારી નામના ૬૪ ગામડાંઓના સમૂહમાં આવેલા સાંગવટ્ટા ગામને અધ ભાગ આપ્યો હતે. લેખ ખાસ કરીને ૧-૨ પંક્તિમાં આપેલી હકીકતને લીધે જાણવાલાયક છે. તેમાંથી જણાય છે કે, સંવત ૧૨૨૨ ના વૈશાખ સુદ ૩ સોમવારે, અક્ષય તૃતીયાને દિવસે આ દાન આપ્યું હતું. વિક્રમ સંવતમાં આ દિવસ જેવાથી વૈશાખ સુદ ૩ માટે નીચે પ્રમાણે તેને મળતા દિવસે આવે છે – - ઉત્તરનાં વર્ષ ૧૨૨૨ ચાલુ, જેમાં અધિક વૈશાખ માસ હતા, તે પ્રથમ વૈશાખ માટે શુક્રવાર, ૨૭ માર્ચ ઈ. સ. ૧૧૬૪ દ્વિતીય વૈશાખ માટે રવિવાર, ૨૬ એપ્રિલ ઈ. સ. ૧૧૬૪ ઉત્તરનાં વર્ષ ૧૨૨૨ પૂરાં થતાં, અથવા દક્ષિણનાં ચાલુ વર્ષ માટે ગુરૂવાર, ૧૫ એપ્રિલ ઈ. સ. ૧૧૬૫ દક્ષિણનાં વર્ષ ૧૨૨૨ પૂરાં થયેલ માટે સેમવાર, ૪ થી એ પલ ઈ. સ. ૧૧૬૬, જ્યારે શુકલ પક્ષની ૩ સૂર્યોદય પછી ૨૧ ક. ૩૫ મિ. એ પરી થઈ એટલે ખરી તારીખ સેમવાર, ૪ થી એપ્રિલ ઈ. સ. ૧૧૬૬ છે, અને વર્ષ ૧૨૨૨ એ દક્ષિણનું પૂરું થયેલું વિકમ સંવત છે. - સાંગવટ્ટા અને શૃંગારી, જે હવે પછીના “સી” લેખમાં પણ આવે છે, તે સ્થળે હું ઓળખાવી શકતો નથી, અક્ષરાન્તરે १ ॐ संवत् १२२२ वर्षे वैशाखशुदि ३ सोमेऽद्येह उद૨ કપુરે અક્ષયતૃતીયાપર્વમાં [ ] : T [ 8 ] [ પુગ્ય ? ]- ૧ - (સૌ) ] ३ [ चधा ] य ठा. श्री चाहडेन उदकपूर्वकं आचंद्रकालिક ગ્રંથારીવતુ [*] પ ( ) સાંવ કામાર્થ પ્રવરં . ५ यो न पालयति स महापंचपापभागी भवतु ॥ ઈ. એ. વ. ૧૮ પા. ૩૪૩ છે. હિન”. ૧ “બી” લેખ સંબંધી ચર્ચા માટે જુઓ --“એ -કુમાર પાલ દેવને શિલાલેખ સાથેનું ગ્વાલિયરમાં ઉtપુરને ત્રણ લેખેના મથાળા તળેનું વિવેચન ઈ, એ, . ૧૮ ૫. ૩૪૧ ૨ ચાહુડ એ કુમારપાલ દેવના સેનાપતિઓમાં કે.ઈ એક હશે એમ લાગે છે. જુઓ. ઈ. એ, . ૪ ૫. ૨૬૭. ૭ અસલ લેખમાં આ ભાગ શકાસ્પદ છે. ૪ રબિગ ઉપરથી ૫ ચિહ્નરૂપે દર્શાવેલ છે. ૬ અહિથી તે ઘર સુધીનું બધું લખાણ રંગમાં અસ્પષ્ટ છે, અને કેટલાક અક્ષર જી જ રીતે વાંચવા ( કદાચ હે. 9 * એટલે ” ક. For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૫ર ગિરનાર લેખ-. ૨૭ વિ. સં. ૧૨૨૨ (ખબુત્રીખણ ઉપર અને સુવાવડી પરબ નીચે રસ્તાની ઉત્તર બાજુની દિવાલ ઉપર) अक्षरान्तर संवत् १२२२ श्रीमालज्ञाती. यमहं. श्रीराणिगसूतमहं श्रीआंबाकेन पद्या कारिता ભાષાન્તર “સંવત ૧૨૨૨, શ્રીમાળી જ્ઞાતિના રાણિગના પુત્ર અબાકથી આ પવિત્ર પગથીયાં કરાવાયાં છે. નં. ૧૫૩ ગિરનારના લેખા-નં. ૩૦ સં. ૧૨૨૩ (ખબુત્રીખાણમાં આવેલ છે.) अक्षरान्तर सं. १२२३ महं. श्रीराणिगसुत[ महं ] श्रीआबाकेन पया कारिता. ભાષાન્તરે સંવત ૧૨૨૩ રાણિગના પુત્ર શ્રીઆબાકથી આ પગથીયાં કરાવાયાં છે. ૧ પી. બી. એ. બે. ૫, ૩૫૯ ૨ રી, એ. પી. બો પા કપ For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ નં ૧૫૪ જૂનાગઢમાં ભૂતનાથના મંદિરમાં રાજા કુમારપાલના સમયનો શિલાલેખ. વલભી સંવત ૮૫૦ (વિ. સં. ૧રરપ ઈ. સ. ૧૧૬૯) આ લેખ કઠણું કાળા પત્થર ઉપર કતરેલો છે. તેની સપાટીનું માપ ૨૦ કુટ૮૧૨ ફુટ છે. જૂનાગઢના પ્રતિષ્ઠિત નાગર બ્રાહ્મણ મી. નૃસિંહપ્રસાદ હરિપ્રસાદે બંધાવેલા ભૂતનાથન શિવમંદિરમાં તે હાલ રાખે છે. પરંતુ તેમાં લખ્યું છે કે, ધવલની પત્નિએ બે શિવમંદિરે બંધાવ્યાં હતાં અને તેના પિષણ માટે એક ગામ દાનમાં આપ્યું હતું. આ ધવલ, કદાચ આગળના લેખમાં જણાવેલે, કુમારપાલ રાજાને મંત્રિ યશોધવલ હશે. લેખને મધ્ય ભાગ ધણેખરે નાશ પામ્યો છે અને તે ભાગના અક્ષરો તદન ભંસાઈ ગયા છે. તેમાં એકંદરે હાલની દેવ, નાગરી લિપિમાં લખેલી સંસ્કૃતની ૩૪ પંક્તિઓ છે. તેમાં આપેલી તારીખ જાણવા જેવી છે કારણકે તેમાં બે જૂદા સંવતે આપ્યા છે એક, વલ્લભી અને બીજે સિંહ પહેલા સંવતનું વર્ષ ૮૫૦ બીજાના વર્ષ ૬૦ ને મળતું આવે છે, અને બન્ને ઈ. સ. ૧૧૬૯ ને મળતાં આવે છે. ૧ પ્રા. સં. ઈ. પા. ૧૮૪ For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ५८ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर १ उस्वस्तिजयोभ्युदयश्च ॥ अजेषुणा त्रिशूलेन कंदर्प त्रिपुरांधकान् योवधीत् सोध्वरध्वंसी २ न्यैर्धिनोतु ( : ) ॥ १ प्राक् श्रीमत्यण हिलपाटकपुरे श्रीमूलराजः प्रभुश्चौलुक्यो - दयभूव न ३ पतिश्वामु... ४ हदेवनपति - ५ रतस्मा..... ६ ध्वजः म ७ लयवि. ८ य............ द्विमान् || ३ धात्र्यामेवंविधेकाले शिवा - तारल्योभ्यते च यः || ४ || श्रीमदानंदनगरे विपश्चितां ॥ ५ ॥ शुचित्वं भट्टपुत्रत्वं ये ९ नप्रासू......... लभीपतेः ॥ ६ ॥ सेवार्थे धावतस्तस्य १० जम... रुत्तमा ॥ ७ ॥ ( सानुराधुः ) पिता यस्या खिसाजणिः ॥ ८ ॥ स्तया (स्मात् ) सोमदेवोभू ॥ ९ ॥ निजानुनानथामृष्यतात त्रिणा ॥ १० ॥ यद्दैवदक्षिणादेशे पित्रा *****. ११ राधु ........... १२ त् पुत्रदेव .... १३ राणि.... १४ न....... ॥ ११ ॥ श्री सोमेश ः सोमदेवो दे १५ वनृवीर..... र ॥ १२ ॥ प्रौढाद्यस्य दृ १६ ढामतिः.. ...... ॥ १३ ॥ प्रागस्मिन्नणहिल्लपाटकपुरे धारा १७ पुरीसुंदरे. जारविभूदमात्यधवलः प्र १८ ख्यातमेधातिथिः १९ मेप्रापा ......... ......... ... ... ........ २० गपंचकमि.. २१ प्रौढ्यारि.. २२ देशे दशे .. २३ अत्युच्चवि. २४ नरपती भीमनु भूमिपतिः कर्णोस्माज्जयसिं •दस्य कुमारपालनृपतिः प्रत्यक्षलक्ष्मीपतिः गयेमुनात्र देवनगरे श्रीकीर्त्तिवास २५ निर्माय .. २६ ज्वलय..... २७ प्रतिष्ठि.. २८ निषेविता.. ......... . द्वेषत्ये प्रबभूवतुः प्रियत पद्यां.......... मूर्तिपूर्णावनीः कोष्टागार नियो का निः कल्मषातुका ॥ १५ ॥ विनायकौ पुत्रावद्यानकार्यताम् ॥ १६ • रूपितः पुण्यकलायत् १७ विशोषकद्वयं ॥ १८ ॥ धाभा कृमानां कृता स्थितिः ॥ १९ ॥ नंदनः स्वयमर्पिते ॥ २० ॥ लाग्रामं देवयोरनयोरदात् ॥ २१ यातं प्रमुषयोगयुक् ॥ २२ ॥ ॥ २३ ॥ प्रासा For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ जूनागढमां भूतनाथना मंदिरमा राजा कुमारपालमा समयनी शिलालेख ૨૨ રબિંગ મૂવ પુર્વ છે 38 | શ્રી ત્રિમ ૨૦ કંવદંતર .......... વિને નં પવિતા રૂ ......... પરાતિ મિતાં ૨૧ . ૨૨ રાતો......... મંઢિ માથી છે ૩૩ વમી... શાન સમુરળ સૂત્રધાર સૂનુના | ૨૨ / ३४ वलभीसंवत् ८५० श्रीसिंहसंवत् ६० वर्षे सूत्र० आलादित्यमुतकीकाकेनो હળ | | | ભાષાન્તર સ્વસ્તિ અને અસ્પૃદય થાઓ. કામદેવ, ત્રિપુરાસુર, અને અન્ધકાસુરને વિષણુ ચાપ સમાન શરેથી અને ત્રિશૂળથી હણનાર અને (દક્ષ પ્રજાપતિ )નો યજ્ઞ અટકાવનાર શંકર તમને અર્થ અને અન્નથી તૃપ્ત કરે. એક સમયે ચૌલુક્ય વંશનો ઉદય કરનાર મૂલરાજ નૃપ અણહિલપુરમાં થઈ ગયે. (પછી આવ્યા) બે નૃપ ભૂમિપતિ ભીમ અને કર્ણરાજા આવ્યા. તેનાથી જયસિંહદેવ નૃપ હવે ... ... તેને પુત્ર લક્ષ્મી પતિ સાક્ષાત્ કુમારપાલ નૃપ હતે. આ પછી લેખ ઘણો ઘસાઈ ગયું છે અને તે વાંચે અશક્ય છે. પણ જે વંચાય છે તેમાંથી નીચેની હકીકત માલુમ પડે છે. તેણે આનન્દનગર(વડનગર)માં શિવાલય બંધાવ્યું. ધારાપુરી સમાન ભવ્ય અણહિલપુર પાટણુને નિવાસી સચિવ, ધવલ, મેધાતિથિ રૂષિ જે હતે. તેને બે અતિપ્રિય બાળક હતાં. તેમની માતા નિર્દોષ હતી. તેણીએ બે મંદિર બંધાવ્યાં. અને તેમાનાં બે દેવના પાલન માટે એક ગામ વલભી સંવત ૮૫૦ અને સિંહ સંવત ૬૦ માં દાન આપ્યું. આ લેખ સૂત્રધાર આલાદિત્યના પુત્ર વલભીનિવાસી કીકાકે કેતર્યો હતે. છે. ૧૮ For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૫૫ પ્રભાસપાટણમાં ભદ્રકાળીના મંદિરમાં રાજા કુમારપાલના સમયને શિલાલેખ વલ્લભી સંવત ૮૫૦ આષાઢ (વિ. સં. ૧૨૨૫) પ્રભાસ પાટણ, જેને સેમિનાથના પ્રખ્યાત મંદિરને લીધે સોમનાથ પાટણ પણ કહેવામાં આવે છે, તે કાઠિયાવાડના નિત્ય કાંઠા ઉપર આવેલું જૂનાગઢ તાબે એક ન્હાનું શહેર છે. ત્યાં દેવી ભદ્રકાલીનું એક મંદિર છે. તેના પ્રવેશદ્વારની જમણી બાજુએ આ શિલા પડેલી છે. તે ૨૮ ઇચx૧૮ ઇંચ ની સપાટીવાળી એક મોટી કાળી શિલા છે. અને તેના ઉપર પાસે પાસે કોતરેલી ૫૪ પંક્તિઓ છે. શિલાને નીચેનો ભાગ તૂટી ફૂટી જવાથી લેખને કેટલાક ભાગ નાશ પામ્યો છે. અક્ષરે ઉંડા કતરેલા નથી, તેથી તેની સારી નકલ લેવાનું મુશ્કેલ પડે છે. તેમાં લખ્યું છે કે, રાજા કુમારપાલે, પિતાના ધર્મગુરૂ ભાવ બૃહસ્પતિના લાગવગથી શિવ અને અંબિકાનાં કેટલાંક મંદિરો બંધાવ્યાં તથા સમરાવ્યાં હતાં, અને એક વાવ ખોદાવી હતી, તથા વિદ્વાન બ્રાહણેને જમીનનાં દાને આપ્યાં હતાં. તેના ઉપર ઈ. સ.૧૧૬૯ ને મળતું વલ્લભી સંવતનું વર્ષ ૮૫૦ લખેલું છે. લેખ સંસ્કૃત પદ્યમાં છે, અને લિપિ દેવનાગરી છે. જ ભા. પ્રા. સં. ઈ. પા. ૧૮૬ For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ प्रभासपाटणमां भद्रकाळीना मंदिरमां राजा कुमारपालना समयनो शिलालेख अक्षरान्तर १ उनमः शिवाय येनाहं भवतः सहे सुरधुनीमंतर्जटानामतः कर्णे लालयसि क्रमेण कितवोत्गेऽपि धास्यसि इत्यद्रेः सुतया सकोप २ ( मुखयो ) तोवोचदार्ये भ्रुवोर्भूषेयं गुरुगंडकीर्त्तिरिति वः सोव्याद्भवानीप्रियः १ श्रीविघ्नराजविजयस्वनमोऽस्तु तुभ्यं वाग्देवते त्यज नवोक्तिवि ३ धिं यतोहं जिह्वे समुल्लस सखि प्रकरोमि यावत् सर्वेश्वरप्रवर गंडगुणप्रवशस्ति २ सोमः सोस्तु जयी समरांगदहनो यं निर्मलं निर्ममे गौर्याः शाप ४ ( बलेन वै ) कृतयुगेऽदृश्यत्व' मेोपेयुषां प्रादात्पाश्रुपतार्यसाधुसुधियां यः स्थानमेतत्स्वयं कृत्वा स्वामथ पद्धतिं शशिभृतो देवस्य तस्याज्ञया १ ३ कलौ किंचिद्यतिक्रान्ते स्थानकं वीक्ष्य विप्लुतं तदुद्धारकृते शंभुनंदीश्वरमथादिशत् ४ । अस्ति श्रीमतिकान्यकुब्जविषये वाराणसी विश्रु ६ ( ता ) पुर्यस्यामधिदेवताकुलग्रहं धर्मस्य मोक्षस्य च तस्यामीश्वरशासनाद्विजपतेर्गेहे स्वजन्मगृहं चक्रे पाशुपतवृतं च विदधे नंदीश्वरः ७ ( सर्ववि ) त् ५ तीर्थविधानाय भूभुजां दक्षिणाय च स्थानानां रक्षणार्थाय निर्ययौ स तपोनिधिः ६ श्रीमद्भावबृहस्पतिः समभव ८ ( सद्वि ) द्यविश्वार्चितो नानातीर्थकरोपमानपदवीमासाद्य धारां पुरी संप्राप्तो नकुलीशसन्निभतनुः संपूजितस्तापसैः कंदर्पप्रतिमश्च ९ शास्त्र ) मखिलस्वीयागमे।द्घाटनं ७ यद्यन्मालवकान्यकुब्ज विषयेऽवत्यां सुतसं तपो नीता शिष्यपदं प्रमारपतयः सम्यब्ठाः पालिताः १० प्रीतः श्रीजयसिंहदेव नृपतिश्रीतृत्वमात्यंतिकं तेनैवास्यजगतत्रयोपरिलसत्यद्यापि भितं ८ संसारावतरस्य कारण - ११ मसो संस्मारितः शंभुना स्थानोद्धार निबंधनं प्रति मतिं चक्रे पवित्राशयः तस्मिन्नेव दिने कृतांजलिपुटः श्रीसिद्धराजः स्वयंचक्रेऽ १२ मुष्यमहत्तरत्वमसमंचार्यत्वमत्यादरात् ९ तस्मिन्नाकमुपेयुषि क्षितिपतौ तेजोविशेषोदयी श्रीमद्वीरकुमारपालनृ १३ पतिस्तद्राज्य सिंहासनं आचक्राम झटित्यमचिन्त्यमहिमाबल्लादधाराधिपः श्रीमज्जांगलभूपकुर्जरशिरः संचारपंचाननः १० एवं १ उपेयुषां २ कुर For Personal & Private Use Only ફ્ર Page #285 -------------------------------------------------------------------------- ________________ ६२ गुजरातना ऐतिहासिक लेख १४ राज्यमनारत विदधति श्रीवीरसिंहासने श्रीमद्वीरकुमारपालनृपतौ त्रैलोक्यकल्पद्रुमे गंडो भाववृहस्पतिः स्मररिपोरुद्वीक्ष्य १५ देवालयं जीर्ण भूपतिमाह देवसदनं प्रोद्धर्तुमेतद्वचः ११ आदेशात् स्मरशासनस्य ___सुबृहत्प्रासादनिष्पादकं चातुर्जातकसंमतं स्थिर १६ धियं गार्गेयवंशोद्भवं श्रीमद्भावबृहस्पतिं नरपतिः सर्वेशगंडेश्वरं चक्रे तं च सुगो त्रमण्डलतया ख्यातं धरित्रीतले १२ दत्वालंकरण क १७ रेण तु गले व्यालंव्य मुक्त्या प्रणम्याग्रतः उत्सार्यात्ममहत्तमं निजतमामुच्छिद्य मुद्रामदात् स्थानं भव्य १८ पुराणपद्धतियुतं निस्तन्त्रभक्तव्ययं १३ प्रासाद यदकारयत् स्मररिपोः कैलास शैलोपमं भूपालस्तदतीव हर्षमगमत् प्रोवाच चेदं वचः श्री १९ मद्डमहामतिं प्रति मया गंडत्वमेतत्तव प्रत्त संप्रतिपुत्रपौत्रसहितायाचंद्रतारारुणं १४ सौवर्ण सोमराजो रजतमयभथो रावणोदार २० वीर्यः कृष्मश्रीभीमदेवो रुचिरतरमहापावभी रत्नकूटं तं कालाज्जीर्णमेष क्षितिप तितिलको मेरुसंज्ञं चकार प्रासादं सप्रभावः सकल २१ गुणनिधेगंडसवश्वरस्य १५ पश्चाद्गुर्जरमंण्डलक्षितिभूजासंतोषहृष्टात्मना दत्तो ब्रह्म पुरीति नामविदितो ग्रामः सवृक्षोदकः कृत्वा २२ त्रैपुटता(म्र ) शासनविधिं श्रीमण्डलीसन्निधौ त्वत्पुत्रैस्तदनुव्रतैः स्वकुलजैः संभूज्यतां स्वेछया १६ उद्धृत्य स्थानकं यस्मात्कृतं सोमव्यवस्थयाब्रहस्प २३ तिसमो गण्डो नाभून्न भविता परः १७ बहुकुमतिजगंडैद्रव्यलोभाभिभूतैर्नृपकुस चिववृंदैनोशित स्थानमेतत् सपदि तु गुरुगडेनाद्धृतं दंत २४ कोटीस्थितधरणिवराहस्प या लीलयैव १८ के के नैव विडंबिता नरपतेरग्रे विपक्ष व्रजाः केषां नैव मुखं कृतं सुमलिनं केषां न दो हृतः । २५ केषां नापहृतं पदं हढतया दत्वा पदं मस्तके के वानेन विरोधिनो न बलिना भिक्षाव्रतं ग्राहिताः १९ सुस्थामभिबाहिरिदं बहुभिर्यदीयैर्गादं गुणै २६ नियमितं यदि नाभविष्यत् नूनं तदंतरखिलं सुभृतं यशोभिर्ब्रह्मांडभाण्डकमणु स्फुट पस्फटिष्यत् २० यद्प्रेक्षणवांछया शतमखो धते सहस्रं २७ दृशां यन्निसीभगुणस्तुतौ कृतधियो धातुश्चतुर्वक्रता यन्माहात्म्यभराच्चलेति वसुधा गोवाः कीलिता की िभुवि प्रयास्यति ततो नूनं विमेकीकृता । : For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ ६३ प्रभासपाटणमां भद्रकाळीना मंदिरमा राजा कुमारपालना समयनो शिलालेख २८ २१ उद्धृत्य वृत्तयो येन सबाह्याभ्यंतरस्थिताः चातुर्जातकलोकेभ्यः संप्रदत्ता यशो र्थिना २२ स्वमर्यादां विनिर्माय स्थानकोद्धा २९ रहेतवे पंचोत्तरां पंचशतीमार्याणां योभ्यपूजयत् २३ देवस्य दक्षिणे भागे उत्तर स्यां तथा दिशि विधाय विषमं दुर्ग प्रावर्द्धयत यः पुरं २४ गौ ३० या भीमेश्वरस्याथ तथा देवकपर्दिनः सिद्धेश्वरादिदेवानां यो हेमकलशान् दधौ २५ नृपशालां च यश्चक्रे सरस्वत्याश्च कूपिकां महानसस्य ३१ शुद्धयर्थं सुस्नापनजलाय च २६ कपर्दिनः पुरोभागे सुस्तंभां पट्टशालिकां रौप्य प्रणालं देवस्य मण्डुकासनमेवच २७ पापमोचनदेवस्य प्रासादं जी ३२ णमृद्धृतं तत्र त्रीन् पुरुषांश्चक्रे नद्यां सोपानमेव च २८ युग्मं येना क्रियंत बहुशो ब्राह्मणानां महागृहाः विष्णुपूजनवृत्तीनां यः प्रोद्धारमचीकरत् २९ ३३ नवीननगरस्यांतः सोमनाथस्य चाध्वनि निर्मिते वापिके द्वे च तत्रैवापरचंडिका ३० गंडेनाकृतवापिकेयममला स्फारप्रमाणामृतप्रख्या स्वादुजला ३४ सहेलविलसद्युत्कारकोलाहलैः भ्राम्यद्भुरितरारघट्टधटिका मुक्तांबुधाराशतैर्या पीतं घट योनिनापि हसतीवांभोनिधिं लक्ष्यते ३१ शशि ३५ भूषणदेवस्य चंडिकां सन्निधिस्थितां यो नवीनां पुनश्चक्रे स्वश्रेयोराशिलिप्सया ३२ सूर्याचंद्रमसोहे प्रतिपदं येनाश्रिताः साधवः सर्वज्ञा प ३६ रिपूजिताद्विजवरादानैः समस्तैरपि तद्वत्पंचसु पर्वसु क्षितितलख्यातैश्च दानकमैर्येन क्ष्मा परितोषिता गुणनिधिः क( स्तत्समोन्यः पुमान् ३३) ३७ भक्तिः स्मरद्विषि रतिः परमात्मदृष्टौ श्रद्धा श्रुतौ व्यसनिता च परोपकारे क्षांतौ ____ मतिः सुचरितेषु कृतिश्च यस्य विश्वंभरेऽपि च नुतिः सुतरां सुखाय ३४ ३८ एतस्याभवादिंदुसुंदरमुखी पत्नी प्रसिद्धान्वया गौरीवत्रिपुरद्विषो विजयिनी लक्ष्मीर्मुरा रेरिव श्रीगंगेव सरस्वतीव यमुने वेदाप्रकीर्त्या गिरा कात्या । ३९ सोढलसंभवाभूवि महादेवीति या विश्रुता ३५ लावण्यं नवचंपकोद्गतिरथो बाहुः शिरीषावली दृष्टिः क्रौंच... ४० नहासः कुंदममंदरोधकुसुमान्युच्चा कपोलस्थली यस्या मन्मथाशिल्पिना विरचितं सर्वर्तुलक्ष्म्या वपुः ३६.... ४१ सिद्धाश्चत्वारस्ते दशरथसमेनास्य पुत्रोपमानाः आद्यस्तेषामभवदपरादित्यनामा ततोभद्रनादि त्य... .... .... (अ) For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ४२ (न्यः) सोमेश्वर इति कृती भास्करश्चापरोभूदेते रामादिभिरूपमिता सत्यसौभात्र युक्ताः नि.... .... ४३ द्रवविनिहिताबाहवः श्रीमुरारेः ३८ धन्या सा जननी नृनं स पिता विश्वशेखरं यावज्जी... ... ४४ दलोपरि लुठत्पानीयबिंदूपमा लक्ष्मीः संभृतवाजिचामरगजाविद्युद्विलासस्य आ... ४५ येन गुणिना कीर्तिः परं संचिता ४० सत्वेनाद्य शिबिदधीचिरथवा तीव्राज्ञया रा - ( वण )... ... ४६ युधिष्ठिरः क्षितिपतिः किं वा बहु ब्रूमहे इत्येतेऽभिधया बृहस्पतितया सर्वेपि.... ४७ कुमारपालस्य भागिनेयो महाबलः ४२ प्रेमल्लदेव्यास्तनयो भोजः .... .... श्रीसोम ४८ नाथपूजां यच्छशांकग्रहणक्षणे कारितो गंडराजेन तेन प्रीतिमगा... .... ४९ यथाक्रमं ४५ हिरण्यतटिनीतीरे पापमोचनसन्निधौ गंडत्रि .... ५० ( ददो ) तस्मै माहेश्वरनृपाग्रणीः ४७ शासनीकृत्य ददता ग्राम .... ५१ ( वंशप्र ) भवैः पुत्रपौत्रकैः भोक्तव्यं प्रमदाभिश्च यावचंद्रा ...... .... ५२ ( गंडगु ) णप्रशस्ति चकार यः शीघ्रकविः सुकाव्यैः ५० ... ५३ ( ५१ ) लक्ष्मीधरसुतेनेयं लिखिता रुद्रसुरिणा ... .... ५४ बलभीसंवत ८५० आषा .... .... .... .... ... For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ प्रभासपाटणमां भद्रकाळीना मंदिरमां राजा कुमारपालना समयनो शिलालेख ભાષાન્તર ( ૧ ) શિવને નમસ્કાર હાજો. ભવાનીપ્રિય શંકરને તેની કાપિત સહુચરીએ “ તમારી જટામાં હું ગંગાની હાજરી સહન કરૂં છું તેથી એ શઠ ! તમે તમારા કર્ણેમાં તેની લીલા કરાવે છે અને ક્રમે તમે તેને તમારા અંકમાં લીધી છે. ” એમ ઉદ્દેશ્યા ત્યારે શ્રીશંકરે કહ્યું કે નારીએમાં શ્રેષ્ઠ ! ગુરૂ ગંડની આ કીર્તિ મારી ભ્રમરનું ભ્રષણ માત્ર છે તે (શંકર ) તમારી રક્ષા કરે. ६५ (૨) વિશ્નરાજ ગણપતિ જય પામે. હું તમને નમન કરૂં છું. સંત બૅંડના ગુણેાની પ્રશસ્તિનું કાર્યો કરૂં ત્યાં સુધી મારા વાણી પ્રવાહ ચાલુ રહે તે માટે સરસ્વતિ મને નવેાતિની શક્તિની પ્રસાદી અ. (૩) કામદેવના અંગને ભસ્મ કરનાર શંકરથી પવિત્ર થએલે, અને તેને શિર પર ધારનાર દેવની આજ્ઞાથી પેાતે જ પ્રસારેલી આ પદ્ધતિ સત્યુગમાં પાર્વતી શાપથી અદૃશ્ય થએલા પશુપત મતના બુદ્ધિમાન અનુયાયીઓને આપી દેનાર શશિના વિજય થાએ. (૪) જ્યારે કલિયુગના થાડા સમય વહી ગયા ત્યારે શંકરે મંદિરને જીર્ણ હાલતમાં જોઇ નન્દીશ્વરને તેના ઉદ્ધાર કરવા આજ્ઞા કરી. (૫) શ્રી કાન્યકુબ્જ વિષયમાં વારાણસી નગરીમાં જે દેવતાનું, ધર્મનું અને મેાક્ષનું સ્થાન હતું તે વિખ્યાત પુરીમાં દ્વિજવરના ઘરમાં શિવની આજ્ઞાથી નન્દીશ્વરે જન્મ લીધા અને પશુપતિનું વ્રત કર્યું. ( ૬ ) તે તપના નિધિ યાત્રાએ માટે, નૃપાને દીક્ષા આપવા માટે અને પશુપતિનાં સ્થાનેાની રક્ષા કરવા માટે નીકળ્યે. (૭) અતિ વિદ્વાન, અખિલ જગથી પૂજિત, વિવિધ યાત્રા કરનારાના ઉપમાનની પદવી પ્રાપ્ત કરનાર, નકુલિશ સમાન દેહવાળા, મુનિએથી પૂજાતા, કામદેવ સમાન, અને તેના પેાતાના આગમ સ્પષ્ટ કરતાં એકત્ર મૂકેલાં શાસ્ત્રા સમાન, ભાવ બૃહસ્પતિ ધારાપુરી ગયા. (૮) માલવા અને કાન્યકુબ્જ અને ઉજ્જનમાં કરેલાં તપથી, પરમારે ને તેના શિષ્ય બનાવી, મઠાનું સુરક્ષણ કરીને અને તેની સાથે અતિ પ્રસન્ન થયેલા જયસિંહદેવ નૃપના ભ્રાતૃભાવ પ્રાપ્ત કરીને, ત્રિભુવનમાં ભાવબૃહસ્પતિની મતિ સર્વથી ઉજ્જવળ ભાસે છે. (૯) આ જગમાં તેના જન્મનું કારણ શંભુએ સ્મરણ કરાવ્યાથી, પવિત્ર મનના ભાવ ગૃહસ્પતિએ મંદ્વિરના ઉદ્ધાર કરવા વિચાર કર્યાં તે દિવસે સિદ્ધરાજે અંજલિ કરીને તેને સર્વથી શ્રેષ્ઠ માન આપ્યું અને અતિશ્રદ્ધાથી તેની સેવા કરી. ( ૧૦ ) જ્યારે તે નૃપ સ્વર્ગમાં ગયા ત્યારે અચિંત્ય મહિમાવાળા, ભલ્લાદેશ અને ધાર નગરીને સ્વામી જાંગલના ધનવાન નગરના ગજ સમાન રાજાનાં શિરપર તરાપ મારતા સિંહ સમાન અને પેાતાના શૌર્યથી તેજસ્વી એવા કુમારપાલ રાજા ગાદી પર આવ્યેા. ૧૧) ત્રિભુવનમાં કલ્પતરૂ સમાન શ્રી કુમારપાલ રાજા રમ્ય અને વિજયી સિંહાસન પર રાજ્ય ચલાવતા ત્યારે ગંડ ભાવ બૃહસ્પતિએ શિવનું મંદિર જીર્ણ સ્થિતિમાં જોઇ તે દેવનું મંદિર ઉદ્ધરવા રાજાને કહ્યું. ( ૧૨ ) શંકરના શાસનથી મહાન્ મંદિર બંધાવનાર, ચાર વર્ઘાથી માન પામેલા, ઢઢ મનના, ગાર્ગીય ગોત્રમાં જન્મેલા શ્રી બૃહસ્પતિને પૃથ્વીપર ગંડેશ્વરના નામથી વિખ્યાત, ગોત્ર મંડલમાં શ્રેષ્ઠ હાઈ સર્વના સ્વામિ કુમારપાલે બનાવ્યેા. For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख (૧૩) તેણે (કુમારપાલે) તેના સ્વહરતથી તેને અલંકાર કર્યો. તેના કંઠપર મૌક્તિક માળા મૂકી, બે ચરણને ચંદનને લેપ કર્યો, આદરથી શિષ તેની આગળ નમાવ્યું, મમતા મૂકી તેને પિતાની મુદ્રા આપી, અને પુરાણ ધર્મનું પાલન થતું, અને નિત્ય અન્ન વહેંચાતું તે સ્થાનનું દાન કર્યું. (૧૪) કલાસ પર્વત સમાન શંકરનું દેવાલય બનેલું જોઈ નૃપે અતિ પ્રસન્ન થઈ મહામતિવાળા શ્રીમદ્ ગંડેને આ પ્રમાણે કહ્યું-“તમને ગંડનું પદ તમારા પુત્ર પૌત્રોને શશિ, તારા અને સૂર્યના અસ્તિત્વ કાળ સુધી અર્પણ કરું છું. (૧૫) સર્વને સ્વામી અને ગુણને નિધિ તેવા ગંડનું મંદિર સેમરાજે સુવર્ણથી બનાવ્યું રાવણ સમાન બલવાન કૃષ્ણ રૂપાનું બનાવ્યું અને શ્રી ભીમદેવે મોટા સરસ પત્થર અને ઘણાં રત્નથી જડિત બનાવ્યું. સમય જતાં તે જીર્ણ થવાથી તેને ઉદ્ધાર શ્રેષ્ઠ અને મહાન વિખ્યાત નૃપથી થયા અને મેરૂ નામ અપાયું. (૧૬) અતિ પ્રસન્ન થયેલા ગુર્જર દેશના નૃપે વૃક્ષ, જળ વગેરે સહિત બ્રહ્મપુરી નામનું ગામ આખી સભા સમક્ષ ત્રાંબાના પતરા ઉપર લેખિત શાસનથી પુત્ર, પૌત્રે અને વંશજોને પ્રતિબંધ વિના ઉપગ માટે આપ્યું. (૧૭) બૃહસ્પતિ સમાન આ ગંડે તેમની વ્યવસ્થાથી( સહાયથી) મંદિર પુનઃ બાંધ્યું. એથી સ્પષ્ટ થાય છે કે પૂર્વે કદ્ધિ આ પુરૂષ થયું નથી અને ભાવિમાં થશે નહિ. - (૧૮) આ મંદિરને નાશ રાજાઓના દુષ્ટ, કુંમતિ, અને લેભથી અંધ થએલા સચિવેથી થયે હતે ! તેને ઉદ્ધાર ભૂમિને દાંત પર ધારણ કરનાર મહાન વરાહ ભગવાનની સ્પર્ધા કરતા હોય તેવી રીતે લીલા માત્રમાં ગુરૂ ગંડે કર્યો. (૧૯) તે પ્રતાપીથી ગૃપની સમક્ષ ક્યા શત્રુઓ અજિત રહ્યા હતા? કોનાં મુખ કલંક વિનાનાં રહ્યાં હતાં? કોને દર્ષ ઉતર્યો ન હતો? કોની સ્થિતિ તેમનાં મસ્તક પર તેને ચરણ મૂકીને બલથી તેણે હલાવી ન હતી? અને કયા શત્રુએ ભિક્ષુક થયા ન હતા ? (૨૦) આ વિશ્વને કુંભ બાહ્ય ભાગમાં તેના સગુણાથી સારી રીતે દબાયે ન હોત તે જરૂર છે તેની અંદરના મહાન યશથી ફૂટી જાત. (૨૧)ખરે ખર! ઈન્ડે તેનું રૂપ નિહાપવા સહસ્ત્ર ચક્ષુ ધારણ કર્યા છે, બ્રહ્માને તેના અસંખ્ય ગુણનું ગાન કરવાના નિશ્ચયથી ચાર મુખ ધારવાં પડ્યાં છે. તેના મહિમાથી દૂજેલી પૃથ્વી પર્વતેથી સ્થાનમાં રખાઈ છે. અને પૃથ્વી ને સમાવી શકે તે યશ સમાવવા ત્રણ ભુવન સર્જેલાં ભાસે છે. (૨૨) યશની પ્રાપ્તિના અભિલાષથી તેણે ચાર વર્ણનાં ચાર બાહ્ય અને ચાર અત્યંતર કર્મોને ઉદ્ધાર કરીને પ્રત્યેક વર્ણને એક એક આપ્યાં. (૨૩) મર્યાદા નિર્માણ કરીને દેવાલયના યોગ્ય સ્થાનના ઉદ્ધાર માટે તેણે પાંચસો પંચાવન (૫૫૫) સંતેની પૂજા કરી. (૨૪) મંદિરની દક્ષિણમાં અને ઉત્તરમાં મજબૂત દુર્ગ બંધાવી નગરને વિસ્તાર કર્યો. (૨૫) ગૌરી, ભીમેશ્વર, પર્દિ (શિવ), સિદ્ધેશ્વર વગેરે દેહનાં મંદિર) પર તેણે સુવર્ણના કળશ મૂક્યા. (૨૬) નૃપને એકત્ર ભેગા મળવા માટે દરબાર બનાવ્યો. રસેડાં અને સ્નાન માટે શુદ્ધ જળ માટે સરસ્વતિને વાપી બંધાવ્યું. (૨૭) શંકરના મંદિરના અગ્ર સ્થાનમાં સુંદર સ્તંભના આધારવાળે એક ઓરડે બનાવ્યો અને રૂપાના જલમાર્ગવાળું મંકના આકારનું શિવનું આસન બનાવ્યું. For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ प्रभासपाटणमां भद्रकाळीना मंदिरमा राजा कुमारपालना समयनो शिलालेख ६७ (૨૮) પાપાચન દેવના મંદિરને ઉદ્ધાર કરાવ્યા,માણસની ત્રણ પ્રતિમા કરી અને નદીમાં પગથી બંધાવ્યાં. (૨૯) દ્વિજો માટે વિશાળ ગૃહો બંધાવ્યાં અને વિષ્ણુની પૂજાને સહાય કરી. (૩૦) સોમનાથના માર્ગ ઉપર નવા નગરમાં બે વાપી કરાવ્યા અને અપર ચંડિકાની ત્યાં સ્થાપના કરી. (૩૧) ગંડથી કરાવેલી આ વાપી વિસ્તારવાળી છે અને તેનું જળ મધુર છે અને અમૃત કહેવાય છે. આ વાપી જે રમ્ય તરંગોને ઇવનિ કરે છે અને જેના જળનું પાન અનેક પીતળની ડોલથી થાય છે તે ઘટ્ટમાંથી પ્રકટેલા અગત્ય રૂષિથી પાન થએલા જળવાળા સાગરને હાસ્ય કરતે ભાસે છે. (૩૨) તે શ્રેય પ્રાપ્ત કરવાને અભિલાષી હતું. તેણે ઇન્દુથી ભૂષિત શિવ ભગવાનની સમીપમાં પુનઃ નવી ચંડિકા કરી. (૩૩) સૂર્ય અને ચંદ્રના ગ્રહણના દિને તેની પાસે આવતા વિદ્વાન અને ગુણી હિજેને સર્વ દાન આપી પૂજા કરનાર, અને ભૂતલ ઉપર વિખ્યાત પાંચ પર્વમાં નિયમિત દાન કરીને ભૂમિને પ્રસન્ન કરનાર આ ગુણનિધિની સ્પર્ધા કેણ કરી શકે? (૩૪) તે કામદેવના રિપુ(શંકર)ની ભક્તિમાં પરાયણ છે, બ્રહાના જ્ઞાનમાં આનંદ લે છે, કૃતિમાં શ્રદ્ધાવાળે છે, દાનને શેખી છે, ક્ષમાવાળી મતિને છે, સુચરિતવાળે છે, અને શાશ્વત શ્રેય માટે શંકરની આરાધના કરે છે. (૩૫) તેની પત્ની પૃથ્વી પર મહાદેવી નામથી વિખ્યાત, ઈન્દુ સમાન રમ્ય મુખવાળી, વિખ્યાત કુળની, ત્રિપુર દૈત્યના શત્રુ શંકરને પાર્વતી સમાન, વિષ્ણુને શ્રીલક્ષમી સમાન, સેલના સંભવની, યશ વાણી અને સૌંદર્યમાં ગંગા, સરસ્વતિ અને યમુનાને અનુક્રમે સમાન હતી. (૩૬) તેનું લાવણ્ય ચંપાના પુષ્પ જેવું હતું. કામમાં રથ સમાન તેના કર હતા, નયન શિરિષ કુસુમની શ્રેણી સમાન હતાં . . તેનું હાસ્ય મોગરાનું ફૂલ સરખું હતું, તેનાં પળપૂર્ણ વિકસેલાં લેધ કુસુમ સમાન હતાં તેથી એમ દેખાતું કે કામદેવે શિલ્પિએ સર્વ જતુના સૌર્થવાળું તેનું અંગ બનાવ્યું હતું. (૩૭–૩૮) તે દશરથ સમાન હતું .. . તેને દશરથના ચાર પુત્ર સમાન આ ચાર સિદ્ધ પુત્ર તરીકે હતા. તેમને પ્રથમ અપરાદિત્ય, બીજે (તેનાથી) રત્નાહિત્ય .. ત્રીજે સર્વ નિપુણ સેમેશ્વર, અને ચે ભાસ્કર કહેવાતું હતું. તેઓ રામ માફક પરસ્પર પરાયણ અને સત્ય હતા. .. ...રસમાં ડૂબી ગયેલા વિષ્ણુ શ્રી મુરારિના કરે • • • (૨૯-૪૦) ખરેખર ધન્ય છે વિશ્વ શિખર સમાન તેનાં માતાપિતાને, જીવનના અંત સુધી તે અને .. ... ... અને અો, ચૌરિઓ અને ગજોના સમાવેશવાળી લક્ષમી પર્ણ ઉપર ગબડતા જલબિંદુ સમાન છે .. .. . વિધુતના ચમકારાને • • • • તે જે ગુણિ હતા તેણે મહા યશ પ્રાપ્ત કર્યો. (૪૧-૪૨) ભલાઈમાં શિબિ નૃપ અથવા દધિચિ ઋષિ તે હતે તત્ર આજ્ઞા દેવામાં રાવણ સરખે હતા . . યુધિષ્ઠિર સમાન હતું ... ... આપણે વધારે શું કહી શકીએ? તે બૃહસ્પતિ સમાન હતું. તેઓ સર્વ . . કુમારપાલની બહેનને પુત્ર, મહાબલ. ૧ ત્રણ માણસેની ઉંચાઈ સરખી એમ આનો અર્થ હોઈ શકે ? For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख (૪૩-૪૫) પ્રેમલદેવીને પુત્ર ભેજ ... ... ચંદ્રગ્રહણના સમયે તેમનાથની પૂજા ગંડરાજે કરી તેથી તે અતિ પ્રસન્ન થયે . ... ... અનુક્રમે. (૪૬-૪૭) ગંડ .. .. હિરણ્યા નદીના તટપર પાપમોચન સમીપમાં ... ... ... જે સર્વ મહાન માહેશ્વર કૃપામાં અગ્ર હતો. તેને અપ્યું. (૪૮-૫૦) શાસનથી દાનપત્ર વડે એક ગામ આપ્યું ... ... પુત્ર, પૌત્રે અને વંશમાં જન્મેલી પ્રમદાના સૂર્ય, ચંદ્રના અસ્તિત્વ કાળ સુધી ઉપભેગ માટે .. .. શીઘ્ર કવિએ અંન્ડના ગુણોની આ પ્રશતિ રચી છે. (૫૧) .. .. . લમધરના પુત્ર રૂપસુરિએ આ લખ્યું ... ... ... વલ્લભી સંવત ૮૫૦ અષા(હ) • • • • For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૫૬ ગ્વાલિયરમાં ઉદયપૂરના ત્રણ લેખે સી-અજયપાલદેવના શિલાલેખ ( વિક્રમ) સંવત ૧૨૨૯ આ લેખ ડૉ. એફ. ઈ. હલને ઉદયાદિત્યના ભવ્ય શિવમંદિરમાં મળ્યું હતું. તેણે જ. છે. એ. સે. . ૩૧ ૫. ૧૨૫ માં તે પ્રથમ પ્રસિદ્ધ કર્યો હતો. ડૉ. હેલના કહેવા મુજબ તે એક મૂળ સ્થાનમાંથી ઉખેડેલા જાડા પત્થરના ટુકડા ઉપર લખેલો છે. તે પત્થરને નીચેના ભાગ ભાંગે અગર નુકશાન પામેલ છે. તેથી લેખની ૨૨ મી પંક્તિ, જે છેવટની જણાય છે, તે લગભગ આખી જ નાશ પામી છે, અને ૨૧ મી પંક્તિના થોડાક છેવટના અક્ષરો પણ નાશ પામ્યા છે. તે સિવાય બાકીને લેખ સુરક્ષિત છે. ફક્ત આઠમી પંક્તિના બે અક્ષર અને ૧૨ મી અને ૨૧ મી પંક્તિમાં દરેકમાં એક એક અક્ષર સિવાય લેખમાં કઈ પણું સ્થળે વાસ્તવિક પાઠ વિષે શંકા રહેતી નથી. જેટલું લખાણ અસ્તિત્વમાં છે તેટલું ૧” પહેલી અને ૧૧૧” ઉંચી જગ્યાનું રોકાણ કરે છે. અક્ષરોનું કદ રૂ» અને ૭ વચ્ચે છે. લિપિ નાગરી અને ભાષા સંસ્કૃત છે, અને ૧૪-૧૯ પંક્તિમાં આશીર્વાદ તથા શાપના ત્રણ શ્લોકે સિવાય લેખ ગદ્યમાં છે, શુદ્ધ જોડણી વિષે કંઈ કહેવાનું રહેતું નથી. અને વ્યાકરણ વિષે એટલું જ કહેવું બસ છે કે, “પ્રામ' શબ્દ બધે નાન્ય તર જાતિમાં વાપર્યો છે. લેખમાં, “છ, ૐ નમઃ શિવાય’ શબ્દો તથા નીચે ચર્ચેલી તારીખ, પછી અણહિલ પાટકના (ચૌલુક્ય) રાજા અજયપાલદેવના રાજ્યનું તથા તેને તે સમયના મુખ્ય મંત્રિય સેમેશ્વરનું નિવેદન છે. તે સમયે, રાજાએ પોતાના બળ વડે મેળવેલા ભૈત્સવામી મહાદ્વાદશક મંડલ એટલે ભેલૂ સ્વામિ નામના બારના મોટા જથમાં આવેલા ઉદયપુરમાં સત્તા ચલાવવા રાજાએ નિમેલા શ્રી લ પસાકએ, “યુગાદિ જે અક્ષય-તૃતીયાને દિવસે આવે છે, તે પ્રસંગે ઉમરથા નામનું ગામ આપ્યું હતું. આ ગામ ભંગારિકા-ચતુષષ્ઠિ નામના પથક, એટલે “ભુંગારિકા નામના ચોસઠ ગામના સમૂહમાં આવ્યું હતું. તે ઉદયપૂરમાં ભગવાન વૈદ્યનાથ(શિવ)ને આપ્યું હતું. મુહિલ (?) વંશના રાજપુત્ર શ્રી વીહણુદેવના પુત્ર સદગત શ્રી સોલણદેવરાજનાં શ્રેયાભિવૃદ્ધિ માટે તે આપ્યું હતું. ઉમરથાની સીમા–પૂર્વે નાહગામ, દક્ષિણે વહિડાઉ (કા) ગામ; પશ્ચિમેલી ગામ અને ઉત્તરે લખણાપડા ગામ. ૧૪–૧૯ મી પંક્તિઓમાં ત્રણ આશીર્વાદના અને શાપના લેકે તથા ઉપરનું દાન ચાલુ રાખવાની સૂચના આપેલાં છે. ૨૦-૨૧ મી પંક્તિઓમાં કહ્યું છે કે, આ દાન પરમ નૈષિક. પૂજ્ય અને પવિત્ર નીલકંઠ સ્વામિએ (નંત; ભગવાનને બદલે;”અર્થ કરું છું) લીધું હતું. છેલ્લી પક્તિમાં આ દાનમાં દખલગિરિ કરનાર ને કંઈ શાપ દીધું હોય એમ જણાય છે. ૧ ઈ. એ, વો. ૧૮ પા. ૩૪૪ પો. કિલહોર્ન, ૨ “સી” લેખની ચર્ચા માટે જુઓ એ લેખ સાથે જોડેલું ચર્ચાપત્રગ્વાલિયરમાં ઉદયપૂરના ગુણ લેખે ઈ. એ, વિ. ૧૮ પ. ૩૪૧ ૩ યાંહિ વાપરેલ પારિભાષિક શબ્દ નિરાક છે. જે પ્રો. ભાંડારકરના ૧૮૮૨૮૩ ને રીપોર્ટ પા. ૨૨૩ ૫, ૨૧ માં ફરી વાર આવે છે અને જેને બદલે પ્રો. પીટ સનના ૧૮૮૪-૮૬ ના રીપોર્ટમાં નિરૂપણ આપણે વાંચીએ છીએ, સખા નિયુમાસાયનિવા-લેખ “એ” પં૪િ મી અજયપાલના પૂર્વજોને કબજે ૪ ઉદયપુર પહેલેથી જ હતું એમ ધારીએ તે ઉપરના લખાણુ અક્ષરત: ભાવ:જ હાઈ સાય. ૫ જુઓ આગળું પાનું. For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख સિંહ અને કુમારપાલદેવનાં અણહિલવાડ રાજ્યમાં ઉદયપુર પ્રથમથી જ આવ્યું હતું, એ આગળના લેખ ઉપરથી આપણે જાણતા હોવાથી આ લેખનું ઐતિહાસિક મહત્વ એટલું જ છે. કે, તેઓના પછી ગાદીએ આવનાર અજયપાલદેવની સાબીત થઈ શકે તેવી તારીખ, આપી છે. આ લેખની તારીક, ૧ લી પંક્તિમાં, આંકડાઓમાં જ “ સંવત ૧૨૨૯ માં, વૈશાખ શુકલ પક્ષ ૩ ને સોમવારે” આપી છે. અને ૭ મી પંકિત પ્રમાણે, જે દાન લેખમાં આપ્યું છે તે અક્ષય તૃતીયાને દિવસે “યુગાદિના પ્રસંગ ઉપર એક સદ્દગત પુરુષ(કદાચ દાતાના પિતામહ)ના શ્રેય માટે અપાયું હતું. એટલે અજયપાલદેવના રાજ્યની ભરોસાપાત્ર મળેલી ત્રીજી તારીખ, સેમવાર, તા. ૧૬મી. એપ્રિલ, ઈ. સ. ૧૧૭૩, દેશી દક્ષિણનાં પુરાં થયેલા વર્ષ ૧૨૨૯ અથવા દક્ષિણનાં ચાલુ વર્ષ ૧ર૩૦ ના વૈશાખ શુદિ ૨, છે. અને તેણે પૌષ સુદિ ૧૨ ને દિવસે રાજ્ય શરુ કરી ત્રણ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું એવી ચાલુ કથા જે સત્ય હોય, તે અજયપાલનો રાજ્યારોહણને દિવસ ૨૮ મી ડિસેંબર ઈ. સ. ૧૧૭૨ ન=વિકમ ૧૨૨૯ પુરાં થએલા અથવા ૧૨૩૦ ચાલુના પોષ સુદિ ૧૨ ને હવે જોઈએ. દાન આપનાર શ્રી લુણપસાક એ સંસ્કૃત “વળકાનાં પ્રાકૃત રૂપ “ોળપણ”ને અપભ્રંશ છે એ ચેપ્યું છે. આજ નામનું બીજું રૂપ “પાગ” છે. તે, અગાઉ પ્રસિદ્ધ કરેલાં છે. ૬ પા. ર૧૦ માં વિક્રમ સંવત ૧૩૧૭ નાં તામ્રપત્ર દાનની ૧૩ મી પંક્તિમાં આવે છે, ત્યાં લણપસાજદેવનું વર્ણન “રાણુક” તથા તે લેખમાં આપેલાં દાનના દાતાના દાદા તરીકે કરેલું છે. અને, જે કે પિતામહ અને પૌત્ર વચ્ચેને ૮૮ વર્ષને સમય જરા લાંબે લાગે છે પણ તે આપણું દાનને લૂણપસાક હોય એ હું અસંભવિત માનતો નથી. આ લેખમાં બતાવેલાં સ્થળામાં, ભેલ્લસ્વામિન એ ઉદયપરની દક્ષિણે ૩૪ માઇલ ઉપર બેતવા નદીના પૂર્વ કાંઠા ઉપરનું હાલનું ભેલ્લા શહેર હોવાનું ચોક્કસ થઈ ચૂક્યું છે. બીજા ગામે તથા ભંગારિકા, જે “બી” લેખમાં પણ આપ્યું છે, તેઓ હજી ઓળખાયાં નથી, ક . બુરહર મને જણાવે છે કે વિચારશ્રેણી પ્રમાણે અજયપાલને પર્વજ કુમારપાલ વિક્રમ સંવત ૧રર પોષ સુદ ૧૫ ને રોજ રાજવી ગો; અન્ય પ્રબંધે પ્રમાણે તે તારીખ વિક્રમ સંવત ૧૨૩૦, પોષ સુદ ૧૨ હતી મી. કાથવટે કીતિૌમુદીની પ્રસ્તાવનામાં ૫. ૧૩ માં “૧૨૩૨ ” દ્વાદશી- ફાગુન સુદિ એમ તાસ કરે છે, જે સન્યારોહણની તારીખ પેટી જ હોવી જોઈએ. અને જે તેના મૃત્યુની ચાલતી આવેલી તિથિ કદાચ હશે. ધર્મસારના મવઝન પરીક્ષા “માંના :૨૨૦ મMETયું વર્ષ ૩ એ પ્રમાણે છે. જુઓ, પ્ર. ભાંડારકરને ૧૮૮૩-૮૪ને રીપેટે પાને ૪૫૦ * જએસ સે, ૨, ૩ ૫, ૧૦ અને ૧૨૭ For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ अजयपाल देवनी शिलालेख अक्षरान्तर' १ ॐ ॥ ॐ नमः शिवाय ॥ संवत् १२२९ वर्षे । वैशाख सुदि ३ सोमे ॥ ___ अधेह [1] २ मदणहिल[ पा ]टेंके समस्तराजावलीविराजितमहारा[ जा ]धिराजपरमेश्वर३ परममाहेश्वरश्रीअजय[ पा ]लेदेवकल्याण विजयराज्ये तत्पादपद्मोपजीवी[वि ]म४ हामात्य श्रीसोमेश्वरे श्रीश्रीकरणादौ समस्तमुद्राव्यापारान् परिपंथयती५ त्येवं काले प्रवर्तमाने निजप्रतापोपार्जित श्रीभाइल्लस्वामिमहाद्वादशक[ मं]६ डलप्रभुज्यमाने अवेह श्रीउदयपुरे तेनैव प्रभुणा नियुक्तदंडश्रीलूणप७ साकेन धौतवाससी परिधा[य] परमधामिकेण[ भू ]त्वा अक्षयतृतीयायुगादि८ पर्वणि [ मु ]हिलौ[ न्ध् ! ] आन्वये राजपुत्र श्रीवील्हणदेवपुत्र परमलो कांतस्तिरा९ जश्रीसोलणदेव श्रेयसे अत्रत्यदेव श्रीवैद्यनाथाय शृंगारिकाचतुःषष्ठि [ष्टि ]१० पथके पंचोपचारपूजानिमित्तं सवृक्षमालाकुलं तृण[ ज ]लाशयोपेतं ११ चतुराधाटसमन्वितं उपरथा ग्रामं शासनन प्रदत्तं ॥ आघार्टी [ य ]था । १२ अस्य प्रामस्य पूर्वतो नारामं दक्षिणतो वहिडाउ[ठा] ग्राम पश्चिमता १३ देउली ग्रामं उत्तरतो लखणौडा ग्राममेवं हि चतुःकंकट वि[ शुद्धं ग्रा [मं] [ ॥* ] १४ व[ ब ]हुभिर्वसुंधा भुक्ता राजभिः सगरादिभिः । यस्य यस्य यदा भूमिस्[ त] ૧ રબિગ ઉપરથી ૨ ચિહ્નરૂપે દર્શાવેલ છે. તે આ વિરામચિહ્નની કોઈ જરૂર નથી. અસલમાં બંસી નાંખવામાં આવ્યું છે. ૪ સંખ્યા છે માટે આંકડા રબિગમાં તદ્દન સ્પષ્ટ છે; પરંતુ તેની પહેલાં વિરામચિહ્ન જેવી એક સીધી લીટી છે જે અક્ષરોનાં માથાં ઉપર લંબાવી છે અને ૩ ના આંકડા पछी मने ते या हेतु विसर्गनु विदछ. ५ असर प; ३२३।२ पा १ मानो अर्थ नीये प्रभारी ३ धुं:-भाइलस्वामिमहाद्वादशकमण्डले (लाणपसाकेन ) प्रभुज्यमाने श्री उदयपुरे-मेटले मानवाभि દ્વાદશ મંડલમાં આવેલું અને લાપસાકથી ઉપભેર કરાયેલું શ્રી ઉદયપુરમાં ”– ૭ કૌસમાં બતાવેલ વ્યંજન a” જ છે તે હું ખાત્રીથી કહી શકતો નથી, પરંતુ “ આ ” સ્વરની નિશાની જે રીતે વ્યંજન સાથે लेसी ५२था मे पाय 2 अक्षरनी २ ‘ध ' व्यंनस ५२ रन छ. ८ ग्राम A नपुंसलिंगमा म&ि तथा नीये १५३दो छअस्य ग्रामस्याघाटा यथा पूर्वतो मेम वायननी पा२५॥ રાખી શકાય. ૧૦ વાંચે ચતુર ૧૧ ઇંદ ક અનુષ્યમ્. ૧૨ છંદ શાર્દૂલવિક્રીડિત- આ કલાક માટે शुभाबॉस-1, . स. सी. .. ३० पा. २०३ भने मां.२.२-सौ. सी. पा. २२५. भाप, अक्षशन्त्री पाहन अंत याबद्भवा भूर्णतः ना अर्थ ते नया मा२४२ यावत् भवान् भृपने वांगे, मार र यावन्त एवा भवन् वशिले. For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ७२ गुजरातना ऐतिहासिक लेख १५ स्य तस्य तदा फलं ॥ च ॥ स्वदत्ता परादत्ता वा यो हरेत वसुंधरी । षष्ठि[ष्टि ]व १६ र्षसहस्राणि अमेध्ये जायते कृमिः ॥ च ॥ मांधाता सुमहीपतिः कृतयु१७ गेऽलंकारभूतो गतः सेतुर्येन महोदधौ विरचितः क्वासौ ड[द शास्यां१८ तकृत् । अन्ये चापि युधिष्ठिरप्रभृतयो यावद्भ[ व् ]आ भूपतिनैकेनापि१९ समं गता क[ व ]सुमती मन्ये त्वया यास्यति ॥ च ॥ इत्यादि परिभाव्य २० शासनमिदं पालनीयम् ॥ च ॥ परमनैष्ठिक महाभट्टारक श्री[न् ]ई२१ लकंठ[ स्व् ]आमिना [उ ]पार्जितमिदं ॥ च ॥ यहः कश्चिदैत्र .... ..... रको भवति ते२२ ... .... .... ... ... ... ... ... ... ... ૧ હિ આશરે પાંચ અક્ષરે બિલકુલ અવાચ્યું છે અને તદન નાશ પામ્ય છે. ૨ આ પંક્તિમાને વખાણ સદંતર નાશ પામ્યું છે. અને ફક્ત એક અક્ષરનાં મથાં રબિગમાં भरे , For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૫૭ અજયપાલનાં તામ્રપત્રો - વિ. સ. ૧૨૩૧ કા સુ. ૧૧ આ પતરાં એપ્રિલ ૧૮૮૩ માં મુંબઈ સેક્રેટરીએટમાંથી જોવા મળ્યાં હતાં તે ઉપરથી આંહી પ્રસિદ્ધ કરવામાં આવે છે. તે ક્યાંથી મળ્યાં અને તેની માલિકીનાં છે તે માલુમ નથી. પતરાં બે છે અને અંદરની બાજુએ કેતરાયાં છે. તેનું માપ ૧૪ઈચx૯ ઈંચ છે. કેરે. વાળેલી છે અને તેથી લખાણ સુરક્ષિત અને સ્પષ્ટ છે. પહેલા પતરાની નીચેની બાજુએ અને બીજા પતરાની ઉપરની બાજુએ બે કડી માટે કાણું છે પણ એક જ કડી હયાત છે, જે ફૅઈચ જાડી અને રર વ્યાસવાળી છે. સીલનું નામનિશાન નથી. બીજા પતરામાં ડાબી બાજુએ લખાણુની અંતે સૂર્ય, ચંદ્ર અને બેઠેલા દેવનાં ચિત્ર છે. દેવને ચાર હાથ અને ચાર માથાં છે અને કમળ ઉપર બેઠેલા છે તેથી બ્રહ્મા હશે એમ અનુમાન થાય છે. પતરાંનું વજન ૧૦ પા.૧ આઉંસ છે અને કડીનું ૩ આઉંસ છે. લિપિ લેખના સમય અને સ્થળમાં ચાલતી નાગરી છે. પતરાં જાડાં છે અને કોતરકામ સારી રીતે કરવામાં આવેલ છે. ભાષા સંસ્કૃત છે; પ્રરતાવના તેમ જ અંતના બ્લેક સિવાય લેખનો બધો ભાગ ગદ્યમાં છે. લેખ ચાલુક્ય રાજા અજયપાલના રાજ્યને લગતે છે, પણ દાન આપનાર ચાહુમાન ચાહયાન વંશના મહામંડલેશ્વર વિજલ્લદેવનું નામ પંક્તિ ૧૭ માં આપેલ છે. તે નર્મદાના કાંઠા ઉપરના પ્રદેશને રાજા હતા અને બ્રાહ્મણ પાટકમાંથી દાન આપવામાં આવ્યું હતું. દાનમાં એક સત્રાગારને બ્રાહ્મણને ભેજન માટે ગામ આપવામાં આવેલ છે. લેખમાં સ્થળનાં નામ નીચે મુજબ છે. અજયપાલની રાજધાની અણહિલપાટક, વૈજલદેવનું ગામ બ્રાહ્મણ પાટક, દાનમાં અપાએલું ગામ આલવિડગાસ્વ જે પૂર્ણ પથકમાંના માખુલ ગામ નજીક આવેલું હતું તે અને ખંડહક ગામ જેમાં રાત્રાગાર આવેલું હતું. અણહિલપાટક વિ. સ. ૮૦૨ માં સ્થપાયું હતું અને અત્યારે પાટણ નામે પ્રસિદ્ધ છે. બીજાં સ્થળો ઓળખી શકાયાં નથી. લેખમાં બે તિથિઓ આપેલી છે. પં. ૧૧ માં વિ. સ. ૧૨૩૧ કા. સ. ૧૧ સોમવાર આપેલ છે તે દિવસે દાન આપેલ હોવું જોઈએ. પંક્તિ ૩૧ માં ઘણું કરીને દાનપત્ર લખાયાની તારીખ વિ. સ. ૧૨૩૧ કા. સુ. ૧૩ બુધવાર આપેલ છે. આ સંવત બરોબર ઈસ્વી સન ૧૧૭૩-૭૪ થાય છે. પ્રો. કે. એલ. છતાં પત્રક અનુસાર કાર્તિક સુ, ૧૧ ને ૧૩ ને દિવસે સોમવાર અને બુધવારે સં. ૧૨૩૧ કે ૧૨૩૨ માં આવતા નથી, પણ ૧૧૩૩ માં આવે છે તેથી સાલમાં ભૂલ થએલી લાગે છે અને ૧૧૩૨ ને બદલે ૧૧૩૧ ગત વર્ષ લખાયું લાગે છે. તામ્રપત્ર બનાવટી માનવાનું કાંઈ સબળ કારણ નથી તેથી ભૂલ થઈ હશે એમ જ માનવું જોઈએ મી. એ. બી. દીક્ષિત તેમ જ પ્રોફેસર કહેન પણ તે જ મતના છે. * $ એ, વ. ૧૮ ૫. ૮૦ જે, એફ. ફલીટ, For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ७४ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर १ ॐ स्वस्ति ॥ जयोभ्युदयश्च ॥ जयति व्योमकेशोसौ यः सर्गाय वि[ बि भर्ति तां । ऐंदवी शिरसा लेखां जगद्वीजांकुरा. २ कृतिम् ॥ तन्वंतु वः स्मरारातेः कल्याणमनिशं जटाः । कल्पांतसमयोद्दामताड दवलयपिंगल[ r* ]: ॥ श्रीवा (ब्राह्मणापाटकात [1* ]श्री आ३ णहिलपाटकाधिष्ठित समस्तराजावलीविराजितमहाराजाधिराजपरमेस्व[ श्व ]र परमभट्टारकवर्वरकजिष्णु श्रीजयसिंहदेव४ पादानुध्यात उमापतिवरलब्ध[ ब्ध ]प्रसाद प्रौढप्रतापनिजभुजविक्रमरणाङ्गणवि निर्जितशाकंभरीभूपाल परमभट्टा५ रकमहाराजाधिराजपरमेश्वर श्रीकुमारपालदेवपादानुध्यातपरमभट्टारक महाराजा धिराजपरमेश्वर श्री ६ मेंदजयपालदेवकल्याणविजयराज्ये [। * ] तत्पादपद्मोपजीविनि महामात्यश्री सोमेश्वरे श्री श्रीकरणादौ समस्तमुद्रा७ व्यापारान्परिपंथयति सतीत्येतस्मिन्काले प्रवर्तमाने [*] समधिगतपंचमहाश व्दा[ब्दा ]लंकारोपेतसमस्तप्रक्रियाविराजमान महा८ मंडलेश्वर श्रीवैजल्लदेवः श्रीमदजयपालदेवेन प्रसादीकृत्य नर्मदातटमण्डलमनुशा सन् विजयोदयी ॥ पूर्ण पथकप्र. ९ तिव [ब ]द्धमाखुलगाम्बग्रामद्विचत्वारिंशत् ग्रामाणी मध्यात् आलविडगाम्ब ग्रामे समस्तदंडनायकदेशठक् [ क् ]उराधिष्ठानककर१० णपुरषशय्यापालभट्टपुत्रप्रभृतिनियुक्तराजपुरुषान् वा[ ब्रा ]मणोत्तरान् प्रतिनिवा सि विशधिकपट्टाकिलजनपदादीश्च ११ वो( बो )धयत्यस्तु वः संविदितं यथा ॥ अस्माभिः श्रीवा(ब्रा )ह्मणपाटक स्थितै :* ) नृपविक्रमकालादाकेकत्रिंशदधिकद्वादशश१२ तसंवत्सरांतर्वर्तिनि कार्तिके मासि शुक्लपक्षे एकादश्यां सोमदिने उपोष्य कार्ति कोध्यापनपर्वणि चराचरगुरुं भगवं१३ तं भवानीपतिं पुरुषोत्तमं च लक्ष्मीपतिं समभ्यर्थ्य संसारस्यासारतां परिज्ञाय नलिनीगतजललवतरलतरं जीवि ૧ અસલ પતરાં ઉપરથી ૨ ચિહ્નરૂપે દર્શાવેલ છે. ૩ છંદ લેક અનુષ્ટ્રમ્ ૪ આ રાજકુટુંબના અન્ય हानपत्रमाणाव्या भुन, पांया महाराजाधिराज परमेश्वरपरममाहेश्वर. (Erel तरी मे४. मे. છે. ૬ ૫. ૧૮૪ નં. ૩ ૫. ૮) ૫ અરથી શરૂ થતા નામ પહેલાં બા ને બદલે બીમતુ નો ઉપગ બરાબર કર્યો છે. પરંતુ વિક્રમ સંવત ૧૨૮૦(ઈ. એ. વ. ૬ પા. ૧૯૭ ૫ ૧૩ )માં તેમ જ આ દાનપત્રની પંક્તિ ૨ જીના અંતમાં શ્રી શબ્દ વાપરેલો છે પણ તેની પછી સંધિ કરવાને બદલે એક આડો લીટો મૂક્યો છે, १वांया द्विचत्वारिंशद्ग्रामाणां For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ अजयपालनां ताम्रपत्रो * १४ समाकलय्य मदविवासी [ शी ] कृतकरिकर्ष्णतालतरला श्रीयमनुचि[ - ]त्यं च ॥ तथा हि [।* ]वाताश्रंविभ्रममिदं वसुधाधिपत्यमाताएँ १५ मात्रमधुरो विषयोपभोगं [ : ] प्राणास्त्रिणाग्रजल विन्दुसमा नराणां धर्माः सखा परमो परलोकयाने ॥ अपि च 1** १६ मैत्संसारचक्रामधारारामिमां श्रियां प्राप्य ये न ददुस्तेषां पश्चात्[त् ]आपः परं फलं ॥ इति जगतो विनश्वरं स्वरूपमाक १७ लय्य दृष्टादृष्टफलमंगीकृत्य च मातापित्रोरात्मनश्च पुण्ययशोभिवृद्धये चाहुयाणान्वये[ न* ] महामंडले पतरुं बीजुं १८ श्वर श्री जल्लदेवेन खंडोह के दक्षिणदिग्विभागे अपूर्वपंचाशत् त्रा[ ब्रा ]क्षणानां भोजन्[T* ]र्थं उपरिलिखित आल १९ विडगाम्बग्रामः सवृक्षमालाकुलश्चतुः कंकटविशुद्धः खन्याकरनिधिनिक्षेपसहित[ : ] तलभेद्याघाणकमलक २० बुंध कदंडदोषप्राप्तादाय [ : ]अभिनवमार्गणकप्रभृतिसर्व्वादायरुपेतः सर्व्वामन्तरसिद्धा देव ब्रा[ ब्रा]ह्मणभुक्तिवर्ज २१ आचंद्रार्कयावत्शासनीकृत्य खंडोडकेत्यशत्रागारार्थं उदकपूर्वकत्वेन प्रदत्ताः । [ ॥ ] तदस्मिन् ग्रामे समुत्पद्यमानभा २२ गभोगकरहिरण्यादिकमाज्ञाश्रवणविधेयैर्भूत्वा भवद्भिरस्मै समुपनेतव्यं । सामान्यं चैतत्पुण्यफलं वु[ बु]वा अस्भद्वंश २३ जैरन्यैरपि भाविभोक्तृभिरस्मत्प्रदत्तधर्म्मा [ ] दायोयमनुमंतव्यः । पालनीयश्च । [ ॥ ]उक्तं च ॥ बहुभिर्व्वसुधा भुक्ताराजभिः स २४ गरादिभिः । यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं । [ ॥ ] यानीह दत्ता - नि पुरा नरेन्द्रैर्दानानि धर्मार्थयशस्करणि । निर्माल्यवां २९ []प्रतिमानि तानि को नाम साधु[ : ] पुनराददीत । [ ॥ ] अस्य कुळक्रममुदारमुदाहरद्भिरन्यैश्च दाम[ न ]मिदमप्यनुमोदनीयम् । लक्ष्म्या २६ स्तद्विलय बुद्बुद चंचलाया एवं फलं परयशः परिपालनं च ॥ सर्व्वानेतान् भाविनः पार्थिवेन्द्रान् भूयो भूयो ૧ ૭૬: વસંતતિલકા ૨ વાંચે માતા ૩ છંદ : લ્લાક ભનુષ્ટુમ્ ૪ વાંચે મૂ ૫ પંક્તિ ૧૧મીમાં अस्माभिः वार्याछी या या विहित वयननी ३२४ रहेती नथी. ६१ पंचाशद् ब्रा ( आ )झणानां ७ वाय सत्रागाराय ८६ अनुष्टु ૧ છંદ વસંતવિજ્ઞા અહિં દાભંગ છે; તેથી આપણે અલ્પ તે બદ્દલે પાસ્ તા સુધારા કરવા જોઇએ. ૧૧ 'દ શાલિની, है. ७९ For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ गुजरातमा ऐतिहासिक लेख २७. याचते रामभद्रः । सामान्योयं धर्मसेतुर्नृपाणां कालेकाले पालनीयो भवद्भिः। __ []स्वदत्तों परदत्ता वा यो हरेत । २८ वसुंधरां षष्टिवर्षसहस्राणि विष्टायां जयते कृमिः । [1] इहे हि जलदलीलाचं चले जीवलोके तृणलवल२९ घुसारे सव्वसंसारसौख्ये । अपहरतु दुराशः शासनं देवतानां नरकगहनगाव पातोत्सुको यः । [॥ ]इति ३० कमलदलाम्वु[ ग्बु ]विन्दुलोलां श्रियमनुचि[ -* ]त्य मनुष्यजीवितं च सकलमि दमुदाहृतं च वुद्वा न हि पुरुषैः पर३१ कीर्तयो विलोप्या इति ॥ संवत् १२३१ वर्षे कार्तिक शुदि १३ [ बु ]धे । मंगलं महाश्रीः ॥ + प्रती ३२ हारशोभनदेवः ॥ स्वहस्तोयं महामंडलेश्वर श्री वैजलदेवस्य । उपरोरि वामदेवः॥ 18-AI ( मनुष्टम) २१ मालिनी पिताया ४ पाय बुद्ध्वा ५ करने दूतकः ૬ અને ૨૪ આ ટૂંકાં રૂપથી કયો દે દર્શાવેલો છે તે માલુમ પડી શકતું નથી. કદાચ બને શું उपरि नेपभूखथा पायो शे. मन मयते। आरको ने भारे १५२सया हाय, For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ अजयपालना ताम्रपत्रो ભાષાન્તર-સારૂ રૂપે શિવની મેકેશ (પંક્તિ. ૧) અને સ્મારાતિ (૧-૨) નામથી સ્તુતિના બે શ્લેક પછી, લેખ નીચેની વંશાવળી આપે છે –મહારાજાધિરાજ, પરમેશ્વર અને પરમભટ્ટારક, શ્રીમાન જયવિહરવ (૧૩) જે પ્રસિદ્ધ અણહિલપાટકમાં (૧,૨) અધિષિત હતા અને જેણે વર્વરકેને જિત્યા હતા. તેના પાદાનુદ થાત શાકંભરીના રાજાને પરાજય કરનાર મ. પ. ૫. શ્રીમાન કુમાર પાલદેવ (૧૫) જેને ઉમાપતિ શિવે વરદાન આપ્યું હતું તે હતું. તેને પાદાનુધ્યાત શિવને મહાન ભક્ત (૧,૫) મ. પ. પૂ. શ્રીમાન્ અજયપાલદેવ (૧૬) હતે. અજયપાલદેવ રાજા હતે (૧૬) અને તેને પાદાપજીવિન મહામાત્ય શ્રી મેશ્વર (૧,૬) રાજમાને લગતાં સર્વ કાર્યો તથા બીજ ખાતાંની દેખરેખ રાખતા તે સમયે ભામણ પાટક શહેરમાંથી (૧,૨). પંચમહાશબ્દ પ્રાપ્ત કરનાર શ્રીમાનું અદેપાલદેવની પ્રસાદીથી નર્મદા નદીના તટ ઉપરના પ્રદેશ પર રાજ્ય અમલ કરનાર (૧,૮) મહામંડલેશ્વર શ્રીમાન જિલદવ (૧,૭), પૂર્ણ પથક તાબાનાં (૧,૮) માખુ ગામ ૪૨ મધ્યે આવીડ ગામ્યના (૧૯) દડનાયક, દેશઠકકર, અધિષ્ઠાનક, કરણુ પુરૂષ, શય્યાપાલ, ભટ્ટપુત્ર અને અન્ય સમસ્ત રાજપુરૂષ અને નજીક વસતા વિશયિકે, પટ્ટકિલા અને બ્રાહ્મણેત્તર પ્રજાજનોને જાહેર કરે છે કે – | તમને જાહેર થાઓ કે (૧,૧૧):- અમારે બ્રાહ્મણ પાટકમાં (૧,૧૧) મુકામ છે ત્યારે વિક્રમકાળ પછી સંવત ૧૨૩૧ ના કાર્તિક શુદિ ૧૫ ને સોમવારે ઉપવાસ કરી, ધર્મવૃદ્ધિ તથા અમારાં માતપિતાના અને અમારા યશની વૃદ્ધિ માટે (૧,૧૭) જડ અને ચેતનના પિતા શિવ તથા પુરુષોત્તમની (૧,૧૩) પુજા કરી (૧,૧૩) અમે ચાહુયાણ વંશના (૧,૧૭) મહામણડલેશ્વર શ્રીમાનું વૈજલદેવ (૧,૧૮), અપૂર્વ ૫૦ બ્રાહ્મણને સાજન માટે ખોટુક (૧,૧૮) ગામના દક્ષિણ વિભાગમાં ઉપર કહેલું આલવડગાસ્વ, દેવ અને બ્રાહ્મણના ભક્તિના હકક વર્જ કરી આ દાનપત્રમાં નક્કી કરી જણાવેલા હકો સાથે, ખડેહક્કના (૧,૨૧) ધર્માદા સત્રાગારને આ દાનપત્રથી આપીએ છીએ.' “[ ૨૧ થી ૩૧ પંક્તિમાં દાન દેનાર ભાવિ રાજાઓને આ દાન ચાલુ રાખવા આજ્ઞા કરે છે. અને ચાલુ આશીવાદાત્મક અને શાપ આપનારા ૭ શ્લેક ટકે છે. તે વચન ૩૧ મી પંક્તિમાં ઇતિ શબ્દથી સમાપ્ત થાય છે” ૩૫ મી પંક્તિમાં “૧૨૩૧, કાર્તિક, શુકલપક્ષ, ૧૭, બુધવારે” છે તે દાનપત્ર લખાયાને અથવા અપાયાને દિવસ જણાવે છે. દૂતક પ્રતીહાર શોભનદેવનું નામ અને તેની પછી “મહામંડલેશ્વર શ્રીમાન જિલદેવના સ્વહસ્ત આ છે એવા શબ્દ, અને જેને હો અને દાન સાથે સંબંધ અસ્પષ્ટ છે એવા થામદેવ નામે રાજપુરૂષનું નામ આપીને લેખ સમાપ્ત થાય છે. ૨ અપૂર્વ શબ્દને થાર્થ ઉ૫યોગ કહી શકાતું નથી, પરંતુ તે એમ દર્શાવવા માટે હેયર પકાશ નવા બ્રાહ્મણ જેઓને પ્રથમ કોઈ વાર ભેજન ન કરાવ્યું હોય અને જેઓ તે જ વખતે તુરતમાં જ ગામમાં વસઇ સ હ લેથી ના સાગરમાં વસેલા હોય. For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૧૫૮ રાજા ભીમદેવ ૨ બીજાનું તામ્રપત્ર ઉપર લખેલું દાનપત્ર વિક્રમ સંવત ૧૨૫૬ ભાદ્રપદ વદિ અમાવાસ્યા મંગળવાર પાટલુન ડૉ. બાલાભાઈ એમ. નાણાવટી ની કૃપાથી આ પતરાં મને થોડા સમય માટે મળ્યાં હતાં તેના ઉપરથી આ સાથે આપેલા કેટ લિથગ્રાફની નકલ છપાવી હતી. આ પતરાં પાટણ કચેરીમાં જૂના કચરામાંથી કાઢયાં હતાં, પરંતુ ઘણી જ સુરક્ષિત સ્થિતિમાં હતાં. अक्षरान्तर पतरूं पहेलं १ स्वस्ति राजावली पूर्ववत् समस्तराजावलीविराजित परमभट्टारक महारा. २ जाधिराज परमेश्वर श्रीमूलराजदेवपादानुध्यात परमभट्टारक महाराजा ३ घिराज परमेश्वर श्रीचामुंडराजदेवपादानुध्यात परमभट्टारक महाराजा४ घिराज परमेश्वर श्रीदुर्लभराजदेवपादानुध्यात परमभट्टारक महाराजा५ घिराज परमेश्वर श्रीभीमदेवपादानुध्यात परमभट्टारक महाराजाधिराज -६ परमेश्वर त्रैलोक्यमल्ल श्रीकर्णदेवपादानुध्यात परमभट्टारकमहाराजा ७ घिराज परमेश्वरावंतीनाथ त्रिभुवनगंड वर्वरकजिष्णु सिद्धचक्रवर्ति श्रीज८ यसिंहदेवपादानुध्यात परममारक महाराजाधिराज परमेश्वर प्रो[प्रौढ९ प्रताप उमापतिवरलब्धप्रसाद स्वभुनविक्रमरणांगणविनिर्जितशाकं१० भरीभूपाल श्रीकुमारपालदेवपादानुध्यात परमभट्टारक महाराजाधि११ राज परमेश्वर परममाहेश्वर प्रबलबाहुदंडदर्परूपकंदर्पकलिकाल१२ निष्कलंकावतारितरामराज्यकरदीकृतसपादलक्षक्ष्मापाल श्रीअजय१३ पालदेव पादानध्यात परमभट्टारक महाराजाधिराज परमेश्वराहक१४ पराभूतदुर्जयगर्जनकाधिराज श्रीमूलराजदेवपादानुध्यात परमभट्टा१५ रक महाराजाधिराज परमेश्वराभिनवसिद्धराज श्रीमद्भीमदेवः स्वभुज्य१६ मानदंडाहीपथकान्तःपातिनः समस्तराजपुरुषान् ब्राह्मणोत्तरांस्तनियु१७ ताधिकारिणो जनपदाश्च बोधयत्यस्तु वः संविदितं यथा ॥ श्रीमद्विकमादि त्योत्पादित१८ संवत्सरशतेषु द्वादशसु षट्पंचाशदुत्तरेषु भाद्रपदमास१९ कृष्णपक्षामावास्यायां भो[ भी ]मबारेऽत्रांकतोऽपि संवत् १२५६ को ० भाद्रपद २० वदि १६ भौमेऽस्यां संवत्सरमासपक्षवारपूर्विकायां तिथावयेह श्रीम- २१ दणहिलपाटकेऽमावास्यापर्वगि स्नात्वा चराचरगुरुं भगवन्तं भवानी यमुक. For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ राजा भीमदेव २ बीजानु ताम्रपत्र उपर लखेलुं दानपत्र पतरूं बीजू २२ पतिमभ्यर्च्य संसारासारतां विचिन्त्य नलिनीदलगतजललवतरलतरं प्रा२३ णितव्यमाकलय्यैहिकमामुष्मिकं च फलमंगीकृत्य पित्रोरात्मनश्च पुण्य२४ यशोभिवृद्धये कडाग्रामे पूर्वदिग्भागे महिसाणाग्रामीयश्रीआनलेश्वरदे२५ वसक्तभूमीसलमपाश्च[ ? श्च]उलिग्राममार्गवामपक्षे भूमि वि ९ नवविशेपेकै[?]र्जा२६ तहल ४ चतुर्णा हलानां भूमी स्वसीमापर्यन्ता सवृक्षमालाकुला सहिरण्यभा२७ मभोगा काष्ठतृणोदकोपेता सर्वादायसमेता रायकवालज्ञातीयब्राह्मण२८ ज्योतिसोढलसुतआसधराय शासनेनोदकपूर्व मस्माभिः प्रदत्ता ॥ अ. २९ स्या भूमेराघाटा यथा ॥ पूर्वतो बारडवलयोः क्षेत्रेषु सीमा । दक्षिणतो रा३० जमार्गः । पश्चिमतः श्रीआनलेश्वरदेवक्षेत्रेषु सीमा । उत्तरतो वाऊंयवि३१ शेपेक वा० गांगासक्तडोहलिकाग्रामयोः सीमा । एवममीभिराघाटैरु३२ पलक्षिता भूमिमेनामवगम्य एतद्ग्रामनिवासिजनपदैर्यथादीयमानमा३३ गभोगकरहिरण्यादिसर्वं सर्वदाज्ञाश्रवणविधेयैर्भूत्वाऽमुष्मै ब्राह्मणाय ३४ समुषेनतव्यं । सामान्यमेतत्पुण्यफलं मत्वाऽस्मद्वंशजैरन्यैरपि भाविभोक्तृ३५ भिरस्मत्प्रदत्तधर्मदायोऽयमनुमंतव्यः पालनीयश्च ॥ उक्तं भगवता व्या३६ सेन । षष्टिवर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः । आच्छेत्ता चानुमंता च तान्येव ३७ नरके वसेत् । १ [॥* ]यानीह दत्तानि पुरानरैन्द्रैर्दानानि धर्मार्थयशस्कराणि निर्मा३८ स्यतानि प्रतिमानि तानि को नाम साधुः पुनराददीत ॥ २ [॥* ]बहुभिर्वसुधा भुक्ता रा. . ३९ जभिः सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं । ३ [॥* ] दत्त्वा भूमि भाविनः ४० पार्थिवेन्द्रान् भूयो भूयो याचते रामभद्रः । सामान्योऽयं दानधर्मो नृपाणां स्वे स्वे ४१ काले पालनीयो भवद्भिः। ४ [॥* ]लिखितमिदं शासनं मोढान्वयप्रसूतमहाक्षपट४२ लिक ठ० वैजलसुत ठ० श्रीकुंयरेण ॥ दूतकोत्र महासांधिविग्रहिक ठ० श्री. ४३ भीमाक इ[ ति* ] 31 ॥ श्रीभीमदेवस्य । For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર—સાર રૂપે "C ૧–પ્રસ્તાવના—( અ ) પ્રૌઢ પ્રતાપ ” એમ પંક્તિ ૮-૯ માં ઉમાપતિ–વર-લબ્ધ-પ્રસાદ પહેલાં અહીં છે તે વિક્રમ સંવત ૧૨૬૩ ના નં. ૩ માં તેની પાછળ છે તે અપવાદ સિવાય, વૈશાવલી ડૉ. મુલરના અણુહિલવાડના ચૌલુકય દાનપત્રા નં. ૩ સાથે શબ્દે શબ્દ મળતી આવે છે. અન્તના ભગવાન વ્યાસના શ્લેાકેા પણ તે જ છે. ફક્ત નં. ૩ ના લેાક. ૩. પડતા મૂકયા છે. ૮૦ ( ખ ) અણહિલપાટકમાં રાજા ભીમદેવ. ૨. દંડાહિપથકના રાજપુરૂષા અને પ્રજાને વિક્રમ સંવત ૧૨૫૬ (ઈ. સ. ૧૨૦) ભાદ્રપદ, અમાસ ને મંગળવારે નીચેનું દાન જાહેર કરે છેઃ— રદાનનું પાત્ર—રાયકવાલ બ્રાહ્મણ જ્ઞાતિના જ્યેાતિ સેઠલના પુત્ર આસધર, ૩–દાનની વસ્તુ–કડાગ્રામમાં પૂર્વ ભાગે, મહીસાણા ગામના આનલેશ્વરદેવની ભૂમિની પડેાશની અને ડાખી તરફ ઉલિગ્રામ જતા માર્ગે વાળી ચાર ( ૪ ) હલવાહુ ભૂમિ જેની સીમાઃ— પૂર્વે–બારડ અને ખલનાં ક્ષેત્રેા. દક્ષિણે રાજમાર્ગ પશ્ચિમે આનલેશ્વરદેવનાં ક્ષેત્રા. ઉત્તરે–ગાંગાસક્ત નેવાંશય આદિ નજીક ડાહલિકાગામની સીમા, ૪–રાજપુરૂષા—લેખક, વૈજલના પુત્ર મહાક્ષપલિક ચર દૂક, મહાસાંધિવિગ્રહિક કર ભીમાક. આ રાજાને આજિન સુધી સર્વથી પહેલાં પ્રકટ ૧૨૬૩ માં આણે છે, અને છેલ્લામાં છેલ્લે પ્રસિદ્ધ થએલે ૧૨૯૮ માં નક્કી કરે છે. આમ હેાવાથી, આ લેખ ઘણા જ થએલા લેખ તેનું રાજ્ય વિક્રમ સંવત લેખ તેના રાજ્યના અંત વિક્રમ સંવત અગત્યના છે, કારણ કે તેનાથી આપણે આ રાજાનું રાજ્ય વિ. સં. ૧૨૫૬ (ઈ. સ. ૧૨૦૦) સુધી પાછળ લઈ જઈ શકીએ છીએ. For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૧૫૯ ચૌલુક્ય રાજા ભીમદેવ ૨ જાનું તામ્રપત્ર ઉપરનું દાનપત્ર સિંહ સંવત ૯૩ પહેલાં પ્રસિદ્ધ નાંડુ થએલે આ લેખ એ. એ. રા. એ. સે. ની લાયબ્રેરીમાંથી ઇ, સ. ૧૮૭૮ માં મને તપાસવા મળેલાં અસલ પતરાં ઉપરથી હું પ્રસિદ્ધ કરૂં છું. કયાંથી આ પતરાં મળી આવ્યાં હતાં એ વિષે મને ખબર નથી. આ લેખના લિધેાગ્રાફ હવે પછી ઇન્ડિયન ઇન્સ્ક્રિપશન્સ, નં. ૧૭ માં પ્રસિદ્ધ થશે. પતરાં એ છે. તે દરેકનું માપ ૯”×?” નું છે, અને તે બન્ને એક જ ખાજુએ કાતરેલાં છે. લખાણના રક્ષણ માટે કાંઠા સહેજ વાળેલા છે, અને જેકે પતરાંની સપાટી કાટને લીધે બહુ ખરાખ થઈ ગઈ છે તેાપણુ આખા લેખ કાઇ પણ સ્થળે શંકા થયા સિવાય વાંચી શકાય તેવા છે. પહેલા પતરાની નીચેના અને બીજાના ઉપરના ભાગમાં એ કડીઓ માટે કાણાં છે. કડીએ સાદી ત્રાંબાની છે. અને તે દરેક 3” જાડી તથા ૨” વ્યાસની છે. મને પતરાં મળ્યાં ત્યારે તે બન્ને કાપેલાં હતાં. એક પણ ઉપર મુદ્રા હેાવાનું અથવા કાઢી લીધેલી હાવાનું નિશાન નથી. અને આ દાનપત્રની જે મુદ્રા હાય તા તે ઉપલબ્ધ નથી. લેખમાં જણાવેલા સમય અને સ્થળને યેાગ્ય ઢબની નાગરી લિપિ છે; કાતરકામ બહાર પડતું અને સારૂં છે. ભાષા સંસ્કૃત છે. અને એક આશીર્વાદ તથા શાપના પં. ૧૩-૧૪ માં આપેલા શ્લેાકેા સિવાય આખા લેખ ગદ્યમાં છે. આ લેખ અણુડુિલવાડના ચૌલુકય રાજા ભીમદેવ ૨જાના લેખા પૈકીના એક છે. તે સાંપ્ર દાયિક નથી; તેના હેતુ અમુક ભૂમિનું દાન એક બ્રાહ્મણને આપ્યુ હતું તેની માંધ લેવાના છે. લેખમાં નીચેનાં સ્થળેાની નાંધ છે ઃ અણહિલપાટક શહેર, જ્યાં આ દાન જાહેર કરતી વેળા ભીમદેવ ર ો હતા; સહસચાણા-આ ગામમાં દાનમાં આપેલી જમીન હતી; વેકરિયા દાનની જમીનની સીમામાં બતાવેલું ગામ; અને પ્રસન્નપુર દાન લેનારનું કુટુંબ જ્યાથી આવ્યું હતું તે શહેર. પ્રસ્તાવનામાં કહ્યું છે તે પ્રમાણે, સહસચાણા અને વેકિયા માટે કચ્છ મણ્ડલ અથવા કચ્છપ્રાંત જે કંઈક અંશે હાલના કચ્છ સ્ટેટને મળતા હૈાવા જોઈ એ, તેમાં જોવું જોઇએ. અને જે પ્રાંતના લેખમાં જણાવ્યા મુજબ ભીમદેવ પાતે જ પેાતાની ખાનગી મિલ્કત હાય તેવી રીતે રાજ્યની સામાન્ય ઉપજમાંથી તેની ઉપજ નૂદી રાખી ઉપભાગ કરતા હતા. લેખની તારીખ વિષે, ૧ લી પંક્તિમાં દશાંશ સંખ્યામાં આપેલું વર્ષે ૯૩, ( સંવત્ આપ્યા નથી ) માસ ચૈત્ર, શુકલ પક્ષ, ૧૧ મી તિથિ અને રવિવાર—એ પ્રમાણે આપ્યું છે. અને ૫ મી પંક્તિમાંથી જાય છે કે, આ દાન, સંક્રાન્તિના પર્વને દિવસે, એટલે કે મેષ સંક્રાન્તિ અથવા જે દિવસે, સૂર્ય મેશ રાશિમાં દાખલ થાય છે, તે દિવસે અપાયું હતું, સંવત સિંહના છે. જે અણુહિલવાડના અર્જુનદેવના વલભી સંવત ૯૪૫ ના વેરાવળના લેખમાં તથા ભીમદેવ ર જાના વિક્રમ સંવત ૧૨૬૬ અને સિંહ સંવત ૯૬ ના લેખમાં પણ આપ્યા છે. આ સંવતના ચેાક્કસ સમય, ઈ. એ. વેા. ૧૮ પા. ૧૦૮–૧૦૯ જે. એક લીટ For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ८२ गुजरातना ऐतिहासिक लेख તેની વર્ષ ગણવાની રીત, તથા તેની ઐતિહાસિક શરૂવાત વિગેરે બાબતે હજી બરાબર વિચારાચેલી નથી. આ બાબતે માટે બીજે કઈ સમયે વિચાર થશે. ત્યાં સુધી એટલું જ કહેવું બસ થશે કે, સિંહ સંવત ૯૩ ના ચૈત્ર માસને વિક્રમ સંવત ૧૨૬૨ અથવા ૧૨૬૩ સાથે જોડો અને આપેલી તારીખની અંગ્રેજી તારીખ ઇ. સ. ૧૨૦૪, ૧૨૦૫, ૧૨૦૬ અથવા ૧૨૦૭ માં વિક્રમ સંવત, ઉત્તરનું અથવા દક્ષિણનું, ચાલુ અથવા ગત જે પ્રમાણે લઈએ તે ઉપર આધાર રાખી, આવે છે. આ દિવસ, રવિવાર, ૨૫ મી માર્ચ, ઈ. સ. ૧૨૭૭ નો જ ધારેલો છે એમાં શંકા નથી. પરંતુ આ દિવસે આશરે ૫૫ ઘડી, અને ૫૮ પળે પૂરી થતી તિથિ, આ સ્થાન અને સમયને યોગ્ય માત્ત ગણત્રી પ્રમાણે ચૈત્ર કૃષ્ણ પક્ષ ૧૧ મી તિથિ હતી. અને પરિણામે વિરોધ દૂર કરવા માટે, નોંધ તૈયાર કરવામાં જ સાચી ભૂલ હતી એવું આપણે માની લેવું જોઈએ, અને જેકે “જી” “શુકલ પક્ષ” એ ચોક પાઠ છે તોપણ, તેને “a” “કૃષ્ણપક્ષ” માં ફેરવી નાંખો જોઈએ. For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ चौलुक्य गजा भीमदेव २ जानु ताम्रपत्र उपरतुं दानपत्र अक्षरान्तर' पतरूं पहेलु १ ॐ राजावली पूर्ववत् ॥ संवत् ९३ चैत्र शुदि ११ रखौ अधेह श्रीमद२ पहिलपाटके समस्तराजावलीविराजितमहाराजाधिराजश्री. ३ भीमदेवः श्व(स्व) भुज्यमानकच्छमण्डलांतःपाति समस्तराजपुरुषा४ न्वा(ब्रा )ह्मणोत्तरान् तं(न् )निवाशि(सि )जनपदा(*)श्च वो(बो)धयत्यस्तु वः संविदित ५ यथा ॥ अथ संक्रांतिपर्वणि चराचरगुरुं भगवन्तं भवानीपतिमभ्य६ य॑ संसारस्यासारतां विचिंत्य प्रसंन्नपुरस्थान विनिर्गतार्यों वच्छ( त्स ) स. ७ गोत्राय दामोदरसुतगोविंदाय सहसचाणाग्रामे वापीपुटके भूमिहलवाह[I* ] १ ८ एका शुल्केन सहा( ह )शासने प्रदत्ता[॥*]अस्याश्च पूर्वतो बा(ब्रा )मणदामो९ दरसत्कवापी दक्षिणतो वेकरिया क्षेत्र( -* )पश्चिमे महं केश. १० वसत्कवापी उत्तरतो मार्गः इति चतुराघाटोपलक्षिताँ ॥ भू. ११ मि* मेनामवगम्य अस्मदु[ द् ]वंशजैरन्यैरपि भाविभोक्तृभिः अ१२ स्मत्प्रदत्ताः व(ध )मदायो ( य* )मनुमंतव्यः पालनीयश्च ।। उक्तं च भगव१३ ता व्यासेन [* ] शव्यिर्व सहश्रा[सा ]णि श्व[ स्व |र्गे तिष्ट[ष्ठ ]तिभूमिदः आच्छेत्ता १४ चानुमंता च तांन्येवे' नच[ र ]कं वसेत् ॥ लिखितमिदं १५ कांचनसुत वटेश्वरेण || दूतकोत्र न[ म ]हासांधिविग्रहिक श्री१६ चंडशर्मः [उ ] ॥ श्रीभीमदेवस्य ॥ ૧ અસલ પતરાં ઉપરથી ૨ ચિહ્નરૂપે દર્શાવેલ છે. ૩ વચ્ચે પ્રસન્ન ૪ વો વિનિય છે આ शाद 'सहसचाणाप्रामे' मा याये भूमागियो हतो भने तथा ते पं. ८ भीनी नाये जातरा छे. પરંતુ અહિ તથા તે બીજી જગ્યાએ તેનું યોગ્ય સ્થાન બતાવવા માટે ચિહ્નો કરેલી છે. ૬ એટલેमहत्तर अथवा महत्तम अनुस्वारने पहले मह० से महसण्यात तो धारे मारमा तुं. ७ पाया आघाटा उपलक्षिताः ८ यांचा प्रदत्तो ना (अनुष्टुम् ) १० षष्टिवर्ष ११ वांया तान्य १२ स्वहस्तोयं मे शम्। अध्यासार छे. For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર–સાર રૂપે. પ્રમાણે રાજાવલી” એમ પૂર્ણ વંશાવલી ભીમદેવ ૨ જાના વિક્રમ સંવત ૧૨૬૬ ના દાનપત્રમાં આપી છે તેને ઉલલેખ કરીને લેખ આગળ જણાવે છે કે – –૯૩ માં વર્ષના (પંક્તિ ૧) ચૈત્ર, શુકલપક્ષ ૧૧ ને રવિવારે આજે અહીં પ્રસિદ્ધ અણુહિલ્લ પાટક શહેરમાં મહારાજાધિરાજ, શ્રીમાન ભીમદેવ બીજે (૧,૩) કચ્છ મડલ, જેને તે ઉપભાગ કરે છે ત્યાંના સમસ્ત રાજપુરૂષ અને બ્રાહ્મણોત્તર સમસ્ત પ્રજાને જાહેર કરે છે કે – “ તમને જાહેર થાઓ કે આજે સંક્રાન્તિના ઉત્સવમાં (૧૫) ભગવાન્ ભવાનીપતિ શિવની, જ અને ચેતનના એ પિતાની પુજા કરીને સહસચાણા (૧,૭) ગામમાં વાપીપટકમાં પિલાણાવાળી ભૂમિમાંથી એક હલવાહા ભૂમિ આ દાનપત્રથી પ્રસન્નપુર સ્થાનથી આવેલા વત્સર્ગાત્રના દાદરના પુત્ર ગોવિંદને આપી છે. આ ભૂમિની સીમા (૧૮) – પૂર્વમાં બ્રાહ્મણ દાદરના કબજાને વાપી પટક; દક્ષિણે વેકરિયા ગામનાં ખેતરો; પશ્ચિમે મહત્તર કે મહત્તમ કેશવની માલિકીને વાપી અને ઉત્તરે એક માર્ગ છે. [૧૧ થી ૧૪ પંકિતમાં દેનાર ભાવિરાજાઓને દાન ચાલુ રાખવા આજ્ઞા કરે છે. અને ભાગવાન વ્યાસની કૃતિના ચાલ આશીર્વાદાત્મક અને શાપ આપનારા લેકમાંથી એક શ્લોક ટાંકે છે જેની સમાપ્તિ ૧૪ પંક્તિમાં “ઈતિ” શબ્દથી થાય છે.]” ૧૪થી૧૬ પંકિતઓ આપે છે કે દાનપત્ર કાંચનના પુત્ર કાયસ્થ વટેશ્વરથી લખાયું હતું. અને દૂતક મહાસાંધિવિગ્રહિક ચપ્પશર્મા હતે. લેખ “ શ્રીમાન ભીમ દેવના” એવા તે રાજાના સ્વહસ્તને લગતા શબ્દોથી સમાપ્ત થાય છે. For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ ભીમદેવનું દાનપત્ર અણહિલવાડ ચૌલુક્યોનાં અગીયાર દાનપત્ર પૈકી નં. ૩ વિકમ સંવત ૧૨૬૩ શ્રાવણ સુદ ૨ રવિવાર अक्षरान्तर पतरूं पहेलु १ स्वस्ति राजावलीपूर्ववत्समस्तराजावली[ विरा ]जितपरमभट्टारकमहाराजाधिराज परमेश्वरश्री२ मूलराजदेवपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्रीचामुंडराजदेवपादानु ध्यातपर३ मभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्रीदुर्लभराजदेवपादानुध्यातपरमभट्टारकमहाराजा धिराज४ परमेश्वरश्रीभीमदेवपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वरत्रैलोक्यमल्लश्री. कर्ण५ देवपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वरावन्तीनाथत्रिभुवनगंडवर्वरक जिष्णुसिद्धच६ वर्तिश्रीजयसिंहदेवपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वरउमापतिवरलब्धप्र » सादप्रौढप्रतापस्वभुजविक्रमरणांगणविनिर्जितशाकंभरीभूपालश्रीकुमारपालदेवपादा८ नुध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वरपरममाहेश्वरप्रबलबाहुदंडदर्परुपकंदर्प ९ कलिकालनिष्कलंकावतारितरामराज्यकरदीकृतसपादलक्षमापालश्रीअजयपालदेव१० पादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वराहवपराभूतदुर्जयगर्जनकाधिरा११ जश्रीमूलराजदेवपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वराभिनवसिद्धराज१९ श्रीमद्भीमदेवः स्वभुज्यमानगंभूतापथकान्तः पतिनः समस्तराजपुरुषान् ब्राह्मणोत्त रास्तनि१४. ओ. ३. ५ ५. १६४७. न्यु९२. પતરાંને મા૫ ૧૧”x૧૨” લિપિ જૈન– દેવનાગરી, સ્થિતિ સુરક્ષિત. મારા કબજામાં આવ્યા પહેલાં પતર કાટ દૂર કરવા માટે તપાવવામાં આવ્યાં હતાં આ પતરાં તથા તેના પછીનાં દાનપત્રોનું અક્ષરાન્તર મારી તથા વામનાચાર્ય ઝાહિકકરની દેખદેખ તળે નારાયણ શાસ્ત્રીએ તૈયાર કર્યું છે. આ દાનપત્રમાં અને બીજ દાનપત્રોમાં આવતી સંધિની ભૂલ પ્રમાણમાં અસંખ્ય હોવાથી નોટમાં સુધારેલી નથી. ૫. ૮ વાંચે समकं ५.१२ हाय नार्ग भूत्वा अथवा भूवा; अक्षरे। अर्धा नाश पाम्या छे. For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख १३ युक्ताधिकारिणो जनपदांश्च बोधयत्यस्तु वः संविदित यथा श्रीमद्विक्रमादित्यो. त्पादितसंव१४ त्सरशतेषु द्वादशसु तृषष्टि उत्तरेषु लौ० श्रावणमासशुक्लपक्षद्वितीयायां रविवारे ऽत्रांकतो१५ पि संवत् [ १२ ] ६३ श्रावणशुदि २ रवावस्यां संवत्सरमासपक्षवारपूविकायां तिथावद्येह श्रीमद * १६ [ णहिलपाट ] केऽद्यैव व्यतीपातपार्वणि स्नात्वा चराचरगुरुं भगवंत भवानीप तिमभ्यर्च्यसंसा१७ रासारता विचित्य नलिनीदलगतजललवतरलतरं प्राणितव्यमाकलय्यैहिकमामुष्मिकं १८ च फलमंगीकृत्य पित्रोरात्मनश्च पुण्ययशोऽभिवृद्धये इंदिलाग्रामः स्वसीमापर्यन्तः स१९ वृक्षमालाकुलः सहिरण्यभागभोगः सदंडदशापराधः काष्टतृणोदकोपेतः सर्वादा पतरूं बीजें १ यसमेतः पूर्वप्रदत्तदेवदायब्रह्मदायवर्ज चाहु० राण० समरसीहसुताराज्ञीश्रीलीला२ देव्या करीराग्राममालकतरिनामयोरंतराले निष्पादितलीलापुरे कारितश्रीभीमेश्वर३ देवश्रीलीलेश्वरदेवप्रपासत्रागारेभ्यः शासनेनोदक पूर्वमस्माभिः प्रदत्तः ॥ ग्रामस्या४ स्याघाटा यथा ॥ पूर्वस्यां दिशि देउलवाडा ग्रामसीमा । दक्षिणस्यां दिशि कारहरीग्रामसीमा । प५ श्चिमायां दिशि शेषदेवतिग्रामसीमा । उत्तरस्यां दिशि घारीयावलिग्रामसीमा । एवममी६ भिराघाटैरुपलक्षितं ग्राममेनमवगम्य तान्निवासिजनपदैर्यथादीयमानभागभी७ गकरहिरण्यादि सर्व सर्वदाज्ञाश्रवणविधेयैर्भूत्वा एभ्यः श्रीभीमेश्वरदेवश्रीलीले८ श्वरदेवप्रपासत्रागारेभ्यः समुपनेतव्यं । सामान्यं चैतत्पुण्यफलं मत्वाऽस्मद्वंशजैर९ न्यैरपि भाविभोक्त्तृभिरस्मत्प्रदत्तधर्मादायोऽयमनुमंतव्यः पालनीयश्च ॥ उक्तं च भग१० वता व्यासेन ॥ षष्ठिं वर्षसहश्राणि स्वर्गे तिष्ठति भमिदः ॥ आच्छेत्ता चानुमंता च तान्येव न यो पर्वणि ५. १४ पाय त्रिषष्टि ५, 14 यिन। प्रथम मरे। '१२' A पापा, ५.१ ५. १७ वयो कामुष्मिकं. ५. १४ या काट ५. १० वाया सहस्राणि For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ अहिलवाड चालुक्योनां अगीयार दानपत्रो पैकी नं. ३ ११ रके वसेत् १ यानीह दत्तानि पुरा नरेंद्रैर्दानानि धर्मार्थयशस्कराणि । निर्माल्यवा१२ निप्रतिमानि तानि को नाम साधुः पुनराददीत । २ [ स्वदत्तां प रदत्तां वा यो हरेत वसुधरां। १३ स विष्टायां कृमिभूत्वा [ पितृभिः सह मज्जति ] । ३ बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादि१४ भिः । यस्य यस्य यदा भूमी तस्य तस्य तदा फलं ॥ ४ दत्वा भूमि भाविनः पार्थिवेंद्रान् भूयो१५ भूयो याचते रामभद्रः । सामान्योऽयं दानधर्मो नृपाणां स्वे स्बे काले पालनीयो भवद्भिः । १६ लिखितमिदं शासनं कायस्छान्वयप्रसूतमहाक्षपटलिक ठ० श्रीकुमरसुत ठ० वोसरिणा १. दूतकोऽत्र महासांधिविग्रहिक ठ० श्रीसू .... ... इति श्रीभीमदेवस्य ॥ .. 11 वन्य निर्माल्यवा. . १२ वाया तप्रातमानि; वसुंधरां. ५. १७ सामने नीमनामन्य देणा ની અને રાબ્દ- અક્ષરાનું પ્રાચીન ગ્રુપ બનાવે છે, For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ૨. ચામુણ્ડુરાજ ૩. દુર્લભરાજ ૪. ભીમદેવ. ૧ गुजरातना ऐतिहासिक लेख નં૦૩—ના સારાંશ. ૧. પ્રસ્તાવના—— અ) વંશાવલી.† ૧. મૂલરાજ ૧ ( પહેલે ). ૫. કર્ણદેવ, ત્રૈલેાકયમg. ૬. જયાંસહદેવ–અવન્તિપતિ, ત્રિભુવનગઢ અને વર્વરકપર વિજય મેળવનાર અને સિદ્ધ ચક્રવત્તિ. ( સિદ્ધોના ચક્રવત્તિ) ૭. કુમારપાલદેવ-શાકંભરીના રાજાને યુદ્ધમાં જિતનાર. ૮. અજયપાલદેવ-શિવના પરમ ભક્ત અને સપાદલક્ષના રાજાને નમાવનાર. ૯. મૂલરાજ. ૨ ( છીએ) ગજ્જનકના રાજાના યુદ્ધમાં પરાજય કરનાર ૧૦. ભીમદેવ-અભિનવ ( ત્રીજો ) સિદ્ધરાજ (અ ) અણહિલપાટકમાં રાજ્ય કરતા ભીમદેવ, અગંભૂતા અથવા ગંભૂતાના રાજપુરૂષા અને નિવાસીઓને વિક્રમ સંવત ૧૨૬૩, શ્રાવણુ સુદી ૨ ને રવિવારે નીચેનું દાન જાહેર કરે છે. ર દાન ઈંકિલા ગામ. તેની સીમા (અ) પૂર્વમાં દેઉલવાડા ગામ. (અ ) દક્ષિણે કાલ્હેરી ગામ. (ક) પશ્ચિમે રોષદેવતિ ગામ. ( ૩ ) ઉત્તરે ધારીયાવલિ ગામ. ૩ દાનનાં પાત્ર રાણા સમસિંહ ચહુમાનની પુત્રી રાણી લીલાદેવીએ કરીરા અને માલકતરી ગામા વચ્ચે લીલાપુરમાં બંધાવેલાં ભીમેશ્વર અને લીલેશ્વરનાં મંદિરા અને તે જ સ્થળનાં પ્રપા અને સત્રાગાર. ૪ રાજપુરૂષા—દાનના લેખક કાયસ્થ, ઠાકુર કુમારના પુત્ર (એટલે ચીફ રજીઢ્ઢાર ) મહા ક્ષપટલિકા ઠાકુર વારિન|| ( ૨ ) ક્રૃતક મહાસાંધિવિગ્રહિક ઠાકુર સૂધ( ! ) ↑ અહિં દર્શાવેલા બધા રાજાએ આ દાનપત્રમાં અને પછીનાંમાં મહારાજાધિરાજ પરમેશ્વર અને પરમભટ્ટારકના ઈકામા ધારણ કરે છે, જેથી તેઓ ઉચ્ચ ગુણવાન અને શિવના ઉપાસકા હતા, એમ જણાઈ આવે છે. । વિસ્મ ગામથી પાટણના રસ્તામાં આવેલું ઢાલરી ગામ કદાચ હાય. || · કેસરીન ને બદલે ભૂલ હરો. For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૧૬૧ ' ભીમદેવ ૨ જાના રાજ્યસમયના આણુને લેખ વિ. સં. ૧૨૬૫ વૈશાખ સુ. ૧૫ મંગળવાર પ્રોફેસર એચ. એચ. વિલ્સને નીચે આપેલા લેખનું એક અધુરૂં ભાષાંતર એ. રી. વા. ૧૯ પા. ૨૯૯–૩૦૧ માં આપ્યું છે. હવે પ્રસિદ્ધ થયેલેા પ્રતિલેખ, પ્રો. જી. ખુલ્લુરની મદદથી ડૉ. ખજૈસે લીધેલી પ્રતિકૃતિ પ્રમાણે તૈયાર કર્યાં છે. લેખ સંભાળપૂર્વક રાખેલેા છે. પહેલી અને બીજી પંક્તિને અંતે થાડા ઘસારા લાગેલા છે, અને લેખના છેલ્રા અક્ષરા નાશ પામ્યા છે. લિપિ ૧૨ અને ૧૩ મી સદીની સાધારણ જૈન— દેવનાગરી છે. આ લેખ ઉજ્જૈનના શિવમઠના મહંત કેદારરાશિએ કાતરાજ્યેા હતા. તે ચપલ અથવા ચ પક્ષીય જાતિના હતા. લેખના હેતુ, તેણે અચલગઢમાં કનખલના તીર્થમાં કરેલાં ખાંધકામાનું સ્મારક રાખવાના છે. પવિત્ર આબુ પર્વતના ઇશ્વર શિવની સ્તુતિથી તે શરૂ થાય છે, અને ઉજ્જૈનનાં વખાણુ પછી, જેમ રાજાએ પોતાનાં ઢાનામાં વંશાવલિ આપે છે તેમ, કેદારરાશિના આધ્યાત્મિક પૂર્વજોનાં નામેા આપ્યાં છે. પહેલે સાધુ તાપસ છે. તે નૂતન-મઠમાંથી આવ્યા હતા અને ચણ્ડિકાશ્રમના મહંત હતા. તેના પછી વાકલરાશિ, જ્યેષ્ઠજરાશિ, ચેાગેશ્વરરાશિ, મૌનિરાશિ અને યાગેશ્વરી–એક સાધ્વી, દુસરાશિ, અને છેવટે કેદારરાશિ આવે છે. કનખલના દેવા માટે કેદારરાશિએ ઘણાં બાંધકામ કરાવ્યાં હશે એમ લેખ ઉપરથી જણાય છે. પહેલું, તેણે કનખલમાં કાર્ટશ્વરના મંદિરના પુનરૂદ્ધાર કરાબ્યા, બીજું, તીર્થની અંદરના અંધા ભાગ પત્થરની મેાટી લાદીએથી જડાન્યા, અને આસપાસ ઉંચી ભીંત ચણાવી હતી; ત્રીજું, અતુલ નાથનાં મંદિરના જીર્ણોદ્ધાર કર્યાં હતા; ચેાથુ; શૂલપાણુિનાં એ નવાં મંદિશ બંધાવ્યાં, અને કનખલ શંભુના મણ્ડલમાં કાળા પત્થરના સ્થંભેાની હાર ઉભી કરીને તે મંદિરની શેાભા વધારી હતી. તેની બેન માક્ષેશ્વરીએ પણ એક શિવમંદિર બંધાવ્યું હતું. આ ખામતા પ્રાચીન વસ્તુઓના અભ્યાસીને રસપડે એવી છે, પરંતુ ઐતિહાસિક દૃષ્ટિએ આ લેખનું મહત્ત્વ તેની તાજાકલમમાં છે. તેમાં કહ્યું છે કે, અણુહિલવાડના ભીમદેવ ૨ જે આબુના મહારાજાધિરાજ હતા, અને ચંદ્રાવતીના મલિક ધારાવર્ષે તેનું સર્વોપરિપણું સ્વીકાર્યું હતું, સંવત્ એટલે વિક્રમ સંવત્ ૧૨૫૫, અથવા ઈ. સ. ૧૨૦૮–૯. ૨ ઈ. એ. વા. ૨૨ પા, ૨૨૦ ડબલ્યુ કાર્ટેલીરી વિએના, For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ गुजराना ऐतिहासिक लेख अक्षरान्तर १ ओं स्वास्त ॥ यः पुंसां द्वैतभावं विघटयितुमिव ज्ञानहीनेक्षणाना-मर्द्ध स्वीयं विहायार्द्धमपि मुररिपोरेकभावात्मरूपः।२ रोदजन्मा प्रलयजलधरश्यामलः कंठनाले भाले यस्यार्द्धलेखा स्फुरति शशमृतः पातु वः स त्रिनेत्रः ॥ १' अवंती भूलोकं निज[ भु]३ जभृतां सौर्यपैटलैः पुनंती विप्राणां श्रुतिविहितमार्गानुगमिनां । सदाचारैस्तारैः । स्मरसरसयूनां परिमलैरवंती हर्षती जय४ ति धनिनां क्षेत्रधरणी ॥ २ एतस्यां पुरि नूतनाभिधमठात् संपन्नविद्यातपा धी रात्मा चपलीयगोत्रविभवो निर्वाणमार्गानुगः । एका५ ग्रेण तु चेतसा प्रतिदिनं चंडीशपूजारतः संजातः स च चंडिकाश्रमगुरुस्तेजोमय स्तापसः ॥ ३ शिष्यो मुनेरस्य महातपस्वी ६ विवेकविद्याविनयाकरो यः । गुरूरुभक्तिव्यसनानिरिक्तो वभौ मुनिकिलरासिनाम ॥ ४ जज्ञे ततो ज्येष्टजराशिरस्मा७ देकांतरी शांतमनास्तपस्वी । त्रिलोचनाराधनतत्परात्मा वभूव यागेश्वरराचिनाम ॥ ५ तस्मादाविरभूदहस्कर इव प्रव्य ____यादिभिः परिकरैः शूलेश्वरीसन्निभा ९ शिष्या तस्य तपस्विनी विजयिनी योगेश्वरी प्राभवत् ॥ ६ दुर्वासराशिरेतस्याः शिष्यो दुर्वाससा समः । मुनीनां स वभूवो१० ग्रस्तपसा महसापि च ॥ ७ ॥'व्रतनियमकलाभिर्यामिनीनाथमूर्तिर्निजचरितवि तानैदिक्षु विख्यातकीर्तिः। अमलचप११ लगोत्रप्रौद्यतानां मुनीनामजनि तिलकरूपस्तस्य केदारराशिः ।। ८ जीर्णोद्धारं विशालं त्रिदिवपतिगुरोरत्र को१२ टेश्वरस्य व्यूढं चोत्तानपढें सकलकनखले श्रद्धया० यश्चकार । अत्युच्चैमित्तिमागै दिवि दिवसपतिस्पंदनं वा वि १७६ सव। २ ५. 3 वांया शौर्यपटलैः 3 पाया मार्गानुगामिनां ४ ७४ सिरिया ५१ साविति ५ जति ५.६ पायो भाक्तय॑स; बभौ; राशिनामा. ५. ७ वाय। बभूव; राशिनामा. पं. ८ पाये। क्रोध. पं. वांये। बभूवो. ७.3५१८ शामिति , अनुष्टुन ૧૦ છંદ માલિની. For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ भीमदेव २ जानो आबुनो लेख १३ गृहन् येनेहाकारि कोटः कालिविहगचलचित्तवित्रासपासः ॥ ९ 'अभिनवनिजकी मूर्तिरुच्चैरिवादः स१४ दनमतुलनाथस्योद्धृतं येन जीर्णं । इह कनखलनाथस्याग्रतो येन चक्रे नवनिवि डविशाले सद्मनी १५ शूलपाणेः ॥ १०' यदीया भगिनी शांता ब्रह्मचर्यपरायणा शिवस्यायतनं रम्यं चक्रे मोक्षेश्वरी भुवि ॥ ११ ॥ प्रथम१६ विहितकीर्तिप्रौढयज्ञक्रियासु प्रतिकृतिमिव नव्यां मंडपे यूपरुपां । इह कनखलशंभोः सद्मनि स्तंभ१७ मालाममलकषणपाषाणस्य स व्याततान ॥ १२ यावददनागोयं हेलया नंदि वर्द्धनं' वहति पृष्ठतो लो१८ के तावन्नंदतु कीर्तनं ॥ १३ यावत् क्षीरं वहति सुरभी शस्यजातं धरित्री या. वत् क्षोणी कपटकमठो यावदा. १९ दित्यचंद्रौ । यावद्वाणी प्रथमसुकवेळसभाषा च यावत् श्रीमल्लक्ष्मीधरविरचिता तावदस्तु प्रशस्ति ॥ १४ २० संवत् १२६५ वर्षे वैशाख शु १५ भौमे चौलुक्योद्धरणपरमभट्टारकमहाराजा धिराजश्रीमद्भीमदेवप्रवर्द्ध२१ मानविजयराज्ये श्रीकरणे महामुद्रामत्यमहं० ठाभूप्रभृति समस्तपंचकुले परिपंथय ति । चंद्रावतीनाथमांड२२ लिकासुरशंभुश्रीधारावर्षदेवे एकातपत्रवाहकत्वेन भुवं पालयति । षट्दर्शनअवलं___ बनस्तंभसकलकलाकोविद२३ कुमारगुरुश्रीप्रल्हादनदेवे यौवराज्ये सति इत्येवं काले केदारराशिना निष्पादित मिदं कीर्तनं । सूत्र पाल्हण ह २४ केन [ उत्कीर्णं ] १५. १३ वांया गृह्णन् । पाशः; मूर्ति. ५.१५ वांया ब्रह्म, २ सय ३६ मालिनी ४१ मनुष्का ५ भासिनी ५. १७वांचा दर्बुद. पं. १८ वय प्रशास्तिः ७ मनुष्टु ૮ છંદ મંદાક્રાન્તા ૯ પ. ૨૨ વાંચે તનાવૐવન ન ઉપર બે લીટે છે જે બતાવે છે કે આ ને ભૂસી નખ पं. २३ बांया प्रवादन. For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૧૧ गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર ૐ ! સ્વસ્તિ ! ... (૧) જ્ઞાનહીન જનાના દ્વૈતભાવ નાશ કરવા, જેણે પેાતાનું અર્ધું અંગ ત્યાગ કર્યું છે અને બીજું અર્ધું વિષ્ણુના રૂપ જેવું જ કર્યું છે, જે ... ના જન્મ, જેના કંઠે પ્રલય કાળના શ્યામ વાદળ સરખા છે અને જેના ભાલપર ચંદ્રની અર્ધલેખા સ્ફુરે છે તે-ત્રણ લેાચનવાળા દેવ (શિવ ) તમારૂં રક્ષણુ કરા. (૨) અવન્તી નગરીના જય હૈા !–જે નગરી નિકાનું સ્થાન છે, જે તેના રાજાઓના શૌર્યથી જગતનું રક્ષણ કરે છે અને શ્રુતિવિહિત માર્ગનું અનુગમન કરતા હિંન્નેનાં પવિત્ર અને ઉજ્જવળ જીવિતથી જે જગતને શુદ્ધ કરે છે અને જે સ્મરના આવેશથી શૈાલતા યુવાનેાની ક્રીડાના પરિમલથી જગતને આહ્વાદ આપે છે. (૩) આ શહેરમાં નૂતન મઠમાંથી તાપસ પ્રયેા જે વિદ્યા અને તપ સંપન્ન, ધીરાત્મા ચપલીય ગોત્રનું ભૂષણ, નિર્વાણુ માર્ગને અનુસરતા, અને જે પ્રતિદિન ચંડીશ( શિવ )ની પૂજા ખરા મનથી કરતા તે ચંડિકાશ્રમના શ્રી ગુરૂપતિ થયા. (૪) આ મુનિના શિષ્ય મહાતપસ્વી, વિદ્યા, વિવેક, અને વિનયના ભંડારરૂપ, અને ગુરૂઆની ભક્તિ કરનાર, વ્યસન રહિત વાકલરાશિ નામે ઋષિ હતા. ( ૫ ) તેના પછી જ્યેષ્ટજ રાશિ આગ્યે. અને તેના પછી ત્રિલેાચન ( શિવ )ની પૂજામાં એકચિત્ત અને શાંત મનને તપસ્વી યાગેશ્વરરાશિ નામે હતા. તેના પછી મન્ત્ર લેકને પ્રકાશતા સૂર્ય સમાન, ક્રોધનું તિમિર હણવામાં અતુલ શ્રીમૌનિરાશિ, પ્રકટયા. આ સાધુની શિષ્યા તપસ્વીની અને વિજયશાલી યાગેશ્વરી ઉત્પન્ન થઈ, જે સાધ્વી, શાન્તિ, ક્ષાન્તિ અને યા વગેરે ગુણાથી શૂલેશ્વરી સમાન હતી. ( ૭ ) તેના શિષ્ય દુસરાશિ, દુર્વાસા સમાન હતા; તે ઉગ્ર તપથી તથા પ્રતાપથી મુનિઆમાં અગ્રણી ગણાયા. (૮) મલ રહિત ચપલ ગેાત્રના મુનિઓના અલંકાર સમાન તેના શિષ્ય કેદારરાશિ ઉત્પન્ન થયા જે કલાથી વૃદ્ધિ પામનાર ઇન્દુ સમાન તેનાં વ્રત અને નિયમ પાલનથી હુતા અને જેના સદાચારવાળા જીવિતના યશ અખિલ જગમાં વિખ્યાત હતા. (૯) જે કેદારાશિએ ઇન્દ્રના ગુરૂ કેટેશ્વરના ( શિવના ) મંદિરના વિશાલ જીÌÍદ્વાર કરાવ્યા અને આખા કનખલમાં ફરસબંધી ભવ્ય કામ શ્રદ્ધાથી કરાવ્યું. જેણે આ સ્થાનમાં કાટ બંધાળ્યા હતા, જે કાટ તેની ઉંચી દિવાલેાથી નભમાં સૂર્યના રથ કદાચ અટકાવશે એવા લાગતા હતા અને જે કલિના પક્ષિસમાન ચલાયમાન ચિત્તને ભયભીત કરનારી જાળ જેવા લાગતા હતા. (૧૦) જેણે અતુલનાથનું જૂનું નિવાસસ્થાનનું સમારકામ કરાવ્યું હતું, અને પેાતાના યશની એક ઉચ્ચ પ્રતિમા સમાન કનખલનાથના અગ્ર સ્થાનમાં બે નવાં શૂલપાણિનાં ભવ્ય મંદિશ બંધાવ્યાં હતાં. ( ૧૧ ) જેની ભગની મેક્ષેશ્વરીએ જે પૃથ્વીપર શાન્ત અને બ્રહ્મચર્યપરાયણ હતી, તેણે શિવનું રમ્ય મંદિર બાંધ્યું. ( ૧૨ ) કેદારરાશિએ કનખલશંભુના મંડપમાં, પ્રાચીન બૃહત્કીર્તિવાળા યજ્ઞોની ક્રિયામાં કરેલા યજ્ઞસ્થમ્ભના અનુકરણ જેવા શુદ્ધ શ્યામ પત્થરના સ્થંભની હાર બંધાવી. For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ भीमदेव २ जानो अबुनो लेख (૧૩) જ્યાં સુધી અબૂદ નાગ શ્રમ વિના નદિવર્ધનને પિતાની પીઠ પર ધારે ત્યાં સુધી આ કીર્તન જગમાં રહેશે. (૧૪) વિખ્યાત લમધરથી આ રચાએલી પ્રશસ્તિ, જ્યાંસુધી ઈશમાંથી પ્રકટ થતી ગંગાનાં સર્વોત્તમ જળનું વહન ભૂમિ કરે, જ્યાં સુધી વિષ્ણુ કુર્મના રૂપમાં પૃથ્વીનું ધારણ કરે, જ્યાં સુધી ચંદ્રસૂરજનું અસ્તિત્વ રહે અને જ્યાં સુધી આદિ કવિવરની વાણું અને વ્યાસની વાણી રહે ત્યાંસુધી ટકી રહે. સંવત ૧૨૬૫, વૈશાખ સુદિ ૧૫ ને મંગળવારે, ચૌલુક્ય વંશના ઉદ્ધારક પરમભટ્ટારક, મહારાજાધિરાજ શ્રીભીમદેવના વિજયીરાજ્યમાં જ્યારે મહું ઠામ્ (?) શ્રીશ્રીકરણાદિ સમસ્તમુદ્રા અને પંચકુલનું કાર્ય કરે છે, જ્યારે ચદ્રાવતીને નાથ માંડલિકે સ્વામી શ્રી ધારાવર્ષદેવ પૃથ્વીની રક્ષા કરે છે, જ્યારે શ્રીપ્રહ્માદનદેવ-સર્વલા અને શાસ્ત્રમાં નિપુણ ને અતિ પૂજનીય કુમાર-યુવરાજ હતા તે સમયે કેદારરાશિએ આ કીર્તનની રચના કરી. (કોતરાયું) સૂત્ર પાહણ કડીઓથી. * વાલ્મીકિની રામાયણ હું ધારાવર્ષને હાને ભ્રાતા પ્રશ્નદદેવ કવિ હતા અને તેણે ઘણાં સંસ્કૃત નાટકે લખ્યા હતાં. જુવો ફી. એન સર્ચ ફાર સંસ્કૃત મૈન્યુ. મુંબઈ. ૧૮૭૨–૭૩ પા. ૪ For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ નં૧૬૨ અણહિલવાડના ચૌલુકય રાજા ભીમદેવ ૨ જાનું દાનપત્ર વિક્રમ સંવત ૧૨૬૬ અને સિંહ સંવત ૯૬ આ લેખ પણ, રોયલ એશિયાટિક સોસાયટિની લાયબ્રેરીમાંથી ૧૮૭૯ માં તપાસવા માટે મને મળેલાં અસલ પતરાં ઉપરથી હું પ્રસિદ્ધ કરું છું. આ લેખ અગાઉ પ્રસિદ્ધ થયો નથી. આ પતરાં કયાંથી મળ્યાં તે હું જાણુ નથી. આ લેખને લિગ્રાફ હવે પછી ઇડિયન ઈન્ડિકપશન્સ, નં. ૧૧ માં પ્રસિદ્ધ થશે. આ ત્રણ પતરાં છે. તેમાં પહેલું અને બીજું એક જ બાજુએ કોતરેલું છે. દરેક પતરું લગભગ ૧૧૨”x૭૭” માપનું છે. તે તદ્દન લીસાં છે. તેના કાંઠા જાડા અથવા વાળેલા પણ નથી. પરંતુ સુરક્ષિત સ્થિતિમાં છે, અને આખું લખાણુ સહેલાઈથી વાંચી શકાય છે. પહેલા અને ત્રીજા પતરાના માનમાં લખાણની નીચે, તથા બીજા પતરાની પાછળની બાજુઓ તેના અનુક્રમે અંકો લખ્યા છે. પહેલા પતરાના નીચેના ભાગમાં અને બીજાં બેના ઉપરના ભાગમાં તેને જોડવા માટે એક કડીનાં કાણુઓ છે. કડી ત્રાંબાની અને સારી છે. અને તે ” જાડી તથા ર” વ્યાસની છે. મને પતરાં મળ્યાં ત્યારે એ કડી કાપેલી હતી તેની ઉપર મુદ્રા લગાડેલી અથવા કાઢી લીધેલી હોવાની નિશાની નથી. આ દાનપત્રની જે મદ્રા હોય તે તે ઉપલબ્ધ નથી. પતરાંના સ્થળ અને સમયને યોગ્ય લિપિ છે. તેમાં ૨ થી ૨૯ પંક્તિઓમાં અને પતરાંના અનુક્રમમાં ૧ થી ૬ સુધીના તથા ૯ માટેના દશાંશ આંકડા આપ્યા છે. અક્ષરોનું સરાસરી કદ” છે, પરંતુ આ કદ એક સરખું જાળવેલું નથી. કેતરકામ સારું અને ચેપ્યું છે, ભાષા સંરકૃત છે, અને એક આશીવાદ તથા શાપને બ્લેક જે ૪૭-૪૮ પંક્તિમાં આપે છે, તે સિવાય આખે લેખ ગથમાં છે. તેમાં ભલે ઘણી છે; પરંત, ૧૭ મી પંક્તિમાં કાવીના રાજા નાગાર્જુનનો સંતોષકારક પાઠ, જે આ વંશનાં અન્ય કોઈ પ્રસિદ્ધ થયેલાં દાનપત્રોમાંથી મળતા નહોતે, તે આમાંથી મળે છે, એ વિચિત્ર છે. આ લેખ અણહિલવાડના ચૌલુક્ય રાજા ભીમદેવ ૨ જાના સમયને હોવાનું લખ્યું છે. પરંતુ તેમાં લખેલું દાન કેઈ ઉતરતા દરજજાના માણસોએ કંઈગોઠવણ ક્યનું કહે છે. લેખ સાંપ્રદાયિક નથી. તેને હેતુ એક ખેતી માટે ફ તથા તે સાથેના હવાડાના પિષણ માટે આપેલાં જમીનનાં દાનેની નોંધ લેવાને છે. અણહિલપાટક, અથવા આ અને બીજા લેખમાં લખ્યું છે તેમ, અણહિલપાટક જે શહેરમાં લેખ લખવામાં આવ્યું હતું તે સિવાયનાં બીજાં સ્થળે નીચે મુજબ દર્શાવેલાં છે –ાટેલાણા, જે ગામમાં તે કુ તથા હવાડે હતાં; આકવલીયા, ભૂહરડા, સાકલી, સમડીયા, સીવાલીયા, અને પરડી ગામો, તથા ષડી નદી જે દાનની વિગતમાં આપી છે; બ્રહ્મપુરીનું ગામ અથવા ગામ, જે સાક્ષીઓની યાદીમાં આપ્યું છે, અને ધર્મવહિ- શહેર અથવા ગામડા જેવું લાગે છે—જે સ્થળે દતકે દાનપત્ર દાન લેનાર પુરૂષને, સ્વાધીને કર્યું હતું તથા તામ્રપત્રો ઉપર કેતરાયું હતું. ૧ ઈ. એ. વૈ. ૧૮ પા૧ -૧ જે, એફફલીત For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ भीमदेव २ जानुं दानपत्र પ્રસ્તાવનામાં કહ્યું છે તે મુજબ આ સ્થળે, હાલના કાઠિઆવાડમાં સુરાષ્ટ્ર મડલ(હાલને સોરઠ પ્રાન્ત)ની તથા વામનસ્થલી જે કાઠિઆવાડમાં જુનાગઢ સ્ટેટમાં હાલનું વંથળી છે, તેની નજીકમાં છે. પરંતુ ધર્મવલિંકા એ કદાચ અણહિલવાડનું જ બીજું નામ હશે. વંશાવળીમાં આપેલાં સ્થળોમાં અવનતી એ માળવામાં ઉજજયિનીનું બીજું નામ છે. શાકંભરી એ રાજપૂતાનામાં જયપુર સ્ટેટનું સંભાર અથવા સાંભર માનવામાં આવે છે. ( ઈ. એ. . ૮ પા. ૫૯, નેટ ૬; અને . ૧૦ પા. ૧૬૧ ). સપાદલક્ષ પ્રદેશ એ ડૉ. ભગવાનલાલ ઇંદ્રજીએ પંજાબમાં શિવાલિક પર્વતની હારને પ્રદેશ કો છે. ઈ એ. . ૧૦, પા. ૩૪૫; અને કાવી એ ભરૂચ ડિસ્ટ્રિકટનું હાલનું કાવી જણાય છે. આ લેખની તારીખ ૧ થી ૪ પંક્તિમાં શબ્દ અને દશાંશ સંખ્યામાં આપી છે, તેની વિગત–વિકમ-સંવત ૧૨૬૬-ચાલુ અથવા પૂરું થયેલું તે ચકખું બતાવ્યું નથી અને સિંહસંવત ૯૬ માસ માર્ગ એટટલે માર્ગશીર્ષ શુકલ પક્ષ; તિથિ ૧૪ તથા ગુવાર. તેની બરોબર અંગ્રેજી તારીખ ઇ. સ. ૧૨૦૮ અથવા ૧૨૯ માં, આપેલું વિક્રમ સંવત ઉત્તરનું અથવા દક્ષિણને લઈ ચાલ અથવા ગત જે પ્રમાણે લઈએ તે ઉપર આધાર રાખી, આવે છે. પ્રેકેસર કે. એલ. છત્રેનાં ટેબલ ઉપરથી નીચે પ્રમાણે આવે છે. દક્ષિણ અને ઉત્તર )નાં વિક્રમ સંવત ૧૨૬૬, ચાલુમાં માર્ગશીર્ષ સુદ ૧૪, ૨૩ મી નવેંબર ઈ. સ. ૧૨૦૮ રવિવારે અણહિલવાડ માટે સૂર્યોદય પછી પ ઘડી અને પ૮ પળે પુરી થઈ. અને દક્ષિણનાં (અને ઉત્તરનાં) ચાલ વિક્રમ સંવત ૧૨૬૭( ૧૨૬૬ ગત)માં માર્ગશીર્ષ સુદ ૧૪-જે તિથિ જોઈએ છે તે મુજબ, ઈ. સ. ૧૨૦૯ ના નવેંબર તા. ૧૨ ને ગુરૂવારે આશરે ૨૨ ઘડી અને ૩૧ પળે પૂરી થઈ એટલે લેખમાં આપેલી તારીખની બરાબર આ એગ્ય અંગ્રેજી તારીખ છે. For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर' पतरूं पहेलं. १ ॐ स्वस्ति श्रीमद्विक्रमनृपकालातीत संवत्सर शतेषु द्वादशसु षटषष्ट्यधिक २ पु लौकिकें मार्गमासस्य शुक्लपक्षचतुर्दश्यां गुरुदिने अत्रांकतोः पि'श्री३ विक्रमसंवत् १२६६ वर्षे घीसिंहसंवत् ९६ वर्षे लौकि० मार्ग शुदि १४ गुराव ४ स्यां संवत्सरमासपक्ष द्रिनवारपूर्वायां तिथावधेह श्रीमदणहिल्लपाटके सम५ स्त राजावली विराजित परमभट्टारक महाराजाधिराज परमेश्वरश्रीमूलराज६ देवपादानुध्यात परमभट्टारक महाराजाधिराज परमेश्वर श्रीचामु(*)डराजदेव७ पादानुध्यात परमभट्टारक महाराजाधिराज परमेश्वर श्रीदुर्लभराजदेव पादा८ नुध्यात परमभट्टारक महाराजाधिराज परमेश्वर श्रीभीमदेवपादानुध्यात प९ रमभट्टारक महाराजाधिराजपरमेश्वर त्रैलोक्यमल्ल श्रीकर्णदेवपादानु१० ध्यात परमभट्टारक महाराजाधिराज परमेश्वरावंतीनाथ वर्वरकजिष्णु सिद्धच११ क्रवर्ति श्रीमज्( ज * )यसिंहदेव पादानुध्यात परमभट्टारक महाराजाधिराज परमे१२ श्वर प्रौढप्रतापचतुर्भुजविक्रमरणांगणविजित णकररीभूपाल श्री१३ कुम्(Ix)रपालदेव पादानुध्यात परमभट्टारक महाराजाधिराज परमेश्व१४ र कलिकालनिक्ब( क )लंकावतारित रान्व( म )राज्यप्राप्ता(त)करदी कृत सपा पतरूं बीजुं-प्रथम बाजु १५ दलक्ष लक्ष्मापाल श्रीमदजयपालदेव पादानुध्यात परम भ१६ Zारक महाराजाधिराज परमेश्वर परमट्टारक आहेवै परा१७ भूत दुर्जय नागार्जुन काविरोंज श्रीमूलराजदेव पादानुध्या१८ त परमभट्टारक महाराजाधिराज परमेश्वराभिनव सिद्धराज ૧ અસલ પતરાં ઉપરથી ૨ ચિહ્નરૂપે દર્શાવેલ છે. તે જ પ્રમાણે લેખને છેડે; પરંતુ ચિહ્ન અહિના જેવું નથી. ૩ આ ૨ શબ્દ પ્રથમ ભૂલાઈ ગયો હતો અને પાછળથી ઉમેરવામાં આવ્યો છે. ४ पाया षट्पष्टय० ५ मही सधु३५नी निशानी हाय मम मतापती हाय आशनमा लौकिक गणनया मेवा ईश६ शे. आंकतोपि ७ वाया श्री ८ महिनापद्नु ३५ सामान्य रीत धू ने भाट १५य छ. ४ वाया शाकंभरी १० मा माग मापी गयो छ भने नभोरी વાપરે છે. ૧૧ વાચો મારાવદ ૧૨ વિક્રમ સંવત ૧૨૬૩ નાં દાનપત્રમાં (ઈ. એ. વ. ૬ પા. ૧૯૪ पं. १०-११) भने अन्य स्थणे . ज्युहरे गर्जनकाधिराज 48 तथा त२०नुभो ' नाना शग' પ્રસિદ્ધ કરેલ છે. પરંતુ આ દાનપત્રમાં મેં આપેલું વાંચન તદ્દન સ્પષ્ટ છે. For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ भीमदेव २ जानुं दानपत्र १९ देव वोले नारायणावतार श्रभीमदेव कल्याणविजयराज्ये[।* ] २० तत्पादपद्मोपजीविनि महामात्य श्रीरतनपाले श्री श्रीकरणा२१ दौ समस्त मुद्रा व्यापारानुपरिपंथयतीत्येवं काले प्रवर्तमाने २२ अस्य प्रभोः प्रसादावाप्तपत्तलयों भुज्यमान श्रीसुराष्ट्रमंडले २३ महौं ० प्रति० श्री सोमराजदेवे कृ ( त ) नियुक्त वामनस्थली श्रीक२४ र्णे म० श्री सो ( शो ) भनदेव प्रभृतिपंचकुलप्रतिपत्तौ शासनम - २५ भिलिख्यते यथा । प्राग्वात् ज्ञांतीय महं० वालहरासुत महं०पतरूं बीजं - बीजी बाजु. २६ महिपालेन घंटेलाणा ग्रामे दक्षिण दिशु ( शा ) भागे कारापित् (+) वापी तथा २७ प्रपायां च संजातभरितायां तिथौ नागरज्ञातीय दु०पारास ( श ) रसुत दु:२८ माघवाय घंटेलाणा ग्रामे वापी प्रतिव ( ब ) द्ध क्षेत्रं भूमिपॉश वृसंख्या२९ यां पाश ५० पंचाशत ( त् ) पाशा ( : ) । अस्याघाटा [ यथा - ज्यो ० ' सुमचंड क्षेत्र ( ं ×) । ]। पूर्वतो ३० तथा सोषडीनाम नदी सीमा [ : ] दक्षिणतोपि सोडीनाम नदी सीमा । पश्चिम३१ तो रौ० वेदगर्भसक्त ( क ) क्षेत्र (+) सीमा । उत्तरतो राजमार्ग ( : +) सीमा । ( । ) तथा प्रपाक्षे ३२ द्वितीयं तथा ग्रामे उत (तू)रादिशायां वा (य+ )व्य कोणश्रितभूमिपाशवृसंख्या३३ यां पाश १०० शतमेकं । अस्य च आघाटा यथा । पूर्वतो राजकीय भूमीशीमा * । ३४ दक्षिणतो मेह० सोलूयी क्षेत्र भूमी सीमा । पश्चिमतो भूह डाग्रामसीमा ३५ यां सीमा । उत(त् ) रतो वहणि सीमायां सीमा । ( । ) तथा आकवलीया ग्रामे ग्रामात् ३६ उत (तू) र दिशि (शा) भागे भूमिखंड १ संख्यायां वृ० पाश १०० शतमेकं । अस्य च ३७ आबाटा [ यथा+ ] । पूर्व्वतो साकलीग्रामसीमायां सीमा । दक्षिणतो वरडी सीमा । प ३८ श्विमतो घंटेलाणाग्रामस्योपरि गच्छमान मार्ग [ : ] सीमा । उत ( तू ) रतो व - सीमा [11] १ बाल ने पहले वारेसुं वाल म सुधारे। ४२ ले वा नो वो हैं।तरनारना लूत्रथी थये। જણાય છે. ૨ કદાચ આપણે આ પાઠના સુધારા પત્તાયાં એમ કરવા ધટે છે. પરંતુ એમ પણુ સંભવ છે કે તે શબ્દ કાઈ ખીજા અર્થમાં વપરાયેા હાય તેને અંગે તૃતીયા વિભક્તિ સાચી હાય. ૩ એક જ હૈદ્દા જેવા કે મહાપ્રતિહાર બતાવવાનું ટૂંકું રૂપ આ છે કે એ જૂદા જૂદા હૈદ્દા જેવા કે “ મહામાત્ય— પ્રતિહાર ' બતાવે છે તે કહી શકાતું નથી. ४ भेटले महत्तर अथवा महत्तम प्राग्वा ज्ञातीय १ आ टूई ३५ शा भाटे हे ते हेवा हुं असमर्थ धुं. ७ भेटले वृत्तिः अथवा वृत्तम् ८ हाय ज्योतिष ५ रौत १० वांया भुमी सीमा १२ मेहर ने संभव छे. ९७ For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ३९ तथा भूहरडा ग्रामो[ मे ]पि भूमिख[ -x ]ड १ संख्यायां वृ० पाश १०० शतमेकं । अस्य पतरूं त्रीजें ४० च आघाटा[ यथा ] पूर्वतो घांटेलाणाग्रामसीमायां सीमा । दक्षिणतो समडीया ग्राम सी४१ माय [ आ ]म् [ सीमा ] । पश्चिमतो तथा ग्रामीयवहणिसीमायां सीमा । उतत्परतो सीवलीया४२ वहणिसीमाया [-]सीमा । एवं चतुराघाटविशुद्धा भूमि स्वसीमापर्यंत [+]य४३ थाप्रसिद्धपरिभोज्या गृहाणा [+]पल्लडीकासमेता खलकक [ च् .. ]छक भूमी ४४ सहिताः अकरा निर्मला गोपथगोप्रचारसमेता उदकपूर्वधर्मेण पद४५ ता । [॥]एषा वापी तथा प्रपाच दु० माधवेन सदैव भरणीया । वापी[+] तथा प्रपा[1] च४६ दु० माधवेन भरमाणेन सता एपा भूमी ष[ खं ]डचतुष्टयसंख्याका आचं४७ द्रार्ककालं यावत[ त् ] संतानपरंपरया भोक्तव्या भोक्तारणीयाश्च ॥ जानीहिदत्तानि ४८ पुरा नरेंद्र दानोंनि धर्मार्थयस[श]स्कराणि। निमाल्यवंते प्रतिमानि तानि को नाम ४९ साधु[ :x ]पुनारा देदीत । अत्राः साक्षि ॥ वाम श्रीसोमनाथदेवीयस्थाना० दुर्वासु ॥ श्री. ५० विसढेश्वरदेवमछि[ ढे]त्यस्थाना[ न ]पति विम्वलज श्री केदारमठेत्यस्थाना० व(ब्र )मजा । दे. ५१ वी श्री कपालेश्वरीस्ता[स्था ]नीया स्थाना० क्षदजा स्थानाव्यो लाशासुतयो० वेदा ई[ ? ]क्षा आ५२ लासुत ई[ ? ]क्षा सावदेव । (ब्रह्मपुरीय ई[ ? ]क्षा । दिसिकेसिसुत० ई[ ? ]क्षा० छ डा । तथा वा[ब्राह्मण ५३ मद[ धुसूदनसुतपंडित० सोमरवि महाजनमोढ श्रेष्टि:" नानसुत० श्रेष्टि० सूपा । कल्य० श्रे५४ ष्टिःखेता । प्राग्वा० श्रेष्टिधरणिग श्रेष्टि० कुदासुत० गांदेव । गूर्जः महाजन थ्र [-+ ]ष्टिः ५५ यजके ॥ कूपं खलकं कस्थ[ च्छ ]कं गोपथं गोप्रचारं भोक्तव्यं च ॥ दूतः स्वयं ॥ धर्मवहि५६ कायां संचरितं चाज्ञातं ॥ छ ॥ श्रीः ।। ७ ॥ ૧ વાંચે દિતા ૨ અહિ શે પાઠ છે તે જણાતું નથી. ૩ છંદ ઈન્દ્રવજા હમેશનું વાંચન વાનીદ્ર છે. ४ पायो नरेन्द्रैर्दानानि ५ वांया निर्माल्यवान्त० ६ ५९ न होती ते। भने पछी तमाथी त ने सुधारे। छ ७ वामानस्थली ने म धु ३५ वाम युछे.८ मेटले स्थानाधिकारि अथवा स्थानापति (स्थानपति ने म) तेना ५छीनी पतिभा छ तेभ. थेट हाय योगिन् १० धुरूपनी निल भूक्षया समय छे. ११ म&ि अरे नीयय भार या पाय। श्रेजि र मेराग्वाट. ૧૩ એટલે ગુર્જર અથવા વધારે સંભવિત મુગંર ૧૪ આ વિસર્ગ અધુરો કોતરેલે છે; માત્ર તેને નીચેના ભાગ બરાબર કેતરે છે. For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ भीमदेव २ जानुं दानपत्र ભાષાન્તર-સારરૂપે નીચે પ્રમાણે તારીખથી લેખન આરંભ થાય છે–શ્રીમાન વિક્રમ રાજાના કાળ પછી સંવત ૧૨૬૬ મા વર્ષમાં અને કિક માર્ગમાસ શુકલપક્ષ ૧૪ ને ગુરુવારે; અથવા સંખ્યામાં વિકમ વર્ષ ૧૨૬૬ વર્ષ અને સિહ સંવત ૯૬ વર્ષે લૌકિક માર્ગમાસ સુદિ ૧૪ ને ગુરુવારે; ઉપર કહેલા સંવત, માસ, પક્ષ, દિન અને તિથિએ આજે અણહિલપાટક પ્રસિદ્ધ શહેરમાં અને ત્યાર પછી તે નીચેની વંશાવલી આપે છે – પરમભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વર શ્રીમાન મૂલરાજદેવ (પહેલો) (પં. ૫) તેને પાદાનુધ્યાત ૫. મ. ૫, શ્રીમાન્ ચામુંડરાજદેવ (પં. ૬) હતો. તેને પાદાનુધ્યાત પ. મ. પ. શ્રીમાન દુર્લભરાજદેવ હ. (પં. ૭) તેને–પાદાનુધ્યાત પ. મ. પ. શ્રીમાન્ ભીમદેવ (પહેલા) (પં. ૮) હતો. તેને પાદાનુધ્યાત ૫. મ. પ. રૈલોક્યમલ્લના ઉપનામવાળે શ્રીમાન્ કર્ણદેવ હતા. (પં. ૯) તેને પાદાનુધ્યાત પ. મ. પ. અવતિનાથ અને વરવરકાનો પરાજ્ય કરનાર, સિદ્ધચક્રવતિના ઉપનામવાળે શ્રીમાન્ જયસિહદેવ (પં. ૧૧) હતું. તેને પાદાનુધ્યાત વિષ્ણુ ભગવાન સરખો પ્રૌઢ પ્રતાપી, શાકંભરીના રાજાને પરાજય કરનાર ૫. મ. ૫. શ્રીમાન કમાર પાલદેવ (૫. ૧૩) હતા. તેનો પાદાનુધ્યાત કલિયુગમાં રામ જેવું નિષ્કલંક રાજ્ય કરનાર, અને જેણે સપાદલક્ષ દેશના રાજા સમાપાલ પાસેથી ખંડણી લીધેલી તે ૫. મ. પ. શ્રીમાનું અજયપાલદેવ (પં. ૧૫) હતા. તેને પાદાનુધ્યાત કવિના દુર્જય રાજા નાગાર્જુનનો પરાજય કરનાર ૫. મ. પ. શ્રીમાન મૂલરાજદેવ (બીજો) (પં. ૧૭) હતું અને તેને પાદાનુધ્યાત ૫. મ. ૫. શ્રીમાન્ ભીમદેવ (બીજો) (પં. ૧૯) અભિનવ સિદ્ધરાજદેવ નામધારી સાક્ષાત બાલનારાયણ(વિષ્ણુ )ને અવતાર છે તે હતો. રાજા ભીમદેવ ૨ બીજાના રાજ્ય સમયમાં જ્યારે તેનો પાદપક્વોપજીવિન્ મહામાત્ય શ્રી રનપાલ (૫. ૨) રાજ મદ્રાને લગતાં સમસ્ત કેમી અને બીજાં ખાતાંઓની દેખરેખ રાખતો હતોઃ અને પિતાના ધણીની પ્રસાદીથી પ્રાપ્ત કરેલ સૌરાષ્ટ્ર મડલનો ઉપભેગ (૫. ૨૨) વામનસ્થલી શહેરમાં પોતાના પ્રતિનિધિ મહાપ્રતિહાર સેમરાજદેવદ્રારા કરતો હતે. ( પં. ૨૩) જ્યારે (૫. ૨૩) મહત્તર અથવા મહત્તમ શ્રી શંભનદેવના કુળ સહિત પાંચ કુળની અનુમતિથી નીચે પ્રમાણેનું દાનપત્ર જાહેર થયું હતું (પં. ૨૫) – પ્રાગ્વાટ જાતિના વાલહરાના પુત્ર મહિપાલે, ઘટેલાણ ગામના (પં. ૨૬) દક્ષિણ ભાગમાં વાપી કરેલો અને પ્રપા પણું કરાવ્યો છે. અને નાગર જાતિના પારાશરના પુત્ર માધવને ઘટ્ટલાણા ગામમાંના (પં. ૨૮ ) વાપી સાથે જોડાએલું ૫૦ પાશનું (૫. ૨૯) ખેતર અપાયું છે. તેની સીમા–પૂર્વમાં સુમચડનું ખેતર, ને સેષડી નદી (૫. ૩૦ ); દક્ષિણમાં પણ ષડી નદી, પશ્ચિમે શૈતદગર્ભના કબજાનું ખેતર અને ઉત્તરે રાજમાર્ગ છે. વળી (પ. ૩૧) ગામના ઉત્તર દિશાના ભાગમાં વાયવ્ય ખૂણે આવેલું પ્રપાક્ષેત્ર જેની ભૂમિ ૧૦૦ પાશ (. ૩૩) છે તે બીજું ખેતર પણ આપ્યું છે. તેની સીમાપૂર્વે રાજકીય ભૂમિ; દક્ષિણે મેહર સયાનું ખેતર, પશ્ચિમે ભહરડા (પં. ૩૪) ગામની સીમા અને ઉત્તરે વહણિની સીમા છે. તેમ વળી આકવલીયા ગામમાં ઉત્તર ભાગમાં એક ખંડ ધાન્ય ઉત્પન્નવાળું ૧૦૦ પાશનું ખેતર આપ્યું છે (૫. ૩૬) તેની સીમા-પૂર્વમાં સાકલીયા (પં. ૩૭) ગામની હદઃ દક્ષિણે વરડી ગામની હદ; પશ્ચિમમાં ધટેલાણા ગામ જતા માર્ગ (પં. ૩૮) અને ઉતરે વહાણ છે. છે. ૭૮ For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ १०० गुजरातना ऐतिहासिक लेख તેમ જ વળી ભૂહરડા ગામમાં (પં. ૩૯) એક ખંડ નિપજવાળી ૧૦૦ પાશ ભૂમિ આપી છે. તેની સીમાપૂર્વે ઘણેલાણ ગામની હદ; દક્ષિણે સમડીયા ગામની હદ; પશ્ચિમે ગામ વહાણની હદ અને ઉત્તરે સીવલીયા ગામની વહણિની હર છે (પં. ૪૧) આ વાપી અને પ્રપા (પં. ૪૫) ને લગતું ખર્ચ માધવને શિર છે અને તેમ થાય ત્યાં સધી માધવ અને તેનાં સંતાનોની પરંપરા આ ચાર ખંડ નીપજવાળી જમીન ભેગવી શકશે. “[ પછી ૪૭ પંક્તિમાં આશીર્વાદાત્મક અને શાપ આપનાર એક શ્લોક છે. તે પછી દાનપત્રના સાક્ષીઓનાં નામની યાદી આપેલી છે, જેમાં તેમનાથદેવને સ્થાનાધિકારી અથવા સ્થાનપતિ દુર્વાસુ, વિંઠેશ્વર દેવના મઠને સ્થાનપતિ વિમ્પલજ (પં. ૫૦) કેદાર દેવના મઠના સ્થાનાધિકારી બ્રહ્મજા, કપાલેશ્વરી દેવના મંદિરને સ્થાન પતિ ક્ષદ જા (પં. ૫૧ ) બ્રહ્મપુરી ગામના ઈક્ષા (?) (પં. પર) પ્રાગ્રાટ શ્રેષ્ઠિ ઘરણીગ (પં. ૫૪); અને ગુર્જર મહાજન અને શ્રેષ્ઠિ યજકનાં નામેનો સમાવેશ થાય છે ]” વાપી ખલક, કથ્થક અથવા કરછક, ગેપથ અને ગોપ્રચારક્ષેત્ર (ચ) ભેગવટાનાં છે (પં. ૫૫) દૂતક કદાચ સેમરાજદેવ પિતે જ છે અને ધર્મવહંકામાં તકથી આજ્ઞા અમલમાં મૂકાઈ છે અને ત્રાંબાના પતરા પર આજ્ઞાપત્ર લખાયે છે (પં. ૫૫)” For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ તું ૧૬૩ શ્રીધરની દેવપાટણ પ્રશસ્તિ વિક્રમ સંવત ૧૨૭૩ વૈશાખ સુદ્ધિ ૪ શુક્રવાર (ઈ. સ. ૧૨૧૬ એપ્રીલ ૨૨ શુક્રવાર) “નીચેના લેખ, કર્નલ ટાઢે પેાતાના તેની ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઈન્ડીઆ' ગ્રંથના પૃષ્ઠ. ૫૧૩ અને પછીનામાં અને મી. પાસ્ટન્સ જર્નલ. માઁ. બ્રા. રૉ. એ. સેા. વાઁ. ૨. પૃષ્ઠ. ૧૬ અને પછીમાં જેનું અવલાકન કર્યું છે તે જ છે. આ બન્ને લેખકેાના કથનાનુસાર તે વેરાવલ નજીક દેવપટ્ટન કે સેામનાથ પાટણમાં કાજીના ઘર નજીકના સ્તંભ ઉપર જડયા હતા. હાલ, જે શિલા ઉપર તે કોતરાયા છે તે તે શહેરના મેાટા દરવાજાની જમણી તરફ કહ્વાની દિવાલમાં બાંધેલી છે. કર્નલ ટોડ અને મી. પેસ્ટન્સ બન્ને મી. વાઘને એક વિદ્વાન જૈન ધર્મગુરુની સહાયથી અને રામદત્ત કૃષ્ણુદત્ત પુરાણીએ સમક્ષ બનાવેલી નકલ પ્રમાણે તૈયાર કરેલા લેખનેા તરજુમા જે કહેવાય છે તે આપે છે. મી. વાધનના તરજુમા અણુહિલવાડના ચૌલુકય નૃપાના સંબંધમાં પરમ આશ્ચર્યકારક ટીકાઓથી પૂર્ણ છે, જેને સુભાગ્યે થાડું જ ધ્યાન અપાયું છે. આ હાલની આવૃત્તિ સ્વર્ગસ્થ પંડિત ગિરજાશંકર સામળજીસે તૈયાર કરેલાં રમ્પિંગ પ્રમાણે રજુ થઈ છે—જે મી. વી. જી. એઝાએ પ્રથમ કહેલા પ્રસિદ્ધ કર્યાંને અક્ષરાન્તર, ગુજરાતી તરજુમે અને તેજ ભાષામાં કેટલીક સમજુતીની નાંધ સાથે પ્રગટ કરવા મેલેલી. રમ્બિંગ મુજબ શિલાનું માપ ૩૦ ઈંચ પોહળાઈમાં અને ૨૭ ઇંચ લંબાઈમાં છે; પાંચ ઇંચની જગ્યા નીચેના છેડાપર ખાલી મુકી છે. ઉપરના ડાબી તરફના ામાં એક ટૂકડો ભાંગી ગયા છે. લેખના અન્તમાં ઈજા થયેલા ભાગેા વધારે મોટા થતા હૈાવાથી જમણી બાજુમાંની ઘણી પંક્તિઓના મોટા ભાગ અષ્ટ અથવા પૂર્ણ ભુંસાઈ ગયા છે. કારીગરી ( કૃતિ) સારી છે. પહેલી પંક્તિમાં અનુસ્વારને, ત્રણ અધ ચઢ્ઢાથી આવૃત કરી અતિ અલંકારિત કર્યાં છે. તેના સૌથી ઉપરના અધ ચક્રને માત્રાને મળતા એક લીટા જોડેલા છે એવા અને એ સ્વસ્તિચિહ્ન છે જેમાનું બીજું સ્વસ્તિક છે. પહેલાનું નામ મને જાણીતું નથી. મથાળે એ નાનાં ચક્રવાળા અને મધ્યમાં એક ચક્રવાળા અને નીચે લગાડેલા ત્રિકાવાળા લંબચારસ છે. લિપિ ૧૩ મી સદીની સામાન્ય દેવનાગરી છે. જૂ એ ন্ અને વ્ નું કાર્ય કરે છે. અને યૂ, વ, ” ની જોડણી અચૂક કય, સ્વ, અને ઘ થઈ છે તે જાણવું જોઈએ. ૪૫ મા શ્લેાકમાં હાલના ગુજરાતને મળતા ગૂર્જરાત્રા એ નવાઈ પમાડે તેવે શબ્દ છે. તે સુલ્તાનમાંથી સુરત્રાણુ અને ઘઝનવમાંથી ગર્જનકની પેઠે ગુજરાત શબ્દમાંથી મનાવી હાસ્યો છે. ગુજરાત એ કદાચ ગુર્જર અથવા ગુર્જર જાતિનાં નામને એરેબીક સમૂહવાચક પ્રત્યય આત્ ઉમેરી થએલી મિશ્રણ ક્રિયા છે. પહેલા અને છેલ્લા શબ્દો સિવાય લેખનું—જે આખા છંદોબદ્ધ છે—તેનું લખાણ નીચે પ્રમાણે છેઃ— (૧) મંગલ, ક્ષેા. ૧-૩ પહેલેા શિવનું પરબ્રહ્મ સાથે અભિજ્ઞાન કરાવી તેને ઉદ્દેશે છે. (૨) ક્ષયના અસહ્ય વ્યાધિમાંથી મુક્તિ અર્થે ઇન્દુએ કરેલી મંદિરની અને સેામનાથનગરની પ્રશસ્તિ, àા. ૪-૫ ( ૩) અહિલવાડના ચૌલુકય નૃપાની અને વત્રાકુલ વંશના અમુક પુરૂષોની પ્રશસ્તિ ક્ષેા. ૬-૫ ૧ એ. ઈ. વેા. ૨ પા. ૪૩૭ ડૉ. જી બ્યુહુર અને વજેશંકર જી. એઝા For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ गुजरातना ऐतिहासिक लेख (૪) દેવપટ્ટનમાં ઘણાં મંદિર બાંધનાર વિ. સં. ૧૨૭૩ માં વરત્રાકુલ વંશના પ્રતિનિધિ શ્રીધરની પ્રશસ્તિ. . ૨૬-૫૧ (૫) વિમલ શિવ (2) મુનિ, જે શૈવેને ધર્મ ગુરૂ અથવા મંદિરનો ગુરુ હતા એમ જણાય છે તેની પ્રશસ્તિ . પર-૫૭. (૬) કવિતાને (કાવ્યો) હતા,–જેનું નામ ખવાઈ ગયું છે તેની જાણ નવાં મંદિરોના અરિતત્વકાળ માટે પ્રાર્થના અને તેમના શિલ્પિ(નામ ખવાયું છે)ની જાણ લે. પ૮-૬૦; અને તિથિ. - ચૌલુક્ય નૃપોની પ્રશરિત આપણને નવું કંઈ શીખડાવતી નથી. ૧૬ મા શ્લેકના પહેલા પાદમાં ભંગાણથી ભીમદેવ ૧ લાનું નામ નાશ પામ્યું છે તે સિવાય મૂલરાજ ૧ થી ભીમદેવ સુધી સર્વ રાજાએનાં નામો તેમાં છે તેઓનું વર્ણન લગભગ પૂરેપૂરું હમેશ માફક છે. ફક્ત એક જ ઐતિહાસિક હકીકત (લે. ર૩) જણાવેલી છે કે ભીમદેવ ૨. એ મેઘવનિ નામવાળો સેમેશ્વર મંડપ અથવા શિવના મંદિરને જોડેલો મંડપ બા. વરત્રાકુલ વંશનું વર્ણન વધારે અગત્યનું છે . ૭ મે આપણને જણાવે છે કે તેનું વૈદિકગોત્ર શાહિત્યના ગોત્રનું હતું અને તેનું સ્થાન (રહેઠાણ) નગર એટલે ઉત્તર ગુજરાતમાં વડનગર હતું. આ જાતિ( વંશ)માં એક ધમ જોશી ઊયાભટ્ટ હત (સ્લો. ૭-૮) જેના આશીર્વાદથી મૂલ એટલે મૂલરાજ. ૧ લા નૃપે ઇન્દ્રના વક્ષસ્થળમાં ઇષ ઉપજાવે તેવું શત્રુઓથી મુક્ત ચિરકાળ સુધી રાજ્ય કર્યું. કદાચ આને અર્થ એ છે કે યાભટ્ટ મૂલરાજને જોશી કે રાજ જોશી હતું. આ માણસને માધવ, લૂલ, અને ભાભ ત્રણ પત્ર હતા, જેઓને નૃપે તેની સખાવતોની દેખરેખ, અને વાપી, કપ તથા તડાગના ખોદકામ તથા કુટ્ટમ (આશ્રય ગૃહ), વિદ્યા મઠ, પ્રાસાદ, સત્રાલય, સૌવર્ણવજ દંડ, કમાન, બજારે, નગરે, ગામે. પ્રપા અને મંડપનાં બાંધકામ સેપ્યાં હતાં ( બ્લેક હ-૧૦). ચામુંડ નૃપે તેમની તરફ કપ બતાવવી ચાલુ રાખી અને પોતાના પિતાના મિત્ર મડામંત્રિ માધવને કહેશ્વર ગામ આપ્યું (શ્લોક ૧૨) વરત્રાકુલ વંશ ઊયાભટ્ટના બીજા પુત્ર ભૂલની સંતતિથી આગળ ચાલુ રહ્યો હતો. લલને એક પૂત્ર હતા જે ભાભ અથવા ભૂલ (?) પણ કહેવાતો (લે. ૨૪) અને જે ભીમદેવ ૧ લાનો મિત્ર હતો. ભાભ-લૂલને “જયસિંહને પ્રિય મિત્ર” શે ભ અવતય (પ્લે ૨૫). તેને પુત્ર વિશ્વ કુમારપાલને નિમેલા સચિવ થયે (શ્લે. ૨૫) અને રેડિણી સાથે લગ્ન કર્યું. તેણીએ કુમુદ વિકસાવનાર ઈન્દુ સમન નિજ વંશ વિકસાવનાર ( શ્લોક ૨૬ ) અને શ્રી ભીમ એટલે નૃપ ભીમદેવ ૨ ના રાજપુરુષોમાં માન પામેલા શ્રીધરને જન્મ આપ્યો ( શ્લોક ૨૭), તે પછી કવિ આ પુરૂષની અતિ મહાન સ્તુતિ કરે છે જેની સાથે ડીક દેખીતી ઐતિહાસિક હકીકત મળેલી છે. ૪૦ મો લેક આપણુને જણાવે છે કે શ્રીધરે ઘણી વખત લગ્ન કર્યું હતું અને તેને સાવિત્રી, લક્ષ્મી અને સૌભાગ્યદેવી ત્રણ પત્નીઓ હતી. ૪૨ માં લોક પ્રમાણેઃ “ શ્યામ તમાલ વૃના વન સમાન માળવાના યુદ્ધના માતંગેના ગણથી કંપિત દેશને તેના મંત્ર (એટલે તેના નય કે મંત્ર) ની શક્તિથી પુનઃ રિથર કર્યો અને નિજ બળથી શ્રીદેવપટ્ટનનું રક્ષણ કર્યું.” આ હકીકતમાંથી જણાશે કે તેણે તેના નૃપને, રાજા અનવર્મન સાથેની વિપત્તિઓમાંથી છૂટવા કોઈક રીતે સહાય કરી, જે અર્જુનવર્મન રાજાએ ઈ. સ. ૧૨૧૬ પહેલાં કેઈક સમયે ગુજરાતનો ભંગ કર્યો હતે. અને બીજી હકીકત એ પણ જણાશે કે તે પોતે દેવપટ્ટનો સુ ( હતે. પાછળની હકીકત પછીના બીજા શ્લોકમાં પણ સૂચવાએલી જણાય છે. જ્યાં નક્કી કહેલું છે કે “ શ્રીધર જે કિલ્લાને ગર્વ હવે તેણે જગતના પ્રલય સમયે તટને રેત છેલ કરતા ઉંચા ચઢતા સાગરના તરંગે સમાન, તેના ચરણની ગતિ માત્રને વેગથી પર્વતને ભંગ કરનાર, ભૂમિ મંડળને બે ભાગમાં ભંગ કરનાર વીર હમ્મીરની સેનાને અતિ તૃણ સમાન કરી નાંખી.” For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ श्रीधरनी देवपाटणप्रशस्ति १०३ વીર હમીર” બધા મુસલમાન સેનાપતિમાંને એક હતું, જેણે એક કરતાં વધારે વખત ચઢાઈ કરીને ભીમદેવના રાજ્ય સમયમાં ગુજરાત ટુંક સમય માટે જિલું. રાજનીતિમાં અને યુદ્ધમાં આ વિજયે કેટલા મહાન અને અગત્યના ખરેખર હતા એ શંકાસ્પદ જ રહેવું જોઈએ. કારણકે પ્રશસ્તિઓ રચનારથી નાનાનું મોટું (અતિશયેકિત) થાય છે. શ્લોક ૪૪ આપણને જણાવે છે કે શ્રીધરે સોમનાથ પાટણમાં રેહિણી સ્વામીના સ્થળે પિતાની માતાની યાદગીરી માટે વિષ્ણુને અર્પણ કરેલાં બે મંદિર બંધાવ્યાં. અને એક શિવનું મંદિર પિતાના પિતા વલ્લના નામથી બંધાવ્યું. બાકીના શ્લેક એટલા બધા ખરાબ થઈ ગયા છે કે તેમના લખાણું માટે કંઈ ખાત્રીપૂર્વક કહેવું અશક્ય છે. વિ. સં. ૧૨૭૩, વૈશાખ શુદિ, ૪ શુક્રવાર, એ તિથિ છેફેસર જેકેબીના ટેબલ (કઠા) પ્રમાણે (એ. ઈ. વૉ. ૧ પૃષ્ઠ ૪૦૩ અને પછી) ઈ. સ. ૧૨૧૬ એપ્રીલ ૨૨ શક્રવાર સાથે મળે છે. For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ १०४ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर १ ..... .... .... : शिवाय ॥ मनोमन्यादिभूम्यंततत्वमालावलंबनं । उपा. ___ स्महे परं तत्वं पंचकृत्यैककारणं ॥१॥' वियद्वायुर्वहिर्जलमवनिरिंदुर्दिनकरश्चिदाधारश्चेति त्रिभुवनमिदं यन्मयमभूत् । स वः श्रेयो देया ... रनाथः सुरनदी सरूपां विभ्राणः शिरसि गिरिजाक्षेपविषयः ॥ २ [ ॥ ] पुष्णातु स्फुरदभ्रविभ्रभभृतः कृष्णस्य वक्षःस्थलखत्कौस्तुभकांतिभिः कवचिता लक्ष्मीकटाक्षावलिः । या संभोगभरालसा तनुत .... जन्यविन्यासभूर्दारिद्रुमदावपावकशिखाकारानिशं वः श्रियं ॥ ३ [॥] श्रीसोमनाथायतनस्य रेखा भूमेरिवोागुलिरत्र भाति । अनन्यसाधारणशोभमेतत्पुरं पुरारेरिति सूचयंती ॥ ४ [॥] महीवदनपंकजं भुवन ____ भूषाविधिनिधिः सकलसंपदा त्रिपुरवैरिणः सम्मतं । तदेतदतिदुःसहक्षयविनाशसिद्धौ पुरा शशांकरचितं पुरं जयति वारिधेः सन्निधौ ५ [1] अस्ति स्वस्तिमदंबुजासननिभैरध्यासितं यज्वभिडूं. मध्यामलिता -लांवरतलं स्थानं त्रयीकेलिभूः । अभ्यर्थ्य द्विजपुंगवान्नगरमित्यर्दैदुचूडामणिः । प्रादादष्टकुलान्वयापरचतुःषष्टय स्वतुष्टयै च यत् ॥ ६ [॥] शांडिल्याख्योदप्रवंशाग्रकेतुर्गत्रिं ख्यातं नाम वस्त्राकुलं यत् । ऊया.... ... .... ट्टा देवयुस्तत्र जझै देवज्ञत्वं यस्य सान्वर्थमासीत् ॥७[I]" यदीयाशीर्वादैरमरपतिकार्पण्यजनकं भुनक्ति स्मायत्त निहतरिपुराज्यं चिरतरं । निहत्य मापालानणहिलपुरे मूलनृपतिः प्रभुत्वं तत्पुत्रेष्वकृतसुकृतार्थव्यवसितं ॥[1] गंगाप्रवाह.... .... ... प्रतिमा वभूवुस्तस्यात्मजा माधवललभामाः । ते मूल. राजेन पुरस्कृताश्च भगीरयेनेव यशोऽवतंसाः ॥ ९ [॥] वापीकूपतडागकुट्टिममठपासादसत्रालयान् सौवर्णध्वजतोरणापणपुरग्रामप्रपामंडपान् । कीर्तिश्रीसुकृतप्रदान्नरप 1 ओं नमः शिवायः गेम पासी ॥ पूरे. छ: अनुष्टुभ. २ , शिरि-भात्री ॥ पूरे। देयात्परमसुर-(व. ग. सी.) ३६, शासविsित-पाती मामां पांया-तनुतटे सौजन्य ४७१, पति-बांया वोर्डागुलि ५७६ पृथ्वी-भाली सभामा वायो भुवनवास-(व.स.मे.) है , शाईमाति -पासी ॥ ॥ ध्यामलितामला चूडामणि ; पछी विशम वित २६ अरे। ७४, शालिनी- पक्षी या पूरे। ऊयाभट्टो;-ऊया (व) द्य भूसथा-( 4.ग. मा.) शिपरिणी , अति - यशोवतंसाः ना सवय २६ ४. For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ ९ १० ११ १२ १४ श्रीधरनी देवपाटण प्रशस्ति तः श्रीमूलराजस्त्रिभिस्तैरयासनिभैर्व्यधापयदयं चौलुक्यचूडामणिः १० [ || ]' यद्यात्रासु तुरंगमोद्धुरखरञ्जनक्षमामंडलक्षोदच्छन्नदिगंत - मंवरमभूदेकातपत्राकृति । आशाकुंजरकर्णकोटरतटीरप्यु चगंडोपला.... भिदानः पटहध्वनिः क्षितिधरश्रेणीषु वभ्राम च ॥ ११ [ ॥ ] तस्मिन्भूभुजि नाकनायक सभामध्यासिते भूपतिः प्रत्यर्थिक्षितिपालशैलकुलिशश्चामुंडराजोऽभवत् || प्रीत्याग्रामवरं ददौ निज पितुर्मित्रा य कन्हेश्वरं यः श्रीमाधवनामधेयकृतिने तस्मै महामंत्रिणे ॥१२[॥] यस्योत्तुंगतुरंगतांडवभवः पांशूत्करः सौनिकः स्वः सीमासु मरुद्गणाभयमहावप्रप्रकारोभवत् । शक्रेणासुर f कप्रशमनं दृष्ट्वा तुष्टा ... त्मना निःशंकं निदधे शचीकुचतटे चेतश्विरेण ध्रुवं ॥ १३ [ || ] * तस्यात्मजस्तदनु दुर्लभराजनामा यस्यारिराजमकरध्वजशंकराख्या | पृथ्वीं वभार णितभद्रपीठः १४ [ ॥ ] तदमु परिपंथि तदनु **** ... जोभो भूर्भुवः स्वस्त्रितयपठितकीर्त्तिर्मूर्त्तिमद्विक्रमश्रीः । यदरिनृपपुरेषु स्थूलक्ताफलांका मृगपतिपद पंक्तिर्लक्ष्यते चत्वरेषु ॥ १५ [ ॥ ] क्षोणीच खत्प्रतापप्रतिहतनि १३ खिलारातिराजन्यसैन्यः । तस्मिन् देवांगनानान्निविडतरपरीरंभभाजि क्षितीशे कर्णः कीर्णाभियातिर्भुवमभृत भुजे भोगिभृन्मसरेण || १६ [ || ] तस्मिन्न .... रभूज्जयसिंहदेव ? | यस्य क्षपाक छ ....रकप्रतिमल्लमूर्त्तिः कीर्त्तिर्जगत्सु नरिनर्त्ति नटांगनेव ॥१७ [ ॥] पाणौकृत्य जयश्रियं क्षितिभुजामग्रे समग्रां महीमेकच्छ परिच्छदां विदधता वीरेण वि. रितः । येनारातिनृपा संक्ष्क्षुभि वृढाभिर्मृशं [ सह्यभुवनासि जय १ छंह, शाहू विड्डीडित-वयो नरपति: - ( व . ) २६, शाहू विड्डीडित-ण(1. ग. 1.) कोतर लूझ छे - ( १. १. मो.) उ ७६, शाहू विडुीडित-कन्देश्वरे भूक्ष हे - (१. ग. मा. ४ ७६, शाहूत्रिनीति - शक्रेणासुर गोष्टिक - ( व . ) गोष्ठिक वाले पछं, वसंततिलपरिपथिशिरः किरीटरत्न श्रृतिच्छुरितशोणित (व. ग. . ) ६६, भाविनी - यो स्थूल मुक्ताफलांका - ( १. १. ओ. ) ७६, धरा . . . शक्रे पछी चंद्रकांते ... [1] वान्मत्सरेण - ( १. ग. गो.) या प्रसिद्ध सूझी कर्णोनित्या सुधारे, वसंततिक्षा - व... तस्मिन्न पछी . ], वाय क्षपाकरकर - ( प. ग. मी. ) थि [ मृत ... ... For Personal & Private Use Only १०५ Page #329 -------------------------------------------------------------------------- ________________ १०६ गुजरातना ऐतिहासिक लेख १५ तौर्वसंनिभसमुत्क्षेपः प्रतापानलः ॥ १८ [1]' तस्मिन्नुपेंद्रत्वमनुप्रवृत्ते त्रैलोक्य रक्षाक्षमविक्रमांकः ॥ लोकंपृणैरात्मगुणैररलंध्याः कुमारपालः प्रबभूव भूपः ॥ १९ [॥] यदरि .... ..... ..... स .... [त ... प्रसृमरपटुको१६ ... .... .... लालोढदिक्कः प्रतापः । कथयति घनफेनस्फारकल्लोललोलं जलनिधिजलमद्याप्युत्पतिष्णु प्रकामं ॥ २० [1] आखंडलपाङ्गणिकेच तस्मिन्भुवं वभाराजयदेव .... .... ... ....तरुपकांडानुवाप यो ... .... नैगमधर्मवृक्षान् ॥ २१ [२१] यत्खनधाराजलमग्ननाना नृपेंद्रविक्रांतियशः प्रशस्तिः । वभ्राज तत्पुष्करमालिकेव श्रीमूलराजस्तदनूदि. याय ॥ २२ [ ] [ तस्यानुजन्माजयतिक्षितीशः ] श्रीभीमदेवः प्रषित प्रतापः । अ१८ कारि सोमेश्वरमंडपोयं येनाऽत्र मेघध्वनिनामधेयः ॥ २३ [1] लूलात्मजः समजनिष्ट विशिष्टमान्यो भामाख्यया सुभटभीमनृपस्य मित्रं [। ] लूला ... वजीवन .... .... .... पतिसभार्णवपूर्णचंद्रः ॥ १९ ... ... ... ... ... २४ [॥ ] तस्याभवद्भुवनमंडलमंडनाय शोभाभिधः प्रियसुहृजयसिंहनाम्नः । यस्यात्मजः सचिवतामधिगम्य वल्ल : स[ म्मान ]यां सुचिरमास कुमारपालं ॥ २५ [ ॥ ] अथोप ... ... ... हिणीमुमामिवेशः कम२० ... ... ... ... लामिवाच्युतः । अजायतास्यां कुलकैरवाकर प्रवोषकः श्रीधरनामचंद्रमाः २६ [ ॥] क्षीरोदपूरपरिपांडुरपुण्यकीर्तिनीरोगमेष पुरु ... प मातनोति ।... ... ... नमंत्रशक्तिः श्रीभीमभू२१ पतिनियोगिजनैकमान्यः २७ [२७] आशीः परंपरा सेयमूयाभट्टस्य तायते [1] चौलुक्यवस्त्राकुलयोराकल्पं प्रीतिरक्षता ॥ २८"[1] कात्या चंद्रति तेजसा ... ___ ... ... त्तानपदात्मजत्यखि १t, an efaalsa-4. 1. मा. पाये छ विस्ता (स्या ) रितः नृपा ... र - णि ... २ छ, पति ३७.६, मालिनी- यदरिपुरेषु व्याघ्रवित्रासवात-(व. ग.मी.) ४७, पति- राजदेव भूपः । उच्छारयन् भूपतरं ५ , ति जति-प्रथम पास घ भरपष्ट छ. ७ ७६, पसंततिक्ष-लूलाख( ख्य) यातु भवजीवन पूर्ण कुम्भः श्रीभीमभूप- (प.म. मी. ) मा प्रसित लूलात्मजभांथा मूलात्मजः सुधारे। २ छ. , पईसा पा संततिस-सुचिर भने संत भाव छ; साथे १६ नी संज्याना मानोभेरे। ५५ शया. शस्थ- अथोपपेमे दयितां च रो. हिणी-(व.स.मा.) १०७ वसंततिब-पुरषायुषमा, भूपालराजपरिनतनमंत्र-(प..मे.) ११ ७, अनुन सेयनयाभूदश्वतायते [ नव्याभूदिव दश्यते-[4. 1. मी. ] For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ २२ २३ २४ २६ २७ २८ श्रीधरनी देवपाटणप्रशस्ति लसंपत्त्या धनाध्यक्षति । [ वृत्त्या ] सागरति प्रभावविधिनानित्यं विरंचत्यसौ कीर्त्या रामति रूपसुंदरतया कंदपति श्रीधरः २९ ॥ २९ [ ॥ ] निःसीमसं गुरुभिर्निबद्धः । सौजन्यनी - .. पुराणः ॥ ३० [ ॥ ] रोपि न कामारिरि पकामधेनुमुख्याः स मस्तजनवांच्छितदा भवतु । किंत्वस्य संत्यभयदानवशंवदत्वविस्मेरवक्त्रविनयप्रमुखा विशेषाः || ३२ [ ॥ ] जंबालस्तुहिनायते [ पिकततिः श्री राजहंसायते ] [ कालिंदी ] दायते हरगलः क्षीरोदवेला ... २५ यते । शौरिः सीरधरायतेऽजनगिरिः प्रालेयशैलायते यत्की सुपयस्यते क्षितिगवी राहुः शशांकायते ॥ ३३ [ ॥ ]' निर्माल्यं [ चंद्रदेवो ] ... क्षीरोदः पादशौचामृ तमचलपतिर्देहसंवाहपंकः । उच्छिष्टं पांचजन्यं सुरसरिदमल ... *** ... ... . ... ... स्वेदतोयोदयभीरित्येवं यस्य कीर्ते स्वयमकृत नुतिं सोम ....[ ३४ ] ... सी त्रिलोक मालोक्य ... रनिधिरुन्नत सत्वसीमा जागर्ति चास्य हृदये पुरुषः श्रीधरोपि न वैकुंठ: सर्वज्ञेोपि न नास्तिवित् । ईश्व[ ॥ ३१ ॥ ] ' [ त्रानिशं विबुध ] पाद 1 संकीर्णनिवासमस्याः [ ] वेधा विलक्ष स्तुतिमाततान तवास्ति नान्यासदृशीति नूनं ॥ ३५ [॥] असौ वीरो दान्तः सुचरितपरिस्पंदपरिणवगिरां कोपि सुकृती [ । ] अमुं पूर्वे ज सुभगः ... .. न्मन्यखिल गुणविस्तारमधुरं नुनाव स्वच्छंद विमलाभव वाल्मीकि - रसकृत् ॥ ३६ [॥ ] यदीयगुणवर्णनश्रवण कौतुको च्छेदया । गमा । मनः किमिव रज्यते ....नुचितवंदिभिर्वेघसरतदस्य कविमानिभिर्न च चरित्रमुद्योतते ॥ ३७[॥] दिग्दंतावलकर्णतालविलसत्तत्कुभरंगांगणे यत्कीर्त्ति [ मदमत्त नृत्यति [ ] रोदः कंदरपूरण १ ४६, शाहू विठीडित - मुक्त्तयौत्तानपदा०-- (१. ग. ओ. ) २४६, वसंतिला — निः सीमसंपदुदयैकनिधानहेतुराकल्पमानजनतागुरु० - ( व. ग. श्री. ) उ ७६, मनुष्टुल्— ०रिन्द्रोपि न च वृत्रहा.( १. १. ओ. ) ४ छं:, वसंतसम्म ५७६, शासविठ्ठीडित. कलिंदी जलदायते . - ( १. १. । . ) १७६, २०६२।. - चंद्रदेवो रघुपतिरचितः सेतुबंध: प्रणाली - ( १ . ग. ओ. ) कीर्ते: - - - सोमनाथोऽतिश्रद्ध - (१.ग.ओ.) ७७६, उपन्नति. - ( यत्कीर्त्यानाशु ) द्वयसी (सि ) त्रिलोकीमालो - ( प. ग.) वांया विलक्ष:- ८ ७४ शिमरिशी ८७६, पृथ्वी वाशी मिगमान. - (9.21. All.) all gegìaà. कमल - - लयता - के. ८० ... ——— For Personal & Private Use Only ... १०७ ... Page #331 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ... प्रणयिनी निः शंकमात्मभरिमिदंती तमसां कुलं कलिमलप्रध्वं__ सबद्धोत्सवा ॥ ३८ [ 1 ]' लोकालोकालवाला जलनिधिसलिलासिक्त[ मुक्ता वहंती ] [ शंभोर्मूर्द्धा ] वलंविन्यखिलगुणमय३१ ... ... ... रंकुरैः कीर्तिवल्ली यस्य प्रालेयभानुप्रविकचकुसुमोदारतारा परागैदिक्चक्रं व्यापयंती जयति फणिपतिप्रांशुमूलाजगत्यां ॥ ३९ [ ॥] ... ... सावित्रीलक्ष्मीसौभाग्यदेव्याख्याः [1] ३२ ... ... ... इच्छाज्ञानक्रियाख्येया यद्वदीशस्य शक्तयः ॥ ४० [1] ताभिर्भुवनवंद्याभिः संध्याभिरिव वासरः [1] [ श्रीधरः शोभते शश्वल्लोकव्याप्येकदीपकः ॥ ४१ ] ... [ मालवतमाल ] वनायमानसेनागज... ... ... प्रकरभंगुरितां भुवं यः [1] [ भू ]यः स्थिरां सपदि मंत्रषलेन कृत्वा श्रीदेवपत्तनमपालयदात्मशक्त्या ॥ ४२ [॥ ] प्रलयजल. धिवेलोल्लोलकल्लोललोलं ... ... ... संपिष्टसै [] दलितधरणि३४. ... चक्रं वीरहमीरचक्रं बहुतृणमकरोद्यः श्रीधरो दुर्गदर्पः।।४३[1]" मातुः - कैवल्यहेतोर्मुररिपुभवनं रोहिणीस्वामिनाम्ना ... केशवाद्यः [। ] नाम्ना ता ... ... ... तस्य तद्वच्छिवभवनमपि ... ... ...[ धाम ] श्रीमच्छि___वस्य प्रतिहतदुरितं कारितं भूरिशोभं ॥ ४४ [ 1 ] वल्लो दौवारिकोभूद ... ... ... ... गूर्जरात्रा निजनिपुण३६ ... ... ... गुणै सूनुना.......[1] [ येने[ ह ]श्रीधरीयो ह ] रमगर पदे योजितस्तस्य नाम्ना प्रासादः श्रीधरेणाप्ययमवनिजयः कारितः .... ... [४५] ... ... ... धनस्तोमाञ्चमत्कारिणः ३७ किंचिच्छीनृपनायिकाभिरभित ... ... ... [1] गीर्वाणाधिपचा [पसा] दरमहारत्नस्फुरज्योतिषां नैते मेरूमहीधर ... [॥७६u] मा द्विजवृद्धिभाजः ३८ ... ... ... समानदीर्घाः सगुणाः ... [1] ... ... ... माहेश्वर व्याकरणोपमानाः ।। ४७ [1] ... ... ... ... ... ... [।] ... ... ... ... वैशेषिका इव ॥ 1 , श वalsd-. मत्त( वारवनितातल्यंपदा ).-(..मे.) २ छंद, खव. 3 छ अनुष्टुम् (तस्य पत्ल्यस्तु ) सावित्री (.स.मा.)४७, संतति : उत्ताबमालवत०-(.. सो.) हाय उत्ताल वायवू नये भंगुरितां वुदंय । सूर्यः स्थिरा(२) भूक्षयी (4. 1. मे.) ५७४, भाleनी-चरण धरणमात्रापातसंपिष्ट०-4.ग. मा.) १,खय-नूनं ----- मभितो मंदिर के.(4. . सी.) मपि ---- जयाख्यं (व. आ. मे.) ७ छ, ०५२.- भदरिगिरि ------ - - दाकृष्टा गुर्ज - (व.स.सी.) : गुणैः ॐ -(... सी.); सूनुनात्मालिगम्यं कारितः शंकरस्य - (4. म.सी.) ८७४, शति पहृतधन; त:-क्रीयकुट्यांतरा महीधरः शशिदशामाकार (प..मे.)९७, Gold - द्विजात्तोभूद्विज; तारका माहेश्वर-4. 1. सा.) For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ ३९ ४० ४१ ४२ ४३ ४५ श्री ४७ ... ... ... ... ... [ कथाश्रयाय मठं वि चेतः ॥ ५१ [ ॥ ] अथ क ... ... [ 1 ] ... र्गाः सतत विहित धूपोद्भूतधा श्रीधरनी देवपाटणप्रशस्ति . दूरे प्रसरपरिणते ... 003 भूपालकुलसद्गु रुः [ । ] ... जीमूतवाहम [1]... ... ... थमवि दैवादागतः . र्यस्यांहिपूजा वि[ षिः ] [ यावद्वाणी विहरतिवि [ ए ] ... च पादप ... ... ... ... !! ४८ [ ॥ ] चित्तवृत्ति मुनयो यथा ४९ [ ।। ] 'बि .... [ । ] अंगीकृता [1]... .[1] ... पावनो यतिपति ४४ सिंधु: [] [ तदादिर्विमलशिवमुनि ]र्म्माननीय [ नवेंदु: ] ॥ ५५ [ ॥ ] ... ... जलधि *** ... ... ... [ ॥ ५६ ॥ ]'... [ निः शेषपाषंडि मृणालखंड : ] [ भक्त्यास्य तुष्टः प्रतिपन्नदर्पः] [प्रशस्तिमेतामयमुद्दधार ] ॥ ५७ [|| ] ° याब ४६ द्विष्णोरुरसि ... ता ..... ... ... . 'देते || १० [ ॥ ] ' .. .. [ ॥ ५३ ॥ ] ' ... श्रीधरेण [ । ] [ ॥ ५२ ॥ ]* For Personal & Private Use Only क्षणिकमत महाव्याल वेन प्रासादाः ... सूत्रिताः शुभाः । लिखि.... ...[ ॥ ६० ॥ ] श्रीमद्विक्रमनृपसंवत् १२७३ वर्षे वैशाख शुदि ४ शुक्रे[ निःषा ]दितमितिशिवमस्तु ॥ छ ॥ मंगलं महाश्रीः ॥ ... 1198 [1]° [1] ॥ [५७ []] " छंद, अनुष्टुल- पहेला स्तिती शरमात - आयोदयाः केपिसुंधा वैशे - ( १. १. ओ.) २७६, अनुष्टुभ् उ ७६, भासिनी - विभवा भ्यवर्गः घारा - ( १. १. ओ. ) ४४६, त्रिष्टुम् – एषां सुसिद्धाय कक्षा श्रयाय मठं विधाय स्वपदेन वक्ता - ( १. १. . ) ५ गतः ( श्रीनिवासी ); प्रतिनृपतिमतं यः पंडितंमन्य- (त्रीबु ५) विजलधि ६७६, अनुष्टुल ७७६, शाहूविडीडित दधिपरि -सचिवः सुधी सद्विधा कतोजित - (व. ग. . ) ८७६, खग्धश- दलद्वदूरे, क्षणितमत, - ( १ . ग. श्री. ) ८ ४६, वसंततिला ? -वीस्य च पादपयो - ( १. १. ओ. ) १०७६, उन्नति पाठ १ दाने अन्ते प्रभूल ( १. १. . ) ११ महान्ती विहरति विधुर्वस्तृपिडांतरावा • वलयमखिलं गंडयती यमस्य - - ( व. ग. मो.) १०९ --- Page #333 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૧૬૪ ભીમદેવ ૨ જાના જામનગરતાખે ભરાણાના શિલાલેખ વિક્રમસંવત ૧૬૭૫ ભાદરવા સુદિ કાઠિઆવાડમાં જામનગર તામે ખંભાળીઆ નજીક ભરાણા એ એક નાનું ગામડું છે. આ ગામની પશ્ચિમે ભાવના મઠ છે, જેમાં એક ખુલ્લા આટલા છે; જેની બાજુએ ગણપતિની છખી કાતરેલી છે. આ બાજુ ઉપર આ શિલાલેખ ચણી લીધેલા છે, અને તેના ઉપર ગાયનું ચિત્ર છે. શિલાલેખનું માપ ૧૫×૮” છે. નવ પંક્તિએ કેાતરેલી છે, જેમાંથી છેલ્લી છે અને પહેલી અને ચોથી પંક્તિએના ઘેાડા અક્ષરા બિલકુલ અસ્પષ્ટ છે. અણહિલપુરના રાજા ભીમદેવે નીમેલા સૌરાષ્ટ્રના સુષ્મા શ્રીસામંતસિંહનું નામ તેમાં વર્ણવ્યું છે. આ સુખાના આદેશથી એક વાવ બંધાવવામાં આવી હતી, અને તેની ચાલુ સ્થિતિ માટે ભરાણા ગામની માંડવીની ઉપજમાંથી ખર્ચની ગાઠવણુ કરી હતી. આ લેખ દેવનાગરી લિપિમાં લખેલા છે, અને સંસ્કૃત ગદ્યમાં છે. તેનું વર્ષ વિક્રમ સંવત ૧૨૭૬ એટલે ઈ. સ. ૧૨૧૯ છે. ૧ ભા. મા. સં. ૭, પા, ૨૦૪-૨૦૫ For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ भीमदेव २ जाना जामनगरताव भराणानी शिलालेख १११ अक्षरान्तर १ श्रीविक्रमात् संवत् १२(७)५ वर्षे भाद्रपदशुदि... ... अद्येह श्रीमदणहि२ लपाटकाधिष्टितसमस्तराजावलीसमलंकृतमहारा ३ जाधिराजश्रीमद्भीमद(दे )वकल्याणविजयराज्ये श्रीसौ ४ .... देशाभियुक्तमहंश्री.... लवः श्रीसाम्वंतसी(सिं )ह ५ कस्यादेशेन च विनियुक्तमहं ( महान् ) श्रीअरिसी(सिं )हट. श्रीज ६ यसीहाभ्यां श्रीमातरादेवीवापिकायाः पत्रशासनं का ७ रितं ॥ तथा स्थानीयेपि पूजार्थं भद्राणकमंडपिकायां ८ ... ... हि ... ... देवप्रति ... ... ... श्रीपि ભાનાર વિક્રમ સંવત ૧૨૭૫ ભાદરવા સુદ ... આજે, શ્રીમદ્ અણહિલપાટનિવાસી સમસ્ત રાજાવલીથી મંડિત દરબારવાળે મહારાજાધિરાજ શ્રીમાન ભીમદેવના કલ્યાણવંત અને વિજયી રાજ્યમાં શ્રીસેરઠ દેશમાં કારભાર માટે નિમેલા શ્રીસામંતસિંદુ દેવની આજ્ઞાથી મહાન શ્રીઅરિસિંહ અને ડકર જયસિહુશી થીમારપ વાપીના સબંધમાં આ લેખ કોતરાયે છે તેને હેત નીચે મુજબને છે કે આ સ્થાનના પૂના ખર્ચ માટે ભરાણાની માંડવીની આવકમાંથી... .. -arontraorwort ले,65 For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ... શ્રીમજયંતસિહ અથવા આંભનવ સિદ્ધરાજનું દાનપત્ર વિક્રમ સંત ૧૨૮૦ પોષ સુઢિ ૩ ત્રીજ મંગળવાર अक्षरान्तर पतरू पहेलुं २ स्वस्ति राजावली पूर्वम् समस्तराजावली समलंकृतमहाराजाधिराजपरमेश्वरपरम भट्टारक ] उमापतििवरलब्ध- . २ प्रसादप्रौढप्रतापादित्य चौलुक्यकुल [ कमल ] .... श्रीमन्मूलराजदेवपादानुध्यातमहारा ३ जाधिराजपरमेश्वरपरमभट्टारकउमापतिवर लब्धप्रसादप्राप्तराज्यलक्ष्मीस्वयंवरश्रीचामुंडराजदेवपादानुध्यातम નં ૧૫ श्री ४ हाराजाधिराजपरमेश्वरपरमभट्टारकउमापतिवरलब्धप्रसाद संपादितराज्यलक्ष्मीस्वयं सादप्रौढप्रतापा . वर १ वल्लभराजदेवपादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारक उमापतिवरलब्ध प्रश्री दुई ६ भराजदेवपादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारक उमापतिवर लब्धप्रसाद ... नानेकसंग्रामनि.... प्रौढप्रतापतिमिरारि ७ राजाभीमश्रीमद्भीमदेवपादानु ध्यातमहाराजाधिराजपरमेश्वर परमभट्टारकउमापतिवरलब्धप्रसादं [ प्राप्तरा - ] ८ ज्जलक्ष्मी स्वयंवर कामिनीकंदपत्रैलोक्यमल्ल श्री कर्णदेवपादानुध्यातमहाराजाधिराज - परमेश्वरपरमभट्टारक उभा ९ पतिवरलब्धप्रसादावाप्तराज्यलक्ष्मीस्वयंवर अत्यद्भुत प्रतापमार्तंड चौलुक्यकु[ ल ] तिलकत्रिभुवनगंडवर - [ क ]जिष्णु ६. मे.वा. ९५. १६९ ०७२ ૧ પતરાનું માપ ૧૪×ાપ” વિધિ જૈન-દેવનાગરી પણાથી તથા તારી સાકરવાના પ્રયત્નાથી ખરાખરીને નુકશાન પામેલાં છે, હું, ૬-છેલ્લા ત્રણ ખાશ શંકાસ્પદ છે. For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ ११३ जयंतिसिंहनुं दानपत्र १० अवंतीनाथसिद्धचक्रवर्तिश्रीमजयसिंहदेवपादानुध्यातमहाराजाधिराज[ परमे ]वर परमभट्टारकउमापतिव११ रलब्धप्रसादसंपादितराज्यलक्ष्मीस्वयंवरात्यद्भुतप्रतापभास्वानुचौलुक्यकुलकल्पद्रुम विचारचतुरानतरणांगणवि१२ निर्जितशाकम्भरीभूपालश्रीकुमारपालदेव पादानुध्यातमहाराजाधिराजपरमेश्वर परमभट्टारकउमापतिवर१३ लब्धप्रसादप्रौढप्रतापादित्यकलिकालनिष्कलंकावतारितरामराज्यआज्ञाऽजापाल. श्रीअजयपालदेवपादानुध्यात१४ महाराजाधिराजपरमेश्वरपरमभट्टारक उमापतिवरलब्धप्रसादप्रौढप्रतापवालार्क आहवपराभूतदुर्जयगर्जनका१५ घिराजश्रीमूलराजदेवपादानुध्यातमहाराजाधिराज[ परमेश्वर ]प्ररमभट्टारकउमापति. वरलब्धप्रसाद ---- ना१६ रायणावतारश्रीभीमदेवतदनंतरं स्छाने महाराजाधिराजपरमेश्वरपरमभट्टारकउमाप तिवरलब्धप्रसाद-* १७ संपादितराज्यलक्ष्मीस्वयंवरअत्यद्भुतप्रतापमार्तडचौलुक्यकुलकल्पवल्लीविस्तारण दीप्तसदुःसमयजल१८ धिजलमग्नमेदिनीमंडलोद्धरणमहावराहदुर्दैवदावानलनिर्दग्धगूर्जरधराबीजप्ररोहैकप जन्यएकांगवीरेत्या१९ दिसमस्तविरदावलीसमुपेतश्रीमदणहिलपुरराजधानीअधिष्ठित अभिनवसिद्धराजश्री मजयंतसिंहदेवो २० वर्द्धिपथकेगंभूतापथके चत्तन्नियुक्तविषयाधिकारिणो बोधयत्यस्तु वः संविदितं यथा ।। अस्यां तिथौ संवत्सरमास२१ पक्षवारयुक्तायां गतसंवत्सरद्वादशवर्षशतेषु अशीत्त्युत्तरेषु पौपमासे शुक्लपक्षे तृती यायां तिथौ भौमवारे २२ संजातउत्तरागतसूर्यसंक्रमपर्वणि अंकतोऽपि सम्बत १२८० वर्षे पौष शुद्धि ३ भौमेऽयेह संजात [ उत्त ] रानय ५. ११.वाया भास्वान् ५. १२ पायो शाकंभरी पं. १६ पाये। श्रीभीमदेवः. ५, १७ दीप्तसुदुः ५.१८वीरे अ२५ष्ट छे. ५. १४ बायो विरुदा. ५.२० पायो च तन्नि. For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख पतरूं बीजू १ नपर्वणि स्नात्वा शुचिर्भूत्वा चराचरगुरुं भगवंतं भवानीपतिमभ्यर्च्य संसारासारतां वीक्ष्य नलिनीदलगत । २ जललवतरलतरं प्राणितव्यमाकलिज्य ऐहिकामुष्मिकं च फलमंगीकृत्य पित्रोरात्म [नश्च पुण्ययशो ]भिवृद्ध३ ये पूर्वपुरुषाणां स्वर्गेस्छितये वबिपथके सांपाचाडाग्रामः पूर्वं पलमानदेवदाय. ब्रह्मदायवर्ज तथागं भूतापथके शेषः ४ देवतिग्राममध्यात् डोडियापाटकसत्कभूमिखंड १ उभयमेतत् पृर्वस्छदेवदाय ब्रह्मदायवर्जितं अस्यामेव भू५ मौ सोलुं० राणकआना उ० लूणपसाकेन स्वीयमातृसलखणदेविनामके कारित सलखणपुरे श्री[ आन ]लेश्वरदे६ वश्रीसलखणेश्वरदेवाभ्यां शासनोदकपूर्वमस्माभिः प्रदत्तं ॥ सापावाडाग्रामस्या घाटा यथा ॥ पूर्वस्यां भट्टाश्री७ शेषदेवतभूमौ सीमा । दक्षिणस्यां फीचडीग्रामहांसलपुरनामयोः सीमायां सीमा । पश्चिमायां--------द्रे-------------ऊ. ८ ग्रामयोः सीमायां सीमा । उत्तरस्यां राणेलोयग्रामखांभिलग्रामद• आधीवाडा ग्रामाणां भट्टाश्रीशेषदेवतभूमौ च ९ सीमा । तथा डोडियापाटकभृमिखंडैकस्याघाटाः ॥ पूर्वम्यां इटिलाग्रामकाल्हरी ग्रामवाहिचरग्रामाणां सीमायां १० सीमा । दक्षिणस्यां फीचडीग्रामसीमायां सीमा । पश्चिमायां भट्टाश्रीशेषदेवतभूमौ सीमा । उत्तरस्यां डोडियापाटकम११ व्ययभूमौ संति ष्टसानवहपानीये तथा भट्टाश्रीशेपदेवतभूमौ च सीमा ॥ एवम मीभिराघाटैरुपलक्षितः स्वसी१२ मापर्यंतः सवृक्षमालाकुल: सहिरण्यभागभोगासदंडदशापराधः सकाष्ठतृणोंदको पेतः नवनिधानसहित आभ्यां + ५.१ वीक्ष्य सस्पष्ट ५.२ पाया माकलय्य. प. उपाय वर्द्धि. ५.५ वाया देवी ५. भट्टा सरपट . ५. ११ पडेयं विल प्य ही समय -हायटे पहले हाय वाय। सतिष्ठमान. ५. १२ वाय। वृक्ष - भोग: म; काय, For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ जयंतसिंहनुं दानपत्र १३ देवाभ्यां चंद्रा कालयावद्भोक्तव्यः । यथा दीषमानकर हिरण्यादि सर्वं सर्वदाज्ञाश्रवणविधायीभूत्वाऽमुकाभ्यां देवा १४ भ्यां समुपनेतव्यं । सामान्यं चैतत्पुण्यफलं मत्वाऽस्मद्वंशजैरन्यैरपि भाविभो कृमिरस्मत्प्रदत्त देवदायोऽयमड १५ मंनुमंतव्यः पालनीयश्च । केनापि कदापि शासनमिदं न परिपंथनीयं ॥ यत उक्तं च व्यासेन || पष्ठिर्वर्षसह श्राणि १६ स्वर्गे तिष्ठति भूमिदः । प्याछेत्ता चानुमंता च तान्येव नरकं वसेत् ॥ १ बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरा[ दिभि ] यस्यय १७ स्य यदा भूमीतस्तस्य तदा फलं ॥ २ अस्मद्वंशे च यो राजा ऽन्योमे- स्तस्याहंकारमग्नो १८ येत् ॥ २ भो भूपा जन्मनः पुण्यमस्यां किमपि मामकं । सर्वेषां - - मिदं ऊचे १९ कालजातीयत्रा • महं श्रीआशादित्यसूनु --181 २० कलः ॥ २१ श्रीमजयसिंहदेवस्य -- - श्रीस्तंयं For Personal & Private Use Only --म ५ १3 वां यावद्भो; दीयः -- विधयीभू ५ १४ भ्यां समुप तिनो छेस्सो असर सी नांञी पं. १५ प्रथम अक्षर मुसी नांगो यो पटि सहस्राणि पं. १६ व तिष्ठति - आच्छेता ५. २१ वये। श्रीमज. ले. ८२ ११५ Page #339 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख સારાંશ ૧ પ્રસ્તાવના-(અ) વંશાવલી. ૧ મૂલરાજ પહેલે-ચૌલુક્ય કુળના કમલક્ષેત્રને વિકસાવનાર પ્રૌઢ પ્રતાપી સૂર્ય. ૨ ચામુણ્ડરાજ. ૩ વલ્લભરાજ. ૪ દુર્લભરાજ. ૫ ભીમદેવ ૧. દિ કર્ણદેવ. શૈલેયમલ્લ. ૭ જયસિંહદેવ-ત્રિભુવનગંડ, વર્વરક અને અવન્તિનાથને જિતનાર, સિદ્ધોને ચક્રવર્તિ એકાંગવીર નામ બીજું છે તે, ૮ કુમારપાલ-શાકંભરીના રાજાને યુદ્ધમાં હરાવનાર. ૯ અજયપાલ. ૧૦ મૂલરાજ ૨-ગજજીનકેના રાજાને યુદ્ધમાં હરાવનાર. ૧૧ ભીમ-સાક્ષાત્ નારાયણ સ્વરૂપ તેના પછી તેના સ્થાને. ૧૨ જાન્તાસિંહ-અણહિલપાટકને રાજા, અભિનવ સિદ્ધરાજ. (બ) જયન્તસિંહ વર્કિંપથક અને અભૂતા અથવા ભૂતાના પથકના રાજપુરૂષને સંવત ૧૨૮૦, પિષ સુદિ ૩ ને મંગળવારે નીચેનું દાન જાહેર કરે છે. ૨ દાન-(૧) વ પથકમાં સામ્પાવાડા ગામ. તેની સીમા -- (અ) પૂર્વમાં શેષદેવતની ભૂમિ (બ) દક્ષિણમાં ફીચડી અને હાંસલપુર ગામો. (ક) પશ્ચિમમાં-- (ડ) ઉત્તરે રાખેલય, ખાંભિલ, આધિવાડા, ગામ અને ભટ્ટારક શ્રીશેષદેવતની ભૂમિ (૨) ગંભૂતા અથવા અગંભૂતા પથકમાં શેષદેવતિમાં ભૂમિખંડ (જમીનનો ટુકડો) તેની સીમા - (અ) પૂર્વે ઇટિલા કાહરી અને વહિચર ગામડાં (બ) દક્ષિણે ફીંચડી ગામ. (ક) પશ્ચિમે ભટ્ટારક શ્રીશેષ દેવતની ભૂમિ. (ડ) ઉત્તરે દેડિયાપક. ૩ દાનનું પાત્ર–સોલંકી રાણા આનાઓ લણપસાકે તેની માતા સલખણુદેવીના પુણ્યાર્થે સલખણપુરમાં બાંધેલાં આનલેશ્વર અને સલખણેશ્વરનાં મંદિરો. ૧ દાનપત્ર નં. ૬ (ઈ. એ. વો, ૧ પા. ૨૦૩) નો સારાંશની નેટ ૧૧ જુઓ. ૨ કવાર્ટર માસ્તર જનરલનું નકશાનું કાબેઈલ કદાચ હોય, જે રાધનપૂર સંસ્થાનમાં મુંજપરની પૂર્વે ગાયકવાડી સરહદ પર આવેલું છે 9 વિરમગામ અને પાટણના રસ્તામાં આવેલાં કાલરી અને બેચરાજી ગામે હેવાને સકાય છે. For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૬૬ ભીમદેવ ૨ જાનું દાનપત્ર* વિક્રમ સંવત ૧૨૮૩ કાર્તિક સુદિ ૧૫ ગુરૂવાર अक्षरान्तर पतरु पहेलु १ । । स्वस्ति राजावलीपूर्ववत्समस्तराजावलीसमलंकृतमहाराजाधिराजपरमे२ श्वरपरमभट्टारकचौलुक्यकुलकमलिनीविकासनै[ कमार्तडश्री ]मूलराज३ देवपादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टार[ क ]श्रीचामुंड[ राज]४ [ देव ]पादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारकश्रीवल्लभ[ राज ]. ५ [देव ]पादानुध्यातमहाराजा[ घि ]राज [पर ]मे[ श्वर ]परमभट्टार कश्रीदुर्लभरा[ज ]६ [दे ]वपादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारकश्रीमद्भी[ मदेव ]७ पादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारकत्रैलोक्यमल्लश्रीकर्ण८ देवपादानुध्यातपरमेश्वरपरमभट्टारकमहाराजाधिराजअवन्तीनाथवर्वरक९ जिष्णुसिद्धचक्रवर्तिश्रीमजयसिंहदेवपादानुध्यातमहाराजाधिराजपर[ मे ]१० श्वरपरमभट्टारकपरममाहेश्वरश्रीमत्कुमारपालदेवपादानुध्यातमहारा११ जाधिराज[ परमेश्वरपरमभट्टारकहेलाकरदीकृतसपादलक्षक्ष्मापाल. १२ श्रीअजयदेवपादानुध्यातपरमेश्वरपरमभट्टारकम्लेछतमोनिचयच्छन्न[ मही ]१३ वलयप्रद्योतनबालार्कमहाराजाधिराजश्रीमूलराजदेवपादानुध्यातमहाराजा१४ घिराजपरमेश्वरपरमभट्टारक अभिनवसिद्धराजसप्तमचक्रवर्तिश्रीमद्भीमदे१५ वः स्वभुज्यमानचालीसापथकांतर्वर्तिनः समस्तराजपुरुषान् ब्राह्मणोत्त] रास्तानि १६ युक्ताधिकारिणो जनपदां [श्व बोधये] त्यस्तु वः संविदितं यथा ॥श्रीमद्विक्रमादि पतरूं बीजें १ [ त्यो ]त्पादितसंवत्सरशतेषु द्वादशसु त्रि[ अ]शीति उत्तरेषु लौकि[ कका र्तिकपूर्णि मायां गुरुवा२ रेऽत्रांकतोऽपि संवत् १२८३ वर्षे लौकि० कार्तिक शुदि १५ गुराव[ छह ] श्रीमदणहिलपा __ *.मे.वा. ५. १६९७, यु.११. ५ मा। १३.११३ " {aln स्थिति सुरक्षित छ. था। यामागोमाग 34 गया. ५. १५ पाया स्तनि. देवनागरी. For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ ११८ गुजरातना ऐतिहासिक लेख ३ टकेऽस्यां संवत्सरमासपक्षपूविकायां तिथौ स्नात्वा चराचरगुरुं भगवंतं भवानीप तिमभ्यर्च्य संसा४ रासारतां विचिंत्य नलिनीदलगतजललवतरलतरं प्राणितव्यमाकलिज्य ऐहिकाs [ मुष्मि ]+ ५ कं च फलमंगीकृत्य पित्रोरात्मनश्च पुण्ययशोभिवृद्धये नताउलीग्रामः स्वसीमाप [यन्तः स-] ६ वृक्षमालाकुलकाष्टतृणोदकोपेतसहिरण्यभागभोगसदंडोदशारापधः सर्व[ दानी] || ७ समेतो नवनिधानसहित पूर्वप्रदत्तदेवदायब्रह्मदायवर्जमंडल्या श्रीमूलेश्वरदेवा८ य नित्यपूजार्थं तथा मठस्य मेत्यतपोधनानां भोजनार्थं च स्छानपतिः वेदगर्भराशेः शास९ नोदकपूर्वमस्माभिः प्रदत्तः ॥ ग्रामस्यास्य आघाटा यथा पूर्वस्यां ओंकरा - अवया - - - १० ग्रामयोः सीमायां सीमा । दक्षिणस्यां अवयाणिजपेयांतिजग्रामयोः सीमायां सीमा । पश्चिमा११ यां वडसर तलपदभूमिसीमायां सीमा । उत्तरश्च ओंकुरालग्रामसीमासंलग्नवडसर [सी]मा१२ [यां ] सीमा । एवममीभिराघाटैरुपलक्षितं ग्राममेनमवगम्य तन्निवासिभिर्जनप दैर्यथादी१३ यमानदानीभोगप्रभृतिकं सदाज्ञाश्रव[ णविधेयै ]भूत्वा अमुष्मै भट्टारकाय समुप १४ [व्यं ] सामान्यं चैतत् पुण्यफलं मत्वा अस्मद्वंशजैरन्येरपि भाविभोक्तृभिरस्मत्प्र दत्त[ देवदा] १५ [योऽयम ]नुमंतव्यः । पालनीयश्च । उक्तं च भगवता व्यासेन । प्रष्ठिवर्षसह श्राणि स्वर्गे तिष्ठति [ भूमिदः । १६ आछेत्ता चानुमंता च तान्येव नरकं व्रजेत् ।१ अस्मद्वंशज ---- १७ करभनोऽस्मि मम दत्तं न लोपयेत् । २ लिखितामिदं शासनं कायस्छान्वयप्रसूत ठ० सा१८ [ति ]कुमारसुत आक्षपटलि० सोमसीहेन । दृतकोऽत्र महासांधि ठ० श्रीबहु देव इति श्रीमद्भीमदेवस्य ___ + ५.४ बाय माक लय्य. ५.६ या कात्र; गेतः; भोगः सदंडद, ५.५ पाय सहितः, वज ५. वांया नित्यंत पतेः. ५.१५ वाया षष्ठि सहवाणितिष्ठति. For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ भीमदेव २ जानुं दानपत्र ११९ સારાંશ ૧ પ્રસ્તાવના-- (અ) વંશાવલી. ( ૧ ) મૂલરાજ ૧ – ચિાલુક્ય કુળના કમલ ક્ષેત્રને વિકસાવનાર પ્રતાપી સૂર્ય ( ૨ ) ચામુંડરાજ ( ૩ ) વલ્લભરાજ ( ૪ ) દુર્લભરાજ (૫) ભીમદેવ ૧ લે () કર્ણદેવ, રૈલોકયમાલ. (૭) જયસિંહદેવ – અવન્તિપતિને વરકને જીતનાર અને સિદ્ધાને ચકવત ( ૮ ) કુમારપાલદેવ – શિવને પરમ ભક્ત. ( ૯ ) અજયદેવ– સાપાદલક્ષના જાને ખડીઓ બનાવનાર ( ૧૦ ) મૂલરાજ. ૨. – ગજજૈનના રાજને પરાજય કરનાર, પૃથ્વીને પ્રકાશિત કરનાર પ્રભાતને સૂર્ય ( ૧૧ ) ભીમદવ ૨ – અભિનવ સિદધાજ, સાતમે ચકવાત ( બ) ભીમદેવ. ૨, અણહિલપ ટકમાંથી ચાલીસા પંથકના રાજ પુરૂષ અને નિવાસીઓને વિક્રમ સંવત ૧૨૮૩, શ્રાવણ સુદી ૧૫ ગુરૂવારે નીચેનું દાન જાહેર કરે છે - ૨ દાન – નતારેલી ગામ, તેની રસીમા:(અ) પૂર્વમાં એંકર ... અને અવયા... (બ) દક્ષિણમાં અવયાણિજ અને ચુયાતિજ ગામે ( ક) પશ્ચિમે વડસરની તલપદ ભૂમિ ( ૩ ) ઉત્તરે કુરાલ અને વડસર ગામે ૩ દાનનાં પાત્ર--માણડલમાં મૂલેશ્વરનું મંદિર અને તેને જોડેલા મઠના યોગીઓ, નિત્ય. પૂજા અને ભેજના, તેના દ્રષ્ટિ તરીકે– સ્થાનપતિ વેદગભરાશિ ( માડલ મડને સ્થાન પતિ ). ૪ રાજપુરૂ – દાનને લેખક કાર્ય સાતીકુમારને પુત્ર આક્ષપટલિક રામસી, દૂતક મહા સાંધિવિગ્રહિક ડાકુર વહુદવ. For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૧૬૭ આબુગિરિપર શ્રીનેમનાથના મંદિરના જૈનલેખો આર્કિઓલોજીકલ સર્વે ઓફ ધી બેબે પ્રેસિડેન્સીના સુપ્રિન્ટેન્ડેન્ટ મી. એચ. કઝીન્સ આબુ પર્વત ઉપરનાં મંદિરોના લેખની શાહીની છાપ ૧૯૦૨ માં તૈયાર કરી હતી, અને પ્રોફેસર હશે પ્રોફેસર કિહાનને મોકલી હતી, જેણે તે પ્રસિદ્ધ કરવા માટે મને આપી હતી. નીચે પ્રસિદ્ધ કરેલા ૩૨ લે છે નેમિનાથના મંદિરમાંથી છે, અને ચૌલુક્ય રાજા વરધવલના મંત્રિ તેજપાલે તે મંદિર બંધાવીને ધર્મસ્થાન તરીકે આપ્યાનું જણાવે છે. હાલ આ મંદિર “ વહુ ગે છે; પરંતુ લેખોમાં પાયે તેજપાલે એકલાએ જ નાંખ્યા હોવાનું જણાવ્યું હોવાથી આ નામ ખોટું છે, એ દેખીતું છે. એટલે જે મુનિને તે અર્પણ કર્યું હતું તેના નામથી ઓળખાવવાનું હું પસંદ કરું છું; અથવા લેખમાં બતાવ્યા પ્રમાણેનું તેનું અસલ નામ સિંહવાહિકા અગર લૂણસહિક રાખવું, વધારે ગ્ય લાગે છે. આબુગિરિના જૈન લેખે લેખ નં ૧ વિક્રમ સંવત ૧૨૮૭ ફાગણ વદ ૩ રવિવાર લેખ ને ૧ મંદિરના એક ગેખલામાં ચણેલા પાથરના કાળ ટુકડામાં કતરેલે છેએચ. એચ. વિલસને ૧૮૨૮ માં એસિયાટિક રિસરચીઝ છે. ૧૬ પા. ૩૦૨ માં તેનું એક ભાષાન્તર પ્રસિદ્ધ કર્યું હતું. પ્રોફેસર અબાજી વિષ્ણુ કાથવટે એ પિતાના સેમેશ્વરદેવની “કીર્તિકૌમુદી ? પુસ્તકને વધારે “એ” માં ૧૮૮૩ માં તેને પાઠ તથા ભાષાન્તર પ્રથમ પ્રસિદ્ધ કર્યાં હતાં. ભાવનગરના આકોલેજીકલ ડિપાર્ટમેન્ટે પ્રસિદ્ધ કરેલા '' કલેકશન ઓફ પ્રાકૃત એન્ડ સંસ્કૃત ઈસ્કિન્સ” ના પા. ૧૭૪ ઉપર ભાષાન્તર સાથે તેની બીજી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ હતી. લખાણે લગભગ ૩' ૧ ” પહોળી ૨ ૭ 'ઉંચી જગ્યા રોકેલી છે. તે સુંદર રીતે કતરેલું અને એ કંદરે સુરક્ષિત સ્થિતિમાં છે. અક્ષરનું કદ ” નું છે. લિપિ જૈન નાગરી છે. વૈ અને ને તફાવત મધ્યમાં ફકત એક ઝણ મીંડા વડે બતાવેલા હોવાથી, અને તે મડું છાપમાં સહેલાઈથી અદ્રશ્ય થતું હોવાથી કેટલીક વાર યે અક્ષર છે તે જાણવું મુશ્કેલ થાય છે. ભાષા સંસ્કૃત છે. શરૂઆતને “ઢ” શબ્દ, ૧૭,૨૬ અને ૩૦ મી પંકિવઓનાં કેટલાંક વાકો તથા ૪૬-૪૭ પતિઓ માંની છેવટની નોંધ, સિવાય આ લેખ પદ્યમાં છે. લેખરચના ચૌલુકય રાજાઓના પ્રખ્યાત પુરોહિત, અને “ કીર્તિકૌમદી” ના કર્તા સંમેશ્વરદેવે કરી હતી, પરંતુ જોકે કેટલાક લોકે કવિના મેટા લેખોની સાથે હરીફાઈ કરે છે, તો પણ એકંદરે કવિતા, કેટલીક કંટાળે ઉપજાવે તેવી પુનરૂક્તિ તથા શ્લોકો વચ્ચેનાં કેટલેક અંશેના અસંબદ્ધપણાને લીધે, અવ્યવસ્થિત થઈ છે, એ નિશ્ચયપણે કહેવામાં વાંધો નથી, એ. ઈ, વેલ્યુ ૮ પ. ૨૦૦ છે. એચ, ધુડસ. For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ आबुगिरिना जैन लेखो नं. १ १२१ સરસ્વતી અને ગણેશની સ્તુતિ પછી પ્રથમ તેજપાલના વંશનું વર્ણન આવે છે. તેઓનું જન્મસ્થાન ચાલુક્ય રાજાઓનું નિવાસસ્થાન અણહિલપુર શહેર હતું. વંશને પૂર્વજ ચડપ હતે. તેને પુત્ર ચડપ્રસાદ અને તેને પુત્ર સેમ હતે. સોમને પુત્ર અધરાજ હતા, અને તેની સ્ત્રી કમારદેવી હતી. તેઓને અગિઆર સંતાન હતાં. ચાર પુત્રો– લગિ જે યુવાવસ્થામાં જ મરી ગયો હતો, મવેદેવ, વસ્તુપાળ અને તેજપાલ; અને સાત પુત્રીઓ- જાહૂ, મઊ, સાથે, ધનદેવી, સાહેગા, વયજુકા, અને પદમલદેવી. તે કુટુંબ જૈન ધર્મ પાળતું હતું અને પ્રાગ્વાટોના વંશનું હતું. ચારે ભાઈઓને મંત્રિ, (સચિવ ) કહ્યા છે. વસ્તુ લ ચાલુકોની સેવા કરતે એવું ચામું કર્યું છે. વસ્તુપાલ અને તેજપાલ, આના વચ્ચે શુદ્ધ બંધુભાવ હોવાનું જણાય છે, તેઓનાં ખાસ વખાણ કર્યા છે, પરંતુ આ કલોકેમાં કંઈ અંતિડાસિક સૂચન નથી. મંત્રિઓ પછી તેઓના રાજાઓ, ચૌલુક્ય નું વર્ણન આવે છે. આમાં ફકત કહેવાતા વાઘેલા વંશના વંશજ વર્ણવ્યા છે. જેવાકે -અર્ણરાજ, તેના પછી લવણ પસાદ, તેને પુત્ર વિરધવલ. વસ્તુપાલ અને તેજપાલે કરેલી વીરાવલની સેવાનાં, તલા આ રાજાએ પૂર્ણ વિશ્વાસથી તેઓના સ્નેહને બદલે વાળ્યો હતો તેનાં વખાણના બે લેકે ( ૨૮, ૨૯) ઉમેરેલા છે. તે પછી અશુચિન્તવ્યું જ અબુંદ પર્વત, એટલે હાલના આબુ પર્વતનું વર્ણન શરૂ થાય છે. અને તે પછી તેવી જ અસંબદ્ધ રીતે ચંદ્રાવલીના પરમારની વંશાવલી શરૂ થાય છે. આ લે કે આંહિ દાખલ કરવાનું કારણ એ છે કે, તેજપાલે આ મંદિર આબુ પર્વત ઉપર બંધાવ્યું હતું અને આ પર્વત પરમારના રાજ્યની હદમાં આવ્યો હતો. આ કારણું લેખના અંત ભાગમાંથી જ જણાય છે. પરમારનું વર્ણન તેઓની ઉત્તિ વિષેની દંતકથાથી શરૂ થાય છે. તેઓનો મૂળ પુરૂષ જેના ઉપરથી તેઓએ પિતાનું નામ ધારણ કર્યું હતું, તે વસિષ્ઠના યજ્ઞમાંથી ઉપ્તન્ન થયે હત અને પિતાના શત્રુઓને નાશ ( Gર -માળા ) કરવામાં આનંદ માનતે હોવાથી તે ઋષિએ તેને પરમાર નામ આપ્યું હતું, એમ કહેવાય છે, તે વશમાં પ્રથમ ધમરાજ થયા. અને તેના પછી ધન્ધક, ધ્રુવ ભટ અને રામદેવ સુધી અન્ય રાજાઓ થયા. રામદેવથી સળગ વંશાવલી શરૂ થાય છે, જે નીચે પ્રમાણે છે:-- રામદેવ યશાધવલ | ધારાવર્ષ પ્રદ્વાદન સામસિંહદેવ કૃણરાજદેવ, આ વંશાવલી ઉપરાંત લેખમાં ઐતિહાસિક દૃષ્ટિએ ઉપયોગી કેટલીક હકીકત અપાયેલી છે. થશે ધવલે જ્યારે જાણ્યું કે માળવાને રાજા બ૯લાલ ચૌલુકય રાજા કુમારપાલને શત્રુ થયો છે ત્યારે તેણે તેને તરત જ મારી નાંખ્યો હતો, એમ કહ્યું છે. કના શબ્દોમાંથી આપણે એમ માની શકીએ કે વિક્રમ–સંવત ૧૨૬૫ ના આબુ પર્વતના લેખમાં યશોધવલના પુત્ર ધારાવર્ષને કુમાર પાલના ભત્રિજા ભીમદેવ ૨ જાના ખડીયા રાજા તરીકે વર્ણવ્યા છે તેવી જ રીતે યશોધવલ કુમારપાલન ખંડીયે રાજા હતા. એટલે બીજે સ્થળે કુમારપાલે તે બલાલને નાશ કર્યો એમ કહ્યું છે તેમાં કંઈ નવાઈ નથી. સેમેશ્વરની છે કીર્તિક મટી » માં કહ્યું છે કે, કુમારપાલે આવેશને For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ १२२ गुजरातना ऐतिहासिक लेख લીધે લડાઈમાં બકલાલ અને મહિલકાર્જુન રાજાઓને મસ્તકે વિજયશ્રીનાં સ્તનની જેમ પકડ્યાં હતાં. ભાવ બહસ્પતિના વલભી સંવત ૮૫૦ ના એમનાથપટ્ટનના લેખમાં તેને “તે હાથી ઓનાં---ધારાના રાજા બદલાલ, અને જંગલના રાજાનાં-મસ્તકે ઉપર તરાપ મારતે સિંહ '' કહ્યો છે. કુમારપાલના પૂર્વાધિકારિ જયસિંહ દેવની છેલ્લામાં છેલ્લી તારીખ વિક્રમ સંવત ૧૧૯૬ છે. કુમારપાલના પિતાના રાજ્યનો વહેલામાં વહેલો લેખ વિક્રમ- સંવત ૧૨૦૨ ને છે. મેરૂતુંગને “પ્રબંધચિન્તામણિ” મુજબ જયસિડદેવે વિક્રમ સંવત ૧૧૯૯ સુધી રાજ્ય કર્યું હતું. અને એ જ લેખની “વિચારશ્રેણી ”માં તેના મૃત્યુની તારીખ વિક્રમ સંવત ૧૧૯૯ ના કાર્તિક શુકલ પક્ષ ૩, અને તેના ઉત્તરાધિકારના રાજ્યારોહણની તારીખ તે જ વર્ષના માર્ગ શીર્ષ શુકલ પક્ષ ૪ આપી છે. એટલે બ૯લાલનું મૃત્યુ સે મનાથ પાટણના લેખેની તારીખઈ. સ. ૧૧૪૨ અને ૧૧૬૯ વચ્ચે થયું હશે. તેમ છતાં એ નામને રાજા આ સમયના માળવાના પરમાર રાજાઓ અથવા બીજા કેઈ છે . સમયના રાજાઓમાં થયે નથી. અને બદલાલ આ પરમાર વંશનો હ તે એ તદન અ સંભવિત છે. તે કેણ હતો અને માળવાનું રાજ્ય શી રીતે મેળવવા પામ્યો એ સવાલનો જવાબ હાલ આપી શકાતા નથી. પરંતુ પ્રોફેસર કિહાર્ન લંબાણપૂર્વક જે વિવેચન કર્યું છે તે તરફ ધ્યાન ખેંચવા માગુ છું. તેઓ કહે છે કે, યશવર્મનના મૃત્યુ પછી–- જે ઈ. સ. ૧૧૩૫ અને ૧૧૪૪૩ વચ્ચે થયું હોવું જોઈએ-- માળવાના રાજ્યમાં અરાજકતા હોવી જોઈએ જેનો લાભ લેવાને કઈ વિજયી અથવા પચાવી પાડનારની ઈચ્છા થઈ હેવી જોઈએ. ' ધારાવર્ષ, જેને મૃગયા કરવાને અત્યંત શેખ હોવાનું જણાય છે, કોંકણ અથવા કંકણના રાજાનો શત્રુ હતું પણ તે સંબંધે કંઈ વિગત આપી નથી. ઉપર કહેલા આબુ પર્વતના વિક્રમ સંવત ૧૨૬૫ (ઈ. સ. ૧૨૦૯ )ના લેખમાં ધારાવર્ષ “ તે ચદ્રાવતીનો માલિક અને અસુરો( માલિકો ) શંભુ ભીમદેવ ૨ જાને ખંડિયો રાજા હોવાનું જણાવ્યું છે. તેના અનુજ પ્રહૂાદનને “સામંતસિહે જયારે ગુર્જર રાજાની સત્તાને લડાઈમાં તેડી નાંખી ત્યારે તેનું રક્ષણ કરવામાં જેની તરવાર કુશળ હતી તે ” એમ વર્ણ છે. જે ગુર્જર રાજાને સામંસહનાથી પ્ર©ાદનને બચાવ્યું હતું તે ભીમદેવ ર જે હતે. પરંતુ તે સામંતસિંહ કેણ તે, એ કહેવું મુશ્કેલ છે. કંઈ વધારે વિગત આપી ન હોવાથી અને તે નામ આ સમયમાં સામાન્ય હોવાથી તેને કઈ ૫ મું રાજ્ય તરીકે ચોકકસ પણે ઓળખાવી શકાતો નથી. મારા મત પ્રમાણે આ લેખના સામંતસડ તરીકે ઓળખાવવાને સૌથી વધારે હકક આબુ પર્વત અને સાદડીના લેખોમાં બતાવેલા તે નામના ગુહિલ રાજાને છે. પહેલા લેખમાં તેનું વિજયસિંહ પછી પાંચમું નામ છે, જે વિજ્યાસિંહ આશરે ઈ. સ. ૧૧૨૫ માં થયે હશે, અને તે લેખમાં તેજસિંહની પહેલાં તેનું (ગુહિલરાજાનું પાંચમું સ્થાન છે. તેજસિંહને ચિતેડગઢ લેખ વિક્રમ સંવત ૧૩ર૪=ઈ. સ. ૧૨૬૭ ને છે. આથી ગુડિલે લગભગ ઇ. સ. ૧૨૦૦ માં રાજ્ય કર્યું હોવાનું જણાય છે, અને આ અનુમાન ઈ.સ. ૧૨૦૯ માં તેના શત્રુ પ્રહ્નાદન યુવરાજ હતું, એ વાત સાથે બરાબર બંધ બેસતું આવે છે. અને ભૂગલની દૃષ્ટિએ પણ ચદ્રાવતીના પરમાર રાજાના પ્રદેશની સરહદ પર આવેલો ગુહિલેને પ્રદેશ મેદપાટ હેવાનું મેં કહ્યું છે તેમાં કાંઈ વાંધા જેવું નથી. એટલે પેતાના સાર્વભૌમ રાજાને બચાવ ગુહિલ રાજાના હુમલાથી પ્રહાદન કરે, એ કુદરતી છે. ચેલુકા અને ગુડિલોને સંબંધ મૈત્રિનો નહતે, એ વિરધવલના પુત્ર વીસલદેવના એક દાનપત્ર ઉપરથી પૂરવાર થાય છે. તેમાં રાજા “મેટ ૧ ઈ. એ. વ. ૧૦ પા. ૧૬૨ ૨ ઈ. એ. વો ૧૯ પા. ૩૪૮ ૩ યશોવર્માને સૌથી છેલો લેખ વિક્રમ સં. ૧૯૨ નું ઉજજૈનનું પતરું છે, અને સૌથી વહેલો તેના પુત્ર લક્ષ્મીવર્મ ને વિક્રમ સંવત ૧૨૦૦ નું ઉજજૈનનું પત છે. જીઓ ઈ. એ. વ. ૧૯ પા. ૩૪૯ અને પા. ૩૫૨ ૪ ઈ. એ. જે. ૧૬ પ. ૩૪૭, ૫ ભાવનગર ઈઝી પશન્સ ૫. ૧૧૮ For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ आबुगिरीना जैन लेखो नं. १ १२३ વેના સુપ-રાષ્પવૃષ્ટિ- ઇન-દાજ૫, ”- “મેદપક દેશના કલુશિતરાયરૂપી વેલીના કંદને ઉખેડનાર કુહાડી જે જે છે”—-તેને ઈલકાબ આપે છે. - પ્રહાદનનાં લડાયક પરાકામ ઉપરાંત તેની વિદ્વત્તા પણ વારંવાર વર્ણવાયેલી છે. આ પ્રશંસા ખોટી નથી. તે યુવરાજ હતા ત્યારે તેણે લેલા “પાર્થવરાત્રિમ ” નામને ‘વ્યાચાગ” આપણને મળે છે. તથા તારપરદૂતિ' માં તેના રચેલા કેટલાક લોકો પણ છે. સોમસિંહદેવ વિષે જણાવવા જેવું એ છે કે તેણે બ્રાહ્મણના કર માફ કર્યા હતા, પરમારની વંશાવલી પછી ફરીથી તેજપાલના વંશ વિષે વર્ણન આવે છે. કે૪૩-૪૬ માં તેજપાલના બંધુ વસ્તુપાવ, તેની સ્ત્રી લલિતાદેવી અને ખાસ કરીને તેઓના પુત્ર જયંતસિંહ અથવા ત્રાસિંહનું વર્ણન આવે છે, લેક ૪૭–૪ માં તેજપાલની પિતાની પ્રશંસા આપેલી છે. ત્યાર બાદ તેજ પાવન સી અનુપમદેવીના પિતાના વંશનું વર્ણન આપેલું છે. (કલેક ૫૦૫૪) આ વર્ણ ચંદ્રાવતીના રહીશ અને પ્રાગ્વાટ કુટુંબના ગાગાથી શરૂ થાય છે. (લે.૫૦ ) તેને પુત્ર ધરણિગ હતો. તે ત્રિભુવનદેવીને પરણ્યો હતો. તેઓની પુત્રી અનુપમદેવી હતી. ( લો. ૫૩-૫૪) તેજપાલ અને અનુપમદેવીને પુત્ર લાવણ્યસિંહ અથવા લુણસિંહ હતે. (. ૫૫-૫૭) લેક ૫૮માં તેજપાલના વડિલ બંધુ મલદેવના કુટુંબની ટુંકી નિંધ આપેલી છે. મલદેવ અને તેની સ્ત્રી લીલુકાને એક પુત્ર, પુર્ણસિહ હતો. તે અલણ દેવીને પરણ્ય હતો અને તેને પેથડ નામને એક પુત્ર હતા, કલેક ૫૯ અને ૬૦ માં કહ્યું છે કે, તેજપાલે અબુધ પર્વત ઉપર આ નેમિનાથનું મંદિર પિતાની સ્ત્રી અનુપમા અને પુત્ર લાવણ્યસિહના શ્રેય માટે બંધાવ્યું હતું. અને તે પછીના પાંચ લેકે (૬૧-૬૪)માં તે મંદિરની કેટલીક વિગતે આપી છે. મંદિર ધેળા આરસપહાણનું છે. તેમાં આગળ એક મોટો મડપ અને તેની બાજુએ જેને માટે બાવન મંદિરો તથા આગળ બલાનક’-પથરની બેઠક છે. તે ઉપરાંત તેમાં ચણ્ડપ, ચડપ્રસાદ, સેમ, અધરાજ, લુણંગ, મલદેવ, વસ્તુપાલ, તેજપાલ, જૈત્રસિંહ, અને લાવણ્યસંહનાં હાથણીઓ ઉપલ બેસાડેલાં દશ પૂતળ છે. આ પુતળાં પાછળ ફરીથી આ દશેનાં પુતળાં દરેકની સ્ત્રીઓ સાથે ધોળા આરસપાના ખટ્ટકો ઉપર મૂક્યાં છે. વસ્તુપાલ અને તેજપાલના માનમાં લખેલા અને ખાસ કરીને તેઓનાં ધર્માદાય સ્થળની પ્રશંસા કરતા શ્લેક વડે વર્ણન પૂરું થાય છે. આના પછી તરત જ વસ્તુપાલ અને તેજપાલના પુરોહિતેના કુટુંબની વંશાવલી આવે છે. ( કો ૬૯-૭૨). તેઓ નાગેન્દ્ર ગ૭ના હતા. તેઓનાં નામ અનુક્રમે મહેન્દ્રસુરિ, શાન્તિસૂરિ, આનન્દસૂરિ, અમરસુરિ, હરિભદ્રસૂરિ, વિજ્યસેનસૂરિ, ઉદયપ્રભસૂરિ છે. લેક ૭૧ માં બતાવ્યા પ્રમાણે છેલે તેનાં કાવ્યો માટે પ્રખ્યાત હતા. આ કવિતાના નમુનાએ ગિરનારના કેટલાક લેખમાં સાચવેલા છે. લેખના છેલ્લા કે( ૭૨-૭૪ ) માં આશીર્વાદ છે, અને તેમાં કહ્યું છે કે, ચાલુ કથરાજ જેના પાદનું સેવન કરે છે એ સોમેશ્વરદેવે મંદિરની આ પ્રશસ્તિ લખી છે. લેખ કોતરનાર ચશ્વર, જે ધાંધલને પુત્ર અને કેલ્હણને પત્ર હતો, તેનું નામ તથા ઉપર કહેલા જૈન પુહિત વિજયસેનસૂરિએ મંદિર અર્પણ કર્યું તે તારીખ વગેરે ગદ્યમાં ઉમેરેલાં છે. અર્પણ કરવાને દિવસ શ્રીવિક્રમ સંવત ૧૨૮૭ ના ફાગુન કૃષ્ણપક્ષ ૩ ને રવિવાર હતો. મહિનાના નામના પહેલા બે અક્ષરો ભૂંસાઈ ગયા છે એટલે પ્રે. કાથવટેએ કહ્યું છે તેમ તેને શ્રાવણ માસ કહી શકાય એ સાચું છે, પરંતુ લેખ નં. ૨ માં તારીખ ફરી વાર આપી હોવાથી “ફાગુન પાઠ શંકા રહિત છે. પ્રેફેસર કિહોને બતાવ્યું છે તે પ્રમાણે, આ તારીખ, રવિવાર, ૩ જી માર્ચ ઇ. સ. ૧૨૩૦ ને મળતી આવે છે. ૧ ઈ. એ. • ૧ પા. ૨૧૦ ૨ લિસ્ટ ઓફ ઈતિરક્રપ્શન્સ ઓફ નેર્ધન ઈન્ડિ-પા. ૩૦ For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ १२४ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर १ ओं ॥ वंदे सरस्वती देवीं याति यार्का व ]मानस । नी[ यमा ]ना [ निजेने ] व [ यानमा नस[ व ] सिन[ ।।] ११ यः [क्ष ]तिमा[नण्य रु[ णः प्रकोपे शांतोपि दीप्त ]: स्मरनिग्रहाय । निमीलिता)[ पि सम प्रदर्शी स वः शिवायास्तु शि२ [वात नूजः ॥ २ अणहिलपुरमस्ति स्वस्तिपात्रं प्रजा[ नाम ]जरजिर[ घुतुल्यै ]: पा[ल्य मानं चु लुक्यैः] । [चिरम ]लिरमणीनां यत्र वक्त्रे ] दु [ मंदी ] कृत इव[ सि ]तपक्षप्रक्षयेप्यंधकारः ॥ २ तत्र प्राग्वाटान्वयमुकुटं कुटजप्रसून३ विशदयशाः । दानविनिर्जितकल्पद्रुमपंडश्चंडपः समभूत् ॥? चंडप्र[सा ]दसं [ज्ञ]: स्वकुल[प्रासादहेमदंडोऽस्य । प्रसर की पूर्तिपताकः पुण्यविपाकेन सूनुरभूत् ॥ ५ आत्मगुणैः किरणैरिव सोमो रोभोद्गनं सतां कु-॥ ४ वन् । उदगादगाधमध्याहुग्धोदधिबांधवात्तस्मात् ॥६ एतस्मादजनि जिनाधि[ना]थभक्तिं बिभ्राणः स्वमनसिशश्वदश्वरा[ ज ]:। तस्यासीदयिततमा कुमारदेवी देवीव त्रिपुररिपोः कुमारमाता ॥ ७ तयोः प्रथमपु-॥ ५ त्रोऽभून्मंत्री लूणिगसंज्ञया । दैवादवाप बालोऽपि सालोक्यं [व]ा सवेन[ स]:॥८॥ पूर्वमेव सचिबः स कोविदैर्गण्यते स्म गुणवत्सु लूणिगः । यस्य निस्तुषमतेर्मनीषया धिक्कृतेव धिषणस्य धीरपि ॥ ९ श्रीमल्लदेवः श्रि६ तमल्लिदेवस्तस्यानुजो मंत्रिमतल्लिकाऽभूत् । बभूव यस्यान्यधनांगनासु लुब्धा न बुद्धिःशमलब्धबुद्धेः ॥ १० धर्मविधाने भुवनच्छिद्र पिधाने विभिन्नसंधाने । सृष्टि . कृता न हि सृष्टः प्रतिमल्लो मल्लदेव ॥ ७ स्य ॥ ११ नीलनीरदकदम्बकमुक्तश्वेतकेतुकिरणोद्धरणेन । मल्लदेवयशसा गल हस्तो हस्तिमल्लदशनांशुषु दत्तः ॥ १२ तस्यानुजो विजयते विजितेंद्रियस्य सारस्वतामृतकृताद्भुतहर्षवर्षः । श्रीवस्तु८ [ पा ]ल इति भालतलस्थितानि दौस्थ्याक्षराणि सुकृती कृतिनां विलुपन् ॥ १३ विरचयति वस्तुपालश्थुलुक्यसचिवेषु कविषु च प्रवरः । न कदाचिदर्थहरणं श्रीकरणे काव्यकरणे व ॥ १४ तेजःपालपालितस्वा९ मितेजःपुंजः सोयं राजते मंत्रिराजः । दुर्वृत्तानां शंकनीयः कनीयानस्य भ्राता विश्वविश्रांतकीर्तिः ॥ १५ तेजःपालस्य विष्णोश्च कः स्वरूपं निरूपयेत् ! स्थितं जगत्रयीसूत्रं यदीयोदरकंदरे ॥ १६ जाल्हूमाऊसाऊ १ मे. ४. ३. ८ ५. २.०८ २ थि६३ शनि For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ आबुगिरिना जैन लेखो नं. १ १२५ १० धनदेवीसोहगावय जुकाख्याः । पदमलदेवी चैषां क्रमादिमाः सप्त सोदयः ॥ १७ __ एतेऽश्वराजपुत्रा दशरथपुत्रास्त एव चत्वारः । प्राप्ताः किल पुनरवनावेकोदर वासलोभेन ॥ १८ अनुजन्मना समेतस्तेजःपा- । ११ लेन वस्तुपालोऽयं । मदयति कस्य न हृदयं मधुमासो माधवेनेव ॥ १९ पंथान. मेको न कदापि गच्छेदिति स्मृतिप्रोक्तमिव स्मरंतौ । सहोदरौ दुर्द्धरमोहचौरे संभूय धर्माध्वनि तौ प्रवृत्तौ ।। २० इदं सदा सो१२ दरयोरुदेतु युगं युगव्यायतदोसुगश्रि। युगे चतुर्थे यनघेन येन कृतं कृतस्यागमनं युगस्य ॥ २१ मुक्तामयं शरीरं सोदरयोः सुचिरमेतयोरस्तु । मुक्तामयं किल महीवलयमिदं भाति यत्कीर्त्या ॥ २२ ए.। १३ कोत्पत्तिनिमित्तौ यद्यपि पाणी तयोस्तथाप्येकः । वामोऽभूदनयोर्न तु सोदरयोः कोपि दक्षिणयोः ॥ २३ धर्मस्थानाकितामुखी सर्वतः कुर्खताऽमुना । दत्तः पादो बलाईधुयुगलेन कलेगले ॥ २४ इतश्चोलुक्यवीरा। १४ णां वंशे शाखाविशेषकः । अर्णोराज इति ख्यातो जातस्तेजोमयः पुमान् ॥ २५ तस्मादनंतरमनंतरितप्रतापः प्रापक्षिति क्षतरिपुलवणप्रसादः । स्वर्गापगाजलवल. क्षितशंखशुभ्राबम्राम यस्यलवणब्धिमतीत्य कीर्तिः १५ ॥ २६ सुतस्तस्मादासीद्दशरथककुस्थप्रतिकृतेः प्रतिक्ष्मापालानां कबलितबलो वीर धवलः । यशः पुरे यस्य प्रसरति रतिक्लांतमनसामसाध्वीनां भग्नाऽभिसरणकलायां कुशलता ॥ २७ चौलुक्यः सुस्ती स वीरधवलः कः। १६ ऎजपाना जपं य कर्णेपि चकार न प्रलपतामुद्दिश्य यौ मंत्रिणौ । आभ्यामभ्युद. यातिरेकरुचिरं राज्यं स्वभर्तुः कृतं वाहानां निवहा घटाः करटिनां बद्धाश्च सौ धांगणे ॥ २८ तेन मंत्रिद्वयेनायं जाने जानूपवर्तिना । वि१७ भुर्भुजद्वयेनेव सुखमाश्लिष्यति श्रियं ।। २९ इतश्च गौरीवरश्वशुरभूधरसंभवो ऽयमस्त्यर्बुदः ककुदमद्रिादंबकस्थ । मंदाकिनी धनजटेदधदुत्तमां [गे] यः श्याल कः शशिभृतोऽभिनयं करोति ॥ ३० क्वचिदिह विहरंती/- । १८ क्षमाणस्य रामाः प्रसरति रतिरंतमोक्षमाकांक्षतोऽपि । कचन मुनिभिरर्थ्यां पश्य तस्तीर्थवीथीं भवति भवविरक्ता धीरधीरात्मनोऽपि ॥ ३१ श्रेयः श्रेष्ठवशिष्ठहोम. हुतभुक्कुंडान्मृतंडात्मजप्रद्योताधिकदेहदीधितिभ१९ रः कोप्याविरासीन्नरः । तं मत्वा परमारणैकरसिकं स व्याजहार श्रुतेराधारः पर मारइत्यजनि तन्नामाऽथ तस्यान्वयः ॥ ३२ श्रीधुमराजः प्रथमं बभूव भूवासवस्तत्र नरेंद्रवंशे । भूमीभृतो यः कृतवानभिज्ञान् पक्षद्वयोन्छे. 1 पायो ककुत्स्थः For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख २० दनवेदनाम् ॥ ३३ धंधुकध्रुवभटादयस्ततस्ते रिपुद्विपघटाजितोऽभवन् ! यस्कुलेs जनि पुमान्मनोरमो रामदेव इति कामदेवजित् ॥ ३४ रोदः कंदरवर्तिकीर्तिल हरीलिप्तामृतांशुद्युतेरप्रद्युम्नवशो यशोधवल इ२१ त्यासीत्तनुजस्ततः । यश्चौलुक्यकुमारपालनृपतिप्रत्यर्थितामागतं मत्वा सत्वरमेव मालवपतिं बल्ललमालब्धवान् ॥ ३५ शत्रुश्रेणीगलविदलनोन्निद्रनिस्तूंशधारो धा रावर्षः समजनि सुतस्तस्य विश्वप्रशस्यः । क्रोधाकांतपः। २२ धनवसुधानिश्चले यत्र जाताश्योतन्नेत्रोत्पलजलकणाः कौंकणाधीशपत्न्यः ॥ ३६ सोयं पुनर्दाशरथिः पृथिव्यामव्याहतोजाः स्फुटमुजगाम । मारीचवेरादिव योऽ धुनापि[ मृगव्यमव्यग्रमतिः करोति ॥ ३७ साम२३ तसिंहसमितिक्षितिविक्षतौजः श्रीगुर्जरक्षितिपरक्षणदक्षिणासिः । प्रह्लादनस्तदनजो दनुजोत्तमारिचारिमत्र पुनरुज्वलयांचकार ॥३८देवी सरोजासनसंभवा किं कामप्रदा किं सुरसौरभेयी प्रहादनाकारधरा २४ धरायां मायातवत्येष न निश्चयो में ॥३९ धारावर्षसुतोऽयं जयति श्रीसोमसिंहदे वो यः । पितृतः शौर्य विद्यां पितृव्यकादानमुभयतो जगृहे ॥४० मुक्ता विप्रक. रानरातिनिकरान्निर्जित्य तत्किंचन प्रापत्संप्रति सोम२५ सिंहनृपतिः सोमप्रकाशं यशः । येनोर्वीतलमुज्वलं रचयताप्युत्ताम्यतामीर्ण्यया सर्वेषामिह विद्विषां न हि मुखान्मालिन्यमुन्मूलितं ॥ ४१ वसुदेवस्येव सुतः श्रीकृष्णः कृष्णराजदेवोऽस्य । मात्राधिकप्रतापो यशोद२६ यासंश्रितो जयति ॥ १२ इतश्च अन्वयेन विनयेन विद्यया विक्रमेण सुकृतक मेण च । कापि कोपि न पुमानुपैति मे वस्तुपालसदृशो दृशोः पथि ॥ ४३ दयिता ललितादेवीतनयमवीतनयमापसचिवेंद्रात् । नाम्नाजयंत- । २५ सिंह जयंतमिंद्रात्पुलोमपुत्रीद ॥ ४४ यः शैशवे विनयवैरिणि बोधवंध्ये धत्ते नयं च विनयं च गुणोदयं च । सोयं मनोभवपराभवजागरूकरूपो न कं मनसि चुंबात जैत्रसिंहः ॥ ४५ श्रीवस्तुपालपुत्रः कल्पायुरयं जयं२८ तसिंहोऽस्तु । कामादधिकं रूपं निरूप्यते यस्य दानं च ॥ ४६ स श्रीतेजः पालः सचिवश्चिरकालमस्तु तेजस्वी । येन जना निश्चिताश्चिंतामणिनेव नंदति ॥ ४७ यच्चाणक्यामरगुरुद्वयाधिशुक्रादिकानां प्रागुत्पादं व्यधित भुवने 1 बलालम् पांयतहबा सभा २ पायो निस्त्रिश 3 पुनरुज्ज्वल वाया लमजज्वलं, For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ आबपर्वतना लेखी नं. १ १२७ २९ मंत्रिणां बुद्धिधाम्नां । चक्रेऽभ्यासः स खलु विधिना नुनमेनं विधातुं तेजःपालः कथमितरथाधिक्यमापैष तेषु ॥ ४८ अस्ति स्वस्तिनिकेतनं तनुभृतां श्रीवस्तुपा लानुजस्तेजःपाल इति स्थितिं बलिकृतामुतिले पालयन् । आत्मीय ब३० हु मन्यते न हि गुणग्रामं च कामंदाकश्चाणक्योपि चमत्करोति न हृदि प्रेक्षास्पदं प्रेक्ष्य यं ॥ ४९ इतश्च !। महं श्रीतेजःपालस्य पत्न्याः श्रीअनुपमदेव्याः पितृ वंशवर्णनं ॥ प्राग्वाटान्वयमंडनैकमुकुटं श्रीसांद्रचंद्रावतीवास्तव्यः स्त• ३१ वनीयकीर्तिलहरिप्रक्षालितक्ष्मातलः। श्रीगागाभिधयासुधीरजनि यदृत्तानुरागादभुत्को नाप्तप्रमदो नदोलितशिरा नोद्भूतरोमा पुमान् ॥ ५० अनुसृतसज्जनसरणिधरणि. गनामा बभूव तत्तनयः । स्वप्रभुहृदये । ३२ गुणिना हारेणेव स्थितं येन ॥ ५१ त्रिभुवनदेवी तस्य त्रिभुवनविख्यातशीलसं पना । दयिताऽभूदनयोः पुनरंग द्वेधामनस्त्वेकं ॥ ५२ अनुपमदेवी देवी साक्षा. दाक्षायणीव शीलेन । तदुहिता सहिता श्रीतेजःपालेन । ३३ पत्याऽभूत् ॥ ५३ इयमनुपमदेवी दिव्यवृत्तप्रसूनव्रततिरजनि नेपालमंत्री शपत्नी । नयविनयविवेकौचित्यदाक्षिण्यदानप्रमुखगुणगणेंदुद्योतिताशेषगोत्रा ।। ५४ लावण्यसिंहस्तनयस्तयोरयं रयं जयन्नि । ३४ []यदुष्टवाजिनां । लब्धापि मीनध्वजमंगलं वयः प्रयाति धम्मकविधायिनाऽ. ध्वना ॥ ५५ श्रीतेजःपालतनयस्य गुणानमुष्यश्रीलूगसिंह कृतिनः कति न स्तुवं ति । श्रीबंधनोद्धुरतरैरपि यः समंतादुद्दामता । त्रिजगति क्रि. ३५ यते स्मकीः ॥ ५६ गुणधननिधानकलशः प्रकटोऽयमवेष्टितश्च खलसप्पैः । उपचयमयते सततं सुजनैरुपजीव्यमानोऽपि ॥ ५७ मल्लदेवसचिवस्य नंदनः पूर्ण सिंह इति लीलुकासुतः । तस्य नंदति सुतोयमहणा३६ देविभूः सुकृतवेश्म पेथडः ।। २८ अभूदनुपमा पत्नी तेजःपालस्य मंत्रिणः । लावण्यसिंहनामायमायुष्मानेतयोः सुतः ।। ५९ तेजःपालेन पुण्यार्थं तयोः पुत्रकल त्रयोः । हयं श्रीनेमिनाथस्य तेने तेनेदमबुंदे । ३७ ॥ ६० तेजः पाल इति क्षितींदुसचिवः शंखोज्वलोभिः शिलाश्रेणीभिः स्फुरदि दुकुंदरुचिरं नेमिप्रभोमंदिरं । उच्चैर्मंडपमग्रतो जिन[वरा ]वासद्विपंचाशतं तत्पा श्वेष बलानकं च पुरतो निष्पादयामासिवान् ॥ ६१ श्रीमच्चंड३८ [प]संभवः[सम ]भवच्चंडप्रसादस्ततः सोमस्तत्प्रभवोऽश्वराज इति तत्पुत्राः पवित्राशयाः । श्रीमल्लूणिगमल्लदेवसचिवश्रीवस्तुपालाहयास्तेज पालममन्त्रिता जिनमतारामोन्नमन्नीरदा ॥ ६२ श्रीमंत्रीश्वरवस्तुपालननयः श्रीने 1वांया शंखीज्ज्वलाभिः २ वांया बलानक के.८५ For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ १२८ गुजराना ऐतिहासिक लेख ३९ त्रसिंहायस्तेजःपालसुतश्च विश्रुतमतिलावण्यसिंहाभिधः । एतेषां दशमूर्तयः करिवधस्कंधाधिरूढाश्चिरं राजते जिनर्दशनार्थमयतां दिग्नायकानामिव ॥६३मूर्ती नामिह पृष्ठतः करिवधू पृष्ठप्रतिष्ठाजुषांतन्मूर्तीर्विम४० लाश्मखत्तकगताः कांतासमेता दश । चौलुक्यक्षितिपालवीरधवलस्याद्वैतबंधुः सुधीस्तेजःपाल इति व्यधापयदयं श्रीवस्तुपालानुजः ॥ ६४ तेजःपालः सक. लप्रजोपजीव्यस्य वस्तुपालस्य । सविध विभाति सफलः ४१ सरोवरस्येव सहकारः ॥ ६५ तेन भ्रातृयुगेन याप्रतिपुरग्रामाध्वशैलस्थलं वापी कूपनिपानकाननसरः प्रासादसत्रादिकां । धर्मस्थानपरंपरा नवतरा चक्रेऽथ जी र्णोद्धृता तत्संख्यापि न बुध्यते यदि परं तद्वेदि-। ४२ नी मेदिनी ॥६६ शंभोः श्वासगतागतानि गणयद्यः सन्मतिर्योऽथ वा नेत्रोन्मी. लनमीलनानि कलयेन्मडनाम्नो मुनेः । संख्यातुं सचिवद्वयीविरचितामेतामपेतापर व्यापारः सुकृतानुकीनतति सोप्युज्जिहीते यदि । ४३ ॥ ६७ सर्वत्र वर्त्ततां कीर्तिरश्वराजस्य शाश्वती । सुकर्तुमुपकर्तुं च जानीते यस्य संततिः ॥ ६८ आसीचंडपमंडितान्वयगुरुन्नागेंद्रगच्छश्रियश्चूडारत्नमयनसिद्धम हिमा सूरिमहेंद्राभिधः । तस्माद्विस्मयनीयचारुचरितः श्रीशांति४४ [ सूरिस्त ]तोप्यानंदामरसूरियुग्ममुदयचन्द्राकदीप्रद्युति ।। ६९ श्रीजनशासनवनीन वनीरवाहः श्रीमांस्ततोऽप्यघहो हरिभद्रसूरिः । विद्यामदोन्मदगदेष्वनवद्यवैद्यः ख्यातस्ततो विजयसेनमुनीश्वरोऽयं ॥ ७० गुरो[स्त ]४५ स्या f [श ]षां पात्रं सूरिरस्त्युदयप्रभः । मौक्तिकानीव सूक्तानि भांति यत्प्रतिभा बुधेः ॥ ७१ एतद्धर्मस्थानं धर्मस्थानस्य चास्य यः कर्ता । तावहयमिदमदियादुदयत्ययमबुंदो यावत् ।। ७२ श्रीसोमेश्वरदेवथुलुक्यनरदेवसेवितांहियुगः । रचयांचकार रुचिरां धर्मस्थानप्रशस्तिमिमां ॥ ७३ श्रीनेमेरम्बिकायाश्च प्रसादादर्बुदाचले । वस्तुपालान्वयस्यास्तु प्रशस्तिः स्वस्तिशालिनी ॥ ७४ सूत्रं केल्हणसुतधांधलपुत्रेण चंडेश्वरेण प्रशस्तिरियमुत्कीर्णा । [1] ४७ श्रीविक्रम [ संवत् १२८७ वर्षे[ फाल्गु]ण वदि ३ रवौ श्री[ नागेंद्रग ]च्छे [श्रीविजय सेनसूरिभिः प्रतिष्ठा कृता ॥ १ पन्या सत्रादिका. For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ आबुपर्वतमा लेखो नं. १ १२९ ભાષાન્તર (લેક. ૧) છે. દેવી સરસ્વતી જે કવિઓનાં મનમાં પ્રવેશ કરે છે અને જેનું હસ વાહન છે તેની હું આરાધના કરું છું. (લે. ૨) શિવનો પુત્ર ( ગણેશ) જે શાંત હોવા છતાં કોધથી રક્ત છે. શાન્ત છતાં કામના નિગ્રહ માટે બળે છે અને ચક્ષુ બંધ હોવા છતાં જે સર્વ જુએ છે તે તમારું કલ્યાણ કરે. (લે. ૩) પ્રજાસુખનું સ્થાન, અજ, રજિ અને રઘુ સરખા ચુક્યથી રક્ષિત અણુહિલપુર શહેર છે–જ્યાં શુકલ પક્ષને અંતે ચિરકાળ સુધી અતિ સુંદર રમણીઓનાં શશી જેવાં મુખથી અંધકાર મન્ત થાય છે. (લો. ૪) તે શહેરમાં, કુટજકુસુમ જેવા શબ યશવાળે, કહપતરુથી દાન દેવામાં અધિક, પ્રાગ્વાટ અન્વયને મુગટ ચપ્ટેપ હતા. | (લે. ૫) તેના સત્કર્મના ફળ રૂપે, તેના મહેલ ઉપર કીર્તિધ્વજ ફરકતા સુવર્ણ દડ જેવ, ચડપ્રસાદ નામે પુત્ર જન્મ્યા હતા. (સ્પે. ૬) તેને, કે જે વિશાળ મનને હતું અને જે દુગ્ધદધિ (દૂધને સાગર ) જેવો હતે તેને સેમ ઉદૂભવ્ય,–જે સદ્દગુણોથી સજજનેને, મધ્યમાં ઉડા એવા દુગ્ધોદધિમાંથી ઉદ્દભવેલા ઈન્દ્રનાં કિરણો માફક આનંદ રેડ. (લે. ૭) તેને જિનાધિનાથની ભક્તિ હૃદયમાં નિત્ય ધારનાર અશ્વરાજ પુત્ર હતા. તેને ત્રિપુરરિપુની પત્ની અને કુમારની માતા દેવી પાર્વતી જેવી કુમારદેવી પની હતી. (લે. ૮) તેમને પ્રથમ પુત્ર લુણગ નામને મંત્રી હતું. પણ દૈવવશાત્ તે બાલ્યાવસ્થામાં જ મૃત્યુ પામ્યા હતા.. ન (લે. ૮) એ વિશુદ્ધ મનને મંત્રી લુણગ, જેની મતિ બૃહસ્પતિના જ્ઞાનની પણ અવગણના કરતી, તે (લે. ૧૦) તેને નાનો ભાઈ શ્રી મલદેવ હતે જે જિતેન્દ્રિય હેઈને પરસ્ત્રીની લાલસાવાળો ન હોતે. (કલો. ૧૧) ધર્મવિધાનમાં (અનુષ્ઠાનમાં), પ્રજાનાં છિદ્ર ઢાંકવામાં અને વિભિન્નનું (લૂટેલું) અનુસંધાન કરવામાં વિધાતાએ મલદેવને સ્પર્ધ સર્યા નહતે (લે. ૧૨) કાળાં વાદળાંના સમૂહમાંથી મુક્ત થએલાં ચંદ્રનાં કિરણોની હરીફાઈ કરતા મલદેવના યશે હસ્તિમલ્લના દાંતનાં કિરણોને ગળેથી પકડ્યાં (મતલબ કે ઈન્દ્રના હાથી ઐરવતના દશનનાં શુભ કિરણો જ્યાં પ્રસસ્તાં હતાં ત્યાં સુધી તેને યશ પહોંચે એટલે દિગન્ત પર્યત કીર્તિ વ્યાપી. ) (લે. ૧૩) ઇન્દ્રિય પર વિજય મેળવનાર એ પુરૂષને અનુજ શ્રીમાન વસ્તુપાલ હતું, જે કાવ્યના અમૃતથી અદ્દભુત હર્ષની વૃદ્ધિ કરે અને જેણે વિદ્વાનોના લલાટ પરથી આ પદ્ શબ્દ ભૂસી નાંખ્યો હતે. (. ૧૪) ચુલયના સચિમાં અને કવિઓમાં અગ્ર વસ્તુપાલ પૈસા મેળવવામાં કે કાવ્યકૃતિમાં પારકાના અથનું હરણ કદાપિ કરવો નહીં. (લે. ૧૫) તેને ન્હાને ભાઈ મંરિરાજ તેજપાલ હતું જે સ્વામીને તેનું પાલન કરના હતું અને જેનો દુષ્ટને ડર હતા, જેની કીર્તિ ચારે દિશામાં પ્રસરી હતી. (લે. ૧૬ ) તેજપાલ તથા વિષ્ણુનાં સ્વરૂપનું નિરૂપણુ કાણુ કરી શકે છે કારણ કે પ્રથમન ઉદરકંદરમાં ત્રણે જગતનાં નીતિનાં સૂત્રે રહેલાં હતાં જ્યારે બીજાનાં ( વિષણુના) ઉદર કંદરમાં ત્રણે જગત વિંટળાઈ રહેલાં છે. (લે. ૧૭) આ ભાઈઓને અનુક્રમે જાહૂ, મા, સાઊ, ધનદેવી, સેહગા, વયજુકા અને પદ્મલદેવી સાત બહેન હતી. For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ १३० गुजरातना ऐतिहासिक लेख (લે. ૧૮) ખરેખર, અશ્વરાજના આ પુત્ર એક જ ઉદરમાં રહેવાના લેજે પૃથ્વી પર ફરી આવેલા દશરથ રાજાના ચાર પુત્રો જ હતા. (લે. ૧૯) અનુજ (હાના ભાઈ ) તેજપાલના સાથવાળે વસ્તુપાલ, મધુ માસ પછી આવતા માધવ માસની માફક સર્વનું હૃદય જતા નથી ? (ા. ૨૦ ) “એલા કથ્રિ માર્ગમાં જવું નહીં એ સ્મૃતિ વચન ધ્યાનમાં રાખી તે બે ભાઈઓ મેહ રૂપી ચેરના લયવાળા સદગુણના પિંથ ઉપર સાથે ચાલે છે. ( લે. ૨૧) યુગ જેટલા લાંબા બવાળા આ બે ભાઈઓની જોડીને ઉદય થાઓ; જે જેડીએ ચેથા યુગમાં પણ કૃતયુગનું આગમન ફરી કરાવ્યું હતું. (કલે. રર) જેઓની કીર્તિથી ભૂમિમંડલ મુક્તામય ભાસે છે તે બન્ને ભાઈઓનાં શરીર ચિરકાળ સુધી રોગથી મુક્ત રહો. (લે. ૨૩) એક જ દેહમાંથી બને બાહ નીકળે છે છતાં તેમાં એક વામ (ડાબેખરાબ) છે. પણ આ બે બાજૂમાંથી એક જ પિતાથી થએલા હોવા છતાં) એક પણ તે (વામ) નથી, કારણ કે બન્ને પ્રામાણિક (દક્ષિણ) હતા. (લે. ર૪) આ બને ભાતાઓએ ધર્મસ્થાનોથી પૃથ્વી અંક્તિકરીને કલિયુગના કંઠપર બલથી પિતાને પગ મૂક્યો હતે. (ા. ૨પ) ચૌલુક્ય વીરોના વંશમાં તે શાખાના અલંકાર તેજસ્વી પુરુષ અરાજ જન્મ્ય હતે. (લે. રદ ) તેના પછી લવણપ્રસાદે પૃથ્વી પ્રાપ્ત કરી; જેને પ્રતાપ ઢાંક્ય ન હતું, જેણે શત્રુસંહાર કર્યો હતો અને જેને ગંગાના જલથી છેવાએલા શંખ જેવો શુભ યશ ખારા સમુદ્રથી પડેલે પાર પહોંચ્યા. (લે. ર૭) દશરથ અને કથની પ્રતિમા જેવા આ નૃપને વિરધવલ નામને શત્રુના દળને હણનારો પુત્ર થશે. જ્યારે આ પુરુષને યશ પૂર માફક પ્રસરતા હો ત્યારે, કામથી પીડિત મનવાળી સાળી સ્ત્રીઓની અભિસરણકલામાં કુશળતા નિષ્ફળ નીવડતી. (લે. ૨૮) આ પ્રજ્ઞ વિરધવલ ચૌલુકય જ્યારે નિન્દાખનાર લોકો તે બે સચિવની નિન્દા કરતા તે બિલકુલ સાંભળો નહીં. અને આ સચિવોએ તેમના સ્વામિનું રાજ્ય અતિ ઉન્નતિથી શોભાવ્યું અને ગજસેનાઓ અને ઘેડાનાં યુથે તેને મહેલનાં આંગણાંમાં બંધાવ્યાં. ( લે. ) આ બને સચિવે સહિત તે રાજા શુંટણ સુધી લાંબા બે હાથથી શ્રીને સુખથી એટલે સહેલાઈથી ભેટે છે, એમ મને લાગે છે. - ( લો. ૩૦ ) શિવને ધસુર હિમાલયનો પુત્ર ગિરિસમૂહની ટોચ અબુદગિરિ છે, જે મન્ટાકિનીને વાદળથી ઘેરાએલા શિખર પર ધારણ કરી રહેલા હોઈ ઘટ જટાવાળા મસ્તકપર ગંગા ધારણ કરનાર શિવનું જેનો તે સાળે છે) અનુકરણ કરે છે. ( લે. ૩૧) આ પર્વત પર કોઈ સ્થળે રમ્ય લલનાઓને વિહાર કરતી જોઈને મોક્ષની આંકાક્ષાવાળાને પણ રતિ ઉત્પન્ન થાય છે, ત્યારે કોઈ સ્થાનમાં મૂનિઓને માટે બાંધેલાં તીર્થ રથાનોની હાર જઈ અસ્થિર મનના માસને પણ જગતથી વિરક્તિ પ્રાપ્ત થાય છે. (લે. ૩૨ ) શ્રેયને લઈને શ્રેષ્ઠ વસઇના હામના અગ્નિ કુંડમાંથી મૃતંડના પુત્ર-સૂર્ય-ધી અધિક તિવાળો પુરુષ પ્રકટ થયો. તે શત્રસંહારમાં આનન્દ પામશે એમ માનીને તે શ્રુતિજ્ઞાનીએ તેને પરમાર એવું નામ આપ્યું તે સમયથી તેના કુળનું નામ તે પડયું. (શ્લે. ૩૩) તે નૃપના વંશમાં પ્રથમ શ્રીધૂમરાજ થયા. તે પૃથ્વી પર ઈન્દ્ર સરખે હિતે કારણ કે ઇન્દ્ર પર્વતને, પાંખનું છેદન કરી, વેદનાને અનુભવ આપે હવે તેમ આ નૃપે રાજાએને, બંને પક્ષ છેદી વેદનાનું જ્ઞાન કરાવ્યું હતું. For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ आबुपर्वतना लेखो नं. १ १३१ (લે. ૩૪) ધંધુક, પ્રવભટાદિ અરિની ગજસેનાનો પરાજય કરનાર ઉત્પન્ન થયા; તેમના કુલમાં કામદેવને જિતનાર મરમ “રામદેવ” જ હતો. ( . ૩૫ ) પૃથ્વીથી સ્વર્ગ પર્યત ભરેલા જેના યશઃ સાગરનાં મેજથી ચંદ્રનાં કિરણે લેપાઈ જતાં એવા આ નૃપને થશે ધવલ નામે પુત્ર જે કામદેવને વશ ન હતો તે પ્રકટ અને માલવાન સ્વામિ બલ્લાલ, ચૌલુક્ય નૃપ કુમારપાલ તરફ શત્રુભાવ રાખતે થયો છે તેમ જાણી તેણે તેને સત્વર નાશ કર્યો. (લે. ૩૬) તેને વિશ્વમાં પ્રશંસા પામેલે, શત્રુગણુનાં ગળાં છેદવામાં અપ્રતિહત અસિધારાવાળો ધારાવર્ષ પુત્ર છે. જ્યારે તે દેધથી પ્રદીપ્ત થઈ રણક્ષેત્ર પર નિશ્ચલ રહેતે ત્યારે કંકણનાથની પત્નીઓનાં નેત્રકમળમાંથી આંસુ પડતાં હતાં. (લે. ૩૭) ખરેખર તે અધ્યાત બલવાળો પૃથ્વી પર ફરી અવતરેલ દશરથને પુત્ર રામજ હ; જે મારીચ માટે વૈરથી આ સમયમાં પણ મૃગયા ખેલવામાં આસક્ત મતિવાળો હતે. (શ્લે. ૩૮) તેને અનુજ પ્રહૂાદન હતું. તેણે સામંતસિંહ સાથે બળવાળા શ્રીમાન ગુર્જર નૃપનું દક્ષતાભરેલી તરવારથી રક્ષણ કર્યું હતું, અને દનુવંશના સર્વથી મહાન શત્રુ વિષ્ણુનું ચારિત્ર પુનઃ ભૂમિ પર ઉજજવળ કર્યું. (લે. ૩૬) હું નિર્ણય કરી શકતું નથી કે બ્રહ્મામાંથી ઉત્પન્ન થયેલી સરસ્વતી દેવીએ અથવા અભિલાષ પૂર્ણ કરનારી દેવેની કામધેનુએ પ્રહ્નાદનનું રૂપ ધારણ કરી પુનઃ પૃથ્વી પર જન્મ લીધેલ છે. ( . ૪૦) ધારાવર્ષને આ પુત્ર શ્રી સોમસિંહદેવને ય થાઓ ! જેણે પિતાનું શૌર્ય, કાકાની વિદ્યા અને બન્નેની દાનશક્તિ પ્રાપ્ત કરેલી હતી. (શ્લો. ૪૧) બ્રાહ્મણના કર માફ કરીને અને શત્રુગણુને વિજય કરીને સેમસિંહ નૃપે ઈન્દ્રના પ્રકાશ જે યશ પ્રાપ્ત કર્યો, જે યશે પૃથ્વીને અજવાળતે છતાં ઈર્ષાથી મેહ પામતા શત્રુઓનાં મુખ પરથી મલીનતાનું હરણ કર્યું ને. (લે. ૪૨ ) તેના પુત્ર કણ રાજદેવનો જય હો !; જે કoણુરાજને પ્રતાપ અમાપ છે, અને જે યશ અને દયાથી આભૂષિત થયે હેવાથી, યશદાથી અનુરક્ત વસુદેવના પુત્ર અને માતાથી અધિક પ્રતાપ વાળા શ્રીકૃષ્ણના સરખે લાગતા હતા. | (સ્પે. ૪૩) વળી કુળમાં, વિનયમાં વિદ્યામાં, શૌર્યમાં, નિત્યદાનમાં વસ્તુપાલ જે બીજો કોઈ માણસ કોઈ પણ જગ્યાએ મારા દષ્ટિપથમાં આવતો નથી. (. ૪૪) આ શ્રેષ્ઠ સચિવથી, તેની પ્રિયતમા લલિતાદેવીને, પુલેમનની પુત્રીને ઈન્દ્રથી જયન્ત પ્રાપ્ત થયું હતું તેમ, વિનયસંપન્ન જયન્તસિંહદેવ પુત્ર થયે. ( . ૪૫) આ જે હ, જેનું રૂપ કામદેવને જિતવા તલસે છે, અને જે વિનય અને જ્ઞાનથી વિમુખ બાલપણુમાં પણ વિનય અને સગુણેને આવિર્ભાવ કરે છે, તે કોનું હદય નથી આકર્ષતે ? (લે. ૪૬ ) શ્રી વસ્તુપાલને પુત્ર જયસિંહ-જે રૂપમાં કામદેવથી અધિક છે અને જે વાચકોને પ્રાર્થના કરતાં અધિક દાન આપે છે, તે એક કપાયુષી થાઓ ! (લે. ૪૭) શ્રીમાન તેજપાલ મંત્રિ જેનાથી ચિંતામણિ માફક પ્રજા નિશ્ચિત્ત આનન્દ કરે છે તે ચિર કાળ સત્તાનો ઉપભોગ કરે. For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ गुजरानना ऐतिहासिक लेख (શ્ર્લા, ૪૮ ) ચાણકય, બૃહસ્પતિ, માધિ શુક્ર આદિ બુદ્ધિધામ મંત્રિઓને પહેલાં પૃથ્વી પર વિધાતાએ આ મંત્રિ( તેજપાલ )ને ઉત્પન્ન કરવાના અભ્યાસ માટે જ ખરેખર સમાં હતા નહીં તે તેજપાલ તેમના કરતાં અધિકતર કર્યાથી હાય ? १३२ ( લે।. ૪૯ ) સમસ્ત પ્રાણીઓના અભ્યુદય, નિવાસ, અલિએ સ્થાપેલી સ્થિતિનું પાલન કરતા, શ્રી વસ્તુપાલનેા અનુજ તેજપાલ હતા. આ જોવાલાયક તેજપાલને જોઈ કામન્તક પોતાના ગુણગ્રામના અધિક ખ્યાલ રાખતે નથી અને ચાણક્ય પણ પેાતાની મતિ માટે વિસ્મય પમાડતા નથી. વળી મઢું શ્રી તેજપાલની પત્ની શ્રીમતી અનુપમ દેવીના પિતૃવંશનું વર્ણન:— (લે. પ૦) પ્રાવાટ અન્વયના મુગટ, લક્મીથી ભરપૂર ચન્દ્રાવતીનેા નિવાસી, જેણે ભૂમિ તલનું પ્રશંસનીય કીતિથી પ્રક્ષાલન કર્યું હતું તે ધીરપુરૂષ શ્રી ગાળા જન્મ્યા હતા; જેના સદાગારના અનુરાગથી કાણુ આનન્દન થયા નથી કે કાળું મસ્તક ડાલાવ્યું નથી કે કાનાં માંચ ઉદ્ભૂત થયાં નથી ? ( ક્ષેા. ૫૧ ) તેને સજ્જનાના પંથને અનુસરવાવાળા ધરણીગ નામના પુત્ર જન્મ્યા; જેણે ગુણસંપન્ન હૈાઇ, પેાતાના સ્વામિના હૃદયમાં હારની પેઠે સ્થાન પ્રાપ્ત કર્યું. ( લેા, પર ) તેને ત્રિભુવનમાં વિખ્યાત શિલવાળી ત્રિભુવનદેવી દયિતા હતી. આ બન્નેના દેહુ જુદા હતા પણ મન એક જ હતું. ( àા. ૫૩) શીલમાં સાક્ષાત્ દક્ષની પુત્રી પાર્વતી જેવી તેમની પુત્રી અનુપમદેવીનું શ્રીતેજપાલ સાથે લગ્ન થયું હતું. ( લે।. ૫૪ ) સદાચાર રૂપી દિવ્ય કુસમ ધારતી લતા, આ અનુપમદેવી જે પેાતાના કુળને નય, વિનય, વિવેક, ઔચિત્ય, દાક્ષિણ્ય, દાન આદિથી ઇન્દુ સમાન ગુણગણથી પેાતાનાં સકલ કુલને પ્રકાશ આપતી હતી. તે શ્રેષ્ઠ મંત્રી તેજપાલની પત્ની થઈ. ( àા. ૫૫ ) તેમનેા પુત્ર લાવણ્યસિંહ, ઇન્દ્રિયારૂપી દુષ્ટ અવે પર અંકુશ રાખતા અનેશ મદનપ્રિય યૌવન પ્રાપ્ત કર્યો છતાં પણ ફક્ત સદ્ધર્મને રસ્તે ચાલે છે. ( શ્લા, ૫૬) શ્રીમાન્ તેજપાલના પવિત્ર પુત્ર શ્રીભૃગુસિંહના ગુણ્ણાની સ્તુતિ કાણુ નથી કરતું । જે લક્ષ્મીના બંધનમાં ઉત્સુક હાવા છતાં ત્રણે જગમાં કીતિ પૂર્ણ પ્રસારી હતી. ( લેા. ૫૭) ગુણરુપી ધત નિધાનથી ભરેલેા આ કળશ ( ભૃગુસિંહ ) ઢકાએલેા નથી, તેમ જ ખલરૂપી સૌથી ઘેરાએલા નથી; અને સત્પુરૂષાથી ઉપભાગ થતા હેાવા છતાં હુમ્મેશાં વૃદ્ધિ જ પામે છે. (àા, ૫૮ ) મલ્લુદેવ મંત્રીને લીલુકાથી થએલે પૂર્ણસિંહ નામે પુત્ર હતા. તેને અહ્વણાઢવીથી ગુણેાના નિવાસ સરખા માદી ભાગવા પેથડ નામે પુત્ર હતા, ( ક્ષે।. ૫૯ ) તેજપાલ મંત્રની પત્ની અનુપમા હતી. લાવણ્યસિંહ તેમના આયુષ્યમાન પુત્ર હતા. ( બ્લેા. ૬૦ ) તે પુત્ર અને તે પત્નીના ધર્માર્થ આ તેજપાલે અર્બુદ્ર ગિરિપર નેમીનાથનું પવિત્ર મંદિર ખેંધાવ્યું. ( àા. ૬૧ ) પૃથ્વીપર ઇન્દુ જેવા તેજપાલ મંત્રિએ શંખ જેવા ઉજજવળ શિલાએની હારથી ચંદ્ર અને કુન્દ પુષ્પાના જેવું ચિર, આગળ મણ્ડપવાળું, ખાજુમાં ઉત્તમ જનાના પર ( ખાવન ) મંદિરવાળું અને અગ્રે પલાનકવાળું તે નેમીનાથનું મંદિર બંધાવ્યું હતું. ( àા. ૬૨ ) શ્રીમાન્ ચણ્ડપના પુત્ર ચણ્ડપ્રસાદ હતા. તેને સેમપુત્ર હતા. તેને અન્ધ રાજ નામે પુત્ર હતા તેને પવિત્ર આશયવાળા, જિનશાસનના ઉદ્યાનમાં ચઢતા મેઘ (વાદળ ) જેવા શ્રીભ્રૂણીગ, મંત્રિ મદ્યદેવ, શ્રીવસ્તુપાલ અને તેજપાલ નામના પુત્રા થયા. For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ आबुपर्वतना लेखो. नं. १ १३३ (લે. ૩) મંત્રીવર વસ્તુપાલને શ્રીજૈત્રસિંહ પુત્ર હતું અને તેજપાલન વિખ્યાત મતિવાળો લાવણ્યસિંહ પુત્ર હતા. આ દશ પુરુષની હાથણુઓના સ્કંધ ઉપર વિરાજતી મૂર્તિઓ જિન દર્શન માટે જતા દિનાયકેની પ્રતિમાઓ પિઠે ચિરકાળ સુધી શુભ પામશે. (લે. ૬૪) હાથણીઓની પીઠપર મૂકાએલી મૂતિઓ પાછળ, આ ચૌલુક્ય નૃ૫ વરધવલના અસ્પાર્ધત મિત્ર અને શ્રીવતુપાલના અનુજ પ્રજ્ઞ તેજપાલે ઉપર જણાવેલાં માણસની તેમની પતિનઓ સહિત નિર્મળ પથરનાં ખત્તક પર ૧૦ (દશ) મૂર્તિઓ કરાવી. ( કલો. ૫) સકલ પ્રજા જેના પર ઉપજીવિકા ચલાવે છે તેવા વસ્તુપાલની બાજીપર, સરોવરની પાળે સફળ આમ્રવૃક્ષ જે સર્વ પ્રાણીઓનું જીવન ચલાવે છે તે જ, સફલ તેજપાલ દેખાય છે. (કલે. ૬૬) સરોવર, કૂવા, કુરા, ઘટા, તડાગ, મંદિર, સત્ર આદિ ધર્મસ્થાની પરંપરા જે તે ભાઈ એાએ દરેક શહેર, ગામમાં, દરેક માર્ગ પર અને પર્વતના શિખર પર નવાં બાંધેલાં અથવા સમારકામ કરેલાં તેની પૃથ્વી સિવાય અન્ય કોઈ સંખ્યા જાણતું પણ નથી. (શ્લે. ૬૭) જે સારી મતિવાળે પુરુષ શંભુના શ્વાસોચ્છાસ ગણી શકે અથવા માર્કડ મુનિની આંખના મટકારા ગણી શકે તે જ પુરુષ સર્વ કાર્યોને ત્યાગ કરીને આ બે મંત્રઓની ધર્મસ્થાનપ્રશસ્તિની સંખ્યા પણ ગણું શકે. (લે. ૬૮) અશ્વરાજની કીર્તિ સદૈવ સર્વ દિશામાં પ્રસર, જે અશ્વરાજની સંતતિ દાન અને ઉપકારનાં કાર્યો કેમ કરવાં તે જાણી શકે છે. ( . દ૯) ચડપથી આભૂષિત થએલા કુળને ગુરૂ, નાગે ગરછની સંપદને ચેડામણિ, જેણે વગર યત્વે મમિ પ્રાપ્ત કર્યો હતો તે મહેન્દ્રસૂરિ હતું. તેના પછી પ્રશંસનીય સદાચારી શ્રીશાતિરિ હતા. તેના પછી આનંદસૂરિ અને અમરરિની જોડી થઈ, જેની પ્રભા ઉદય થતા ઈન્દુ અથવા સૂર્ય જેવી ઉજજવળ હતી. (લે. ૭૦) તેમના પછી પાપ વિશુદ્ધિ કરનાર અને જૈન શાસનના ઉદ્યાનમાં નવા વાદળ સરખે હરિભદ્રસૂરિ હતું. તેના પછી પ્રસિદ્ધ મુનિવર વિવાન મદથી ઉમ થએલાના રેગોને માટે સર્વોત્તમ વૈિદ્ય હતા તે વિજયસેન થયે. (લે. ૭૧) તે ગુરૂની આશિષનું પાત્ર ઉદયપ્રભસૂરિ હતા. તે પ્રતિભાના સાગરનાં મૌક્તિક જેવાં સુંદર સૂક્ત શોભે છે. ( . ૭૨ ) આ ધર્મસ્થાન અને ધર્મ સ્થાન સ્થાપનાર આ બે જણ અર્બુદગિરિ જેટલી વૃદ્ધિ પામે. (લે. ૭૩) શ્રી સોમેશ્વરદેવ જેના ચરણનું સેવન ચલુક્ય નૃપ કરે છે તેણે આ સુંદર, ધર્મસ્થાનની પ્રશસ્તિ રચેલી છે. (લે. ૭૪) શ્રી નેમી અને અર્બુદગિરિ પરની અંબિકાના પ્રસાદથી આ પ્રશસ્તિ વસ્તુ પાલના કુળને અમાપ સુખ આપો. (પંક્તિ ૪૬) આ પ્રશસ્તિ કેહણના પુત્ર, ધાધલના પુત્ર, ચડેશ્વરથી કતરાઈ છે. (પંક્તિ કા) વિક્રમ સંવત ૧૨૮૭, ફાલગુણ, વદિ ૩ વિવારે, અને પ્રતિષ્ઠા શ્રીનાગેન્દ્ર ગચ્છની શ્રીવિજયસેનસૂરિથી થએલી હતી. For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ આબુગરિના જૈન લેખે લેખ નં. ૨ વિક્રમ સંવત ૧૨૮૭ ફાલ્સન વદિ ૩ રવિવાર લેખ નં ૦૨ ની ફક્ત થોડી હકીકતએચ. એચ. વિલ્સને એશિયાટિક રિસર્ચ . ૧૬ પા. ૩૦૯ માં પ્રસિદ્ધ કરી હતી. પ્રેફેસર અબાજી વિભણુ કાથવટે એ પિતાની “કીર્તિકેમુદી” ની આવૃત્તિમાં એપેન્ડિકસ “બી” માં તે સંપૂર્ણ પ્રસિદ્ધ કર્યો હતો. આશરે ૧૧” પહોળીxt૧૦ ઉંચી જગ્યામાં લખાણ છે. અક્ષરનું કદ ફ” છે. ૧-૨ પંક્તિઓની શરૂવાતમાં તથા અંતમાં તથા ૩-૪ પંક્તિઓને અંતે, પત્થર કાપી નાંખવાથી અથવા ભાગી જવાથી, લેખ નાશ પામ્યા છે. લોપ નં. ૧ ના લેખના જેવી જ છે. લેખ સંસ્કૃત ભાષામાં છે. અને પતિ ૩૦ માં એક સિવાય આખે ગદ્યમાં છે. લેખમાં નેમિનાથનું મંદિર બંધાવવાની સત્તાવાર હકીકત આપી છે. તેના સંબંધના ઉત્સવે તથા તેના સંરક્ષણ વિગેરે માટે નિયમ પણ તેમાં છે. ૧-૫ પંક્તિઓમાં કહ્યું છે કે, આજે રવિંવારે [ વિક્રમ ] સંવત ૧૨૮૭ ના સામાન્ય ફાગુનનાં કૃષ્ણ પક્ષ ૩ જને દિને જ્યારે સમૃદ્ધિવાળા અણહિલપાટકમાં મહારાજાધિરાજ ભ( ઇમદેવ ) ચૌલુકય વંશના કમલનો રાજહંસ, અને સમસ્ત રાજાવલીથી અલકત, રાજ્ય કરે ... ... જ્યારે મહામડલેશ્વર રાજકુલ, શ્રો સેમસિહદેવ, શ્રી વસિષ્ઠના કુંડમાંથી જન્મેલા શ્રી ધૂમરાજદેવના કુટુંબમાં જન્મેલો, રાજ્ય કરે છે” ત્યારે તેજપાલે દેઉલવાલ ગામમાં પવિત્ર અર્બદ પર્વત ઉપર લૂણસિંહવસહિકા નામનું, પવિત્ર નેમિનાથ મંદિર બંધાવ્યું. તેને દેવકુલિકાઓથી શણગાર્યું, અને એક મહાન હસ્તિશાલાથી ભાવ્યું હતું. તે મંદિર તેણે પિતાની સ્ત્રી અનુપમદેવી અને પુત્ર લૂણસિહના યશ અને ગુણની વૃદ્ધિ અર્થે બંધાવ્યું હતું. આ લેખમાં પણું નં. ૧ ના લેખ મુજબ તેજપ લની વંશાવલી આપી છે. તે ઉપરાંત અહિં તેનું વર્ણન આ પ્રમાણે આપ્યું છેઃ “મહામણ્ડલેશ્વર રાણક શ્રી વિરધવલદેવને જે .. ...રાત્રા નામના મડલ( પ્રાંત)માં ચૅલુકય વંશના શ્રી વિષ્ણુપ્રસાદદેવને પુત્ર હતા, તેને સમસ્ત મુદ્રાવ્યાપાર ઉપર કહેલા મહારાજાધિરાજ શ્રી ભીમદેવના અનુગ્રહથી તે (તેજપાલ) કરતે હતે.” આ વર્ણન ખાસ ઉપયોગી હેવાનું કારણ એ છે કે, તેમાં ભીમદેવ ૨જા અને વાઘેલા વંશને કેવી જાતને સંબંધ હતા તે દેખાય છે. સોમેશ્વર દેવના વર્ણનમાં આ સંબંધ બરાબર દેખાતું નથી. લેખ ઉપરથી ચેકસ થાય છે કે, ભીમદેવ ૨ જે મહારાજાધિરાજ ગણાતું હતું અને લવણપ્રસાદ તથા વરધવલ મહામંડલેશ્વરની પદવી અને રાણુકના ઇલ્કાબથી સંતુષ્ટ હતા. દેવગે વીરધવલ રાજ્ય કરતો હતે તે પ્રાંતનું નામ છેલલા બે અક્ષરે- “રાત્રા –સિવાય નાશ પામ્યું છે, અને તે હું અટકળવા અશક્ત છું ચન્દ્રાવતીને પરમાર વિષે લેખમાં કહ્યું છે કે, ઈ. સ. ૧૨૩૦ માં સેમસિંહ રાજ્ય કરતે હતું, અને નં. ૧ ના લેખ ઉપરથી અનુમાન થાય છે તે મુજબ કરણરાજ નહીં. વળી નં. ૧ ના લેખમાં પરમારની ગાથા કહી છે તે અહિં ધૂમરાજને લાગુ પાડી છે. ૧ એ. ઈ, વો. ૮ પા. ૨૦૪૭ છે. એચ. યુડર્સ. For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ आबुपर्वतना जैन लेखो नं. २ १३५ ઉપર કહ્યા મુજબ, તારીખ રવિવાર, ૩ જી માર્ચ ઈ. સ. ૧૨૩૦ ને મળતી આવે છે. લેખમાં બતાવેલાં દેવકુલિકા તથા હસ્તિશાલા, અને નં. ૧ ના લેખમાં લૈંક ૬૧-૬૪ માં લખેલાં બાવન મંદિરો તથા તેજપાલનાં કુટુંબીઓનાં પૂતળાં માટે એરડે, એ એક જ છે. મંદિરના બાંધકામના વર્ણન પછી વિજયસેનસૂરીએ સમર્પણ કર્યાની હકીકત આવે છે. તેની વંશાવલી પ્રથમના લેખ પ્રમાણે જ છે. હરિભદ્રસૂરિને “શ્રી આણંદસૂરિ તથા શ્રીઅમરચંદ્ર સૂરીએ પદાર્ટરનામુ” કહે છે. આથી એમ જણાય છે કે તેને પટ્ટાભિષેક આ બે સૂરિઓના હરતે થયે હશે. ત્યાર પછીના ભાગ(૫. ૬-૯)ને આશય “અને આ મંદિર માટે નિમેલા શ્રાવક ટ્રસ્ટીઓનાં નામ નીચે પ્રમાણે છે ” એ મથાળા ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે. આંહી કહ્યું છે કે, આ મંદિરમાં સ્નાન, પૂજા, વિગેરે હંમેશને માટે મહૂદેવ, વસ્તુપાલ અને તેજપાલ, એ ભાઈઓએ, તથા તેઓના વંશજોએ, તથા લૂણસિંહની માતા અનુપમદેવીના સર્વ પુરૂષ વંશ તથા તેઓના વંશજોએ કરવાં. આ સ્થળે અનુપમદેવીનું કુટુમ્બ જે ચન્દ્રાવતીમાં રહેતું હતું અને પ્રાગ્રાટ જ્ઞાતિનું હતું, તેની વંશાવલી દાખલ કરી છે. તે પછીના ભાગ(પં. ૯-૨૫)માં મંદિરના સમર્પણને સાંવત્સરિક ઉત્સવ ઉજવનાના નિયમ આપ્યા છે. તે ઉત્સવ દેને પવિત્ર ચૈત્ર માસના કૃષ્ણ પક્ષ તૃતીયાને દિને શરૂ થઈને આઠ દિવસ સુધી ચાલો જોઈએ. આ ઉત્સવમાં સ્નાન, પૂજા વિગેરે ક્રિયાઓ ચન્દ્રાવતી પ્રદેશના શ્રાવકોએ કરવાની હતી. દરેક દિવસ તે સ્થળની અમુક જ્ઞાતિ માટે મુકરર કરેલ હતું. લેખમાં આવા ઘણા શ્રાવકનાં નામ તેઓના પિતા અને જ્ઞાતિનાં નામો સાથે આપેલાં છે. તેમાંના આશરે અધો પ્રાગ્વાટે હતા; બાકીના સવાલ, અથવા એઈસવાલ, શ્રીમાલ અને થોડા ઘણું ધર્કટો હતા. તેઓનાં નિવાસસ્થાને ઉમ્બરણકી, સરઉલી અને કાસદ, બ્રહ્માણ, ઘઉલી, મહાન તીર્થ મુખ્તસ્થલ, ફિલિણિ, હક્કાઉદ્ધા, ડવાણી, ગડાહડાસાહિલવાડા નામનાં ગામડાં હતાં. તે પછીના ભાગમાં (પં. ૨૫-૨૬) ઠરાવ્યું છે કે, નેમિનાથદેવનાં પાંચ કલ્યાણિકે, દર વર્ષે મુકરર કરેલ દિવસે ઉલવાડામાં વસતા સર્વ શ્રાવકોએ પવિત્ર અર્બર પર્વત ઉપર ઉજવવાં. જેઓને મંદિરની સંભાળ રાખવાનું ઑપવામાં આવ્યું હતું તેઓનાં નામ, તે પછીના ભાગમાં (પં. ૨૬-૩૦) આપ્યાં છે – આ પ્રમાણે કરાવ્યું છેઃ ચદ્રાવતીને સ્વામિ શ્રીરાજકુલ સેમેશ્વરદેવ; તેને પુત્ર શ્રીરાજ (કુલ ) કાહ્મદેવ, અને બીજા રાજાઓ, ચદ્રાવતીના સ્થાનપતિ ભટ્ટારકે કવિલાસ ગુગલી બ્રાહ્મણ, બધા વેપારી દ્રષ્ટીએ; સર્વ મનુષ્ય જેવા કે, સ્થાનપતિઓ, સાધુઓ ગુગલી બ્રાહ્મણે રાોિ અને બીજાઓ જેઓ અબુંદ પર્વત ઉપરનાં અચલેશ્વર અને વસિષ્ઠનાં પવિત્ર મંદિરોમાં તથા પાડોશનાં ગામડાં જેવાંકે દેઉલવાડા. શ્રીમાતામહબુ, આબુ, રાસા, ઊતરછ, સિહર, સાલ, હેઠાઉંજી, આખી અને કેટલી જે સાધુ ધાંધલેશ્વરદેવનું છે, તે અને બીજાં-બધાં મળી બાર ગામડાંઓમાં નિવાસ કરી રહ્યા છે તેઓ;-વળી ભાલિભાડામાં વસતા સર્વ પ્રતીહારોના વંશજ રાજપુત્ર વિગેરેએ નેમિનાથદેવનાં પવિત્ર મંદિરના ઓરડામાં એક પછી એક બેસીને દરેકે પોતાની ઇચ્છા અને આનંદ સહિત, મહં(ત) શ્રી તેજપાલ પાસેથી, આ પવિત્ર લણસીહવસન્ડિકા નામના મંદિરની સંભાળને ભાર ઉપાડી લીધે છે, તેથી તેઓના આ વચનને અનુસરીને તે સર્વે તેમ જ તેઓના વંશજો એ યાવતુ ચંદ્ર દિવાકર આ મંદિરની સંભાળ રાખવાની છે. કારણ ૧ ફેબસની રાસમાળા પા. ૬૪ પ્રમાણે કાસદ હાલનું “કાસિક-પાલડી” અમદાવાદ પાસે આવેલું ગામ છે. જાઓ ખૂહર, એ. ઈ. ૧, ૧ ૫. ૨૨૯ ૨ પાંચ કલ્યાણિક-નેમિનાથ દેવનું ગર્ભ માં આવવું, જન્મ, દીક્ષા ધારણ ફરવી, જ્ઞાન પ્રાપ્ત થવું અને મુક્તિ થવાની સંવત્સરીએન શિવસે, ૩ કવિલાસ કદાચ વિશેષ નામ હોવાને સંભવ હોય. છે. ૮૭ For Personal & Private Use Only www.ainelibrary.org Page #359 -------------------------------------------------------------------------- ________________ १३६ गुजरातना ऐतिहासिक लेख (જ્યારે) ઉન્નત મનવાળાએ આ વ્રત કરે પછી કપાલ, કમંડલ, વલ્કલ, સિત અને રક્ત જટા વિગેરેની શું જરૂર છે?” ૨૬ મી પંક્તિમાં કહેલે રાજા કાન્હડદેવ એ આગલા લેખમાં બતાવેલો પરમાર કૃષ્ણરાજદેવ જ છે. * છેલ્લી પંક્તિ(૩૧)માં કહ્યું છે કે, મહારાજ કુલશ્રી મસિહદેવે આ પવિત્ર ભૂસહવાસહિકામાં એક શાસન વડે પવિત્ર નેમિનાથદેવને વાહિરહદીમાં ડવાણ ગામ તે દેવની પૂજા તથા અભેગ માટે આપ્યું. છેવટે લેખમાં ભવિષ્યના પરમાર વંશના રાજાઓને આ દાન યાવચંદ્રદિવાકર રાખવા માટે સેમસહદેવની વિનંતી છે. લેખમાં આપેલાં સ્થળોમાંથી નીચેનાં હું ઓળખાવી શક્યો છું અબુધ પર્વત ઉપરનું દેઉલવાડાગામ ઈન્ડિયન એટલાસમાં લે. ૨૪૩૬ ઉત્તર; લે. ૭૨૪૩ પૂર્વ ઉપર આવેલું દિલ્હારા છે. ઉમ્બરણકી નકશામાં દિવારાની દક્ષિણમાં–અગ્નિકેણમાં માઈલ ઉપર આવેલું મિની છે. ઘઉલી ગામ દિલ્હારાની પશ્ચિમ-નૈરૂત્ય કોણમાં ૮ માઈલ ઉપરનું ધૌલી છે. સૃષ્ઠસ્થલનું મહાન તીર્થ કદાચ નકશામાં દિવારાની અગ્નિ કેણમાં ૮ માઈલ ઉપરનું મુર્થલ હશે. ગડાહડ ગામ નકશામાં દિવારાની દક્ષિણ-નરુત્ય કેણમાં ૧૧ માઈલ ઉપરનું ગદર, જે ગડાર (ગડાડ)ને બદલે લખેલું માનીએ તે હેય. સાહિલવાડા એ દિવારાની પશ્ચિમે વાયવ્યમાં ૮ માઈલ ઉપર આવેલું સેલવારા છે. અબુંદ પર્વતની નજીકમાં જણાવેલાં ગામમાં, આબુય નકશામાં દિલવારાની અગ્નિકાણુમાં ૧ માઈલ ઉપરનું આબુ છે. ઊતરછ દિલ્હારાની ઈશાન કેણમાં ૫ માઈલ ઉપરનું ઉત્રજ છે. હેઠઉજી દિલવારાની દક્ષિણે ૨ માઈલ ઉપરનું હેતંજી છે. સિહર દિલવારાની ઈશાનમાં ૮ માઈલ ઉપરનું સેર છે. કેટલી કદાચ નકશામાં દિલવારાની પૂર્વમાં ૭ માઈલ ઉપર બતાવેલું કોત્રા હોય. સાલ કદાચ દિલવા. રાની પૂર્વ-અગ્નિ કેણમાં ૧ માઈલ પરનું સ૯ગામ હોય. રાસા દિલવારાની ઈશાનમાં ૩ માઈલ ઉપર એરિઆ નામના ગામને મળતું આવે છે. પરંતુ બન્ને એક જ છે, એમ માનવા માટે નકશામાં આપેલું નામ ખોટું છે, એમ માનવું જોઈએ. લેખની છેલ્લી બે પંક્તિઓ, જે ઉપર કહ્યું છે તેમ પાછળથી ઉમેરી છે, તેમાં પવિત્ર કૃષ્ણ રુષિના વંશજ ન્યાયચન્દ્રસૂરિએ બે શ્લેકમાં રચેલી આબુ પર્વતની પ્રશસ્તિ, તથા કેઈ યાત્રાળુ આ મંદિરની યાત્રાએ આવ્યો હતો તેની એક ટૂંકી નોંધ આપી છે. નં. ૩-૩ર સુધીના નાના લેખે, જે બધા હાલ પહેલી વાર પ્રસિદ્ધ કર્યા છે, તે જૈન પદ્ધતિની નાગરી લિપિમાં અને સંસ્કૃત ભાષામાં લખેલા છે, જે કે, વિશેષ નામે ઘણાં ખરાં પ્રાકૃત એપમાં આવે છે. એક વાર, નં. ૪ માં “ચંડપ ”માં “ડ”ને, બુલહરના “ ઈન્ડીયન પેલી ઓગ્રાફી ” માં લેટ ૫ કેલ. ૧૬ પં. ૨૨ માં, ભીમદેવ ૧ લાના એક લેખમાંથી આપેલો ખાસ આકાર આપ્યો છે. For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ १३७ आबुपर्वतना जैनलेखो नं. २ अक्षरान्तर १ ओं ॥ ओं नम .... ... [संवत् १२८७ वर्षे लौकिकफाल्गुनवदि ३ रवौ अद्येह श्रीमदणहिलपाटके चौलुक्यकुलकमलराजहंससमस्तराजावलीसमलंक तमहाराजाधिराजश्रीभ- .... ... २ विजयिराज्ये त .... .... श्रिीवशिष्ट कुंडयजनानलोद्भूतश्रीमद्भूमराजदेव कुलोत्पन्नमहामंडलेश्वररालकुलश्रीसोमसिंहदेवविजयिराज्ये तस्यैव महाराजाधिराजश्रीभीमदेवस्य प्रसा[द] .... ... ३ रात्रामंडले श्रीचौलुक्यकुलोत्पन्नमहामंडलेश्वरराणकश्रीलवणप्रसाददेवसुतमहामंड लेश्वरराणकश्री वीरधवलदेवसत्कसमस्तमुद्राव्यापारिणा श्रीमदणहिलपुरवास्तव्यश्री प्राग्वाटज्ञातीयठ श्रीचंड[प] ... ... ४ चंडप्रसादात्मजमहं श्रीसोमतनुजठ श्रीआसराजभार्याठ श्रीकुमारदेव्योः पुत्रमहं श्रीमल्लदेवसंघपतिमहं श्रीवस्तुपालयोरनुजसहोदरभ्रातृमहं श्रीतेजःपालेन स्वकीयभार्यामहं श्रीअनुपमदेव्यास्तत्कुक्षि[ सं ] .... .... ५ वित्रपुत्रमहं श्रीलूणसिंहस्य च पुण्ययशोभिवृद्धये श्रीमदत्दाचलोपरि दउलवाडा ग्रामे समस्तदेवकुलिकालंकृतं विशालहस्तिशालोपशोभितं श्रीलूणसिंहवसहि काभिधानश्रीनमिनाथदेवचैत्यमिदं कारितं ॥ छ [॥ ] ६ प्रतिष्टितं श्रीनागेंद्रगच्छे श्रीमहेंद्रसूरिसंताने श्रीशांतिसूरिशिष्यश्रीआणंदसूरिश्रीअमरचंद्रसूरिपट्टालंकरणप्रभुश्रीहरिभद्रसूरिशिष्यैः श्रीविजयसेनसूरिभिः ॥ छ। अत्र च धर्मस्थाने कृतश्रावकगोष्ठिकानां नामा७ नि यथा ॥ महं श्रीमल्लदेवमहं श्रीवस्तुपालमहं श्रीतेजःपालप्रभृतिभ्रातृत्रयसंतान परंपरया तथा महं श्रीलूणसिंहसत्कमातृकुलपक्षे श्रीचंद्रावतीवास्तव्यप्राग्वाटज्ञाती__ यठ श्रीसावदेवसुतठ श्रीशालिगतनुजठ ८ श्रीसागरतनयठ श्रीगागापुत्रठ श्रीधरणिगभ्रातृमहं श्रीराणिगमहं श्रीलीलातथाठ श्रीधरणिगभार्याठ श्रीतिहुणदेविकुक्षिसंभूतमहं श्रीअनुपमदेविसहोदरभ्रातृठ श्रीखीम्वसीहठ श्रीआम्वसीहठ श्रीअदलें ९ तथा महं श्रीलीलासुतमहं श्रीलूणसीह तथा भ्रातृठं जगसीहठ रत्रसिंहानां सम स्तकुटुम्वेने' एतदीयसंतानपरंपरया च एतस्मिन्धर्मस्थाने सकलमपिनपनपूजा सारादिकं सदैव करणीयं निर्वाहणीयं च ॥ तथा । ૧ ઓશરીમાં ખૂણુમાં ચણેલ સફેદ શિલા ઉપર છે. મી. કઝીન્સના લીસ્ટનો નં. ૧૭૪૧ २ यिन३५ 3 पूर्ति - श्रीभीमदेव ४ वयो वशिष्ठ. ५ धर्ति री- श्रीचंडपसुतट श्रीहै पूर्ति गरे-संभूतप- ७ वान्या श्रीमदबुदा ८ पायो प्रतिष्टितं पक्षे नपथ मांथा सुधार्योछ १० वा श्रीखीम्बसीह श्रीआम्बसीह ११ वांया कुटुम्बन. For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख १० श्रीचंद्रावत्याः सत्कसमस्तमहाजनसकलजिनचैत्यगोष्टिकप्रभृतिश्रावकसमुदाय ॥ तथा उवरणीकीसरउलीग्रामीयप्राग्वाट्ज्ञा । रासलउ आसधर तथाज्ञा माणि भद्रउ श्रे आह्वण तथाज्ञा देहणउ खीम्वसी. ११ ह धर्कटज्ञातीयों नेहाउ साहा तथाज्ञा धउलिग आसचंद्र तथाज्ञा श्रे बहु देवउ सोम प्राग्वाटज्ञा श्रे सावडउ श्रीपाल तथाज्ञा श्रे जींदाउ पाहण धर्क टज्ञा | पासु सादा प्राग्वाटज्ञालीयपूनाउ सा. १२ हा तथा श्रीमालज्ञा पूनाउ साह्राप्रभृतिगोष्टिकाः । अमीभिः श्रीनेमिनाथदेवप्र तिष्टावर्षग्रंथियात्राष्टाहिकायों देवकीयचैत्रवदि ३ तृतीयादिनेस्नपनपूजाद्युत्सवः कार्यः ॥ तथा कासहूदग्रामीयउएसवालज्ञा १३ तीयधै सोहिउ पाहण तथाज्ञा | सलखणउ वालण प्राग्वाटज्ञा श्रे सांतुय देल्हुय तथाज्ञा | गोसल आह्वा तथाज्ञा | कोलाउ आम्बा तथाज्ञा श्रे पासचंद्रां पूनचंद्र तथाज्ञा जसवीरउ ज१४ गा तथाज्ञा ब्रह्मदेव उराल्हा श्रीमालज्ञा कडुयराउ कुलधरप्रभृतिगोष्टिकाः। अमीभिस्तथा ४ चतुर्थीदिने श्रीनेमिनाथदेवस्य द्वितीयाष्टाहिकामहोत्सवः कार्यः तथा ब्रह्माणवास्तव्यप्राग्वाटज्ञातीयमहाजनि" १५ आभिगउ पूनउ ऊएसवालज्ञा महा घांघाउ सागर तथाज्ञा महा साटावरदेव प्राग्वाटज्ञा महा पाल्हणउ उदयपाल ओइसवालज्ञा महा आवोधनउँ जगसीह श्रीमालज्ञा महा वीसलउ पासदेव प्रा१६ ग्वाटज्ञा महाँ वीरदेव अरसीह तथाज्ञा श्रे धणचंद्रउँ रामचंद्रप्रभृतिगोष्टिकाः । अमीभिस्तथा ५ पंचमीदिने श्रीनेमिनाथदेवस्य तृतीयाष्टाहिकामहोत्सवः कार्यः ।। तथा धउलीग्रामीयप्राग्वाटज्ञातीय। सा१७ जणउ पासवीर तथाज्ञा ) वाहडिउ पूना तथाज्ञा धै जसडयउ जेगण तथा ज्ञातीयों साजन भोला तथाज्ञा पासिलपूनुय तथाज्ञा | राजुयां सावदेव तथा ज्ञादगसरणउ साहणीय ओइसवाल१८ ज्ञा | सलखणउ महं जोगा तथाज्ञा | [*]देवकुंयारउ आसदेवप्रभृतिगो. ष्टिकोः । अमीभिस्तथा ६ षष्टीदिने" श्रीनेमिनाथदेवस्य चतुर्थाष्टाहिकामहोत्सवः कार्यः ॥ तथा मुंडस्थलमहातीर्थवास्तव्यप्राग्वाट ज्ञातीय १वाया गोष्ठिक २ वाया उंबरणीकी उवाया खीम्बसी४वाया गोष्ठिकाः ५ वांय। प्रतिष्ठा वाया आम्बा ७ वांया ब्रह्मदेव । वाया गोष्टिकाः ८ पाया ब्रह्माण १० पाया गोष्ठिकाः. ११ पाया गोष्ठिकाः १२ वाया षष्टीदिने, For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ १३९ आबुपर्वतना जैन लेखो नं. २ १९ ग्रॅ संधीरणउ गुणचंद्रपाहा तथा श्रे सोहियउ आस्वेसर तथा श्रे जेजाउ खांखण तथा फीलिणिग्रामवास्तव्यश्रीमालज्ञा वापलगाजणप्रमुखगोष्टिकोः अमी. भिस्तथा सप्तमीदिने श्रीनेमिनाथदेवस्य पंचमाष्टाहिकाम२० होत्सवः कार्यः ॥ तथा हंडाउद्राग्रामडवाणीग्रामवास्तव्यश्रीमालज्ञातीयणे आवं यउ उसरा तथाज्ञा श्रे[* ]लखमण आसू तथाज्ञा श्रे आसलउ जगदेव तथाज्ञा | सूमिगउँ धणदेव तथाज्ञा | जिणदेवउ जाला २१ प्राग्वाटज्ञा श्रे आसलउ सादा श्रीमालज्ञा श्रे देदा वीसल तथाज्ञा | आसधरउ आसलतथाज्ञा | थिरदेवउ वीरुय तथाज्ञा गुणचंद्र देवधर तथाज्ञा श्रे हरियाउ हेमा प्राग्वाटज्ञा | लखमण२२ उ कड्डयाप्रभृतिगोष्टिकाः । अमीभिस्तथा ८ अष्टमीदिने श्रीनेमिनाथदेवस्य षष्टौं ष्टाहिकामहोत्सवः कार्यः ॥ तथा [ ग] डाहडवास्तव्यप्राग्वाटज्ञातीय श्रे देसल ब्रह्मसरणु तथाज्ञा जसकरउ श्रे धणिया तथाज्ञा [* ]श्रे २३ देल्हाण आल्हा तथाज्ञा श्रे वाला पद्मसीह तथाज्ञा | आंवुयउ वोहडि तथाज्ञा श्रे वोसरिउ पूनदेव तथाज्ञा [*] श्रे वीरुयउ साजणं तथाज्ञा श्रे पाहुयउ जिणदेवप्रभृतिगोष्टिाः । अमीभिस्तथा ९ नवमीदिने २४ श्रीनेमिनाथदेवस्य सप्तमाष्टाहिकामहोत्सवः कार्यः ॥ तथा साहिलवाडावास्तव्य ओइसवालज्ञातीय भें देल्हाउ आल्हण । नागदेवउ आम्वदेव | काल्हण आसल | वोहिथउ लाखण श्रे जसदेवउ वाहड थे २५ सीलण देल्हण | वहुदा महधराउ धणपाल श्रे पूनिग वाधा श्रे गोसल वहडाप्रभृतिगोष्टिकोः । अमीभिस्तथा १० दशमीदिने श्रीनेमिनाथदेवस्य अष्टमाष्टाहिकामहोत्सवः कार्यः ॥ तथा श्रीअवुदोपरि देउलवा२६ डावास्तव्यसमस्तश्रावकैः । श्रीनेमिनाथदेवस्य पंचापि कल्याणिकानि यथा दिनं प्रतिवर्प कर्त्तव्यानि ॥ एवमियं व्यवस्था श्रीचंद्रावतीपतिराजकुलश्रीसोम सिंहदेवेन तथा तत्पुत्रराज श्रीकान्हडदेवप्रमुखकुमरैः समस्तराजलोकैस्त२७ था श्रीचंद्रावतीयस्थानपतिभट्टारकप्रभृतिकविलास तथा गुगुलीव्रीह्मणसमस्तमहा. जनगोष्टिकैश्च तथा अर्बुदाचलोपरि श्रीअचलेश्वरश्रीवशिष्ठ तथा संनिहित। ग्रामदेउलवाडाग्रामश्रीश्रीमातामहबुग्रामआवुयग्रामओरासाग्राम पाय। गोष्ठिकाः २ वाय आम्बुय उपाय। गोष्टिकाः ४ पाया षष्टाष्टा ५ वांया ब्रह्म. १ पांया आंबुय ७वांया साजण (8) ८ वांये। गोष्ठिकाः ८ बायो आम्त्र १० पाया गोष्ठिकाः ११ वायो अर्बुदो १२ पाये। कुमारैः १७ वयो ब्राह्मण १४ वाया गोष्ठिकैश्च १५१ये। अर्बुदा १९ वाय। संनिहितग्राम १७ वाया आबुय. For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ १४० गुजरातना ऐतिहासिक लेख २८ तरछग्रामसिहरग्रापसालग्रामहेठउंजीग्रामआखीग्रामश्रीधांधलेश्वरदेवीयकोटडीप्रभृ तिद्वादशग्रामेषु 'संतिष्टमानस्थानपतितपोधनगूगुलीब्राह्मणराठियप्रभृतिसमस्तलो कैस्तथा भालिभाडाप्रभृतिग्रामेषु संतिष्ठमानश्रीप्रतीहा२९ रवंशीयसवराजपुत्रैश्च आत्मीयात्मीयस्वेच्छया श्रीनेमिनाथदेवस्य मंडपे समुप विश्योपविश्य महं० श्रीतेजःपालपार्थात् स्वीयस्वीयप्रमोदपूर्वकं श्रीलूणसीह वसहिकाभिधानस्यास्य धर्मस्थानस्य सॉपि रक्षापभारः स्वीकृतः । तदेतदा३० त्मीयवचनं प्रमाणीकुव॑भिरेतैः सर्वैरपि तथा एतदीयसंतानपरंपरया च धर्म स्थानमिदमाचंद्रार्क यावत् परिरक्षणीयं ॥ यतः ॥ किमिह कपालकमंडलुवल्कल सितरक्तपटजटापटलैः । व्रतमिदमुज्ज्वलमुन्नतमनसां प्रतिपन्ननिर्वहणं ॥ छ । ३१ तथा महाराजकुलश्रीसोमसिंहदेवेन अस्यां श्रीलूणसिंहवसहिकायां श्रीनेमिनाथ देवाय पूजांगभोगार्थ वाहिरहद्यां डवाणीग्रामः शासनेन प्रदत्तः ॥ स च श्रीसोम सिंहदेवाभ्यर्थनया प्रमारान्वयिभिराचंद्रार्क यावत् प्रतिपाल्यः ॥ ३२ ॥ सिद्धिक्षेत्रमिति प्रसिद्धमहिमाश्रीपुंडरिको गिरिः श्रीमान् रैवतकोपि विश्वविदितः क्षेत्रं विमुक्तेरिति । नूनं क्षेत्रमिदं द्वयोरपि तयोः श्रीअर्बुदस्तत्प्रभू भेजाते कथम न्यथा सममिमं श्रीआदिनेमी स्वयं ॥ १ संसारसर्वस्वमिहैव मुक्तिस३३ ॥ वस्वमप्यत्र जिनेश दृष्टं । विलोक्यामाने भवने तवास्मिन् पूर्व परंच त्वयिह ष्टिपांथे ॥ २ श्रीकृष्णर्षीयश्रीनय चंद्रसूरेरिमे ॥ सं० सरवणपुत्रसं० सिंहराजसाधू साजणसंसहसासाइदेपुत्री सुनथव प्रणमति ॥ शुभं ॥" 3 विदछ. ४ मा १पाय। संतिष्ठमान भने ब्राह्मण, २ वाय। कुर्वद्भिरेतैः ३ तिन પંક્તિને છેડે પંક્તિ ૩૧ માં છે તેવું જ ચિહ્ન છે. For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૬૯ આબુગિરિના જૈન લેખે લેખ નં. ૩ વિક્રમ સંવત ૨૦૭ ફાગણ સુદ ૩ સેમવાર નં. ૩ ને લેખ મુખ્ય મંદિરના દ્વારના એતરંગ પર કરેલ છે. તેમાં લખ્યું છે કે તેજપાલે પિતાના પુત્ર લુણસિંહના પુણ્ય માટે આ લૂણસહિકામાં પવિત્ર નેમિનાથનું આ મહાતીર્થ સેમવારે, રાજા વિક્રમનાં વર્ષ ૧૨૮૭ ના ફાગણ (ફાગુન)ના શુકલ પક્ષના ૩ ને દિને” બંધાવ્યું. પ્રોફેસર હિૉર્નએ આ તથા નીચેની તારીખે મારે માટે કૃપા કરીને ગણી હતી; એમનાં કહેવા મુજબ આ તારીખ વિ. ૧૨૮૭ ગત, અને વિ. ૧૨૮૭ ચાલુ બન્ને માટે બેટી છે. વિ. ૧૨૮૭ ગત માટે શુક્રવાર, ૭ મી ફેબ્રુવારી ઈ. સ. ૧૨૩૧ અને વિ. ૧૨૮૭ ચાલુ માટે રવિવાર, ૧૭ મી ફે વારી ઈ. સ. ૧૨૩૦ સાથે તે તારીખ મળતી આવે છે. अक्षरान्तर १ ओं' ॥ नृपमिक्रमसंवत् १२८७ वर्षे फागुणसुदि ३ सोमे अधेह श्रीअर्बुदाचले __ श्रीमदणहिलपु२ रवास्त प्राग्वाटज्ञातीयश्रीचंडपश्रीचंडप्रसादमहं श्रीसोमान्वये महं श्रीआसरासु तमहं मालदेव ३ वमहं श्रीवस्तुपालयोरनुजभ्रातृमहं श्रीतेजपालेन स्वकीयभार्यामहं श्रीअनुपमदे विकुक्षि४ संभूतसुतमहं श्रीलूणसीहपुण्यार्थं अस्यां श्रीलूणवसहिकायां श्रीनेमिनाथमहातीर्थ જારિત | છ | છ || ૧ મુખ્ય મંદિરના દરવાનના બારશાખ ઉપર મી, કઝીન્સના લીસ્ટ ને, ૧૭૪૨. ૨ એ. ઈ. વ. ૮ પા. ૨૩૩ પ્રો. એચ. હસુડસ ૩ રિહરૂપે દર્શાવે છે કે વાંચે એલ. For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૭૦ ભીમદેવ ૨ જાનું દાનપત્ર વિક્રમ સંવત ૧૨૮૭ આષાઢ સુદ ૮ શુક્રવાર अक्षरान्तर पतरूं पहेलु १ ५ । स्वस्ति राजावलीपूर्ववत्समस्तराजावलीविराजितमहाराजाधिराजपरमेश्वर परमभट्टारकचौलुक्यकु२ लकमलविकासनैकमार्तडश्रीमूलराजदेवपादानुध्यातमहाराजाधिराजश्रीचामुंडराजदे वपादानु३ ध्यातमहाराजाधिराजश्रीवल्लभराजदेवपादानुध्यातमहाराजाधिराजश्रीदुर्लभराजदेव पादानुध्यातम४ हाराजाधिराजश्रीभीमदेवपादानुध्यातमहाराजाधिराजत्रैलोक्यमल्लश्रीकर्णदेवपादा नुध्यातमहा५ राजाधिराजपरमेश्वरपरमपरमभट्टारकावंतीनाथत्रिभुवनगंडवर्वरकजिष्णुसिद्धचक्रव तिश्रीज-+ ६ यसिंहदेवपादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारकस्वभुजविक्रमरणांगण विनिर्जित७ शाकंभ[री भूपाल श्रीकुमारपालदेवपादानुध्यातपरमेश्वरपरमभट्टारकमहाराजाधि. राजपरपमाहे८ श्वरहेलाकरदीकृतसपादलक्षक्ष्मापाल श्रीअजयपालदेवपादानुध्यातमहाराजाधिरा जाहवपराभूत९ दुर्जयगर्जनकाधिराजश्रीमूलराजदेवपादानुध्यातमहाजाधिराजपरमेश्वरपरम भट्टारकाभि१० नवसिद्धराजसप्तमचक्रवर्तिश्रीमद्भीमदेवः स्वभुज्यमानवर्द्धिपथकांतवर्तिनः समस्त राजपुरुषान् ११ ब्राह्मणोत्तरांस्तन्नियुक्ताधिकारिणो जनपदांश्च बोधयत्यस्तु वः संविदितं यथा ॥ श्रीमविक्रमादित्योत्पा .. १४. मे. ३.५ . २०१ पतनु भा५-१४०x१५." मी- नाश पामेटी छ. + ५.५ भट्टारक पडला : परम भूसी ना . वना. स्थिति-en For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ १४३ भीमदेव २ जानुं दानपत्र १२ दितसंवत्सरशतेषु द्वादशसु सप्ताशीत्युत्तरेषु आषाढमासीयशुक्लाष्टम्यां शुक्रबारे____ऽत्रांकतोऽपि सं१३ वत् १२८७ वर्षे आषाढशुदि ८ शुक्रेऽस्यां संवत्सरमासपक्षवारपूर्विकायां तिथा बोह श्रीमदणहिल१४ पाटके स्नात्वा चराचरगुरुं भगवंतं भवानीपतिमभ्यर्च्य संसारासारतां विचिंत्य नलिनीदलगतजल१५ लवतरलतरं प्राणितव्यमाकलिज्य ऐहिकामुष्मिकं फलमंगीकृत्य पित्रोरात्मनश्च पुण्ययशोऽभि१६ वृद्धये देवाउग्राम- स्वसीमापर्यंत सवृक्षमालाकुलकाष्ठतृणोदकोपेत साहिरण्य भागभो१७ गसदंडो दशापराधसादायसमेतो नवनिधानसहित पूर्वप्रदत्तदेवदायब्रह्म___ दायवर्ज तथा ... .... .... १८ मानपत्रकु ... .... तिपत्रभराप्रति द्र १ दाणीयां पलश तथा मूलमं. डिल्यां ... का .... प्रति द्र १ तथा १९ मूलगंडी .... प्रति द्र १ भाट्टयकं प्रति द्र० ॥ दाणीयां पत्रशतं० ॥ . उष्ट्रभरा प्रतिद्र १ दाणीयां पत्र२० शत १ मूली .... भरा प्रति द्र १ दाणीयां पत्रशत १ जलदभरा प्रति द्र १ दाणीयां पत्रशत १ एवमेत२१ त् सलखणपुरे सोलुं० राणा० आनाऊ लूणापसाकेन कारितभी आनलेश्वर देव श्रीसलखणेश्वरदे२२ वयोर्नित्यनैमित्तिकादिपूजार्थ तथा सत्रागारे ब्राह्मणानां भोजनार्थ च मंडल्यां श्रीमूलेश्वरदेवम२३ ठेत्यस्थानपतिवेदगर्भाशये शासनोदकपूर्वमस्माभिः प्रदत्तं ॥ ग्रामस्यास्याघाटा यथा ॥ पूर्वस्यां २४ हांसलपुरग्रामसीमायां सीमा । दक्षिणस्यां फीचडीग्रामपोद्र गृहाणां सानिधो संतिष्टमानग्राम२५ स्यास्य सीमायां तथाहानीयाणीग्रामसीमायां च सीमा ॥ पश्चिमायां मेढेराग्राम सीमायां सीमा । २६ उत्तरस्यां सूरयजनामसांपावाडाग्रामयोः सीभायां सीमा ॥ एवममीभिराघाट रुपलक्षितं ग्रा पं. १५ वांया माकलय. पं. ११ देवाऊ संशयवाणु. पाया पर्यतः; काष्ठ; मे दको सूसी नामा पं. १७ बांया पदंदा सहितः ५. २४ पाया संतिष्ठमान. For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख २७ ममेनमवगम्य तन्निवासिजनपदैर्यथादीयमान[ दानी ]भागप्रभृतिकं सदाज्ञाश्रवण विधेयैर्भूत्वाऽ२८ मुष्मै [ तपोधनाय ] समुपनेतव्यं । सामान्यं चैतत् पुण्यफलं मत्वाऽस्मद्वंश जैरन्यैरपि २९ भाविभोक्तृभिरस्मत्प्रदत्तधर्मदायोऽयमनुमंतव्यः । पालनीयश्च ॥ उक्तं च भगवता व्या पतरूं बीजें । १ सेन ॥ षष्ठिं वर्षसहश्राणि स्वर्गे तिष्ठति भूमिदः । आच्छेत्ता चानुमंता च तान्येव नरकं । २ वसेत् ॥ १ स्वदत्तां परदत्तां वा यो हरेच्च वसुं[ धरां ] स विष्टायां कृमिभूत्वा पितृभिः सह मजति ॥ २॥ ३ वंध्याटवीष्वतोयासु शुष्ककोटरवासिनः । कृष्णसर्पाः प्रजायते भूमिदानापहार काः।३ बहुभिर्वसु४ धा भुक्ता [ राजभिः स ]गरादिभिः । यस्य यस्य यदा भूमी तस्य तस्य तदाफलं ॥ ४ दत्वा भूमि भाविनः पार्थिवें५ वान् भूयो भूयो याचते रामभद्रः । सामान्योऽयं दानधर्मो नृपाणां स्वे स्वे का पालनीयो मवद्भिः ।। ६ लिखितमिदं शासनं कायस्थान्वयप्रसूत ठ० सातिकुमारसुत महाक्षपटलिक ठ० श्रीसोमसिंहेन ॥ ७ दूतकोत्र महासांधि ठ० श्रीबहुदेव इति श्रीभीमदेवस्य । ८ तथा सलखण[ पुरी ]वास्तव्यः वणिक्व्यहारिय ... ... प्रभृति ... ___ लोकस्य . ... ... ... हट्टकरण९ शुक्लमंडपिकाप्रौढ ... ... ... अरिशतपथकेषु सलखणपुरीयमठ ... वीठिकया काण ... ... सं. १० चरतः संजातः ... ... यथा ॥ समस्तकणानाभृतचेटिय तिशुद्धपुणय ... ... ... ११ भृतचाऊयां ... ... प्रति तथा दानी ... ... द २ घृततैलमृत् वे .... ... .... तथा *. १ बांया पटि सहस्राणिः तिष्ठन्ति; नरके. ५. किंध्या, For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ १२ भृतचा भूतवाहनमध्ये १३ क ४ त ... १४ सिका १५ भीसेटप्रति द्र १२ तथा कणभृतपत्र भृतपत्राणि १६ द्र १ तथा सेडसरस श्रीपथकयोः समस्त ....... वणभृतवेठीयावा प्रतिकृ रादा ... ... .... ... ... भीमदेव २ जनुं दानपत्र 2330 ———— ... क .... ... .... य || आजम्बा मेथि आमला बेहेडावा दानं न ग्राह्यं ॥ तथा कणभृत ति तथा दानेद्र ४ तथा कणचोपट ... १७ ने द्र १ तथा भृतचात्रयावा age हिंग भारं प्रति वृद्धदाने द्र १ १८ पट्टसूत्र | हिंगुल । प्रवालक । श्रीखंड । कर्पूर । कस्तूरी । हंगु । कुंकुम । अगुरु । त.... ...त ... १९ मालपत्र । जाइफल । जाइवत्री । लमसी । कापड | नालिकेर । हरडां बेहेडां कन्म ॥ २०. खांड्ड । गुल । साकर । मरिच । दांत । मरुमांसि । महुवस । सवाही कासी । तान्या । का २१ श्यालो । वथलोह | साकुरुड । मीण । ज । चीत्राहल । खर्जुर । खारिक । [प्रभृति - वस्त ..... २२ मसुक्तयाणकागांध्रुवमुखेन मूलेकास्येदपाटीप्रमाणेन पूर्णदानात् दानस्य ध प्रति मु २३ क्ति द्र १ अनया रीत्या दानं ग्राह्यं || संजातधुरादाभपट्टकस्य पथकोत्तारपरी - स्थापने पदकं प्र ... तं प्रति तथा दाने तथा मांजिष्ठ । ... २४ तिद्र १६४ मार्गे । हिठियकप्रातीसारक भिरधिकं किमपि न माझं । राजः वीसलसत्क ६ वरवली तथा ... ... २५ कणाय प्रभृतचाउयावाहन १ वेडीयावाहन १ उपरितनरीत्या क्षेपायां क्षेपायां २६ प्रसादेन भोक्तव्यं । इमां छेदपाटी व्यतिक्रम्य यः कोऽपि वर्णसंकरं कुरुते तस्मात् छित्तिर्माया ॥ यस्याः । स्वे प्रमाणेन पालनीयः भोक्तव्यं च ॥ For Personal & Private Use Only १४५ Page #369 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख સારાંશ ૧ પ્રસ્તાવના– અ) વંશાવલી, જયસિંહનું વર્ણન વિક્રમ સંવત ૧૨૬૩ ના નં.પ્રમાણે છે તે સિવાય, વિક્રમ સંવત ૧૨૮૩ ના નં ૫ પ્રમાણે જ છે. (બ) અણહિલપાટને ભીમદેવ રે વાધેપથકના રાજપુરુષ અને નિવાસીઓને વિકમ સંવત ૧૨૮૭, આષાઢ સુદિ ૮ શુક્રવારે નીચેનું દાન જાહેર કરે છે. ૨ દાન–દવાઉ(?) ગામ તેની સીમા – (અ) પૂર્વમાં હાસલપુર ગામ (બ) દક્ષિણમાં ફિચડી અને હાનીયાની ગામે (ક) પશ્ચિમે મેહુરા ગામ (૩) ઉત્તરે સૂરયજ અને સાપાવાડા ગામો. (૨) અને ભૂમિમાં અને પૈસામાં જુદા જુદા કરે (વિવિધ વેરા ). ૩ દાનપાત્ર–સેલુંકી રાણું આના ઠા(કુર) લૂણપસાકે સલખણુપુરમાં બાંધેલાં આન શ્વર અને સલખણેશ્વરના મંદિર, મન્દિરનાં પૂજાખર્ચ અને બ્રહ્મભેજનાથે ટ્રસ્ટી માડલી માં મૂલેશ્વરદેવના મઠને સ્થાન પતિ ૪ રાજપુરુષ–લેખક અને દૂતક નં. ૫ મામાં હતા તેજ છે. ૫ અનુલેખ–(તા. ક.) અનુલેખ ઘણું ઘસાઈ ગયા છે. પણ તે સલખણપુરના વાણીઆએ આપવાના કરને લગતું વધારેનાં શાસનના ભાગવાળું છે. હું દિલગીર છું કે તેમાં જે પ્રાચીન ગુજરાતીના શબ્દ આવે છે તે સર્વનો અર્થ કરવાનાં સાધન મારી પાસે નથી. ૬ વૅ માસ્ટર જનરલના નકશામાંથી આ ગામ મળી શકતું નથી. વિરમગામ તાલુકાના વાયવ્ય ખૂણામાં હાંસલાપુર નામનું એક ગામ છે. ઉત્તરે દાનપત્રનું નામ સૂરજ, સૂરૂજ ગામ છે. નૈરૂત્યમાં પંચર ગામ મને મળે છે. જેને કચડી સાથે સરખાવું છું. For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૭૧-૧૮૫ આબુગિરિના જૈન લેખો લેખ નં. ૪ થી ૧૮ વિક્રમ સં. ૧૨૮૮ (લેખ ને ૪ થી ૧૮) નં. ૪ થી ૩ર ના લેખે ઉપરથી જણાય છે કે પછીનાં વર્ષોમાં પણ તેજપાલે મંદિરને વધારવાનું તથા શણગારવાનું કાર્ય ચાલુ રાખ્યું હતું. આ લેખો મંદિરની એાસરીનાં કેટલાંક ન્હાનાં યરામાંના મંદિરનાં ઓતરંગે ઉપર કતરેલા છે. તેમાં લખ્યું છે કે તેજપાલે પોતાના કુટુમ્બનાં કેટલાંક માણસેના પુણ્યને અર્થે આ ન્હાનાં મંદિર અને જીને તથા તીર્થકરોની મૂર્તિઓ ઉભાં કરાવ્યાં હતાં. - તેમાં આવતા ઈલકાબ સામાન્ય રીતે જાણવા ગ્ય છે. મદન, ' “મા ”નું ટર્ક ૫ સૌથી વધારે વપરાયું છે. તે ઈલ્કાબ તેજપાલે તથા તેનાં ઘણું ખરાં કુટુમ્બીઓએ ધારણ કરેલ છે. પરંતુ લેખ નં. ૨૪ અને ૨૬-૩૧ માં આવતી વંશાવલીમાં તેજપાલના પૂર્વજો ચપ્ટેપ અને ચડપ્રસાદ, તેને પિતા અશ્વરાજ અથવા આસરાજ અને તેની માતા કુમારદેવી, એઓને “ક” નો ઈલ્કાબ આપે છે, જે “ ને બદલે છે, જ્યારે ચડુપ્રસાદના પુત્ર અને અશ્વરાજના પિતા અને દરેક વેળા “મહ” કહેવામાં આવે છે. આથી સ્પષ્ટ જણાય છે કે આ બે ઈલ્કાબ વચ્ચે કંઈક તફાવત હવે જોઈએ, જે કે આ તફાવત બહુ મોટો નહીં હોય, કારણકે, ચ૭૫ અને અશ્વરાજને લેખ નં. ૩ થી ૮, ૧૦-૧૮, ૨૧-૨૩, અને ૩૨ માં “મ” પણ કહ્યા છે. લેખ નં. ૩ર માં તેજપાલની બીજી સ્ત્રી સુહડાદેવીની માતા સંતોષાને રાજનો ઈલ્કાબ આપે છે. સુહડાદેવીના માતામહ અને પ્રમાતામહને “ક” કહ્યા છે. લેખ નં. ૨૬-૨૭ અને ૩૦ ઉપરથી જણાય છે કે તેજપાલને વડિલ બંધુ વસ્તુપાલ “લંઘપતિને ઈલ્કાબ ધારણ કરતું હતું, કીર્તિકૌમુદી ના ૯ મા સર્ગ ઉપરથી જણાય છે કે તેને આ ઈદકાબ શત્રુંજય, રૈવતક, અને પ્રભાસનાં મોટાં તીર્થોની મહાયાત્રાની વ્યવસ્થા કરી આગેવાની લીધી હતી તે બદલ મને હિતે. આ ઈલ્કાબ સર્ગ ૯ શ્લેક ૧૨ માં આવે છે. તેમાં કહ્યું છે કે, “બી સર્વ જમ્યા પછી તે જમતો, જ્યારે બીજા સર્વ યાત્રાળુઓ ભર ઉંઘમાં આવી જતાં ત્યારે તે ઉંઘતે. નિદ્રામાંથી જાગવામાં તે સૌથી પહેલું હતું. આ રીતે તેણે “સંઘપતિ નું વ્રત પાળ્યું. તેજપાલનાં સ્ત્રીસંબંધીઓને સાત વાર યાને ઈઠાબ લગાડ છે. (લેખ નં. ૪,૧૧,૨૬,૨૭,૨૯-૩૧) નં. ૩૨ માં તેજપાલની બીજી સ્ત્રી સુહડાદેવીનું કુટુંબ જે શાખાનું હતું તે પટ્ટનમાં મેઢ જ્ઞાતિનું હોવાનું આપ્યું છે. જે સાધુઓની માર્તિઓ મૂકેલી છે તે આ છેઃ–જિન સુપાર્શ્વ, (નં. ૧૨ ), મુનિ સુબત (નં. ૨૧), વારિસેણુ (નં. ૨૪), ચન્દ્રાનન (નં. ૨૫ ), શાશ્વત્ જિન ઋષભ (નં. ૩૦) શાશ્વત જિન વર્ધમાન (ન ૩૧ ), અને તીર્થંકર -સીમંધર સ્વામિન્ (નં. ૨૬ ) જિને યુગંધર સ્વામિન્ (નં. ર૭) જિન બાહુ (ન, ૨૮), અને સુબાહુ (નં૦ ર૯) લેખ નં૪–૧૮ માં વિકમ સંવત ૧૨૮૮ છે; નં. ૧૯-૨૩ માં વિક્રમ સંવત ૧૨૯૦ છે; લેખ નં. ૨૪-૨૫ માં વિકમ સંવત ૧૨૯૩ ના ચિત્ર કૃષ્ણપક્ષ ૭ ની તિથિ છે. નં. ૨૬-૩૧ માં વિક્રમ ૧૨૯૩ ના ચૈત્ર કૃષ્ણપક્ષ ૮ ને શુક્રવાર છે. આ વર્ષ કાર્તિકાદિ વિ. ૧૨૯૩ ગત, અને પૂર્ણિમાન્ત” ચિત્ર માટે શુક્રવાર, ૨૦ મી ફેબ્રુવારી ઈ. સ. ૧૨૩૭ ની બરોબર થાય છે. નવ ૩ર માં વિક્રમ સં. ૧૨૯૭ વૈશાખ વદ ૧૪ ગુરૂવાર છે, ને કાર્તિકાદિ વિ. ૧૨૭ ગત અને પૂર્ણિમાન્ત વૈશાખ માટે ગુરૂવાર ૧૧ એપ્રિલ ઈ. સ. ૧૨૪૧ ના બરોબર થાય છે. - ૧ એ. ઈ. વો. ૮ પા. ૨૨૩ થી ૨૨૯ પ્રો. એચ. યુડર્સ. ૨ આ ચાર તીર્થકરોને “વિહરમાણું” એવું વિશેષણ લગાડયું છે. છે. ૨૦ For Personal & Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ १४८ गुजरातमा ऐतिहासिक लेख अक्षरान्तर लेख नं. ४ १ ओं ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे प्राग्वाटज्ञातीयश्रीचंडपश्रींचंडप्रसादमहं' श्रीसोममहं श्रीआसरान्वये महं श्रीमालदेवसुताबाईश्रीसदमलश्रेयो२ ऽयं महं श्रीतेजपालेन देवकुलिका कारिता ॥ छ । लेख नं. ५ १ ओं ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे प्राग्वाटज्ञातीयश्रीचंडपश्रीचंडप्रसादमहं श्रीसोममहं श्रीआसरान्वये महं श्रीमालदेवसुतमहं श्रीपुंनसीहीयभा२ र्यामहं श्रीआहणदेविश्रेयोऽर्थ महं श्रीतेजपालेन देवकुलिका कारिता ॥ छ । लेख नं. ६ १ ओं' ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे प्राग्वाटज्ञातीयश्रीचंडपश्रीचंडप्रसादमहं. श्रीसोमाम्वये महं श्रीआसरासुतमहं श्रीमालदेवीयभार्यामहं [*] श्रीपातूश्रे योऽर्थ महं श्रीतेजपालेन देवकुलि२ का कारिता । [।] लेख नं. ७ १ ओं ॥ श्रीनृपविकमसंवत् १२८८ वर्षे प्राग्वाटज्ञातीयश्रीचंडपश्रीचंडप्रसादमहं' श्रीसोमान्वये महं श्रीआसरासुतमहं श्रीमालदेवीयभार्यामहं श्रीलीलूश्रेयोऽर्थ महं श्री२ तेजपालेन देवकुलिका कारिता । [1] छ । लेख नं.८० १ ओं ॥ श्रीनृपविक्रमसंवत् १२.८८ वर्षे प्राग्वाटवंशीयश्रीचंडपश्रीचंडप्रसादमहं' श्रीसोममहं श्रीआसरामहं श्रीमालदेवान्वये महं श्रीपूनसीहसुतमहं श्रीपेथड श्रेयाऽर्थ महं श्रीते२ जपालेन देवकुलिका कारिता ॥ ૧ ઓશરીમાં પહેલા નાના મંદિરના બારશાખ ઉપર. કઝીન્સના લીસ્ટ નં. ૧૬૬૬ ૨ ચિહ્નરૂપે છે, ૩ ચંપના “ વરૂપ વિચિત્ર છે. ૪ ઓશરીમાં બીજા નાના મંદિરના બારશાખ ઉપર, કઝીન્સના લીસ્ટ નં. ૧૬ ૬૭ ૫ ઓશરીમાં ત્રીજા મંદિરના નાના બારશાખ ઉપર. કઝીન્સના લીસ્ટ નં. ૧૬૬૮ ૬ વાગ્યે જ ७ पाया सोमान्वये राशरीभां यथा नाना भहिरना मा२148५२. जीन्सनालीट नं. 1686 ૯ વાંચો તમામ ૧૦ ઓશરીમાં પાંચમાં નાના મંદિરના બારશાખ ઉપર કઝીન્સના લીસ્ટ નં. ૧૬૭૬ For Personal & Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ आबुगिरीना जैन लेखो नं. ४ थी १८ अक्षरान्तर लेख नं. ९ १ ओं ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे प्राग्वाटवंशीयश्रीचंडपश्रीचंडप्रसादमहं श्रीसोमान्वये महं श्रीमालदेवसुतमहं श्रीपुनसीहश्रेयोर्थ महं श्रीतेजपालेन देवकुलि[ का ] कारिता ॥ छ ॥ छ ॥ लेख नं. १० १ ओं ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे प्राग्वाटवंशीयश्रीचंडपश्रीचंडप्रसादमहं श्रीसोमान्वयेमहं श्रीआसरामहं श्रीमालदेवश्रेयोऽर्थ तत्सोवरलघुभ्रातृमहं श्रीतेजपालेन देवकुलिका कारिता ॥ छ ॥ ॥ लेच नं. ११ १ ओं ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे प्राग्वाटवंशीयश्रीचंडपश्रीचंडप्रसादमहं' श्रीसोममहं श्रीआसरामहं श्रीमालदेवान्वयेमहं श्रीपुंनसीहसुतावाईश्री' २ बललदेविश्रेयोऽर्थमहं श्रीतेजपालेन देवकुलिका कारिता ॥ छ । लेख नं. १२ १ ओं श्रीनृपविक्रमसंवर्त १२८८ वर्षे श्रीमत्पत्तनवास्तव्यप्राग्वाटज्ञातीयश्रीचंडप__ श्रीचंडप्रसादश्रीसोममहं श्रीआसरासुतश्रीमालदेवमहं २ श्रीवस्तुपालयोरनुजमहं श्रीतेजपालेन महं श्रीवस्तुपालभार्यायाः महं श्रीसोखुकायाः पुण्यार्थ श्रीसुपार्श्वजिनालंकृता देवकुलिकेयं कारिता ॥ छ ॥ छ । लेत्र नं. १३ १ ओं ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे श्रीपत्तनवास्तव्यप्राग्वाटज्ञातीयश्रीचंडप श्रीचंडप्रसादश्रीसोममहं श्रीआसरासुतश्री२ मालदेवमहं श्रीवस्तुपालयोरनुजमहं श्रीतेजपालेन महं श्रीवैसूपालभार्याललतादे विश्रेयोऽर्थं देवकुलिका कारिता ॥ छ ॥ छ । ૧ ઓશરીમાં છઠ્ઠા નાના મંદિરના બારશાખ ઉપર. કઝીન્સના લીસ્ટ નં. ૧૬૭૧ ૨ ચિહ્નરૂપે છે. ३ संवत्तोस पुराण्यानया. ४ माशरीमा सामानाना हिरनाणारा ५२. जीन्सना सी४.१९७२ ૫ ઓશરીમાં આઠમા નાના મદિરના બારશાખ ઉપર. મી, કઝીન્સના લીસ્ટ ને.૧૬૭૭ ૬ વાંચો સુતા ૭ ઓશરીમાં ચાલીસમાં નાના મંદિસ્ના બારશાખ ઉપર મ. કઝીન્સના લીસ્ટ નં. ૧૭૨૭ ૮ વાંચે સંવત ૯ ઓશરીમાં એકતાલીસમાં નાના મંદિરના બાર શાખ ઉપર મી, કઝીન્સના લીસ્ટ નં. ૧૭૨૯ ૧૦, ૧૧, वाया श्रीपस्तुपाश For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ १५० गुजरातना ऐतिहासिक लेख लेख नं. १४ १ ओं ॥ संवत् १२८८ वर्षे श्रीचंडपश्रीचंडप्रसादश्रीसोममहं श्रीआसरांगजमहं 'श्रीवस्तपालसुतमहं श्रीजयतसीहश्रेयोऽर्थ २ महं श्रीतेजपालेन देवकुलिका कारिता ॥ __अक्षरान्तर लेख नं. १५ .१ ओं ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे श्रीचंडपश्रीचंडप्रसादश्रीसोममहं श्रीआ सरांगजमहं॰ [* ]श्रीतेजपालेन श्रीजयतसीहभाजयतलदेवि२ श्रेयोऽर्थ देवकुलिका कारिता ॥ लेख नं. १६५ १ नृपविक्रमसंवत् १२८८ वर्षे प्राग्वाटज्ञातीयश्रीचंडपश्रीचंडप्रसादश्रीसोममह श्री. __ आसरांगजेन महं श्रीतेजपालेन श्रीजयतसीहभार्यासूहवदेवि. २ श्रेयोऽर्थ देवकुलिका कारिता ॥ लेख. नं. १७ ओं ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे प्राग्वाटज्ञातीयश्रीचंडपश्रीचंडप्रसादश्रीसोममहं श्रीआसरान्वयसमुद्भवमहं श्रीतेजपालेन महं श्रीजयतसी. २ हमार्यामहं श्रीरूपादेविश्रेयोऽथ देवकुलिका कारिता । [] छ । लेख नं. १८ १ ओं ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे श्रीचंडपश्रीचंडप्रसादमहं श्रीसोममहं' श्रीवासरान्वये महं श्रीमालदेवसुताश्रीसहजलश्रेयोऽर्थ महं श्रीतेजपालेन दे२ वकुलिका कारिता ॥ छ । ૧ બેતાળીસમા નાના મંદિરના બારશાખ ઉપર. મી. કઝીન્સના લીસ્ટ નં. ૧૭૩૧ ૨ ચિન્હરૂપે છે. ૩ વીચ વસ્તુપાત્ર ૪ વેતાલીસમા નાના મંદિરના બારશાખ ઉપર લીસ્ટ નં.૧૭૩૨ ૫ ઓશરીમાં ચુમ્માલીસમાં નાના મંદિરના બારશાખ ઉપર, કઝીન્સના લીસ્ટ નં. ૧૭૩૪ ૬ પિસતાલીસમા નાના મંદિરના બારશાખ ઉપર. મી. કઝીસના લીસ્ટ નં. ૧૭૩૬ ૭ છેતાલીસમા નાના મંદિરના બારશાખ ઉપર મી. सिनबीन. १७३८. For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૮૬ ભીમદેવ ૨ જાનું દાનપત્ર વિક્રમ સંવત ૧૨૮૮ ભાદરવા સુદ ૧ (પડે) સમવાર. अक्षरान्तर पतरूं पहेलु १ ॥॥॥ स्वस्ति राजावलीपूर्ववत्समस्तराजावलीविराजितमहाराजाधिराजपरमे श्वरपरमभ२ डारक चौलुक्यकुलकमलविकासनकमार्तंड श्रीभूलराजदेवपादानुध्यात महाराजा३ घिराजपरमेश्वरपरमभट्टारकश्रीचामुंडराजदेव पादानुध्यातपरमेश्वरपरमभट्टा४ रकमहाराजाधिराज श्रीवल्लभराजदेव पादानुध्यात महाराजाधिराजश्रीदुर्लभ राजदेव५ पादानुध्यातपरमेश्वरपरमभट्टारकमहाराजाधिराज श्रीभीमदेवपादानुध्यातपरमे६ श्वरपरमभट्टारकमहाराजाधिराजत्रैलोक्यमलश्रीकर्णदेवपादानुध्यातमहाराजाधि७ राजपरमेश्वरपरमभट्टारकावन्तीनाथत्रिभुवनगंडवर्वरकजिष्णुसिद्धचक्रवर्तीश्रीज८ यसिंहदेवपादानुध्यातपरमेश्वरपरमभट्टारकमहाराजाधिराजउमापतिवरलब्धप्रर ९ सादप्राप्तराज्य प्रौढप्रतापलक्ष्मीस्वयंवरस्वभुजविक्रमरणांगणविनिर्जितशाकंभरीभू१० पालश्रीकुमारपालदेवपादानुध्यातपरमेश्वरपरमभट्टारकमहाराजाधिराजपर११ ममाहेश्वर प्रबलबाहुदंडदर्परूपकंदर्पहेलाकरदीकृतसपादलक्षमापालश्री. १२ अजयपालदेवपादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारकाहवपराभूत१३ दुर्जयगर्जनकाधिराजश्रीमूलराजदेवपादानुध्यातमहाराजाधिराजपरमेश्वरप. १४ रमभट्टारकाभिनवसिद्धराजसप्तमचक्रवर्तिश्रीमद्भीमदेवः स्वभुज्यमानवालीय१५ पथकांतर्वर्तिनः समस्तराजपुरुषान् ब्राह्मणोत्तरांस्तन्नियुक्ताधिकारिणो जनप१६ दांश्च बोधयत्यस्तु वः संविदितं यथा ॥ श्रीमविक्रमादित्योत्पादितसंवत्सर शतेषु द्वा१७ दशसु अष्टाशीत्युत्तरेषु भाद्रपदमासीयशुक्लप्रतिपदायां सोमवारेऽत्रांकतोपि १८ संवत् १२८८ वर्षे भाद्रवाशुदि १ सोमेऽस्यां संवत्सरमासपक्षवार पृविकायां तिथा१९ वयेह श्रीमदणहिलपाटके स्नात्वा चराचरगुरुं भगवंतं भवानीपतिमभ्यर्च्य २० सं[ सारासारतां ]विचिंत्य नलिनीदलगतजललवतरलतरं प्राणितव्यमाक २१ [लिज्य ]ऐहिकामुष्मिकं फलमंगीकृत्य पित्रोरात्मनश्च पुण्ययशोऽभिवृद्ध: १५. से. वा. ६ पा. २०३ 31. 29. भु५२ मा uid I'v 123"x१४" सिरि-नवनागरी પતરાંના નીચેના ભાગો સિવાય સ્થિતિ સુરક્ષિત છે. For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ १५२ गुजरातना ऐतिहासिक लेख २२ ये .... ... .... [ सीमापर्य ]तः सवृक्षमालाकुलकाष्टतृणोदकोपे-* पतरूं बीजें १ त सहि [रण्य ] भागभोग सदंडदशापराधसादायसमेतो नवनिधानसहितः। २ पूर्वप्रदत्तदेवदायब्रह्मदायवर्ज सलखणपुरेत्यश्रीआनलेश्वरश्रीसलखणे. ३ श्वरदेवयोः मठस्थानपतिवेदगर्भराशेर्मठेस्मिन् भट्टारकाणां भोजनाय स४ त्रा[गारा ]थं तथैतदीयसुतसोमेश्वरस्य ग्रामस्यास्य मध्यात् भूमिहल २० विंशतिहला५ भूमी च शासनेनोदकपूर्वमस्माभिः प्रदत्तं ॥ ग्रामस्यास्याघाटा यथा ॥ पूर्वस्यां सांप६ रामामछत्राहरूग्रामयोः सीमायां सीमा ॥ दक्षिणस्यां गुंठावाडाग्रामसीमायां सीमा प. ७ श्चिमायां राणावाडाग्रामसीमायां सीमा । उत्तरस्यां उंदिराग्रामआंगणवाडाग्रामयोः सी८ मायां सीमा ॥ एवममीभिराघाटैरुपलक्षितं ग्राममेनमवगम्य तन्निवासिजनपदैर्यथा९ दीयमानदानीभोगप्रभृतिकं सदाज्ञाश्रवणविधेयभूत्वाऽमुष्मै समुपनेतव्यं । सामान्य १० चैतत्पुण्यफलं मत्वाऽस्मद्वंशजैरन्यैरपि भाविभोक्तृभिरस्मत्प्रदत्तधर्मदायोयमनुमं११ [ त ज्यः । पालनीयश्च ॥ उक्तं च भगवता व्यासेन ॥ षष्ठिं वर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः। १२ आछेत्ता चानुमंता च तान्येव नरकं वसेत । १ स्वदत्तां परदत्तां वा यो हरेच्य वसुंधरां । स वि१३ ष्ठायां कृमिभूत्वा पितृभिः सह मज्जति । २ वंध्याटवीष्वतोयासु श्रुष्ककोटर वासिनः । कृष्ण१४ सर्पाः प्रजायते भूमिदानापहारकाः । ३ दत्वा भूमि भाविनः पार्थिवेंद्रान् भूयोभूयोया१५ यते रामभद्रः । सामान्योयं दानधर्मो नृपाणां स्वे स्वे काले पाल नीयो भवद्भिः । ४ १६ बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः । यस्य यस्य यदा भूमी तस्य तस्य तदा फलं ॥ ५ लि. १७ खितमिदं शासनं कायस्छात्ययप्रसूत ठ० सातिकुपारसुत महाक्षपटलिक ठ० सोम१८ सिंहेन । दूतकोत्र महासांधि ठ० श्री वहुदेव इति श्री भीमदेवस्य ॥ १२५६ छ . * पं. २२ वाया काष्ट. +५. १ तः स; भोगः स; राधः; सहितः .. ५. ६ छत्राहार ५.११ वाया सहस्राणि तिष्ठति. ५. १२ वाया नरके वसेत् ; हरेत पं. १७ वांया स्थान्वय... For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ भीमदेव २ जानुं दानपत्र સારાંશ. ૧ પ્રસ્તાવના– (૪) વંશાવલી –વંશાવલી જસિંહ અને મૂલરાજ ૨ નાં વર્ણન વિક્રમ સંવત્ ૧૨૬૩ ના નં. ૩ પ્રમાણે છે. બાકીની વિક્રમ સંવત્ ૧૨૮૩ ના નં. પ પ્રમાણે છે. () ભીમદેવ ૨ અણહિલપાટકમાં નિવાસ કરી વાલય પથકના રાજપુરુષ અને નિવાસીએને વિક્રમ સંવત ૧૨૮૮ ના ભાદ્રપદ સુદીના પ્રતિપદ ( અમાસ ) ને સેમવારે નીચેનું દાન જાહેર કરે છે. ૨ દાનપાત્ર અને આશય–આલેશ્વર અને સલખણેશ્વરના સલખણુપુરમાં મંદિર અને ત્યાંના મઠને સ્થાનપતિ વેદગભેરાશિ તથા તેને પુત્ર સંમેશ્વર; ભટ્ટારકેના ભેજનાથે અને સત્રાગારા ૩ દાન-ગામ . . . . .અને ગામમાં (સેમેશ્વર માટે) ૨૦ હલવાહ ભૂમિ. ગામની સીમા – () પૂર્વ સાંપરા અને છતાહાર (?) ગામે. () દક્ષિણે ગુંઠાવાડા ગામ. (૪) પશ્ચિમે રાણાવાડા ગામ. (૪) ઉત્તરે ઉન્દિરા અને આગણવાડા ગામે. ૪ રાજપુરુષ–લેખક કાયસ્થ ઠાકુર સાતિકુમારનો પુત્ર મહાક્ષપટલિક ઠાકુર સેમસિંહ, દૂતક મહાસાંધિવિગ્રહિત ઠાકર વહુદેવ. For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૧૮૭ ગિરનારના લેખા નં. ૩૪ વિ. સં. ૧૨૮૯ આશ્વિન વદિ ૧૫ સેામવાર રાજલ અને વેજલની ગુફાઓની પૂર્વમાં અને ગૌમુખ તરફ જવાના રસ્તાની પશ્ચિમમાં આવેલા ખડક ઉપર આ લેખ છે. अक्षरान्तर वस्तुपालविहारेण हारेणेवोज्वलश्रिया उपकंठस्थितेनायं शैलराजो विराजते ॥ श्रीविक्रम संवत् १२८९ वर्षे आश्विन वदी १५ सोमे महामात्य श्रीवस्तुपालेन आत्मश्रेयोर्थं पश्चाद्भागे श्रीकपर्दियक्षप्रासादस्समलंकृतः श्रीशत्रुंजयाव[ तार ] श्री आदिनाथप्रासादस्ततो वामपक्षे स्वीयसद्धर्मचारिणीमहंश्रीललितादेवि श्रेयोर्थं विंशतिजिनालंकृतः श्री सम्मेतशिखरप्रासादस्तथा दक्षिणपक्षे द्वि० भार्यामहं श्रीसोखु श्रेयोर्थं चतुर्विंशतिजिनोपशोभितः श्रीअष्ठापदप्रासादः ० अपूर्वघाटरचनारुचिरतरमभिनवप्रासादचतुष्टयं निजद्रव्येण कारयांचक्रे ॥ . ભાષાન્તર માલા જેવા શુભ્ર અને જેમ માલા કંઠને ગ્રાભાવે છે તેમ પ્રવેશદ્વારને શેાભાવતા વસ્તુપાલના વિહારથી આ પર્વત પ્રકાશે છે. વિક્રમ સંવત્ ૧૨૮૯ આશ્વિન વક્રિ ૧૫ સેામવારે મહામાત્ય શ્રીવસ્તુપાલે ચાર નવાં અને સુંદર અનુપમ મંદિર બંધાવ્યાં, જેમાંનાં બે મંદિરા આત્મશ્રેયા બંધાવ્યાં હતાં-- એક પશ્ચિમ ભાગમાં શ્રીકપર્દી યાનું મંદિર; ખીજું શત્રુજયાવતાર શ્રીઆદિનાથનું, ઉપરના મંદિરની ડાખી માજીએ અને ત્રીજું સુવર્ણના શિખરવાળુ અને વીશજીનેાથી શેાભીનું પાતાની સદ્ગુણી ભાર્યા લલિતાદેવીના શ્રેયાર્થે અને ચેાથું ચાવિશ જીનેાથી શે।ભીતું અષ્ટાપદનું મંદિર પેાતાની ત્રીજી ભાર્યાં સામુક, ના શ્રેય માટે બંધાવ્યું. ? રી. લી. એ. ખેા. પા. ૩૬૨ ડે, ખર્ગેસ અને ક્રુઝન્સ. For Personal & Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ નિં. ૧૮૮–૧૯૨ આબુગારના જૈન લેખે નં. ૧૯ થી ૨૩ वि. सं. १२८० अक्षरान्तर लेख नं. १९ १ ओं॥ संवत् १२९० वर्षे महं श्रीसोमान्वये महं श्रीतेजपालसुतमहं श्रीलूणसी हभार्यामहं श्रीलषमादेविश्रेयोऽयं महं श्रीतेजपालेन देवकुलिका कारिता ।। लेख नं. २० १ ॥ संवत् १२९० वर्षे प्राग्वाटवंशीयमहं श्रीसोमान्वये महं श्रीतेजपालसुतमहं लूणसीहभारियणादेविश्रेयोऽर्थ महं श्रीतेजपालेन देवकुलिका कारिता ॥ छ । शुभं भवतु ॥ लेख नं. २१ १ ओं' ॥ श्रीनृपविक्रमसंवत् १२९० वर्षे श्रीपत्तनवास्तव्यप्राग्वाटवंशीयमहं श्रीचंड पश्रीचंडप्रसादमहं श्रीसोमान्वये महं श्रीआसरासुतमहं श्रीमालदेवभ्रातमहं श्री२ वस्तपालयोरनुजमहं श्रीतेजपालेन स्वकीयभार्यामहं श्रीअनुपमदेविश्रेयोऽर्थ देव श्रीमुनिसुव्रतस्य देवकुलिका कारिता ॥ छ । लेख नं. २२ १ ओं॥ संवत् १२९० वर्षे प्राग्वाटज्ञातीयमहं श्रीचंडपश्रीचंडप्रसादश्री[ सो]म श्रीआसरान्वयसमुद्भूतमहं श्रीतेजपालेन स्वसुतश्रीलूणसीहसुतागउरदेविश्रेयोऽर्थ देवकुलिका कारिता । [1] छ । लेख नं, २३" १ ऑ॥ श्रीनृपविक्रमसंवत् १२९० वर्षे प्राग्वाटज्ञातीयमहं श्रीचंडपश्रीचंडप्रसाद श्रीसोममहं श्रीआसरान्वय [समुद्भूत] महं श्री[ तेजपालेन ]स्वसुतावउलदेविश्रे योऽर्थ देवकुलिका कारिता ॥ १ मे... पा. २२६ श्री. यया स्युडर्स. २ माशशम सत्तरभा नाना भरिना मार14 8५२. ક. લીટ નં. ૧૬૮૪ ૩ ચિહ્નરૂપે છે. ૪ ઓશરીમાં સત્તરમા નાના મંદિરના બારશાખ ઉપર. ક. લીસ્ટ નં. ૧૬૮૫ ૫ ઓશરીમાં અઢારમા નાના મંદિરના બારશાખ ઉપર. કે. લીટ નં. ૧૬૮૬ ૬ ચિહ્નરૂપે છે. ७ पांये। वस्तुपाल ८ मोरीमा सोलासमा नाना भरिना मा२।५ 3५२. ४. सौरट १६६० ६ शिक्ष રૂપે છે. ૧૦ સમુદ્રત નો ત પુરો લખ્યો નથી. ૧૧ ઓશરીમાં ઓગણીસમાં નાના મંદિરના બાજુના હારના पार8५२... सीट नं. ११४२. १२ यिन३थे छ. For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ नं. १८-२०० આબુગારના જૈન લેખે નં. ૨૪ થી ૩૧ वि. सं. १२८३ 2. १.७ तथा ८ अक्षरान्तर लेख नं. २४ १ औं ॥ श्रीनृपविक्रमसंवत १२९३ चैत्रवदि ७ अोह श्रीअंधुदाचलमहातीर्थे श्रीप्राग्वाटज्ञातीयठ श्रीचंडपठ श्रीचंडप्रसादमहं श्रीसोमान्वये ठ श्रीआसराजसु२ [त]॥महं श्रीमालदेवमहं श्रीवस्तुपालयोरनुजमहं श्रीतेजः पाले स्वभगिन्याः पद्मलायाःश्रेयोर्थ श्रीवारिसेणदेवालंकृता देवकुलिकेयं कारि ता] ॥ लेख नं. २५५ १ ओं ॥ श्रीनृपविक्रमसंवत् १२९३ वर्षे चैत्रवदि ७ अद्येह श्रीअर्वदाचलमहातीर्थे स्वयंकारितश्रीलूणसीहवसहिकाख्यश्रीनेमिनाथदेवचैत्यजगत्यां महं श्रीतेजः पालेन २ मातुलसुतभाभाराजपालभणितेन स्वमातुलस्यमहं श्रीपूनपालस्य तथा भार्यामहं श्रीपूनदेव्याश्च श्रेयोर्थ अस्यां देवकुलिकायां श्रीचंद्राननदेवप्रतिमा कारिता । लेख नं. २६ १ ओं" ॥ स्वस्ति श्रीविक्रमनृपात् सं १२९३ वर्षे चैत्रवदि ८ शुक्रे अद्येह श्रीअर्व दाचल[तीर्थे] २ स्वयंकारितश्रीलूणसीहवसहिकाख्यश्रीनेमिनाथदेवचैत्यजगत्यां श्रीप्राग्वाटज्ञाती. ३ यठ श्रीचंडपठ श्रीचंडप्रसादमहं श्रीसोमान्वये ठ श्रीआसराजठ श्रीकुमारदे४ व्योः सुतमहं श्रीमालदेवसंघपतिश्रीवस्तुपालयोरनुजमहं श्रीतेजःपालेन स्वभ५ गिन्या वाईजाल्हणदेव्याः श्रेयो) विहरमाणतीर्थकरश्रीसीमेवरस्वामिप्रतिमा ६ लंकृता देवकुलिकेयं कारिता ॥ प्रतिष्टिता श्रीनागेंद्रगच्छे श्रीविजयसेनसू ि[रभिः।।] लेख नं. २७० १ [॥ ओं" ॥ स्वस्ति संवत् १९९३ चैत्रवदि ८ शुक्रे अद्येह 'श्रीअर्बुदाचलतीर्थे स्वयंकारितश्रील[ णसीह ] मे... पा. २२७ श्री. मेय. यु. २ मेशरीमा तेत्रीमा नाना माहिरनामा२शाम 8५२. भी. जीन्सनासीस्टन.१७१५ 3,८,११,१८ यि३.४ वायो संवत् ५,८,१३,२० पायो अर्बुदा ६ तेजःपालना તે અરધો લખે છે. ૭ ઓશરીમાં તેત્રીશમા નાના મંદિરના બારશાખ ઉપર મી. કઝીન્સના લીસ્ટ નં.૧૭૧૬ ૧૦ ઓશરીમાં છવીસમા નાના મંદિરના બારશાખ ઉપર. કઝીન્સના લીસ્ટ નં.૧૭૦૭, ૧૨,૧૮ આ પંક્તિમાં ઉપરની પંક્તિમાં જતાં ચિહ્નો ઘણાંખરાં અસ્પષ્ટ છે. ૧૪ વાંચે વા ૧૫ વચ્ચે સીમંધરસ્વામિ ૧૬ વાંચો પ્રતિષ્ટિતા ૧૭ ઓશરીમાં સત્યાવીસમાં નાના મંદિરના બારશાખ ઉપર. મી. કઝીન્સના લીસ્ટ નં. ૧૭૦૮ For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ आबुपर्वतना लेखो नं. २४ थी ३१ २ ॥ वसहिकाख्यश्रीअरिष्टनेमिचैत्ये श्रीप्राग्वाटज्ञातीयठ श्रीचंडपठ श्रीचंडप्रसाद महं॰ श्री [ सो ] ३ मान्वये श्रीआसराजभार्याठ श्रीकुमारदेव्योः सुतमहं श्रीमालदेवसघपंतिमहं ॥ ४ ॥ श्रीवस्तुपालयोरनुजमहं श्रीतेजः पालेन स्वभगिनीबाईमाउश्रेयोर्थं विहरमाण - ॥ ५ ॥ तीर्थकर श्रीयुगंधरस्वामिजिनप्रतिमालंकृता देवकुलिका इये कारिता ॥ ॥ छ[ ॥]' लेख नं. २८४ १ [ अद्येह श्री अर्बुदाचले' स्वयंकारितश्रीलू ] २ [ण ]सीहवसहिकाख्यश्री अरिष्टनेमिचैत्ये श्रीप्राग्वाटज्ञातीयठ श्रीचंडपठ[ • ] ३ श्रीचंडप्रसादमहं श्रीसोमान्वये ठ श्रीआसराजठ श्रीकुमारदेव्योः सुतम् [ हैं ] ४ श्रीमालदेवमहं श्रीवसुपालयोरनुजमहं श्रीतेजःपालेन स्वभगिन्या ।' सा[ ऊ ]५ [ देव्याः श्रेयोर्थं ]विहरमाणतीर्थकर श्रीवाहुजिनालंकृतां देवकुलिका कारि[ ता ॥ ] लेख नं. २९° १ ॥ ओं" ॥ स्वस्ति श्रीनृपविक्रमसंवत् १२९३ वर्षे चैत्रवदि ८ शुक्रे अद्येह श्रीअदाच महातीर्थे स्वयं [ का ] २ ॥ रितश्रीलण सीहवस हिकाख्यश्रीनं मिनाथदेव चैत्यजगत्यां श्रीप्राग्वाटज्ञातीयठ श्रीचंडप ३ ॥ ठौं श्रीचंडप्रसादमहं श्री सोमान्वये ठी श्रीआसराजठ श्रीकुमारदेव्योः सुतमहं श्री तेजः पाले. ४ न स्वभगिन्या वाईधणदेविश्रेयसे विहरमाणतीर्थकर श्रीसुवाहुविवालंकृती देवकु. foot कारिता [ ॥ ] लेख नं. ३०" १ ॥ ओं'" || स्वस्ति श्रीनृपविक्रमसं[ वत् १ ]२९३ वर्षे चैत्रवदि ८ शुक्रे अद्येह श्रीअर्बुदाचलमहातीर्थे स्वयंका रितश्रीऌणसीहवसहिकाख्यश्रीनेमिनाथदेव । २ ॥ चैत्यजगत्यां श्रीप्राग्वाटज्ञा [ तीयठ श्र ]ीचंडपठ श्रीचंडप्रसादमहं श्रीसोमान्वये ठौं श्रीआसराजठौं श्रीकुमारदेव्याः सुतमहं श्रीमालदेवसंघप- ॥ १ व बाई २ वांकुलिकेयं मा सीटी पछी चिह्न छे. ૪ એશરીમાં આયાવીસમા નાના મંદિરના બારશાખ ઉપર મી. કઝીન્સના લીસ્ટ નં.૧૭૦૯. ૫ આ પંક્તિની શરૂવાતના १ वांया अर्बुदा ७ वांय श्रीवस्तुपाल ८ मा डीटीओ नामी . ८ वां श्रीबाहु १० ત્રીસમા નાના મ ંદિરના બારશાખ ઉપર. મી. કઝીન્સના લીસ્ટ નં.૧૭૧૦, ૧૧ ચિહ્નરૂપે છે, ઉપર નીકળતાં અક્ષરાનાં ચિહ્નો અસ્પષ્ટ છે. १३ अर्बुदा १४ वा बाई ११ भोशरीमां श्रीसभा नाना महिला परशा २. मी. जीन्सना सोस्ट नं. १७११. १७ दिल्ल३ . १८ अर्बुदा. १५७ For Personal & Private Use Only અક્ષરે અસ્પષ્ટ છે. शरीर्मा भोगल्यु૧૨ આ પંક્તિમાં १५] सुवाहुबिबा Page #381 -------------------------------------------------------------------------- ________________ ५५८ गुजरातना ऐतिहासिक लेख ३ ॥ तिमहं श्रीवस्तुपालयोरनुजमहं श्रीतेजपालेन स्वभगिन्या बाईसोहगाया श्रेयोथ शाश्वतजिनश्रीऋषभदेवालंकृता देवकुलिका कारिता [॥] लेख नं.३१ १ ॥ ओं॥ स्वस्ति श्रीनृपविक्रमसवत् १२९३ वर्षे चैत्रवदि ८ शुक्रे अघेह श्री अर्बुदाचलमहातीर्थे स्वयंकारितश्रीलणसीहवसहिकायां श्रीनेमिनाथदेवचैत्ये जगत्यां २ ॥ श्रीप्राग्वाटजातीयठ श्रीचंडपठ श्रीचंडप्रसादमहं श्रीसोभान्वये ठ श्रीआस राजठ श्रीकुमारदेव्योः सुतमहं श्रीमालदेवमहं श्रीवस्तुपालयोरनुजमहं ३ श्रीतेजःपालेन स्वभगिन्या वाईवयजुकायाः श्रेयोर्थ श्रीवर्द्धमानाभिधशाश्वतजि नप्रतिमालंकृता देवकुलिकेय कारिता ॥ शुभम् भवतु । मंगलं महाश्रीः ॥ ॥ - - ૧ ઓશરીમાં એકત્રીસમાં નાના મંદિના બારશાખ ઉપર મી. કઝીન્સનું લીસ્ટ નં. ૧૭૧૨ २ मि . वायो संवत् ४ वायो अर्ब पवा चैत्यजगत्यां वांया श्रीप्राग्वटज्ञाप्तीय १५ पाया बाई मा विरामयिक पछी मे मिल. For Personal & Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ ન ૨૦૧ ભીમદેવ ૨ જાનું દાનપત્ર વિક્રમ સંવત ૧૫૯૫ માર્ગશીર્ષ સુદી ૧૪ ગુરૂવાર अक्षरान्तर पतरूं पहेलु १ ९॥ स्वस्ति राजावलीपूर्ववत्समस्तराजावलीसमलंकृतमहाराजाधिराजपरमेश्वरपरम२ भट्टारकचौलुक्यकुलकमलविकासनकमातडश्रीमूलराजदेवपादानुध्यातमहाराजाधि३ राजपरमेश्वरपरमभट्टारक श्रीचामुंडराजदेवपादानुध्यातमहाराजाधिराजपरमेश्व४ रपरमभट्टारक श्रीवल्लभराजदेवपादानुध्यातमहाराजाधिराजश्रीदुर्लभराजदेवपा५ दानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारकश्रीभीमदेवपादानुध्यातपरमेश्व६ रपरम भट्टारकमहाराजाधिराजत्रैलोक्यमल्लश्रीकर्णदेवपादानुध्यातपरमेश्वरपर७ मभट्टारकमहाराजाधिराज अवंतीनाथत्रिभुवनगंडवर्वरकजिष्णु[ सिद्धच ]क्रवर्तिश्री. ८ जयसिंहदेवपादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टा[ रकउमा ]प[ति ]वर९ लब्धप्रसादप्राप्तराज्यप्रौढप्रतापलक्ष्मीस्वयंवरस्वभुजविक्रमरणांगण[ वि ]निर्जितशा. १० कंभरीभूपालश्रीकुमारपालदेवपादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टा११ रकपरमाहेश्वरप्रबलबाहुदंडदर्परूपकंदर्पहेलाकरदीकृतस[ पा ]दलक्षक्ष्मा१२ पालश्रीअजयपालदेवपादानुध्यातपरमेश्वरपरमभट्टारकमहाराजाधिराजम्ले१३ च्छतमोनिचयच्छन्नमहीवलयप्रद्योतनबालार्कआहवपरा भूतदुर्जयगर्जनकाधि१४ राजश्रीमूलराजदेवपादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारकाभिनव१५ सिद्धराजसप्तमचक्रवर्तिश्रीमद्भीमदेवः स्वभुष्वमानवर्द्धिपथकांतःपातिनः समस्तरा. १६ जपुरुषान् ब्राह्मणोत्तरांस्तन्नियुक्ताधिकारिणोजनपदांश्च बोधयत्यस्तु वः संविदितं १७ यथा ॥ [श्रीमत् ] विक्रमादित्योत्पादितसंवत्सरशतेषु द्वादशसु पंचनवत्युत्तरेषु मा१८ गर्गमासीयशुक्लचतुर्दश्यां गुरुवारेऽत्रांकतोऽपि संवत् १२९५ वर्षे मार्गे शुदि १४ गु. १९ रावस्यां संवत्सरमासपक्षवारपूविकायां तिथावद्येह श्रीमदणहिल्लपाटके स्ना. २० त्वा चराचरगुरुं भगवंतं भवानीपतिमभ्यर्च्य संसारासारतां विचिंत्य नलिनीदल२१ गतजललवतरलतरं प्राणितव्य माकलिज्य ऐहिकामुष्मिकं च फ[ ल ]मंगीकृ.॥ २२ त्य पित्रोरात्मनश्च पुण्ययशोऽभिवृद्धये भोजुयाग्रामस्छाने संजातस [लखण] पुरं स्व२३ सीमापर्यतं सवृक्षमालाकुलकाष्टतृणोदकोपेतं सहिरण्यभागभो[ गं सदं ]डद. २४ शापराधसादायसमेतं नवनिधानसहितं पूर्वप्रदत्तदेवदायब्रह्मदायव ॥ १४.स. वा. ५ पा. २०५. तनु मा५-११३" x 1४1"; ely- हेवनागरी स्थितिथोरी नाश पामेसी छे. ५. ११वांया परममाहेश्वर; रूप ५.१५ यांचा स्वभुज्यमान. ५.२१ का माकलय्य. ५.२३ पाया कुलं; काष्ठ; ५.२४ पायो राधस. For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ १६० गुजरातना ऐतिहासिक लेख २५ ज तथा घूसडीग्रामे गो[ ह ]णसरसन्निधो पल्लडिका .... ण ईशानको२६ महाराज्ञीश्रीसूमलदेव्या[श्च] पतरूं बीजं १ णे भूमिहलद्वयेन सनातवाटिका १ एवमे - - - सोलूं राणा । लूणप२ सासुतराण' वीरमेन धूसडीग्रामे कारित श्रीवीरमेश्वरदेव तथा श्रीसूमलेश्व३ रदेवयो[ नि ]त्यं नैवेद्यांगभोगपंचोपचारपूजार्थ मठाधिपतिराजकुलश्रीवेदगर्भ४ राश[ ये ] शासनोदकपूर्वमस्माभिः पदत्तं ॥ पुरस्यास्याघाटा यथा ॥ पूर्वस्यां नीलछीग्रा५ मसीमायां सीमा । दक्षिणस्यां घूसडीग्रामसीमायां सीमा ॥पश्चिमायां कालीयाणाग्रा. ६ मडुचाणाग्रामयोः सीमायां सीमा ॥ उत्तरस्यां त्रिहटिग्रामकुषलोग्रामयोः सीमा७ यां सीमा ॥ पल्लडिकाया आघाटा यथा ॥ पूर्वस्यां द्वारवतीसत्कपल्लडिका यथा राजमार्ग८ श्च ॥ दक्षिणस्यां तडागिका तथा राजक्षेत्रं च । पश्चिमायां श्रीलिम्बादित्यक्षेत्रं ॥ उत्तरस्यां भो९ जुयाग्राममार्गः ॥ वाटिकाया आघाटा यथा ॥ पूर्वदक्षिणपश्चिमउत्तरप्रभृतिषु दि१० क्षु निक्षिप्तस्वीयस्वीयआघाटेषु सीमा ।। एवममीभिराघाटैरुपलक्षितं स्छानकत्रयमे११ नमवगम्य तन्निवासिजनपदैर्यथादीयमानदानीभोगप्रभृतिकं सदाज्ञाश्रवणविधे१२ यैर्भूत्वाऽमुष्मै मठपतये समुपनेतव्यं ॥ सामान्यं चैतत्पुण्यफलं मत्वाऽस्मद्वंशजैर१३ न्यैरपि भाविभोक्तृभिरस्मत्प्रदत्तदेवदायोऽयमनुमंतव्यः । पालनीयश्च ॥ उक्तं च भग. १४ वता व्यासेन ॥ षष्ठिं वर्षसहस्राणि स्वर्गे तिष्टति भूमिदः ॥ आच्छेचा चानुमंता च तान्ये१५ व नरकं वसेत ।१ स्वदत्तां परदत्तां वा यो हरीत वसुंधरां ॥ स विष्टायां काम भूत्वा पितृ१६ मिः सह मज्जति ।२ वंध्याटवीष्वतोयासु शुष्ककोटरवासिनः । कृष्णसर्पाः प्रजा१७ यते भूमिदानापहारकाः ।३ दत्वा भूमि भाविनः पार्थिवेंद्रान् भूयोभूयो याचते रा. १८ मभद्रः। सामान्योऽयं दानधर्मो नृपाणां स्वे स्वे काले पालनीयो भवद्भिः ।। बहुभिर्वसु. १९ धा भुक्ता राजभिः सगरादिभिः । यस्य यस्य यदा भूमी तस्य तस्य तदा फलं ॥५ लिखित२० मिदं शासनं कायस्छान्वयप्रसूत ठ सातिकुमारसुतमहाक्षपटालिक ठ° श्रीसो२१ मसिंहेन । दूतकोऽत्रमहासांधि ठ श्रीवयजलदेव इति ॥ श्रीमद्भीमदेवस्य ॥ ५.२ वायो वीरमेण, ५. ११ बायो मेतदव १. १४ वाया षष्टि सहस्राणि; तिति. ५.१५पाय। नरके वसेत् ; हरेत. For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ भीमदेव २ जानुं दानपत्र સારાંશ ૧ પ્રસ્તાવના (બ) વંશાવલી –વંશાવલી મૂલરાજ ૨ ને સ્વેચ્છથી અંધકારવાળી થએલી પૃથ્વીને પ્રકાશિત કરતા સૂર્ય સાથે સરખાવતાં વર્ણન સિવાય બાકીની વિક્રમ સંવત ૧૨૮૮ના પ્રમાણે છે. ( 1) ભીમદેવ ૨ વધિપથકના રાજ પુરૂષ અને નિવાસીઓને વિક્રમ સંવત ૧૨૯૫ માર્ગ સુદી ૧૪ ગુરૂવારે નીચેનું દાન જાહેર કરે છે. ૨ દાન-( ૧ ) .... . • પુર. ભેજીયા ગામના સ્થાનમાં બાંધેલું (૨) ગેહણસર નજીક ઘૂસડી ગામમાં પલડિક (૩) ... ... ... ... સાણના વાયવ્ય કોણના ભાગમાં બે હલવાહ ભૂમિને એક બગીચો. પુરની સીમા :(૪) પૂર્વે નીલડી ગામ. ( ૨ ) દક્ષિણે ઘૂસડી ગામ (૧) પશ્ચિમે મડુચાણા ગામ ( ૪ ) ઉત્તરે ત્રિહરિ અને કુશલોડ ગામ. પલડિકાની સીમા – ( ૫ ) પૂર્વે દ્વારવતીકની પલ્લડિકા. ( વ ) દક્ષિણે રાજમાર્ગ ( ૪) પશ્ચિમે હાનું સરોવર ( તડાગ ) અને રાજક્ષેત્ર. (૪) ઉત્તરે ભેજીયા ગામને માર્ગ. ૩ દાનપાત્ર– રાણા લુણાસાના પુત્ર રાણું વિરમે ઘસડીમાં બાંધેલું વીરમેશ્વરનું મંદિર અને સૂલેવરનું મંદિર પૂજાથે ટ્રસ્ટી રાજકુલ વેદગર્ભ રાશિ, મઠના સ્થાન પતિ. ૪ રાજ પુરૂ– લેખક વિક્રમ સંવત ૧૨૮૮ ના લેખ પ્રમાણે. દૂતક, મહાસાંધિવિગ્રહિક ઠાકુર વયજલદેવ. નેટ-પહેલા પતરાની ૨૬ મી પંક્તિમાં સૂમલદેવી-ભીમદેવની એક રાણીએ સ્વહસ્ત મૂક્યા છે. For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ नं० २०२ ભીમદેવ ૨ જાનું દાનપત્ર વિક્રમ સંવત્ ૧૨૯૬ માર્ગશીર્ષ વિદ્વ ૧૪ રવિવાર अक्षरान्तर पतरू पहेलुं १ ।१ ॥ स्वस्ति राजावली पूर्ववत्समस्तराजावली समलंकृतमहाराजाधिराजपरमेश्वरप२ रमभट्टारक चौलुक्य कुल कमलविकासनैकमार्तंड श्रीमूलराजदेवपादानुध्यातम३ हाराजाधिराज परमेश्वरपरमभट्टारक श्री चामुंडराजदेवपादानुध्यातमहाराजाधि४ राजपरमेश्वर परमभट्टारक श्रीवल्लभराजदेवपादानुध्यातमहाराजाधिराजप५ रमेश्वरपरमभट्टारक श्रीदुर्लभराजदेवपादानुध्यातमहाराजाधिराजपरमेश्व६ रपरमभट्टारक श्री भीम देवपादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारक७ त्रैलोक्यमल्लश्री कर्णदेवपादानुध्यातमहाराजाधिराजपरमेश्वर परमभट्टारकअव८ न्तीनाथत्रिभुवन गंडवर्वरक जिष्णुसिद्धचक्रवर्त्तिश्रीजयसिंहदेवपादानुध्यातमहाराजा९धिराजपरमेश्वर परमभट्टारक उमाप तिवरलब्धप्रसादप्राप्तराज्यप्रौढप्रतापलक्ष्मी१० स्वयंवरस्वभुजविक्रमरणांगण विनिर्जितशाकंभरी भूपालश्री कुमारपालदेवपादानु११ ध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारक महामाहेश्वरप्रबलबाहुदंड दर्परू१२ पकंदर्पहेला करदीकृतसपादलक्षक्ष्मापालश्री अजयपालदेवपादानुध्यातमहारा१३ जाधिराजपरमेश्वर परमभट्टारकम्लेच्छतमोनिचयच्छन्नमहीवलयप्रद्योतनबाला१४ श्री मूलराजदेवपादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारक उमापति१५ वरलब्धप्रसादप्राप्तराज्यप्रौढप्रताप लक्ष्मी स्वयंवर वामकरनिविडनिवे [ शित ]कार्मु१६ कविनिर्मुक्तनिसितशरत्रातव्यापादिताने कवैरिनिकरम्ब करंबितभुजा -- अ१७ भिनवसिद्धराजसप्तम चक्रवर्त्तिश्रीमद्भीमदेवः स्वभुज्यमानवर्द्धिपथकांतवर्त्तिनः १८ समस्तराजपुरुषान् ब्राह्मणोत्तरांस्तन्नियुक्ताधिकारिणोजनपदांश्च बोधयत्यस्तु वः सं१९ विदितं यथा । श्रीमत्विक्रमादित्योत्यादितसंवत्सरशतेषु द्वादशसु षट्नवत्युत्तरे२० षु मार्गमा सीयकृष्ण चतुर्द्दश्यां रविवारेऽत्रांकतोऽपि ॥ विक्रम संवत् १२९६ वर्षे मा२१ वर्गवदि १४ वावद्येह श्रीमदण हिलपाट के स्नात्वा चराचरगुरुं भगवंतं भवानीपतिम२२ भ्यच्च संसारासारतां विचिंत्य नलिनीदलगतजललवतरलतरं प्राणितव्यमाकलय्य २३ ऐहिकमामुष्मिकं च फलमंगीकृत्य पित्रोरात्मनश्च पुण्ययशोऽभिवृद्धये राजसीया ॥ २४ महाराज्ञी श्रीसूमल देव्याश्च १४... पा. २:६. फ्युल्ड२. पतरांतुं भाष" १३ X १५; मिपिः हेवनागरी 4. q qil fafa; faga. For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ भीमदेव २ जानुं दानपत्र १६३ पतरूं बीजु १ [णा]ग्रामः स्वसीमापर्यंतः सवृक्षमालाकुलकाष्ठतृणोदकोपेतः सहिरण्यभागभोगः सदं२ डो दशापराध सादायसमेतो नवनिधानसहितः पूर्वप्रदत्तदेवदायब्रह्मदायवर्ज ३ घूसडीग्रामे सोलुराण श्रीलूणपसासुतराण०वीरमेण कारितश्रीवीरमेश्वरदेवश्री४ सूमलेश्वरदेवयोनित्यपूजानेवेद्यअंगभोगार्थ स्छानपतिश्रीवेदगर्भराशये शास५ नोदकोदकपूर्वमस्माभिः प्रदत्तः ॥ग्रामस्यास्याघाटा यथा ॥ पूर्वस्यां ठेढवसणरीवडी ६ प्रामयोः सीमायां सीमा । दक्षिणस्यां लघु० ऊभडाग्रामसीमायां सीमा पश्चिमायां मंडल्या सी७ मायां सीमा । उत्तरस्यां सहजवसणदालउद्रग्रामयोः सीमायां सीमा ॥ एवममी भिराघाटैरु८ पलक्षितं ग्राममेनमवगम्य तन्निवासिजनपदैर्यथादीयमानदानीभोगप्रभृतिकं सदाज्ञा९ श्रवणविधेयैर्भूत्वाऽमुष्मै तपोधनाय समुपनेतव्यं । सामान्य चेतत् पुण्यफलं मत्वास्मद्वं१० शजैरन्यैरपि भाविभोक्तृभिरस्मत्प्रदत्तधर्मदायोऽयमनुमंतव्यः । पालनीयश्च ॥ उक्तं ११ च भगवता व्यासेन ॥ षष्टिवर्षसहश्राणि स्वर्गे तिष्ठति भूमिदः । आच्छेत्ता चानुमंता च ता१२ न्येव नरकं वसेत् ॥१ इह हि जलदलीलाचंचले जीवलोके तृणलवलघुसारे सर्व१३ संसारसौख्ये । अपहरतु दुराशः शासनं देवतानां नरकगहनग वर्तपातोत्सुको १४ यः ॥२ यानीह दत्तानि पुरा नरेन्द्रैर्दानानि धर्मार्थयशस्कराणि । निर्माल्यवांति प्रतिमा१५ नि तानि को नाम साधुः पुनराददीत ॥३बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः।। १६ यस्य यस्य यदा भूमी तस्य तस्य तदा फलं ॥ ४ वंध्याटवीप्वतोयासु शुष्कको टरवासिनः। १७ कृष्णसर्पाः प्रजायते भूमिदानापहारकाः ॥५ स्वदत्तां परदत्तां वा यो हरीत वसुंधरां । स वि. १८ ष्ठायां कृमिभूत्वा पितृभिः सह मज्जति ॥ ६ दत्वा भूमि भाविनः पार्थिवेन्द्रान् भूयो भूयो याच. १९ ते रामभद्रः । सामान्योऽयं दानधर्मो नृपाणां स्वे स्वे काल पालनीयो भवद्भिः ॥७ लिखित२० मिदं कायस्छान्वयप्रसूतदंड० सातिकुमारसुत • महाक्षपटलिक ० ४ ० श्रीसोम सिंहेन ॥ दूतकोऽत्र महासांधिविग्रहिक० ठ० श्रीवयजलदेव इति श्रीमद्भीमदेवस्य । ५.२वाय। डदशा धः. ५.४ नैवेद्यांग. ५.५ सीनाजा. दको. ५. वांया चैतत्. ५.११ पाया षष्टिं सहस्राणि; तिष्ठति. ५. १२ नरके ५.१४ पायो वान्त, ५.११ पांया विंध्या. ५. १७ पाया हरेत. ५. १८ पाया टायां के. ९४ For Personal & Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ હ્રષ્ટ गुजरातना ऐतिहासिक लेख સારાંશ ૧ પ્રસ્તાવનાઃ— ( ( * ) વંશાવલી:— વંશાવલીમાં ૯ મા રાજા અજયપાલને વધારાનાં વિશેષણેા મહામાહેશ્વર અથવા શિવના પરમભક્ત આપેલાં છે તે સિવાય વિક્રમ સંવત ૧૨૯૫ ના પ્રમાણે છે. ( ૧ ) અણહિલપાટકના ભીમદેવ. ૨. વિપથકના રાજપુરૂષો અને નિવાસીઓને વિક્રમ સંવત ૧૨૯૬ વદિ ૧૪ ને રિવવારે નીચેનું દાન જાહેર કરે છે. ૨ દાન— રાજયસીયણી* ગામ. તેની સીમાઃ— ( ૬ ) પૂર્વે ડેડવસણ અને રીવડી ગામા ( 7 ) દક્ષિણે ન્હાનું ઉભુંડા. ( ૬ ) પશ્ચિમે માલી ( ૪ ) ઉત્તરે સહજવસણ અને દાૌરૢ ગામે. ૩ દાનપાત્ર— સેલુંકી રાણા લૂણુપસાના પુત્ર રાણા વિરમે ધૂસડીમાં બાંધેલાં વીરમેશ્વર અને સૂમલેશ્વરનાં મંદિરને પૂજાર્થે; ટ્રસ્ટી મઠના સ્થાનપતિ રાજકુલ વૈદ્યગર્ભરાશિ. ૪ રાજપુરૂષા— લેખક નં. ૭ અને ૮ પ્રમાણે દૂતક નં. ૮ પ્રમાણે. C * નાટ—પહેલા પતરા પર રવહરત મહારાણી શ્રી સમલદેભ્યાક્ષ અને ( એકદાન ) રાણી સૂમલદેવીનુ એમ છે. For Personal & Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ नं० २०३ આબુગિરિના જૈન લેખા નં. ૩૨ वि. सं. १२५७ . . १४ अक्षरान्तर १ ओं' संवत् १२९७ वैशाखवाद १४ गुरौ प्राग्वाटज्ञातीयचंडपचंडप्रसादम हं [* ] श्रीसोमान्वये महं [] श्री आसराजसतमहं [ ] श्रीतेजःपालेन श्रीमत्पत्तनवास्तव्यमोढज्ञातीयठ जाह्वणसुतठ आसासुतायाः ठकुराज्ञीसँतोषाकुक्षिसँभूताया महँ [* ] श्रीतेज:पालद्वितीयभार्यामहँ [ * ] श्रीसुहडादेव्याः [ श्रेयोर्थं ] [ ॥ ] १ थे. ४. वा. ८ ५. २२७ प्रो. भेय ट्युडर्स, मुख्य मंरिना हरवान्न पासे सुशोभित गणना २. जीन्सना मीस्ट नं. १७४४ मे. २ किमी. For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ નં. ૨૦૪ જૂનાગઢ તાબે વેરાવળમાં રાજા ભીમદેવ ૨ જાનો શિલાલેખ જાગઢની હદમાં, કાઠિઆવાડમાં નૈત્ય કિનારા પર વેરાવલ એક નાનું બંદર છે. ફેજદાર ના મકાનમાં આ પત્થર છૂટે પડ્યો છે. તે ૨૧ઇચx૧૭ઈચ ના માને છે. તેના ઉપર દેવનાગરી લિપિમાં સંસ્કૃત શ્લેકની ૪૫ પંક્તિઓ છે. તેને નીચેનો છેડો ભાગ, તથા થોડા - છવાયા અક્ષરે નાશ પામ્યા છે. તેમાં ચૌલુકય વંશના કેટલાક રાજાઓનાં નામ આપ્યાં છે. તેમાંને છેલ્લે-આ લેખમાં લખેલે–બાલ મૂલરાજ કહેવાતે મૂલરાજનો પુત્ર ભીમદેવ ૨ જો છે. તેણે મનાથનું મંદિર બંધાવ્યું અને તેનું મેઘનાદ નામ પાડ્યું. આ લેખમાંથી ચોક્કસ તારીખ મળી આવતી નહીં હોવાથી એટલું જ કહી શકાય કે, તે ઈ. સ. ૧૧૭૯ અને ઈ. સ. ૧૨૪૩ વચ્ચે, જ્યારે ભીમદેવ ૨ જે અણહિલપુરમાં ગાદી ઉપર હતું, ત્યારે લખાયે હે ઈએ. अक्षरान्तर १ ॐ स्वस्ति जयोभ्युदयश्च ॥ देयाद्वः कलिकालकल्पविटपी कल्याणलीलासुखपा गल्भ्यांबुनिधेः सुधांशुरमरीकारैक २ हेतुः शिवः । यस्येच्छापरिणामतस्त्रिजगती जागर्ति निद्राति च प्रालेयांशुव पूरसायनमसौ श्रेयांसि सोमेश्वरः ॥ १ ॥ वि३ श्वतक्लेशांधकारप्रकरपरिभवा योद्यतानामिवेंदुश्रेणीनां लालयतः श्रियमखिलभवना तिविच्छित्तये वः । आरक्तामांगुलीनामरुणरु . ४ चियोच्चावचश्रीभिरुच्चै स्वद्भामंडलानां पदनखकिरणाः संतु विश्वेश्वरस्य ॥ २ ॥ मातः सरस्वति मदीयमुदारकांतिपंकेरुहप्रतिममास्यमलं ५ कुरुष्व । विश्वेशगंडचरितोपनिषद्वित्तानमद्यैव यावदधमर्षणमातनोमि ॥ ३ ॥ कलौ युगे कुक्षितिपाललुप्तां धर्मस्थितिं वीक्ष्य पिनाकपाणि ६ विचष्ट संकेतवशाद्विवृत्तस्वस्थानकोद्धारघिया निजांशं ॥ ४ ॥ श्रीकान्यकुब्जे __ द्विजपुंगवानां त्रेसाहुताशाधरिताशुभानां मीमांसया शांतशु ७ चांगृहेषु निन्येऽवतारं जगतां शिवाय ॥ ५ ॥ युग्मं ॥ विद्यादशादौचतुरुत्तराः संक्रमानपेक्षं शिशुरस्य चासीत् । पूर्वेण संस्कारवशेन तस्माद्देशा। ८ दवंतीं तपसे जगाम ॥ ६ ॥ श्रीवीश्वनाथवंश्योबभूव तपसांनिधिः सविपेंद्रः तत्पुरुषराशिशिष्यो मठेमहाकालदेवस्य ॥ ७ ॥ दरमुकुलितनेत्रद्यो ९ तिरुच्चैर्विचिन्वन् किमपि स निरपायं तत्वतादात्म्यमुक्तं । (गरिम )गुणविलास श्रीमहानंदरूपं कतिपयदिवसान्वावत्सरानप्यनषीत् ॥ ८ ॥ ततश्च ॥ यं यं 1 . स.. ५.२०८ For Personal & Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ भीमदेव २ जानो शिलालेख १० मंदरमथ्यमानविलुलत् प्रत्यर्थिपृथ्वीपतिक्षीरोदार्णवतः स... चंडेोऽपरोऽजायत । यत्राहर्निशभुज्ते निजवलक्ष्मापालसीमंतिनी वक्त्रा ( का ) ११ भोजकदम्बकानि कति न व्याकोशलक्ष्मी दधुः ॥ ९ ॥ तत्पाखंडविखंडितं परिमृशं - श्चंद्रार्द्धचूडामणिस्त्रातुं श्रीमदवंतिखंड तिलको देवः स्वकी १२ यं पुरं । दत्वा तस्य कुमारपालनृपतेः सत्वोपदेशं मग ( ता ) धिष्टातारम रणयोसपाविधि.......र्जितं ॥ १० ॥ युग्मं ॥ प... यंवरेद्यौरिव शशिवि १३ कला पद्मिनीवकहीना कंदर्पोत्सारीतांगी रतिरिव कमलेवातोर...... तांगी । जीमूतापालितेव ...... पुत्री प्रियस्य मा - १४ गती मार्गमस्मान्त्रिदशगुरुगृहेऽपत्यतां प्राप्य नित्यं ॥ ११ ॥ समस्तसौंदर्यविवेकभूमिः प्रतापदेवी गुरुगंडपुत्री । .... वाभूद्देवेष्टिभू १५ गतेभवेवसीता ॥ १२ ॥ किं लावण्यमहासरः कमलिनी किं कामिनी श्रीपतेः किं वा बालसरस्वती स्मररिपोः......पुनः इत्थं या कविपुं १६ गवैरहरहः श्लाध्यान्वयातयैते कल्याण प्रकरैकसंगमग्रहं सानंदनाभूतले ॥ १३ ॥ ये चत्वारः सुरपतिगुरोः सूनवः प्राबभूवन् पारावारा इव १७ वसुमतीमंडनं श्रीनिधानं । आद्यस्तेषामभवदपरारादित्यनामा ततोऽभूद्धर्म्मादित्योरिपुजनमनोराज्यदुर्दैवसिद्धः ॥ १४ ॥ ततश्च सोमेश्वरदे १८ वनामाधर्माध्वनीतो दूरितानुपास्यः । तस्यानुजन्माज निभास्कराख्यः कंदर्पदपपहरूपमाप ॥ १५ ॥ श्रीकांसीश्वरमालवक्षितिपतिश्रीसिद्ध १९ राजादिभिर्भूपालैरिह धर्मबंधुरिति यः संपूजितः श्रद्धया । श्रीमद्भावबृहस्पतिः सजगतीवेद्यां हुताशप्रभः पुत्रैर्वेदसमैश्चतुर्भिरबद्वंद्य २० : स्वयंभूरिव ॥ १६ ॥ देवानां त्रितयं चक्रे त्रिगुणात्मकमेव यः । विदधे वापि सोपानं गात्रोत्सर्गस्य रोधसि ।। १७ ।। अत्रांतरे त्रिजगती तिलका २१ यमानो देवः स्वयं सतपसां निधिमादिदेश । श्रीसोमनाथ इति तं रजनीविरामे स्वषु विश्वेश्वरराशिसंज्ञं ॥ १८ ॥ तात त्वमस्माकमि २२ हावतीर्णस्त्रातुं निजं स्थानकमुग्रतेजाः । अंशस्तदस्मिन्विविपरीतवृत्तान्निग्राहितारः प्रभुणा त्वया ते ॥ १९ ॥ यमं ॥ संचिंतयन् वृत्तमिदं नि २३ शायां प्रातः पुनस्तत् पतिनार्थितः सन् । उद्धर्तुमिच्छन्नमृतांशु संस्थामार्योबभूवाथ सहस्ररश्मिः || २० || ज्योत्स्नाकलावानिव चंद्रमौलि : २४ शक्तिं त्रयीमर्क इवोरुतेजाः । अनन्यरूपप्रतिमानमूर्त्तिः प्रतापदेव दयीतामुवाह ॥ २१ ॥ संक्रंदनाद्धसिनभाजि तस्मिन् याते दिवं वाय काशीश्वर. २ यो रभवद्वं. ले. ९५ For Personal & Private Use Only १६७ Page #391 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख २५ वीरकुमारपाले। भ्रभंगमात्रेण जितारिचक्रो बभूव राजाजयपालदेवः ॥ २२ ॥ श्रीसोमेश्वरलोकजीवितमहामुद्रापनाय स्थितिः प्रोद्ध २६ त्याजयपालदेवनृपतेः प्रौढावचस्तत्वतः । श्रीसोमस्थितिरुद्धताप्रभुरपि प्राज्ञेन येनेति तं योग्यं गंडपदे चकार नृपतिः श्रीगंड २७ तिर्थेश्वरं ॥ २३ ॥ श्रीमच्चतुर्जातकहारवल्लीविराजितो नायकतां प्रपद्य । रेजे पिनाकीव वृषासनस्थः पुरंदराद्यैः समुपास्यमानः ॥ २४ ॥ त २८ स्मिन्नंशमध्यास्य कलावेशांगसंभवे । संहृत्य धर्मविद्विप्रा(ना)न् राज्ञि याते निजं पदं ॥ २५ ॥ तत्सूनुरभवद्राजामूलराजः प्रतापवान् ॥ सोपि । २९ .... द्यैः पूजितं समपूजयत् ॥ २६ ॥ चौलुक्यराजान्वयपूजितस्य यस्यानुभावा दबलापि संख्ये । हम्मीरराजं तरसा जिगाय तस्मान्नकेपासनतः । ३० ... ...(२७) स ययौ पितृवात्सल्यादिवोत्कस्त्रिदिवं शिशुः । ततः श्री भीमदेवोभूद्राज्यलक्ष्मीस्वयंवरः ॥ २८ ॥ क्षितीशप्रस्तोलमुकुटमणिदीप्रद्यु३१ .... .... श्रीपरिचरणनीराजितपदः । प्रतापज्वालाभिः प्रतिरिपुपुरं दावद हनः प्रफुल्लव्यापाराश्रियमृदुवहयोद्भुतमहाः ॥ ३२ .... .... जगदेव इति प्रसिद्धः । यो बालपोतैः सहितप्रयत्नाच्छीभीमदेवं समवर्द्धयच्च ॥ ३० ॥ यद्वाहुचंडद्वयमायते ३३ .... .... यथासीत् प्रथिराजराज्ञीराजीविनिजीवितशीलरोचिः ॥ ३१ ॥ तेनापिजगतीजिष्णुर्विष्णुपूजाप्रपंचवान् । भुक्ता .... .... .... ३४ .... ... (३२).... सोमनाथस्य जगद्देवमकारयत् मेघनादाभिधं श्रीमान .... ... ताय यः ॥ ३३ ॥ कृत्वा च मं(ड) .... ... ३५ .... ॥ .... प्रातीहारशिरोमणिः ॥ ३४ ॥ आदौतावदवाप्य राज्यपदवीं यः कृत्यः चिंताभरव्यग्रोप्रि प्र .... ... ३६ ... .... तेतिमुहुरित्यादाय सत्पादरात्पुज्यं प्र .... यतिनाविद्यतिलक श्रीगंडवि(श्वे) .... .... .... वंशां श्रीविश्वेशः सोमराजंस्य गेहे प्रासादस्याकारयंय .... ॥ .... ... ... यशावा ... कासारंये ... नित्यं वा सर्वकार्मुकोत्सव इति ... ... ... (परं )परानिरविशं यत्पादपंकेरुहश्रद्धाबंधुरराज्यलाभव ... ... ... लनीव बंधुरखिलाः के केन नीतिद्रहः ॥ ३६ ॥ चौडघृ ... ... (सा)दप्रतिष्ठाम् । साम्ये विख्यातसंवित्सकलसचि ... ... प्रियो इतिपतेः सौंदर्यमिंदोमहालं कृ(ति ) .... .... .... ल्लमाच्चयाभिध इति श्रीगंडवि ... ... ... ... जीव । नीविग्रहस्यादा ... ... ... ... ॥ल विधा .... ... ... ... ... For Personal & Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ ભાષાન્તર ( ૧ ) કલિયુગમાં કલ્પતરૂ સમાન શાશ્વત શ્રેયરૂપી અત્યંત સુખના ઉદધિના શિશ સમાન, અમરતાનેા એક જ હેતુ, જેની ઇચ્છાથી ત્રણ જગત જાગે છે અને નિદ્રા કરે છે અને જે ચંદ્રનુ રક્ષણ કરનાર રસાયણુ છે તે સામેશ્વર તમારૂં શ્રેય કરા, ( ૨ ) વિશ્વની વિપત્તિઓનું ઘન તિમિર હણવા ઉદય થતા ઇન્દુશ્રેણીની પ્રભાની આસપાસ જાણે કે કૂદતાં હાય નહી તેવાં વિશ્વેશ્વરના ચરણની અતિ ઉજ્જવલ અને રમ્ય રક્ત આંગળીએના નખનાં કિરણેા તેના જગતની તમારી અખિલ ભ્રાંતિના નાશ કરો. ( ૩ ) હે સરસ્વતી માતા ! સર્વ પાપ હણનાર વિશ્વના સ્વામિ ગેંડના ચરિતનું ઉપનિષદનું જ્યાંસુધી હું વર્ણન કરૂં ત્યાં સુધી પૂણૅ વિકસેલા કમળ સમાન રમ્ય આ મારૂં મુખ અલંકારિત કર. ( ૪–૫ ) કલિયુગમાં દુષ્ટ નૃપે નીચે ધર્મ અદૃશ્ય થતા જોઈ, પિનાકપાણિએ પાતાનાં સ્થાનના ઉદ્ધાર કરવાના અભિલાષથી સંકેત પ્રમાણે પેાતાના અંશનું અવતરણ કરવા વિચાર કર્યો, અને કાન્યકુબ્જના રમ્ય દેશમાં ત્રણ યજ્ઞના અગ્નિને આહુતિ અપી પેાતાનાં પાપના નાશ કરનાર. અને વેદ્યના શ્લોકા કે વેદાન્ત મનનથી ચિતાના અંત આણનાર શ્રેષ્ઠ દ્વિજના ગૃહમાં જગતના કલ્યાણ અર્થે જ જન્મ લીધે, भीमदेव २ जानो शिलालेख ( ૬–૭ ) શ્રી વિશ્વનાથમાંથી અવતરેલે તપને નિધિ, પૂર્વેના સંસ્કારથી ચૌદ વિદ્યામાં ખાલપણુમાં અધ્યયન વિના નિપુણતા પ્રાપ્ત કરનાર અને મહાકાલદેવના મઠના ભકતના શિષ્ય આ દ્વિજ તપ માટે અવન્તિ ગયા. ( ૮ ) વિશ્વના રૂપમાં ગુણ્ણાનું કારણ, અને શાશ્વત સુખ રૂપ શ્રેષ્ઠ અવિનાશી તત્ત્વ સાથે પેાતાની એકતા વિષે થાડાં મીંચેલાં નેત્રાથી કઠિન ધ્યાનમાં આ બ્રાહ્મણે ધણા દિવસે ખલ્કે ઘણાં વરસે ગાળ્યાં. ( ૯ ) મન્દરાચલ ગિરિથી મન્થન થવાથી ક્ષુબ્ધ સાગર પેઠે શત્રુ નૃપ સમાન પયાધિમાંથી મીએ ચંડ થયા તે અહર્નિશ પ્રકાશતા હતા ત્યારે તેની સેનામાંના ગ્રુપતિઓની પત્નીઓનાં અસંખ્ય વક્રનકમળમાં કર્યું મુખ પૂર્ણ વિકસેલા કુમુદનું સૌંદર્ય ધારણ ન કરતું ? ( ૧૦ ) ચન્દ્રાર્ધ શિર પર ધારનાર અવન્તિનું ભ્ષણ શંકરે, તેના પાખંડ મતથી થએલી ભયંકરતાના વિચાર કરીને પેાતાનાં શહેરનું રક્ષણ કરવાના અભિલાષથી કુમારપાલ નૃપને અને મઠના અધિપતિને સત્ય ઉપદેશ આપ્યા. ( ૧૧–૧૨–૧૩ ) દેવાના આ ગુરૂના ઘરમાં શિશવનાના સ્વર્ગ સમાન, સૂર્યવિનાના કમળ સમાન, કામદેવથી ત્યક્ત રતિ સમાન, કમલા ( લક્ષ્મી ) વાદળાંથી રક્ષિત સ્વયંવરમાં પેાતાના પ્રિયતમને નિત્ય શેાધતી પ્રતાપદેવી નામની પુત્રી જન્મી હતી. સર્વ રૂપ અને વિવેકના નિવાસસ્થાન ગુરૂ ગંડની પુત્રી ... યજ્ઞની ભૂમિમાંથી પ્રગટેલી સીતા સમાન હતી. ઉચ્ચ અન્વયની અને એક જ સ્થળે સંકીર્ણ સર્વસુખના નિવાસ સ્થાન રૂપ એવી તેગિની, સૌંદર્યના સરોવરમાં કમલની શ્રીપતિ( વિષ્ણુ )ની પત્ની, બાળ સરસ્વતી અને સ્મરરિપુ( શંકર )ની એમ કિવવરા વિવિધ કલ્પના કરે છે. ... ( ૧૪ ) સુરપતિના ગુરૂના ચાર પુત્રે પૃથ્વીના અલંકાર જેવા સાગર સમાન હતા અને સમસ્ત લક્ષ્મી અને યશનું નિવાસ સ્થાન હતા. તેમાં જ્યેષ્ઠ અપરાદિત્ય હતેા તેમાંથી પેાતાના. શત્રુઓના મનેરથાના મહા દુદૈવ સમેા ધર્માદિત્ય હતા. ( ૧૫ ) તેને ધર્મના માર્ગ અનુસરનાર અને પાપથી અસ્પર્શિત સામેશ્વરદેવ પુત્ર હતા. તેના અનુજ કામદેવના દપ ઉતારનાર રૂપવાળા ભાસ્કર કહેવાતા હતા. ( ૧૬ ) શ્રી કાશીવર, શ્રીમાલવપતિ, શ્રી સિદ્ધરાજ અને અન્ય નૃપે તેને ભૂમિ પર ધર્મના નાયક માની તેની શ્રદ્ધાથી પૂજા કરતા. વેઢી સમાન ભૂમિ પર અગ્નિ જેવા પ્રકાશિત અને ઉજજવળ શ્રી ભાવસૃRsસ્પતિ તેના વેઢ સમાન ચાર પુત્રા સહિત ધ્રજ્ઞા જેમ પૂજા સ્થાન થયા. *** ... For Personal & Private Use Only १६९ ... ... ... Page #393 -------------------------------------------------------------------------- ________________ १७० गुजरातना ऐतिहासिक लेख અને ( ૧૭ ) ભાવ બહસ્પતિએ સત્વ, રજસ અને તમસના ત્રણ ગુણાવાળા બ્રહ્મા, રુદ્ર એ દેવની સ્થાપના કરી અને દેહોત્સર્ગના કિનારે પગથીની સીડી કરાવી. (૧૮) તે દરમ્યાન ત્રિભુવનના ભૂષણ શ્રી સોમનાથ પ્રભાતે સ્વમમાં વિશ્વેશ્વરરાશિ નામના મુનિને આજ્ઞા કરી. | ( ૧૮ ) હે બાળ ! તારો પોતાના નિવાસ રક્ષવા અહીં જન્મેલો તે પ્રતાપી અને ખ્યાતિ વાળો મારે અંશ છે. આથી તું જે સમર્થ છે તે ધર્મ વિરૂદ્ધ આચારવાળા કે વિમુખજનોને શિક્ષા કરશે. ( ૨૦ ) રાત્રે જે બન્યું તે પર મનન કરીને અને નિવાસના અધિપતિથી સવારે પ્રાર્થિત થઈને તે દુવાળા પ્રભુના નિવાસને રક્ષવાના અભિલાષવાળ સહસ્ત્રકિરણવાળા સૂર્ય સમાન પ્રકા. ( ૨૧ ) શિવ સમાન પ્રભા અને કળાવાળા, સૂર્ય સમાન તેજસ્વી અને અપ્રતિમ રૂપવાળા દેહવાળા તે વિશ્વેશ્વર રાશિએ ત્રણ શક્તિ (પ્રભાવ, મંત્ર અને ઉત્સાહ) સમાન તેના પત્ની પ્રતાપદેવીને પત્ની તરીકે ગ્રહણ કરી. ( ૧૨ ) જ્યારે કુમારપાલ સ્વર્ગમાં ગયો અને અર્ધા ઇન્દ્રાસનને ઉપભોગ કરતા ત્યારે જયપાલ જેનાં ભ્રમર ઉંચાં કરવાથી જ માત્ર તેના શત્રુઓ નાશ પામતા તે નૃપ થ. ( ૨૩ ) (આ લેક તદન સ્પષ્ટ નથી પણ તેને સાર જણાય છે કે )– જ્યારે જયપાલ નૃપની પ્રૌઢ વાણીથી તે સ્થાનની પ્રજાને પ્રસન્ન કરવા માટે શ્રી રામની સ્થિતિ ઉદ્ધારી ત્યારે તે ગંડના પદ પર ગંડતીર્થેશ્વર તરીકે નૃપથી સ્થાપિત થયે. (૨૪) શ્રીમદ્દ ચતુર્નાતકના લતાના જેવા હારથી વિરાજિત અધિપતિ પદ પ્રાપ્ત કરીને વૃષના આસનવાળા, ઈન્દ્ર વગેરે દેવેથી પૂજાતા શંકર જેવોજ સુંદર તે લાગતું. ( ૨૫-૨૬ ) (શંકર)ની કલાના ન્હાના અંશમાંથી જન્મેલા, નન્દીશ સતત પૂજાથી સર્વ વિઘ હણનારે નિજ પદ પ્રાપ્ત કર્યું ત્યારે તેને પુત્ર મૂલરાજ નુપ જે ધર્મજ્ઞાની હતા અને વિખ્યાત હતો તે તેના પછી ગાદી પર આવ્યો. તે પણ પૂજતે ... • જે પૂજા ... ... ( ર૭) ચૌલુકય અન્વયથી પૂજાતે હતે તેના પ્રભાવથી, એક નારી પણ હમીર નૃપ જે •. ... .. ... ને યુદ્ધમાં રહેલાઈથી પરાજય કરતી. (૨૮) તેના પિતાને મળવાની છૂકંઠા હોય તેમ મૂલરાજ યૌવનમાં જ સ્વર્ગમાં ગયો. પછી ભીમદેવ રાજ્યશ્રીનો સ્વયંવરથી પતિ થયો. (૨૯) નૃપના મુગટમણિ સમાન, જેના ચરણ .... ... ... ની પ્રભાથી અલંકારિત થતા, જે શત્રુનાં જે શહેરેને પિતાના પ્રતાપની જવાળાથી દાવાગ્નિ સરખે હતું, જે અતિ ચંચલ અને અભુત શક્તિ સંપન્ન હતું તેણે રાજ્યધુરી ધારણ કરી. ( ૩ ) ... ... ... ... જગદેવ નામથી વિખ્યાત ... ... જેણે તેના બાલમિત્રો સહિત ભીમદેવને પ્રયત્નપૂર્વક સહાય કરી. (૩૧) તેના બે દંડ સમાન હસ્ત .. (તે) પ્રિથિરાજની કમળ સમાન રાણીને ઈન્દુ સમાન બન્યો. (૩૨) તેનાથી પણ ....... ... વિશ્વવિજેતા(=પૃથ્વી પર ઈન્દ્ર) વિષ્ણુની પૂજા પ્રસરી. (૩૩) તે જે ધનિક હતા તેણે સોમનાથનું મેઘનાદ નામનું મંદિર બંધાવ્યું • • • (૩૪) મંડપ બંધાવી ... ... .. ( ૩૫ ) રાજ્યપદવી પ્રાપ્ત કર્યા પછી તરત જ તે રાજસ્થિતિ(કાર્યો)ના વિચારમાં ગુથાયે હો છતાં ............ મહાઆદરથી શ્રી ગંડવિશ્વેશ્વરની વારંવાર પૂજા કરતે. તે બ્રાહ્મ ને અલંકાર હતા અને પૂજા કરવા યોગ્ય હતા .. ... .. . (આ પછીની ૮ પંક્તિઓ તદ્દન ઘસાઈ ગઈ છે અને તે વાંચી શકાતી નથી). For Personal & Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૨૦૬ ત્રિભુવનપાલનું દાનપત્ર વિક્રમ સંવત ૧ર૯૯ ચિત્ર સુદ ૬ સોમવાર. अक्षरान्तर पतरूं पहेलु १ स्वस्ति राजावलीपूर्ववत्समत्सराजावलीसमलंकृतमाहाराजाधिराजपरमेश्वरपरमभट्टा. रकचौलुक्यकु२ लकमलविकासैनकमार्तड श्रीमूलराजदेवपादानुध्यातमहाराजाधिराजपरमेश्वरश्री. चामुंडराज३ देवपादानुध्यात महाराजाधिराजपरमेश्वर श्रीवल्लभराजदेवपानुध्यातमहाराजा घिराजपर४ मेश्वरश्रीदुर्लभराजदेवपादानुध्यातमहाराजाधिराजपरमेश्वरश्रीमद्भीमदेवपादानुध्यात. महा रपाल ५ राजाधिराजपरमेश्वरत्रैलोक्यमल्ल श्रीकर्णदेवपादानुध्यातमहाराजाधिराजपरमेश्वर परमभ६ हारक अवन्तीनाथत्रिभुवनगंडबर्बरकजिष्णुसिद्धचक्रवर्ति श्रीजयसिंहदेवपादानुध्या तमहाराजा७ घिराजपरमेश्वरपरमभट्टारकस्वभुज विक्रमरणांगणविनिजितशाकंभरीभूपाल श्रीकुमा ८ देवपादानुध्यातमहाराजाधिराज परमेश्वरपरमभट्टारकमहामाहेश्वर प्रबलबाहुदंडद परूप९ कंदप्पहेलाकरदीकृतसपादलक्षक्ष्मापाल श्रीअजयपालदेवपादानुध्यातमहाराजाधि राजपर१० मेश्वरआहवपराभूत दुर्जयगर्जनकाधिराजश्रीमूलराजदेवपादानुध्यातमहाराजाधि राजप११ रमेश्वरपरमभट्टारक अभिनवसिद्धराजसप्तमचक्रवर्तिश्रीमद्भीमदेवपादानुध्मातमहारा जाधि. १२ राजपरमेश्वरपरमभट्टारकसौर्योदार्यगांभीर्यादिगुणालंकृत श्रीत्रिभुवन पालदेवः स्व. भुज्यमा१४. . . पा. २०८ ७. मु८७२ पतनु भा५ ११४१३३" विपिन स्थिति सुरक्षित . पं. १२ वाया शौर्यो. पं. ११वाय फाल्गु; मावास्यायां. ५:२० वांये। काष्ट; दंडद. For Personal & Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ १७२ गुजरातना ऐतिहासिक लेख १३ नविषयपथकदंडाही पथक योरन्तर्व्वर्त्तिनः समस्तराजपुरुषान् ब्राह्मणोत्तरांस्तन्नियु - ताधिकारिणो १४ जनपदांश्च बोधयत्यस्तु वः संविदितं यथा || श्रीमद्विक्रमादित्योत्पादितसंवत्सरतेषु द्वादशसु नव १५ नवत्युत्तरेषु चैत्रमासीयशुक्लषष्ट्यां सोमवारेऽत्रांकतोऽपि संवत् १२९९ वर्षे चैत्रशुदि ६ सोमे १६ स्यां संवत्सरमासपक्षवारपूर्विकायां सां० लौ० फागुणमासीयअमावाश्यायां संजासूर्यग्रहणपर्व्वणि १७ संकल्पितात् तिथावद्येह श्रीमदणहिल्लपाटके स्नात्वा चराचरगुरुं भगवंतं भवानीपतिमभ्यर्च्य संसा १८ रासारतां विचिंत्य नलिनीदलगतजललवतरलतरं प्राणितव्यमाकलय्य ऐहिकामुष्मिकं फलमंगी १९ कृत्य पित्रोरात्भनश्च पुण्ययशोभिवृद्धये भांषरग्रामराजपुरिया मौ स्वसीमा [ पर्यन्तौ सवृक्ष ] २० मालाकुलकाष्टतृणोदकोपेतौ सहिरण्यभागभोगसदंडौ दशापराधौ [ सर्व्वादायस ] पतरूं बीजुं १ मेतौ नवनिधानसहितौ पूर्व्वप्रदत्त देवदाय ब्रह्मदायवर्जं राणा० श्रीपसा माऊल २ तलपदे स्वीयमातृ० राज्ञी श्रीसलखणदेविश्रेयोऽर्थकारितसत्रागारे कापटिकानां भोजनार्थं शासनोदकपूर्व्व. .... ३ मस्माभिः प्रदत्तौ ॥ भांवर ग्रामस्याघाटा यथा ॥ पूर्वस्यां कुरलीग्रामदासयजग्रामयोः सीमायां सीमा । दक्षिणस्यां ४ कुरलीग्रामत्रिभग्रामयोः सीमायां सीमा । पश्चिमायां अरठउरग्रामउंझाग्रामयोः सीमायां सीमा । उत्तरस्यां ५ उंझा ग्रामदासयजग्रामकाम्बलीग्रामाणां सीमायां सीमा || राजपुरिग्रामस्याघाटा यथा ॥ पूर्व्वस्यां कूलाव [ सण ] मांग आग्रामयोः सीमायां सीमा । आग्नेयकोणे चंडावसणग्राम इंद्रावडामयोः सीमायां सीमा । ७ दक्षिणस्यां आहीराणाग्रामसीमायां सीमा । पश्चिमायां सिरसाविनंदावसणग्रामयोः सीमायां सीमा । वायव्य . पं. १६ व फाल्गु.; मावास्यायां पं. २० व काष्ठ; दंडद. पं. २ वांगे। देवी. श्रेयोर्थ. For Personal & Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ त्रिभुवनपालनुं दानपत्र १७३ ८ कोणे उंटऊयासिरसाविनामयोः सीमायां सीमा । उत्तरस्यां नंदावसणग्रामसी. ___ मायां सीमा । ईशानको. ९ णे कुईयलग्रामसीमायां सीमा ॥ एवममीभिराघाटैरुपलाक्षतौ ग्रामावताववगम्य तन्निवासिजन१० पदैर्यथादीयमानदानीभोगप्रभृतिकं सदाज्ञाश्रवणविधेयैर्भूत्वाऽमुष्मै सत्रागाराय समु [प]नेतव्यं ॥ सामा११ न्यं चैतत्पुण्यफलं मत्वास्मद्वंशजैरन्यैरपि भाविभोक्तृभिरस्मत्प्रदत्तधर्मदायोऽयमनु मंतव्यः । पालनीय१२ श्च । उक्तं च भगवता व्यासेन ॥ षष्टिवर्षसहश्राणि स्वर्गे तिष्ठति भूमिदः । आछेत्ता चानुमंता च तान्येव नरकं व. १३ सेत् ॥ १ याता यांति महीभुजः क्षितिमिमां यास्यति भुक्त्वाऽखिलां नो याता न च याति यास्यति नवा केनाऽ१४ पि सार्द्ध धरा । यत्किचिद्भुवि तद्विनाशि सकलं कीर्तिः परं स्छायिनी मत्वैवं वसुधाधिपाः परकृता लोप्यान १५ सत्कीर्तयः ॥ २ बहुभिर्वसुधा भुक्ता रानभिः सगरादिभिः । यस्य यस्य यदा भूमी तस्य तस्य तदा फलम् ॥ ३ ॥ १६ लिखितमिदं शासन कायस्छान्वयप्रसूतदंड० सातिकुमारसुत आक्षपटलिक ठ० सोमसिंहेन ॥ ६॥ १७ दूतकोऽत्र ठ० श्रीवयजलदेव इति शासनमिदं मांडल्यां श्रीमूलेश्वरदेवम [ भ्यर्च्य ] १८ स्छानपति श्रीवेदगर्भराशेः समप्पितमिति ततोऽनेन तथैतदीयसंतानपरंपरयाऽपि आचंद्राक अन. १९ योमियोरायपदं सत्रागारेऽस्मिन् उपयुक्तं कार्य ॥ कल्याणमस्तु साधूनां ॥ छ । ॥छ ॥ छ । अनयो२० मयोः सीमायां तांबुलिकवणिज्यारकपथिकप्रभृतीनां मध्यात् यः कोपि चौरैर्गृह्यते तस्य प्र. २१ तिकार अनयोमियोः सत्कभोत्कारपार्थात् प्रतीति-* २२ लभ्या ॥ उद्धलागभागो नहि ॥ श्रीत्रिभुवनपालदेवस्य ५. १२ पाया षष्टिंव; सहस्राणि; नरके. ५. २१ वांया तिकारोन; भोक्तपार्थात् . For Personal & Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ गुजरातना ऐतिहासिक लेख સારાંશ ૧ પ્રસ્તાવના () વંશાવલી-પહેલા ૧૧ રાજા મૂલરાજ ૧ થી ભીમદેવ ૨ સુધી. વિક્રમ સંવત૧૨૯૬ ના નં. ૯ પ્રમાણે છે. વધારામાં રાજા (૧૨) મે ત્રિભુવનપાલદેવ છે. () અણહિલપાટક ત્રિભુવનપાલ વિષય અને ડાહપથકના રાજપુરૂષ અને નિવા સીઓને વિક્રમ સંવત ૧૨૯૯ ચૈત્ર સુદી ૬ સોમવારે નીચેનું દાન જેને માટે તેણે તે જ વર્ષના ફાળુન માસની અમાસે સૂર્યગ્રહણ વેળાએ સંક૯પ કરે તે જાહેર કરે છે. ૨ દાનની વહુ( ૧ ) ભાષહર ગામ. તેની સીમા (ગ) પૂર્વે કુરલી અને વાસયજ ગામે (૨) દક્ષિણે કરલી ત્રિભ ગામો (૪) પશ્ચિમે અરઠૌર અને ઉંઝા, ગામે (૩) ઉત્તરે ઉંઝા, દાયજ અને કાંબલી ગામે (૨) રાજપુરી ગામ. તેની સીમા પૂર્વે ઉલાવ(સણ) ને દાંગરીઆ દક્ષિણ પૂર્વ ચંડાવાસણ અને ઇન્દ્રાવાડા ગામે દક્ષિણે અહીરાણું ગામ પશ્ચિમે સિરસાવિ અને નન્દાસણ ગામે ઉત્તર પશ્ચિમે ઉષ્ટઊયા અને સિરસાવિ ગામે ઉત્તરે નન્દાસણ ગામ ઉત્તર પૂર્વે કુઈલય ગામ ૩ દાનને આશયા રાણુ લૂણપસાએ તેની માતા રાણે સલખદેવીના પૂણ્ય માઉલના તલપદમાં બાંધેલા સત્રાગારમાં કા પંટિકે ના ભેજવાળે. ૪ રાજપુરૂષે – લેખક અને દૂતક ભીમદેવના વિક્રમ સંવત ૧૫૯ નં. ૯ ના પ્રમાણે. ૫ અનલેખ-- અનુલેખમાં જણાવે છે કે આ શાસન મંડલીમાં શૈવ મઠના સ્થાન પતિ શ્રીવેદગર્ભ રાશિને અર્પણ થયું અને તે અને તેના વંશજોને ટ્રસ્ટીઓ નીમ્યા છે. એક વધારાને અનલેખ ઉમેરે છે કે તે બે ગામના માલીક તેની સીમામાં થતી લૂંટફાટ માટે જવાબદાર છે. For Personal & Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only